Page #1
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો કર્મગ્રંથ
| રમ્યણું
સપ્તતિકાભાગન
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
શ્રી ગૌતમરવામિને નમઃ શ્રી ભદ્રકારચંદ્રયશગુરુભ્યો નમઃ
: દિવ્યાશિષ : પૂ. ભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂ. કારસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂ. ચંદ્રયશવિજયજી મહારાજ સાહેબ
| લેખિકા રાણા,
SI
જ પ્રકાશક : (શ્રી ઉમરા જેન જે. મૂ. પૂ. સંઘ,
ભાગ-૧
સુરત “
Page #3
--------------------------------------------------------------------------
________________
133 677
HHHHHHHHH
: દ્રવ્યસહાયક
શ્રી ઉમરા જૈન શ્વે. મૂ. પૂ. સંઘ - સુરત અઠવાલાઈન્સ શ્રાવિકા બહેનો સુરત શાંતિનગર શ્રાવિકા બહેનો-સાંચોર (રાજ.) શ્રી જૈન શ્વે. મૂ. પૂ. સંઘ - સાયન (વે.) મુંબઈ શ્રી બેચરાજી જૈન આરાધક સંસ્થા - બેચરાજી
લેખિકા
પૂ. સા. શ્રી સુવર્ણાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી રમ્યગુણાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી હર્ષગુણાશ્રીજી મ.
પ્રાપ્તિસ્થાન
સેવંતીભાઈ અ. મહેતા શ્રી ૐકારસૂરિ આરાધના ભવન સુભાષ ચોક, ગોપીપુરા, સુરત-૧. ફોન : ૦૨૬૧-૨૫૯૬૫૩૧
પ્રાપ્તિસ્થાન સી મહેન્દ્ર એન્ડ ક. ૧૮/એ, લેંડ્સ એન્ડ એપાર્ટમેન્ટ ડુંગરશીરોડ, ૐકારસૂરિ ચોક, વાલકેશ્વર, મુંબઈ. ફોન : ૨૩૬૩૦૮૯૦ ૧૨૦૪, પંચરત્ન ઓપેરા હાઉસ મુંબઈ-૪. ફોન : ૦૨૨-૨૩૬૪૨૫૦૯
પ્રાપ્તિસ્થાન ભરત ગ્રાફિક્સ
ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલિફ રોડ, અમદાવાદ. ફોન : ૨૨૧૩૪૧૦૬
મા. ૯૯૨૫૦૨૦૧૦૬
પ્રથમ આવૃત્તિ મૂલ્ય ઃ રૂા. ૨૦૦-૦૦
પ્રાપ્તિસ્થાન
વિજયભદ્ર ચેરીટેબલ
| ટ્રસ્ટ
શ્રી પાર્શ્વ ભક્તિનગર હાઈવે, ભીલડી. ફોન : ૦૨૭૪૪-૨૩૩૧૨૯
પ્રાપ્તિસ્થાન
જે. બી. પરીખ વિજયૐકારસૂરિ ધર્માધાન, વાવપથક ધર્મશાળા તળેટીરોડ, પાલીતાણા ફોન : ૦૨૮૪૮-૨૫૩૨૫૩
પ્રાપ્તિસ્થાન
જયંતિભાઈ વડેચા | પ્રવિણભાઈ વડેચા C/o. પી. આર. એન્ડ ક., પો.નં.-૨૦૩, શાહપુરી, કોલ્હાપુર, મહારાષ્ટ્ર, ફોન : ૦૨૩૧- ૨૬૫૮૪૬૧, ૨૬૫૫૪૪૩
પ્રાપ્તિસ્થાન
મનસુખભાઈ એસ. વોરા ૧૦૪, સદ્નામ, ઈરાનીવાડી, મથુરદાસ ક્રોસ રોડ, કાંદીવલી (વેસ્ટ) મુંબઈ-૬૭. ફોન : ૨૮૦૦૪૭૬૬
નકલ ૨૦૦૦
સં. ૨૦૬૩
મુદ્રક : ભરત ગ્રાફિક્સ
ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલિફ રોડ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૨૧૩૪૧૭૬, ૯૯૨૫૦૨૦૧૦૬
தத5555555த்திச்க்
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્વર પાશ્વના,
નાથાય
થાય નમઃ છે
Re,
શ્રી શંખ,
रम्यास्य-दिव्यदीपस्य, हेमज्योतिः सुहर्षदम् । स्यात्सदा भव्यलोकानां, श्रीशङ्केश्वरपार्श्व ! ते ॥
Page #5
--------------------------------------------------------------------------
________________
[૪
વેદનાવલિ
ૐકારસૂરિ
પૂ. આ.
મ.
ભદ્રસૂરિ
મ.
આ. શ્રી
નાવલિ~~
પૂ
પૂ
શોવિજયસૂરિ
*r jpJave
આ.
આ.
પૂ
મ.
શ્રી
પંન્યાસ
H.
ચંદ્રયશવિજય
ભાગ્યેશવિજય
શ્રી મુનિચંદ્રસૂરિ
પૂર
મ.
Page #6
--------------------------------------------------------------------------
________________
12 GSE
નાનક્કી ચેતનાને તમે વિરાટ આકાશ આપ્યું સંયમનું...
ને નાનકડી રકૃતિને આપ્યો
પ્રભુની વચનનો સાગર-સાદ... પ્રતિક્ષણો આપના હૃદયનો પડઘો દીકરી !
આને મારા હથે ઉઘડતો અવાજ8 પ્રેમાળ પિતા !
એક ભવનું સાયુજ્યા કિરીટપિતાનું ઋણાનુબંધનું પર્વ વિસ્તર્યુ સ્મૃતિમાં રહેલાં શેષ-સમયે અની એનો પ્રતિસાદ એટલે આ પ્રયત્ન...
કર્મગ્રંથની આ શ્રેણીને... તમારી વહેલી પ્રેરણા, હૂંફ અને અત્યારે વહેતી આશીર્વાદને.૦૦
સમર્પિત.૦૦ આપની
દીકરી હર્ષગુણાશ્રી...
Page #7
--------------------------------------------------------------------------
________________
સંસ્મરણીય જીવનયાત્રાના સ્વામી તપસ્વી પૂ. ચંદ્રયશવિજયજીમહારાજા... ૩
પિતાશ્રી : ડોસાભાઈ
માતુશ્રી ઃ હરકોરબેન... ૨૫-૫-૧૯૨૦ના દિવસે આ પૃથ્વી પર આપે પગ માંડ્યા... ઝીંઝુવાડાનગરી ધન્ય બની....
| સંચમતરફની ટશ્રદ્ધાનું જાણે પ્રાગટ્ય થયું... કૌટુંબિક, જીવન વ્યવહારની ફરજો વચ્ચે કે પણ નીતિમત્તા, ભક્તિ, ત્યાગ, સંસાર પ્રત્યે ઉદાસીન વલણ, અને પરોપકાર જીવંત રાખ્યાં. ‘ચંદુભાઈ ભગત’ એક ધાર્મિક શ્રદ્ધાસભર ! નામ બન્યું.
ધર્મપત્ની સાથે સતત વૈરાગ્યમાર્ગની ચર્ચા... પથકના આજુબાજુના ગામોમાં ધર્મક્ષેત્રના વિવિધકાર્યોમાં સતત ઉત્સાહ સાથે ઉપસ્થિતિ.. મહાપૂજનો, ભાવનાઓ..., સાંસ્કૃતિક
કાર્યક્રમોની સંપૂર્ણ જવાબદારી.. સંચમની પ્રાપ્તિ માટે પાંચદ્રવ્યથી વધુ ન વાપરવા, તથા દર વર્ષે એક દ્રવ્યનો ત્યાગ કરતાં જવાના કઠોર અભિગ્રહના આરાધક બનતા છેલ્લે બે વર્ષ માત્ર બે દ્રવ્ય પર રહ્યાં
પરિણામે સમહોત્સવ વિ.સં. ૨૦૩૩ કબ હૈ.સુ.૧૦ના અઠ્ઠમતપ સાથે આપ બન્યા.
પૂ. ચંદ્રયશવિજય મહારાજ
ગૃ૬ યશ વિજય
દીક્ષાદિન. અઠ્ઠમતપ/
Page #8
--------------------------------------------------------------------------
________________
ઍ૬ યશ વિજય
૫૧ ઉપવાસ
દીક્ષા દુર્લભ એ સમયમાં પણ આપે ધર્મપત્ની, બે પુત્રો, ચાર પુત્રી, ભત્રીજી વિગેરે બધાને સાથે લઈને સંયમયાત્રા શરૂ કરી પૂજ્યપાદ દાદા ગુરૂદેવ ભદ્રસૂરીશ્વરજી મહારાજાનાં પાવન આશિષ-વાસક્ષેપ અને પૂજ્યપાદ ગુરૂદેવ આ ભશ્રી
કારસૂરીશ્વરજી મહારાજાનાં ચરણે જીવન સમર્પિત કરી, ગુરૂપારસભ્યતા, પરમાત્મપ્રત્યે પૂર્ણશ્રદ્ધા, તપશ્ચર્યા અને જાપને આપે આપનાં તરવાનાં પ્રમુખ સાધન બનાવ્યા.
| ગૃહસ્થ-જીવનમાં માસખમણ, ૧૬ ઉપવાસ, વરસીતપ, ચત્તારિ-અટ્ટદસ-દોય, ૧૦, ૧૧, ૧૨, ૧૫, ૧૩, ૯ ઉપવાસ, અનેક અઠ્ઠાઈઓ છટ્ટ, અટ્ટમઆદિ તપશ્ચર્યા કરનાર આપ મુનિજીવનમાં પણ તપશ્ચર્યાના ક્ષેત્રે આગળ વધતા રહ્યા. વાકડીયા વડગામ નગરે(રાજ.) ૫૧ ઉપવાસ, ભદ્રતપ,, સિદ્ધિતપ, શ્રેણિતપ, સિંહાસન તપ, અઠ્ઠાઈઓ, અમો, વીરગણધરતપ, ધર્મચક્ર તપ, ૬૫ વર્ધમાન તપની ઓળી, આયંબિલ સાથે સિદ્ધાચલની ૯૯ યાત્રા, નવપદની ઓળી... એ આપની તપશ્ચર્યા અપ્રમત્તતાનો આદર્શ હતો. ગૃહસ્થજીવનમાં પણ ૩૦મા ઉપવાસે આપ, સૌને ભાવનામાં-પ્રભુભક્તિમાં તન્મય બનાવતાં, ૫૧ ઉપવાસમાં પણ આપ કદી દિવસે ન સૂતાં, તેમ ક્યારેય દિવાલનો ટેકો પણ ના લીધો... જાપ... આપની આંગળી... નવકારવાળી.... આપનું હૃદય... પરમાત્માનું નામ... બધું જ જાણે દિવસે કે રાત્રે એકાકાર હતું... વૈયાવચ્ચ આપનો અમર વૈભવ હતો, જીવનના છેલ્લા દિવસ સુધી આપ વડીલોનું અને સઘળા સ્થાપનાચાર્યજીનું પડિલેહણ કરવાનું ચૂક્યા નહિં.
તપસી મહારાજ, ભક્તિ-વૈયાવચ્ચી મહાત્મા તરીકે આપ સૌના જીભે હતાં અને વાત્સલ્યગુણથી આપ સીનાં બાપા મહારાજ બન્યાં. આપ શંખેશ્વરદાદાના પરમભક્ત... ગમે તેવા વિકટ સંયોગોમાં.
Page #9
--------------------------------------------------------------------------
________________
'પણ પૂનમે ઝીંઝુવાડાથી શંખેશ્વરની પગે ચાલીને પણ આપ દાદાની પૂજા કર્યા પછી જ પચ્ચક્ખાણ પારતાં... દીક્ષા પછી વર્ષો સુધી વિહારમાં આવતાં પાર્શ્વનાથદાદાના દરેક તીર્થોમાં આપને અટ્ટમ હોય... અને એ જ પ્રભુની આરાધનાને કાયમી સાથે રાખવા અચાનક જ ભીલડીયાજી તીર્થથી ૪ કિ.મીટર દૂર નેસડાનગર મહિમાવંત મનમોહનપાર્શ્વનાથ પ્રભુના સાન્નિધ્યમાં... પૂ. અરવિંદસૂરિ મ.સા. અને પૂ. યશોવિજયજીસૂરિ મ. સા., ઉપા. મહાયશ વિ.મ. તથા ગણિ ભાગ્યેશ વિ.મ. મુ.મહાયશ વિ.મ. (સુપુત્રો)ની ઉપસ્થિતિમાં નવકાર મહામંત્રની ધૂન વચ્ચે, જયંતિલાલ કાળીદાસ પરિવાર આયોજીત અઠ્ઠમતપ પ્રસંગે
આજુબાજુમાં રહેલાં ૧૧૧૦ અઠ્ઠમતપના તપાવીઓ વચ્ચે વિ. સંવત ૨૦૬૦ના પોષીદશમના દિવસે ૧૦ કલાકે છઠ્ઠતા સાથે આપે વિદાય લીધી...
૧૦નો આંક આપની સાથે રહ્યો... જન્મ વૈ. સુદ.૧૦..., દીક્ષા વૈ. સુદ.૧૦..., રવર્ગવાસ મા.વદ.૧૦ (પોષીદશમ) સમય સવારે ૧૦ વાગે ૧૦ મીનિટે... નેસડાનગર પર આપની રકૃતિ કાયમી અંકિત બની નેસડા સંઘ ધન્ય બન્યો, ૫૦૦૦ ગુરૂભક્તો, ગ્રામ્યજનો વચ્ચે આપ આકાશમાં અમર જ્યોતિરૂપે છવાય...
પરિવારના દીક્ષિત રત્નો ભાગ્યેશવિ.મ., મહાયશવિ. (સુપુત્રો) ' પૂ.રમ્યગુણાશ્રીજી મ. (ધર્મપત્ની), હર્ષગુણાશ્રી, હેમગુણાશ્રી, દિવ્યગુણાશ્રી,
ભવ્યગુણાશ્રી (પુત્રીઓ), મહાયશાશ્રી, જિનયશાશ્રી, ધૃતિગુણાશ્રી (ભત્રીજી)
ચંદ યશ વિજય
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય શ્રી કુંથુનાથદાદા તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
પ્રભુની અસીમ કૃપા શ્રી સંઘમાં વરસી રહી છે.
ઈ.સ. ૧૯૯૨-૯૩ માં અહીં વસતા અલ્પસંખ્યક જૈનોને પણ જિનભક્તિ માટે પૂ.આ.ભ. શ્રી ચંદ્રોદયસૂરિ મ. તરફથી શ્રી શત્રુંજય પાર્શ્વનાથ પ્રભુજીનું પાવનીય જિનબિંબ પ્રાપ્ત થયું. ત્યારબાદ સરગમ બિલ્ડર્સના ભાઈઓ શ્રી કરસનભાઈ, લવજીભાઈ, ભરતભાઈ તથા ડૉ. દિનેશભાઈ તથા શ્રાદ્ધવર્ય શ્રી ધીરુભાઈ, શ્રી ચંપકભાઈ મોદી, પ્રેમચંદ મોહનલાલ મોદી (વડગામવાળા)ની જિનમંદિર નિર્માણની શુભભાવનાથી ભવ્ય જિનાલયનું ખનન તથા શિલાન્યાસ પૂ. અધ્યાત્મયોગી આ.ભ. શ્રી કલાપૂર્ણસૂરિ મ. ની પાવન નિશ્રામાં થયું.
વિ.સં. ૨૦૫૪, સન્ ૧૯૯૭ના વર્ષમાં પૂ.આ.ભ. શ્રી અરવિંદસૂરિજી મ., પૂ.આ.ભ. શ્રી યશોવિજયસૂરિજી મ., પૂ.આ.ભ. શ્રી મુનિચન્દ્રસૂરિજી મ. ની નિશ્રામાં પૂ. પં. શ્રી ભાગ્યેશવિજયજી મ., પૂ. મુનિરાજ શ્રી મહાયશવિજયજી મ. ના મુહૂર્ત તથા માર્ગદર્શનથી નૂતન જિનાલયમાં પ્રભુજીની અંજનપ્રતિષ્ઠા માગસર સુ-૫ તા. ૪-૧૨-૧૯૯૭ ના સંપન્ન | થઈ. ત્યારથી અમારા સંઘનું સંયસ્વરૂપ પ્રારંભાયું પ્રતિષ્ઠા પછી અમારા સંઘનો સર્વાંગીણ વિકાસ થતો રહ્યો છે.
પ્રતિષ્ઠા થઈ ત્યારથી પૂજ્યોની પાવન પ્રેરણા આરાધના ભવનની જગ્યા સંપાદન કરવા ચાલુ હતી. તેને પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી જયઘોષસૂરિજી મ. આગળ ધપાવીને ફંડનો પ્રારંભ થયો. પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરિજી મ. દ્વારા લોન યોજના થઈ. પૂ. પં. શ્રી મુક્તિવલ્લભ વિ.મ., પૂ.
શ્રી ઉમા છે. મૂ. જૈન સંઘની તUEUતી વિકાસગાથા
Page #11
--------------------------------------------------------------------------
________________
મુનિ શ્રી ઉદયવલ્લભ વિ.મ.ના વિ.સં. ૨૦૧૮ના ચાતુર્માસમાં આરાધના ભવનના આદેશોની બોલી રેકોર્ડ રૂપ થઈ ને કાર્યનો પ્રારંભ થયો. ને વિ.સં. ૨૦૬૧ના પૂજય ભક્તયોગી આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરિજી મ.સા.ના ચાતુર્માસમાં પૂજ્યોની નિશ્રામાં પૂ. પં. શ્રી ભાગ્યેશવિજયજી મ. ની પ્રેરણાએ આરાધના ભવનના ઉદ્ઘાટન તથા આરાધના ભવનની બાકી રહેલ બોલીઓ પણ ભવ્ય થઇ. ને ચાતુર્માસની પૂર્ણાહુતિ બાદ વિ. સં. ૨૦૬૨ના માગસર સુદિ ૧૨ના શુભદિને આરાધના ભવનનું પૂજ્યોની નિશ્રામાં ઉદ્ઘાટન ભવ્ય રીતે સંપન્ન થયું. અમારા શ્રીસંઘમાં પાઠશાળા તથા આયંબિલશાળા પણ સુંદર ચાલી રહી છે ને હવે નજીકના ભવિષ્યમાં શ્રાવિકા આરાધના ભવન પણ ભવ્ય રીતે આકાર લેશે. શ્રાવિકા આરાધના ભવનનું ખનન પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારજાની પાવન નિશ્રામાં સંપન્ન થયું છે.
પૂજ્યોના ઉપકારનું ઋણ તો કેમ ચૂકવાય ?
પ્રસ્તુત છઠ્ઠા કર્મગ્રંથના પ્રકાશનનો લાભ પૂજ્યશ્રીની પ્રેરણાથી અમને પ્રાપ્ત થયો છે. અમો પૂજ્યોના અત્યંત ઋણી છીએ. આવી શ્રુતભક્તિ કરવાનો લાભ અમને મળતો રહે. પૂ. માતૃહૃદયા સાધ્વીજી શ્રી રમ્યગુણાશ્રીજી મ. (પૂ.બા.મ.) ના શિષ્યા પૂ. વિદુષી સા. શ્રી હર્ષગુણાશ્રીજી મહારાજે અત્યંત શ્રમ લઈ તૈયાર કરેલ આ કર્મગ્રંથો જૈન સંઘોમાં -તત્ત્વ અભ્યાસીવર્ગમાં ખૂબજ આદર પામેલ છે. અમારે ત્યાં ચાતુર્માસમાં તૈયાર થયેલ આ ગ્રંથનો લાભ અમને મળતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. પૂ. સાધ્વીજી મહારાજની આ શ્રુતભક્તિની અનુમોદના અંતઃકરણથી કરીએ છીએ...
લિ. શ્રી ઉમરા જૈન સંઘ
(તા.ક. આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી તૈયાર થયું હોવાથી
ગૃહસ્થોએ મૂલ્ય આપીને જ માલિકી કરવી.)
Page #12
--------------------------------------------------------------------------
________________
+ સંપાદકીય છે
સપ્તતિકા નામના છઠ્ઠા કર્મગ્રન્થની વિવેચના પરમાત્મકૃપા તથા પૂજ્યશ્રી ગુરુદેવોની આશિષથી અભ્યાસુગણ સામે મૂકાઈ રહી છે. આ ગ્રંથની વિવેચનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનેક પૂજ્યશ્રી સહાયક બન્યા છે. એ ઉપકારીઓના ઉપકારનું સ્મરણ કેમ વિસરાય ?
ઓ ઉપકારી !સમરું ઉપકાર !કરુ ચરણે નમન હજાર ! * દિવ્યાશિષદાતા યુગમહર્ષિ દાદાગુરુદેવશ્રી ભદ્રસૂરીશ્વરજીમહારાજા. * સંયમના સોનેરી સ્વાંગ પહેરાવનાર પૂ. ગુરુદેવશ્રી ૐકારસૂરિમહારાજા. * અપ્રમત્તયોગી પરમ નિઃસ્પૃહી પૂ. શ્રી અરવિંદસૂરિમહારાજા. * અધ્યાત્મયોગી... ભક્તિયોગાચાર્ય પૂ. શ્રી યશોવિજયસૂરિમહારાજા.. * શાસ્ત્રસંશોધન પ્રેમી-સાહિત્યરસિક પૂજ્ય શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજા... કે વાંચના-વ્યાખ્યાન-અધ્યાપન-સંશોધનાદિ અનેક કાર્યની વચ્ચે પણ અમૂલ્ય સમય ફાળવીને છઠ્ઠા કર્મગ્રન્થનું સંપૂર્ણ મેટર સૂક્ષ્મદ્રષ્ટિથી તપાસી આપનારા સ્વાધ્યાયૂકલક્ષી પૂ. શ્રી અભયશેખરસૂરિ મહારાજા... સંસ્કારસુધાનું સિંચન કરવા દ્વારા અમ જીવનોદ્યાનને સ્વ-સાધનાની સૌરભથી સુવાસિત કરનારા પરમોપકારી પૂ. પિતા મુનિરાજશ્રી ચંદ્રયશવિજયજી
મહારાજ... * લેખનકાર્યમાં આર્થિક સહયોગાદિની તમામ જવાબદારી પોતાના શિરે લઈને આ કાર્યમાં સતત પ્રોત્સાહિત કરનારા બધુમુનિરાજ શ્રી પંન્યાસ ભાગ્યેશ વિજયજી
મહારાજ સાહેબ તથા શ્રી મહાયશ વિજયજી મહારાજ સાહેબ * અહર્નિશ શુભાશિષદાતા દાદી ગુરુણીજી પૂ. મનકશ્રીજી મ. તથા સંયમ શિક્ષાદાત્રી પરમોપકારિ ગુરુણીજી શ્રી સુવર્ણાશ્રીજી મ. વિરતિવાટિકામાં સદાય આત્મારાધનના ઝુલે ઝુલાવીને આત્માનંદની આંશિક અનુભૂતિ કરાવનારા પૂ. ગુરુમાતાશ્રી રમ્યગુણાશ્રીજી મ. સર્વે પૂજ્યશ્રીના પાવનપાદપક્વમાં ભાવભીની વંદનવીથી.
પંડિતવર્યશ્રી ચંદ્રકાન્તભાઈ તથા આ પુસ્તકને પોતાનું માનીને સુંદર પ્રિન્ટીંગ કરી આપનારા ભરત ગ્રાફિક્સને કેમ ભુલાય ?
પુસ્તક લેખનમાં શ્રી વીતરાગદેવની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્. અજ્ઞતા અને છદ્મસ્થતાદિને કારણે રહી ગયેલી ક્ષતિઓને વિદ્વાન પૂજ્યશ્રીએ સુધારવી... એ વિજ્ઞપ્તિ સહ વિરમુ છું.
- કૃપાકાંક્ષી રમ્યરેણુ...
Page #13
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ ર
પેજ નં.
વિષય
વિષય
પેજ નં.
મંગલાચરણ
.૭ | ગોત્રકર્મનો સંવેધ
...૭૮
મૂળકર્મના બંધસ્થાન........ .૧૨ | ૧૪ જીવસ્થાનકમાં ગોત્રનો સંવેધ......... ૨ મૂળકર્મના ઉદયસ્થાન .૧૫ ૧૪ ગુણઠાણામાં ગોત્રનો સંવેધ ........... ૨ મૂળકર્મના સત્તાસ્થાન. ...........૧૮ | ૬૨ માર્ગણામાં ગોત્રનો સંવેધ ............૮૪ મૂળકર્મનો સંવેધ . .૧૯ | મોહનીયના બંધસ્થાન ૧૪ જીવસ્થાનકમાં મૂળકર્મનો સંવેધ ....૨૨ | મોહનીયના બંધભાંગા.. ૧૪ ગુણસ્થાનકમાં મૂળકર્મનો સંવેધ.....૨૫ ૧૪ જીવસ્થાનકમાં મોહનીયના ૬૨ માર્ગણામાં મૂળકર્મનો સંવેધ..... .૨૭ બંધસ્થાન-બંધભાંગા..........
..........0
..૯૨
ઉત્તરપ્રકૃતિનો સંવેધ જ્ઞાનાવરણીય-અંતરાયનો સંવેધ ...........૩૨
૧૪ જીવસ્થાનકમાં જ્ઞાનાવરણીય અને અંતરાયનો સંવેધ
૧૪ ગુણઠાણામાં મોહનીયના બંધસ્થાન-બંધભાંગા........ ૬૨ માર્ગણામાં મોહનીયના .૩૪ |બંધસ્થાન-બંધભાંગા............... મોહનીયના ઉદયસ્થાન.. .૩૫ | મોહનીયના ઉદયભાંગા
૧૪ ગુણઠાણામાં જ્ઞાનાવરણીય અને અંતરાયનો સંવેધ
૬૨ માર્ગણામાં જ્ઞાનાવરણીય અને અંતરાયનો સંવેધ .
.............૧૧૭
મોહનીયના સત્તાસ્થાન. .૩૫ | જીવભેદમાં મોહનીયના સત્તાસ્થાન ૧૨૨ દર્શનાવરણીયના બંધસ્થાન..............૬ | ગુણઠાણામાં મોહનીયના સત્તાસ્થાન...૧૨૩ દર્શનાવરણીયના ઉદયસ્થાન .૩૮ | ૬૨ માર્ગણામાં મોહનીયના
....૯૬
..૯૬
....૯૭ ..............૯૮ .૧૦૭
દર્શનાવરણીયના સત્તાસ્થાન દર્શનાવરણીયનો સંવેધ .......... જીવસ્થાનકમાં દર્શનાવરણીયનો સંવેધ ..૪૩ | મોહનીયમાં ઉદયસ્થાને ગુણઠાણામાં દર્શનાવરણીયનો સંવેધ.....૪૩
ઉદયભાંગા-પદભાંગા .. ૬૨ માર્ગણામાં દર્શનાવરણીયનો સંવેધ .૪૪ મતાંતરે ઉદયભાંગા-પદભાંગા વેદનીયનો સંવેધ . .૪૭ ૧૪ જીવસ્થાનકમાં વેદનીયનો સંવેધ ....૪૮ ૧૪ ગુણઠાણામાં વેદનીયનો સંવેધ ......૪૮ ૬૨ માર્ગણામાં વેદનીયનો સંવેધ.... ..૪૮ આયુષ્યકર્મનો સંવેધ..
.૫૩
૧૪ જીવસ્થાનકમાં આયુષ્યનો સંવેધ ....૬૧ ૧૪ ગુણસ્થાનકમાં આયુષ્યનો સંવેધ ....૬૨ ૬૨ માર્ગણામાં આયુષ્યનો સંવેધ
.૬૭
૩૯ | સત્તાસ્થાન.
.૧૨૩
.૪૦ મોહનીયમાં બંધ-ઉદયનો સંવેધ ........૧૨૫
.૧૩૦
.........૧૩૨
૧૪ જીવભેદમાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ ..... ૧૪ ગુણઠાણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ ૬૨ માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ .. મોહનીયમાં બંધ-સત્તાનો સંવેધ મોહનીયનો બંધોદયસત્તાનો સંવેધ.....૧૫૦
૧૩૫
........૧૪૪
.૧૩૪
.૧૩૪
Page #14
--------------------------------------------------------------------------
________________
વિષય પેજ ને. | વિષય
પેજ ને. ૧૪ ગુણઠાણામાં મોહનીયનો સંવેધ...૧૫૬ | અણાહારીમાં મોહનીયનો સંવેધ........૧૯૨ ૧૪ જીવભેદમાં મોહનીયનો સંવેધ ....૧૬૨ | ગુણઠાણામાં યોગ........................૧૯૩ | ૬૨ માર્ગણામાં મોહનીયનો સંવેદ્ય | યોગની અપેક્ષાએ ગુણઠાણામાં નરકગતિમાં મોહનીયનો સંવેધ.......૧૬૩|મોહનીયના ઉદયભાંગા, ..૧૯૬ તિર્યંચગતિમાં મોહનીયનો સંવેધ.........૧૬૪ |
યોગની અપેક્ષાએ ગુણઠાણામાં મનુષ્યગતિમાં મોહનીયનો સંવેધ.....૧૬૬
મોહનીયના પદભાંગા .............. દેવગતિમાં મોહનીયનો સંવેધ .........૧૭૦ | એકેન્દ્રિયમાં મોહનીયનો સંવેધ........૧૭૧
| ઉપયોગની અપેક્ષાએ ગુણઠાણામાં તેઉકાયમાં મોહનીયનો સંવેધ.............૧૭૨
| મોહનીયના ઉદયભાંગા.................૨૦૫ પુત્રવેદમાં મોહનીયનો સંવેધ ...........૧૭૨ | |ઉપયોગની અપેક્ષાએ ગુણઠાણામાં ક્રોધમાર્ગણામાં મોહનીયનો સંવેધ......૧૭૫ | મોહનીયના પદભાંગા.... ...............૨૦૬ મતિજ્ઞાનમાં મોહનીયનો સંવેધ ....૧૭૮ | વેશ્યાની અપેક્ષાએ ગુણઠાણામાં મન:પર્યવજ્ઞાનમાં મોહનીયનો સંવેધ...૧૭૯ | મોહનીયના ઉદયભાંગા .. .૨૧૦ મતિ-અજ્ઞાનમાં મોહનીયનો સંવેધ....૧૮૦]લેશ્યાની અપેક્ષાએ ગુણઠાણામાં સામાયિકસંયમમાં મોહનીયનો સંવેધ..૧૮૧ | મોહનીયના પદભાંગા .............. ૨૧૦ પરિહારવિશુદ્ધિમાં મોહનીયનો સંવેધ.૧૮૨
નામકર્મના બંધસ્થાન.................૨૧૧ દેશવિરતિમાં મોહનીયનો સંવેધ..........૧૮૩ |
]નામકર્મના બંધભાંગા ...................૨૧૮ અવિરતિમાં મોહનીયનો સંવેધ.........૧૮૩
બંધસ્થાને બંધભાંગા...................૨૩૩ કૃષ્ણલેશ્યામાં મોહનીયનો સંવેધ .......૧૮૫ તેજોલેશ્યામાં મોહનીયનો સંવેધ .......૧૮૭
| જીવભેદમાં બંધસ્થાન-બંધમાંગા..૨૩૪ અભવ્યમાં મોહનીયનો સંવેધ ..........૧૮૮Tગુણઠાણામાં બંધસ્થાન-બંધભાંગા......૨૩૬ ઉપશમસમ્યકત્વમાં મોહનીયનો સંવેધ ૧૮૯ ૬૨ માર્ગણામાં બંધસ્થાન-બંધભાંગા..૨૪૦ ક્ષાયિકસમ્યકત્વમાં મોહનીયનો સંવેધ.૧૯૦] નામકર્મના ઉદયસ્થાનો................૨૫૭ ક્ષયોપશમસમ્યકત્વમાં
નામકર્મના ઉદયભાંગા..................૨૭૧ મોહનીયનો સંવેધ
.....૧૯૧|ઉદયસ્થાને ઉદયભાંગા. ..............૨૯૩
ભાગ-૨) રીતા વિષયવાર પેજ નં. |ી વિષય મામ પેજ ને. ૧૪ જીવભેદમાં નામકર્મના
ઉદયસ્થાન-ઉદયભાંગા. .................૩૧૧ ઉદયસ્થાન-ઉદયભાંગા. ......૨૯૭ નામકર્મના સત્તાસ્થાન...................૩૪૮ ૧૪ ગુણઠાણામાં નામકર્મના
જીવભેદમાં નામકર્મના સત્તાસ્થાન.....૩૫૧ ઉદયસ્થાન-ઉદયભાંગા........... ......૩૦૧ |ગુણઠાણામાં નામકર્મના સત્તાસ્થાન....૩૫૧ ૬૨ માર્ગણામાં નામકર્મના
૬૨ માર્ગણામાં નામકર્મના સત્તાસ્થાન ૩૫૩
Page #15
--------------------------------------------------------------------------
________________
પેજ ને.
વિષય " પેજ નં.
વિષય નામકર્મનો બંધ-ઉદયનો સંવેધ ........૩૫૮| નપુંસકવેદમાં નામકર્મનો સંવેધ .........૫૦૬ નામકર્મનો બંધ-સત્તાનો સંવેધ .........૩૬૮] ક્રોધમાર્ગણામાં નામકર્મનો સંવેધ......૫૧૦ સામાન્યથી નામકર્મનો સંવેધ..........૩૭૩| મતિજ્ઞાનમાં નામકર્મનો સંવેધ........૫૧૧ ૧૪ જીવભેદમાં નામકર્મનો સંવેધ...૩૯૯| મન:પર્યવજ્ઞાનમાં નામકર્મનો સંવેધ....૫૧૩ ૧૪ ગુણઠાણામાં નામકર્મનો સંવેધ ૪૨૧| કેવળજ્ઞાનમાં નામકર્મનો સંવેધ........૫૧૪ ગુણઠાણામાં બંધસ્થાને બંધભાંગા......૪૩૮| મતિ-અજ્ઞાનમાં નામકર્મનો સંવેધ......૫૧૫ ગુણઠાણામાં ઉદયસ્થાને ઉદયભાંગા...૩૩૯[વિર્ભાગજ્ઞાનમાં નામકર્મનો સંવેધ...૫૧૫
૬૨ માર્ગણામાં નામકર્મનો સંવેધ | | સામાયિકસંયમમાં નામકર્મનો સંવેધ...૫૨૦ નરકગતિમાં નામકર્મનો સંવેધ..........૪૪૧| પરિહારવિશુદ્ધિમાં નામકર્મનો સંવેધ...૫૨૧ તિર્યંચગતિમાં નામકર્મનો સંવેધ...........૪૪૨
| સૂમસંપરામાં નામકર્મનો સંવેધ.૫૨૨ મનુષ્યગતિમાં નામકર્મનો સંવેધ.......૪૪૯
યથાખ્યાતમાં નામકર્મનો સંવેધ........૫૨૨ દેવગતિમાં નામકર્મનો સંવેધ ...........૪૫ર
અવિરતિમાર્ગણામાં નામકર્મનો સંવેધ .૫૨૩ એકેન્દ્રિયમાં નામકર્મનો સંવેધ...........૪૫૩
ચક્ષુદર્શનમાં નામકર્મનો સંવેધ...........૫૨૪ બેઈન્દ્રિયમાં નામકર્મનો સંવેધ........૪૫૫
અચક્ષુદર્શનમાં નામકર્મનો સંવેધ ....૫૩૪ પંચેન્દ્રિયમાં નામકર્મનો સંવેધ .........૪૫૭
કૃષ્ણલેશ્યામાં નામકર્મનો સંવેધ .૫૩૫ પૃથ્વીકાયમાં નામકર્મનો સંવેધ.......૪૬૨
નીલલેશ્યામાં નામકર્મનો સંવેધ ...........૫૩૭ અકાયમાં નામકર્મનો સંવેધ....
તેજોલેક્ષામાં નામકર્મનો સંવેધ ........૫૩૯ તેઉકાયમાં નામકર્મનો સંવેધ.............૪૬૫
પાલેશ્યામાં નામકર્મનો સંવેધ.......૫૪૨ વાઉકાયમાં નામકર્મનો સંવેધ...............૪૬૫ વનસ્પતિકાયમાં નામકર્મનો સંવેધ .....૪૬૬
શુક્લલેશ્યામાં નામકર્મનો સંવેધ ........૫૪૪ ત્રસકાયમાં નામકર્મનો સંવેધ ............૪૬૮
અભવ્યમાર્ગણામાં નામકર્મનો સંવેધ...૫૪૬ મનોયોગમાં નામકર્મનો સંવેધ ....૪૭૩
ઉપશમસમ્યકત્વમાં નામકર્મનો સંવેધ .૫૫૧ વચનયોગમાં નામકર્મનો સંવેધ........૪૭૯
ક્ષાયિકસમ્યકત્વમાં નામકર્મનો સંવેધ.૫૫૫ કાયયોગમાં નામકર્મનો સંવેધ ..........૪૮૪
ક્ષયો સમ્યકત્વમાં નામકર્મનો સંવેધ ..૫૫૭ કાર્મણયોગમાં નામકર્મનો સંવેધ........૪૮૫
અસંશીમાર્ગણામાં નામકર્મનો સંવેધ..૫૬૦ ઔદારિકમિશ્નમાં નામકર્મનો સંવેધ....૪૯૦
| આહારીમાર્ગણામાં નામકર્મનો સંવેધ..૫૬૩ ઔકાવયોગમાં નામકર્મનો સંવેધ....૪૯૪ અણાહારીમાં નામકર્મનો સંર્વધ .....૫૭૦ વૈ૦મિશ્રયોગમાં નામકર્મનો સંવેધ ......૪૯૯)
| ઉદયથી ઉદીરણામાં ૪૧ કી. વૈcકાયયોગમાં નામકર્મનો સંવેધ ......૫૦૦] પ્રકૃતિમાં કાંઈક વિશેષતા ...............૫૭૨ આ મિશ્રયોગમાં નામકર્મનો સંવેધ ...૫૦૧] ગુણઠાણામાં પ્રકૃતિબંધ...........૫૭૪ આ કાળમાં નામકર્મનો સંવેધ ............૫૦૨] ઉપશમશ્રેણી... પુત્રવેદમાર્ગણાંમાં નામકર્મનો સંવેધ ..૫૦૩, ક્ષપકશ્રેણી .... સ્ત્રીવેદમાર્ગણામાં નામકર્મનો સંવેધ..૫૦૫| મૂળગાથા .......
*૪૬૩
*****૨૭૯
*
.૫૮૧
•૦.૫૯૦
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી ગૌતમસ્વામિને નમઃ શ્રીભદ્ર-કાર-ચંદ્રયશ ગુરુભ્યો નમઃ ऐं नमः
સપ્તતિકા
મંગલાચરણ :
सिद्धपएहिं महत्थं बंधोदयसंतपयडिठाणाणं । वुच्छं सुण संखेवं नीसंदं दिट्ठिवायस्स ॥ १ ॥ ગાથાર્થ :- સિદ્ધપદવાળા (કર્મપ્રકૃતિ વગેરે) ગ્રંથોને અનુસારે બંધ-ઉદય-સત્તામાં પ્રકૃતિસ્થાનોને સંક્ષેપથી કહીશ. એ સંક્ષેપ મહાન અર્થવાળો અને દૃષ્ટિવાદના ઝરણા (બિન્દુ) સમાન છે. એને તું સાંભળ....
વિવેચનઃ- સપ્તતિકા ગ્રંથના ટીકાકાર ભગવંત શ્રીમલયગિરિ સૂરીશ્વરજી મહારાજે સિદ્ધપદના બે અર્થ કર્યા છે.
(૧) સિદ્ધ છે પદો જેમાં એવા ગ્રન્થો (કર્મપ્રકૃતિ વગેરે) તીર્થંકરભગવંતે અર્થથી દેશના આપી છે તેને ગણધર ભગવંતે ૧૨ અંગમાં સૂત્રથી ગૂંથી છે તેને દ્વાદશાંગી કહે છે. તેમાં દૃષ્ટિવાદ નામનું ૧૨મું અંગ છે તે પાંચ વિભાગમાં વહેંચાયેલું છે (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પ્રથમાનુયોગ (૪) પૂર્વગત (૫) ચૂલિકા... એમાંથી પૂર્વગત નામના ચોથા ભેદમાં ૧૪ પૂર્વ બતાવેલા છે તેમાં અગ્રાયણી નામના બીજાપૂર્વમાં ૧૪ વસ્તુ બતાવેલી છે. તેમાંથી ક્ષીણલબ્ધિ નામની પાંચમી વસ્તુમાં ૨૦ પ્રાભૂત બતાવેલા છે. તેમાંના ચોથા પ્રાભૂતનું
Page #17
--------------------------------------------------------------------------
________________
નામ કર્મપ્રકૃતિ છે. તે કર્મપ્રકૃતિ નામના પ્રાભૂતાદિ ગ્રન્થો સાક્ષાત્ તીર્થંકરની વાણીરૂપ છે. તેમાં સર્વજ્ઞ ભગવંતે કહેલા અર્થાનુસારી પદો છે તેથી તે સિદ્ધ (અચલ) પદવાળા ગ્રન્થો છે. એ સિદ્ધપદવાળા કર્મપ્રકૃતિ વગેરે ગ્રન્થોને અનુસારે ગ્રન્થકાર ભગવંત બંધોદયસત્તામાં પ્રકૃતિસ્થાનોને (બંધોદયસત્તાના સંવેધને) કહી રહ્યાં છે.
(૨) સિદ્ધ
પ્રસિદ્ધ
પદ
જીવસ્થાનક અને ગુણસ્થાનક રૂપ પદો.....
જૈનદર્શનમાં પ્રસિદ્ધ એવા જીવસ્થાનક અને ગુણસ્થાનકરૂપ પદોને સિદ્ધપદ કહે છે. એ સિદ્ધપદમાં = જીવસ્થાનક અને ગુણસ્થાનકમાં ગ્રન્થકાર ભગવંત બંધોદયસત્તાનો સંવેધ કહી રહ્યાં છે.
=
=
સપ્તતિકાગ્રન્થમાં ગ્રન્થકારભગવંતે જીવસ્થાનકમાં અને ગુણસ્થાનકમાં બંધોદયસત્તાનો સંવેધ બતાવેલો છે એટલે ટીકાકાર ભગવંત શ્રીમલયગિરિસૂરીશ્વરજી મહારાજે સિદ્ધપદનો બીજો અર્થ જીવસ્થાનક અને ગુણસ્થાનક કર્યો છે.
ગ્રંથકાર ભગવંત ‘“બંધોન્યસંતપયકિાળાĪ'' પદથી વિષય બતાવી રહ્યાં છે. ‘‘સંઘેવ'' પદથી પ્રયોજન બતાવી રહ્યાં છે અને ‘“નિટ્ટિવાયર્સ નીમંત્'' પદથી સંબંધ બતાવી રહ્યાં છે.
(૧) વિષયઃ- ગ્રન્થકારભગવંત આ ગ્રંથમાં બંધ-ઉદય-સત્તામાં પ્રકૃતિસ્થાનોને (બંધોદયસત્તાના સંવેધને) કહી રહ્યાં છે. એટલે આ ગ્રન્થનો મુખ્ય વિષય બંધોદયસત્તાનો સંવેધ છે.
(૧) આત્માની સાથે કર્મપુદ્ગલોનું ક્ષીરનીર કે લોહાગ્નિની જેમ એકમેક થવું, તે “બન્ધ” કહેવાય...
(૨) કર્મપુદ્ગલોનો વિપાકથી અનુભવ કરવો, તે ઉદય કહેવાય. (૩) જે કર્મપુદ્ગલોએ જે સમયે બંધથી કે સંક્રમથી પોતાનું જે સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તે સમયથી માંડીને જ્યાં સુધી તે કર્મપુદ્ગલોનું
Page #18
--------------------------------------------------------------------------
________________
સજાતીય અન્ય પ્રકૃતિમાં સંક્રમ કે નિર્જરા ન થાય ત્યાં સુધી તે કર્મપુદ્ગલોનું તે જ સ્વરૂપે આત્માની સાથે રહેવું, તે સત્તા કહેવાય.
જેમકે, જે કર્મયુગલોએ જે સમયે શાતાવેદનીય તરીકે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તે સમયથી માંડીને જ્યાં સુધી તે શાતાવેદનીય કર્મપુદ્ગલોનો સંક્રમ (શાતાનું અશાતામાં રૂપાંતર) ન થાય કે નિર્જરા ન થાય ત્યાં સુધી તે કર્મપુદ્ગલોનું શાતાવેદનીય રૂપે જ આત્માની સાથે રહેવું, તેને શાતાની સત્તા કહે છે.
અહીં “સ્થાન” શબ્દ સમુદાય વાચક છે. એટલે બે-ત્રણ-ચાર વગેરે કર્મપ્રકૃતિના સમૂહને પ્રકૃતિસ્થાન કહે છે.
= સમ્યક્ પ્રકારે (યથાયોગ્ય રીતે) વેથ = વ્યાપ્ત થવું, ભેગા થવું...
યથાયોગ્ય રીતે બંધ-ઉદય-સત્તાનું ભેગા થવું, તે બંધોદયસત્તાનો સંવેધ કહેવાય.
અથવા... આગમની સાથે વિરોધ ન આવે એવી રીતે એકસાથે બંધ-ઉદય-સત્તાનું પરસ્પર મિલન થવું, તે બંધોદયસત્તાનો સંવેધ કહેવાય. સપ્તતિકાગ્રંથમાં. મૂળકર્મનો બંધોદયસત્તાનો સંવેધ,
જીવસ્થાનકમાં મૂળકર્મનો સંવેધ, ગુણસ્થાનકમાં મૂળકર્મનો સંવેધ, ઉત્તરપ્રકૃતિનો બંધોદયસત્તાનો સંવેધ, જીવસ્થાનકમાં ઉત્તરપ્રકૃતિનો સંવેધ, ગુણસ્થાનકમાં ઉત્તરપ્રકૃતિનો સંવેધ,
માર્ગણાદિમાં ઉત્તરપ્રકૃતિનો સંવેધ, ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીને ગ્રંથકારભગવંત કહી રહ્યાં છે. (१) संवेधः परस्परमेककालमागमाविरोधेन मीलनम् । (कर्मप्रकृति बंधोदय0)
Page #19
--------------------------------------------------------------------------
________________
(૨) પ્રયોજન - વર્તમાનકાળમાં અલ્પાયુ અને મંદબુદ્ધિવાળા જીવો કર્મપ્રકૃતિ નામના ચોથાપ્રાભૃતનો બોધ કરવાને માટે અસમર્થ છે. તેથી ગ્રન્થકારભગવંત કર્મપ્રકૃતિ નામના ચોથાકાભૂતના ત્રીજા અનુયોગદ્વારમાંથી સંક્ષેપથી બંધોદયસત્તામાં પ્રકૃતિસ્થાનોને બતાવી રહ્યાં છે. એટલે ગ્રંથકાર ભગવંતની શિષ્ય ઉપરની ઉપકારક બુદ્ધિથી થતી કર્મનિર્જરા વગેરે ગ્રન્થકારનું અનંતર પ્રયોજન છે અને શિષ્યોને ગ્રન્થ ભણવાથી થતો બોધ વગેરે શિષ્યનું અનંતર પ્રયોજન છે. તે બન્નેનું પરંપર પ્રયોજન મોક્ષ છે. શંકા - સિંહેવં પદની પૂર્વે મહ€ વિશેષણ મૂકવાની શી જરૂર છે ? કારણકે કોઈપણ વિષયનો સંક્ષેપ વિસ્તારાર્થના સંગ્રહરૂપ હોવાથી સંક્ષેપ મહાન અર્થવાળો જ હોય છે એટલે મહત્વે વિશેષણ વ્યર્થ થશે. સમાધાન - કોઈ પણ વિષયનો સંક્ષેપ મહાન અર્થવાળો જ હોય એવું નથી. આખ્યાન, આલાપક, સંગ્રહણી ગ્રંથો સંક્ષેપરૂપ છે પણ મહાન અર્થવાળા નથી અને સપ્તતિકાગ્રન્થ સંક્ષેપરૂપ હોવા છતાં પણ વિશેષતાથી ભરપૂર મહાન અર્થવાળો છે. એટલે કોઈપણ શિષ્ય સપ્તતિકાગ્રન્થ સંક્ષેપરૂપ હોવાથી અલ્પઅર્થવાળો છે એવું સમજી ન લે. માટે સંed પદની પૂર્વે મહાથે વિશેષણ મૂકવામાં આવ્યું છે.
