________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩ ) પ્રશ્ન–વેદમાં જગતને બનાવનાર ઈશ્વર છે એમ કહ્યું છે? અને શું તે સત્ય છે?
ઉત્તર–વેદના માનનારા આર્યસમાજીઓ વગેરે કહે છે કે ઈશ્વરે જગત બનાવ્યું છે એમ વેદમાં લખ્યું છે-દશ્ય પ્રપંચને અસત્ માનનાર અને ફક્ત એક બ્રહ્મને માનનાર અદ્વૈતવાદના આધારે જોતાં ઈશ્વર જગકર્તા વસ્તુતઃ સિદ્ધ ઠરતે નથી–આ દેખીતું જગત્ વસ્તુરૂપ છેજ નહીં–અર્થાત અસત છે. અને અહ ને બનાવનાર ઈશ્વર સિદ્ધ કરતે નથી-એમ તેઓ વેદના આધારે કહે છે–અરતિમા છે ફક્ત એક બ્રહ્મ છે-જગતમાં કેઈ બ્રહ્મવિના બીજી વસ્તુ નથી ત્યારે જગતું પણ અદ્વૈતવાદ પ્રમાણે સર કર્યું. અત્ વસ્તુ જે હોય છે તેનું ઉપાદાન વા નિમિત્તકારણું ઈશ્વર-વા બ્રહ્મ સિદ્ધ કરતું નથી–ત્યારે અદ્વૈતવાદ પ્રમાણે વસ્તુતઃ ઈશ્વર કર્તા સિદ્ધ ઠર્યો નહીં-ઉપચારથી કદાપિ કહેવામાં આવે તે ઉપચારનું કંઈ ઠેકાણું નથી–ઉપચારથી તે અનેક વસ્તુઓને જગત્ કતોપણું સિદ્ધ કરી શકાય-માટે અદ્વૈતવાદ પ્રમાણે જગકર્તા ઈશ્વર કહી શકાય નહીં-સ્વમની પેઠે અસત્ આ જગત્ છે ત્યારે તેને કર્તા તે મત પ્રમાણે ઈશ્વર સિદ્ધ થઈ શકે નહીં–ભગવગીતાના ચોથા અધ્યાય–ક-આધારે પણ ઈશ્વર જગકર્તા સિદ્ધ ઠરી શકતો નથી
પ્રશ્ન-વેદમાં જગતની આદિ બતાવી છે કે અનાદિ બતાવી છે?
ઉત્તર–અદ્વૈતવાદસિદ્ધાન્ત પ્રમાણે જગત અસત્ છે ત્યારે તે મત પ્રમાણે તે જગત્ અસત્ છે તે તેની આદિ વા અનાદિ કહી શકાતી નથી—નાપતો વિરે માવો–આ ભગવદ્ગીતાના વાયથી અસની ઉત્પત્તિ દેખાતી નથી તે તેની આદિ વા અનાદિની ચર્ચા
ક્યાં રહી. સ્વમની પેઠે પ્રતિભાસિક જગતને માનીને તેની આદિ કહેવામાં આવે તો તે પણ ગ્ય નથી–કારણ કે પ્રતિભાસિક પદાર્થો કંઈ વસ્તુરૂપ નિત્ય નથી અને જ્યારે એમ છે તો તેને કર્તા ઈશ્વર સિદ્ધ કરતો નથી અને જ્યારે પ્રતિભાસિક જગતનો બનાવનાર ઈશ્વર કહેવાય નહીં ત્યારે આદિ વા અનાદિ શી રીતે કહી શકાય?–પુરાસુને માનનાર, ભિન્ન ભિન્ન બ્રહ્મા વિષ્ણુ મહાદેવ વગેરેએ આ જગત બનાવ્યું છે એમ માને છે પણ તેમાંથી એક પણ નિર્ણય કરી શકાતો નથી–રામાનુજના મત પ્રમાણે જગકર્તા ઈશ્વર છે–તેથી તે મતના આધારે જગતની આદિ સિદ્ધ થાય છે–પણ તેઓ ઈશ્વરને સાકાર માને છે–તેથી ચર્ચા ઉઠે છે કે ઈશ્વર જગતમાં રહે છે કે જગતની બહાર રહે છે. જે જગતમાં ઈશ્વર રહેતા હોય તે અના
For Private And Personal Use Only