(૩) સંબંધ - પૂજ્યશ્રી ગણધરભગવતે દ્વાદશાંગીની રચના કરી છે. તેમાં બારમું અંગ દૃષ્ટિવાદ છે. તેમાંના ચોથા વિભાગમાં ૧૪ પૂર્વ બતાવેલા છે. તેમાં અગ્રાયણી નામના બીજાપૂર્વની ક્ષીણલબ્ધિનામની પાંચમી વસ્તુમાં કર્મપ્રકૃતિ નામનું ચોથુ પ્રાભૃત બતાવેલું છે તેમાં ૨૪ અનુયોગદ્વાર બતાવેલા છે. તેમાંના ત્રીજા અનુયોગ દ્વારમાંથી સપ્તતિકા ગ્રન્થની રચના કરવામાં આવી છે. એટલે ગુરૂપરંપરાથી પ્રાપ્ત થયેલ અર્થની સાથે આ ગ્રન્થનો “ગુરુપર્વક્રમલક્ષણ” સંબંધ છે.
(૪) અધિકારીઃ- જે જીવો બંધોદયસત્તાના સંવેધને જાણવાની
૧૦
Page #20
--------------------------------------------------------------------------
________________
ઈચ્છાવાળા હોય અને તે વિષયને સમજવાની યોગ્યતાવાળા હોય, તે આ ગ્રન્થ ભણવાના અધિકારી છે.
એ રીતે, સપ્તતિકા ગ્રન્થની શરૂઆતમાં અનુબંધચતુટ્ય કહ્યું.... પ્રશ્નોત્તર :कइ बंधंतो वेयइ कइ कइ वा संतपयडिठाणाणि । मूलुत्तरपगईसुं भंगविगप्पा मुणेअव्वा ॥ २ ॥
ગાથાર્થ - કેટલી પ્રકૃતિને બાંધતો જીવ કેટલી પ્રકૃતિને ભોગવે છે ? અથવા કેટલી પ્રકૃતિને બાંધતા અને કેટલી પ્રકૃતિને ભોગવતા જીવને કેટલી પ્રકૃતિ સત્તામાં હોય છે ? એ રીતે, મૂલ અને ઉત્તરપ્રકૃતિમાં ભાંગાના વિકલ્પો જાણવા..
વિવેચનઃ- શિષ્ય ગ્રન્થકારભગવંતને પ્રશ્ન કરે છે કે, જીવ કેટલી પ્રકૃતિને બાંધતો હોય ત્યારે કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય છે? એટલે કે, ક્યા બંધસ્થાનકે કયું ઉદયસ્થાનક હોય છે ? અથવા જીવ કેટલી પ્રકૃતિને બાંધતો હોય અને કેટલી પ્રકૃતિને ભોગવતો હોય ત્યારે કેટલી પ્રકૃતિ સત્તામાં હોય છે ? એટલે કે, જીવને ક્યા બંધસ્થાને, કયુ ઉદયસ્થાન અને કયુ સત્તાસ્થાન હોય છે ? એનો પ્રત્યુત્તર આપતાં ગ્રંથકાર ભગવંત કહી રહ્યાં છે કે, મૂળકર્મમાં અને ઉત્તરકર્મપ્રકૃતિમાં બંધોદયસત્તાના સંવેધના ભાંગા ઘણા થાય છે તે અનેક પ્રકારની ભંગજાળ સંપૂર્ણપણે વચનથી કહી શકાતી નથી. પણ સામાન્યથી ભંગજાળને કહીએ છીએ.
ગ્રંથકાર ભગવંત સૌ પ્રથમ મૂળકર્મમાં બંધ-ઉદય-સત્તાના સંવેધને કહી રહ્યાં છે પણ જ્યાં સુધી મૂળકર્મના બંધસ્થાન-ઉદયસ્થાન અને સત્તાસ્થાનનો બોધ ન થાય ત્યાં સુધી શિષ્યને બંધોદયસત્તાના સંવેધનો બોધ સહેલાઈથી થઈ શકતો નથી. એટલે સૌ પ્રથમ મૂળકર્મમાં
Page #21
--------------------------------------------------------------------------
________________
બંધસ્થાનાદિને કહે છે. તેની સાથે પ્રસંગાનુસારે બંધસ્થાનાદિના સ્વામી અને કાળને પણ કહે છે. મૂળકર્મના બંધસ્થાન :એકી સાથે બંધાતી કર્મ પ્રકૃતિના સમૂહને બંધસ્થાન કહે છે.
* અનાદિકાળથી માંડીને નવમા ગુણઠાણા સુધી આયુષ્ય વિના જ્ઞાના૦૭ કર્મો પ્રતિસમયે બંધાય છે આયુષ્યકર્મ એક ભવમાં એક જ વાર માત્ર અંતર્મુહૂર્તકાળ સુધી જ બંધાય છે. એટલે જ્યારે આયુષ્ય બંધાતું હોય ત્યારે જ્ઞાના૦૮ કર્મો એકી સાથે બંધાય છે તે વખતે ૮ કર્મનું બંધસ્થાન હોય છે અને જ્યારે આયુષ્ય ન બંધાતું હોય ત્યારે જ્ઞાના૦૭ કર્મો એકસાથે બંધાય છે તે વખતે ૭ કર્મોનું બંધસ્થાન હોય છે. ત્રીજા-આઠમા-નવમા ગુણઠાણે આયુષ્યકર્મ બંધાતું નથી તે વખતે આયુષ્ય વિના ૭ કર્મનું જ બંધસ્થાન હોય છે.
* આયુષ્યકર્મ ૭મા ગુણઠાણા સુધી અને મોહનીય ૯મા ગુણઠાણા સુધી જ બંધાય છે. ૧૦મા ગુણઠાણે આયુષ્ય અને મોહનીય બંધાતું નથી. એટલે ૧૦મા ગુણઠાણે આયુષ્ય-મોહનીય વિના જ્ઞાનાવ૬ કર્મો એકીસાથે બંધાય છે તે વખતે ૬ કર્મોનું બંધસ્થાન હોય છે.
* જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-અંતરાય અને નામ-ગોત્રકર્મ ૧૦મા ગુણઠાણાસુધી જ બંધાય છે. ૧૧મા ગુણઠાણે જ્ઞાના૦૭ કર્મો બંધાતા નથી એટલે ૧૧ થી ૧૩ ગુણઠાણા સુધી એક જ વેદનીયકર્મ બંધાય છે તે વખતે ૧ કર્મનું બંધસ્થાન હોય છે.
એ રીતે, મૂળકર્મમાં ૮૬, ૭નું, ૬નું અને ૧નું.... એમ કુલ - ૪ બંધસ્થાન હોય છે. બંધસ્થાનના સ્વામી-કાળ -
* આયુષ્યકર્મ ૩જા ગુણઠાણાને છોડીને ૧ થી ૭ ગુણઠાણામાંથી કોઈપણ ગુણઠાણે બંધાય છે એટલે ૮ કર્મના બંધસ્થાનના સ્વામી ૩જા
૧૨
Page #22
--------------------------------------------------------------------------
________________
વિના ૧ થી ૭ ગુણઠાણાવાળા જીવો છે.
૮કર્મના બંધસ્થાનનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. કારણકે આયુષ્યકર્મ એકભવમાં એક જ વાર માત્ર અંતર્મુહૂર્તકાળ સુધી જ બંધાય છે અને જ્યારે આયુષ્ય બંધાય છે ત્યારે જ ૮ કર્મો બંધાય છે એટલે ૮ કર્મના બંધસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત છે.
* ૩/૮/૯ ગુણઠાણે અને ૧ થી ૭ ગુણઠાણે આયુષ્ય ન બંધાતું હોય ત્યારે જ્ઞાના૦૭ કર્મો બંધાય છે. એટલે ૭ કર્મના બંધ સ્થાનના સ્વામી ૧ થી ૯ ગુણઠાણાવાળા જીવો છે.
૭કર્મના બંધસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વક્રોડવર્ષનો ત્રીજો ભાગ અધિક છ માસ ન્યૂન ૩૩ સાગરોપમ છે. કારણકે જે તિર્યંચ-મનુષ્ય ચાલુભવનું માત્ર અંતર્મુહૂર્ત જ આયુષ્ય બાકી રહે છે ત્યારે તે પરભવનું લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચમનુષ્યનું અંતર્મુહૂર્ત જેટલુ આયુષ્ય બાંધે છે, તે તિર્યંચ-મનુષ્ય ચાલુભવના બાકી રહેલા અંતર્મુહૂર્ત સુધી અને પરભવમાં લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચમનુષ્યમાં ઉત્પન્ન થયા પછી પોતાના ચાલુભવના અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્યના બે ભાગ પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત આયુષ્ય વિના જ્ઞાના૦૭ કર્મોને બાંધે છે. એટલે સાતકર્મના બંધસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે.
પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો તિર્યંચ-મનુષ્ય પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે છે ત્યારે અનુત્તરદેવનું કે સાતમી નરકનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધવાની શરૂઆત કરે છે અને અંતર્મુહૂર્ત પછી તે આયુષ્યનો બંધ પૂર્ણ થાય છે. પછી તે જ્ઞાના૦૭ કર્મોને બાંધવાની શરૂઆત કરે છે એટલે તે તિર્યંચ-મનુષ્ય ચાલુભવમાં અંતર્મુહૂર્તન્યૂનપૂર્વક્રોડવર્ષના ત્રીજાભાગ સુધી સતત જ્ઞાના૦૭ કર્મોને બાંધે છે અને તે અનુત્તરમાં કે સાતમીનરકમાં ઉત્પન્ન થયા પછી પણ પોતાના આયુષ્યના છ માસ બાકી રહે ત્યાં સુધી સતત આયુષ્ય વિના
૧૩
Page #23
--------------------------------------------------------------------------
________________
જ્ઞાના૦૭ કર્મોને બાંધે છે એટલે ૭ કર્મના બંધસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તન્યૂનપૂર્વકોડવર્ષનો ત્રીજો ભાગ અધિક છમાસચૂન ૩૩ સાગરોપમ છે.
* ૭મા ગુણઠાણા સુધી જ આયુષ્ય અને નવમાગુણઠાણા સુધી જ મોહનીય બંધાય છે એટલે ૧૦મા ગુણઠાણે આયુષ્ય અને મોહનીય વિના જ્ઞાના૦૬ કર્મો જ બંધાય છે તેથી ૬ કર્મના બંધસ્થાનના સ્વામી સૂમસંપરાયગુણઠાણાવાળા જીવો છે.
૬ કર્મોના બંધસ્થાનનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે કારણકે કોઈક મનુષ્ય ઉપશમશ્રેણીમાં ૧૦માં ગુણઠાણે એક સમય રહીને, આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામે, તો તે જીવ બીજા જ સમયે દેવ થાય છે ત્યાં તે જીવ દેવભવના પ્રથમસમયથી જ જ્ઞાના૦૭ કર્મોને બાંધે છે એટલે જઘન્યથી દુકર્મના બંધસ્થાનનો કાળ ૧ સમય છે અને ૧૦મા ગુણઠાણે જ ૬ કર્મો બંધાય છે બીજે ક્યાંય ૬ કર્મો બંધાતા નથી એટલે ઉત્કૃષ્ટથી ૬ કર્મના બંધસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત છે.
+ ૧ કર્મના બંધસ્થાનના સ્વામી ૧૧ થી ૧૩ ગુણઠાણાવાળા જીવો છે.
૧ કર્મના બંધસ્થાનનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડવર્ષ છે કારણકે કોઈક મનુષ્ય ઉપશમશ્રેણીમાં ૧૧મા ગુણઠાણે ૧ સમય રહીને, આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામીને, બીજા જ સમયે દેવ થાય છે ત્યાં તે જીવ દેવભવના પ્રથમ સમયથી જ જ્ઞાના૦૭ કર્મોને બાંધે છે એટલે તે જીવ ૧૧મા ગુણઠાણે ૧ કર્મનો બંધ ૧ સમય જ કરીને, બીજા જ સમયે જ્ઞાના૦૭ કર્મોનો બંધ શરૂ (૨) મતાંતરે નારકો અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે પણ પરભવાયુ બાંધે છે.
એટલે ૭ના બંધસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તધૂન પૂર્વક્રોડવર્ષનો ત્રીજો ભાગ અધિક અંતર્મુહૂર્તન્યૂન ૩૩ સાગરોપમ છે.
૧૪
Page #24
--------------------------------------------------------------------------
________________
કરે છે તેથી જઘન્યથી ૧ કર્મના બંધસ્થાનનો કાળ ૧ સમય છે અને જે પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો મનુષ્ય સાધિક ૮ વર્ષની ઉંમરે ઘાતકર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે તે સાધિક ૮ વર્ષનૂનપૂર્વક્રોડવર્ષ (દેશોન પૂર્વક્રોડવર્ષો સુધી એક જ વેદનીયકર્મને બાંધે છે તેથી ૧ કર્મના બંધસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે. -: મૂળકર્મના બંધસ્થાન-સ્વામી-કાળ :
કાળ બંધસ્થાન સ્વામી
| જઘન્ય | ઉત્કૃષ્ટ ૮ કર્મનું ૩જા વિના ૧થી૭ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
ગુણઠાણાવાળા જીવો | ૭ કર્મનું | ૧થી ૯ ગુણઠાણાવાળા અંતર્મુહૂર્તી અંતર્મુહૂર્તન્યૂન પૂર્વકોડવર્ષનો ત્રીજો જીવો
ભાગ+છમાસચૂન ૩૩સાગરોપમ ૬ કર્મનું ૧૦મા ગુણઠાણાવાળા | ૧ સમય અંતર્મુહૂર્ત ૧ કર્મનું | ૧૧થી ૧૩ ગુણઠાણાવાળા ૧ સમય દેશોનપૂર્વકોડવર્ષ મૂળકર્મના ઉદયસ્થાન :એકી સાથે ભોગવાતી કર્મપ્રકૃતિના સમૂહને ઉદયસ્થાન કહે છે.
* દરેક સંસારી જીવને અનાદિકાળથી માંડીને ૧૦ મા ગુણઠાણા સુધી આઠેકર્મો ઉદયમાં હોય છે, તે વખતે ટકર્મનું ઉદયસ્થાન હોય છે.
* ૧૧મા-૧૨માં ગુણઠાણે મોહનીય વિના ૭ કર્મોનો ઉદય હોય છે, તે વખતે ૭ કર્મનું ઉદયસ્થાન હોય છે.
+ ૧૩મે-૧૪મે ગુણઠાણે ચાર અઘાતી કર્મોનો જ ઉદય હોય છે તે વખતે અકર્મોનું ઉદયસ્થાન હોય છે. એ રીતે, મૂળકર્મમાં ૮નું, ૭નું, ૪નું એમ કુલ-૩ ઉદયસ્થાન હોય છે. ઉદયસ્થાનના સ્વામી-કાળ :
+ ૮ કર્મના ઉદયસ્થાનના સ્વામી ૧ થી ૧૦ ગુણઠાણાવાળા જીવો હોય છે.
૫૧
છે.
૧૫.
Page #25
--------------------------------------------------------------------------
________________
૮ કર્મના ઉદયસ્થાનનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિઅનંત છે. ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાત છે અને ઉપશમશ્રેણીથી પડેલા જીવની અપેક્ષાએ સાદિ-સાંત છે.
૮કર્મોનો ઉદય અનાદિકાળથી છે અને અભિવ્યજીવોને અનંતકાળ સુધી ૮ કર્મોનો ઉદય રહેવાનો છે. તેથી અભવ્યની અપેક્ષાએ ૮ કર્મના ઉદયસ્થાનનો કાળ અનાદિ-અનંત કહ્યો છે.
૮કર્મોનો ઉદય અનાદિકાળથી છે પણ ભવ્યજીવોને કાલાન્તરે શ્રેણીમાં ૧૧મા કે ૧૨મા ગુણઠાણે મોહનીયકર્મના ઉદયનો અંત થવાનો છે. તેથી ભવ્યની અપેક્ષાએ ૮ કર્મના ઉદયસ્થાનનો કાળ- અનાદિ-સાંત કહ્યો છે. ' ઉપશમશ્રેણીમાં ૧૧મા ગુણઠાણે મોહનીય વિના ૭ કર્મોનો ઉદય હોય છે ત્યાંથી જીવ કાલક્ષયથી પડતાં ૧૦મા ગુણઠાણે આવે છે અથવા ભવક્ષયથી પડતાં ૪થા ગુણઠાણે આવે છે ત્યારે ૮ કર્મોનો ઉદય શરૂ થઈ જાય છે. તે વખતે ૮કર્મના ઉદયની સાદિ થાય છે અને તે જ જીવ ફરીવાર જઘન્યથી અંતર્મુહુર્તકાળ ગયા પછી અને ઉત્કૃષ્ટથી દેશોન અદ્ધપુદ્ગલપરાવર્ત કાળ ગયા પછી શ્રેણી માંડે છે તે વખતે ૮ કર્મોનો ઉદય સાંત થાય છે એટલે શ્રેણીથી પડેલા જીવની અપેક્ષાએ ૮ કર્મોના ઉદયસ્થાનનો કાળ સાદિ-સાંત કહ્યો છે તે કાળ પણ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત છે.
* ૭ કર્મના ઉદયસ્થાનના સ્વામી ૧૧મા-૧૨માં ગુણઠાણાવાળા જીવો હોય છે.
૭ કર્મના ઉદયસ્થાનનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. કારણ કે જે જીવ ઉપશમશ્રેણીમાં ૧૧મા ગુણઠાણે એક સમય રહીને, આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામે છે તે જીવ બીજા જ સમયે વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે ત્યાં તે જ સમયે આઠે કર્મોનો ઉદય શરૂ થઈ જાય છે. એટલે તે જીવને ૧૧મા ગુણઠાણે ૭ કર્મોનો
૧૬
Page #26
--------------------------------------------------------------------------
________________
ઉદય એક જ સમય હોય છે. એટલે જઘન્યથી ૭ કર્મના ઉદયસ્થાનનો કાળ ૧ સમય કહ્યો છે. તથા ૧૧મા-૧૨મા ગુણઠાણે જ ૭ કર્મોનો ઉદય હોય છે અને તે બન્ને ગુણઠાણાનો કાળ અંતર્મુહૂર્ત જ છે. એટલે ઉત્કૃષ્ટથી ૭ કર્મના ઉદયસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત કહ્યો છે.
+ ૧૨મા ગુણઠાણે ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય થયા પછી ૧૩મા૧૪માં ગુણઠાણે ચાર અઘાતી કર્મોનો જ ઉદય હોય છે એટલે જ કર્મના ઉદયસ્થાનના સ્વામી સયોગી કેવલી ભગવંતો અને અયોગી કેવલી ભગવંતો છે.
૪ કર્મના ઉદયસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડવર્ષ છે. કારણકે જે મનુષ્ય પોતાનું આયુષ્ય અંતર્મુહૂર્ત જ બાકી રહે છે ત્યારે ઘાતકર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે તે મનુષ્યને સયોગીકેવલી અને અયોગીકેવલી અવસ્થામાં અંતર્મુહૂર્ત સુધી જ ચાર અઘાતી કર્મોનો ઉદય હોય છે. એટલે જઘન્યથી ૪ કર્મોના ઉદયસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત કહ્યો છે. અને જે પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો મનુષ્ય સાધિક આઠવર્ષની ઉંમરે ઘાતકર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે તેને દેશોન પૂર્વકોડવર્ષ સુધી ચાર અઘાતી કર્મોનો ઉદય હોય છે. એટલે ઉત્કૃષ્ટથી કર્મોના ઉદયસ્થાનનો કાળ દેશોનપૂર્વક્રોડવર્ષ કહ્યો છે.
-: મૂળકર્મના ઉદયસ્થાન-સ્વામી-કાળ :ઉદયસ્થાન | સ્વામી
ઉત્કૃષ્ટ ૮ કર્મનું | ૧ થી ૧૦
અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત ગુણઠાણાવાળા
ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત જીવો
શ્રેણીથી પડેલાને સાદિ-સાંત (૭ કર્મનું | ૧૧-૧૨મા ગુણઠાણાવાળા ૧ સમય | અંતર્મુહૂર્ત | ૪ કર્મનું | સયોગી-અયોગી કેવલી | અંતર્મુહૂર્તી દેશોનપૂર્વક્રોડવર્ષ
કાળ
જઘન્ય
૧૭
Page #27
--------------------------------------------------------------------------
________________
મૂળકર્મના સત્તાસ્થાન :
* દરેક સંસારી જીવને અનાદિકાળથી માંડીને ૧૧મા ગુણઠાણા સુધી આઠે કર્મની સત્તા હોય છે. એટલે ૧ થી ૧૧ ગુણઠાણા સુધી ૮ કર્મોનું સત્તાસ્થાન હોય છે.
* ૧૨મા ગુણઠાણે મોહનીય વિના જ્ઞાના૦૭ કર્મની સત્તા હોય છે એટલે ૧૨મા ગુણઠાણે ૭ કર્મોનું સત્તાસ્થાન હોય છે.
+ ૧૩મા-૧૪મા ગુણઠાણે ચાર અઘાતી કર્મની જ સત્તા હોય છે એટલે ૧૩મા-૧૪માં ગુણઠાણે ૪ કર્મોનું સત્તાસ્થાન હોય છે.
એ રીતે, મૂળકર્મમાં ૮નું, ૭નું, ૪નું .એમ કુલ-૩ સત્તાસ્થાન હોય છે. સત્તાસ્થાનના સ્વામી-કાળ :
+ ૮ કર્મના સત્તાસ્થાનના સ્વામી ૧થી૧૧ ગુણઠાણાવાળા જીવો છે.
૮ કર્મના સત્તાસ્થાનનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિઅનંત છે અને ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાત છે.
અભવ્યને અનાદિકાળથી આઠેકર્મની સત્તા છે અને ક્યારેય ક્ષીણમોહાદિ ગુણઠાણાને પ્રાપ્ત કરવાનો નથી. તેથી એક પણ કર્મની સત્તાનો નાશ થવાનો નથી. એટલે આઠેકર્મની સત્તા અનંતકાળ રહેવાની છે. તેથી અભવ્યની અપેક્ષાએ ૮ કર્મના સત્તાસ્થાનનો કાળ અનાદિઅનંત કહ્યો છે અને ભવ્યને અનાદિકાળથી આઠેકર્મની સત્તા છે પણ કાલાન્તરે ક્ષીણમોહગુણઠાણ પ્રાપ્ત થવાનું હોવાથી મોહનીયની સત્તાનો નાશ થવાનો છે. તેથી ક્યારેક ૮ કર્મના સત્તાસ્થાનનો અંત આવવાનો છે. એટલે ભવ્યની અપેક્ષાએ ૮ કર્મના સત્તાસ્થાનનો કાળ અનાદિસાંત કહ્યો છે. * ૭ કર્મના સત્તાસ્થાનના સ્વામી છઘWક્ષણમોહી છે.
૧૮
Page #28
--------------------------------------------------------------------------
________________
૭ કર્મની સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. કારણકે ૭ કર્મની સત્તા ૧૨ મા ગુણઠાણે જ હોય છે અને ૧૨મા ગુણઠાણાનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ છે. એટલે ૭ કર્મના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કહ્યો છે.
* ૪ કર્મના સત્તાસ્થાનના સ્વામી સયોગીકેવલી ભગવંતો અને અયોગી કેવલી ભગવંતો છે.
૪ કર્મના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે. કારણકે જે મનુષ્ય પોતાના ચાલુ ભવનું આયુષ્ય અંતર્મુહૂર્ત જ બાકી હોય, તે ઘાતકર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તેને સયોગીકેવલી અને અયોગીકેવલી અવસ્થામાં અંતર્મુહૂર્ત સુધી જ ચાર અઘાતી કર્મોની સત્તા હોય છે. એટલે જઘન્યથી ૪ કર્મોના સત્તાસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત કર્યો છે અને પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો મનુષ્ય સાધિક ૮ વર્ષની ઉમરે ઘાતકર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે તેને દેશોન પૂર્વક્રોડવર્ષ સુધી ૪ કર્મોની સત્તા હોય છે એટલે ઉત્કૃષ્ટથી ૪ કર્મોના સત્તાસ્થાનનો કાળ દેશોનપૂર્વક્રોડવર્ષ કહ્યો છે.
-: મૂળકર્મના સત્તાસ્થાન-સ્વામી કાળ :સત્તાસ્થાન સ્વામી
ઉત્કૃષ્ટ ૮ કર્મનું | ૧ થી ૧૧
અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત ગુણઠાણાવાળા જીવો
ભવ્યની અપેક્ષાએ સાદિ-અનંત ૭ કર્મનું | છદ્મસ્થક્ષીણમોહી | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૪ કર્મનું | સયોગી-અયોગી કેવલી | અંતર્મુહૂર્ત દેશોન પૂર્વક્રોડવર્ષ મૂળકર્મમાં બંધોદયસત્તાનો સંવેધ -
મૂળકર્મનો સંવેધ :अट्ठविह सत्त छ बंधएसु अद्वैव उदयसंतंसा । एगविहे तिविगप्पो एगविगप्पो अबंधम्मि ॥ ३ ॥
કાળ
જઘન્ય
૧૯
Page #29
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ - આઠ, સાત, છ કર્મ બંધાય છે ત્યારે ૮ કર્મનો ઉદય અને ૮ કર્મની સત્તા હોય છે. એક જ વેદનીયકર્મ બંધાય છે ત્યારે ત્રણ વિકલ્પો થાય છે અને બંધના અભાવમાં એક વિકલ્પ થાય છે.
વિવેચન : - ત્રીજા વિના ૧ થી ૭ ગુણઠાણાવાળા જીવો આયુષ્ય બંધાતું હોય ત્યારે ૮ કર્મોને બાંધે છે અને જ્યારે આયુષ્ય ન બંધાતું હોય ૭ કર્મોને બાંધે છે. ત્રીજા-આઠમા-નવમા ગુણઠાણે આયુષ્ય બંધાતું નથી એટલે ૭ કર્મો જ બંધાય છે. સૂક્ષ્મસંપરાયવાળા જીવો આયુષ્ય અને મોહનીય વિના ૬ કર્મોને બાંધે છે. તે સર્વે જીવો સરાગી હોવાથી મોહનીયનો ઉદય અવશ્ય હોય છે અને મોહનીયનો ઉદય હોય ત્યારે મોહનીયની સત્તા પણ અવશ્ય હોય છે. એટલે ૮, ૭, ૬ કર્મના બંધકાળે ૮ કર્મોનો ઉદય અને ૮કર્મની સત્તા હોય છે તેના-૩ વિકલ્પો (ભાંગા) થાય છે.
* ત્રીજા વિના ૧ થી ૭ ગુણઠાણે આયુષ્ય બંધાતું હોય ત્યારે ૮ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. તે પહેલો ભાંગો થયો. તેનો કાળ ૮ કર્મના બંધસ્થાનની જેમ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
૧લો ભાંગો ૧ થી ૭ ગુણઠાણા સુધી જ હોય છે.
* ૩/૮૯ ગુણઠાણે અને ૧ થી ૭ ગુણઠાણે આયુષ્ય ન બંધાતું હોય ત્યારે ૭ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે તે બીજો ભાગો થયો. તેનો કાળ ૭ કર્મના બંધસ્થાનની જેમ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તન્યૂન પૂર્વકોડવર્ષનો ત્રીજો ભાગ અધિક માસચૂન ૩૩ સાગરોપમ છે.
રજો ભાંગો ૧ થી ૯ ગુણઠાણા સુધી હોય છે.
* ૧૦મા ગુણઠાણે આયુષ્ય અને મોહનીય વિના ૬ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે તે ત્રીજો ભાંગો થયો. તેનો કાળ ૬ કર્મના બંધસ્થાનની જેમ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
૨૦
Page #30
--------------------------------------------------------------------------
________________
હા
મા ગુરહાન
૩જો ભાંગો ૧૦માં ગુણઠાણે જ હોય છે.
* ૧૧ થી ૧૩ ગુણઠાણા સુધી એક જ વેદનીયકર્મ બંધાય છે. પણ ૧૧મા ગુણઠાણે મોહનીય વિના ૭ કર્મનો ઉદય અને કર્મની સત્તા હોય છે. ૧૨મા ગુણઠાણે ૭ કર્મનો ઉદય અને મોહનીય વિના ૭ કર્મની સત્તા હોય છે. ૧૩મા ગુણઠાણે ૪ અઘાતી કર્મોનો ઉદય અને ૪ અઘાતી કર્મોની સત્તા હોય છે. એટલે ૧ ના બંધકાળે ૩ વિકલ્પો થાય છે.
* ૧૧મા ગુણઠાણે ૧ કર્મનો બંધ, ૭ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે તે ચોથો ભાંગો થયો. તેનો કાળ ૧૧મા ગુણઠાણાની જેમ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
૪થો ભાંગો ૧૧મા ગુણઠાણે જ હોય છે.
* ૧૨મા ગુણઠાણે ૧ કર્મનો બંધ, ૭ કર્મનો ઉદય, ૭ કર્મની સત્તા હોય છે તે પાંચમો ભાંગો થયો. તેનો કાળ ૧૨મા ગુણઠાણાની જેમ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
પમો ભાંગો ૧૨મા ગુણઠાણે જ હોય છે.
+ ૧૩મા ગુણઠાણે ૧ કર્મનો બંધ, ૪ કર્મનો ઉદય, ૪ કર્મની સત્તા હોય છે તે છઠ્ઠો ભાંગો થયો. તેનો કાળ ૧૩મા ગુણઠાણાની જેમ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે.
૬ઠ્ઠો ભાંગી ૧૩મા ગુણઠાણે જ હોય છે.
૧૪ મા ગુણઠાણે કોઈપણ કર્મ બંધાતું નથી પણ ત્યાં જ કર્મોનો ઉદય અને ૪ કર્મની સત્તા હોય છે એટલે બંધના અભાવમાં પણ એક ભાંગો થાય છે.
* ૧૪ મા ગુણઠાણે અબંધ, ૪ કર્મનો ઉદય, ૪ કર્મની સત્તા હોય છે તે સાતમો ભાંગો થયો. તેનો કાળ ૧૪મા ગુણઠાણાની જેમ પાંચહૂાક્ષરના ઉચ્ચારણ જેટલો છે.
૭મો ભાંગો ૧૪માં ગુણઠાણે જ હોય છે.
૨
૧
Page #31
--------------------------------------------------------------------------
________________
એ રીતે, મૂળકર્મમાં બંધોદયસત્તાના સંવેધભાંગા-૭ થાય છે.
-: મૂળકર્મમાં બંધોદયસત્તાનો સંવેધ :
ભાંગાન.
બંધસ્થાન
ઉદયસ્થાન
સત્તાસ્થાન
જ |
જ |દ |
કાળ સ્વામી
જઘન્ય | ૩જા વિના ૧થી૭ | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત
ગુણઠાણાવાળા જીવો ૨૭કર્મનું ટકર્મનું ટકર્મનું ૧ થી ૯ અંતર્મુહૂર્ત અંતર્મુoધૂન પૂર્વકોડ ગુણઠાણાવાળા જીવો
વર્ષનો ત્રીજો ભાગ+છમાસ
ન્યૂન ૩૩ સાગરોપમ ૩| દનું | ૮નું | ૮નું | ૧૦મા ગુણઠાણાવાળા |૧ સમય અંતર્મુહૂર્ત ૪| ૧નું | ૭નું | ૮નું | ૧૧મા ગુણઠાણાવાળા |૧ સમય અંતર્મુહૂર્ત
| ૧નું | ૭નું | ૭નું | ૧૨મા ગુણઠાણાવાળા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત || ૧નું | ૪નું | ૪નું | ૧૩મા ગુણઠાણાવાળા અંતર્મુહૂર્ત |દેશોનપૂર્વકોડવર્ષ ૭ ૦ | ૪નું | ૪નું | અયોગી કેવલી |અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત જીવસ્થાનકમાં મૂળકર્મનો સંવેધ :
જીવસ્થાનકમાં મૂળકર્મનો સંવેધ - सत्तटुबंध अदुदय-संत तेरससु जीवठाणेसु । एगंमि पंच भंगा, दो भंगा हुंति केवलिणो ॥ ४ ।।
ગાથાર્થ - પહેલા-૧૩ જીવસ્થાનકમાં સાતનો બંધ, આઠનો ઉદય, ૮ની સત્તા અને આઠનો બંધ, આઠનો ઉદય, આઠની સત્તા હોય છે. એક (પર્યાપ્તસંજ્ઞીપંચેન્દ્રિય) જીવસ્થાનકમાં પાંચ ભાંગા હોય છે અને કેવલીભગવંતને બે ભાંગા હોય છે. વિવેચન- (૧) અપર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિય (૨) પર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિય
(૩) અપર્યાપ્તબાદરએકેન્દ્રિય (૪) પર્યાપ્તબાદરએકેન્દ્રિય (૫) અપર્યાપ્ત બેઈન્દ્રિય (૬) પર્યાપ્તબેઈન્દ્રિય (૭) અપર્યાપ્ત તેઈન્દ્રિય (2) પર્યાપ્ત ઈન્દ્રિય
* ૨૨
Page #32
--------------------------------------------------------------------------
________________
(૯) અપર્યાપ્ત ચઉરિન્દ્રિય (૧૦) પર્યાપ્ત ચઉરિન્દ્રિય (૧૧)અપર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિય (૧૨) પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય (૧૩) અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય (૧૪) પર્યાપ્તસંજ્ઞી પંચેન્દ્રિય....
એ ૧૪ જીવસ્થાનકમાંથી પહેલા-૧૩ જીવસ્થાનકમાં આયુષ્ય બંધાતું હોય ત્યારે (૧) ૮ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. અને આયુષ્ય ન બંધાતુ હોય ત્યારે (૨) ૭ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. એ રીતે, પહેલા ૧૩ જીવસ્થાનકમાં બે ભાંગા ઘટે છે.
સંજ્ઞીપર્યાપ્તાને ૩જા વિના ૧ થી ૭ ગુણઠાણામાં આયુષ્ય બંધાતું હોય ત્યારે (૧) ૮ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. ૩/૮૯ ગુણઠાણામાં અને ૧/૨/૪/૫/૬/૭ ગુણઠાણામાં આયુષ્ય ન બંધાતું હોય ત્યારે (૨) ૭ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. સૂક્ષ્મસંપરાયગુણઠાણે (૩) ૬ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. ઉપશાંતમોહગુણઠાણે (૪) ૧ કર્મનો બંધ, ૭ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે અને ક્ષીણમોહગુણઠાણે (૫) ૧ કર્મનો બંધ, ૭ કર્મનો ઉદય, ૭ કર્મની સત્તા હોય છે એ રીતે, સંજ્ઞીપર્યાપ્તાને ૫ ભાંગા ઘટે છે.
કેવલીભગવંતો સાક્ષાત્ આત્મા દ્વારા લોકાલોકમાં રહેલા સર્વદ્રવ્યના સર્વપર્યાયોને એકીસાથે જાણે છે. તેથી તેઓને ચિંતાનાત્મક ભાવમન હોતું નથી એટલે તેઓને શાસ્ત્રમાં નો સંજ્ઞી, નો અસંશી કહ્યાં છે. એટલે કેવલીભગવંતો સંજ્ઞી નથી એવી વિવેક્ષાથી અહીં કેવલીભગવંતને બે ભાંગા જુદા કહ્યાં છે.
સયોગીકેવલીભગવંતને (૧) ૧ કર્મનો બંધ, ૪ કર્મનો ઉદય, ૪ કર્મની સત્તા હોય છે. અને અયોગ કેવલીભગવંતને (૨) કર્મનો અબંધ, ૪ કર્મનો ઉદય, ૪ કર્મની સત્તા હોય છે. એ રીતે કેવલીભગવંતને બે ભાંગા ઘટે છે.
૨૩ :
Page #33
--------------------------------------------------------------------------
________________
જીવસ્થાનક
: જીવભેદમાં મૂળકર્મનો સંવેધ : ભાંગાનં.૧] ભાંગાનં.૨ || ભાંગાનં.૩ | ભાંગાનં.૪] [ ભાંગાનં.૫] [ ભાંગાનં.૬] ભાંગાનં.૭]
બ, ઉ. સ. [બ ઉ. સ. [બ ઉ. સ. [બ ઉ. સ. [બ ઉ. સ. પૂબ ઉ. સ. टाटागटाटा
બT ઉ. સ.
૮ || ૭
૮
૮
૮|| ૭
૮
| ૮ || ૭ ૮
૮| ૮ || ૭] ૮
અપ. સૂ. એકે. પર્યા.સુ.એકે. અપ.બા.એકે. પર્યા.બા.એકે. અપ.બેઈજિય પર્યા.બેઈન્દ્રિય અપતેઇન્દ્રિય પર્યા. તે ઇન્દ્રિય અપ.ચઉરિન્દ્રિય પર્યાચઉરિક્રિય અપ.અસંજ્ઞીપં. પર્યા.અસંજ્ઞીપં. અપર્યા.સંક્ષી પર્યાસસંશી સયોગીકેવલી અયોગીકેવલી
I
૮TT ૭ ૮, ૮
८८ ૮ ૮| ૮ || ૭ ૮| ૮
८७ ८८
- ૧|૪||
Page #34
--------------------------------------------------------------------------
________________
ગુણસ્થાનકમાં મૂલકર્મનો સંવેધઃ
ગુણઠાણામાં મૂળકર્મનો સંવેધ - अट्ठसु एगविगप्पो, छस्सुवि गुणसन्निएसु दुविगप्पो । पत्तेयं पत्तेयं बंधोदयसंतकम्माणं ॥ ५ ॥
ગાથાર્થ - આઠગુણઠાણામાં દરેક ગુણઠાણે એક-એક વિકલા અને છગુણઠાણામાં દરેક ગુણઠાણે બે-બે વિકલ્પો બંધ-ઉદય-સત્તામાં રહેલા કર્મોના જાણવા.
વિવેચનઃ- મિથ્યાત્વ ગુણઠાણામાં આયુષ્ય બંધાતુ હોય ત્યારે (૧) ૮ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે, અને આયુષ્ય ન બંધાતું હોય ત્યારે (૨) ૭ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. એ જ રીતે, સાસ્વાદન-સમ્યકત્વ-દેશવિરતિપ્રમત્ત-અપ્રમત્તગુણઠાણામાં બે-બે ભાંગા ઘટે છે.
-૩જા-૮મા-૯મા ગુણઠાણે આયુષ્ય બંધાતું નથી એટલે ત્યાં ૭ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. એ એક-એક જ ભાંગો મિશ્ર-અપૂર્વકરણ-અનિવૃત્તિ ગુણઠાણે ઘટે છે.
૧૦માં ગુણઠાણે આયુષ્ય અને મોહનીય વિના ૬ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. એ એક જ ભાંગો સૂક્ષ્મસંપરાયગુણઠાણે ઘટે છે. ૧૧મા ગુણઠાણે ૧ કર્મનો બંધ, ૭ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. એ એક જ ભાંગો ઉપશાંતમોહગુણઠાણે ઘટે છે. ૧૨મા ગુણઠાણે ૧ કર્મનો બંધ, ૭ કર્મનો ઉદય, ૭ કર્મની સત્તા હોય છે, એ એક જ ભાંગો ક્ષીણમોહગુણઠાણે ઘટે છે. ૧૩મા ગુણઠાણે ૧ કર્મનો બંધ, ૪ કર્મનો ઉદય, ૪ કર્મની સત્તા હોય છે. એ એક જ ભાંગો સયોગ કેવલીગુણઠાણે ઘટે છે. ૧૪મા ગુણઠાણે અબંધ, ૪ કર્મનો ઉદય, ૪ કર્મની સત્તા હોય છે. એ એક જ ભાંગો અયોગીકેવલીગુણઠાણે ઘટે છે.
અને ઉદય
પટે છે. સરકારે છે,
૨૫
Page #35
--------------------------------------------------------------------------
________________
: ગુણઠાણામાં મૂળકર્મનો સંવેધ : | ભાંગાનં.૧] ભાંગાનં.૨ ] [ ભાંગાનં.૩ ભાંગાનં.૪] [ ભાંગાન.૫ | ભાંગાનં ૬] [ ભાંગાનં.૭]
બંને ઉ. સ. [બ ઉ. સ. બિનઉ. સ. બઉ.| સ. બંઉ. સ. બંઉ.સ.
ગુણઠાણાનું |
નામ
કુલ
બેT | સ
મિથ્યાત્વ
સાસ્વાદન
ववव
મિશ્રદષ્ટિ
સમ્યક્ત દેશવિરતિ
પ્રમા
૮
અપ્રમત્ત
बचाव
છે
૧
|
અપૂર્વકરણ અનિવૃત્તિકરણ સૂક્ષ્મસંપરાય ઉપશાંતમોહ
ક્ષીણમોહ સયોગી કેવલી અયોગી કેવલી
Page #36
--------------------------------------------------------------------------
________________
૬૨માણામાં મૂળકર્મનો સંવેધ :
* જે માર્ગણા ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. તેમાં મૂળકર્મના ૧ થી ૭ ભાંગા ઘટે છે. (૧) મનુષ્યગતિ (૨) પંચેન્દ્રિય (૩) ત્રસકાય (૪) ભવ્ય (૫) ક્ષાયિકસમ્યક્ત (૬) સંજ્ઞીમાર્ગણામાં... ૧ થી ૭ ભાંગા ઘટે છે.
* જે માર્ગણા ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે તેમાં મૂળકર્મના ૧ થી ૬ ભાંગા ઘટે છે. (૧) મનોયોગ (૨) વચનયોગ (૩) કાયયોગ (૪) શુકલેશ્યા (૫) આહારીમાર્ગણામાં ૧ થી ૬ ભાંગા ઘટે છે.
* જે માર્ગણા ૧ થી ૧૨ ગુણઠાણા સુધી હોય છે તેમાં ૧ થી ૫ ભાંગા ઘટે છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) ચક્ષુદર્શન (૬) અચક્ષુદર્શન (૭) અવધિદર્શન માર્ગણામાં ૧ થી ૫ ભાંગા ઘટે છે.
* જે માર્ગણા ૧ થી ૧૦ ગુણઠાણા સુધી હોય છે તેમાં ૧ થી ૩ ભેગા ઘટે છે. લોભમાર્ગણામાં ૧ થી ૩ ભાંગા ઘટે છે.
* જે માર્ગણા ૧ થી ૯ ગુણઠાણા સુધી હોય છે. તેમાં ૧લોરજો ભાંગો ઘટે છે. નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ-૪, પૃથ્વીકાયાદિ-૫, પુ.વેદાદિ-૩, ક્રોધાદિ-૩, અજ્ઞાનત્રિક, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, દેશવિરતિ, અવિરતિ, કૃષ્ણાદિ-૫, અભવ્ય, ક્ષયોપશમ, સાસ્વાદન, મિથ્યાત્વ અને અસંજ્ઞી....એ-૩૬ માર્ગણામાં ૧લો-રજો ભાંગો જ ઘટે છે.
* અણાહારીમાર્ગણામાં જીવ ૧૯/રજે ૪થે ગુણઠાણે વિગ્રહગતિમાં હોવાથી આયુષ્ય બંધાતું નથી. તેથી ૧લો ભાંગો ન ઘટે અને ૧૦મું ૧૧મું ૧૨મું ગુણઠાણું ન હોવાથી ૩જો/૪થો/પમો ભાંગો ન ઘટે એટલે અણાહારીમાર્ગણામાં રજો/૬ઢો/૭મો ભાંગો જ ઘટે છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
માર્ગણા
ભાંગાનં. ૧
ભાંગાન. ૨
ભાંગાન. ૩
ભાંગાન. ૪
ભાંગાન. ૫
ભાંગાન. ૬
ભાંગાન.
: ૬૨ માર્ગણામાં મૂળકર્મનો સંવેધઃ ભાંગાનં. ૧] [ભાંગનં. ૨) [ભાંગાનં. ૩] [ભાંગાનું. ૪] ભાંગાનં. ૫ [ભાંગાન. દ) ભાંગાનં. કિલો નરકગતિ >[૮૫ ૮૧૮ ||૮|| | તિર્યંચગતિ »[૮૧૮૫૮] ||૮|
મનુષ્યગતિ »[૮૧૮૫૮] [૭૮[૮] ([1] [1] [1]] ]] ] | દેવગતિ »[૮]૮૧૮] [૭૧૮૫૮
એકેન્દ્રિય »[૮૮[૮] [૭૮[૮] બેઈન્દ્રિય ||૮||૮| | |૮|૮| [ તેઈન્દ્રિય ->[૮] [૮] [૭|૮|૮| ચઉરિન્દ્રિય »[૮૧૮૫૮] [૭૮[૮]
પંચેન્દ્રિય >[૮૫૮[૮] [૭ ૮[૮] || [૮] [૧|૭|૮| |૧|૭| | |૧|૪| | |૪| ૪] [ પૃથ્વીકાય [૮]૮૧૮[૭૧૮|
અપૂકાય >[૮૧૮૫૮] [ ૭૮૧૮ તેઉકાય ->[૮૧૮૫૮] [૭૮૮ વાઉકાય >| ૮૮ ૮| | ૮| ૮ | વનસ્પતિ »[૮૮[૮] [૮૮
| | | | | |૧||૮ [| | |૧|૪|| |િ૪| | |
ત્રસકાય
oT૪
Page #38
--------------------------------------------------------------------------
________________
માર્ગણા | | ભાંગાનં. ૧
ભાંગાન. ૨
ભાંગાન. ૩. ભાંગાનં. ૪
ભાંગાન. ૫. ભાંગાનં. ૬
ભાંગાનં. ૭
મનોયોગ - ૮|૮|૮| | ૭ ૮ ૮ ૬ ૮૮ | ૧ ૭ ૮૧ | ૧ | | | | | | વચનયોગ [૮૧૮૧૮ ||૮|| ૬ | ૮૧૮ | ૧ ૭ ૮ [૧૭ ૭ [૧] ૪] ૪] કાયયોગ | | | | | | | | | ૬ | ૮૧૮ [૧] ૮ [૧૭૭] [૧૪૪ સ્ત્રીવેદ - ૮|૮|૮| | ૭ ૮૮ પુવેદ + ૮૫ ૮ ૮૧ | ૭ ૮ ૮ નપું.વેદ - ૮| ૮૧ ૮| | |૮| ૮ ક્રોધ - ૮૧ ૮૧ ૮| | | ૮૮ માન - ૮| ૮ | ૮ | | | ૮૧ ૮ માયા - ૮ ૮૧ ૮૧ | ૭ ૮ લોભ - ૮૧ ૮૧ ૮| | ૭ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન + ૮૧ ૮૧ ૮
૧| |૮| અવધિજ્ઞાન - ૮૧ ૮૧૮| | ૭ | મન:પર્યવ૦ |૮| |૮|
૧| |૮| કેવળજ્ઞાન
-૧ ૪ ૪ ૦િ૪૪ મતિ-અજ્ઞાન મતિ-અજ્ઞાન +[૮] [૮] [૭, ૮૧ ૮
२८
૬
૬
1 % || |
Page #39
--------------------------------------------------------------------------
________________
માર્ગણા
ભાંગાનં. ૨ભાંગાનં. ૩ ભાંગાનં. ૪] ભાંગાન. ૫ ભાંગાનું. દઈ ભાંગાનં. ૩ કિલો
મોંગા નં. ૧ જિ
શ્રુતઅજ્ઞાન
વિર્ભાગજ્ઞાન
સામાયિક
છેદોપસ્થા.
પરિહારવિ) સુક્ષ્મસંપરાય
- ૬ ૮૧ ૮ |
--[૧| | | | | | | |૧|૪|૪|
યથાખ્યાત
|૪| ૪-[૪]
દેશવિરતિ
૭ ૮ ૮
m
૮
- ૧
અવિરતિ ચક્ષુદર્શન | | | | અચક્ષુદર્શન -૮ ૮૧ ૮ અવધિદર્શન -૮ ૮ ૮ [ ૭ કેવલદર્શન કૃષ્ણ + ૮૮ ૮] [૭૧૮૧૮ નીલ -૮ ૮ ૮. च કાપીત || ૮ ૮ ૮ | ૭ ૮ ૮
+૧|૪|૪] [૧|૪|૪ ૨]
Page #40
--------------------------------------------------------------------------
________________
૫
૮
Mો
૭
૪
ભવ્ય
૬
અભિવ્ય
માર્ગણા ભાંગાનં. ૧ ભાંગાનં. ૨ ભાંગાનં. ૩ ભાંગાનં. ૪ ભાંગાન. પ ભાંગાનં. ૬ ભાંગાન. ૭ તેજો - ૮| ૮ | | | ૭ ૮ ૮
- ૮ ૮ ૮૧ | ૭ ૮ ૮ શુકલ | | | | | | ૮
८७८८ અભવ્ય + ૮ ૮૮ ૭ ૮ ૮ ઉપશમ
| ૭ ૮ ૮) સાયિક ] [ ૮૮] [૭૮૫૮] [૬ ૮૮ [૧૭૮ [૧ ૭ ૭ [૧૪] ૪] [૦૧૪ ૪-[૭] 2 | Bયોપશમ -૮૧૮| ૮ || ૮ | ૮ |
મિશ્ર સાસ્વાદન ||૮|૮| ૮ | ૭ ૮૧ ૮ | મિથ્યાત્વ + ૮ | | | | | | |
સંજ્ઞા [ અસંશી - ૮૮૮] [૭ ૮૮
આહારી -[૮] [૮] [૭૧૮૫૮] [૬ ૮૫૮ [૧૮ [૧] ૭ ૭ |૧|૪|૪| | અણાહારી
+[૭] ૮૧ ૮ – – – – – – (૧૪૪ |િ૪|૪F-[૩]
: મૂળકર્મનો સંવધ સમાપ્ત :
|| ૮ || | | | | | |૧|૪|| |િ Y9]
Page #41
--------------------------------------------------------------------------
________________
ઉત્તરકર્મપ્રકૃતિની સંખ્યાपंचनवदुन्निअट्ठावीसा चउरो तहेव बायाला । दुन्नि अ पंच य भणिया, पयडीओ आणुपुव्वीए ॥ ६ ॥
ગાથાર્થ જ્ઞાનાવરણીયાદિ ૮ કર્મની ઉત્તરપ્રકૃતિ ક્રમશઃ પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, ચાર, બેતાલીસ, બે, પાંચ હોય છે. - વિવેચન - બંધની અપેક્ષાએ જ્ઞાનાવ૫ + દર્શના૦૯ + વેદનીય૨ + મોહનીય-૨૬ + આયુષ્ય-૪ + નામ-૬૭ + ગોત્ર-ર + અંતરાય-૫ = ૧૨૦ ઉત્તરપ્રકૃતિ હોય છે.
ઉદયની અપેક્ષાએ જ્ઞાના૦૫ + દર્શના૦૯ + વેદનીય-ર + મોહનીય-૨૮ + આયુષ્ય-૪ + નામ-૬૭ + ગોત્ર-૨ + અંતરાય-૫ = ૧૨૨ ઉત્તરપ્રકૃતિ હોય છે.
સત્તાની અપેક્ષાએ જ્ઞાના૦૫ + દર્શના૦૯ + વેદનીય-૨ + મોહનીય-૨૮ + આયુષ્ય-૪ + નામ-૯૩ + ગોત્ર-૨ + અંતરાય-૫ = ૧૪૮ ઉત્તરપ્રકૃતિ હોય છે. અથવા જ્ઞાના૦૫ + દર્શના ૯ + વેદનીય-૨ + મોહનીય-૨૮ + આયુષ્ય-૪ + નામ-૧૦૩ + ગોત્ર૨ + અંતરાય-૫ = ૧૫૮ ઉત્તરપ્રકૃતિ હોય છે.
ઉત્તરકર્મપ્રકૃતિનો સંવેધઃજ્ઞાનાવરણીય અને અંતરાયનો સંવેધ बंधोदय संतंसा नाणावरणंतराइए पंच । बंधोवरमेवि उदय, संतंसा हुंति पंचेव ॥ ७ ॥
ગાથાર્થ જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં પાંચ પ્રકૃતિનો બંધ, પાંચ પ્રકૃતિનો ઉદય અને પાંચ પ્રકૃતિની સત્તા હોય છે તથા બંધના અભાવમાં પાંચ પ્રકૃતિનો ઉદય અને પાંચ પ્રકૃતિની સત્તા હોય છે.
વિવેચન - જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મની પાંચે પ્રકૃતિઓ ૧ થી ૧૦ ગુણઠાણા સુધી સતત બંધાય છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય
૩૨
Page #42
--------------------------------------------------------------------------
________________
અને અંતરાયકર્મ બંધાતું નથી. એટલે ૧ થી ૧૦ ગુણઠાણા સુધી જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મમાં પાંચ પ્રકૃતિનું એક જ બંધસ્થાનક હોય છે. તેનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત છે. ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે અને ઉપશમશ્રેણીમાં ૧૧મા ગુણઠાણેથી પડેલા જીવની અપેક્ષાએ સાદિ-સાંત છે. કારણ કે ૧૧મા ગુણઠાણેથી પડીને નીચે આવેલા જીવને પના બંધસ્થાનની “સાદિ” થાય છે અને તે જીવ ફરીથી શ્રેણી માંડીને ૧૧મા કે ૧૨મા ગુણઠાણે આવે છે ત્યારે પનું બંધસ્થાન “સાંત” થાય છે. એટલે ૧૧મા ગુણઠાણેથી પડેલા જીવની અપેક્ષાએ પનું બંધસ્થાન સાદિ-સાંત છે. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુગલપરાવર્ત છે. કારણ કે ઉપશમશ્રેણીથી પડેલો જીવ ફરીથી અંતર્મુહૂર્તમાં શ્રેણી માંડી શકે છે. તેથી સાદિ-સાત ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે અને ઉપશમશ્રેણીથી પડેલો જીવ વધુમાં વધુ દેશોન અર્ધપુદ્ગલપરાવર્તકાળ જ સંસારમાં રખડે છે. પછી તે જીવ અવશ્ય મોક્ષમાં જાય છે. તેથી સાદિ-સાંત ભાંગાનો કાળ ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત છે.
- જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મની પાંચે પ્રકૃતિઓ ૧ થી ૧૨ ગુણઠાણા સુધી સતત ઉદયમાં અને સત્તામાં હોય છે. ત્યાર પછી તે કર્મનો ઉદય અને સત્તા હોતી નથી. એટલે ૧ થી ૧૨ ગુણઠાણા સુધી જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મમાં પાંચ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાન હોય છે અને એક જ સત્તાસ્થાન હોય છે. તેનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત હોય છે અને ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત હોય છે.
પના ઉદયસ્થાન અને પના સત્તાસ્થાનમાં સાદિ-સાત ભાંગો ઘટતો નથી. કારણ કે ક્ષેપકમહાત્માને ૧૨માં ગુણઠાણેથી પડીને નીચે આવવાનું હોતું નથી તેથી પના ઉદયસ્થાન કે પના સત્તાસ્થાનની “સાદિ” થતી નથી. એટલે પના ઉદયસ્થાન અને પના સત્તાસ્થાનમાં સાદિ-સાંત ભાંગો ઘટતો નથી...
૩૩
Page #43
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાવરણીય અને અંતરાયની ઉત્તરપ્રકૃતિનો સંવેધઃ
જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં ૧ થી ૧૦ ગુણઠાણા સુધી ૫ કર્મપ્રકૃતિનો બંધ, ૫ પ્રકૃતિનો ઉદય, ૫ પ્રકૃતિની સત્તા હોય છે તે પહેલો ભાંગો છે. તેનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત અને ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે.
* ૧૧મા-૧૨મા ગુણઠાણે અબંધ, ૫ પ્રકૃતિનો ઉદય, પ પ્રકૃતિની સત્તા હોય છે. એ બીજો ભાંગો છે, તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. કારણ કે જે જીવ ૧૧મા ગુણઠાણે એક જ સમય રહીને, આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામીને, બીજા સમયે દેવભવમાં ઉત્પન્ન થાય છે તે જ સમયે જ્ઞાના૦૫ -અંત૦૫ બંધાય છે. એટલે તે જીવને ૧૧મા ગુણઠાણે એક જ સમય અબંધ, પાંચનો ઉદય અને પાંચની સત્તા હોય છે. એટલે બીજા ભાંગાનો કાળ જઘન્યથી ૧ સમય કહ્યો છે. તથા ૧૧મા૧૨મા ગુણઠાણાનો કાળ અંતર્મુહૂર્ત જ છે. એટલે અબંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી જ હોવાથી બીજા ભાંગાનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કહ્યો છે. -: જ્ઞાનાવરણીય અને અંતરાયનો સંવૈધ :
ભાંગાનો ક્રમ | બંધ | ઉદય | સત્તા
૧
૫ ૫ ૫
કાળ
અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત ૧૧મા ગુણઠાણેથી પડેલાને સાદિ-સાંત જઘન્યથી ૧ સમય-ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત
૨
O
૫
: જીવસ્થાનકમાં જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનો સંવેધ :
ભાંગાનં. ૧) ભાંગાનં.
કુલ
૫
જીવસ્થાનક
૧ થી ૧૩ જીવભેદ
સંજ્ઞી પર્યાપ્તો
૫૧૫૫
૫|૫|૫
(૩) સપ્તતિકા ગ્રંથમાં ગાથા નં. ૩૬ જુઓ.
૩૪
૦૫૭૫
૧
૨
Page #44
--------------------------------------------------------------------------
________________
*ગુણઠાણામાં જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનો સંવેધઃ ( ગુણસ્થાનકભાંગાન. જે ભાંગાન. ) કુલ (૧ થી ૧૦ ગુણઠાણે) (૫૫. છે (૧૧ થી ૧૨ ગુણઠાણે : ૬૨ માર્ગણામાં જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનો સંવેધઃ
માર્ગણાનું નામ છે (ભાંગાન. ૧) (ભાંગાન. ૨) નરકાદિ-૩ ગતિ ) || ૫)
નરકાદિ-૩ ગતિ ( મનુષ્યગતિ ૫ ૫ ૫ ૫ ૫) ) (એકેન્દ્રિયાદિ-૪) ૫ ૫ ૫ -
પંચેન્દ્રિય ૫ ૫ ૫ |૫|છે ( પૃથ્યાદિ-
પO ૫૫ ૫ )
પંચેન્દ્રિય
ત્રસકાય
મનોયોગાદિ-૩
પુરુષવેદાદિ-૩
ક્રોધાદિ-૪
yeudeule-
3400 કોધાદિ-૪ ૫૫ છે ( મત્યાદિ જ શાન | ૫ | |૫|૫) છે મર્યાદિ-૩ અજ્ઞાન) ૫૫ ૫) +"
મત્યાદિ-૪ જ્ઞાન
કેવળજ્ઞાન
સામાયિકાદિ-૪
યથાખ્યાત
દેશવિરતિ-અવિરતિ
ચક્ષુરાદિ-૩ ) (૫ ૫ ૫ કેવળદર્શન
કૃષ્ણાદિ-૫ ) (૫ ૫ ૫
- શુલલેશ્યા ૫ ૫ ૫) ૦૫ ૫) ) (૪) સપ્તતિકા ગ્રંથમાં ગાથા નં. ૪૩ જુઓ.
૩૫
Page #45
--------------------------------------------------------------------------
________________
ભવ્ય
અભવ્ય
?
અભવ્ય
પપપ
ઉપશમ-ભાયિક યોપશમમિશ્ર
સાસ્વાદન-
મિથ્યાત્વ
સંજી
અસંશી
આહારી
- આહારી અણાહારી
૫૫ ૫) G૫૫) :) ) (૫ ૫ ૫)
: જ્ઞાનાવરણીય-અંતરાયનો સંવેધ સમાપ્ત :
દર્શનાવરણીયના બંધસ્થાનાદિबंधस्स य संतस्स य, पगइट्ठाणाइ तिण्णि तुल्लाइं । उदयठाणाइ दुवे, चउ पणगं दसणावरणे ॥ ८ ॥
ગાથાર્થ દર્શનાવરણીયકર્મના બંધસ્થાન અને સત્તાસ્થાન ત્રણ હોય છે અને સરખાં જ હોય છે. ઉદયસ્થાન-ર હોય છે. ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન અને પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન..
વિવેચનઃ- બીજાગુણઠાણા સુધી સતત દર્શનાવરણીયકર્મની ૯ પ્રકૃતિ બંધાય છે. તે વખતે ૯ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. ૩ થી ૮માં ગુણઠાણાના ૧લા ભાગ સુધી ૯ પ્રકૃતિમાંથી થીણદ્વિત્રિક વિના ૬ પ્રકૃતિ સતત બંધાય છે. તે વખતે ૬ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે અને ૮મા ગુણઠાણાના બીજા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી ૯ પ્રકૃતિમાંથી નિદ્રાપંચક વિના દર્શનાવરણીયચતુષ્ઠ સતત બંધાય છે તે વખતે ૪ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. એ રીતે, દર્શનાવરણીયકર્મના કુલ-૩ (૯/૬/૪) બંધસ્થાન થાય છે.
૩૬
Page #46
--------------------------------------------------------------------------
________________
બંધસ્થાનનો કાળઃ
- દર્શનાવરણીયની ૯ પ્રકૃતિનું બંધસ્થાન બીજાગુણઠાણા સુધી જ હોય છે. તેનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત છે. ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે અને સમ્યક્તથી પડેલા જીવની અપેક્ષાએ સાદિ-સાંત છે. સાદિ-સાંત ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપગલપરાવર્ત છે.
| દર્શનાવરણીયની ૬ પ્રકૃતિનું બંધસ્થાન ૩જા થી ૮મા ગુણઠાણાના ૧લા ભાગ સુધી જ હોય છે. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૧૩૨ સાગરોપમ હોય છે. કારણ કે કોઈક જીવ અંતર્મુહૂર્તમાં જ સમ્યત્વેથી પડીને મિથ્યાત્વે આવી જાય છે. એટલે ૬ના બંધસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત છે અને ક્ષયોપશમસમ્યક્તનો કાળ સાધિક ૬૬ સાગરોપમ છે. એટલે જે જીવ સાધિક ૬૬ સાગરોપમ સુધી ક્ષયોપશમ સમ્યકત્વમાં રહ્યાં પછી અંતર્મુહૂર્ત મિશ્રદષ્ટિ થઈને ફરીથી સાધિક ૬૬ સાગરોપમ સુધી ક્ષયોપશમ સમ્યકત્વમાં રહે છે તે જીવને ૬નું બંધસ્થાન ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ + સાધિક ૬૬ = સાધિક ૧૩૨ સાગરોપમ હોય છે. | દર્શનાવરણીયની-૪ પ્રકૃતિનું બંધસ્થાન ૮મા ગુણઠાણાના બીજા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી જ હોય છે. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. કારણ કે કોઈક જીવ ઉપશમશ્રેણીમાં અપૂર્વકરણના બીજા ભાગના પ્રથમ સમયે ૪નો બંધ કરીને, બીજા સમયે ભવક્ષયથી પતન થવાથી દેવલોકમાં ઉત્પન્ન થઈને, ૬નો બંધ કરે છે તે જીવને ૪નું બંધસ્થાન જઘન્યથી ૧ સમય હોય છે અથવા કોઈક ઉપશમશ્રેણીથી પડીને ૧૦મા ગુણઠાણાના પ્રથમ સમયે ૪નો બંધ કરીને બીજા સમયે ભવક્ષયથી પડીને દેવલોકમાં ઉત્પન્ન થઈને, ૬નો બંધ કરે છે. તેને ૪નું બંધસ્થાન જઘન્યથી ૧ સમય હોય છે અને
39
Page #47
--------------------------------------------------------------------------
________________
૮માં ગુણઠાણાના બીજા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધીનો કાળ અંતર્મુહૂર્ત હોવાથી, ૪ના બંધસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કહ્યો છે. દર્શનાવરણીયના ઉદયસ્થાન
ચક્ષુદર્શનાવરણીયાદિ-૪ પ્રકૃતિ ધ્રુવોદયી છે એટલે ૧ થી ૧૨ ગુણઠાણા સુધી સતત ઉદયમાં હોય છે એટલે ૧ થી ૧૨ ગુણઠાણા સુધી ૪ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે.
નિદ્રાપંચક અધૂવોદયી છે, એટલે ક્યારેક ઉદયમાં હોય અને ક્યારેક ઉદયમાં ન હોય અને એક જીવને એક સમયે પાંચ નિદ્રામાંથી કોઈપણ એક જ નિદ્રાનો ઉદય હોય છે. એટલે જ્યારે નિદ્રાનો ઉદય હોય ત્યારે દર્શનાવરણીયચતુષ્ક + નિદ્રાપંચકમાંથી કોઈપણ ૧ નિદ્રા = ૫ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે. એક જીવને એકી સાથે બે-ત્રણાદિ નિદ્રાનો ઉદય હોતો નથી. એટલે ૬ વગેરે પ્રકૃતિનું ઉદયસ્થાન હોતું નથી. એટલે દર્શનાવરણીયકર્મના બે જ ઉદયસ્થાન હોય છે.
“સપ્તતિકાદિ ગ્રંથકાર ભગવંતના મતે ક્ષપકશ્રેણીમાં નિદ્રાદ્ધિકનો ઉદય હોતો નથી. કર્મસ્તવકાર ભગવંતના મતે ક્ષપક શ્રેણીમાં ક્ષીણમોહ ગુણઠાણાના દ્વિચરમ સમય સુધી નિદ્રાદ્ધિકનો ઉદય હોય છે.
થીણદ્વિત્રિકનો ઉદય ૧ થી ૬ ગુણઠાણા સુધી જ હોય છે એટલે ૧ થી ૬ ગુણઠાણા સુધી પના ઉદયસ્થાનના ૫ પેટા ભાંગા થાય છે (૧) કોઈકને દર્શનાવરણીયચતુષ્કનિદ્રા=પનો ઉદય હોય છે. (૨) કોઈકને દર્શનાવરણીયચતુષ્ક + પ્રચલા = પનો ઉદય હોય છે. (૩) કોઈકને દર્શનાવરણીયચતુષ્ક + નિદ્રાનિદ્રા = પનો ઉદય હોય છે. (૪) કોઈકને દર્શનાવરણીયચતુષ્ક + પ્રચલાપ્રચલા = પનો ઉદય હોય છે. (૫) કોઈકને દર્શનાવરણીયચતુષ્ક + થીણદ્ધિ = પનો ઉદય હોય છે. (૫) નિદાયનાળ વીખરી ઉવો પરિગ્વજ્ઞ I (કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથાન. ૧૦) સાવન વીગડુમિ, નિકુમ તો વિિમ પાવના ! (કર્મસ્તવ ગાથાન. ૨૦)
૩૮
Page #48
--------------------------------------------------------------------------
________________
એ રીતે, પના ઉદયસ્થાનના ૫ પેટાભાંગા થાય છે.
સપ્તતિકાદિનાં મતે ૭મા ગુણઠાણે અને ઉપશમશ્રેણીમાં ૮ થી ૧૧ ગુણઠાણે નિદ્રાદ્વિકનો ઉદય હોય છે એટલે ૭ થી ૧૧ ગુણઠાણા સુધી પના ઉદયસ્થાનના ૨ પેટાભાંગા થાય છે.
કોઈકને દર્શનાવરણીયચતુષ્ક + નિદ્રા = ૫ પ્રકૃતિનો ઉદય હોય છે. કોઈકને દર્શનાવરણીયચતુષ્ક + પ્રચલા = ૫ પ્રકૃતિનો ઉદય હોય છે.
કર્મસ્તવકારનાં મતે શ્રેણીમાં નિદ્રાદ્વિકનો ઉદય હોય છે એટલે ૭મા ગુણઠાણાથી ૧૨માના દ્વિચરમસમય સુધી પના ઉદયસ્થાનના ૨ પેટાભાંગા થાય છે.
દર્શનાવરણીયના સત્તાસ્થાનઃ
ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણાના ૧લા ભાગ સુધી અને ઉપશમશ્રેણીમાં ૧૧મા ગુણઠાણા સુધી દર્શનાવરણીયકર્મની-૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. એટલે ક્ષપકશ્રેણીમાં ૯માના ૧લા ભાગ સુધી અને ઉપશમશ્રેણીમાં ૧૧મા ગુણઠાણા સુધી ૯ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તેનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત છે અને ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે.
ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણાના ૧લા ભાગના અંતે થીણદ્વિત્રિકનો ક્ષય થવાથી ૯મા ગુણઠાણાના બીજા ભાગથી ૧૨મા ગુણઠાણાના દ્વિચરમ સમય સુધી ૬નું સત્તાસ્થાન હોય છે. તેનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
૧૨માના દ્વિચ૨મ સમયે નિદ્રાદ્વિકનો ક્ષય થવાથી ૧૨મા ગુણઠાણાના ચરમ સમયે દર્શનાવરણીયચતુષ્ક જ સત્તામાં હોય છે એટલે ૧૨માના ચરમ સમયે ૪નું સત્તાસ્થાન હોય છે. તેનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ૧ સમય છે.
૩૯
Page #49
--------------------------------------------------------------------------
________________
ક
દર્શનાવરણીયકર્મની ઉત્તરપ્રકૃતિનો સંવેધ - बीआवरणे नवबंधएसु चउपंचउदय नवसंता । छच्चउबंधे चेवं चउबंधुदए छलंसा य ॥ ९ ॥ उवरयबंधे चउपण, नवंस चउरुदय छच्चचउसंता । वेअणिआउयगोए, विभज मोहं परं वुच्छं ॥ १० ॥
ગાથાર્થ દર્શનાવરણીયકર્મમાં નવ પ્રકૃતિનો બંધ હોય ત્યારે ચાર અથવા પાંચ પ્રકૃતિનો ઉદય અને નવપ્રકૃતિની સત્તા હોય છે. એ જ પ્રમાણે, છ પ્રકૃતિનો બંધ અને ૪ પ્રકૃતિનો બંધ હોય ત્યારે ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે તથા ૪નો બંધ અને ૪નો ઉદય હોય ત્યારે છની સત્તા હોય છે.
બંધવિચ્છેદ થયા પછી ૪ પ્રકૃતિનો ઉદય અથવા ૫ પ્રકૃતિનો ઉદય હોય ત્યારે નવ પ્રકૃતિની સત્તા હોય છે, તથા ૪ પ્રકૃતિનો ઉદય હોય ત્યારે ૬ની સત્તા અને ૪ની સત્તા હોય છે. હવે વેદનીયઆયુષ્ય-ગોત્રકર્મની ઉત્તરપ્રકૃતિનો સંવેધ કહીને, પછી મોહનીયની ઉત્તરપ્રકૃતિનો સંવેધ કહીશું.
વિવેચન - દર્શનાવરણીયકર્મમાં બીજાગુણઠાણા સુધી ૯ પ્રકૃતિનો બંધ, ૪ પ્રકૃતિનો ઉદય, ૯ પ્રકૃતિની સત્તા હોય છે. તે પહેલો ભાગો થયો અને ૯ પ્રકૃતિનો બંધ, ૫ પ્રકૃતિનો ઉદય, ૯ પ્રકૃતિની સત્તા હોય છે. તે બીજો ભાંગો થયો.
25 : " ૩જા થી ૮મા ગુણઠાણાના ૧લા ભાગ સુધી ૬ પ્રકૃતિનો બંધ, ૪ પ્રકૃતિનો ઉદય, ૯ પ્રકૃતિની સત્તા હોય છે. તે ત્રીજો ભાગો થયો. અને ૬ પ્રકૃતિનો બંધ, ૫ પ્રકૃતિનો ઉદય, ૯ પ્રકૃતિની સત્તા હોય છે તે ચોથો ભાંગો થયો. . .
* ક્ષપકશ્રેણીમાં ૮મા ગુણઠણાના બીજા ભાગથી ભા ગુણઠાણાના ૧લા ભાગ સુધી અને ઉપશમશ્રેણીમાં ૮માં ગુણઠાણાના
૪
Page #50
--------------------------------------------------------------------------
________________
બીજા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી ૪ પ્રકૃતિનો બંધ, ૪ પ્રકૃતિનો ઉદય, ૯ પ્રકૃતિની સત્તા હોય છે. તે પાંચમો ભાંગો થયો. અને ઉપશમશ્રેણીમાં ૮મા ગુણઠાણાના બીજા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી ૪ પ્રકૃતિનો બંધ, ૫ પ્રકૃતિનો ઉદય, ૯ પ્રકૃતિની સત્તા હોય
છે તે ૬ઠ્ઠો ભાંગો થયો.
3_2
* ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણાના ૧લા ભાગના અંતે થીણદ્વિત્રિકનો સત્તાવિચ્છેદ થવાથી ૯મા ગુણઠાણાના બીજા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી ૪ પ્રકૃતિનો બંધ, ૪ પ્રકૃતિનો ઉદય, ૬ પ્રકૃતિની સત્તા હોય છે. તે ૭મો ભાંગો થયો અને ક્ષપકશ્રેણીમાં કર્મસ્તવકાર ભગવંતે નિદ્રાનો ઉદય માનેલો હોવાથી ૯માના બીજા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી ૪ પ્રકૃતિનો બંધ, ૫ પ્રકૃતિનો ઉદય, ૬ પ્રકૃતિની સત્તા હોય છે. તે ૮મો ભાંગો થયો. આ ભાંગો કર્મસ્તવકાર ભગવંતનાં મતે સમજવો.
* ૧૧મા ગુણઠાણે અબંધ, ૪ પ્રકૃતિનો ઉદય, ૯ પ્રકૃતિની સત્તા હોય છે. તે ૯મો ભાંગો થયો અને અબંધ, ૫ પ્રકૃતિનો ઉદય, ૯ પ્રકૃતિની સત્તા હોય છે તે ૧૦મો ભાંગો થયો.
* ક્ષપકશ્રેણીમાં ૧૨મા ગુણઠાણાના પ્રથમ સમયથી દ્વિચરમ સમય સુધી અબંધ, ૪ પ્રકૃતિનો ઉદય, ૬ પ્રકૃતિની સત્તા હોય છે તે ૧૧મો ભાંગો થયો, અને કર્મસ્તવકાર ભગવંતે ૧૨માના દ્વિચરમ સમય સુધી નિદ્રાનો ઉદય માનેલો હોવાથી, અબંધ, ૫ પ્રકૃતિનો ઉદય, ૬ પ્રકૃતિની સત્તા હોય છે તે ૧૨માં ભાંગો થયો. આ ભાંગો કર્મસ્તવકાર ભગવંતનાં મતે સમજવો.
* ૧૨મા ગુણઠાણાના ચરમસમયે અબંધ, ૪ પ્રકૃતિનો ઉદય, ૪ પ્રકૃતિની સત્તા હોય છે. તે ૧૩મો ભાંગો થયો.
એ રીતે, કર્મસ્તવના મતે દર્શનાવરણીયકર્મની ઉત્તરપ્રકૃતિના કુલ-૧૩ ભાંગા થાય છે તેના પેટાભાંગા-૨૫ થાય છે. અને ૧૩
૪૧
Page #51
--------------------------------------------------------------------------
________________
ભાંગામાંથી ૮મો અને ૧૨મો ભાંગો છોડીને બાકીના ૧૧ ભાંગા સપ્તતિકાદિ ગ્રંથનાં મતે થાય છે તેના પેટાભાંગા-૨૧ થાય છે.
: દર્શનાવરણીયનો સંવેધ : બી ઉ| સ | પેટા-]
ગુણસ્થાનક
બાંગા ન
| ભાંગા
|
|
|
|
|
|
|
૮ | | બ |
|
|
| ૬ | ૪ ૫ ૯ ૨ ઉપશમકને ૮માના ૧લ
2.
|
|૪|
૧ | - ૪
૧લું-રજું
૧લુંરજું ૩ થી ૮માના ૧લા ભાગ સુધી
૩ થી ૮માના ૧લા ભાગ સુધી પકનેટમાના બીજા ભાગથી ૯નાલલાભાગસુધી ઉપશમકને ૮માના ૧લા ભાગથી ૧૦મા સુધી!
ઉપશમકને ૮માના ૧લા ભાગથી ૧૦મા સુધી ૪| ૪ | ૬ ૧ | Hપકને ૯માના બીજા ભાગથી ૧૦ સુધી | ૪ ૫ ૬ ૨ | ક્ષેપકને ૯માના બીજા ભાગથી ૧૦ સુધી | ૦ ૪ | ૯ ૧
૧૧મા ગુણઠાણે ૫ ૯ ૨
૧૧મા ગુણઠાણે ૧૧ ૦ ૪ ૬ ૧ | ૧૨માના ૧લા સમયથી વિચરમસમય સુધી ૧૨ ૦ ૫ ૬ ૨ | ૧૨માના ૧લા સમયથી હિચરમસમય સુધી ૧૩ ૦ ૪ | ૪ ૧ | ૧રમાના ચરમસમયે
હવે વેદનીયકર્મના ભાંગા કહ્યા પછી મોહનીયના ભાંગા કહેવા જોઈએ પણ આયુષ્યકર્મ અને ગોત્રકર્મના ભાંગા થોડા છે અને મોહનીયકર્મના ભાંગા ઘણા છે. એટલે પહેલા આયુષ્યકર્મ અને ગોત્રકર્મના ભાંગા કહીને, પછી મોહનીયના ભાંગા કહીશું..
૪૨
|
૦ |
Page #52
--------------------------------------------------------------------------
________________
: જીવસ્થાનકમાં દર્શનાવરણીયકર્મનો સંવેધ : (જીવભેદો ભાંગાનં.૧) ભાંગાન.૨ભાંગાનં.૩) ભાંગાનં.૪) ભાંગાનં.૫ભાંગાનંદ) ભાંગાનં.૭) ભાંગાનં.૮ ભાંગાનં૯ ભાંગાનં.૧૦ ભાંગાનં.૧૧) (૧ થી ૧૯૪૯ ૯૫૯)
સંતાપથ) | | |૫| |૪|)(3||01| 1||01|*|0|*||10|| |૪|)
: ગુણઠાણામાં દર્શનાવરણીયકર્મનો સંધ: કુશસ્થાના) ભાંગાનં. ભાંગન.) ભાંગાનં.) ભાંગાનં.) ભાંગાનં.) ભાંગાનંદ ભાંગાનં.) ભાંગનંદ) ભાંગાન- ભાંગનં.૭ભાંગાનં.19
- ° છ૯ ૫૯)
૧લું-શું ૯૧૪ \TY
|
): ૫૧ ૯)
૪૩
(૩થી ભાગ) ક્ષપકને હું થી ભાગ ઉપશમકને ૬ો ભાગથી ૧૦) ક્ષપકને ફો
--1|૪|) -(૪| ૪૯ ૪ ૫૯)
+|૪|)
+0||0||0
થી ૧૦ સુધી)
૧૧મું)
૧૨માના દ્વિચરમસમય
(સુધી
૧૨માના ચરમસમયે
-(૦|૪| ૪)
(૬) સMતિકા ગ્રંથમાં ગાથા નં. ૩૭ જુઓ. (૭) સપ્તતિકા ગ્રંથમાં ગાથા નં. ૪૪૪૫ જુઓ
Page #53
--------------------------------------------------------------------------
________________
(યથાખ્યાત)
સૂકમસંપ. (પરિહાર વિ)
મત્યાદિ-૪
( 18| |8|0||0||0+
-6 | 80||||0*
- ૨ || 3 || + -0||0||06||0||0||0*
@|\ |2|2 | (e-wale | ||0||0||03||0||0||0||0||0–
| || || || || |h ) 21) 9th)
|0||0||0|| || || |2|2)-99ef) | || || || || || || || || |||||2) E-le ) A|| ||0||0|8| |8| |*| |2|2|| || |\| ||) સાકર)
D e Dh-gnicah Dale DaleDanDaleDelepanBalkanaleanDaleD HJEN
(૨|| (2121) 99ીe)
-
tiladius EUCHTELI
AlabambambambambambezbeAD DONDED ersten
( ભાંગાનું.)( ભાંગાન.૮)( ભાંગાનં.૯)(ભાંગાનં.૧૦)(ભાંગાનં.૧૧ કલ
3'lnc!o (holnc!
o
lr_nc?io (E"?-nce (?-1c!!!(?-11c?lo
nalcllt
- he
told-12 lement
:
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૫
ભાંગાનં.૩) ભાંગાનં.૪ ભાંગાનં.૫ ભાંગાનં.૬ ભાંગાનં.૭ ભાંગાનં.૮ ભાંગાનં.૯ ભાંગાનં.૧૦)(ભાંગાનં.૧૧ કુલ)
↓
♥
માર્ગણા ભાંગાનં.૧ ભાંગાનં.૨
દેશવિરતિ
અવિરતિ ૯૦૪૫ ૯
ચક્ષુ-અચક્ષુ (૯ | ૪ | ૯ ૯ |૫| ૯ ) ૬ | ૪ | ૯
(અવધિદર્શન
કેવલદર્શન
કૃષ્ણાદિ-૫ (૯ | ૪ | ૯૯|૫|૯) ૬ |૪|૯)(૬|૫|૯)
શુકલ
ભવ્ય
૬|૪|૯)(૬|૫|૯
૯|૫|૯)(૬|૪|૯)(૬|૫|૯
૬ | ૫ | ૯)(૪ | ૪ | ૯૪|૫| ૯ ૪ | ૪ | ૬૦|૪|૯
(૬|૪|૯)(૬|૫|૯૪ | ૪ | ૯૪ | ૫ | ૯)(૪૨૪ ક |૪|૯ છ ૫૯
.
પ
૯ | ૪ | ૯ )( ૯|૫|૯)(૬|૪|૯ ૬૦૫૦૯ ૪ | ૪ | ૯૪ | ૫ | ૯)(૪|૪|૬૦|૪| ૯ ૦|૫|૯ ૦૬૪૦૬
૯ | ૪ | ૯૯|૫|૯)(૬ | ૪ | ૯
૬|૫|૯)(૪|૪|૯
૪|૫|૯)(૪|૪|૬૦|૪|૯)(૦|૫|૯ ૦|૪|૬
૯ | ૪ | ૯ ) ૯|૫|૯
૯|૪|૯)(૯|૫|૯)(૬|૪|૯)(૬|૫| ૯
-: દર્શનાવરણીયનો સંવેધ સમાપ્ત :
° * ક
૦|૪|૬ ૦|૪|૪
૦|૪|૪|૧૧
+
૪
→
O
૪
૦|૪|૪|૧૧
૦|૪|૪|૧૧
અભવ્ય
ઉપશમ
શાયિક
ક્ષયો.મિશ્ર
૨
સાસ્વા.મિ.) ૯ |૪|૯|૯|૫|૯
૨
સંક્ષી
e|૪|૯(૯|૫|૯)(૬ | ૪ | ૯)(૬ |૫|૯)(૪|૪|૯|૪|૫|૯)(૪|૪|૬૦|૪| ૯ ૦|૫|૯૦|૪|૬૦૦૪ ૪૧૧ ૯ | ૪ | ૯ (૯|૫|૯
અસંશી
૨
આહારી
૯ |૪|૯(૯૨૫૨૯ ૬|૪|૯)(૬ |૫|૯(૪|૪|૯|૪|૫|૯)(૪|૪|૬ ૦|૪|૯)(૦૨૫|૯૦|૪|૬૦|૪|૪|૧૧
અણ્ણાહારી
ર
ક
૬|૪|૯)(૬|૫|૯
૪|૪|૯|૪|૫|૯
-O
. d ૯
૦૦૫ ૯
(૬-૪-૯ ૬.૫૯ ૪૨ ૪ ૯ ૪|૫|૯ ૪ | ૪ | ૬ ૦૦૪ ૯ ° ૫ ૯ ૦|૪|૬૦|૪|૪૨૯
૬|૪|૯ ક ૫૦૯
*
Page #55
--------------------------------------------------------------------------
________________
ગોત્ર-વેદનીય-આયુષ્યનો સંવેધ : गोअंमि सत्त भंगा, अट्ठय भंगा हवंति वेअणिए । पण नव नव पण भंगा, आउ चउक्के वि कमसो उ ॥ ११ ॥
ગાથાર્થ- ગોત્રકર્મના સાત ભાંગા થાય છે. વેદનીયકર્મના આઠ ભાંગા થાય છે અને ચારે આયુષ્યના ક્રમશઃ પાંચ-નવ-નવ અને પાંચ ભાંગા થાય છે.
વિવેચનઃ- અશાતાનો બંધ ૧ થી ૬ ગુણઠાણા સુધી હોય છે અને શાતાનો બંધ ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે. શાતા-અશાતા બંધમાં પરાવર્તમાન છે. એટલે કોઈ પણ જીવ ૧ થી ૬ ગુણઠાણા સુધી શાતાને બાંધતો હોય ત્યારે અશાતાને બાંધતો નથી અને અશાતાને બાંધતો હોય ત્યારે શાતાને બાંધતો નથી અને ૭ થી ૧૩ ગુણઠાણા સુધી શાતા જ બંધાય છે. એટલે વેદનીયકર્મમાં ૧ પ્રકૃતિનું એક જ બંધસ્થાનક હોય છે. વેદનીયકર્મનું ઉદયસ્થાન :
શાતા-અશાતાનો ઉદય ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. પરંતુ ૧ થી ૧૩ ગુણઠાણા સુધી શાતા-અશાતાનો ઉદય પરાવર્તમાન હોય છે. એટલે કોઈપણ જીવને શાતાનો ઉદય હોય ત્યારે અશાતાનો ઉદય હોતો નથી અને અશાતાનો ઉદય હોય ત્યારે શાતાનો ઉદય હોતો નથી. એટલે એકજીવને એક સમયે શાતા-અશાતામાંથી કોઈપણ એકનો જ ઉદય હોય છે.
૧૪માં ગુણઠાણે અયોગીકેવલીભગવંતને શાતા-અશાતાનો ઉદય પરાવર્તમાન નથી. એટલે જે અયોગીકેવલીભગવંતને શાતાનો ઉદય હોય, તેને છેલ્લા સમય સુધી શાતાનો જ ઉદય હોય છે. અને જે અયોગીકેવલી ભગવંતને અશાતાનો ઉદય હોય, તેને છેલ્લા સમય સુધી અશાતાનો જ ઉદય હોય છે. એટલે વેદનીયકર્મમાં ૧ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાન હોય છે.
૪૬
Page #56
--------------------------------------------------------------------------
________________
વેદનીયકર્મના સત્તાસ્થાન :
૧૪માં ગુણઠાણાના દ્વિચરમસમય સુધી શાતા-અશાતાની સત્તા હોય છે એટલે ૧૪મા ગુણઠાણાના દ્વિચરમ સમય સુધી ૨ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે અને ૧૪મા ગુણઠાણાના ચરમસમયે જે અયોગી કેવલીભગવંતને શાતાનો ઉદય હોય, તેમને શાતાની સત્તા હોય છે અને જે અયોગીકેવલીભગવંતને અશાતાનો ઉદય હોય, તેમને અશાતાની સત્તા હોય છે. એટલે ૧૪મા ગુણઠાણાના ચરમ સમયે ૧ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. એ રીતે, વેદનીયકર્મમાં ૨ સત્તાસ્થાન હોય છે. વેદનીયકર્મનો સંવેધ -
* ૧ થી ૬ ગુણઠાણા સુધી જીવને ક્યારેક અશાતાનો બંધ, અશાતાનો ઉદય, શાતા-અશાતાની સત્તા હોય છે. તે ૧લો ભાંગો થયો અને ક્યારેક અશાતાનો બંધ, શાતાનો ઉદય, શાતા-અશાતાની સત્તા હોય છે તે બીજો ભાંગો થયો.
* ૧ થી ૧૩ ગુણઠાણા સુધી જીવને ક્યારેક શાતાનો બંધ, અશાતાનો ઉદય, શાતા-અશાતાની સત્તા હોય છે ને ત્રીજો ભાંગો થયો અને ક્યારેક શાતાનો બંધ, શાતાનો ઉદય, શાતા-અશાતાની સત્તા હોય છે તે ચોથો ભાગો થયો.
* ૧૪મા ગુણઠાણાના પ્રથમસમયથી દ્વિચરમસમય સુધી કોઈક અયોગી કેવલીને અબંધ, અશાતાનો ઉદય, શાતા-અશાતાની સત્તા હોય છે. તે પાંચમો ભાંગો થયો અને કોઈક અયોગીકેવલીને અબંધ, શાતાનો ઉદય, શાતા-અશાતાની સત્તા હોય છે. તે છઠ્ઠો ભાંગો થયો.
* ૧૪મા ગુણઠાણાના ચરમસમયે કોઈક અયોગીકેવલીને અબંધ, અશાતાનો ઉદય, અશાતાની સત્તા હોય છે. તે સાતમો ભાંગો થયો. અને કોઈક અયોગીકેવલીને અબંધ, શાતાનો ઉદય, શાતાની સત્તા હોય છે. તે આઠમો ભાંગો થયો.
અને કોઈ એ અશાતાની સમસમયે કોઈ
४७
Page #57
--------------------------------------------------------------------------
________________
અશાતા અશાતા | શાતા-અશાતા
અશાતા | શાતા | શાતા-અશાતા
શાતા
અશાતા | શાતા-અશાતા
શાતા
શાતા ||
અશાતા.
એ રીતે, વેદનીયકર્મના કુલ ૮ ભાંગા થાય છે.
: વેદનીયકર્મનો સંવેધ : ભાંગી નં.1 બંધ | ઉદય | સત્તા
ગુણસ્થાન ૧ થી ૬ ૧ થી ૬
૧ થી ૧૩ શાતા-અશાતા
૧ થી ૧૩. 0 | અશાતા શાતા-અશાતા | ૧૪માના ૧લાથી દ્વિચરમસમય | 0 | શાતા | શાતા-અશાતા | ૧૪માના ૧લાથી દ્વિચરમસમય અશાતા
૧૪માના ચરમસમયે ૦ શાતા શાતા
૧૪માના ચરમસમયે દેવસ્થાનાદિમાં વેદનીયનો સંવેધ :
* પહેલા-૧૩ જીવભેદમાં ૧૪મું ગુણઠાણું ન હોવાથી છેલ્લા૪ ભાંગા ઘટતા નથી.
* છેલ્લા અબંધવાળા-૪ ભાંગા ૧૪મા ગુણઠાણે જ ઘટે છે. એટલે ૧ થી ૬ ગુણઠાણામાં છેલ્લા-૪ ભાંગા ન ઘટે.
* અશાતાનો બંધ ૧ થી ૬ ગુણઠાણામાં જ હોય છે અને છેલ્લા૪ ભાંગા ૧૪માં ગુણઠાણે જ ઘટે છે એટલે ૭ થી ૧૩ ગુણઠાણામાં પહેલા બે ભાંગા અને છેલ્લા-૪ ભાંગા વિના ૩જો/૪થો ભાંગો જ ઘટે છે.
* જે માર્ગણા ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે તેમાં ૮ ભાંગા ઘટે છે.
" કે જે માર્ગણા ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે તેમાં પહેલા-૪ ભાંગા જ ઘટે છે.
* જે માર્ગણા ૭ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે તેમાં ૩જો, ૪થો ભાંગો જ ઘટે છે. જે માર્ગણા ૧૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે તેમાં છેલ્લા-૬ ભાંગા ઘટે છે. (૮) સપ્તતિકામાં ગાથા નં. ૩૮૪૬ જુઓ.
૪૮
Page #58
--------------------------------------------------------------------------
________________
-: જીવસ્થાનકમાં વેદનીયનો સંવેધ :(જીવસ્થાનક ભાંગાન. ૧ભાંગાનં. ૨ ભાંગાનં. ૩ ભાંગાનં. ૪ ભાંગાન. પભોગાનં. ૬ ભાંગાન. ભાંગાનં૮ કુલ) (1 થી ૧૩ મિ. એ. અશિ. શા.એ. શા.શ.) ) * ( સંશપર્યાપ્ત અ.અ. ૨ અ. શા. ૨ શા.અ. ૨ શા. શા. ૨૦/અ. ૨ ૦ શા. ૨૦ અ.અ.૦ શા.શા. ૮)
: ગુણસ્થાનકમાં વેદનીયનો સંવેધ : (ગુણઠાણા ભાંગાન. ૧ભાંગાન. ૨ ભાંગાન. ૩ ભાંગાન. ૪ ભાંગાન. પભાંગાનં. ૬ ભાંગાન, ભાંગાન. ૮ કુલ) (1 થી ૬ અ. અ. ૨ અ.શા. ૨ શા.અ. ૨ શા.શા. ૨) ' ( ૭ થી ૧૩ -
- શા.અ. ૨ શા.શા. ૨)(૧૪મું ગુણઠાણુ
+અ. ૨ |શા. ૨ |અ. અJ |શા. શા
: ૬ર માર્ગણામાં વેદનીયનો સંવેધ : ( માર્ગણા ભાંગા નં. ૧ ભાંગા નં. ૨ ભાંગા નં. ૩ભાંગા નં. ૪ ભાંગા નં. ભાંગા નં. ૬ ભાંગા નં. ૭ભાંગ નં. ૮કુલ
નરકાદિ-૩ ગતિ અ.અ. ૨ અ.શા. ૨ શા.અ. ૨ શા.શા. ૨)
મનુષ્યગતિ અ, અ ૨ મિ.શિ., શા,અ. ૨ શા.શા.| |અ. ૨૦|શા.| |અ. |શા.શા. ૮) (એકેન્દ્રિયાદિ-૪ (અ. અ. ૨ અ.શા. ૨ શા.અ. ૨ શા.શા. ૨ -
Page #59
--------------------------------------------------------------------------
________________
( માર્ગણા ભાંગાનં. Uભાંગાનં. ૨ ભાંગાનં. ૩ ભાંગાન, ભાંગાનં. પ ભાંગનું. ભાંગાનું. શુભાંગાનું. કુલ ( પંચેન્દ્રિય (અ.અ. ૨ અ.ભા. ૨ શા.અ. ૨ શા.શા. ૨૦. ૨૦ શા. ૨૦ અ.અ. શા.શા.૮)
પૃથ્યાદિ-૫ અ.અ. ૨ અ. શા. શા.અ. ૨ શા. શા. ૨) – ( ત્રસકાય અ.અ. ૨. શા. ૨ શા.અ. ૨ શા. શા. ૨૦ અ. ૨૦ શા. ૨૦ અ.અ.શા.શા..) મનોયોગાદિ-૩ અ.અ. ૨ અ.શા. ૨ શા.અ. ૨ શા.શા. ૨ - પુષવેદાદિ-૩ અ.અ. ૨ અ. શા. ૨ સા. અ. ૨ શા.શા. ૨ -
ક્રોધાદિ-૪ (અ.અ. ૨ અ.શા. ૨ શા. અ. ૨ શા.શા. ૨ ( મત્યાદિ-૪ (અ. અ. ૨ અ.શા. ૨ શા. અ. ૨ શા.શા. ૨ કેવળજ્ઞાન )
- શા.અ. ૨ શા.શા. ૨૦ અ. ૨૦ શા. ૨૦ અ.અ.૦ શા.શા. (અજ્ઞાનત્રિક (અ. અ. ૨ અ.ભા. ૨ શા.અ. ૨ શા.શા. ૨ સામાયિકાદિ-૩ અ.અ. ૨ અ.ભા. ૨ શા.અ. ૨ શા.શા. ૨ - (સૂક્ષ્મસંપરાય)
- શા.અ. ૨ શા.શા. ૨)
- શા.અ. ૨ શા.શા. ૨૦ અ. ૨૦ શા. ૨૦ અ.અ. શા.શા. ૬) (દેશવિરતિ અ. અ. ૨ અ.શા. ૨ શા.અ. ૨ શા.શા. ૨)
યથાખ્યાત
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૧
માર્ગણા
ભાંગાનં. ૧ ભાંગાનં. ૨ ભાંગાનં. ૩) ભાંગાનં. ૪ ભાંગાનં. ૫) ભાંગાનં. ૬ ભાંગાનં. ૭) ભાંગાનં. ૮(કુલ)
V
૨ (શા.|અ.| ૨ |શા.|શા.| 3
અ.અ. ૨ (અ. શા
અવિરત ચક્ષુરાદિ-૩ અ. અ. ૨ અ. શા.
કેવલદર્શન
કૃષ્ણાદિ-૬
ભવ્ય
અ.અ. ૨ (અ. શા.
૨ શા.|અ.| ૨ |શા.|શા.| ૨
*(શા.અ.| ૨ દશા. શા. ૨
૨ શા.અ. ૨ (શા.શા. ૨
અ.અ. ૨ (અ. શા.
અ. ૨ ૦ શા.| ૨
૦|.૨
૨ (શા.|અ.| ૨ (શા.|શા.| ૨
અભવ્ય
(અ.અ.) ૨ 1અ.)શા.
૨ (શા.અ. ૨ Àશા. શા. ૨
ઉપશમ
અ. અ. ૨ (અ. શા. ૨ (શા.|અ.| ૨ (શા.શા.| ૨ ક્ષાયિક અ.અ. ૨ (અ.|શા. ૨ (શા.|અ.| ૨ (શા.|શા.| ૨ ક્ષયાપશમ અ. અ. ૨ (અ. શા. ૨ (શા.અ. ૨ `શા.શા./ ૨ મિશ્રાદિ-૩ અ.અ. ૨ (અ. શા. ૨ (શા. અ. ૨ (શા. શા.| ૨ સંજ્ઞી અ.અ. ૨ (અ. શા. ૨ `શા.અ. ૨.શા.શા. ૨ અ.અ.) ૨ અ. શા.| ૨ શા.|અ.| ૨ (શા.|શા.| ૨
અસંજ્ઞી
આહારી
અ. અ. ૨ (અ.)શા. ૨ શા./અ.| ૨ |શા. શા.|૨
૪
અણાહારી
અ.અ. ૨ (અ.|શા. ૨ કેંશા.|અ. ૨ .શા.)શા.] ૨ ૦ અ. ૨૪૦ શા. ૨૧૦ અ. અ. ૦ શા. શા. ૮
-: વેદનીયનો સંવેધ સમાપ્ત :
૦ શા. ૨
૦.૨
૦ અ.અ.
૦ શા. ૨
૪
૦|શા. શા.. ૬
૪
૦ અ. અ. ૦|શા. શા. ૮
૪
૪
૦|અ. અ. ૦|શા.|શા. ૮
૪
૪
૦|અ.| ૨૪૦ શા. ૨૦૦ અ. અ. ૦|શા.શા. ૮
४
Page #61
--------------------------------------------------------------------------
________________
આયુષ્યકર્મનું બંધસ્થાન :
દેવ-નારકો તિર્યંચાયું કે મનુષ્યાયુને જ બાંધી શકે છે અને તિર્યંચ-મનુષ્યો ચારે આયુષ્યમાંથી કોઈપણ આયુષ્યને બાંધી શકે છે.
નરકા, ૧લા ગુણઠાણા સુધી જ બંધાય છે. તિર્યંચા, બીજા ગુણઠાણા સુધી જ બંધાય છે. મનુષ્યાય ૩જા વિના ૧ થી ૪ ગુણઠાણા સુધી જ બંધાય છે અને દેવાયુ ૩જા વિના ૧થી૭ ગુણઠાણા જ સુધી બંધાય છે.
કોઈપણ જીવ એકભવમાં એક જ વાર અંતર્મુહૂર્તકાળ સુધી સતત એક જ આયુષ્યને બાંધે છે. બે-ત્રણ કે ચાર આયુષ્યને બાંધી શકતો નથી. તેથી આયુષ્યકર્મમાં ૧ પ્રકૃતિનું એક જ બંધ સ્થાન હોય છે. આયુષ્યકર્મનું ઉદયસ્થાન :
દેવ-નારકોને ૧ થી ૪ ગુણઠાણા હોય છે એટલે દેવાયુ અને નરકાયુનો ઉદય ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે. તિર્યંચોને ૧ થી ૫ ગુણઠાણા હોય છે. એટલે તિર્યંચાયુનો ઉદય ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય છે. મનુષ્યને ૧ થી ૧૪ ગુણઠાણા હોય છે. એટલે મનુષ્યાયુનો ઉદય ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે.
કોઈપણ જીવને એકભવમાં એક જ આયુષ્યનો ઉદય હોય છે. નારકોને નરકાયુનો ઉદય હોય છે. તિર્યંચોને તિર્યંચાયુનો ઉદય હોય છે. મનુષ્યોને મનુષ્યાયનો ઉદય હોય છે અને દેવોને દેવાયુનો ઉદય હોય છે. એક જીવને બે-ત્રણ કે ચાર આયુષ્યનો ઉદય હોતો નથી. તેથી આયુષ્યમાં ૧ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાન હોય છે. આયુષ્યકર્મના સત્તાસ્થાન :
નરકાયુ અને તિર્યંચાયુની સત્તા ૧ થી ૭ ગુણઠાણા સુધી હોય છે. દેવાયુની સત્તા ઉપશમકને ૧ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે અને મનુષ્યાયુની સત્તા ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે.
પ૨
Page #62
--------------------------------------------------------------------------
________________
કોઈપણ જીવ પરભવાયુને બાંધતો નથી ત્યાં સુધી એક જ ભોગવાતું આયુષ્ય સત્તામાં હોય છે. તે વખતે ૧ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે અને તે જીવ જ્યારે પરભવાયુનો બંધ શરૂ કરે છે તે સમયથી ભોગવાતું આયુષ્ય અને નવા બંધાતા પરભવાયુની સત્તા હોય છે. તે વખતે ૨ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. એટલે આયુષ્યકર્મના ૨ સત્તાસ્થાન હોય છે. ૧ પ્રકૃતિનું સત્તાસ્થાન અને ૨ પ્રકૃતિનું સત્તાસ્થાન... આયુષ્યકર્મનો સંવેધ :
* નારકો ચાલુભવનું આયુષ્ય છ માસ બાકી રહે ત્યારે પરભવાયુનો બંધ કરે છે. એટલે નારકોને ચાલુભવનું આયુષ્ય છ માસ બાકી રહે ત્યાં સુધી આયુષ્યનો અબંધ હોય છે તે વખતે નારકોને આયુનો અબંધ, નરકાયુનો ઉદય, નરકાયુની સત્તા હોય છે, તે ૧લો ભાંગો થયો. તેનો કાળ જઘન્યથી છમાસન્યૂન ૧૦૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી છમાસન્યૂન ૩૩ સાગરોપમ છે.
નરકાયુનો ઉદય ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે તેથી ૧લો ભાંગો ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે.
* નારકો ચાલુભવનું આયુષ્ય છ માસ બાકી રહે છે ત્યારે તિર્યંચાયુ કે મનુષ્યાયુને બાંધવાની શરૂઆત કરે છે. તે વખતે જે નાક તિર્યંચાયુને બાંધતો હોય, તેને તિર્યંચાયુનો બંધ, નરકાયુનો ઉદય, તિર્યંચાયુ-નરકાયુની સત્તા હોય છે, તે બીજો ભાંગો થયો અને જે નારક મનુષ્યાયુને બાંધતો હોય, તેને મનુષ્યાયુનો બંધ, નરકાયુનો ઉદય, મનુષ્યાયુ-નરકાયુની સત્તા હોય છે, તે ત્રીજો ભાંગો થયો. આ બન્ને ભાંગાનો કાળ અંતર્મુહૂર્ત છે.
(૯) કેટલાક આચાર્યભગવંતના મતે નારકો પોતાનું આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહે છે ત્યારે પરભવાયુને બાંધે છે. તેમના મતે ૧લા ભાંગાનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તન્યૂન ૩૩ સાગરોપમ છે અને છેલ્લા બે ભાંગાનો કાળ અંતર્મુહૂર્ત છે.
૫૩
Page #63
--------------------------------------------------------------------------
________________
તિર્યંચાયુનો બંધ બીજાગુણઠાણા સુધી હોય છે તેથી ૨જો ભાંગો બીજાગુણઠાણા સુધી જ હોય છે અને મનુષ્યાયુ ૧-૨-૪ ગુણઠાણે બંધાતું હોવાથી ૩જો ભાંગો ૧/૨/૪ ગુણઠાણા સુધી હોય છે.
* નારકોને તિર્યંચાયુ કે મનુષ્યાયુનો બંધ પૂર્ણ થયા પછી આયુષ્યનો અબંધ, નરકાયુનો ઉદય, તિર્યંચાયુ-નરકાયુની સત્તા હોય છે. તે ૪થો ભાંગો થયો અને આયુષ્યનો અબંધ, નરકાયુનો ઉદય, મનુષ્યાયુ-નરકાયુની સત્તા હોય છે તે પમો ભાંગો થયો. આ બન્ને ભાંગાનો કાળ અંતર્મુહૂર્ત ન્યૂન છમાસ છે.
નારકો તિર્યંચાયુ કે મનુષ્યાયુને બાંધ્યા પછી ૪થા ગુણઠાણા સુધી જઈ શકે છે. તેથી ૪થો-૫મો ભાંગો ૧ થી ૪ ગુણઠાણા સુધી
હોય છે.
એ રીતે, નારકોને પરભવાયુના બંધ ૧૦પહેલાનો
પરભવાયુને બાંધતી વખતે
અને પરભવાયુના બંધ પછીના
૨ ભાંગા થાય છે.
એટલે નારકની અપેક્ષાએ આયુષ્યના કુલ-૫ ભાંગા થાય છે. : નારકોની અપેક્ષાએ આયુષ્યકર્મનો સંવેધ :
ભાંગાનં.
૧
ર
૩
૪
૫
બંધ
૦
તિર્યંચાયુ
મનુષ્યાયુ
°
૧ ભાંગો થાય છે.
૨ ભાંગા થાય છે
૦
ઉદય
સત્તા
ગુણઠાણા
નરકાયુ નરકાયુ ૧ થી ૪ નરકાયુ તિર્યંચાયુ-નરકાયુ | ૧લું-૨કું
નરકાયુ | મનુષ્યાયુ-નરકાયુ| ૧/૨/૪
નરકાયુ | તિર્યંચાયુ-નરકાયુ ૧ થી ૪
નરકાયુ | મનુષ્યાયુ-નરકાયુ|૧ થી ૪
ક્યારે હોય ?
બંધ પહેલા
બંધકાળે
બંધકાળે
બંધ પછી
બંધ પછી
(૧૦) કોઈપણ જીવ પરભવાયુને બાંધવાની શરૂઆત ન કરે ત્યાં સુધીના કાળને બંધ પહેલાનો કાળ કહે છે. જે સમયે પરભવાયુને બાંધવાની શરૂઆત કરે છે, તે સમયથી માંડીને જે સમયે પરભવાયુનો બંધ પૂર્ણ કરે, તે સમય સુધીના કાળને બંધકાળ કહે છે અને પરભવાયુનો બંધ પૂર્ણ થયા પછીના કાળને બંધ પછીનો કાળ કહે છે.
૫૪
Page #64
--------------------------------------------------------------------------
________________
* તિર્યંચો પોતાના ચાલુભવનું આયુષ્ય જઘન્યથી અંતમૂહુર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડવર્ષનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુને બાંધે છે એટલે તિર્યંચોને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડવર્ષના ૩ ભાગ સુધી આયુષ્યનો અબંધ હોય છે તે વખતે તિર્યંચોને આયુનો અબંધ, તિર્યંચાયુનો ઉદય, તિર્યંચાયુની સત્તા હોય છે એ ૬ઠ્ઠો ભાગો થયો. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વકોડવર્ષનો ૩ ભાગ છે.
તિર્યંચાયુનો ઉદય ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય છે તેથી ૬ઠ્ઠો ભાંગો ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય છે.
* તિર્યંચો ચારે આયુષ્યમાંથી કોઈપણ આયુષ્યને બાંધી શકે છે એટલે જે તિર્યંચ, નરકાયુને બાંધતો હોય, તેને નરકાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, નરકાયુ-તિર્યંચાયુની સત્તા હોય છે, તે ૭મો ભાંગી થયો. જે તિર્યંચ, તિર્યંચાયુને બાંધતો હોય, તેને તિર્યંચાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, તિર્યંચાયુ-તિર્યંચાયુની સત્તા હોય છે, તે ૮મો ભાંગ થયો. જે તિર્યંચ, મનુષ્યાયુને બાંધતો હોય, તેને મનુષ્યાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, મનુષ્યાયુ-તિર્યંચાયુની સત્તા હોય છે, તે મો ભાંગો થયો અને જે તિર્યંચ, દેવાયુને બાંધતો હોય, તેને દેવાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, દેવાયુ-તિર્યંચાયુની સત્તા હોય છે, તે ૧૦મો ભાંગો થયો. આ ચારે ભાંગાનો કાળ અંતર્મુહૂર્ત છે.
નરકા, ૧લા ગુણઠાણે જ બંધાય છે. તેથી ૭મો ભાંગી ૧લા ગુણઠાણા સુધી જ હોય છે. તિર્યંચો તિર્યંચાયુ અને મનુષ્યાયને બીજા ગુણઠાણા સુધી જ બાંધી શકે છે. કારણ કે ૩જા ગુણઠાણે આયુષ્ય બંધાતું
(૧૧)યુગલિક તિર્યંચ-મનુષ્યનું આયુષ્ય ઉત્કૃષ્ટથી ૩ પલ્યોપમ છે એટલે યુગલિક તિર્યંચ
મનુષ્યની અપેક્ષાએ ૬ઠ્ઠા ભાંગાનો અને ૧૫મા ભાંગાનો કાળ છમાસચૂન ૩ પલ્યોપમ છે. કેટલાક આચાર્ય ભગવંતના મતે યુગલિકો પોતાનું આયુષ્ય પલ્યોનો અસંખ્યાતમો ભાગ બાકી રહે છે ત્યારે પરભવાયુને બાંધે છે. એટલે મતાંતરે ૬ઢા અને ૧૫મા ભાંગાનો કાળ પલ્યો નો અસંવભાગ ન્યૂન ૩ પલ્યોપમ છે.
૫૫
Page #65
--------------------------------------------------------------------------
________________
નથી અને સમ્યગ્દષ્ટિ તિર્યંચો દેવાયુને જ બાંધે છે. મનુષ્યાયુને બાંધતા નથી. એટલે ૮મો-૯મો ભાંગો બીજા ગુણઠાણા સુધી જ હોય છે અને તિર્યંચો દેવાયુનો બંધ ૩જા વિના ૧ થી ૫ ગુણઠાણા સુધી કરે છે. એટલે ૧૦મો ભાંગો ૧/૨/૪/૫ ગુણઠાણા સુધી હોય છે.
* તિર્યંચોને પરભવાયુનો બંધ પૂર્ણ થયા પછી જે તિર્યંચે નરકાયુને બાંધ્યું છે તેને આયુનો અબંધ, તિર્યંચાયુનો ઉદય, નરકાયુતિર્યંચાયુની સત્તા હોય છે, તે ૧૧મો ભાંગો થયો. જે તિર્યંચે તિર્યંચાયુને બાંધ્યું છે તેને આયુનો અબંધ, તિર્યંચાયુનો ઉદય, તિર્યંચાયુ-તિર્યંચાયુની સત્તા હોય છે, તે ૧૨મો ભાંગો થયો. જે તિર્યંચે મનુષ્યાયુને બાંધ્યું છે તેને આયુનો અબંધ, તિર્યંચાયુનો ઉદય, મનુષ્યાયુ-તિર્યંચાયુની સત્તા હોય છે, તે ૧૩મો ભાંગો થયો અને જે તિર્યંચે દેવાયુને બાંધ્યું છે તેને આયુનો અબંધ, તિર્યંચાયુનો ઉદય, દેવાયુ-તિર્યંચાયુની સત્તા હોય છે. તે ૧૪મો ભાંગો થયો.
આ ચારે ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તન્યૂનપૂર્વક્રોડવર્ષનો ત્રીજો ભાગ છે.
તિર્યંચો ચારે આયુષ્યમાંથી કોઈપણ આયુષ્ય બાંધ્યા પછી પમા ગુણઠાણા સુધી જઈ શકે છે. એટલે આ ૪ ભાંગા ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય છે.
એ રીતે, તિર્યંચોને પરભવાયુના બંધ પહેલાનો ૧ ભાંગો થાય છે. પરભવાયુને બાંધતી વખતે ૪ ભાંગા થાય છે. પરભવાયુના બંધ પછીના ૪ ભાંગા થાય છે. એટલે તિર્યંચની અપેક્ષાએ આયુષ્યકર્મના કુલ ૯ ભાંગા થાય છે.
(૧૨)યુગલિક તિર્યંચ-મનુષ્યો દેવાયુને જ બાંધે છે. એટલે યુગલિક તિર્યંચની અપેક્ષાએ ૧૪મા ભાંગાનો કાળ અને યુગલિક મનુષ્યની અપેક્ષાએ ૨૩મા ભાંગાનો કાળ અંતર્મુહૂર્ત ન્યૂન છ માસ છે. મતાંતરે અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો અસંખ્યાતમો
ભાગ છે.
૫૬
Page #66
--------------------------------------------------------------------------
________________
૧ ૨
૧૩.
: તિર્યંચોની અપેક્ષાએ આયુષ્યકર્મનો સંવેધ : ભાંગા ને બંધ | ઉદય | સત્તા | ગુણઠાણા ક્યારે હોય ? |
| 0 | તિર્યંચાયુ તિર્યંચાયુ | ૧ થી ૫ આયુબંધ પહેલા
નરકા, તિર્યંચાયુ નરકાયુ-તિર્યંચાયુ | ૧લું | બંધકાળે | ૮ | તિર્યંચાયુ તિર્યંચાયુ તિર્યંચાયુ-તિર્યંચાયુ ૧લું રજું | બંધકાળે
મનુષ્યાય તિર્યંચાયુ મનુષ્યાયુ-તિર્યંચાયુ ૧લું-રજું | બંધકાળે
દેવાયુ | તિર્યંચાયુ દેવાયુ-તિર્યંચાયું | ૧/૨/૪/૫ બંધકાળે ૧૧ | 0 | તિર્યંચાયુ નરકાયુ-તિર્યંચાયું | ૧ થી ૫ બંધ પછી |
0 | તિર્યંચાયુ તિર્યંચાયુ-તિર્યંચાયુ ૧ થી ૫ બંધ પછી
| 0 | તિર્યંચાયુ મનુષ્યાયુ-તિર્યંચાયુ ૧ થી ૫ બંધ પછી ( ૧૪ ૦ | તિર્યંચાયુ દેવાયુ-તિર્યંચાયુ | ૧ થી ૫ બંધ પછી ]
એ જ રીતે, મનુષ્યની અપેક્ષાએ આયુષ્યના-૯ ભાંગા થાય છે
* મનુષ્યો પોતાના ચાલુ ભવનું આયુષ્ય જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડવર્ષનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુને બાંધે છે. એટલે મનુષ્યોને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વર્ષના ૩ ભાગ સુધી આયુનો અબંધ હોય છે તે વખતે મનુષ્યોને આયુનો અબંધ, મનુષ્યાયનો ઉદય, મનુષ્યાયુની સત્તા હોય છે, તે ૧૫મો ભાંગો થયો. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડવર્ષનો ૩ ભાગ છે.
મનુષ્યાનો ઉદય ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે તેથી ૧૫મો ભાંગો ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે.
* મનુષ્યો ચારે આયુષ્યમાંથી કોઈપણ આયુષ્યને બાંધી શકે છે. એટલે જે મનુષ્ય નરકાયુને બાંધતો હોય, તેને નરકાયુનો બંધ, મનુષ્યાયુનો ઉદય, નરકાયુ-મનુષ્યાયુની સત્તા હોય છે, તે ૧૬મો ભાંગો થયો. જે મનુષ્ય તિર્યંચાયુને બાંધતો હોય, તેને તિર્યંચાયુનો બંધ, મનુષ્યાયુનો ઉદય, તિર્યંચાયુ-મનુષ્યાયુની સત્તા હોય છે, તે ૧૭મો ભાંગો થયો. જે મનુષ્ય,
પ૭
Page #67
--------------------------------------------------------------------------
________________
મનુષ્યાયુને બાંધતો હોય, તેને મનુષ્યાયુનો બંધ, મનુષ્યાયુનો ઉદય, મનુષ્યાયુ-મનુષ્યાયુની સત્તા હોય છે, તે ૧૮મો ભાંગો થયો. જે મનુષ્ય દેવાયુને બાંધતો હોય, તેને દેવાયુનો બંધ, મનુષ્યાયુનો ઉદય, દેવાયુમનુષ્યાયુની સત્તા હોય છે, તે ૧૯મો ભાંગો થયો.
આ ચારે ભાંગાનો કાળ અંતર્મુહૂર્ત છે.
નરકાયુ ૧લા ગુણઠાણે જ બંધાય છે. તેથી ૧૬મો ભાંગો ૧લા ગુણઠાણા સુધી જ હોય છે. મનુષ્યો તિર્યંચાયુ અને મનુષ્યાયુને બીજા ગુણઠાણા સુધી જ બાંધી શકે છે. કારણ કે ૩જા ગુણઠાણે આયુષ્ય બંધાતું નથી અને સમ્યગ્દષ્ટિમનુષ્યો દેવાયુને જ બાંધે છે. તેથી મનુષ્યો મનુષ્યાયુને બીજા ગુણઠાણા સુધી જ બાંધી શકે છે. એટલે ૧૭મો અને ૧૮મો ભાંગો બીજા ગુણઠાણા સુધી જ હોય છે. મનુષ્યો દેવાયુને ૩જા વિના ૧ થી ૭ ગુણઠાણા સુધી બાંધે છે. તેથી ૧૯મો ભાંગો ઉજા વિના ૧ થી ૭ ગુણઠાણા સુધી હોય છે.
* મનુષ્યોને પરભવાયુનો બંધ પૂર્ણ થયા પછી જે મનુષ્ય નરકાયુને બાંધ્યું હોય, તેને આયુનો અબંધ, મનુષ્યાયુનો ઉદય, નરકાયુમનુષ્યાયુની સત્તા હોય છે, તે ૨૦મો ભાંગો થયો. જે મનુષ્ય તિર્યંચાયુને બાંધ્યુ હોય, તેને આયુનો અબંધ, મનુષ્યાયુનો ઉદય, તિર્યંચાયુમનુષ્યાયુની સત્તા હોય છે, તે ૨૧મો ભાંગો થયો. જે મનુષ્ય મનુષ્યાયુને બાંધ્યું હોય, તેને આયુનો અબંધ, મનુષ્યાયુનો ઉદય, મનુષ્યાયુમનુષ્યાયુની સત્તા હોય છે, તે ૨૨મો ભાંગો થયો અને જે મનુષ્ય દેવાયુને બાંધ્યું હોય, તેને આયુનો અબંધ, મનુષ્યાયુનો ઉદય, દેવાયુમનુષ્યાયુની સત્તા હોય છે, તે ૨૩મો ભાંગો થયો.
આ ચારે ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તન્યૂન પૂર્વક્રોડવર્ષનો ત્રીજો ભાગ છે.
મનુષ્યો નકાયુ-તિર્યંચાયુ-મનુષ્યાયુને બાંધ્યા પછી ૭મા ગુણઠાણા સુધી જ જઈ શકે છે શ્રેણી માંડી શકતા નથી એટલે
૫૮
Page #68
--------------------------------------------------------------------------
________________
ઉદય
सता
૨૦મો/ર૧મો/૨૨મો ભાંગો ૧ થી ૭ ગુણઠાણા સુધી જ હોય છે. મનુષ્યો દેવાયુને બાંધ્યા પછી ઉપશમશ્રેણી માંડીને ૧૧મા ગુણઠાણા સુધી જઈ શકે છે. એટલે ૨૩મો ભાંગો ૧ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. એ રીતે, મનુષ્યોને પરભવાયુના બંધ પહેલાનો ૧ ભાંગો થાય છે.
પરભવાયુ બાંધતી વખતે ૪ ભાંગા થાય છે.
પરભવાયુના બંધ પછીના ૪ ભાંગા થાય છે. એટલે મનુષ્યની અપેક્ષાએ આયુષ્યના કુલ ૯ ભાંગા થાય છે.
: મનુષ્યોની અપેક્ષાએ આયુષ્યકર્મનો સંવેધ : ભાંગા ની બંધ
ગુણઠાણા | ક્યારે હોય? ૧૫ | 0 | મનુષ્યાય | મનુષ્યાય | ૧ થી ૧૪ | બંધ પહેલા ૧૬ ! નરકાયુ | મનુષ્યાયું | નરકાયુ-મનુષ્યાયુ | ૧લું | બંધકાળે | ૧૭ | તિર્યંચાયુ | મનુષ્યાય | તિર્યંચાયુ-મનુષ્યાયુ | ૧લું-રજું | બંધકાળ | ૧૮ | મનુષ્યાય મનુષ્યાયુ | મનુષ્યાયુ-મનુષ્યાય | ૧લું-રજુ | બંધકાળે
મનુષ્કાયું દેવાયુ-મનુષ્યાય | ૧/૨/૪/૫/૬/૭ બંધકાળે
૦ મનુષ્પાયુ | નરકાયુ-મનુષ્પાયુ | ૧ થી ૭ | બંધ પછી | ૨૧ | 0 | મનુષ્યાયુ | તિર્યંચાયુ-મનુષ્યાય ૧ થી ૭ | બંધ પછી |
મનુષ્યાય | મનુષ્યાય-મનુષ્પાયુ | ૧ થી ૭ | બંધ પછી ૨૩ | 0 | મનુષ્યાય | દેવાયુ-મનુષ્યાય | ૧ થી ૧૧ | બંધ પછી !
નારકની જેમ દેવોની અપેક્ષાએ આયુષ્યકર્મના પ ભાંગા થાય છે.
* દેવો ચાલુભવનું આયુષ્ય છ માસ બાકી રહે ત્યારે પરભવાયુનો બંધ કરે છે. એટલે દેવોને ચાલુભવનું આયુષ્ય છ માસ બાકી રહે ત્યાં સુધી આયુષ્યનો અબંધ હોય છે. તે વખતે દેવોને આયુનો અબંધ, દેવાયુનો ઉદય, દેવાયુની સત્તા હોય છે, તે ૨૪મો ભાંગો થયો. તેનો કાળ જઘન્યથી છમાસચૂન ૧૦૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી છમાસચૂન ૩૩ સાગરોપમ છે.
પ૯
૧૯
૨૦.
૨ ૨
| 0
|
Page #69
--------------------------------------------------------------------------
________________
દેવાયુનો ઉદય ૧ થી ૪ ગુણઠાણા સુધી હોવાથી ૨૪મો ભાંગો ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે.
* દેવો ચાલુભવનું આયુષ્ય છમાસ બાકી રહે ત્યારે તિર્યંચા, કે મનુષ્યાયુને બાંધવાની શરૂઆત કરે છે. તે વખતે જે દેવ તિર્યંચાયુને બાંધતો હોય, તેને તિર્યંચાયુનો બંધ, તિર્યંચાયુનો ઉદય, તિર્યંચાયુદેવાયુની સત્તા હોય છે, તે ૨૫મો ભાંગો થયો. અને જે દેવ મનુષ્ઠાયુને બાંધતો હોય, તેને મનુષ્યાયુનો બંધ, દેવાયુનો ઉદય, મનુષ્યાયુ-દેવાયુની સત્તા હોય છે, તે ર૬મો ભાંગો થયો. આ બન્ને ભાંગાનો કાળ અંતર્મુહૂર્ત છે.
તિર્યંચાયુનો બંધ બીજા ગુણઠાણા સુધી હોવાથી ૨૫મો ભાંગો બીજા ગુણઠાણા સુધી જ હોય છે અને મનુષ્યાયુનો બંધ ૩જા વિના ૧ થી ૪ ગુણઠાણા સુધી હોવાથી ૨૬મો ભાંગો ૧/ર/જ ગુણઠાણા સુધી જ હોય છે.
* દેવોને તિર્યંચાયુ કે મનુષ્યાયુનો બંધ પૂર્ણ થયા પછી આયુનો અબંધ, દેવાયુનો ઉદય, તિર્યંચાયુદેવાયુની સત્તા હોય છે, તે ૨૭મી ભાંગો થયો અને આયુનો અબંધ, દેવાયુનો ઉદય, મનુષ્યાયુ-દેવાયુની સત્તા હોય છે, તે ૨૮મો ભાંગો થયો. આ બન્ને ભાંગાનો કાળ અંતર્મુહૂર્તન્યૂન છમાસ છે.
દેવો તિર્યંચાયુ કે મનુષ્યાયુને બાંધ્યા પછી ૪થા ગુણઠાણા સુધી જઈ શકે છે એટલે ૨૭મો/૨૮મો ભાંગો ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે. એ રીતે, દેવોને પરભવાયુના બંધ પહેલાનો ૧ ભાગો થાય છે.
પરભવાયુને બાંધતી વખતે ૨ ભાંગા થાય છે. પરભવાયુનો બંધ પૂર્ણ થયા પછીના ૨ ભાંગા થાય છે. એટલે દેવની અપેક્ષાએ આયુષ્યના કુલ ૫ ભાંગા થાય છે.
૬૦
Page #70
--------------------------------------------------------------------------
________________
૨૪.
: દેવોની અપેક્ષાએ આયુષ્યકર્મનો સંવેધ : ભાંગાન.| બંધ | ઉદય સત્તા | ગુણઠાણા | ક્યારે હોય ?
૦ | દેવાયું | દેવાયું ૧ થી ૪ બંધ પહેલાનો | ૨૫ | તિર્યંચાયુ દેવાયુ | તિર્યંચાયુ-દેવાયુ | ૧૯-રજું | _ બંધકાળે
૨૬ | મનુષ્યાયુ | દેવાયુ | મનુષ્યા-દેવાયુ | ૧/૨/૪ || બંધકાળે ૨૭ | ૭ | દેવાયુ | તિર્યંચાયુ-દેવાયુ | ૧ થી ૪ | બંધ પછી ૨૮ | 0 | દેવાયુ | મનુષ્યાયુ-દેવાયુ | ૧ થી ૪ | બંધ પછી
એ રીતે, આયુષ્યકર્મના-૨૮ ભાંગા થાય છે. જીવસ્થાનકમાં આયુષ્યકર્મનો સંવેધક :
* અપર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિયાદિ-૧૧ જીવભેદો તિર્યંચ જ હોય છે અને તે જીવો તિર્યંચાયુને અને મનુષ્યાયુને જ બાંધે છે. દેવાયુ કે નરકાયુને બાંધતા નથી. એટલે આયુષ્યકર્મના -૨૮ ભાંગામાંથી ૬થી ૧૪ સુધીના તિર્યંચના-૯ ભાંગામાંથી ૫ ભાંગા (૬ઢો/૮મો/મો/૧રમો/૧૩મો ભાંગો) ઘટે છે.
* પર્યાપ્ત અસંજ્ઞી જીવો તિર્યંચ જ હોય છે અને તે જીવો ચારે આયુષ્યને બાંધી શકે છે. એટલે આયુષ્યકર્મના -૨૮ ભાંગામાંથી ૬ થી ૧૪ સુધીના તિર્યંચના-૯ ભાંગા ઘટે છે.
(૧૩)સપ્તતિકાગ્રંથમાં ગાથા નં. ૩૯ જુઓ... (૧૪)પ્રાચીન શતક ગ્રંથકાર ભગવંતે મનુષ્યના સંજ્ઞીપર્યાપ્ત અને સંજ્ઞી અપર્યાપ્ત બે
જ જીવભેદ બતાવ્યા છે. અસંજ્ઞી અપર્યાપ્ત જીવભેદ બતાવ્યો નથી. એટલે તેમના મતે અપર્યાપ્ત અસંજ્ઞી જીવભેદમાં તિર્યંચના-૫ ભાંગા જ ઘટે છે. મનુષ્યના-૫ ભાંગા ઘટતા નથી. પંચસંગ્રહ ભાગ-૩ માં ગાથા નં. ૧૩૪ માં અપર્યાપ્તઅસંજ્ઞી જીવસ્થાનકમાં તિર્યંચના-૫ અને મનુષ્યના-પ.. કુલ આયુષ્યકર્મના-૧૦ ભાંગા બતાવ્યા છે.
૬૧
Page #71
--------------------------------------------------------------------------
________________
* લબ્ધિ-અપર્યાપ્ત સંજ્ઞી જીવો તિર્યંચ-મનુષ્ય જ હોય છે દેવનારકો ન હોય અને તે જીવો તિર્યંચાયુ કે મનુષ્યાયુને જ બાંધી શકે છે. એટલે અપર્યાપ્ત સંજ્ઞી જીવસ્થાનકમાં આયુષ્યના ૨૮ ભાંગામાંથી તિર્યંચના-૫ ભાંગા (૬ઢો/૮મો૯િમ/૧૨/૧૩મો ભાંગો) + મનુષ્યના - ૫ ભાંગા (૧પમો/૧૭મો/૧૮મો/૨૧મો ૨૨મો ભાંગો) = ૧૦ ભાંગા ઘટે છે.
સંજ્ઞીપર્યાપ્તા જીવો દેવ-નારક અને તિર્યંચ-મનુષ્યો હોય છે. દેવ-નારકો તિર્યંચાયું અને મનુષ્યાયુને બાંધી શકે છે. અને તિર્યંચમનુષ્યો ચારે આયુષ્યને બાંધી શકે છે. તેથી સંજ્ઞી પર્યાપ્તાને આયુષ્યકર્મના-૨૮ ભાંગા ઘટે છે. ગુણસ્થાનકમાં આયુષ્યકર્મનો સંવેધ" -
* મિથ્યાદષ્ટિ દેવ-નારકો મનુષ્યાય અને તિર્યંચાયુને બાંધે છે અને મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્યો ચારે આયુષ્યને બાંધે છે એટલે મિથ્યાત્વ ગુણઠાણે આયુષ્યકર્મના- ૨૮ ભાંગા થાય છે.
* નરકાયુ મિથ્યાત્વગુણઠાણે જ બંધાય છે. સાસ્વાદનાદિ ગુણઠાણે બંધાતુ નથી. એટલે સાસ્વાદનગુણઠાણે નરકાયુના બંધવાળો ૭મો/૧૬માં ભાંગો વિના ૨૬ ભાંગા ઘટે છે.
* મિશ્રગુણઠાણે કોઈપણ આયુષ્ય બંધાતું નથી એટલે મિશ્રગુણઠાણે નારકના-૫ ભાંગામાંથી બંધકાળના-૨ ભાંગા (રજો-૩જો) તિર્યંચના-૯ ભાંગામાંથી બંધકાળના-૪ ભાંગા (૭મો/૮મો/૯મો/૧૦મો) મનુષ્યના-૯ભાંગામાંથીબંધકાળના- ૪ભાંગા (૧૬મો/૧૭મો ૧૮મો/૧૯મો) દેવના-૫ ભાંગામાંથી બંધકાળના - ૨ ભાંગા (૨૫મો/ર૬મો)
કુલ - ૧૨ ભાંગા વિના ૧૬ ભાંગા ઘટે છે. * સમ્યકત્વગુણઠાણે દેવ-નારકો મનુષ્યાયુને અને તિર્યંચ-મનુષ્યો (૧૫) સપ્તતિકા ગ્રંથમાં ગાથા નં. ૪૭ જુઓ
૬૨
Page #72
--------------------------------------------------------------------------
________________
દેવાયુને જ બાંધે છે. એટલે સમ્યકત્વગુણઠાણે.. નારકના-૫ ભાંગામાથી બંધકાળનો -૧ ભાંગો (રજો) તિર્યંચના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા (૭મો/૮મો ૯મો) મનુષ્યના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા (૧૬મો/૧૭મો/૧૮મો) દેવના-૫ ભાંગામાંથી બંધકાળનો- ૧ ભાંગો (૨૫મો)
કુલ ૮ ભાંગા વિના ૨૦ ભાંગા ઘટે છે. * દેશવિરતિગુણઠાણુ દેવ-નારકને હોતું નથી. તિર્યંચ-મનુષ્યને જ હોય છે. અને દેશવિરતિધર તિર્યંચ-મનુષ્યો દેવાયુને જ બાંધે છે. એટલે દેશવિરતિ ગુણઠાણે...
નરકના- ૫
દેવના- ૫ તિર્યંચના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા (૭મો/૮મો૯મો) મનુષ્યના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા (૧૬મો/૧૭મો/૧૮મો)
કુલ ૧૬ ભાંગા વિના ૧૨ ભાંગા ઘટે છે. * પ્રમત્ત-અપ્રમત્તે મનુષ્યો જ હોય છે અને તે દેવાયુને જ બાંધે છે. એટલે ૬ઢા-૭માગુણઠાણે નરકના-૫ ભાંગા
તિર્યંચના-૯ ભાંગા
દેવના -૫ ભાંગા મનુષ્યના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા
કુલ- ૨૨ વિના ૬ ભાંગા ઘટે છે. * ૮થી ૧૪ ગુણઠાણે મનુષ્ય જ હોય છે. તે ગુણઠાણામાં આયુષ્ય બંધાતું નથી અને નરકાયુ-તિર્યંચાયુ-મનુષ્યાય બાંધેલું હોય એવો જીવ ઉપશમશ્રેણી માંડી શકતો નથી. એટલે બદ્ધાયુ ઉપશમકને ૨ (૧૫ મો-૨૩મો) ભાંગા ઘટે છે અબદ્ધા, ઉપશામક અને ક્ષેપકને એક જ ૧પમાં ભાંગો ઘટે છે.
૬૩
Page #73
--------------------------------------------------------------------------
________________
- ||
જ
||
|| સ || 0 ||
: ૧૪ જીવસ્થાનકમાં આયુષ્યકર્મનો સંવેધ : ભાંગા ન.૧ થી ૧૧ જીવભેદ પર્યાપ્ત અસંશીઅપર્યાપ્તસંજ્ઞી પર્યાપ્તસંશી
(૦ન. ન. ) (તિ. ન. તિ. ન. (મ. ન. મ.ન.) (૦ન.| તિ. )
(૦) ને. મ.ન.) ૬ ૦ |લિ. તિ. ૦|તિ. તિ. ૦ |તિ. તિ. ૦ |તિ. તિ.)
૭) – – (ન. |તિ. ન. તિ.) –૦ - (ન.તિ. ન.તિ.)
૮ વિ. વિ. વિ. વિ. વિ. વિ. વિ. તિતિ. વિ. વિ. વિ. વિ. વિ. વિ. તિ) ( ૯ મિ.તિ. મ. વિ. મ. વિ. મ. વિ. મ. વિ. મ. વિ. મ. વિ. મ. તિ)
૧૦) –– – (દે. તિ. દે. તિ.) –– – (દે. તિ. દે. તિ.) ( ૧૧ ) – – (૦તિ. ન.તિ.) — – (૦ |તિ. ન. તિ.) ( ૧૨ તિ. તિ, તિતિ . તિ,
તિતિ . તિ.તિ. વિ. વિ. નિ. ૧૩ ૦ |તિ. મ. તિ. 10.1તિ. મ. તિ. ૦ |તિ. મ.તિ. ૦ |તિ. મ. તિ) -- 0 તિ. દે. તિ) -૦- (૦ લિ. દે. તિ.)
(૦)મ. મ. |મ. મ.)
– (ન. મ. ન. મ.] તિ. મતિ. મ. તિ. મતિ. મ.) (મ.|મ.| મ. મ. એ.મ.| મ. મ. |
0 – (દે.
- (૦ મ. ન. મ.) 10 મિ. તિ. મ. ૦ મ. તિ. મ. (૦મ.| મ. મ. ૧ મ.મિ. મ.)
(૦ |મ.| દે. મ.) (0 | દે. દે. ( તિ. દ.| તિ, દે.
૧૪
૧૫
૧૬
૧૭.
૧૮
૧૯.
મ.| દે. મ..
ITEPTIREI-11-13
૨૧
૨૨.
૨૩
૨૪
૨૫
૨૭.
મ. દે.. મ. દે.
દે. તિ, દે. દિ.| મ.દે.
૨૮ કુલ
- ૫
)
૯
૧૦
૨૮
૬૪
Page #74
--------------------------------------------------------------------------
________________
છ ||
TITTO
જ ||
|| ||
||
$
\ ||
0
1 $ $ $
0 |
ગુણસ્થાનકમાં આયુષ્યકર્મનો સંવેધ : ભાંગા મિથ્યાત્વ સાસ્વાદન મિશ્ર સભ્યત્વ
1 0 |. . | ન. ૦|-| ન. ૦|-. ન. ( ૨ (તિ. ન. તિ. ન. તિ. ન.તિ. ન.) – – – ( ૩ મિ. ન. મ. ન. મ. ન. મ. ન.) –– – (મ. ન. મ.ન. ( ૪ )[ન. તિ. ન. ૦| ન.| તિ. ન. ૦|| તિ. ન. ૦૫ન.તિ. ન.) [ ૫ | ન. મ. ન. ૦| ન. મ. ન. (૦/ન. મ. ન. ૦|| મ. ન.) ૬ ૦ |તિ. તિ. ૦ |તિ. તિ. ૦િ |લિ. તિ. ૦|તિ. તિ.
૭ ન. તિ. ન. તિ.) –– – ( ૮ પતિ.તિ. તિ,
તિતિ .|તિ. તિ. તિ. ( ૯ મિ. તિ. મ.તિ. તિ. તિ: તિ. તિ.) – ( ૧૦ દે. તિદે. તિ. દે.તિ. દે. તિ.) – -૦– – (દે. તિ, દે. તિ.) ( ૧૧ ૦ |તિ. ન. તિ. ૦ |તિ. ન.તિ. ૦ |તિ. ન. તિ. ૦ |તિ. ન. તિ. ( ૧૨ ૦ |તિ. તિ. તિ. ૦ |તિ. વિ. નિ. ૦|તિ.| તિ.તિ.૦ |તિ.તિ. તિ) (૧૩ ૦ |તિ. મ.તિ. ૦ |તિ. મ. તિ.૦ |તિ. મ.તિ. ૦|તિ. મ.તિ.)
૧૪ ૦ |તિ. દે. તિ. ૦ |તિ. દે. તિ.૦ .) દે. તિ. ૦ |તિ.[ દે. તિ.) ( ૧૫ '૦ મ. મ. ૧ |મ. મ. ૧ |મ. મ. ૧ |મ.| મ. .
૧૬ ન. મ. ન. મ.) – ( ૧૭ (તિ. મ| તિ. મ.તિ. મ| તિ. મ.) –૦ – [ ૧૮ મ.મિ. મ. મ. મિ. મ. સ. મ.) [૧૯ દે. મ. દે. મ. (દ. મ. દે. મ.) –૦ (.|મ.| દે. મ. ]
૨૦૦ મ. ન. મ. ૦મ. ન. મ. ૦ મ.ન. મ. . ૦ મ. ન. મ.] [ ૨૧૦ મ.| તિ. મ. ૧ |મ. તિ. મ. ૧ |મ. | તિ. મ. ૧ મિ. | તિ. મ.]
૨૨ ૦|મ. મ. મ. ૧ |મ. મ. મ. ૧ મિ. . મ. મ. મ. મ.) ( ૨૩ ૦ |મ. દે. મ. ૧ |મ. દે. મ. ૦િ મિ. . . ૦ મ. . મ.) ( ૨૪ ૦ | દે. દે.પ૦ | દે. દે. આ૦ |દે. . 2 | દે.' દે.) ( ૨૫ (તિ. . તિ.દે. (તિ. દ.| તિ. દે.) - - ૨૬ મિ.| દે. મ.દે. મ.દે. મ.દે.) – – (મ.| દે. મ.દે.) ( ૨૭ |દે. તિદે. ૦ | દે. તિ. દે. ૦ | | તિ. . ૦| દે.પુતિ. દે.) [ ૨૮ 10 દે. મ.દે. (0 |દે. | મ.દે. આ૦ દિ. | મ.દે. ૦ .| મ.દે. ] કુલ - ૨૮
૨૬ - ૧૬ ( ૨૦ )
1
0
$ $
$ $
૦ ૦)
૬૫
Page #75
--------------------------------------------------------------------------
________________
: ગુણસ્થાનકમાં આયુષ્યકર્મનો સંવેધઃ ભાંગા નો દેશવિરતિ ૬ - ૭મું ૮ થી ૧૧ ૧૨ થી ૧૪]
( ૬
૦
|લિ. તિ.)
- 0 0 0 |
( ૧૦ દે. તિ. દે. તિ.)
તિ. ન. તિ. ( ૧૨ ૦ |લિતિ. તિ.) ( ૧૩ ૦ |તિ. મ. તિ) ( ૧૪ ) ૦ |તિ.. દે. તિ.)
૧૫ મિ. મ.પ૦ મિ. મ. ૦મ. મ.પ૦ મ. મ. )
1
1
( ૧૬ ) -
૧૬
$
$
૦
$
$
{ $
$
૧૭) – (૧૮) –
૧૯ દે. મ. દે. મ.દે.મ.| દે. મ.)
૨૦ ૦ મ. ન. મ. ૧ |મ. ન. મ.) ( ૨૧ ) || વિ. મ. ૦ મ.| તિ. મ.) -
૨૨ ૦મ. મ. મ. o મ.| મ. મ.) --- ૨૩૦ મિ. દે. મ. ૦ મ. . મ. ૧ |મ. દે. મ.)
$
$
{
૨૪
૨૫
૨૭
૨૮
કુલ
: ૧૨
૬
૨
T
1
on
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૨ માર્ગણામાં આયુષ્યકર્મનો સંવેધ :
* આયુષ્યકર્મના -૨૮ ભાંગામાંથી નરકગતિમાં નારકના-૫, તિર્યંચગતિમાં તિર્યંચના-૯, મનુષ્યગતિમાં મનુષ્યના-૯ અને દેવગતિમાં દેવના-પ ભાંગા ઘટે છે.
એકેન્દ્રિયાદિ-૪, પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયના જીવો તિર્યંચાયુ અને મનુષ્યાયુને જ બાંધે છે. એટલે તે માર્ગણામાં તિર્યંચના-૯ ભાંગામાંથી તિર્યંચના-૫ ભાંગા જ ઘટે છે.
* તેઉકાય-વાઉકાય તિર્યંચાયુને જ બાંધે છે. એટલે તે માર્ગણામાં તિર્યંચના-૯ ભાંગામાંથી ૩ ભાંગા જ ઘટે છે.
* સ્ત્રીવેદ અને પુરુષવેદમાર્ગણામાં નરકના-૫ ભાંગા ઘટતા નથી કારણ કે નારકોને નપુંસકવેદનો જ ઉદય હોય છે. સ્ત્રીવેદ કે પુરુષવેદનો ઉદય હોતો નથી. એટલે તે બન્ને માર્ગણામાં ર૩ ભાંગા ઘટે છે.
* નપુંસકવેદમાર્ગણામાં દેવના-૫ ભાંગા ઘટતા નથી કારણ કે દેવોને પુરુષવેદ અને દેવીઓને સ્ત્રીવેદનો ઉદય હોય છે. નપુંસકવેદનો ઉદય હોતો નથી. એટલે નપુંસકવેદમાર્ગણામાં ૨૩ ભાંગા ઘટે છે.
* મત્યાદિ-૩ જ્ઞાન અને અવધિદર્શન સમ્યકત્વગુણઠાણે જ પ્રાપ્ત થાય છે. તેથી તે માર્ગણામાં સમ્યકત્વગુણઠાણાની જેમ ૨૦ ભાંગા ઘટે છે.
* મન:પર્યવજ્ઞાની દેવાયુને જ બાંધી શકે છે અને નરકાયુની અને તિર્યંચાયુની સત્તાવાળાને મન:પર્યવજ્ઞાન અને પરિહારવિશુદ્ધિ ચારિત્ર પ્રાપ્ત થતું નથી. તેથી તે બન્ને માર્ગણામાં મનુષ્યના-૯ ભાંગામાંથી (૧૬) ગોપન્ન મત્તા, સત્ત ૩ માનવ િાિ પર !
अडयालसयट्ठाणे तिरिणिरयाऊ विणा छचत्तसयं ॥ २४ ॥ ओह चउ पमत्ताई, समइअछेएसु तुरिअणाणव्व તોપરિહારે..
(કર્મગ્રંથ-૩ માં સત્તાસ્વામિત્વ)
કાકા
Page #77
--------------------------------------------------------------------------
________________
બંધકાળના ૩ ભાંગા (૧૬/૧૭મો/૧૮મો ભાંગો) બંધ પછીના ૨ ભાંગા (૨૦મો/૨૧મો ભાંગો) - કુલ-૫ ભાંગા વિનાના ૪ ભાંગા જ ઘટે છે.
* સામાયિક અને છેદોપસ્થાપનીયચારિત્ર ૬ થી ૯ ગુણઠાણે હોય છે. તેમાં ૬ઠ્ઠા ગુણઠાણાની જેમ મનુષ્યના-૬ ભાંગા ઘટે છે.
* તેજો-પાલેશ્યા નરકગતિમાં હોતી નથી. તેથી નારકના-પ ભાંગા ન ઘટે અને તેજો-પપ્રલેશ્યાવાળા જીવો નરકાયુને બાંધતા નથી. તેથી તિર્યંચના ૯ ભાંગામાંથી નરકાયુનો બંધકાળનો-૧ (૭મો) ભાંગો અને મનુષ્યના ૯ ભાંગામાંથી નરકાયુનો બંધકાળનો -૧ (૧૬મો) ભાંગો ન ઘટે. એટલે તેજો-પદ્મલેશ્યામાર્ગણામાં ૨૧ ભાંગા ઘટે છે.
* શુક્લલેશ્યા નરકગતિમાં હોતી નથી. તેથી નરકના-૫ ભાંગા ન ઘટે અને શુક્લલેશ્યાવાળા જીવો નરકાયુને બાંધતા નથી. તેથી તિર્યંચના ૯ ભાંગામાંથી નરકાયુના બંધકાળનો -૧ (૭મો) ભાગો અને મનુષ્યના ૯ ભાંગામાંથી નરકાયુના બંધકાળનો-૧ (૧૬મો) ભાંગો ન ઘટે એટલે શુક્લલેશ્યા માર્ગણામાં કુલ-૨૧ ભાંગા ઘટે છે.
સિદ્ધાંતનાં મતે શુક્લલેશ્યા માર્ગણામાં આયુષ્યકર્મના-૨૧ ભાંગા ઘટે છે અને કર્મગ્રંથકારભગવંતનાં મતે શુક્લલેશ્યાવાળા જીવો તિર્યંચમાં ઉત્પન્ન થતા નથી તેથી તિર્યંચાયુને બાંધતા નથી. એટલે ૮મો/૧૭મો ૨૫મો ભાંગો ન ઘટે અને શુક્લલેશ્યાવાળા દેવોને મરણ સમય સુધી શુક્લલેશ્યા જ હોય છે. તેથી શુક્લલેશ્યાવાળા દેવો તિર્યંચાયુને બાંધતા જ ન હોવાથી તે દેવોને અબંધ, દેવાયુનો ઉદય, તિર્યંચાયુ-દેવાયુની સત્તાવાળો ર૭મો ભાંગો ન ઘટે. (૧૭) તેડનરનવૂ ૩નોથલ નથવાર વિજુ સુદAI... ૨૨ ૫ (કર્મગ્રંથ-૩) (૧૮) તીવ્રશુક્લલેશ્યાવાળા તિર્યંચ-મનુષ્યો દેવાયુને જ બાંધે છે એટલે ૬+૬+૩=૧૫
ભાંગા ઘટે.
६८
Page #78
--------------------------------------------------------------------------
________________
એટલે શુક્લલશ્યામાર્ગણામાં નારકના-૫ ભાંગા, તિર્યચના-૯ ભાંગામાંથી બંધકાળના- ૨ (૭મો/૧૬મો) ભાંગા મનુષ્ય-૯ ભાંગામાંથી બંધકાળના - ૨ (૧૬મો/૧૭મો) ભાંગા દેવના-૫ ભાંગામાંથી બંધકાળનો- ૧ (૨૫મો) ભાગો તિર્યંચાયુ-દેવાયુની સત્તાવાળો- ૧ (૨૭મો) ભાગો
કુલ ૧૧ વિના ૧૭૮ ભાંગા ઘટે છે. * ઉપશમસમ્યકત્વ અને મિશ્ર સમ્યકત્વમાર્ગણામાં મિશ્રગુણઠાણાની જેમ ૧૬ ભાંગા ઘટે છે.
* અબદ્ધાયુમનુષ્ય ક્ષાયિકસમ્યકત્વને પ્રાપ્ત કર્યા પછી માત્ર દેવાયુને જ બાંધી શકે છે અને ચારે આયુષ્યમાંથી કોઈ પણ આયુષ્ય બાંધ્યા પછી પણ મનુષ્ય ક્ષાયિકસમ્યકત્વને પ્રાપ્ત કરી શકે છે. એટલે સાયિકસમ્યકત્વમાર્ગણામાં મનુષ્યના-૯ ભાંગામાંથી બંધકાળના-૩ ભાંગા વિનાના ૬ ભાંગા ઘટે છે.
ક્ષાયિકસમ્યકત્વી મનુષ્ય ચારે ગતિમાં જઈ શકે છે અને ક્ષાયિકસમ્યકત્વી દેવ-નારકો મનુષ્યાયુને અને ક્ષાયિકસમ્યકત્વી તિર્યંચમનુષ્યો દેવાયુને જ બાંધે છે. એટલે ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં નરકના-૩ + તિર્યંચના-૩ + દેવના-૩ + મનુષ્યના-૬ = ૧૫ ભાંગા ઘટે છે.
* અસંજ્ઞીમાર્ગણામાં તિર્યંચો અને લબ્ધિ-અપર્યાપ્તા મનુષ્યો હોય છે. તેમાંથી પર્યાપ્તા અસંશી તિર્યચપંચેન્દ્રિય ચારે આયુષ્યને બાંધી શકે છે. એટલે અસંશી તિર્યંચોને તિર્યંચના-૯ ભાંગા ઘટે છે અને લબ્ધિ-અપર્યાપ્તા મનુષ્યો તિર્યંચાયુ અને મનુષ્યાયુને જ બાંધી શકે છે. એટલે અસંજ્ઞી મનુષ્યોને મનુષ્યના-૫ ભાંગા જ ઘટે છે. એટલે અસંજ્ઞીમાર્ગણામાં તિર્યંચના-૯ + મનુષ્યના-૫ = ૧૪ ભાંગા ઘટે છે.
* અણાહારીપણુ વિગ્રહગતિમાં જ હોય છે. તે વખતે પરભવાયુનો બંધ થતો નથી. એટલે અણાહારીમાર્ગણામાં બંધકાળના અને બંધ પછીના ભાંગા ઘટતા નથી. બંધ પહેલાના એક-એક જ ભાંગા ઘટે છે. એટલે અણાહારીમાર્ગણામાં કુલ-૪ ભાંગા ઘટે છે.
૬૯
Page #79
--------------------------------------------------------------------------
________________
એકેન્દ્રિયાદિ-૪)
: ૬૨ માર્ગણામાં આયુષ્યકર્મનો સંવેધ: ભાંગા નું નરકગતિ તિર્યંચગતિ મનુષ્યગતિ દેવગતિ Co|. ન.)
૨ પતિ. ન.તિ.ન.) ૩ મિ. ન. મ.ન.) ૪૦ ન.તિ. )
તિ. તિ.) ન.તિ. ન. તિ.)
(તિ. વિ. વિ. નિ.) ૯)
મ.તિ. મ. તિ) (૧૦) દે. તિ, દે. તિ.)
૦ |તિ. ન.તિ.) (૦)તિ. તિ.તિ. ૦ |તિ. મ. તિ) 0 તિ. છે. ત.)
લિ. તિ.
0
(તિ.તિ. તિ. તિ) બ|તિ. મ. તિ.)
(૧૧)
૧૧
૧૨
o|તિ. તિ.તિ) (૦|તિ. મ.તિ.)
૧૩
૧૪
૧૫
૧૬
'IP FIFI-PPENETRIEVEIFPIPlel=======|- મે
૧૭.
(તિ. મતિ. મ.)
૧૮
૧૯
૨0
૨૧
૨૨
૨૩.
૨૪
0 મિ.તિ. મ.) ૦ મ.મિ. મ.) 0 મિ.દે. મ.)
0 દે. દે. ) (તિ. દ.|તિ. દે.) મ. . મ.દે.) 0 |દે. તિ. દે.)
દે | મ.દે.
' ૨૫
૨૬
(૨૮).
૭૦
Page #80
--------------------------------------------------------------------------
________________
૧૦
: ૬ર માર્ગણામાં આયુષ્યકર્મનો સંવેધ : ભાંગા નું પંચેન્દ્રિય પૃથ્યાદિ-૩ કાય તેઉવાઉકાય ત્રસકાય. યોગ-૩) ( ૧ | . ન. )
(0|1. ન. ૦|. ૧.] ( ૨ વિ. ન. તિ. )
(તિ. ન. તિ. ન. વિ.ન. તિ. ન. ન. મ. ન.
મિ. ન. મ. ન. મિ. ન. મ. ન.) ૪ ૦ ન. તિ. ન.)
(૦/ન.તિ. ન. ૦|| તિ. ન.) ( ૫ ૦ ન. મ.ન.)
(૦ન. મ. ન. ૦|નમ. ન. ( ૬ ૦ |લિ. તિ. ૦તિ. તિ. ૦|તિ. તિ. ૦ |તિ. તિ. ૦ તિ. તિ. ) ૭ ન.તિ. ન. તિ.)
–નિ. |તિ. ન. તિ. ન. વિ. ન. તિ. ૮ તિ. તિ. તિ, તિતિ.|તિ. તિ, તિતિ.તિ. તિ, તિતિ. વિ. વિ. વિવિ.વિ. વિ. તિ) ( ૯ મ. વિ. મ. વિ. મ. વિ. મ. તિ.)- –મ. વિ. મ. તિ. મિ.વિ. મ. તિ.
Uદે.તિ. દે. તિ.) — — —૦ —(.|તિ. દે. તિ. દ.|તિ.દે. તિ. ( ૧૧૦ વિ. ન.તિ. — —– -(૦ |તિ. ન. તિ. ૦ |તિ. ન. તિ.) ( ૧૨ ૦ |તિ. તિ. તિ. ૦ |તિ. તિ. તિ.૦ |તિ. તિ. તિ. ૦ |તિ. તિ.
તિo |તિ. તિ. તિ) ( ૧૩ ૦ |તિ. મ.તિ. ૦ તિ. મ. તિ.)
(૦ |તિ. મ. તિ.૦ |તિ. મ.તિ. ૧૪.૦ |તિ. દે. તિ.)
૦ |તિ. દે. તિ. ૦િ |તિ. દે. તિ. ૧૫ ૦૫. મ.)
(૦મ. મ. ૧ |મ.[ મ ] ( ૧૬ ન. મ. ન. મ.)
(ન.મ. ન. મ. ન.મ. ન. મ.) ( ૧૭ તિ. મતિ. મ.)
તિ. મતિ. મતિ. વિ. મ. ૧૮ મિ. સ. મ. મ.)
(મ.મિ.મિ. મ. મ. મ. મ. મ.) - ૧૯ કે. મ.| દે. મ.)
દ. || દે. મ. (દ.|| દે. મ.) ૨૦૦ મ. ન. મ.)
o મ. ન. મ. o મ. ન. મ) ( ૨૧ ૦ મ. વિ. મ.)
(૦મ. વિ. મ. મિ. વિ. મ.) ( ૨૨ ૦ મ. સ. મ.)
(૦મ. મ. મ. ૧ |મ. મ. મ.) ( ૨૩ ૦ મિ.| દે. મ.)
(૦)મ. દે. મ. ૧ |મ.| દે. મ.) ( ૨૪ ૦ | દે. દે. )
0 દે. દે. 0 | દે. દે.) ( ૨૫ તિ. દે. તિ. દે.)
(તિ. દે. તિ. દે. તિ. દે. તિ. દે.) ( ૨૬ મિ. દે. મ.દે.)
(મ.દે. મ. કે. કે. .| મ.દે.) ( ૨૭ ૦ દે. તિ, દે.)
(૦). તિ. દે૦|દે. તિ.દે.) (૨૮ ૦ દે. મ.દે.)
0 દે. મ.દે. 0 દે. મ.દે. કુલ ૨૮ પ Y ૩ - ૨૮ ૨૮ )
૭૧
Page #81
--------------------------------------------------------------------------
________________
છે.
I
$ | |
$
$
: ૬૨ માર્ગણામાં આયુષ્યકર્મનો સંવેધ : ભાંગા નંસ્ત્રી-પુરુષવેદ નપુંસકવેદ કોધાદિ-૪ મત્યાદિ-૩ જ્ઞાન , મન:પર્યવ જ્ઞાન)
1. ન. ૦|ન. ન. ન. ન.) (તિ. ન.| તિ. નાતિ. ન. વિ. નિ.) ૦
મ.ન. મ. ન. મ. ન.મ. ન.મ.ન. મ. ન.)
(૦|ન.તિ. ન. ૦|ન.તિ. ન. ૦| ન. તિ, ન.)
- 0 |ન. મ. ન. નિ . મ. ન. ૦| ન. મ. ન.) [૬ ૦ |તિ. તિ. ૦ |તિ. તિ. ૦ |તિ. તિ. ૦િ |લિ. તિ.) ૭ ન.તિ. ન.તિ. ન.તિ. ન. વિ. નિ.તિ. ન. તિ.) — —
[તિ.|લિ. તિતિતિ .|તિ. તિ.તિ.તિ.તિ.| તિ. તિ.) – ( ૯ મ. વિ. મ. વિ. મ. વિ. મ. તિ મ. વિ. મ. તિ.)– ( ૧૦ દે. તિ. દે. તિ. કે. તિ.| દે.તિ. કે. તિ. દે.તિ. .|તિ.| દે. તિ.) ( ૧૧ ) તિ. ન. તિ. ૦ તિ. ન. તિ.૦ |તિ. ન. તિ. ૦ |તિ. ન. તિ. ( ૧૨ ૦ |તિ. તિ, તિ.૦ વિ. વિ.તિ.૦ |તિ. તિ,
તિo |તિ. તિ. તિ) ( ૧૩ ૦ |તિ. મ. તિ. ૦ |તિ. મ.તિ. ૦|તિ. મ. તિ. ૦ |તિ. મ. તિ.) [૧૪ ૦ |તિ.[ દે.તિ. ૦ તિ. દે. તિ. ૦િ |તિ. દે. તિ.૦ |તિ. દે. તિ.) ( ૧૫ વ\મ. મ. ૧ |મ. મ. (૦મ. મ. ૦મ. મ. ૦|મ. મ. [ ૧૬ ન. મ. ન. મ. ન. મ. ન. મ. ન. મ. ન. મ.) ( ૧૭ તિ. મતિ. મ. તિ. મ| તિ. મ. તિ. મતિ. મ. ( ૧૮ મ.મિ.મિ. મ. મિ.મ. મ. મ. મિ.મિ.મિ. મ.) ( ૧૯ દિ.|મ.|દે. મ. દે. મ.દે.મ. (દ.|મ.|દે. મ. (દ..| . મ. (દ. મ. દે. મ.] ( ૨૦ ૦ મ. ન. મ. મિ. ન. મ. મિ. ન. મ. મિ. ન. મ.) — —– ( ૨૧ મિ.|તિ. મ. ૧ |મ. | વિ. મ. ૦ મ.| વિ. મ. ૧ |મ. તિ, મો– ( ૨૨ ૦|મ. મ. મ. ૧ |મ.|મ. મ. ૧ |મ.| મ. મ. ૧ |મ. મ. મ. ૧ |મ. મ. મ.) ( ૨૩ મિ. દે. . ૦ મ.| દે. મ. ૧ |મ.| દે. મ. ૧ |મ.| દે. મ. મિદે. મ.) ( ૨૪૦ .| દે. )
(૦ | દે. દે. ૦ | દે. દે. ) ( ૨૫ (તિ. દ.| તિદે.)
(તિ. દે.તિ.દે.) — — ( ૨૬ મિ. દે. મ.દે.)
મિ. . મ.દે. મ.દે. મ.દે.) ( ૨૭ ૦ દે.તિ. દે.)
(૦ દિ.| તિ.દે. ૦ | | તિ. દે.) ( ૨૮ ૦િ દિ.| મ. દે.)
(૦ . મ.દે. ૦ |દે. મ.દે.) કુલ ૨૩ ૨૩ ૨૮ ૨૦ ૪ )
૭ર
$ $ |
P
- P
| $
6
Page #82
--------------------------------------------------------------------------
________________
ભાંગા ન
: ૬૨ માર્ગણામાં આયુષ્યકર્મનો સંવેધ: કેવળજ્ઞાન. અજ્ઞાનત્રિક સામાયિક-છેદોષ. પરિહાર
સૂક્ષ્મ-ન્યથાખ્યાત)
ઉો નિ------
(તિ. ન. તિ. ન.)
મ.ન. મ. ન.) (૦ન. વિ. નિ.)
| ન.
મ. ન.
( ૯ )
( ૧૦ )
૧0
( ૧૧ )
૧૧
૧૨
૧૩
૧૪
1+
1
1
૧૫
૦| મ.
૧૬
$
$
૧૭
૦ |તિ. તિ.) ન. |તિ. ન. તિ.) (તિ.તિ. તિ. તિ, (મ.|તિ. મ. તિ.)
તિ. દે. તિ. ૦ |તિ. ન. તિ.) 0 વિ. વિ. તિ)
૦ વિ. મ. તિ.)
(૦તિ. દે.તિ.) મ. ૧ મ. સ. મ. મ. ૧ |મ. મ. |મ. મ.]
મ. ન. મ. (તિ. મ| વિ. મ.)મિ.મ.|મ. મ.) – ––– છે. મ.દે. મ. દ. મ.દે. મ. દિ. મ.|દે. મ.)(૦મ. ન. મ. ૦મિ. ન. મ.)
મ. તિ. મ. 0 |મ. વિ.મ.) (o|મ. સ. મ. |મ.| મ. મ. મિ.મિ.મ.). (૦મ. દે. મ. મિ.| દે. મ. મિ.| દે. મ. મિ. કે. મ.
0 | દે. દે. ) (તિ.[ દે. તિ. દે.) મ.| દે. મ. દે.) 0 |દ.| તિ. દે.) (0 દે. | મ. દે.) | ૨૮ ૬ ૪ ૨
$ $
$ $ $
૧૮
૧૯
૨૦
$
$ $ $ $
૨૧.
$
૨૨
૨૩.
૨૪
૨૫
૨૬
૨૮
T કુલ
-
૧
૭૩
Page #83
--------------------------------------------------------------------------
________________
ભાંગા નં. દેવરિત
૧
ર
૩
૪
૫
ξ
૭
८
૯
૧૦
૧૧
૧૨ ૧ ૦ તિ. તિ. તિ.
૧૩
૦ |તિ. મ. તિ. |
૧૪
૦ |તિ.
૧૫
d મ.
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
કુલ
૦
૦ તિ. તિ. ૦ તિ.
: ૬૨ માર્ગણામાં આયુષ્યકર્મનો સંવેધ :
અવિરત
ચક્ષુ-અચક્ષુ
અવધિદર્શન
•
૦ાન. ન. ૦ ન. ન.
તિ. ન. તિ. ન: ઇતિ. ન. તિ. ન. મ.નિ..મ.ન. મ. ન.. મ. ન. ૦ |ન. તિ. ન. ૦ ન. તિ. ન.
ન.।મ. ન.
d
ન.મ. ન.
તિ.
૦ તિ.
તિ.
ન. તિ. ન. તિ. | ન. તિ. ન. તિ.
(તિ. તિ. તિ. તિ. ીતિ. તિ. તિ. તિ.
મ. તિ. મ. તિ. તે મ. તિ. મ. તિ. તિ. દે. તિ. એ દે. તિ.
દે. તિ.
છ
દે. તિ. દે. તિ. | દે.
૦ |તિ. ન. તિ. ૪૦ |તિ. ન. તિ.
0 |તિ. તિ. તિ. તિ. મ. તિ.
૦
°
O
0
♦
-
o
દે. મ. દે. મ.
૦|મ. ન.મ.
મ. તિ. મ.
મ..મ.મ.
મ.દિ. મ.
૧૨
દે. તિ. |
મ.
૦ |તિ. દે. તિ. ૪૦ |તિ.
૦ામ. મ.
૦ |તિ.
0 તિ. ૦ તિ.
મ.મિ.મિ. મ
મ. દે. મ.
૦ |મ.|ન. મ
૦ |મ.તિ. મ.
ન.મિ..ન. મ.
ન.પ્રમ..ન.મ.
(તિ. મ | તિ. મ. Ăતિ. મતિ. મ.
મ. મ.
મ.મિ.ામ. મ
દે. મિ.દે. મ.
૦
૦
૦ મ.નં. મ.
મ. તિ. મ.
૦ |મ.મિ. મ
મ..મ.મ.
મ. દે. મ.
૦
મ.દે. મ.
દે.
૦ દે. દે. ૦ | દે.| (તિ. દે. તિ. દે. ઇતિ. દે. તિ. દે.
મ.દે. મ. દે. તેમ. દે. ૦ | દે. તિ. દે. ૧૦ | દે.
૦ |દે. | મ. દે.
૦ |દે.
૨૮
૭૪
દે. તિ. દે. તિ.
ન. તિ. | ૦ |તિ. ન. તિ.
તિ. તિ.0 તિ. તિ. તિ.
મ. તિ.
૦ તિ. મ. તિ.
દે. તિ.
૦|તિ. દે. તિ.
મ. મ.
મ. દે.
તિ. દે.
મ. દે.
૨૮
°
મ.ન.] મ.ન.
૦ ન. તિ. ન.
ન. ન.
છ ન.મ. ન.
૦ તિ. તિ.
0
દે. મ.દે.મ.
૦ |મ.. ન. મ.
૦
મ. તિ. મ.
૦ |મ.| મ. મ.
મ.દે. મ.
દે. દે.
૦
૦
હ
મ.દે. મ. દે.
૦ | દે.
તિ. દે.
૦ |દે. મ. દે.
૨૦
કેવળદર્શન
|મ.
૧
મ.
Page #84
--------------------------------------------------------------------------
________________
: ૬૨ માર્ગણામાં આયુષ્યકર્મનો સંવેધ : ભાંગા એ કૃષ્ણાદિ-૩] તેજો-પ શુક્લલેશ્યા ભવ્ય )
સિદ્ધાંતના મતે કર્મગ્રંથના મતે ( ૧ ૦ |ન. ન.) ( ૨ તિ. ન.તિ. ન.)
(વિ.ન. | તિ. ન) (૩ મિ. ન. મ. ન.)
(મ. ન. મ.ન. ૪ ૦ ન.તિ. ન.)
(૦|| તિ. ન. ( ૫ ૦ન. મ. ન.)
(૦ન. મ. ન.). ૬ ૦ |તિ. તિ. ૦|તિ. તિ. ૦ |તિ. તિ. ૦ |તિ. તિ. ૦|તિ. તિ. ( ૭ ન.તિ. ન.તિ.) --
.તિ. ન.તિ. ૮OUતિ. તિ. તિ. તિ. તિ.તિ. તિ, તિતિ. તિ.| તિ.તિ –––– તિતિત કિ ( ૯ મ. તિ. મ. તિ. મ. વિ. મ. વિ. મ. વિ. મ. વિ. મ. વિ.મ. તિ. મિ.તિ. મ. તિ.) ( ૧૦ દે. તિ.| દે.તિ. દિ.|તિ.| દે. તિ. દિ.|તિ. દે. તિ. દ.|તિ.| દે.તિ. દ.|તિ. દે. તિ.). ( ૧૧૦ વિ. ન.તિ. ૦ |તિ. ન. તિ. ૦|તિ. ન. તિ. ૦ |તિ. ન. તિ. ૦ |તિ. ન. તિ) ( ૧૨ ૦ |તિ. તિ. તિ.૦ |તિ. વિ. વિ. વિ. વિ. નિ|લિ. તિ.તિ.૦ |તિ.તિ. તિ)
૧૩ ૦ |તિ. મ. તિ. ૦|તિ. મ. તિ. ૦|તિ. મ. તિ. 2 તિ./મ. તિ. . મ. તિ.) ( ૧૪૦ |લિ. દે. તિ. '૦ |તિ. દે. તિ.૦ |તિ. દે,તિ ૦ |તિ. છે. તિ ૦ |તિ. દે.તિ. ( ૧૫ મિ. મ. ૧ |મ. મ. ૧ |મ. મ. ૦|| મ. ૦મ. મ. ( ૧૬ ન. મ. ન. મ.)
-૦ — — —ન. મ.ન. મ.] [ ૧૭ તિ. મ | વિ. મ. (તિ. મ| તિ, મતિ .) મ [તિ. મ.) – – (તિ. મતિ. મ) ( ૧૮ મિ.મ.| મ. મ. મિ.મ.મિ. સ. મ. મ.| મ..મ..મ..મ. મ. મિ.મ.મ.મ.) ( ૧૯ દે. મ. દે. મ. (દ. મ. દે. મ. દિ..| દે. મ.દે.મ.| દે. મ. (દ.|| દે. મ.] ( ૨૦ ૦ મ.ન. મ. ૧ |મ. ન. મ. ૧ |મ.ન. મ. ૧ |મ.ન. મ. ૦|મ. ન.મ.)
૨૧ ૦ મિ. તિ. મ. ૧ મ. તિ. મ. o મ.તિ. મ. o મ.તિ. મ. o મ. વિ. મ.. ( ૨૨ મિ . સ. મ. મિ . સ. મ. મિ.મ. . ૦ મ. સ. મ. મિ . સ. મ.)
૨૩ ૦|મ. દે.. 2 || દે. મ. ૧ |મ.| દે. મ. મિ. દે.. 2 મિ.દે. મ.) ( ૨૪ ૦| દે. દે. ૦ |દે. દે. ૦|દે. દે. ૦| દે. દે.પ૦ |દે. દે.) ૨૫ તિ, દે. તિ, દે. તિ. દ.| તિ. દે. તિદે. તિ, દે.) –૦ – (નિ.) દે.તિ. દે.
મિ. દે. મ.દે. (મ.| દે. મ.દે. (મ.) દે. મ.દે. મ. દે. મ.દે. મ.દે. મ.દે. ( ૨૭ | દે. તિ. . ૦ | | તિ. . ૦ |દે.તિ. દે.) – – (૨ |દે. તિદે. ) ( ૨૮૦ દે. મ.દે. ૨ |દે. મ. . ૦ |દે. મ.દે. o દે. મ.દે... |દ.|મ. દે.)
કુલ ૨૮ ૨૧ ૨૧ ૧૭ ૨૮ )
૭૫
Page #85
--------------------------------------------------------------------------
________________
: ૬૨ માર્ગણામાં આયુષ્યકર્મનો સંવેધ :
(ભાંગા નં.
અભવ્ય
ઉપશમનમિશ્ર
ક્ષયોપશમ
સાયિક
સાસ્વાદન
T
ન છે
$
6
$ $
છે
| ન. ૦]ન. ન. ૦1ન. ન. ૦/ન. ન. (૦/ન. ન. ( ૨ મિ. ન.તિ. ) -૦
-૦ —(તિ. ન. તિ. ન.) ( ૩ મ.ન. મ.ન. – – (મ.ન. મ. ન. મિ. ન. મ. ન. મ. ન. મ.ન. ( ૪ ) .|તિ. ન. ૦1ન. તિ. ન. ૦|ન.તિ. ન.) – –(૦ન. તિ.ન. - ૫ ન.મ. ન. ન. મ.ન. ન.મ. ન૦ |ન. મ. ન. નિ. મ. ન.) ( ૬ ૦ |લિ. તિ. વિ. વિ. વિ. વિ. વિ. નિ. ૦ |લિ. તિ) ૭ ન. તિ. ન. તિ. —લિ. તિતિ.
–ાતિ.તિ. તિ. તિ. ( ૯ મ. વિ. મ. તિ.) —–
-(મ.તિ. મ. તિ.) ( ૧૦ દે.તિ. દે. તિ. –૦ - (દ.|તિ.[ દે.તિ. દિ.|તિ. દે.તિ. .|તિ. દે. તિ..
૧૧ ૦ |તિ. ન. તિ. ૦ |તિ. ન. વિ. વિ. ન. તિ.) ૦ —૦ |તિ. ન. તિ.) ૧૨ ૦ |તિ. તિ. તિ૦ |લિ. તિ,
તિતિ . તિ, તિ) –૦- –(૦ |લિ. તિ. ( ૧૩૦ |તિ. મ.તિ... વિ. મ.તિ.૦ |તિ. મ. તિ. –૦ તિ.. મ. તિ. ( ૧૪ ૦ |તિ.| દે. તિ. ૦ તિ.[ દે. તિ. ૦ |તિ. દે. તિ. ૦ |તિ. દે. તિ. ૦ |તિ. કે. તિ.)
૧૫ મિ. મ. ૦|મ. મ. ૦મ. મ. ૦મ. મ. મિ. . ] ( ૧૬ ન.મ.ન. મ.) –૦ - - ૧૭ તિ. | વિ. મ.) –– –
-તિ. મ | વિ. મ. ૧૮ મિ.મિ. સ. મ.)
-૦ —મિ.મિ.મિ. મ.] ( ૧૯ દે. મ.દે.મ.) – – (દ..| દે. મ. (દ. || દે. મ. (દ.|| દે. મ.) [ ૨૦૦ મ. ન.મ. મ. ન. મ. મિ . ન. . ૦ મ. ન. . ૦ મ. ન.મ.)
૨૧ ૦ મ. વિ. મ. ૧ |મ. વિ. મ. મિ. તિ. મ. ૧ |મ. વિ. મ. ૦ મ. વિ. મ.)
૨૨ ૦ મ. સ. મ. ૧ મિ.મિ. મ. ૧ મિ.મિ. મ. ૧ મિ.મિ. મ. ૦ મ. સ. મ.) ( ૨૩ ૦|મ. દે. મ. ૧ |મ.| દે. મ. ૦િ મ.| દે. મ. |મ. દે. મ. ૧ |મ.| દે. મ.) ( ૨૪ ૦| દે. દે. ૦ (દે. દે. ૦| દે. દે. [૦ (.| દે. ૦| દે. દે.)
૨૫ કિ. તિ.દે.) – – – – – –(તિ.. દ.| તિ, દે.] ( ૨૬ મ.દે.મ.દે. –––– (મ.| દે. મ.દે. મ.|દે. મ.દે. (મ.| દે. મ.દે.) ( ૨૭ ૦ (દ.|તિ. . || તિ. છે. ૦ દે. તિ. દે.) – –૦ | દે. તિ, દે.) ( ૨૮૦ દે. | મ.દે. ૦ દે. મ. . ૦ |દે. મિ. કે. ૦િ દે. મ.દે. ૦|દે. મ.દે.)
કુલ - ૨૮ ૧૬ ૨૦ ૧૫ - ૨૬
ન
૨ ||
6
$ $ $ ||
Page #86
--------------------------------------------------------------------------
________________
: ૬૨ માર્ગણામાં આયુષ્યકર્મનો સંવેધ :
(ભાંગા નં.
મિથ્યાત્વ
સંજ્ઞી
અસંશી
આહારી
અણાહારી
|
|
|—
||
1 8
6 || n |
$ $
$ $
$
To|ન. ન. ૦|-- ન.) (૦ન. ન. ૦|ન. ન. ૨ વિ. ન. તિ. ન. તિ. ન.તિ. ન.)
(તિ. ન. તિ. ન.)૩ મ.ન. મ.ન. મ.ન. મ.) (મ.ન. મ. ન.)( ૪ ) ૦ ન. તિ. ન. ૦ ન. તિ. ન.)
ન. વિ. નિ.) ( ૫ ૦ન. મ. ન. ૦|ન. મ. ન.)
| ન. મ. ન. ) ( ૬ ૦ |તિ. તિ. ૦ |તિ. તિ. ૦ |તિ. તિ. ૦ |લિ. તિ. ૦ |તિ. તિ.. ( ૭ ન.|તિ. ન. તિ. ન. તિ. ન.તિ. ન. તિ. ન. તિ. ન. તિ. ન. તિ.)( ૮ વિ. . વિ. તિ. તિ, તિ. તિ, તિતિ.ગુતિ. તિ, તિતિ, તિ. તિ, તિ)( ૯ મિ.તિ. મ. તિ મ.તિ. મ.તિ. મ. વિ. મ. તિ મ. વિ. મ. તિ.)( ૧૦ દે.પુતિ. દે. તિ. દે.તિ.દે. તિ. દ.|તિ./ દે. તિ. દ.|તિ./ દે. તિ.)( ૧૧૦ વિ. ન.તિ. ૦િ વિ. ન.તિ. ૦ |તિ. ન. તિ. |તિ. ન.તિ.)( ૧૨ ૦ |લિ. તિ. તિ , તિ, તિતિ ૦ |લિ. તિ.તિ.૦ |લિ. તિ. તિ)( ૧૩ ૦ |તિ. મ.તિ. ૦|તિ. મ.તિ. ૦ |તિ. મ. તિ. ૦|તિ. મ. તિ.)( ૧૪ ૦ |તિ. દે. તિ. ૦|તિ. દે. તિ. ૦ |તિ. દે. તિ. ૦|તિ. દે. તિ.)( ૧૫ વ\. મ. ૦|મ. મ. ૧ |મ. મ. |મ. મ. ૦મ. મ. ( ૧૬ ન.મ.ન. મ. ન. મ. ન. મ.) – – (ન. મ. ન. મ.)
૧૭ તિ. મતિ. મ. તિ.| મ | તિ. મ. તિ. મ વિ. મ. તિ. મતિ. મ.) ( ૧૮ મ. . મ. મ. મિ.મિ. મ. મ. સ. મ. સ. મ. સ. મ. સ. મ.) ( ૧૯ દે. મ.| દે. મ. (દ.|| દે. મ.) – – (દે. મ. રે
1.1 દે. મ. ( ૨૦૦ મ. ન. મ. ૧ |મ. ન. મ0- - (૦મિ . ન. મ.)( ૨૧ ) |મ. વિ. મ. ૧ |મ. વિ. મ. ૦|મ.| વિ. મ. મ. વિ. મ.) ( ૨૨ મિ.| મ. મ. ૧ |મ. મ. સ. મ. સ. મ. મિ.| મ. મ.)૨૩ મિ.|દે. મ. ૧ મિ.દે. મ.)
(૦ મ.દે. મ.)( ૨૪ ૦| દે. દે. ૨ |દે. દે. )
(૦ દેિ. દે, T૦ | દે. ( ૨૫ તિ. . તિ. દે. તિ.| દ.|તિ. .
(તિ. દે. તિ. દે.) ( ૨૬ મિ. દે. મ.દે. મ.દે. મ.દે.)
(મ. . મ.દે.) ( ૨૭ ૦ | દે. તિ. દે. ૦ | દે. તિ. દે.)
(૦ દે. તિ, દે.) ( ૨૮ ૦ (.|મ. દે. ૦ દે. મ. દે.)
(૦ દિ. | મ.દે.) ( કુલ ૨૮ ૨૮ - ૧૪ - ૨૮
$ || S $
$
$ $
$ $
{ $ $
Page #87
--------------------------------------------------------------------------
________________
નાણા સુશ નાગરવર્તમાન કક્ષા સુધ હોય હોય છે
ગોત્રકર્મનું બંધસ્થાન :
નીચગોત્રનો બંધ બીજા ગુણઠાણા સુધી જ હોય છે અને ઉચ્ચ ગોત્રનો બંધ ૧ થી ૧૦ ગુણઠાણા સુધી જ હોય છે. ઉચ્ચગોત્ર અને નીચ ગોત્ર બંધમાં પરાવર્તમાન છે. એટલે બીજા ગુણઠાણા સુધી કોઈપણ જીવ નીચગોત્રને બાંધતો હોય ત્યારે ઉચ્ચગોત્રને બાંધતો નથી અને ઉચ્ચગોત્રને બાંધતો હોય ત્યારે નીચગોરને બાંધતો નથી. ૩જા ગુણઠાણાથી ૧૦મા ગુણઠાણા સુધી માત્ર ઉચ્ચગોત્ર જ બંધાય છે. એટલે ગોત્રકર્મમાં ૧ પ્રકૃતિનું એક જ બંધસ્થાન હોય છે. ગોત્રકર્મનું ઉદયસ્થાન :
નીચગોત્રનો ઉદય ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય છે અને ઉચ્ચગોત્રનો ઉદય ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. ઉચ્ચગોત્ર અને નીચગોત્ર ઉદયમાં પરાવર્તમાન છે. એટલે કોઈ પણ જીવને પમા ગુણઠાણા સુધી નીચગોત્રનો ઉદય હોય ત્યારે ઉચ્ચગોત્રનો ઉદય હોતો નથી અને ઉચ્ચગોત્રનો ઉદય હોય ત્યારે નીચગોત્રનો ઉદય હોતો નથી... ૬ઠ્ઠાથી ૧૪મા ગુણઠાણા સુધી ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે. એટલે ગોત્રકર્મમાં ૧ પ્રકૃતિનું એક જ ઉદયસ્થાન હોય છે. ગોત્રકર્મના સત્તાસ્થાન :
તેઉકાય અને વાઉકાયમાં ગયેલો જીવ ઉચ્ચગોત્રને ઉવેલી નાંખે છે ત્યારે માત્ર નીચગોત્ર જ સત્તામાં હોય છે અને ૧૪મા ગુણઠાણાના છેલ્લા સમયે માત્ર ઉચ્ચગોત્ર જ સત્તામાં હોય છે. તે વખતે ૧ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે અને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી નીચગોત્ર-ઉચ્ચગોત્રની સત્તા હોય છે. તે વખતે ૨ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે એટલે ગોત્રકર્મના સત્તાસ્થાન-૨ છે. ગોત્રકર્મનો સંવેધ :
* તેઉકાય અને વાઉકાયને ઉચ્ચગોત્રની ઉદ્દલના કર્યા પછી
૭૮
Page #88
--------------------------------------------------------------------------
________________
માત્ર નીચગોત્રની જ સત્તા હોય છે તે જીવ મરીને એકેન્દ્રિય-વિકલેન્દ્રિય કે તિર્યચપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે ત્યાં ફરીથી ઉચ્ચગોત્ર ન બાંધે ત્યાં સુધી ઉચ્ચગોત્રની સત્તા હોતી નથી. માત્ર નીચગોત્રની જ સત્તા હોય છે. એટલે તે જીવોને નીચગોત્રનો બંધ, નીચગોત્રનો ઉદય, નીચગોત્રની સત્તા હોય છે, તે ૧લો ભાંગો થયો. તેનો કાળ જઘન્યથીઅંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી છે. કારણ કે તેઉકાય કે વાઉકાયમાં ગયેલો જીવ ઉચ્ચગોત્રની ઉકલના કર્યા પછી થોડા કાળમાં જ મરીને એકેન્દ્રિયાદિ તિર્યંચમાં ઉત્પન્ન થાય છે ત્યાં અંતર્મુહૂર્તકાળ ગયા પછી ઉચ્ચગોત્રને બાંધે છે એટલે ૧લા ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત કહ્યો છે. તથા તેઉકાય-વાઉકાયને ઉચ્ચગોત્રની સંપૂર્ણ ઉદ્ધલના કરતાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ થાય છે અને તેઉવાઉની સ્વકાસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી છે. એટલે ૧લા ભાંગાનો ઉત્કૃષ્ટકાળ પલ્યોપમનો અસંખ્યાતમોભાગગૂન અસંખ્યઉત્સર્પિણી-અવસર્પિણી કહ્યો છે. ૧લો ભાંગો ૧લા ગુણઠાણે જ હોય છે.
કોઈક જીવને નીચગોત્રનો બંધ, નીચગોત્રનો ઉદય, નિચગોત્ર-ઉચ્ચગોત્રની સત્તા હોય છે, તે બીજો ભાંગો થયો. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમ છે. કારણ કે જે જીવ નીચગોત્રને ૧ સમય બાંધીને બીજા સમયે ઉચ્ચગોત્રનો બંધ શરૂ કરે છે તેને બીજો ભાંગો ૧ સમય જ હોય છે. એટલે બીજા ભાંગાનો કાળ જઘન્યથી ૧ સમય કહ્યો છે અને સાતમી નરકમાં નારકને ૩૩ સાગરોપમ સુધી બીજો ભાંગો હોય છે અને તે જીવ મરીને તિર્યંચમાં ઉત્પન્ન થાય છે ત્યાં પહેલા અંતર્મુહૂર્ત સુધી બીજો ભાંગી જ હોય છે. એટલે બીજા ભાંગાનો કાળ અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમ કહ્યો છે.
નીચગોત્રનો બંધ બીજાગુણઠાણા સુધી જ હોય છે એટલે બીજો
Page #89
--------------------------------------------------------------------------
________________
ભાંગો બીજા ગુણઠાણા સુધી જ હોય છે.
* કોઈક જીવને નીચગોત્રનો બંધ, ઉચ્ચગોત્રનો ઉદય, નીચગોત્ર-ઉચ્ચગોત્રની સત્તા હોય છે, તે ત્રીજો ભાંગો થયો. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. આ ભાંગો બીજા ગુણઠાણા સુધી જ હોય છે.
| * કોઈક જીવને ઉચ્ચગોત્રનો બંધ, નીચગોત્રનો ઉદય, નીચગોત્ર-ઉચ્ચગોત્રની સત્તા હોય છે, તે ચોથો ભાંગો થયો. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત અધિક માસન્યૂન ૩૩ સાગરોપમ છે કારણ કે સાતમી નરકમાં નારકને ભવના પ્રથમ અંતર્મુહૂર્તમાં નીચગોત્ર જ બંધાય છે ત્યારપછી ભવના બીજા અંતર્મુહૂર્તમાં સાતમી નરકનો જે નારક ક્ષયોપશમસમ્યકત્વ પ્રાપ્ત કરીને ચાલુભવનું છમાસનું આયુષ્ય બાકી રહે ત્યાં સુધી ક્ષયોપશમસમ્યકત્વને જાળવી રાખે છે. તે નારકને અંતર્મુહૂર્ત અધિક માસચૂન ૩૩ સાગરોપમ સુધી ઉચ્ચગોત્રનો બંધ અને નીચગોત્રનો ઉદય હોય છે. એટલે ૪થા ભાંગાનો કાળ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત અધિક છમાસ ન્યૂન ૩૩ સાગરોપમ કહ્યો છે.
નીચગોત્રનો ઉદય ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય છે. તેથી ૪થો ભાંગો ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય છે.
* કોઈક જીવને ઉચ્ચગોત્રનો બંધ, ઉચ્ચગોત્રનો ઉદય, નીચગોત્ર-ઉચ્ચગોત્રની સત્તા હોય છે, તે પાંચમો ભાગો થયો. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી સાધિક ૧૩૨ સાગરોપમ સુધી છે. કારણ કે જે જીવને સાધિક ૬૬ સાગરોપમ સુધી લયોપશમ સમ્યકત્વ રહ્યાં પછી અંતર્મુહૂર્તકાળ મિશ્રદષ્ટિ થઈને ફરીથી સાધિક ૬૬ સાગરોપમ સુધી ક્ષયોપશમસમ્યકત્વ રહે છે. તે જીવને સાધિક ૧૩૨ સાગરોપમ સુધી ઉચ્ચગોત્રનો બંધ અને ઉચ્ચગોત્રનો ઉદય હોય છે. એટલે પાંચમા ભાંગાનો ઉત્કૃષ્ટકાળ સાધિક ૧૩૨ સાગરોપમ કહ્યો છે.
૮૦
Page #90
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચગોત્રનો બંધ ૧ થી ૧૦ ગુણઠાણા સુધી હોય છે. તેથી પમો ભાંગો ૧ થી ૧૦ ગુણઠાણા સુધી હોય છે.
* ૧૧માં ગુણઠાણાથી ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી ગોત્રકર્મનો અબંધ, ઉચ્ચગોત્રનો ઉદય, નીચગોત્ર-ઉચ્ચગોત્રની સત્તા હોય છે, તે ૬ઠ્ઠો ભાંગો થયો. તેનો કાળ ૧૧મા ગુણઠાણાથી પડેલાની અપેક્ષાએ જઘન્યથી ૧ સમય અને ૧૩મા ગુણઠાણાની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડવર્ષ છે.
આ ભાંગો ૧૧ થી ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી હોય છે.
* અયોગી ગુણઠાણાના ચરમસમયે ગોત્રકર્મનો અબંધ, ઉચ્ચગોત્રનો ઉદય, ઉચ્ચગોત્રની સત્તા હોય છે, તે ૭મો ભાંગો થયો. તેનો કાળ એક સમય છે.
આ ભાંગો ૧૪મા ગુણઠાણાના ચરમસમયે જ હોય છે. એ રીતે, ગોત્રકર્મના કુલ-૭ ભાંગા થાય છે.
: ગોત્રકર્મનો સંવેધ : ભાંગ નં. | બંધ | ઉદય | સત્તા | ગુણસ્થાનક
નીચ | નીચગોત્ર
નીચ નીચ-ઉચ્ચ ૧/૨ નીચ | ઉચ્ચ | નીચ-ઉચ્ચ ૧/૨ ઉચ્ચ નીચ | નીચ-ઉચ્ચ
ઉચ્ચ | નીચ-ઉચ્ચ ૧ થી ૧૦ ૬ | 0 | ઉચ્ચ | નીચ-ઉચ્ચ ૧૧થી૧૪નો દ્વિચરમસમય ૭ | 0 | ઉચ્ચ | ઉચ્ચ | ૧૪માનો ચરમસમય
૧લું
નીચ નીચ |
ઉચ્ચ
૮૧
Page #91
--------------------------------------------------------------------------
________________
જીવસ્થાનક-ગુણસ્થાનકમાં ગોત્રનો સંવેધઃ
અપસૂત્રએકેન્દ્રિયાદિ-૧૧ પ્રકારના જીવો તિર્યંચ જ હોય છે અને તિર્યંચોને નીચગોત્રનો જ ઉદય હોય છે. અ૫૦અસંજ્ઞી અને અપસંજ્ઞી જીવો તિર્યંચો અને મનુષ્યો હોય છે પણ તે લબ્ધિ,અપ૦ મનુષ્યો હોવાથી નીચગોત્રનો જ ઉદય હોય છે તેથી ૧ થી ૧૩ જીવભેદમાં નીચગોત્રના ઉદયવાળા ૩ ભાંગા જ ઘટે છે.
મિથ્યાત્વગુણઠાણે ૧ થી ૫ ભાંગા જ ઘટે છે. છેલ્લા બે ભાંગા ન ઘટે. કારણ કે ગોત્રનો બંધ ૧ થી ૧૦ ગુણઠાણા સુધી જે હોય છે. ૧૧ થી ૧૪ ગુણઠાણે ગોત્રનો બંધ હોતો નથી. તેથી અબંધવાળા છેલ્લા બે ભાંગા ૧૧ થી ૧૪ ગુણઠાણે જ હોય છે. મિથ્યાત્વાદિ-૧૦ ગુણઠાણે હોતા નથી.
સાસ્વાદનગુણઠાણે ૨ થી ૫ ભાંગા જ ઘટે છે. ૧લો ભાંગો ન ઘટે કારણ કે ૧લો ભાગો ઉચ્ચગોત્રની ઉદ્ધલના કરેલા તેલ-વાહને હોય છે અને તે જીવ તેલ-વાઉમાંથી નીકળીને એકે૦માં, વિકલેવમાં, તિર્યંચપંચ૦માં ઉત્પન્ન થયા પછી ફરીથી ઉચ્ચગોત્ર ન બાંધે ત્યાં સુધી જ હોય છે તે વખતે તે જીવોને ૧લું જ ગુણઠાણ હોય છે. એટલે સાસ્વાદનાદિ ગુણઠાણે ૧લો ભાંગો હોતો નથી.
બીજા ગુણઠાણાના અંતે નીચગોત્રનો બંધવિચ્છેદ થાય છે. તેથી ૩ થી ૫ ગુણઠાણે નીચગોત્રના બંધવાળો રજો/જો ભાંગો ઘટતો નથી. એટલે ૪થો/પમો ભાંગો જ ઘટે છે.
પમા ગુણઠાણાના અંતે નીચગોત્રનો ઉદયવિચ્છેદ થવાથી ૬ થી ૧૦ ગુણઠાણે નીચગોત્રના ઉદયવાળો ૪થો ભાંગો પણ ઘટતો નથી. પમો ભાંગો એક જ ઘટે છે અને ૧૦મા ગુણઠાણાના અંતે ઉચ્ચગોત્રનો બંધવિચ્છેદ થવાથી ૧૧ થી ૧૩ ગુણઠાણે પમો ભાંગો પણ ઘટતો નથી. ૬ઠ્ઠો ભાંગો એક જ ઘટે છે. ૧૪મા ગુણઠાણે ગોત્રનો બંધ હોતો નથી. એટલે અબંધવાળા છેલ્લા બે ભાંગા જ ઘટે છે.
૮૨
Page #92
--------------------------------------------------------------------------
________________
: જીવસ્થાનકમાં ગોત્રકર્મનો સંવેધ : " (જીવસ્થાનક ભાંગા નં. ૧ ભાંગા નં. ૨ ભાંગા નં. ૩ભાંગા નં. ૪ ભાંગા નં. ભાંગા નં. ૬ ભાંગા નં. ૭કુલ)
(૧ થી ૧૩° ની.ની.મી.ની.મી. ૨) 8 (ઉ.ની. ૨ - સંશી પર્યાપ્તો ની.ની. ની.ની.મી. ૨ ની. ઉ. ૨ ઉ.મી. ૨ ઉ.| ઉ.| 2016.| ૨૦ઉ.ઉ.)
ગુણસ્થાનકમાં ગોત્રકર્મનો સંવેધ: ( ગુણસ્થાનક ભાંગા નં. ભાંગ નં. ભાંગા નં. ભાંગા નં. ભાંગા નં. ભાંગા નં. ભાંગા નં. છેક
૮૩
મિથ્યાત્વ (સાસ્વાદન (૩ થી ૫ (૬ થી ૧૦. (૧૧ થી ૧૩ (૧૪મું ગુણઠાણું
ની.ની.મી.ની.મી. ૨ ની. ઉ. ૨ ઉ.મી. ૨ ઉ.| ઉ.| ૨) ની.ની. ૨ ની. ઉ.) ૨૯. ની. ૨ ઉ.| ઉ. ૨)
(ઉ.ની. ૨ ઉ.| ઉ. ૨)
*(ઉ.ઉ.) ૨)
16.
(૧૯) સપ્તતિકા ગ્રંથમાં ગાથા નં. ૩૮ જુઓ . (૨૦) અહીં અપર્યાપ્ત જીવો કહ્યાં છે, તે લબ્ધિ-અપર્યાપ્તા સમજવા. જો અપર્યાપ્ત સંજ્ઞીને લબ્ધિ-પર્યાપ્તો (પર્યાપ્ત નામકર્મના
ઉદયવાળો) માનવામાં આવે, તો તે જીવને કરણ-અપર્યાપ્તાવસ્થામાં ઉચ્ચગોત્રનો ઉદય સંભવે છે. એટલે ૧૩મા જીવસ્થાનકમાં
ઉચ્ચગોત્રના ઉદયવાળા ભાંગા ઘટી શકે. (૨૧) સપ્તતિકા ગ્રંથમાં ગાથા નં. ૪૬ જુઓ
Page #93
--------------------------------------------------------------------------
________________
૬૨ માર્ગણામાં ગોત્રકર્મનો સંવેધ -
* તેઉકાય-વાઉકાય જીવો ઉચ્ચગોત્રની ઉલના કર્યા પછી એકેન્દ્રિય-વિકલેન્દ્રિય કે તિર્યંચ પંચેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય છે. ત્યાં અંતર્મુહૂર્ત ગયા પછી અવશ્ય ઉચ્ચગોત્રને બાંધે છે ત્યારપછી પર્યાપ્તો તિર્યંચ પંચેન્દ્રિય નરકાયુ બાંધીને નરકમાં જઈ શકે છે. એટલે તિર્યંચ પંચેન્દ્રિયને નરકમાં જતી વખતે ઉચ્ચગોત્રની સત્તા અવશ્ય હોય છે. એટલે નરકગતિમાં ૧લો ભાંગો ઘટતો નથી. અને નારકોને નીચગોત્રનો જ ઉદય હોય છે. એટલે ઉચ્ચગોત્રના ઉદયવાળા ભાંગા ઘટતા નથી. એટલે નારકોને રજો/૪થો ભાંગો જ ઘટે છે.
કે તેઉકાય-વાઉકાય તિર્યંચને ઉચ્ચગોત્રની ઉદ્વલના કર્યા પછી માત્ર નીચગોત્રની જ સત્તા હોય છે. અને તિર્યંચોને નીચગોત્રનો જ ઉદય હોય છે. એટલે ઉચ્ચગોત્રના ઉદયવાળા ભાંગા ઘટતા નથી.એટલે તિર્યંચગતિમાર્ગણામાં ૧લો/રજો/૪થો ભાંગો જ ઘટે છે.
* દેશવિરતિ ગુણઠાણે તિર્યંચોને નીચગોત્રનો જ ઉદય હોય છે અને મનુષ્યોને ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે. કારણ કે મનુષ્યને વિરતિના પ્રભાવે નીચગોત્રનો ઉદય અટકીને ઉચ્ચ ગોત્રનો ઉદય શરૂ થઈ જાય છે. એટલે મનુષ્યોને ૫ થી ૧૪ ગુણઠાણા સુધી ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે.
તેઉકાય-વાઉકાય મરીને મનુષ્યગતિમાં ઉત્પન્ન થતા નથી એટલે મનુષ્યોને ૧લો ભાંગો ઘટતો નથી. એટલે મનુષ્યગતિમાર્ગણામાં ૨ થી ૭ ભાંગા ઘટે છે.
* દેવોને ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે એટલે નીચગોત્રના ઉદયવાળા ભાંગા ન ઘટે અને દેવોને ૧ થી ૪ ગુણઠાણા જ હોય છે એટલે છેલ્લા ૨ ભાંગા ન ઘટે. એટલે દેવગતિમાર્ગણામાં ૩જો/પમો ભાંગો જ ઘટે.
८४
Page #94
--------------------------------------------------------------------------
________________
* એકેન્દ્રિયાદિ-૪ અને પૃથ્વીકાય-અપૂકાય-વનસ્પતિકાયમાર્ગણામાં તિર્યંચગતિની જેમ-૩ ભાંગા ઘટે છે.
* તેઉકાય-વાઉકાય ઉચ્ચગોત્રને બાંધતો નથી અને ઉચ્ચગોત્રનો ઉદય હોતો નથી એટલે તે માર્ગણામાં ૧લો/રજો ભાંગો જ ઘટે છે.
* તેઉવા ઉચ્ચગોત્રની ઉદ્ધલના કર્યા પછી એકેન્દ્રિયાદિતિર્યંચમાં ઉત્પન્ન થઈને, અંતર્મુહૂર્તકાળ ગયા પછી ઉચ્ચગોત્રને અવશ્ય બાંધે છે. ત્યાર પછી જ વિકલેન્દ્રિયને વચનયોગ અને સંજ્ઞીને મનોયોગ પ્રાપ્ત થાય છે. એટલે વચનયોગ અને મનોયોગમાર્ગણામાં ૧લો ભાંગો ઘટતો નથી અને મનોયોગ-વચનયોગ ૧૩મા ગુણઠાણા સુધી જ હોય છે. એટલે છેલ્લો ભાંગો પણ ઘટતો નથી. એટલે વચનયોગ અને મનોયોગ માર્ગણામાં ૨ થી ૬ ભાંગા ઘટે છે.
* કાયયોગ ૧૩મા ગુણઠાણા સુધી જ હોય છે એટલે કાયયોગ માર્ગણામાં છેલ્લા ભાંગા વિના ૧ થી ૬ ભાંગા ઘટે છે.
* વેદમાર્ગણા ૯મા ગુણઠાણા સુધી અને કષાયમાર્ગણા ૧૦મા ગુણઠાણા સુધી જ હોય છે. એટલે તે બન્ને માર્ગણામાં છેલ્લા બે ભાંગા ઘટતા નથી. ૧ થી ૫ ભાંગા જ ઘટે છે.
* મત્યાદિ-૩ જ્ઞાન અને અવધિદર્શન ૪ થી ૧૨ ગુણઠાણા સુધી અને ઉપશમસમ્યકત્વ ૪ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. એટલે તે માર્ગણામાં પહેલા-૩ ભાંગા અને છેલ્લો ભાંગો ઘટતો નથી ૪થો/ પમો/૬ઢો ભાંગો જ ઘટે છે.
* મન:પર્યવજ્ઞાનમાર્ગણા ૬ થી ૧૨ ગુણઠાણા સુધી જ હોય છે. એટલે તેમાં નીચગોત્રના બંધવાળા અને નીચગોત્રના ઉદયવાળા ૧ થી ૪ અને છેલ્લો ભાંગો ઘટતો નથી. પમો/૬ઠ્ઠો ભાગો જ ઘટે છે.
* મતિ-અજ્ઞાન અને શ્રુત-અજ્ઞાનમાં છેલ્લા બે ભાંગા ન ઘટે.
* વિર્ભાગજ્ઞાન સંજ્ઞીપંચેન્દ્રિયજીવોને જ હોય છે. તેલ-વાઉમાંથી ઉચ્ચગોત્રની ઉદ્દલના કરીને સંજ્ઞીપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલાને વિર્ભાગજ્ઞાન
૮૫
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત થતાં પહેલા ઉચ્ચગોત્રનો બંધ થઈ જાય છે. એટલે વિર્ભાગજ્ઞાન માર્ગણામાં ૧લો ભાંગો ઘટતો નથી અને વિર્ભાગજ્ઞાન ૧ થી ૩ ગુણઠાણા સુધી જ હોય છે એટલે છેલ્લા બે ભાંગા ઘટતા નથી એટલે વિર્ભાગજ્ઞાન માર્ગણામાં ૨ થી ૫ ભાંગા જ ઘટે છે.
* સામાયિક અને છેદોપસ્થાપનીયમાં ૬ થી ૮, પરિહારમાં હું ૭મું, સૂક્ષ્મસંપરામાં ૧૦મું ગુણઠાણ જ હોય છે. એટલે તે માર્ગણામાં પહેલા-૪ ભાંગા અને છેલ્લા બે ભાંગા ઘટતા નથી. પમો એક જ ભાંગો ઘટે છે.
* દેશવિરતિમાર્ગણામાં દેશવિરતિગુણઠાણાની જેમ બે ભાંગા ઘટે છે અને અવિરતિમાર્ગણા ૧ થી ૪ ગુણઠાણા સુધી જ હોય છે એટલે છેલ્લા બે ભાંગા વિના ૧ થી ૫ ભાંગા ઘટે છે.
* ચક્ષુદર્શનમાં મનોયોગની જેમ ૨ થી ૬ ભાંગા ઘટે છે.
* તેઉકાય-વાઉકાય મરીને એકેન્દ્રિયાદિ-તિર્યંચમાં ઉત્પન્ન થાય છે ત્યારે અંતર્મુહૂર્ત સુધી અશુભલેશ્યા જ હોય છે. એટલે શુભ લેગ્યામાં ૧લો ભાંગો ઘટતો નથી. એટલે તેજો-પદ્યમાં ૧લો ભાંગો અને છેલ્લા બે ભાંગા વિના ૨ થી ૫ ભાંગા ઘટે છે અને શુક્લલશ્યામાં ૧લો ભાંગો અને છેલ્લો ભાંગો વિના ૨ થી ૬ ભાંગા ઘટે છે.
* ક્ષાયિક સમ્યકત્વમાર્ગણા ૪થી૧૧ ગુણઠાણે હોવાથી પહેલા૩ ભાંગા ન ઘટે. છેલ્લા ૪ ભાંગા ઘટે. ક્ષયોપશમ સમ્યકત્વમાર્ગણા ૪થી૭ ગુણઠાણે હોવાથી પહેલા-૩ ભાંગા અને છેલ્લા બે ભાંગા ન ઘટે. ૪થો/૫મો ભાંગો ઘટે.
+ આહારીમાર્ગણા ૧૩મા ગુણઠાણા સુધી જ હોય છે એટલે છેલ્લો ભાંગો ન ઘટે. ૧ થી ૬ ભાંગા ઘટે.
* * અણાહારીપણુ વિગ્રહગતિમાં ૧/૨/૪ ગુણઠાણે, કેવલી સમુદ્દઘાતમાં ૩/૪/૫ સમયે અને ૧૪મા ગુણઠાણે હોય છે. તેથી ૧ થી ૭ ભાંગા ઘટે છે.
८६
Page #96
--------------------------------------------------------------------------
________________
८७
માગણા
: ૬૨ માર્ગણામાં ગોત્રકર્મનો સંવેધ :
ભાંગા નં. ૧ ભાંગા નં. ૨ ભાંગા નં. ઊઁભાંગા નં. ૪ ભાંગા નં. ૫ોભાંગા નં. ૬.ભાંગા નં. ૭ કુલ)
બાંગા નં. પ માંગ ત કે ભાંગ
નરકતિ
(ની.ની. ૨
તિર્યંચગતિ ની. ની. ની. ની.ની. ૨
મનુષ્યગતિ
દેવગતિ
મન-વચન યોગ) કાયયોગ
વેદત્રિક
→→ (ની.ની.| ૨ |ની./ઉ.
ર
✓
(ઉ. ની. ૨
ર
ઉ.|ની.| ૨
૩
ઉ.ની.. ૨ (ઉ..ઉ. ૨ ૦૦૩.૦૨ ૦ાઉ..ઉ. ૬
. ઉ..ઉ. ૨
૨
૩
ની.ઉ.)૨
એકેન્દ્રિયાદિ-૪ ની. ની.|ની. ની. ની.
૨
છ
ઉ..ની.. ર
૨ ની. ઉ.| ૨૪૯.|ની.| ૨૪૯.|ઉ.|૨ ૦|ઉ.૧૨૦૦|ઉ.|ઉ.૪૭ O ઉ.ાની. ૨
પંચેન્દ્રિય ની.ની.ની. ની.ની. પૃથ્યાદિ-૩ ની. ની. ની. ની.ની. ૨ તેઉ-વાઉ
(૩
(ની.ની.ની. ની.ની. ૨
ર
ત્રસકાય
૫
(ની.|ની.|ની. ની.|ની.| ૨ |ની.|ઉ.| ૨ |ઉ.|ની.| ૨(ઉ.|ઉ.| ૨ ૦ાઉ.૦૨ ૦16.1ઉ. 9 →(ની. ની. ૨ અેની. ઉ.| ૨૪૯. ની. ૨ (ઉ. ઉ.| ૨ ૦|ઉ.૨૨ (ની.ની. ની. ની.ની.| ૨ ની. ઉ.| ૨ (ઉ.|ની.| ૨૪૯. ઉ. ૨ ૦૦૩.૦૨ ની.ની.ની. ની.ની. ૨ ની. ઉ.|૨ ઉ.|ની.| ૨૪૯.|ઉ. ર
૫
Page #97
--------------------------------------------------------------------------
________________
માર્ગણા
ભાંગા નં. ૧ ભાંગા નં. ૨ ભાંગા નં.૩ ભાંગા નં. ૪ ભાંગા નં. પ ભાંગા નં. ૬ ભાંગા નં. ૭ કુલ)
4
.
૮૮
સામાયિકાદિ-૪)
(ક્રોધાદિ-૪ ની. ની. ની. ની. ની. ૨ ની. ઉ. ૨૯. ૨ ઉ. ઉ. ૨)મત્યાદિ-૩
*(ઉ.|ની. ૨ઉ.| ઉ. ૨૦| ઉ.| ૨) મન:પર્યવજ્ઞાન
*(ઉ.| ઉ. ૨ ૦૧૧. ૨ કેવળજ્ઞાન
-+|G.|૨||6. ઉ.) (અજ્ઞાનદ્ધિક ની.ની./નીની.ની._૨ ની./ઉ.૨ G.|ી. ૨ ઉ..૨)( વિર્ભાગજ્ઞાન +ની.ની. ૨ ની.[6.| ૨ ઉ. ની. ૨ ઉ.|ઉ. ૨
(ઉ. ઉ. ૨ )
--૦|ઉ. ૨૦|G.|6. ૨) ( અવિરતિ ની.ની./ની, ની. ની. ૨ ની. ઉ. ૨ ઉ. ની. ૨ ઉ./ઉ. ૨)
+(ઉ.ની. ૨ (ઉ.| ઉ. ૨ - (અચક્ષુદર્શન ની. ની.ની.ની. ની./૨ ની.ઉ.| ૨ ઉ. ની. ૨ ઉ.|G.| ૨૦|G.| ૨) ( ચક્ષુદર્શન - -ની. ની. ૨ ની. ઉ. ૨ .ની. ૨ G.| ઉ. ૨૦| ઉ. ૨) -(૫)
*(ઉ.|ની. ઉ.| ઉ.| ૨ |.| ૨) +(૩) ( કેવળદર્શન
*(૦|G.| ૨૦૧૬.|ઉ.૨)
યથાખ્યાત
દેશવિરતિ
અવધિદર્શન
Page #98
--------------------------------------------------------------------------
________________
22
માર્ગણા
કૃષ્ણાદિ-૩
તેજો-પદ્મ
શુક્લ
ભવ્ય
અભવ્ય
ઉપશમ
ક્ષાયિક
ક્ષયો.-મિશ્ર
સાસ્વાદન
મિથ્યાત્વ
સંજ્ઞી
અસંજ્ઞી
આહારી
અણાહારી
ભાંગા નં. ૧ ભાંગા નં. ૨ ભાંગા નં. ઊભાંગા નં. ૪ ભાંગા નં. ૫ ભાંગા નં. ૬.ભાંગા નં. ૭ ફુલ)
ની. ની. ની.ની.ની. ૨ની.ઉ.
(ની.ની. ૨ાની./ઉ.
(ની.ની. ૨ .ના..ઉ. ૨ ની. ઉ.
ની.ની. ની. ની. ની.
ની. ની. ની. ની.ની. ૨ ની.ઉ.
ની.ની.ની. ની. ની.
(ની.ની. ૨ ની. ઉ.| ની.ની.ની..ની.ની. ૨ ની.ઉ. ૨ ની.ની.ની. ની. ની. ૨ .ની.|ઉ.૨૨ ની.ની.ની..ની.ની. ૨ O
ની.ની. ની. ની. ની.
૨
ની. ઉ. ૨
૨
ની.
૨ ૪૯.|ની.| ૨ ૧૯.૦૯.૨ ૨
૨.ઉ.)ના.| ર ઉ.૦૩. ર
૨ ઉ.ની.| ૨ ઉ.ઉ. ૨ ૦૦૯.૦૨
ઉ..ની.. ર ઉ..ઉ. ર
ઉ.ની.] ૨ (ઉ.૨૩.| ૨ *(ઉ.)ની. ૨ ૦૩.૦૩. ર *(ઉ.|ની./ ૨ ઉ.ઉ. ર
*(ઉ.|ની.| ૨ ઉ. ઉ. ૨
૨ (ઉ.|ની ૨.૩.૦૩. ૨ ઉ.ની.] ૨.ઉ.ઉ. ૨ ઉ.ની.. ૨ ઉ.ઉ. ૨
ઉ..ની.. ર
ઉ..ની.. ર ઉ.ઉ. ૨
ઉ..ની.. ૨ .ઉ.)ઉ.
૨
ઉ.
૨
૨
૨
ગોત્રકર્મનો
સંવેધ સમાપ્ત:
છ
૭
૭
ઉ.
ર
૦
ઉ.દૂર
ઉ. ર
૦]ઉ. ર
ઉ. ર
૦]ઉ.1ઉ.૩૭
૭
૫
૪
૫
૫
Â
ઉ.1ઉ..૪
૦]ઉ. ર 2|ઉ.|ઉ..૭
3.6.
૨
૪
૫
૩
(૬
Page #99
--------------------------------------------------------------------------
________________
મોહનીયના બંધસ્થાન : बावीस इक्कवीसा, सत्तरस तेरसेव नव पंच । चउ तिग दुगं च इक्कं बंधठाणाणि मोहस्स ॥ १२ ॥
ગાથાર્થ- મોહનીયકર્મના બંધસ્થાનો બાવીસ-એકવીસ-સત્તરતેર-નવ-પાંચ ચાર-ત્રણ-બે-એક (કુલ-૧૦) છે.
વિવેચન - મિથ્યાત્વગુણઠાણે મોહનીયકર્મની ૨૬ પ્રકૃતિ બંધાય છે. તેમાંથી મિથ્યાત્વ + ૧૬ કષાય + ભય + જુગુપ્સા=૧૯ ધ્રુવબંધી છે. એટલે કોઈપણ જીવ ધ્રુવબંધી-૧૯ પ્રકૃતિને પોત-પોતાના બંધવિચ્છેદ સ્થાન સુધી દરેક સમયે અવશ્ય બાંધે છે. બાકીની હાસ્ય-રતિ (યુગલ) + શોક – અરતિ (યુગલ) + ૩ વેદ = ૭ પ્રકૃતિ બંધમાં પરાવર્તમાન છે. એટલે કોઈપણ જીવ હાસ્ય-રતિને બાંધતો હોય ત્યારે શોક-અરતિને બાંધતો નથી અને શોક-અરતિને બાંધતો હોય ત્યારે હાસ્ય-રતિને બાંધતો નથી. એટલે એક જીવ એક સાથે બે યુગલમાંથી કોઈપણ એક જ યુગલને બાંધી શકે છે. તથા ૩ વેદમાંથી કોઈપણ એક જ વેદને બાંધી શકે છે. તેથી એક જીવ એકી સાથે ધ્રુવબંધી-૧૯ + ૧ યુગલ + ૧ વેદ = ૨૨ પ્રકૃતિને બાંધી શકે છે. એટલે મિથ્યાત્વ ગુણઠાણે મોહનીયની ૨૨ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. તેનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત છે. ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે અને સમ્યકત્વથી પડેલા જીવની અપેક્ષાએ સાદિ-સાંત છે.
* મિથ્યાત્વગુણઠાણાના અંતે મિથ્યાત્વમોહનીયનો બંધવિચ્છેદ થાય છે. એટલે સાસ્વાદન ગુણઠાણે કોઈપણ જીવ ૨૨માંથી મિથ્યાત્વ વિના ૨૧ પ્રકૃતિને એકીસાથે બાંધે છે. એટલે બીજા ગુણઠાણે ૨૧ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા છે.
* સાસ્વાદન ગુણઠાણાના અંતે અનંતાનુબંધીનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૩જા/૪થા ગુણઠાણે કોઈપણ જીવ ર૧માંથી અનંતાનુબંધી
૯O
Page #100
--------------------------------------------------------------------------
________________
ક્રોધાદિ-૪ વિના ૧૭ પ્રકૃતિને એકી સાથે બાંધે છે. એટલે ૩જા/૪થા ગુણઠાણે ૧૭ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સાગરોપમ છે.
* સમ્યકત્વ ગુણઠાણે અપ્રત્યાખ્યાનીય કષાયનો બંધવિચ્છેદ થાય છે. એટલે દેશવિરતિ ગુણઠાણે કોઈપણ તિર્યંચ-મનુષ્ય ૧૭માંથી અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ-૪ વિના ૧૩ પ્રકૃતિને એકી સાથે બાંધે છે. એટલે દેશવિરતિ ગુણઠાણે ૧૩ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે.
* દેશવિરતિ ગુણઠાણે પ્રત્યાખ્યાનીય કષાયનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૬ થી ૮ ગુણઠાણામાં કોઈપણ સંયમી ૧૩માંથી પ્રત્યાખ્યાનીય ક્રોધાદિ-૪ વિના ૯ પ્રકૃતિને બાંધે છે. એટલે ૬ થી ૮ ગુણઠાણામાં ૯ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. તેનો કાળ જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે.
* ૮મા ગુણઠાણે હાસ્યાદિ-૪ નો બંધવિચ્છેદ થાય છે. એટલે ૯ પ્રકૃતિમાંથી હાસ્યાદિ-૪ વિના ૫ પ્રકૃતિ ૯મા ગુણઠાણાના ૧લા ભાગ સુધી બંધાય છે. એટલે મા ગુણઠાણાના ૧લા ભાગે ૫ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. | * ૯મા ગુણઠાણાના ૧લા ભાગે પુ.વેદનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૯મા ગુણઠાણાના બીજા ભાગ ૪ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે.
* ૯ભા ગુણઠાણાના બીજા ભાગે સં.ક્રોધનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૯મા ગુણઠાણાના ત્રીજા ભાગે ૩ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે.
* ૯મા ગુણઠાણાના ત્રીજા ભાગે સં.માનનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૯મા ગુણઠાણાના ચોથા ભાગે ૨ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. (૨૨) જે મનુષ્ય ઉપશમશ્રેણીથી પડીને ૮મા ગુણઠાણાના પ્રથમ સમયે ૯ પ્રકૃતિને
બાંધીને, તે જ સમયે મરણ પામીને, બીજા સમયે દેવભવમાં મોહનીયની ૧૭. પ્રકૃતિને બાંધે છે તે જીવને ૯ પ્રકૃતિનું બંધસ્થાન એક જ સમય હોય છે. એટલે ૯ પ્રકૃતિના બંધસ્થાનનો જઘન્યકાળ ૧ સમય ઘટી શકે છે.
૯૧
Page #101
--------------------------------------------------------------------------
________________
* ૯મા ગુણઠાણાના ચોથા ભાગે સં.માયાનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૯મા ગુણઠાણાના પાંચમા ભાગે ૧ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે. મોહનીયકર્મના ૫-૪-૩-૨-૧બંધસ્થાનનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય છે. મોહનીયકર્મના બંધભાંગા :
= ૨૨ બંધાય છે.
૨૨ બંધાય છે.
૨૨ બંધાય છે.
* મિથ્યાત્વ ગુણઠાણે ૨૨ પ્રકૃતિનું બંધસ્થાન-૬ પ્રકારે હોય છે. (૧) ક્યારેક ધ્રુવબંધી-૧૯ + હાસ્ય-રતિ + પુ.વેદ (૨) ક્યારેક ધ્રુવબંધી-૧૯ + હાસ્ય-રતિ + સ્ત્રીવેદ (૩) ક્યારેક ધ્રુવબંધી-૧૯ + હાસ્ય-રતિ + નપું.વેદ (૪) ક્યારેક ધ્રુવબંધી-૧૯ + શોક-અરિત + પુ.વેદ = ૨૨ બંધાય છે. (૫) ક્યારેક ધ્રુવબંધી-૧૯ + શોક-અતિ + સ્ત્રીવેદ = ૨૨ બંધાય છે. (૬) ક્યારેક ધ્રુવબંધી-૧૯ + શોક-અરિત + નપું.વેદ = ૨૨ બંધાય છે. એ રીતે, ૨૨ના બંધના ૨ યુગલ × ૩ વેદ = ૬ ભાંગા થાય છે. * સાસ્વાદન ગુણઠાણે ૨૧નું બંધસ્થાન હોય છે ત્યાં નપુંસકવેદ બંધાતો નથી એટલે ૨૧નું બંધસ્થાન-૪ પ્રકારે હોય છે. (૧) ક્યારેક ધ્રુવબંધી-૧૮ + હાસ્ય-રતિ + પુ.વેદ ૨૧ બંધાય છે. (૨) ક્યારેક ધ્રુવબંધી-૧૮ + હાસ્ય-રતિ + સ્ત્રીવેદ = ૨૧ બંધાય છે. (૩) ક્યારેક ધ્રુવબંધી-૧૮ + શોક-અરિત + પુ.વેદ ૨૧ બંધાય છે. (૪) ક્યારેક ધ્રુવબંધી-૧૮ + શોક-અતિ + સ્ત્રીવેદ = ૨૧ બંધાય છે. એ રીતે, ૨૧ના બંધના ૨ યુગલ × ૨ વેદ = ૪ ભાંગા થાય છે. * ૩જા/૪થા ગુણઠાણે ૧૭ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે ત્યાં સ્ત્રીવેદ બંધાતો નથી એટલે ૧૭નું બંધસ્થાન-૨ પ્રકારે હોય છે. (૧) ક્યારેક ધ્રુવબંધી-૧૪ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૧૭ બંધાય છે. (૨) ક્યારેક ધ્રુવબંધી-૧૪ + શોક-અરિત + પુ.વેદ = ૧૭ બંધાય છે.
૯૨
=
=
=
=
Page #102
--------------------------------------------------------------------------
________________
એ રીતે, ૧૭ના બંધના ૨ યુગલથી ૨ ભાંગા થાય છે. * ૫મા ગુણઠાણે ૧૩ પ્રકૃતિનું બંધસ્થાન ૨ પ્રકારે હોય છે. (૧) ક્યારેક ધ્રુવબંધી-૧૦ + હાસ્ય-રતિ + પુ.વેદ ૧૩ બંધાય છે. (૨) ક્યારેક ધ્રુવબંધી-૧૦ + શોક-અરિત + પુ.વેદ = ૧૩ બંધાય છે.
એ રીતે, ૧૩ના બંધના ૨ યુગલથી ૨ ભાંગા થાય છે. * ૬ થી ૮ ગુણઠાણે ૯ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે તેમાંથી ૬ઠ્ઠા ગુણઠાણે ૯નું બંધસ્થાન-૨ પ્રકારે હોય છે. (૧) ક્યારેક ધ્રુવબંધી-૬ + હાસ્ય-રતિ + પુ.વેદ (૨) ક્યારેક ધ્રુવબંધી-૬ + શોક-અતિ + પુ.વેદ એ રીતે, ૯ના બંધના ૨ યુગલથી ૨ અપ્રમત્તાદિ ગુણઠાણે શોક-અરિત બંધાતું નથી. એટલે ૭મા/ ૮મા ગુણઠાણે ૧ યુગલ (હાસ્ય-રતિ) જ બંધાય છે. તેથી ત્યાં ધ્રુવબંધી૬ + હાસ્ય-રતિ + પુવેદ = ૯ના બંધનો ૧ ભાંગો જ થાય છે અને પાંચાદિ બંધસ્થાને કોઈપણ પ્રકૃતિ વિકલ્પે બંધાતી નથી. એટલે ૯મા ગુણઠાણાના ૧લા ભાગે સં.ક્રોધાદિ-૪ + પુ.વેદ = પના બંધનો ૧ ભાંગો જ થાય છે.
1
=
* ૯મા ગુણઠાણાના બીજા ભાગે સં.ક્રોધાદિ ભાંગો જ થાય છે.
ભાંગો જ થાય છે.
* ૯મા ગુણઠાણાના ૩જા ભાગે સં.માનાદિ ભાંગો જ થાય છે.
= ૯ બંધાય છે. ભાંગા થાય છે.
* ૯મા ગુણઠાણાના ૪થા ભાગે સં.માયાદિ
૯૩
૯ બંધાય છે.
-
-
-
૪ના બંધનો ૧
૩ના બંધનો ૧
૨ના બંધનો ૧
* ૯મા ગુણઠાણાના પમા ભાગે સં.લોભરૂપ ૧ પ્રકૃતિના બંધનો ૧ ભાંગો જ થાય છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૧લું
: મોહનીયકર્મના બંધસ્થાન-બંધભાંગા:
બંધસ્થાનનો કાળ પ્રકૃતિના નામ
બંધમાંગા ગુણઠાણા સ્થાન
જઘન્ય | ઉત્કૃષ્ટ
અંત | અનાદિ-અનંત ૨૨ ૧૯ ધ્રુવબંધી + ૧ યુગલ + ૧ વેદ = ૨૨ યુ.૨૪૩વે.
| અનાદિ-સાંત
- સાદિ-સાંત ૨૧ ૧૮ ધ્રુવબંધી + ૧ યુગલ + ૧ વેદ = ૨૧
રજું I૧ સમય છે આવલિકા ૭ ૧૪ ધ્રુવબંધી + ૧ યુગલ + ૧ વેદ = ૧૭
૩જું ૪થું અંતર્મુ. સાધિક ૩૩ સાગરો) (૧૦ ધ્રુવબંધી + ૧ યુગલ + ૧ વેદ = ૧૩
પણું અંતર્મુ. દેશોન પૂર્વકોડવર્ષ) ૬ ધ્રુવબંધી + ૧ યુગલ + ૧ વેદ = ૯ )
૬ થી ૮ ૧ સમય દેશોન પૂર્વક્રોડવર્ષ) સં. ક્રોધાદિ-૪ +પુ.વેદ = ૫
માના ૧લા ભાગે ૧ સમય અંતર્મુહૂર્ત સં. ક્રોધાદિ-૪
૯માના રજા ભાગે ૧ સમય અંતર્મુહૂર્ત સં. માનાદિ-૩
૯માના ૩જા ભાગે ૧ સમય અંતર્મુહૂર્ત સંગમાયાદિ-૨
(૯માના ૪થા ભાગે ૧ સમય અંતર્મુહૂર્ત સં.લોભ
૯માના પમા ભાગે ૧ સમય અંતર્મુહૂર્ત
Page #104
--------------------------------------------------------------------------
________________
જીવસ્થાનકમાં મોહનીયના બંધસ્થાન : (૧) લબ્ધિ-અપર્યાપ્તા સૂક્ષ્મએકેન્દ્રિય (૨) લબ્ધિ-પર્યાપ્તા સૂક્ષ્મએકેન્દ્રિય (૩) લબ્ધિ-અપર્યાપ્તા બાદરએકેન્દ્રિય (૪) લબ્ધિ-અપર્યાપ્તા બેઈન્દ્રિય (૫) લબ્ધિ-અપર્યાપ્તા તેઈન્દ્રિય (૬) લબ્ધિ-અપર્યાપ્તા ચઉરિન્દ્રિય (૭) લબ્ધિ-અપર્યાપ્તા અસંજ્ઞીપંચે. (૮) લબ્ધિ-અપર્યાપ્તા સંજ્ઞી..
એ ૮ જીવભેદમાં ૧લું જ ગુણઠાણું હોય છે. એટલે તે જીવભેદમાં ૨૨નું બંધ સ્થાન હોય છે અને ૨૨ના બંધના-૬ ભાંગા ઘટે છે.
(૧) લબ્ધિ-પર્યાપ્તાબાદએકેન્દ્રિય (૨) લબ્ધિ-પર્યાપ્તા બેઈન્દ્રિય (૩) લબ્ધિ-પર્યાપ્તા તેઈન્દ્રિય (૪) લબ્ધિ-પર્યાપ્તા ચઉરિન્દ્રિય
(૫) લબ્ધિ-પર્યાપ્તા અસંક્ષીપંચેન્દ્રિય જીવોને કરણ અપર્યાપ્તાવસ્થામાં બીજું ગુણઠાણ પણ હોઈ શકે છે. કારણ કે કોઈક સંશી પર્યાપ્ત ઉપશમ સમ્યકત્વ પામીને બીજા ગુણઠાણે આવ્યા પછી મરણ પામીને, લબ્ધિ-પર્યાપ્તા બાદરએકેન્દ્રિય-વિકલેન્દ્રિય-અસંજ્ઞીપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવોને અપર્યાપ્તાવસ્થામાં બીજુ ગુણઠાણુ હોય છે. એટલે તે જીવભેદોમાં ૧ લા ગુણઠાણે ૨૨નું અને બીજા ગુણઠાણે ૨૧નું બંધસ્થાન હોય છે અને
૨૨ના બંધના - ૬ ભાંગા ૨૧ના બંધના - ૪ ભાંગા
કુલ - ૧૦ ભાંગા ઘટે છે. સંજ્ઞીપંચેન્દ્રિય જીવભેદમાં ૧૦ બંધસ્થાન અને બંધભાંગા-૨૧ ઘટે છે. બંધસ્થાન-૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૧
બંધમાંગા- ૬ +૪ + ૨ + ૨ + ૨ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ =
૨૧ ભાંગા ઘટે છે. (૨૩) સપ્તતિકા ગ્રંથમાં ગાથા નં. ૪૦ જુઓ
૯૫
Page #105
--------------------------------------------------------------------------
________________
: જીવસ્થાનકમાં બંધસ્થાન-બંધમાંગા :
બંધસ્થાનક
જીવસ્થાનક
બંધભાંગા
લબ્ધિ-પર્યાપ્ત સૂ. એકે.
૨૨ લબ્ધિ-અપર્યા.સુ.એકેન્દ્રિયાદિ-૭, લબ્ધિ-પર્યાપ્ત
૨૨/૨૧ બાદર એકેન્દ્રિયાદિ-૫ સંશી પર્યાપ્યો I ૨૨/૧૧/૧૭/૧૩/૯/પ/૪/૩/૨/૧
૬ + ૪ = ૧૦
૨૧
ગુણસ્થાનકમાં બંધસ્થાન-બંધભાંગાઃ
બંધસ્થાન
બંધભાંગા
_
| ૨૨નું ૨૧નું ૧૭નું
૬ ૪
I
નિક | | ( મિથ્યાત્વ
સાસ્વાદન [ મિશ્ર સમ્યકત્વ દેશવિરતિ પ્રમત્ત અપ્રમત્ત અપૂર્વકરણ માનો ૧લો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ પાંચમો ભાગ 4
(૨૪) સપ્તતિકા ગ્રંથમાં ગાથા નં. ૪૮ જુઓ
Page #106
--------------------------------------------------------------------------
________________
માર્ગણા
દેવ-નરકગતિ
તિર્યંચગતિ
મનુષ્યગતિ ૨૨/૨૧/૧૭/૧૩/૯/૫/૪/૩/૨/૧૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧
એકેન્દ્રિયાદિ-૪
પંચેન્દ્રિય
૨૨/૨૧/૧૭/૧૩/૯/૫/૪/૩/૨/૧|૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧
પૃથ્યાદિ-૩
તેઉ-વાઉ
: ૬૨ માર્ગણામાં મોહનીયના બંધસ્થાન :
બંધસ્થાન
બંધભાંગા
અજ્ઞાનત્રિક
સામા.-છેદો.
પરિહાર
સૂક્ષ્મ.-યથા.
દેશિવરિત
અવિરતિ
૨૨/૨૧/૧૭
૨૨/૨૧/૧૭/૧૩
૨૨/૨૧
૨૨/૨૧
૨૨
ત્રસકાય ૨૨/૨૧/૧૭/૧૩/૯/૫/૪/૩/૨/૧ ૬+૪+૨ +૨+૧+૧+૧+૧+૧=૨૧ ૨૨/૨૧/૧૭/૧૩/૯/૫/૪/૩/૨/૧ ૬+૪+
યોગ-૩
+૨+૧+૧+૧+૧+૧=૨૧
વેદત્રિક
૨૨/૨૧/૧૦/૧૩/૯/૫
ક્રોધ
૨૨/૨૧/૧૭/૧૩/૯/૫/૪
માન
૨૨/૨૧/૧૭/૧૩/૯/૫/૪/૩
માયા
૨૨/૨૧/૧૭/૧૩/૯/૫/૪/૩/૨
લોભ
મત્યાદિ-૩
મન:પર્યવજ્ઞાન
કેવળજ્ઞાન
૧૭/૧૩/૯/૫/૪/૩/૨/૧
૯/૫/૪/૩/૨/૧
૨૨/૨૧/૧૭
૯/૫/૪/૩/૨/૧
2
૨૨/૨૧/૧૭/૧૩/૯/૫/૪/૩/૨/૧/૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧
છ
૧૩
૨૨/૨૧/૧૭
૬+૪+૨=૧૨
૬+૪+૨+૨=૧૪
૬+૪=૧૦
ચક્ષુ-અચક્ષુ
અવધિદર્શન ૧૭/૧૩/૯/૫/૪/૩/૨/૧
કેવળદર્શન
૬+૪=૧૦
૬
6)
૬+૪+૨+૨+૨+૧=૧૭
૬+૪+૨+૨+૨+૧+૧=૧૮
૬+૪+૨+૨+૨+૧+૧+૧=૧૯
૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧=૨૦
૨+૨+૨+૧+૧+૧+૧+1=૧૧
૨+૧+૧+૧+૧+૧=૭
૭
૬+૪+૨=૧૨
૨+૧+૧+૧+૧+૧=૭
૨
૭
૨૨/૨૧/૧૭/૧૩/૯/૫/૪/૩/૨/૧|૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧
૨
૬+૪+૨=૧૨
૨+૨+૨+૧+૧+૧+૧+૧=૧૧
૭
Page #107
--------------------------------------------------------------------------
________________
( માર્ગણા ]
બંધસ્થાન
બંધભાંગા
૨૨/૧/૧૭/૧૩૯
' ૬+૪+૨+૨+૨=૧૬ ૨૨/૧૧/૧૭/૧૩/૯/પ/૪૩/૨/૧૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧ ૨૨/૨/૧૭/૧૩/૯/૫/૪/૩/૨/૧ ૬ +૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧
કૃષ્ણાદિ-૫ શુક્લ ભવ્ય અભવ્ય ઉપ-ક્ષાયિક ક્ષયોપશમ મિશ્ર
૨૨.
૨+૨+૨+૧+૧+૧+૧+૧=૧૧
[ ૧૭/૧૩/૯પ૪/૩/૨/૧
૧૭/૧૩/૯
૧૭.
૨+૨+૨=૯
૨૧.
૨૨
સાસ્વાદન મિથ્યાત્વ
સંજ્ઞી ૨૨/૧૧/૧૭૧૩/૯/પ/૪/૩/૨/૧૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧ અસંશી | ૨૨/૨૧
૬+૪=૧૦ આહારી [૨૨/૧૧/૧૭૧૩/૯/૫/૪/૩/૨/૧૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧ અણાહારી ૨૨/૧૧/૧૭
૬+૪+૨=૧૨ મોહનીયના ઉદયસ્થાનો - एगं व दो व चउरो, एत्तो एगाहिआ दसुक्कोसा । ओहेण मोहणिजे, उदयठाणाणि नव हुंति ॥ १३ ।।
ગાથાર્થ- સામાન્યથી મોહનીયકર્મના ઉદયસ્થાનો એક-બે-ચાર એનાથી આગળ એક-એક પ્રકૃતિ વધારતાં ઉત્કૃષ્ટથી ૧૦ પ્રકૃતિ સુધીના ૯ હોય છે.
વિવેચન - ૧૧મા ગુણઠાણેથી જીવ ૧૦મા ગુણઠાણે આવે છે ત્યારે સં.લોભનો ઉદય શરૂ થાય છે. ત્યારે ૧ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે.
* ૯મા ગુણઠાણે અવેદી અવસ્થામાં ક્રોધાદિ-૪ માંથી કોઈપણ એક કષાયનો ઉદય હોય છે. તે વખતે અવેદીને ૧ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે. જ્યારે વેદનો ઉદય શરૂ થાય છે ત્યારે સવેદીને ક્રોધાદિ-જમાંથી કોઈપણ ૧ કષાય, ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ,
૨ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે.
૯૮
Page #108
--------------------------------------------------------------------------
________________
* જીવ ૮મા ગુણઠાણે આવે છે ત્યારે હાસ્યાદિ-૬નો ઉદય શરૂ થાય છે. તેમાંથી હાસ્ય-રતિ અને શોક-અતિ બન્ને યુગલો ઉદયમાં પરસ્પર વિરોધી હોવાથી જ્યારે હાસ્ય-રતિનો ઉદય હોય છે ત્યારે શોક-અતિનો ઉદય હોતો નથી અને જ્યારે શોક-અરતિનો ઉદય હોય છે ત્યારે હાસ્ય-રતિનો ઉદય હોતો નથી. એટલે એક જીવને એકીસાથે બેમાંથી કોઈપણ એક જ યુગલનો ઉદય હોય છે અને ભય-જુગુપ્સા અધ્રુવોદયી છે એટલે ૧ થી ૮ ગુણઠાણા સુધી ક્યારેક ભય-જુગુપ્સા ઉદયમાં હોય છે. ક્યારેક તે બન્ને ઉદયમાં હોતી નથી. ક્યારેક તે બન્નેમાંથી કોઈપણ એક જ ઉદયમાં હોય છે. એટલે એક જીવને એકીસાથે ક્રોધાદિ-૪માંથી કોઈપણ ૧ કષાય ત્રણવેદમાંથી કોઈપણ ૧ વેદ
૨ યુગલમાંથી કોઈપણ ૧ યુગલની ૨ પ્રકૃતિ
૪ નો ઉદય અવશ્ય હોય છે. ક્યારેક ૪ + ભય = ૫ પ્રકૃતિનો ઉદય હોય છે. ક્યારેક ૪ + જુગુ = ૫ પ્રકૃતિનો ઉદય હોય છે. ક્યારેક ૪ + ભય + જુગુપ્સા = ૬ પ્રકૃતિનો ઉદય હોય છે. એટલે ૮ થી ૬ ગુણઠાણે ૪/૫/૬ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. * જીવ પાંચમા ગુણઠાણે આવે છે ત્યારે પ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય શરૂ થાય છે ત્યાં એક જીવને એકીસાથે
ક્રોધાદિ-૪માંથી ૧ કષાય પ્રત્યાખ્યાનીય વગેરે ૨ પ્રકારે ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ
૨ યુગલમાંથી કોઈપણ ૧ યુગલની ૨ પ્રકૃતિ પનો ઉદય અવશ્ય ભય = ૬નું કે ૫ + જુગુ. નું ઉદયસ્થાન હોય છે.
૬નું કે પ
૯૯
હોય છે. ક્યારેક ૫ + + ભય + જુગુ. = ૭
=
Page #109
--------------------------------------------------------------------------
________________
* જીવ ચોથા ગુણઠાણે આવે છે ત્યારે અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય શરૂ થાય છે ત્યાં એક જીવને એકીસાથે
ક્રોધાદિ-૪માંથી ૧ કષાય અપ્રત્યાખ્યાનીય વગેરે ૩ પ્રકારે ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ ૨ યુગલમાંથી કોઈપણ ૧ યુગલની ૨ પ્રકૃતિ ૬નો ઉદય અવશ્ય હોય છે. ક્યારેક ૬ + ભય = ૭નું કે ૬ + જુગુ. ૭ કે ૬ + ભય + જુગુ. = ૮ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે.
* જીવ ઉપશમસમ્યક્ત્વથી પડીને બીજાગુણઠાણે આવે છે ત્યારે અનંતાનુબંધીનો ઉદય શરૂ થાય છે ત્યાં એક જીવને એકીસાથે ક્રોધાદિ-૪માંથી ૧ કષાય અનંતાનુબંધી વગેરે ૪ પ્રકારે ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ
૨ યુગલમાંથી કોઈપણ ૧ યુગલની ૨ પ્રકૃતિ
=
હોય છે. ક્યારેક ૭ + ભય =
૮નું કે ૭ + જુગુ. + ભય + જુગુ. = ૯ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે.
* જીવ બીજા ગુણઠાણાથી ૧લા ગુણઠાણે આવે છે ત્યારે મિથ્યાત્વનો ઉદય શરૂ થાય છે. ત્યાં એક જીવને એકીસાથે ક્રોધાદિ-૪માંથી ૧ કષાય અનંતાનુબંધી વગેરે ૪ પ્રકારે ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ
૪
=
૭નો ઉદય અવશ્ય
૮નું કે ૭
૨ યુગલમાંથી ૧ યુગલની ૨ પ્રકૃતિ
મિથ્યાત્વમોહનીય ૧
૧૦૦
=
છે. ક્યારેક ૮ + ભય = નું કે ૮ + જુગુ. = ૯નું કે ૮ + ભય + જુગુ. ૧૦નું ઉદયસ્થાન હોય છે.
૮નો ઉદય અવશ્ય હોય
Page #110
--------------------------------------------------------------------------
________________
: સામાન્યથી મોહનીયના ઉદયસ્થાન :
(ઉદય
કાળ
ગુણઠાણા જઘન્ય ઉત્કૃષ્ટ .
થાન
[,
પ્રકૃતિના નામ ( ૧ ક્રોધાદિ-૪ માંથી - ૧ મું ૧ સમય અંતર્મુહૂર્ત
ક્રોધાદિ-૪ માંથી -૧ પુવેદાદિ-૩ માંથી -૧
૯મું ૧ સમય અંતર્મુહૂર્ત ક્રોધાદિ-૪ માંથી -૧ પુવેદાદિ-૩ માંથી -૧ |૮ થી ૬૧ સમય અંતર્મુહૂર્ત
૨ યુગલમાંથી ૧ યુગલ [ ૧ક.+૧.+૧૫.ભય=૫ [૮ થી ૬ ૧ સમય અંતર્મુહૂર્ત
૧ક.+૧.+૧યુ.+ભય+જુગુ =૬ [૮ થી ૬ ૧ સમય અંતર્મુહૂર્ત
રક.+૧.૧યુ.+ભય+જુગુ.ર૭ | પમું ૧ સમય અંતમુહૂર્ત) [ ૩૬.+૧.+૧૫.+ભય+જુગુ =૮ ૪થું ૧ સમય અંતર્મુહુર્તો
I 8ક.+૧. યુ.+ભય+જુગુ.=૯ ] રજું ૧ સમય અંતર્મુહૂર્ત (૧૦ ૪.૧૧.+૧યુ.+ભય+જુ.મિ. ૧૦ ૧લું ૧ સમય અંતર્મુહૂર્ત
એ રીતે, સામાન્યથી મોહનીયકર્મના-૯ ઉદયસ્થાન કહ્યાં. પણ એક-એક ઉદયસ્થાન પ્રકૃતિના ફેરફારથી અનેક પ્રકારે થાય છે. એટલે વિશેષથી ઉદયસ્થાનો કહે છે. વિશેષથી મોહનીયના ઉદયસ્થાનો :
મિથ્યાત્વ ગુણઠાણે મોહનીયન-૨૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંથી એક જીવને એકીસાથે વધુમાં વધુ ૧૦ પ્રકૃતિ જ ઉદયમાં આવે છે. કારણ કે મિથ્યાષ્ટિને મિથ્યાત્વમોહનીયનો જ ઉદય હોય છે. મિશ્ર દૃષ્ટિને મિશ્રમોહનીયનો જ ઉદય હોય છે અને ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિને ૪ થી ૭ ગુણઠાણામાં સમ્યકત્વમોહનીયનો ઉદય હોય છે. એટલે એક જીવને એકીસાથે ત્રણે દર્શનમોહનીયમાંથી કોઈપણ એક જ દર્શનમોહનીય ઉદયમાં હોય છે.
ક્રોધાદિ-૪ કષાયો ઉદયમાં પરસ્પર વિરોધી છે. એટલે જ્યારે ક્રોધનો ઉદય હોય છે ત્યારે માનાદિ-૩ નો ઉદય હોતો નથી. જ્યારે
૧૦૧
Page #111
--------------------------------------------------------------------------
________________
માનનો ઉદય હોય છે ત્યારે ક્રોધ-માયા-લોભનો ઉદય હોતો નથી.
જ્યારે માયાનો ઉદય હોય છે ત્યારે ક્રોધ-માન-લોભનો ઉદય હોતો નથી અને જ્યારે લોભનો ઉદય હોય છે ત્યારે ક્રોધાદિ-૩નો ઉદય હોતો નથી. વળી, પહેલા-બીજા ગુણઠાણે જીવને જે કષાયનો ઉદય હોય છે તે કષાય અનંતાનુબંધી વગેરે ચારે પ્રકારે હોય છે. જેમકે, જ્યારે જીવને ક્રોધનો ઉદય હોય છે ત્યારે અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાનીય ક્રોધ, પ્રત્યાખ્યાનીય ક્રોધ અને સંક્રોધ... એ ચારે ક્રોધ એકીસાથે ઉદયમાં હોય છે, તે વખતે બાકીના ૧૨ કષાયો ઉદયમાં હોતા નથી.
એ જ રીતે, ૩જા/૪થા ગુણઠાણે જીવને જે કષાયનો ઉદય હોય છે, તે કષાય અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણે પ્રકારે હોય છે. જેમકે, જ્યારે જીવને ક્રોધનો ઉદય હોય છે ત્યારે અપ્રચક્રોધ, પ્રત્યાક્રોધ, સંક્રોધ... એ ત્રણે કોઇ એકીસાથે ઉદયમાં હોય છે તે વખતે બાકીના ૧૩ કષાયો ઉદયમાં હોતા નથી. પાંચમા ગુણઠાણે જીવને જે કષાયનો ઉદય હોય, તે કષાય પ્રત્યાખ્યાનીયાદિ બે પ્રકારે હોય છે. જેમકે, જીવને જ્યારે ક્રોધનો ઉદય હોય છે ત્યારે પ્રત્યાક્રોધ અને સંક્રોધનો (બે ક્રોધનો) ઉદય એકી સાથે હોય છે. તે વખતે બાકીના-૧૪ કષાયો ઉદયમાં હોતા નથી. ૬ થી ૯ ગુણઠાણા સુધી એક જીવને એકસમયે સંક્રોધાદિ-૪ માંથી કોઈપણ એક જ કષાયનો ઉદય હોય છે. તે વખતે બાકીના ૧૫ કષાયો ઉદયમાં હોતા નથી.
હાસ્ય-રતિ અને શોક-અરતિ બન્ને યુગલો ઉદયમાં પરસ્પર વિરોધી છે. એટલે હાસ્ય-રતિનો ઉદય હોય છે ત્યારે શોક-અરતિનો ઉદય હોતો નથી અને શોક-અરતિનો ઉદય હોય છે ત્યારે હાસ્ય-રતિનો ઉદય હોતો નથી. એટલે એક જીવને એકીસાથે બેમાંથી કોઈપણ એક જ યુગલનો ઉદય હોય છે અને ભય-જુગુપ્સા અધુવોદયી હોવાથી ક્યારેક તે બન્ને ઉદયમાં હોય છે ક્યારેક બેમાંથી કોઈપણ એક જ ઉદયમાં હોય છે અને ક્યારેક એકે ય ઉદયમાં હોતી નથી.
૧૦૨
Page #112
--------------------------------------------------------------------------
________________
ત્રણે વેદ ઉદયમાં પરસ્પર વિરોધી છે. એટલે એક જીવને ૩ વેદમાંથી કોઈપણ એક જ વેદનો ઉદય હોય છે. એટલે એક જીવને એકી સાથે.
...............મિથ્યાત્વમો. ૧ ક્રોધાદિ-૪માંથી-૧ કષાય અનંતાનુબંધી વગેરે ૪ પ્રકારે, બે યુગલમાંથી કોઈપણ ૧ યુગલની ૨ પ્રકૃતિ, ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ
કુલ ૮ પ્રકૃતિનો ઉદય અવશ્ય હોય છે અને ભય-જુગુપ્સાનો ઉદય વિકલ્પ હોય છે. એટલે મિથ્યાષ્ટિને મિ0મો.+કષાય૧ યુગલ+૧ વેદ-૮ નો ઉદય હોય છે.
ક્યારેક ૮ + ભય = ૯નો ઉદય હોય છે.
ક્યારેક ૮ + જુગુપ્સા = ૯નો ઉદય હોય છે. ક્યારેક ૮ + ભય + જુગુ૦ = ૧૦નો ઉદય હોય છે.
જેને અનંતાનુબંધીની વિસંયોજના કરી હોય એવો ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ જીવ સમ્યકત્વેથી પડીને મિથ્યાત્વે આવે છે ત્યારે એક આવલિકા સુધી અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. કારણ કે અનંતાનુબંધીની વિસંયોજના કરનારો જીવ જે સમયે મિથ્યાત્વે આવે છે તે જ સમયથી અનંતાનુબંધીને બાંધવાની શરૂઆત કરે છે. એટલે તે જ સમયે અનંતાનુબંધી પતગ્રહ બને છે. એટલે તેમાં અપ્રત્યાખ્યાનીયાદિના દલિકો સંક્રમથી આવે છે. પણ અનંતાનુબંધીનું બંધાયેલું દલિક અને અનંતાનુબંધીમાં સંક્રમથી આવેલું દલિક એક આવલિકાકાળ સુધી એમ ને એમ પડ્યું રહે છે. જ્યાં સુધી બંધાયેલા દલિકની બંધાવલિકા અથવા સંક્રમથી આવેલા દલિકની સંક્રમાવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી અનતાનુબંધીના દલિકો ઉદયમાં આવી શકતા નથી. તેથી અનંતાનુબંધીના વિસંયોજક જીવને મિથ્યાત્વે આવ્યા પછી એક આવલિકાપ કાળ સુધી અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. એટલે અનંતાનુબંધીના ઉદય વિનાના મિથ્યાદષ્ટિને એક આવલિકા સુધી...
૧૦૩
Page #113
--------------------------------------------------------------------------
________________
૩ કષાય + ૧ યુગલ + ૧ વેદ + મિ.મો. = ૭ નો ઉદય હોય છે.
ક્યારેક ૭ + ભય = ૮ નો ઉદય હોય છે.
ક્યારેક ૭ + જુગુ. = ૮ નો ઉદય હોય છે.
ક્યારેક ૭ + ભય + જુગુ. = ૯ નો ઉદય હોય છે. એટલે મિથ્યાત્વગુણઠાણે ૭૮/૯/૧૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે.
* સાસ્વાદનગુણઠાણે મિથ્યાત્વમોહનીયનો ઉદય હોતો નથી. એટલે એક જીવને એકીસાથે.. ૪ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૭ નો ઉદય હોય છે.
ક્યારેક ૭ + ભય = ૮ નો ઉદય હોય છે.
ક્યારેક ૭ + જુગુ૦ = ૮ નો ઉદય હોય છે.
ક્યારેક ૭ + ભય + જુગુ0 = ૯ નો ઉદય હોય છે. એટલે સાસ્વાદનગુણઠાણે ટાલ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે.
* મિશ્રગુણઠાણે અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. પણ મિશ્ર મોહનીયનો ઉદય ચાલુ થાય છે. એટલે એક જીવને એકીસાથે....... મિશ્રન૩ કષાય+૧ યુગલ+ ૧ વેદ =૭નો ઉદય અવશ્ય હોય છે.
ક્યારેક ૭ + ભય =૮નો ઉદય હોય છે. ક્યારેક ૭ + જુગુ. =૮નો ઉદય હોય છે.
ક્યારેક ૭+ભય+જુગુ.=૯નો ઉદય હોય છે. (૨૫) શંકા- અનંતાનુબંધીનો જઘન્ય અબાધાકાળ અંતર્મુહૂર્ત છે અને કોઈપણ
કર્મનો ઉદય અબાધાકાળ પૂર્ણ થયા પછી થાય છે. એટલે બંધાવલિકા પછી અનંતાનુબંધીનો ઉદય કેવી રીતે થાય ? સમાધાન - અનંતાનુબંધીની બંધાવલિકા પૂર્ણ થયા પછીના સમયે જીવ અપવર્તનાકરણથી દલિકોને નીચે ઉતારીને ઉદયસમયથી ગોઠવે છે. એટલે બંધાવલિકા પૂર્ણ થયા પછીના સમયથી જ અનંતાનુબંધીનો ઉદય શરૂ થઈ જાય છે. એટલે અબાધાકાળની અંદર પણ અનંતાનુબંધીનો ઉદય થઈ શકે છે.
૧/૪
Page #114
--------------------------------------------------------------------------
________________
એટલે મિશ્રગુણઠાણે ૭/૮૯ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે.
* ક્ષયોપશમસમ્યકત્વને ૪ થી ૭ ગુણઠાણા સુધી સ0મો નો ઉદય અવશ્ય હોય છે. ઉપશમસમ્યક્તીને સ0મો નો ઉદય હોતો નથી અને ક્ષાયિકસમ્યક્વીને સ0મો સત્તામાં જ ન હોવાથી ઉદયમાં ન હોય એટલે સમ્યકત્વગુણઠાણે ક્ષાયિકસમ્યકત્વીમાંથી કે ઉપશમસમ્યત્વીમાંથી એકજીવને એકીસાથે.. ૩ કષાય+૧ યુગલ + ૧વેદ = ૬નો ઉદય હોય છે.
ક્યારેક ૬ + ભય = ૭નો ઉદય હોય છે.
ક્યારેક ૬ + જુગુ૦ = ૭નો ઉદય હોય છે. ક્યારેક ૬ + ભય + જુગુ0 = ૮નો ઉદય હોય છે. ક્ષયોપશમસમ્યત્વીને... ૩ કષાય + ૧ યુગલ +૧ વેદ + સ0મો= ૭નો ઉદય હોય છે.
ક્યારેક ૭ + ભય = ૮નો ઉદય હોય છે.
ક્યારેક ૭ + જુગુ૦ = ૮નો ઉદય હોય છે. ક્યારેક ૭ + ભય + જુગુo = ૯નો ઉદય હોય છે. એટલે સમ્યત્વગુણઠાણે ૬/૭/૮/૯ (કુલ-૪) ઉદયસ્થાન હોય
* પાંચમા ગુણઠાણે અપ્રત્યાખ્યાનીયનો ઉદય હોતો નથી એટલે સાયિકસમ્યકત્વીમાંથી કે ઉપશમસમ્યકત્વીમાંથી એક જીવને એકી સાથે.. ૨ કષાય + ૧ યુગલ + ૧ વેદ = પનો ઉદય હોય છે.
ક્યારેક ૫ + ભય = દુનો ઉદય હોય છે.
ક્યારેક પ + જુગુ0 = ૬નો ઉદય હોય છે. ક્યારેક ૫ + ભય + જુગુ0 = ૭નો ઉદય હોય છે.
૧
૫
Page #115
--------------------------------------------------------------------------
________________
ક્ષયોપશમસમ્યક્ત્વીને. ૨ કષાય + ૧ યુગલ + ૧ વેદ + સ.મો. = દુનો ઉદય હોય છે.
ક્યારેક ૬ + ભ = ૭નો ઉદય હોય છે.
ક્યારેક ૬ + જુગુ૦ = ૭નો ઉદય હોય છે. ક્યારેક ૬ + ભય + જુગુ૦ = ૮નો ઉદય હોય છે. એટલે પમા ગુણઠાણે પ/૬/૮ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે.
* ૬ઠ્ઠા ગુણઠાણે પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોતો નથી એટલે ક્ષાયિક કે ઉપશમસમ્યકત્વીમાંથી એક જીવને એકી સાથે.. ૧ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૪નો ઉદય હોય છે.
ક્યારેક ૪ + ભય = પનો ઉદય હોય છે.
ક્યારેક ૪ + જુગુo = પનો ઉદય હોય છે. ક્યારેક ૪ + ભય + જુગુo = ૬નો ઉદય હોય છે. * ક્ષયોપશમસમ્યકત્વમાંથી એક જીવને એકી સાથે.... ૧ કષાય + ૧ યુગલ +૧ વેદ + સ0મો =પનો ઉદય હોય છે.
ક્યારેક ૫ + ભય = દુનો ઉદય હોય છે.
ક્યારેક ૫ + જુગુ0 = દુનો ઉદય હોય છે. ક્યારેક ૫ + ભય + જુગુ૦ = ૭નો ઉદય હોય છે. એટલે ૬ઠ્ઠા ગુણઠાણે ૪/૫/૬/૭ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. એ જ પ્રમાણે, ૭મા ગુણઠાણે ૪/૫/૬/૭ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે.
* ૮મા ગુણઠાણે શ્રેણીમાં સપક કે ઉપશમકમાંથી એક જીવને એકી સાથે ૧ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૪નો ઉદય હોય છે.
ક્યારેક ૪ + ભય = પનો ઉદય હોય છે.
ક્યારેક ૪ + જુગુ0 = પનો ઉદય હોય છે. ક્યારેક ૪ + ભય + જુગુ = ૬નો ઉદય હોય છે. એટલે ૮મા ગુણઠાણે ૪/૫/૬ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે.
૧૦૬
Page #116
--------------------------------------------------------------------------
________________
* ૯માગુણઠાણે ક્ષેપક કે ઉપશમકને ક્રોધાદિ-૪માંથી૧ કષાય
( ૩ વેદમાંથી ૧ વેદ
૨ પ્રકૃતિનો ઉદય હોય છે અને અવેદી અવસ્થામાં ક્રોધાદિ-૪માંથી કોઈપણ ૧ કષાયનો જ ઉદય હોય છે. એટલે ૯મા ગુણઠાણે ૨/૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે.... એ રીતે, વિશેષથી.. ૧૦નું ઉદયસ્થાન ૧ પ્રકારે છે.
૯નું ઉદયસ્થાન ૬ પ્રકારે થાય છે. ૮નું ઉદયસ્થાન ૧૧ પ્રકારે થાય છે. ૭નું ઉદયસ્થાન ૧૦ પ્રકારે થાય છે. ૬નું ઉદયસ્થાન ૭ પ્રકારે થાય છે. પનું ઉદયસ્થાન ૪ પ્રકારે થાય છે. ૪નું ઉદયસ્થાન ૧ પ્રકારે છે. રનું ઉદયસ્થાન ૧ પ્રકારે છે.
૧નું ઉદયસ્થાન ૧ પ્રકારે છે. ઉદયભાંગા - મિથ્યાત્વ ગુણઠાણે ૭૮/૯/૧૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. અનંતાનુબંધીના ઉદય વિનાના મિથ્યાષ્ટિને ૩ કષાય + ૧ યુગલ + ૧ વેદ + મિ.મો. = ૭ના ઉદયના-૨૪ ભાંગા થાય છે.
(૧) કોઈકને ૩ ક્રોધ, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, પુ.વેદનો ઉદય હોય છે. (૨) કોઈકને ૩ ક્રોધ, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૩) કોઈકને ૩ ક્રોધ, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, નપું.વેદનો ઉદય હોય છે. (૪) કોઈકને ૩ ક્રોધ, શોક-અરતિ, મિથ્યાત્વ, પુ.વેદનો ઉદય હોય છે. (૫) કોઈકને ૩ ક્રોધ, શોક-અરતિ, મિથ્યાત્વ, સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૬) કોઈકને ૩ ક્રોધ, શોક-અરતિ, મિથ્યાત્વ, નપું.વેદનો ઉદય હોય છે. (૭) કોઈકને ૩ માન, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, પુ.વેદનો ઉદય હોય છે. (૮) કોઈકને ૩ માન, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૯) કોઈકને ૩ માન, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, નપું.વેદનો ઉદય હોય છે. (૧૦) કોઈકને ૩ માન, શોક-અરતિ, મિથ્યાત્વ, પુ.વેદનો ઉદય હોય છે.
૧૦૭
Page #117
--------------------------------------------------------------------------
________________
(૧૧) કોઈકને
માન, શોક-અરતિ, મિથ્યાત્વ, સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૧૨) કોઈકને ૩ માન, શોક-અરતિ, મિથ્યાત્વ, નપું.વેદનો ઉદય હોય છે. (૧૩) કોઈકને ૩ માયા, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, પુ.વેદનો ઉદય હોય છે. (૧૪) કોઈકને ૩ માયા, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૧૫) કોઈકને ૩ માયા, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, નપું.વેદનો ઉદય હોય છે. (૧૬) કોઈકને ૩ માયા, શોક-અરતિ, મિથ્યાત્વ, પુ.વેદનો ઉદય હોય છે. (૧૭) કોઈકને ૩ માયા, શોક-અરતિ, મિથ્યાત્વ, સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૧૮) કોઈકને માયા, શોક-અરતિ, મિથ્યાત્વ, નપું.વેદનો ઉદય હોય છે. (૧૯) કોઈકને ૩ લોભ, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, પુ.વેદનો ઉદય હોય છે. (૨૦) કોઈકને ૩ લોભ, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૨૧) કોઈકને ૩ લોભ, હાસ્ય-રતિ, મિથ્યાત્વ, નપું.વેદનો ઉદય હોય છે. (૨૨) કોઈકને ૩ લોભ, શોક-અરતિ, મિથ્યાત્વ, પુ.વેદનો ઉદય હોય છે. (૨૩) કોઈકને ૩ લોભ, શોક-અરતિ, મિથ્યાત્વ, સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૨૪) કોઈકને ૩ લોભ, શોક-અરતિ, મિથ્યાત્વ, નયું.વેદનો ઉદય હોય છે. એ રીતે, ૭ના ઉદયના ૪ કષાય × ૩ વેદ × ૨ યુગલ ૨૪ ભાંગા થાય છે. ૨૪ ભાંગાના સમૂહને ૧ ચોવીશી કહે છે. એટલે અનંતાનુબંધીના ઉદય વિનાના મિથ્યાર્દષ્ટિને
=
૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. એ રીતે, ૭ + ભય = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + જુગુ૦ = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + ભય + જુગુ૦ = ૯ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. અનંતાના ઉદયવાળાને ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે.
૮ + ભય + = ૯ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૮ + જુગુ ૯ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૮ + ભય + જુગુ = ૧૦ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. મિથ્યાત્વે કુલ ઉદયભાંગા ૧૯૨ અને ૮ ચોવીશી થાય છે.
=
૧૦૮
Page #118
--------------------------------------------------------------------------
________________
* સાસ્વાદન ગુણઠાણે ૮૯ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. સાસ્વાદનીને ૭ના ઉદયના ર૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે.
૭ + ભય = ૮ના ઉદયના ર૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે.
૭ + જુગુ0 = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + ભય + જુગુ0 = ૯ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે.
સાસ્વાદને કુલ ઉદયભાંગા ૯૬ અને ૪ ચોવીશી થાય છે.
* મિશ્ર ગુણઠાણે ૭ ૮ ૯ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. મિશ્રદષ્ટિને ૩ કષાય + ૧ યુગલ + ૧ વેદ + મિશ્રમોહનીય = ૭ના ઉદયસ્થાનના-૨૪ ભાંગા થાય છે. (૧) કોઈકને ૩ ક્રોધ, હાસ્ય-રતિ, મિશ્રમો. પુ.વેદનો ઉદય હોય છે. (૨) કોઈકને ૩ ક્રોધ, હાસ્ય-રતિ, મિશ્રમો. સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૩) કોઈકને ૩ ક્રોધ, હાસ્ય-રતિ, મિશ્રમો. નપું.વેદનો ઉદય હોય છે. (૪) કોઈકને ૩ ક્રોધ, શોક-અરતિ, મિશ્રમો. પુ.વેદનો ઉદય હોય છે. (૫) કોઈકને ૩ ક્રોધ, શોક-અરતિ, મિશ્રમો. સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૬) કોઈકને ૩ ક્રોધ, શોક-અરતિ, મિશ્રમો. નપું.વેદનો ઉદય હોય છે. (૭) કોઈકને ૩ માન, હાસ્ય-રવિ, મિશ્રમો. પુ.વેદનો ઉદય હોય છે. (૮) કોઈકને ૩ માન, હાસ્ય-રવિ, મિશ્રમો. સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૯) કોઈકને ૩ માન, હાસ્ય-રતિ, મિશ્રમો. નપું.વેદનો ઉદય હોય છે. (૧૦) કોઈકને ૩ માન, શોક-અરતિ, મિશ્રમો. પુ.વેદનો ઉદય હોય છે. (૧૧) કોઈકને ૩ માન, શોક-અરતિ, મિશ્રમો. સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૧૨) કોઈકને ૩ માન, શોક-અરતિ, મિશ્રમો. નપુંવેદનો ઉદય હોય છે. (૧૩) કોઈકને ૩ માયા, હાસ્ય-રતિ, મિશ્રમો. પુ.વેદનો ઉદય હોય છે. (૧૪) કોઈકને ૩ માયા, હાસ્ય-રતિ, મિશ્રમો. સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૧૫) કોઈકને ૩ માયા, હાસ્ય-રતિ, મિશ્રમો. નપુંવેદનો ઉદય હોય છે.
૧૦૯
Page #119
--------------------------------------------------------------------------
________________
(૧૬) કોઈકને ૩ માયા, શોક-અરતિ, મિશ્રમો. પુ.વેદનો ઉદય હોય છે. (૧૭) કોઈકને ૩ માયા, શોક-અરતિ, મિશ્રમો. સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૧૮) કોઈકને ૩ માયા, શોક-અરતિ, મિશ્રમો. નપું.વેદનો ઉદય હોય છે. (૧૯) કોઈકને ૩ લોભ, હાસ્ય-રતિ, મિશ્રમો. પુ.વેદનો ઉદય હોય છે. (૨૦) કોઈકને ૩ લોભ, હાસ્ય-રતિ, મિશ્રમો. સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૨૧) કોઈકને ૩ લોભ, હાસ્ય-રવિ, મિશ્રમો. નપું.વેદનો ઉદય હોય છે. (૨૨) કોઈકને ૩ લોભ, શોક-અરતિ, મિશ્રમો. પુ.વેદનો ઉદય હોય છે. (૨૩) કોઈકને ૩ લોભ, શોક-અરતિ, મિશ્રમો. સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૨૪) કોઈકને ૩ લોભ, શોક-અરતિ, મિશ્રમો. નપું.વેદનો ઉદય હોય છે.
એ રીતે, ૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + ભય = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે.
૭ + જુગુ0 = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + ભય + જુગુ0 = ૯ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે.
મિશ્ર કુલ ઉદયભાંગા ૯૬ અને ૪ ચોવીશી થાય છે. * ૪થા ગુણઠાણે ૬/૮૯ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. ક્ષાયિક સમ્યકત્વી કે ઉપશમ સમ્યક્તીને ૩ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૬ના ઉદયના ૪ કષાય x ૩ વેદ x ૨ યુગલ = ૨૪ ભાંગા થાય છે. એટલે દુના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૬ + ભય = ૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૬ + જુગુ. = ૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ભય+જુગુ. = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ક્ષાયિક કે ઉપ૦ને કુલ ઉદયભાંગા ૯૬ અને ૪ ચોવીશી થાય છે.
ક્ષયોપશમસમ્યકત્વીને ૩ કષાય + ૧ યુગલ + ૧ વેદ + સમો૦ = ૭નો ઉદય હોય છે. ૭ના ઉદયના ૪ કષાય x ૩ વેદ * ૨ યુગલ = ૨૪ ભાંગા થાય છે.
૧૧૦
Page #120
--------------------------------------------------------------------------
________________
(૧) કોઈકને ૩ ક્રોધ, હાસ્ય-રતિ, સમો, પુ.વેદનો ઉદય હોય છે. (૨) કોઈકને ૩ ક્રોધ, હાસ્ય-રતિ, સ.મો., સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૩) કોઈકને ૩ ક્રોધ, હાસ્ય-રતિ, સ.મો., નવું.વેદનો ઉદય હોય છે. (૪) કોઈકને ૩ ક્રોધ, શોક-અતિ, સ.મો., યુ.વેદનો ઉદય હોય છે. (૫) કોઈકને ૩ ક્રોધ, શોક-અરતિ, સ.મો., સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૬) કોઈકને ૩ ક્રોધ, શોક-અરતિ, સ.મો., નપું.વેદનો ઉદય હોય છે. (૭) કોઈકને ૩ માન, હાસ્ય-રતિ, સ.મો., યુ.વેદનો ઉદય હોય છે. (૮) કોઈકને ૩ માન, હાસ્ય-રતિ, સ.મો., સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૯) કોઈકને ૩ માન, હાસ્ય-રતિ, સ.મો., નપું.વેદનો ઉદય હોય છે. (૧૦) કોઈકને ૩ માન, શોક-અતિ, સ.મો., પુ.વેદનો ઉદય હોય છે. (૧૧) કોઈકને ૩ માન, શોક-અતિ, સ.મો., સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૧૨) કોઈકને ૩ માન, શોક-અરતિ, સ.મો., ન.વેદનો ઉદય હોય છે. (૧૩) કોઈકને ૩ માયા, હાસ્ય-રતિ, સ.મો., યુ.વેદનો ઉદય હોય છે. (૧૪) કોઈકને ૩ માયા, હાસ્ય-રતિ, સ.મો., સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૧૫) કોઈકને ૩ માયા, હાસ્ય-રતિ, સ.મો., નયું.વેદનો ઉદય હોય છે. (૧૬) કોઈકને ૩ માયા, શોક-અરતિ, સ.મો., પુ.વેદનો ઉદય હોય છે. (૧૭) કોઈકને ૩ માયા, શોક-અરતિ, સ.મો., સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૧૮) કોઈકને ૩ માયા, શોક-અરતિ, સ.મો., નપું.વેદનો ઉદય હોય છે. (૧૯) કોઈકને ૩ લોભ, હાસ્ય-રતિ, સ.મો., પુ.વેદનો ઉદય હોય છે. (૨૦) કોઈકને ૩ લોભ, હાસ્ય-રતિ, સ.મો., વેદનો ઉદય હોય છે. (૨૧) કોઈકને ૩ લોભ, હાસ્ય-રતિ, સ.મો., નયું.વેદનો ઉદય હોય છે. (૨૨) કોઈકને ૩ લોભ, શોક-અરતિ, સ.મો., પુ.વેદનો ઉદય હોય છે. (૨૩) કોઈકને ૩ લોભ, શોક-અતિ, સ.મો., સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૨૪) કોઈકને ૩ લોભ, શોક-અતિ, સ.મો., નવું.વેદનો ઉદય હોય છે.
૧૧૧
Page #121
--------------------------------------------------------------------------
________________
એ રીતે, ૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + ભય + = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + જુગુ૦ = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + ભય + જુગુ = ૯ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે.
ક્ષયો∞ સમ્યક્ત્વીને કુલ ઉદયભાંગા ૯૬ અને ૪ ચોવીશી થાય છે. સમ્યક્ત્વગુણઠાણે કુલ ૧૯૨ ઉદયભાંગા અને ૮ ચોવીશી થાય છે. દેશિવરતિ ગુણઠાણે ૫/૬/૭/૮ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. ક્ષાયિક કે ઉપશમસને ૨ કષાય + ૧ યુગલ + ૧ વેદ પના ઉદયના ૪ કષાય × ૩ વેદ × ૨ યુગલ=૨૪ ભાંગા થાય છે. એટલે પના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૫ + ભય = ૬નાં ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૫ + જુગુ૦ = ૬ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + ભય + જુગુ૦ = ૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ક્ષયોપશમ સમ્યક્ત્વીને ૬ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૬ + ભય = ૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૬ + જુગુ ૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૬ + ભય + જુગુ = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. પાંચમા ગુણઠાણે કુલ ઉદયભાંગા ૧૯૨ અને ૮ ચોવીશી થાય છે. * પ્રમત્ત ગુણઠાણે ૪/૫/૬/૭ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. ક્ષાયિક કે ઉપશમસને ૧ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૪ના ઉદયના ૪ કષાય × ૩ વેદ × ૨ યુગલ =૨૪ ભાંગા થાય છે. એટલે ૪ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૪ + ભય = પના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૪ + જુગુ૦ = પના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૪ + ભય + જુગુ૦ = ૬ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ક્ષયોસને ૪ + સ.મો.=૫ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે.
૧
૧૧૨
=
=
Page #122
--------------------------------------------------------------------------
________________
૫ + ભય = ૬ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૬ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે.
૫ + જુગુ ૫ + ભય + જુગુ૦ = ૭ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૬ઠ્ઠા ગુણઠાણે કુલ ઉદયભાંગા ૧૯૨ અને ૮ ચોવીશી થાય છે. એ જ પ્રમાણે, ૭મા ગુણઠાણે સમજવું...
=
* ૮મા ગુણઠાણે ૪/૫/૬ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે.
૪ + ભય =
ક્ષપક કે ઉપશમકને ૪ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૫ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૫ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૬ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૮મા ગુણઠાણે કુલ ઉદયભાંગા ૯૬ અને ૪ ચોવીશી થાય છે. * ૯મા ગુણઠાણે ૧/૨ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. સવેદીને ૧ કષાય + ૧ વેદ ૨નું ઉદયસ્થાન હોય છે.
૪ + જુગુ. ૪ + ભય + જુગુ.
સ્ત્રીવેદી હોય છે.
૨ના ઉદયના ૪ કષાય × ૩ વેદ = ૧૨ માંગા થાય છે. (૧) ક્રોધોદયે શ્રેણી માંડનારો કોઈક જીવ પુ.વેદી હોય છે. (૨) ક્રોધોદયે શ્રેણી માંડનારો કોઈક જીવ (૩) ક્રોધોદયે શ્રેણી માંડનારો કોઈક જીવ (૪) માનોદય શ્રેણી માંડનારો કોઈક જીવ (૫) માનોદયે શ્રેણી માંડનારો કોઈક જીવ સ્ત્રીવેદી હોય છે. (૬) માનોદયે શ્રેણી માંડનારો કોઈક જીવ નપું.વેદી હોય છે. (૭) માયાના ઉદયે શ્રેણી માંડનારો કોઈક જીવ પુ.વેદી હોય છે. (૮) માયાના ઉદયે શ્રેણી માંડનારો કોઈક જીવ સ્ત્રીવેદી હોય છે.
નપું.વેદી હોય છે. પુ.વેદી હોય છે.
=
–
=
(૯) માયાના ઉદયે શ્રેણી (૧૦) લોભના ઉદયે શ્રેણી
માંડનારો કોઈક જીવ નપું.વેદી હોય છે. માંડનારો કોઈક જીવ પુ.વેદી હોય છે.
૧૧૩
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૧) લોભના ઉદયે શ્રેણી માંડનારો કોઈક જીવ સ્ત્રીવેદી હોય છે. (૧૨) લોભના ઉદયે શ્રેણી માંડનારો કોઈક જીવ નપું.વેદી હોય છે. એટલે ૨ ના ઉદયના ૪૯૦ x ૩ વેદ = ૧૨ ભાંગા થાય છે.
મા ગુણઠાણે અવેદી અવસ્થામાં ૧ના ઉદયના ૪ ભાંગા થાય છે. (૧) જે જીવ કોધોદયે શ્રેણી માંડે છે તેને ક્રોધનો જ ઉદય હોય છે. (૨) જે જીવ માનોદયે શ્રેણી માંડે છે તેને માનનો જ ઉદય હોય છે. (૩) જે જીવ માયાના ઉદયે શ્રેણી માંડે છે તેને માયાનો જ ઉદય હોય છે. (૪) જે જીવ લોભના ઉદયે શ્રેણી માંડે છે તેને લોભનો જ ઉદય હોય છે.
એટલે અવેદી અવસ્થામાં ૧ના ઉદયના ૪ ભાંગા થાય છે.
* ૧૦મા ગુણઠાણે દરેકને સૂક્ષ્મલોભનો જ ઉદય હોય છે. તેથી ૧ના ઉદયનો ૧ જ ભાંગો થાય છે.
-: ગુણઠાણામાં મોહનીયના ઉદયભાંગા :શિ, સ્વામી ઉદય પ્રકૃતિના નામ (અનંતા.
૭ મિ.મો. + ૩ કષાય + ૧ યુ. + ૧ વેદ = ૭ ૨૪ ઉદય
૭ + ભય = ૮ વિનાના મિથ્યા
૭ + જુગુ. = ૮ દૃષ્ટિ | ૯ | ૭ + ભય + જુગુ. = ૯ અનંતા. | ૮ મિ.મો. +૪ કષાય + ૧ યુ.+ ૧ વેદ = ૮ ૮ + ભય = ૯
૨૪ | ૧ વાળા મિથ્યા
૮ + જુગુ.= ૮ દૃષ્ટિ
૮ + ભય + જુગુ. = ૧૦
કુલ ૭૮/૯/૧૦ કુલ સાસ્વા ૭ ૪ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૭ ન | ૮
૭ + ભય = ૮ સમ્ય |
૭ + જુગુ. = ૮. ૭ + ભય + જુગુ.= ૯
કુલ ૮૯ કુલ
ઉદય ચોવીશી
૮
૨૪ |
૧
૨૪ |
૧
૨૪
ઉદય
૨૪ | ૧
૨૪
૨૪ | ૧
૨૪ |
કત્વી |
૯
|
૨૪
૧
૧૧૪
Page #124
--------------------------------------------------------------------------
________________
જ્
મિશ્ર
દૃષ્ટિ
જશું ક્ષાયિકઉપશમ
સભ્ય
ી
ક્ષયોપ
શમ
સમ્ય
ક્વી
પમું ક્ષાયિક
ઉપશમ
સભ્ય
= = = =
સમ્ય
સમ્ય
૭ મિ.મો. + ૩ કષાય + ૧ યુ. + ૧ વેદ
८
૭ + ભય = ૮
८
૬ = = = =
૬
29 | |2||૪૭
८
૫
૬
૬
૭
A | જી
૬ટું ક્ષાયિક- ૪ ઉપશમ પ
૫
૭
८
૬
૫
g
ξ
૭
૭ + જુગુ.
૭ + ભય + જુ]. = ૯
= ૮
૩ કષાય + ૧ યુગલ + ૧ વેદ
૬ + ભય = ૭
કુલ ૭/૮/૯ કુલ
૨ કષાય +
૬ + જુગુ. = ૭
૬ + ભય + જુગુ. = ૮
સ.મો. + ૩ કષાય + ૧ યુ. + ૧ વેદ = ૭
૭ + ભય = ૮
= ૭
૭ + જુગુ. = ૮
૭ + ભય + જુગુ. = ૯ કુલ ૬/૭/૮/૯
કુલ
૨ કષાય × ૧ યુગલ × ૧ વેદ = ૫
૫ + ભય = ૬
૫ + જુગુ. = ૬
૫ + ભય + જુગુ. = ૭ ૧ યુ. + ૧ વેદ + સ.મો. = ૬
૬ + ભય = ૭
==
6 =
૬ + જુગુ.
૬ + ભય + જુ]. = ૮ કુલ ૫/૬/૭/૮
કુલ
૧ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૪
૪ + ભય = ૫
૫ + જુગુ. = ૬
૫ + ભય + જુગુ. = ૭ કુલ ૪/૫/૬/૭
૧૧૫
૪ + જુગુ. = ૫
૪ + ભય + જુગુ. = ૬
૧ કષાય + ૧ યુ. + ૧ વેદ + સ.મો. = ૫
૫ + ભય = ૬
કુલ
૨૪
૨૪
૨૪
૨૪
૯૬
૨૪
૨૪
૨૪
૨૪
૨૪
૨૪
૨૪
૨૪
૧૯૨
૨૪
૨૪
૨૪
૨૪
૨૪
૨૪
૨૪
૨૪
૧૯૨
૨૪
૨૪
૨૪
૨૪
૨૪
૨૪
૨૪
૨૪
૧૯૨
૧
૧
૧
૧
૪
૧
૧
૧
૧
૧
૧
૧
૧
८
૧
૧
૧
૧
૧
૧
૧
૧
८
૧
૧
૧
૧
૧
૧
૧
૧
८
Page #125
--------------------------------------------------------------------------
________________
ગુણ સ્થાનક
સ્વામી,
૨૪
સાયિકઉપશમ
૨૪
૨૪
ક્ષયોપ
૨૪
કે
પક
૨૪
શામક
છે
પ્રકૃતિના નામ ઉદય ચોવીશી ૧ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૪
૪+ ભય = ૫ સભ્ય ૪ + જુગુ.= ૫
૨૪] ૧ ૪ + ભય + જુગુ = ૬ | ૫ | ૧ કષાય + ૧ યુ. + ૧ વેદ + સ.મો.= ૫ શમ
૫ + ભય = ૬ સમ્ય - ૫ + જુગુ. = ૬
૨૪૧ ૫ + ભય + જુગુ. = ૭ [૨૪] ૧ )
કુલ ૪/૫/૬/૭ કુલ [૧૯૨ ૮ ૧ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૪
= ૪ / ૨૪ ૧ )
૪+ ભય = ૫ ઉપ ૪ + જુગુ.= ૫
૨૪. ૪ + ભય + જુગુ. = ૬ ૨૪૧ )
કુલ ૪/૫/૬ ભું | પક- ૨ ૧ કષાય + ૧ વેદ = ૨ ' ઉપશમક ૧ |
૧ કષાય ( I II
કુલ ૧/૨
કુલ ૧૬, (૧૦મું ક્ષo/ઉ. ૧ | ૧લા ગુણઠાણે ૧૯૨ ઉદયભાંગા અને ૮ ચોવીશી થાય છે. ૨જા ગુણઠાણે ૯૬ ઉદયભાંગા અને ૪ ચોવીશી થાય છે. ૩જા ગુણઠાણે ૯૬ ઉદયભાંગા અને ૪ ચોવીશી થાય છે. ૪થા ગુણઠાણે ૧૯૨ ઉદયભાંગા અને ૮ ચોવીશી થાય છે. પમાં ગુણઠાણે ૧૯૨ ઉદયભાંગા અને ૮ ચોવીશી થાય છે. ૬ઠ્ઠા ગુણઠાણે ૧૯૨ ઉદયભાંગા અને ૮ ચોવીશી થાય છે. ૭માં ગુણઠાણે ૧૯૨ ઉદયભાંગા અને ૮ ચોવીશી થાય છે. ૮માં ગુણઠાણે ૯૬ ઉદયભાંગા અને ૪ ચોવીશી થાય છે.
૯માં ગુણઠાણે ૧૬ ઉદયભાંગા થાય છે. - ૧૦મા ગુણઠાણે ૧ ઉદયભાંગો થાય છે. કુલ ૧૨૬૫ ઉદયભાંગા અને પર ચોવીશી થાય છે.
૧૧૬
૬૪
Page #126
--------------------------------------------------------------------------
________________
ગુણઠાણાની વિવક્ષા કર્યા વિના સામાન્યથી ઉદયભાંગા ગણીએ, તો ૬ઢા ગુણઠાણામાં ૭મા-૮મા ગુણઠાણાના ઉદયભાંગાનો સમાવેશ થઈ જાય છે. અને ભા ગુણઠાણામાં ૧૦માં ગુણઠાણાના ઉદયભાંગાનો સમાવેશ થઈ જાય છે. એટલે કુલ-૪૦ ચોવીશી અને ૯૭૬ (૪૦ ચોવીશી x ૨૪ ભાંગા = ૯૬૦ + ૧૬ = ૯૭૬) ઉદયભાંગા થાય છે.
મોહનીયના સત્તાસ્થાન : अट्ठय सत्तय छच्चउ तिगदुग एगाहिआ भवे वीसा । तेरस बारिकारस इतो पंचाइ एगूणा ॥ १४ ॥ संतस्स पयडिठाणाणि ताणि मोहस्स हुंति पन्नरस बंधोदयसंते पुण भंगविगप्पे बहू जाण ॥ १५ ॥
ગાથાર્થ - ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫ એનાથી આગળ પાંચમાંથી એક-એક પ્રકૃતિ ઓછી કરતાં ૪, ૩, ૨, ૧ એમ કુલ-૧૫ મોહનીયના સત્તાસ્થાન થાય છે અને બંધ-ઉદય-સત્તાના ભાંગા ઘણા થાય છે.
વિવેચનઃ- દરેક જીવને ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સત્તામાં મોહનીયની ૨૬ પ્રકૃતિ હોય છે. જ્યારે જીવને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ત્યારે ૨૬ + મિશ્ર + સ0મો= ૨૮ની સત્તા પ્રાપ્ત થાય છે.
૨૮નું સત્તાસ્થાન ૧ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. જે ઉપશમસમ્યકત્વી કે ક્ષયોપશમસમ્યકત્વી સમ્યત્વેથી પડીને મિથ્યાત્વે આવે છે. તેને મિથ્યાત્વ ગુણઠાણે ૨૮ની સત્તા હોય છે. જે ઉપશમ સમ્યગ્દષ્ટિ સાસ્વાદન ગુણઠાણે આવે છે. તેને ૨૮ની જ સત્તા હોય છે. જે ઉપશમસમ્યકત્વી કે અનંતાનુબંધીની વિસંયોજના ન કરી હોય એવો ક્ષયોપશમ સમ્યકત્વી મિશ્ર ગુણઠાણે આવે છે. તેને ૨૮ની સત્તા હોય છે. જે ક્ષયોપશમસમ્યકત્વી જીવે અનંતાનુબંધીની વિસંયોજના નથી કરી
૧૧૭
Page #127
--------------------------------------------------------------------------
________________
તેને ૪ થી ૭ ગુણઠાણા સુધી ૨૮ની સત્તા હોય છે. કેટલાક આચાર્ય ભગવંતના મતે ઉપશમશ્રેણીમાં ઉપશમ સમ્યક્ત્વીને ૮ થી ૧૧ ગુણઠાણા સુધી ૨૮ની સત્તા હોય છે. એટલે ૧ થી ૧૧ ગુણઠાણા સુધી ૨૮નું સત્તાસ્થાન હોય છે.
૨૮ના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૧૩૨ સાગરોપમ છે. કારણ કે જે ઉપશમ સમ્યક્ત્વી જીવ ક્ષયોપશમ સમ્યક્ત્વ પામીને અંતર્મુહૂર્તમાં જ અનંતાનુબંધીની વિસંયોજના કરીને, ૨૪ની સત્તાવાળો થાય છે તેને ૨૮નું સત્તાસ્થાન અંતર્મુહૂર્ત જ રહે છે. એટલે ૨૮ની સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત કહ્યો છે અને જે જીવ સાધિક ૬૬ સાગરોપમ સુધી ક્ષયોપશમ સમ્યક્ત્વમાં રહ્યા પછી અંતર્મુહૂર્ત મિશ્રદૃષ્ટિ થઈને, ફરીથી સાધિક ૬૬ સાગરોપમ સુધી ક્ષયોપશમ સમ્યક્ત્વમાં રહે છે. તેને સાધિક ૧૩૨ સાગરોપમ સુધી ૨૮નું સત્તાસ્થાન હોય છે. ત્યારબાદ તે જીવ ક્ષપકશ્રેણી માંડે, તો અંતર્મુહૂર્તમાં જ અનંતાનુબંધીનો ક્ષય કરીને ૨૪ની સત્તાવાળો થાય છે. અથવા તે જીવ મિથ્યાત્વે આવીને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળમાં સમોની ઉદ્દલના કરીને ૨૭ની સત્તાવાળો થાય છે. એટલે ૨૮ના સત્તાસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ૧૩૨ સાગરોપમ કહ્યો છે.
* સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વે આવેલો જીવ અંતર્મુહૂર્ત પછી સ.મો. અને મિશ્રમો.ની ઉદ્ગલના શરૂ કરે છે. પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જેટલો કાળ જાય ત્યારે સ.મો.ની સંપૂર્ણ ઉદ્ગલના (સત્તામાંથી નાશ) થઈ જવાથી તે જીવ ૨૭ની સત્તાવાળો થાય છે.
૨૭નું સત્તાસ્થાન ૧લા ગુણઠાણે હોય છે અને ૨૭ની સત્તાવાળો મિથ્યાર્દષ્ટિ મિશ્રમો.ની ઉદ્દલના કરતો કરતો ક્યારેક મિશ્રમોહનીયનો ઉદય થઈ જવાથી ૩જા ગુણઠાણે પણ આવી જાય છે. એટલે ૨૭નું સત્તાસ્થાન ૩જા ગુણઠાણે પણ હોય છે.
૧૧૮
Page #128
--------------------------------------------------------------------------
________________
મિથ્યાદૃષ્ટિ જીવ સ.મો. અને મિશ્રમો.ની ઉદ્ધલના એકીસાથે શરૂ કરે છે. પરંતુ સ.મો.ની સંપૂર્ણ ઉદ્ધલના થઈ ગયા પછી ૨૭ની સત્તાવાળા મિથ્યાષ્ટિને મિશ્રમોહનીયની સંપૂર્ણ ઉદ્વલના કરતા પલ્યોપમના અસંતુ ભાગ જેટલો કાળ લાગે છે. તેથી ૨૭ના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહ્યો છે.
અનાદિમિથ્યાષ્ટિને ૨૬ના સત્તાસ્થાનનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનંત છે. ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે. સાદિમિથ્યાષ્ટિને ૨૬ના સત્તાસ્થાનનો કાળ સાદિ-સાંત છે. સાદિ-સાંત ભાંગાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અદ્ધપુદ્ગલ પરાવર્ત છે. કારણ કે જે મિથ્યાદૃષ્ટિ જીવ સ.મો. અને મિશ્રમો.ની ઉલના કરીને ૨૬ની સત્તાવાળો થયા પછી અંતર્મુહૂર્તમાં જ ત્રણ કરણ કરીને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તે ૨૮ની સત્તાવાળો થાય છે. તેને ર૬નું સત્તાસ્થાન માત્ર અંતર્મુહૂર્ત જ રહે છે. તેથી ર૬ના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત કહ્યો છે અને કોઈક મિથ્યાદષ્ટિ જીવ સ.મો. અને મિશ્રમો.ની ઉઠ્ઠલના કર્યા પછી ર૬ની સત્તાવાળો થઈને દેશોન અદ્ધપુદ્ગલ પરાવર્તકાળ ગયા પછી ફરીથી ઉપશમ સમ્યકત્વ પામીને ૨૮ની સત્તાવાળો થાય છે તેથી ૨૬ની સત્તાસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી દેશોન અદ્ધપુદ્ગલ પરાવર્ત કહ્યો છે.
* ૨૬નું સત્તાસ્થાન ૧લા ગુણઠાણે જ હોય છે.
* ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ ૪ થી ૭ ગુણઠાણામાંથી કોઈપણ ગુણઠાણે અનંતાનુબંધીની વિસંયોજના કરે છે ત્યારે ર૪ની સત્તાવાળો થાય છે.
. અનંતાનુબંધીનો વિસંયોજક ત્રીજે ગુણઠાણે જાય છે અને ઉપશમ શ્રેણી માંડીને ૧૧મા ગુણઠાણા સુધી જાય છે. એટલે ૨૪નું સત્તાસ્થાન ૩ થી ૧૧ સુધીના ૯ ગુણઠાણામાં હોય છે.
૧૧૯
Page #129
--------------------------------------------------------------------------
________________
૨૪ના સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૧૩૨ સાગરોપમ છે. જે જીવ અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી અંતર્મુહૂર્ત કાળમાં જ મિથ્યાત્વનો ક્ષય કરીને ૨૩ની સત્તાવાળો થાય છે. તેને ૨૪નું સત્તાસ્થાન અંતર્મુહૂર્ત જ રહે છે અને જે ૨૪ની સત્તાવાળો જીવ સાધિક ૬૬ સાગરોપમ ક્ષયોપશમ સમ્યક્ત્વમાં રહીને, અંતર્મુહૂર્ત મિશ્રદૃષ્ટિ થયા પછી ફરીથી સાધિક ૬૬ સાગરોપમ ક્ષયોપશમ સમ્યક્ત્વમાં રહે છે. તેને સાધિક ૧૩૨ સાગરોપમ સુધી ૨૪ની સત્તા રહે છે. ત્યારપછી તે જીવ મિથ્યાત્વનો ક્ષય કરીને ૨૩ની સત્તાવાળો થાય છે. એટલે ૨૪ના સત્તાસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી સાધિક ૧૩૨ સાગરોપમ કહ્યો છે.
* ક્ષાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરતી વખતે ૨૩ની સત્તાવાળો ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ અંતર્મુહૂર્તમાં જ મિશ્રનો ક્ષય કરીને ૨૨ની સત્તાવાળો થાય છે. એટલે ૨૩ના સત્તાસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત જ છે.
૨૩ની સત્તા ૪ થી ૭ ગુણઠાણે હોય છે.
* ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતી વખતે ૨૨ની સત્તાવાળો ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ અંતર્મુહૂર્તમાં જ સમ્યક્ત્વમોહનીયનો ક્ષય કરીને ૨૧ની સત્તાવાળો થાય છે. એટલે ૨૨ના સત્તાસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત
જ છે.
૨૨ની સત્તા ૪ થી ૭ ગુણઠાણે હોય છે.
* ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતી વખતે ૨૨ની સત્તાવાળો ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ ૪ થી ૭ ગુણઠાણામાં અંતર્મુહૂર્તમાં જ સ.મો.નો ક્ષય કરીને ૨૧ની સત્તાવાળો થાય છે. તે જ સમયે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એટલે ક્ષાયિક સમ્યક્ત્વીને ૨૧નું જ સત્તાસ્થાન હોય છે. ૨૧નું સત્તાસ્થાન ૪ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે.
૧૨૦
Page #130
--------------------------------------------------------------------------
________________
૨૧ની સત્તાસ્થાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સાગરોપમ છે. કારણ કે જે જીવ ક્ષાયિક સમ્યકત્વ પામીને અંતર્મુહૂર્તમાં જ ક્ષપકશ્રેણીમાં ૮ કષાયનો ક્ષય કરીને ૧૩ની સત્તાવાળો થાય છે. તેને ૨૧નું સત્તાસ્થાન અંતર્મુહૂર્ત જ હોય છે અને જે બદ્ધાયુ મનુષ્ય ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે મનુષ્યભવ પૂર્ણ કરીને અનુત્તરમાં ૩૩ સાગરોપમ રહીને, ત્યાંથી મનુષ્યમાં આવ્યા પછી ક્ષપકશ્રેણી માંડીને, ૮ કષાયનો ક્ષય કરે છે. ત્યારે ૧૩ની સત્તાવાળો
છે . ૧ . થાય છે. એટલે ક્ષાયિક સમ્યકત્વીને મનુષ્યના બે ભવ અધિક ૩૩ સાગરોપમ સુધી ર૧નું સત્તાસ્થાન હોય છે. એટલે ૨૧ના સત્તાસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સાગરોપમ કહ્યો છે.
* ક્ષપકશ્રેણીમાં પ્રવેશ કર્યા પછી પુત્રવેદી મહાત્મા અંતર્મુહૂર્તમાં જ ૮ કષાયનો ક્ષય કરીને ૧૩ની સત્તાવાળા થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં જ નપુંસકવેદનો ક્ષય કરીને ૧રની સત્તાવાળા થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં જ સ્ત્રીવેદનો ક્ષય કરીને ૧૧ની સત્તાવાળા થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં જ હાસ્યષકનો ક્ષય કરીને પની સત્તાવાળા થાય છે. ત્યાર પછી સમયગૂન બે આવલિકામાં પુત્રવેદનો ક્ષય કરીને ૪ની સત્તાવાળા થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં જ સં.ક્રોધનો ક્ષય કરીને ૩ની સત્તાવાળા થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં જ સં.માનનો ક્ષય કરીને ૨ની સત્તાવાળા થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં જ સં.માયાનો ક્ષય કરીને ૧ની (સં.લોભની) સત્તાવાળા થાય છે. એટલે ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨, ૧ સત્તાસ્થાનો મા ગુણઠાણામાં હોય છે. તેમાંથી પના સત્તાસ્થાનનો કાળ સમયગૂન બે આવલિકા છે અને બાકીના સત્તાસ્થાનનો કાળ અંતર્મુહૂર્ત છે.
એ રીતે, મોહનીયકર્મના ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧,૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨, ૧... (કુલ-૧૫) સત્તાસ્થાનો થાય છે.
૧૨૧
Page #131
--------------------------------------------------------------------------
________________
-: મોહનીયના સત્તાસ્થાન :
સતા સ્થાન
૧લે
પ્રકૃતિના નામ | ગુણઠાણા જઘન્યકાળ ઉત્કૃષ્ટ કાળ ૨૮ દર્શનમો.૩+ ચા.મો.૨૫ = ૨૮૧ થી ૧૧ અંતર્મુહૂત સાધિક ૧૩૨ સા. (૨૭, ૨૮માંથી સ.મો. વિના-૨૭ | ૧૯/૩જે | પલ્યોપમનો અસં. ભાગ ૨૬ ૨૮માંથી સ.મો.
અનાદિ-અનંત મિશ્રમો. વિના-૨૬
અનાદિ-સાંત
સાદિ-સાંત ૨૪] ૨૮માંથી અનંતા.૪ વિના | ૩ થી ૧૧ | અંતર્મુહૂર્તી સાધિક ૧૩૨ સા. [૨૩] ૨૪માંથી મિથ્યા વિના ર૩ | ૪ થી ૭ | અંતર્મુહૂર્ત (૨૨૨૩માંથી મિશ્ર વિના ૨૨ | ૪ થી ૭ | અંતર્મુહૂર્ત
૨૧ ૨૨માંથી સ.મો. વિના ૨૧ ૪ થી ૧૧ અંતર્મુહૂર્ત સાધિક ૩૩ ૨ [૧૩] ૨૧માંથી ૮ કષાય વિના-૧૩ 1 મે
અંતર્મુહૂર્ત ૧૨ | ૧૩માંથી નપું.વેદ વિના-૧૨ | ૯મે
અંતર્મુહૂર્ત [૧૧] ૧૨માંથી સ્ત્રીવેદ વિના-૧૧ | ભે અંતર્મુહૂર્ત ૧૧માંથી હાસ્યાદિ-૬ વિના-૫
સમયગૂન બે આવલિકા પમાંથી પુવેદ વિના-૪ મે
અંતર્મુહૂર્ત ૪માંથી સં.કોધ વિના-૩
અંતર્મુહૂર્ત ૩માંથી સંમાન વિના-૨
અંતર્મુહૂર્ત રમાંથી સં.માયા વિના-૧ | મે/૧૦મે
અંતર્મુહૂર્ત જીવસ્થાનકમાં મોહનીયના સત્તાસ્થાન
I ગુણઠાણા | પર્યાપ્ત સૂ. એકેન્દ્રિય | ૧લું | ૨૮/૨૭/૨૬ લબ્ધિ અપ. એકેન્દ્રિયાદિ-૭
મે
જીવસ્થાનક
સત્તાસ્થાન
પર્યાપ્તા બાદર એકેન્દ્રિયાદિ-૭ || ૧૯-રજું
૨૮૨૭૨૬
સંશી પર્યાપ્તો
૧ થી ૧૪] ૨૮/૨૭/૨૬/૨૪/૨૩/૧૨/૨૧
૧૩/૧૨/૧૧/૫/૪/૩/૨/૧
૧૨૨
Page #132
--------------------------------------------------------------------------
________________
૨૧
: ગુણઠાણામાં મોહનીયના સત્તાસ્થાન : (ગુણઠાણા સ્વામી
સત્તાસ્થાન મિથ્યાષ્ટિને
૨૮/૨૭/૨૬ સાસ્વાદન સમ્યગ્દષ્ટિને
૨૮ મિશ્રદૃષ્ટિને
૨૮/૨૭/૨૪ ઉપશમ સમ્યગ્દષ્ટિને
૨૮૨૪ ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિને
૨૮૨૪/૨૩/૨૨ ક્ષાયિક સમ્યકત્વીને ક્ષપકશ્રેણીમાં ક્ષકને
૨૧ ક્ષપકશ્રેણીમાં ક્ષપકને ૨૧/૧૩/૧૨/૧૧/૫/૪/૩/૨/૧ ૧૦મું
ક્ષપકશ્રેણીમાં ક્ષપકને ૮ થી ૧૧ ઉપશમશ્રેણીમાં ઉપશમ સમ્યકત્વીને ૨૮/૨૪ ઉપશમશ્રેણીમાં ક્ષાયિક સમ્યકત્વીને
૨૧ : ૬૨ માર્ગણામાં મોહનીયના સત્તાસ્થાન : ( માર્ગણા |
સત્તાસ્થાન નરકાદિ-૩ ગતિ
૨૮/૨૭/૨૬/૨૪/૨૨/૨૧ મનુષ્યગતિ | ૨૮/ર૭ર૬/ર૪/ર૩/૧૨/૨૧/૧૩/૧૨/૧૧/પ/૪/૩/૨/૧ | ૧૫ એકેદિયાદિ-૪
૨૮/૨૭/૨૬ પંચેન્દ્રિય | ૨૮/૨૭/૨૬/૨૪/૨૩/૧૨/૨૧/૧૩/૧૨/૧૧/૫/૪/૩/૨/૧] ૧૫ પૃથ્યાદિ-૫
૨૮/૨૭/૨૬ ત્રસકાય | | ૨૮૨૭/૨૬/૨૪/૨૩/૨૨/૨૧/૧૩/૧૨/૧૧/૫/૪/૩/૨/૧] ૧૫ યોગ-૩ ૨૮/૦૭/૨૬/૨૪/૨૩/૧૨/૨૧/૧૩/૧૨/૧૧/૫/૪/૩/૨/૧] ૧૫
૨૮/૨૭/૨૬/૨૪/૦૩/૨૨/૨૧/૧૩/૧૨/૧૧ ૧૦ સ્ત્રીવેદ
૨૮૨૭૨૬/૨૪/૨૩/૧૨/૨૧/૧૩/૧૨ નપુંસકવેદ
૨૮/૨૭/૨૬/૨૪/૨૩/૧૨/૨૧/૧૩. ક્રોધ
૨૮/૨૭/૨૬/૨૪/૨૩/૧૨/૨૧/૧૩/૧૨/૧૧/૫/૪ ૧૨
પુ.વેદરક
(૨૬) પુત્રવેદોદયના ચરમસમયે હાસ્યાદિ-૬ની સ્વરૂપ સત્તા હોતી નથી. પણ તે સમયે
પુત્વવેદનો ઉદય હોવાથી પુવેદની સત્તા હોય છે. એટલે પુત્રવેદીને પનું સત્તાસ્થાન એક સમય માટે મળવું જોઈએ. એ જ રીતે, નપુંવેદીને ૧૨નું સત્તાસ્થાન એક સમય માટે મળવું જોઈએ.
૧૨૩
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૩
0
જ
છ |
૯ |
( માન ૨૮/૦૭/૨૬/૨૪/૨૩/૨/૨૧/૧૩/૧૨/૧૧/પ/૪/૩ (૧૩)
માયા ૨૮/૨૭/૨૬/૨૪/૨૩/૧૨/૨૧/૧૩/૧૨/૧૧/૫/૪/૩/૨ | ૧૪ લોભ
૨૮/૨૭/ર૬/ર૪/૨૩/૨/૨૧/૧૩/૧૨/૧૧/૫/૪/૩/૨/૧, ૧૫ મત્યાદિ-૪ જ્ઞાન | ૨૮/ર૪/ર૩/૨૨/૦૧/૧૩/૧૨/૧૧/પ/૪/૩/૨/૧ કેવળદ્ધિક
--------*-------- અજ્ઞાનત્રિક
૨૮/૨૭/૨૬/૨૪ સામા.-છદો. ૨૮/૨૪/૨૩/૧૨/૨૧/૧૩/૧૨/૧૧/૫/૪/૩/૨/૧ ૧૩ પરિહારવિશુદ્ધિ
૨૮/૨૪/૨૩/૧૨/૨૧ સૂક્ષ્મસંપરાય
૨૮/૨૪/૨૧/૧ યથાખ્યાત
૨૮/૨૪/૨૧ દેશવિરતિ
૨૮[૨૪/૨૩/૧૨/૨ અવિરતિ
૨૮/૨૭/૨૬/૨૪/૨૩/૧૨/૨૧ ચક્ષુ-અચક્ષુ | ૨૮/૨૭૨૬/૨૪/૨૩/૧૨/૨૧/૧૩/૧૨/૧૧/૫/૪/૩/૨/૧ અવધિદર્શન | ૨૮/૨૪/૨૩/૧૨/૨૧/૧૩/૧૨/૧૧/૫/૪/૩/૨/૧ ૧૩ કૃષ્ણાદિ-૫
૨૮/૨૭/૨૬/૨૪/૨૨/૨૧ શુક્લ | ૨૮/૦૭/૨૬/૨૪/૨૩/૧૨/૨૧/૧૩/૧૨/૧૧/પ/૪/૩/૨/૧ ભવ્ય | ૨૮/૦૭/૨૬/૦૪/૨૩/૦૨/૨૧/૧૩/૧૨/૧૧/૫/૪/૩/૨/૧ અભવ્ય
૨૬ ઉપશમસમ્ય.
૨૮/૨૪ ક્ષયોપશમસમ્ય.
૨૮/૨૪/૨૩/૨૨ ક્ષાયિકસભ્ય.
૨૧/૧૩/૧૨/૧૧/૫/૪/૩/૨/૧ મિશ્ર
૨૮/૨૭/૨૪ સાસ્વાદન
૨૮ મિથ્યાત્વ
૨૮/૨૭/૨૬ ૨૮/૨૭/૨૬/૨૪/૨૩/૧૨/૨૧/૧૩/૧૨/૧૧/૫/૪/૩/૨/૧] ૧૫
૨૮/ર૭ર૬ આહારી | ૨૮/૨૭૨૬/૨૪/૨૩/૧૨/૨૧/૧૩/૧૨/૧૧/૫/૪/૩/૨/૧] ૧૫ અણાહારી
૨૮/૨૭/૨૬/૨૪/૨૨/૨૧
|
| قم
સંગી અસંશી
૩.
મોહનીયના બંધભાંગાछब्बावीसे चउ इगवीसे, सत्तरस तेरसे दो दो । नवबंधगे वि दुण्णि उ इकिकमओ परं भंगा ।। १६ ।।
૧૨૪
Page #134
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ - બાવીસના બંધના-૬ ભાંગા, ૨૧ના બંધના - ૪ ભાંગા, ૧૭ના બંધના - ૨ ભાંગા, ૧૩ના બંધના - ૨ ભાંગા, ૯ના બંધના બે ભાંગા થાય છે અને તેનાથી આગળના બંધસ્થાને એકએક ભાંગો થાય છે.
વિવેચન - ૨૨ના બંધના ૨ યુગલ X ૩ વેદ = ૬ ભાંગા થાય છે. ૨૧ના બંધના ૨ યુગલ X ૨ વેદ = ૪ ભાંગા થાય છે. ૧૭ના બંધના ૨ યુગલ x ૧ વેદ = ૨ ભાંગા થાય છે. ૧૩ના બંધના ૨ યુગલ x ૧ વેદ = ૨ ભાંગા થાય છે. ૯ના બંધના ૨ યુગલ x ૧ વેદ – ૨ ભાંગા થાય છે.
પના બંધનો ૧ ભાંગો, ૪ના બંધનો ૧ ભાગો, ૩ના બંધનો ૧ ભાંગો, રના બંધનો ૧ ભાંગો અને ૧ના બંધનો ૧ ભાંગો થાય છે.
મોહનીયમાં બંધ-ઉદયનો સંવેધઃदस बावीसे नव इगवीसे, सत्ताइ उदय कम्मंसा । छाइ नव सत्तरसे, तेरे पंचाइ अट्टेव ॥ १७ ॥ चतारिआइ नवबंधएसु उक्कोसा सत्तमुदयंसा । पंचविह बंधगे पुण, उदओ दुण्हं मुणेअव्वो ॥ १८ ॥ इत्तो चउबंधाई, इक्किकुदया हवंति सव्वेवि । बंधोवरमे वि. तहा उदयाभावे वि वा हुज्जा ॥ १९ ॥
ગાથાર્થ - ૨૨ના બંધે ૭ થી ૧૦ સુધીના ૪ ઉદયસ્થાન હોય છે. ૨૧ના બંધે ૭ થી ૯ સુધીના ૩ ઉદયસ્થાન હોય છે. ૧૭ના બંધ ૬ થી ૯ સુધીના ૪ ઉદયસ્થાન હોય છે. ૧૩ના બંધે ૫ થી ૮ સુધીના ૪ ઉદયસ્થાન હોય છે. ૯ના બંધે ૪ થી ૭ સુધીના ૪ ઉદયસ્થાન હોય છે. વળી, પાંચ પ્રકૃતિના બંધ ૨ પ્રકૃતિનો ઉદય હોય છે. એનાથી આગળ ચાર પ્રકૃતિ વગેરેના બંધસ્થાને એક-એક પ્રકૃતિનો ઉદય હોય છે. બંધના અભાવમાં પણ એક પ્રકૃતિનો ઉદય હોય છે અને ઉદયના અભાવમાં પણ મોહનીયની સત્તા વિકલ્પ હોય છે.
૧ ૨ ૫
Page #135
--------------------------------------------------------------------------
________________
વિવેચન - મોહનીયની-૨૨ પ્રકૃતિને બાંધનારા મિથ્યાદષ્ટિને ૭/૮/૯/૧૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. મોહનીયની ૨૧ પ્રકૃતિને બાંધનારા સાસ્વાદનીને ૭/૮૯ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. મોહનીયની ૧૭ પ્રકૃતિને બાંધનારા મિશ્રદૃષ્ટિને ૭૮૯ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. મોહનીયની ૧૭ પ્રકૃતિને બાંધનારા સમ્યગદષ્ટિને ૬/૦૮/૯ (કુલ૪) ઉદયસ્થાન હોય છે. મોહનીયની ૧૩ પ્રકૃતિને બાંધનારા દેશવિરતિને ૫/૬/૭/૮ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. મોહનીયની ૯ પ્રકૃતિને બાંધનારા પ્રમત્ત-અપ્રમત્ત સંયમીને ૪/૫/૬/૭ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. મોહનીયની ૯ પ્રકૃતિને બાંધનારા ૮મા ગુણઠાણાવાળા જીવોને ૪/૫/૬ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે.
મોહનીયની ૫ પ્રકૃતિના બંધકને ૨ નું ઉદયસ્થાન હોય છે. મોહનીયની ૪/૩/૨/૧ ના બંધકને ૧નું ઉદયસ્થાન હોય છે અને બંધના અભાવમાં પણ ૧નું ઉદયસ્થાન હોય છે.
* ઉદયસ્થાનમાં રહેલી પ્રકૃતિને ઉદયપદ કહે છે.
જે ઉદયસ્થાનમાં જેટલી પ્રકૃતિ હોય, તે ઉદયસ્થાનમાં તેટલા ઉદયપદ હોય છે. જેમકે, ૭ના ઉદયસ્થાનમાં ૭ ઉદયપદ હોય છે. * ઉદયપદને ઉદય ચોવીશીથી ગુણતાં પદચોવીશી થાય છે.
ઉદયપદ x ઉદયચોવીશી = પદચોવીશી ૭ના ઉદયસ્થાનમાં ૭ ઉદયપદ x ૧ ઉદયચોવીશી = ૭ પદચોવીશી હોય છે.
* પદચોવીશીને ૨૪થી ગુણતાં પદભાંગા (પદવૃંદ) થાય છે. - પદચોવીશી x ૨૪ = પદભાંગા (પદવૃંદ) થાય. ૭ના ઉદયસ્થાનમાં ૭ પદચોવીશી x ૨૪ = ૧૬૮ પદભાંગા થાય છે. એટલે ૨૨ના બંધકને ૭ના ઉદયસ્થાનમાં ઉદયપદ ૭ હોય છે. પદચોવીશી ૭ થાય છે. ઉદયભાંગા ર૪ થાય છે અને પદભાંગા ૧૬૮ થાય છે. એ રીતે, દરેક ઉદયસ્થાનમાં વિચારવું...
૧૨૬
Page #136
--------------------------------------------------------------------------
________________
સ્થાન
૬૮
: સામાન્યથી મોહનીયમાં બંધ-ઉદયનો સંવેધ : બંધ ઉદય પ્રકૃતિની સંખ્યા 1 ઉદય / પદ / ઉદય | પદ (ઉદયપદ)
ચોવીશી ચોવીશી] ભાંગા) ભાંગા ૨૨ ૭ ૩ ક. + ૧ યુ. + ૧ વેદ + મિ. = ૭ | ૧= | ૭ = 1 ૨૪ = | ૧૬૮]
૭ + ભય = ૮ ૧ = | ૮ x | ૨૪ = | ૧૯૨
૭ + જુગુ. = ૮ x ૧ = | ૮ ૪ | ૨૪ = | ૧૯૨ ] ૭ + ભય + જુગુ. = ૯ x ૧ = | ૯ × | ૨૪ = | ૨૧૬ | ૭+ અનંતા. = ૮ x[ ૧ = | ૮ ૪ | ૨૪ = ૧૯૨
૮ + ય = ૯ x ૧ = | ૯ x { ૨૪ = | ૨૧૬
૮ + જુગુ. = ૯ + ૧ = | ૯ × | ૨૪ = | ૨૧૬] ૧૦
૮ + ભય + જુગુ. = ૧૦ x ૧ = કુલ - ૭//૯/૧૦ | ૮
૧૯૨ [૧૬૩૨ ૪ ક. + ૧ યુ. + ૧ વેદ = ૭ x ૧ =
૭ + ભય = ૮ x ૧ = | ૮ x | ૨૪ = | ૧૯૨
૭ + જુગુ. = ૮ x ૧ = | ૮ x | ૨૪ = ૧૯૨ ૭+ ભય + જુગુ. = ૯ × ૧
૨૧૬ કુલ - ૮/૯
૩૨
૭૬૮ + ૧ યુ. + ૧ વેદ + મિ. = ૭ ૮ ૧ = [ ૭ x [૨૪ = [ ૧૬૮]
૭ + ભ = ૮ x ૧ = | ૮ x | ૨૪ = | ૧૯૨
૭ + જુગુ. = ૮ x 1 = ૮ ૪ | ૨૪ = | ૧૯૯૨ ૭ + ભય + જુગુ. = ૯ x ૧ = | ૯ x | ૨૪ = | ૨૧૬ ૩ ક. + ૧ યુ. + ૧ વદ = ૬ ૪] ૧ = | ૬ X | ૨૪ = | ૧૪૪
૬ + ય = ૭ x ૧ = | ૭ ૪ | ૨૪ = | ૧૬૮
૬ + જુગુ. = ૭ ૮ ૧ = | ૭ X | ૨૪ = | ૧૬૮
૬ + ભય + જુગુ. = ૮ ૮ ૧ = | ૮ ૪ | ૨૪ = | ૧૯૯૨ ૭ |૩. + ૧૫. + ૧વેદ + સ.મો. = ૭ x ૧ = | ૭ X | ૨૪ = | ૧૬૮
૭ + ભ = ૮ ૧ = | ૮ X | ૨૪ = | ૧૯૨
૭+ જુગુ. = ૮ x[ ૧ = | ૮ x | ૨૪ = ૧૯૨ ૭ + ભય + ગુ. = ૯ x ૧ = | ૯ x | ૨૪ = ૨૧૬ કુલ - ૬/૭/૮/૯ | |૧૨ ૯િ૨ | ૨૮૮ |૨૨૦૮)
૪
| | | | | | | | | | | | |
૧ ૨૭
Page #137
--------------------------------------------------------------------------
________________
બંધ ઉદય
= =. * દ્વ # #
સ્થાન સ્થાન
૫
૬
દ
૭
૬
૭
૭
८
૭૩.
૪
૫
૫
૬
૫
૬
૬
6
પ્રકૃતિની સંખ્યા (ઉદયપદ)
૨ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૫ ×
૫ + ભય = ૬ x
૫ + જુગુ. = ૬ × પ + ભય + જુગુ. = ૭ ×
૨૭. + ૧૩. + ૧વેદ + સ.મો. = ૬ ×
૬ + ભય = 9 x
૬ + જુગુ. = ૭ ×
૬ + ભય + જુગુ. = ૮ કુલ - ૫/૬/૭/૮
૧ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૪ ×
૪ + ભય = ૫ x
+
૪ + જુગુ. = ૫ ×
૪
ભય + જુગુ. = ૬ ×
૧૬. + ૧યુ. + ૧વેદ + સ.મો. = ૫ ×
૫ + ભય = ૬ x
×
૫ + જુગુ. = ૬ x
પ + ભય + જુગુ. = ૭ × કુલ - ૪/૫/૬/૭
ઉદય પદ ઉદય ચોવીશી ચોવીશી
૫ ×
§ ×
૬×
૭ ×
૬ ×
9×
૭ ×
૮ ×
પર
૧ =
૧ =
૧ =
૧૨૮
૧=
૧ =
૧ =
૧ =
૧ =
८
૧ =
૧ -
૧ =
૧ =
૧ =
૧=
૧ =
૧ =
८
૪ ×
૫ ×
૫×
૬×
૫ ×
૬ x
૬×
૭ ×
૪૪
પદ
ભાંગા | ભાંગા
૧૨૦
૧૪૪
૧૪૪
૧૬૮
૧૪૪
૧૬૮
૧૬૮
૧૯૨
૧૨૪૮
૨૪ =
૨૪ =
૨૪ =
૨૪=
૨૪=
૨૪=
૨૪=
૨૪ =
૧૯૨
૯૬
૧૨૦
૧૨૦
૧૪૪
૧૨૦
૨૪=
૧૪૪
૨૪=
૧૪૪
૨૪= ૧૬૮
૧૯૨ ૧૦૫૬
૨૪ =
૨૪ =
૨૪ =
૨૪ =
૨૪ =
= ૫
* ૯મા ગુણઠાણે એક જીવ એકી સાથે સં.ક્રોધાદિ-૪ + પુ.વેદ પ્રકૃતિને બાંધે છે ત્યારે તેને ક્રોધાદિ-૪માંથી કોઈપણ ૧ કષાય અને ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ
૨ નો ઉદય હોય છે.
એટલે પના બંધે ૨ના ઉદયના ૪ કષાય × ૩ વેદ = ૧૨ ઉદયભાંગા થાય છે અને ૨ ઉદયપદ × ૧૨ ઉદયભાંગા પદભાંગા થાય છે.
= ૨૪
* ૯મા ગુણઠાણે પુ.વેદનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ થયા પછી એક જીવ એકીસાથે સં.ક્રોધાદિ-૪ ને બાંધે છે ત્યારે તેને ક્રોધાદિ
Page #138
--------------------------------------------------------------------------
________________
૪ માંથી કોઈપણ ૧નો ઉદય હોય છે. એટલે ૪ના બંધ ૧ના ઉદયના ૪ ભાંગા થાય છે. જેમકે,
(૧) કોઈકને સંક્રિોધનો ઉદય હોય છે. (૨) કોઈકને સં.માનનો ઉદય હોય છે. (૩) કોઈકને સં.માયાનો ઉદય હોય છે.
(૪) કોઈકને સં.લોભનો ઉદય હોય છે... એ રીતે, ૪ ઉદયભાંગા થાય છે અને ૧ ઉ.પદ x ૪ ઉ.ભાંગા = ૪ પદભાંગા થાય છે.
* ૯મા ગુણઠાણે સંક્રોધનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ એકીસાથે થાય છે. ત્યાર પછી એક જીવ એકીસાથે સં.માનાદિ-૩ને બાંધે છે. ત્યારે તેને સં.માનાદિ-૩માંથી કોઈપણ ૧ કષાયનો ઉદય હોય છે. એટલે ૩ના બંધે ૧ના ઉદયના ૩ ઉદયભાંગા થાય છે અને ૧ ઉદયપદ x ૩ ઉદયભાંગા = ૩ પદભાંગા થાય છે.
+ ૯ભા ગુણઠાણે સં.માનનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ એકીસાથે થાય છે. ત્યાર પછી એકજીવ એકીસાથે સંગમાયાદિ-૨ને બાંધે છે. ત્યારે તેને સંગમાયાદિ-રમાંથી કોઈપણ ૧નો ઉદય હોય છે. એટલે રના બંધે ૧ના ઉદયના ૨ ઉદયભાંગા અને ૨ પદભાંગા થાય છે.
* ૯મા ગુણઠાણે સં.માયાનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ એકીસાથે થાય છે. ત્યાર પછી જીવને સં.લોભનો બંધ અને સંપ્રલોભનો ઉદય હોય છે. એટલે ૧ના બંધે ૧નો ઉદય હોય છે. ત્યારે ૧ના બંધ ૧ના ઉદયનો ૧ ઉદયભાંગો અને ૧ પદભાંગો થાય છે.
* ૧૦મા ગુણઠાણે મોહનીયનો બંધ હોતો નથી. પણ સૂક્ષ્મલોભનો ઉદય હોય છે. એટલે ૧ના ઉદયનો ૧ ઉદયભાગો અને ૧ પદભાગો થાય છે. ૧૧મા ગુણઠાણે મોહનીયનો ઉદય હોતો નથી પણ સત્તા હોય છે. ૧ના ઉદયના ૧૧ ઉદયભાંગા
૧૨૯
Page #139
--------------------------------------------------------------------------
________________
૪ના બંધ ૧ના ઉદયના ૪ ઉદયભાંગા અને ૪ પદભાંગા થાય છે. ૩ના બંધે ૧ના ઉદયના ૩ ઉદયભાંગા અને ૩ પદભાંગા થાય છે. રના બંધે ૧ના ઉદયના ૨ ઉદયભાંગા અને ૨ પદભાંગા થાય છે. ૧ના બંધ ૧ના ઉદયનો ૧ ઉદયભાંગા અને ૧ પદભાગો થાય છે.
અબંધે ૧ના ઉદયનો ૧ ઉદયભાંગા અને ૧ પદભાંગો થાય છે.
કુલ ૧ના ઉદયના ૧૧ ઉદયભાંગા અને ૧૧ પદભાંગા થાય છે. ૨૨ના બંધે ૧૯૨ ઉદયભાંગા અને ૧૬૩૨ પદભાંગા થાય છે. ૨૧ના બંધ ૯૬ ઉદયભાંગા અને ૭૬૮ પદભાંગા થાય છે. ૧૭ના બંધ ૨૮૮ ઉદયભાંગા અને ૨૨૦૮ પદભાંગા થાય છે. ૧૩ના બંધે ૧૯૨ ઉદયભાંગા અને ૧૨૪૮ પદભાંગા થાય છે. ૯ના બંધ...૧૯૨ ઉદયભાંગા અને ૧૦૫૬ પદભાંગા થાય છે. પના બંધ. ૧૨ ઉદયભાંગા અને ૨૪ પદભાંગા થાય છે. ૪ના બંધ. ....૪ ઉદયભાંગા અને ૪ પદભાંગા થાય છે. ૩ના બંધ .... ૩ ઉદયભાંગા અને ૩ પદભાંગા થાય છે. રના બંધ .... ૨ ઉદયભાંગા અને ૨ પદભાંગા થાય છે. ૧ના બંધ ...૧ ઉદયભાંગો અને ૧ પદભાંગો થાય છે. અબંધ ... ૧ ઉદયભાંગી અને ૧ પદભાંગી થાય છે. કુલ...............૯૮૩ ઉદયભાંગા અને દ૯૪૭ પદભાંગા થાય છે.
મોહનીયના ઉદયભાંગા અને પદભાંગા= ' ' इक्कग छक्किकारस, दस सत्त चउक्क इक्कगं चेव । ए ए चउवीसगया, बार दुगिर्कमि इक्कारा ॥ २० ॥ नवतेसीइसएहिं, उदयविगप्पेहिं मोहिआ जीवा । ૩પુત્તરિ-સીમાતા, પવિંદ્ર-સાર્દ વિનેગા | ૨૨ .
ગાથાર્થ દશાદિ ઉદયસ્થાને ક્રમશઃ એક, છ, અગ્યાર, દસ, સાત, ચાર અને એક એ રીતે, ચોવીશીની સંખ્યાવાળા ભાંગા થાય
૧૩
Page #140
--------------------------------------------------------------------------
________________
છે. તથા ૨ પ્રકૃતિના ઉદયના ૧૨ ભાંગા થાય છે અને ૧ પ્રકૃતિના ઉદયના ૧૧ ભાંગા થાય છે. કુલ ૯૮૩ ઉદયભાંગા અને ૧૯૪૭ પદભાંગા વડે સંસારી જીવો મુંઝાયેલા જાણવા.. વિવેચન- ૧૦ના ઉદયસ્થાનની... ૧ ચોવીશી થાય છે.
૯ના ઉદયસ્થાનની...૬ ચોવીશી થાય છે. ૮ના ઉદયસ્થાનની ...૧૧ ચોવીશી થાય છે. ૭ના ઉદયસ્થાનની...૧૦ ચોવીશી થાય છે. ૬ના ઉદયસ્થાનની.... ૭ ચોવીશી થાય છે. પના ઉદયસ્થાનની.... ૪ ચોવીશી થાય છે. ૪ના ઉદયસ્થાનની... ૧ ચોવીશી થાય છે.
કુલ ૪૦ ચોવીશી થાય છે. ': મોહનીયની ઉદયચોવીશી-ઉદયભાંગા: (ઉદયરના બંધેર૧ના બધે ૧૭ના બંધ૧૩ના બંધેલના બંધે કુલ એક ચોવીશી ઉદય સ્થાના ચોવીશી ચોવીશી ચોવીશી. ચોવીશી ચોવીશી ચોવીશી ના ભાંગા ભાંગા)
૪ -
૨૪
૧૦- ૧
૧ x | ૨૪ = | ૨૪ ૯ ૩ + | ૧ +
૬ ૪ | ૨૪ = [ ૧૪૪ ૮ ૩ + | ૨ +. ૫ +
૧૧ ૪ | ૨૪ = | ૨૬૪ ૭ ૧ + | ૧ + ૪+ | ૩ + [ ૧ = | ૧૦ x ૨૪ = | ૨૪૦
* ૧ + | ૩ + ] ૩ = | ૭ x | ૨૪ = | ૧૬૮ ૧ + ] ૩ = | ૪ x | ૨૪ = |
| | ૧ x | ૨૪ = | કુલ+૮+ | ૪ + | ૧૨ + | ૮+ | ૮ = | ૪૦ x ૨૪ = | ૯૬૦|
૪૦ ચોવીશીના ૪૦ x ૨૪ = ૯૬૦ ઉદયભાંગા થાય છે. પના બંધે ૨ના ઉદયના............ ૧૨ ઉદયભાંગા થાય છે. ૪ વગેરેના બંધે ૧ના ઉદયના... ૧૦ ઉદયભાંગા થાય છે. અબંધે ૧ના ઉદયનો ... ૧ ઉદયભાંગો થાય છે.
કુલ ૯૮૩ ઉદયભાંગા થાય છે. ૧૩૧
Page #141
--------------------------------------------------------------------------
________________
: મોહનીયની પદચોવીશી-પદભાંગા : ઉદયસ્થાન
ભાંગા
પદ (ઉદયપદ) ચોવીશી ભાંગા ૧૦૪T -To - ૨૪૦)
ચોવીશી
પદ
૧o x
૧ = ૧૦ x ૨૪ =
૨૪o
૫૪ x ૨૪ = | ૧૨૯૬
૮
| ૧૧ = | ૮૦ x ૨૪ =] ૨૧૧૨
૭ X
| 10 = | ૭૦ x ૨૪ =] ૧૬૮૦
૭ = | ૪૨ x ૨૪=૧૦૦૮ ૫ x | ૪ = | ૨૦ x ૨૪ = ૪૮૦ ૪x | ૧ = | ૪ x ૨૪ = ૯૬
| ૪૦ ૨૮૮ x ૨૪ = ૬૯૧૨ ૨ x
૧૨ = | ૨૪ ૧ x
૧૧ = ૧૧ | | |૬૯૪૭)
- -
મતાંતરે મોહનીયના ઉદયભાંગા અને પદભાંગાनवपंचाणउअसए उदयविगप्पेहि मोहिआ जीवा । अउणुत्तरि एगुत्तरि, पयविंदसएहिं विन्नेआ ॥ २२ ॥
ગાથાર્થ - મતાંતરે ૯૯૫ ઉદયભાંગાથી અને ૬૯૭૧ પદભાંગાથી સંસારી જીવો મુંઝાયેલા જાણવા.
વિવેચનઃ- કેટલાક આચાર્ય ભગવંતનું એવું માનવું છે કે, જેમ ૧૦મા ગુણઠાણે સૂક્ષ્મકષાયનો ઉદય હોય છે તેમ ૪ના બંધ શરૂઆતમાં સૂક્ષ્મવેદનો ઉદય હોય છે. એટલે ૪ના બંધે શરૂઆતમાં ૧ કષાય + ૧ વેદ = ૨ પ્રકૃતિનો ઉદય હોય છે અને વેદોદયનો નાશ થયા પછી ૧ કષાયનો જ ઉદય હોય છે. એટલે ૪ના બંધ રનું અને ૧નું (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. તેથી મતાંતરે ૪ના બંધ રના ઉદયના ૪ કષાય x ૩ વેદ = ૧૨ ઉદયભાંગા થાય છે અને ૧ના २७ चउबंधगे वि बारस दुगोदया जाण तेहि छुढेहिं । વચનમે પંજૂUસહસમુદયા (સપ્તતિકા ગાથા-૨૯)
૧૩૨
Page #142
--------------------------------------------------------------------------
________________
ઉદયના ૪ ઉદયભાંગા થાય છે.
૪ના બંધ રના ઉદયના ૨ ઉદયપદ x ૧૨ ઉદયભાંગા = ૨૪ પદભાંગા થાય છે અને ૪ના બંધે ૧ના ઉદયના ૧ ઉદયપદ x ૪ ઉદયભાંગા = ૪ પદભાંગા થાય છે. એટલે ૪ના બંધે કુલ ૨૪ + ૪ = ૨૮ પદભાંગા થાય છે. ૪૦ ચોવીશીના........... ૯૬૦ ઉદયભાંગા અને ૬૯૧૨ પદભાંગા, પના બંધ રના ઉદયના... ૧૨ ઉદયભાંગા અને ૨૪ પદભાંગા, ૪ના બંધ રના ઉદયના ૧૨ ઉદયભાંગા અને ૨૪ પદભાંગા, ૪/૩/૨/૧ના બંધે ૧ના ઉદયના-૧૦ ઉદયભાંગા અને ૧૦ પદભાંગા, અબંધે ૧ના ઉદયનો. ૧ ઉદયભાંગો અને ૧ પદભાગો, મતાંતરે કુલ .... ૯૯૫ ઉદયભાંગા અને ૬૯૭૧ પદભાંગા થાય છે. જીવભેદમાં મોહનીયના ઉદયસ્થાન :
પર્યાપ્ત સૂક્ષ્મએકેન્દ્રિય + લબ્ધિ-અપર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ૭ = ૮ જીવભેદમાં ૧૭ ગુણઠાણ હોય છે. તે જીવોને અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે. એટલે ૭નું ઉદયસ્થાન હોતું નથી. તેથી તે જીવોને ૮૯/૧૦ (કુલ-૩) ઉદયસ્થાનો હોય છે.
બાદર પર્યાપ્તા એકેન્દ્રિયાદિ-૫ જીવભેદમાં ૧લું અને રજુ ગુણઠાણ હોય છે. તે જીવોને ૧લા ગુણઠાણે ૮૯/૧૦ (કુલ-૩) ઉદયસ્થાનો અને રજા ગુણઠાણે ૭/૮/૯ (કુલ-૩) ઉદયસ્થાનો હોય છે. એટલે તે જીવોને ૭૮૯/૧૦ (કુલ-૪) ઉદયસ્થાનો હોય છે.
૧ થી ૧૩ જીવભેદમાં નપુંસકવેદનો જ ઉદય હોય છે. સ્ત્રીવેદ કે પુત્રવેદનો ઉદય હોતો નથી. તેથી ૮ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ૮૧ વેદ (નપું.વેદ)=૮ ઉદયભાંગા થાય છે. તેને ઉદયઅષ્ટક કહે છે. એ રીતે, ૧થી૧૩ જીવભેદમાં દરેક ઉદયસ્થાને ૮ ઉદયભાંગા (૧ અષ્ટક) થાય છે.
૧૩૩
Page #143
--------------------------------------------------------------------------
________________
» 2. 8
| ઇ . R S ]
: જીવભેદમાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : (જીવભેદ બિંધ
ઉદયસ્થાન
ઉદયભાંગા (અષ્ટક પર્યાપ્ત સક્ષમ મિ.મો. +૪ કષાય + ૧ યુ. + ૧ વેદ = ૮ [૪૪ ૨ = ૮ ૧ એકેન્દ્રિય ૮+ ભય = ૯
૪ x ૨ = ૮ી ૧ લબ્ધિ . અપ. ૮ + જુગુ. = ૯
૪ x ૨ = ૮) સુ. એકેન્દ્રિ૮ + ભય + જુગુ. = ૧૦
૪ x ૨ = ૮ યાદિ-૭ કુલ ૮/૯/૧૦
કુલ ૩૨ ૨૨ મિ.મો. + ૪ કષાય + ૧ યુ. + ૧ વેદ = ૮ ૪ x ૨ = ૮ ૧ પર્યાપ્તા ૮ + ભય = ૯
૪ x ૨ = ૮ ૧ બાર
૪ x ૨ = ૮] ૧ ૮ + ભય + જુગુ.= ૧૦
૪ x ૨ = ૮ી ૧ ૪ કષાય + ૧ યુ. + ૧ વેદ = ૭ : ૪ x ૨ = ૮) ૧ ૭ + ભ = ૮
૪ x ૨ = ૮ી ૧ ૭ + જુગુ. = ૮
૪ x ૨ = ૮ ૧ ૭ + ભય + જુગુ. = ૯ | ૪ x ૨ = ૮ કુલ ૮િ૯/૧૦
કુલ ૬૪ ૮) સંજ્ઞીપર્યાયામાં સામાન્યથી મોહનીયના સંવેધની જેમ સમજવું
: ગુણઠાણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધઃ (ગુણવે બંધ 1 ઉદયસ્થાન I
ઉદયભાંગા
ચોવીશી [ ૧લું ૨૨ 1. ૭/૮/૯/૧૦ | ૨૪+ ૭૨ + ૭૨+ ૨૪ = ૧૯૨ [ રજુ | ૨૧ | ૭૮/૯
૨૪+ ૪૮ + ૨૪ = ૯૬ ૭૮૯
૨૪+૪૮ + ૨૪ = ૯૬ ૪થું] ૧૭ | ૬/૭/૮૯ | ૨૪ + ૭૨ + ૭૨+ ૨૪ = ૧૯૨, ૮ પણું) ૧૩ | પ/૬/૮ | ૨૪+ ૭૨ + ૭૨+ ૨૪ = ૧૯૨
૪/૫/૬/૭ ૨૪+ ૭૨ + ૭૨+ ૨૪ = ૧૯૨ | ૭મું | ૯ ૪/૫/૬/૭ | ૨૪+ ૭૨ + ૭૨+ ૨૪ = ૧૯૨
૪/૫/૬
૨૪+૪૮+ ૨૪ = ૯૬
© 2. હે ?
૩જું, ૧૭ ]
૧૨
૪થી૧
૧૦
કુલ-૧/૨/૪/૫/૬/૭/૮૯ /૧૦
કુલ - ૧૨૭૧ | પર
૧૩૪
Page #144
--------------------------------------------------------------------------
________________
૬૨ માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ :
(૧) નરકગતિમાર્ગણા - નારકો નપુંસકવેદી જ હોય છે. તેથી દરેક ઉદયસ્થાને ૪ ક૨૪૨ યુગલ૮૧ વેદ=૮ ભાંગા (અષ્ટક) જ થાય છે.
: નરકગતિમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માર્ગણા ગુણ બંધ ઉદયસ્થાન
ઉદયભાંગા અષ્ટક I૧ ૨૨ [ ૭૮/૯/૧૦ [૮ + ૨૪૮+ ૨૪ + ૮ = ૬૪ [ ૮ ) * રજૂ| ૨૧ | |૮| | ૮ + ૧૬ + ૮ = ૩૨. ૭/૮/૯
૮ + ૧૬ + ૮ = ૩૨ | ૪ | ૬/૭/૮/૯ ૮ + ૨૪ + ૨૪+ ૮ = ૬૪ | ૮. માર્ગણા | કુલ-૬/૧૮૯/૧૦ |
કુલ - ૧૯૨૨૪ (૨) તિર્યંચગતિમાર્ગણા - ૪થા ગુણઠાણામાં સંખ્યાતવર્ષવાળા (અયુગલિક) તિર્યંચને ક્ષાયિકસમ્યકત્વ હોતું નથી. યુગલિકતિપંચને ક્ષાયિકસમ્યકત્વ હોય છે પણ યુગલિકો સ્ત્રીવેદી કે પુ.વેદી જ હોય છે. નપું.વેદી હોતા નથી. તેથી તેને દરેક ઉદયસ્થાને ૪ કષાય – ૨ યુગલ * ૨ વેદ = ૧૬ ભાંગા જ થાય છે. તેનો સમાવેશ ઉપશમ સમ્યકત્વી તિર્યંચના ઉદયભાંગામાં થઈ જાય છે. તેથી તે જુદા કહ્યાં નથી.
ક્ષાયિકસમ્યક્તી તિર્યંચને પાંચમું ગુણઠાણું હોતું નથી. : તિર્યંચગતિ માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માર્ગણાગુિણઠાણા બંધ ઉદયસ્થાન I ઉદયભાંગા ચોવીશી
૭/૮/૯/૧૦ ૨૪+ ૭૨ + ૦૨+ ૨૪ = ૧૯૨ ૭૮/૯
૨૪+ ૪૮ + ૨૪ = ૯૬ ૭/૮/૯
૨૪ + ૪૮ + ૨૪ = ૯૬|
૧૬ + ૩૨ + ૧૬ ૬/૭/૮
૨૪+ ૪૮ + ૨૪ = ૯૬ ૭૮/૯
૨૪ + ૪૮ + ૨૪ = ૯૬ ૧૩ ૫/૬/૭
૨૪+૪૮ + ૨૪ = ૯૬ ૪ ક્ષયો. || ૧૩ ૬/૭/૮
૨૪ + ૪૮ + ૨૪ = ૯૬/ | | કુલ - પ/૬/૭૮/૯/૧૦|.
કુલ -૭૬૮ ૩૨)
૧૭.
9
૧૭
૬/૭/૮
(ફક જ ટ ર = છે
ઉપશમ
૧૭ ક્ષયો.
|| ૧૭
૧૩૫
Page #145
--------------------------------------------------------------------------
________________
પા
બધા
૩૪ ] ૧૭
2 8
૮
Mો
૯ ૬૪
ર.
૧૦
૧
: મનુષ્યગતિ માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માર્ગણા ગુણo| બંધ ા ઉદયસ્થાન [ ઉદયભાંગા ચોવીશી
[ ૨૨ I ૭૮૯/૧૦ / ૨૪ + ૭૨ + ૭૨+ ૨૪ = ૧૯૨ ૮. મ | રજૂ| ૨૧ ૭૮/૯
૨૪+૪૮ + ૨૪ = ૯૬ ૪ ૭/૮/૯
૨૪ + ૪૮ + ૨૪ = ૯૬] ૪ ૬/૭૮/૯ | | ૨૪ + ૭૨ + ૭૨+ ૨૪ = ૧૯૨ પ/૬/૭/૮ | ૨૪ + ૭૨ + ૦૨+ ૨૪ = ૧૯૨] ૪/૫/૬/૭ | ૨૪+ ૭૨ + ૦૨+ ૨૪ = ૧૯૨ ૮
૪/૫/૬/૭ | ૨૪+ ૭૨ + ૦૨+ ૨૪૨૯ * [ ૮મું | ૯ | ૪/૫/૬ | ૨૪+૪૮ + ૨૪
| મું) ૫ ણા |ÉT ૪થી૧]
૧૦મું ૦ ] કુલ - ૧/૨/૪/૫/૬/૭/૮/૯/૧0.
કુલ - ૯૮૩ ૪૦ (૪) દેવગતિમાર્ગણાઃ- દેવો સ્ત્રીવેદી અને પુ.વેદી જ હોય છે. એટલે દેવોને દરેક ઉદયસ્થાને ૪ ક૨૪૨ યુગલર વેદ=૧૬ ભાંગા જ થાય છે.
: દેવગતિ માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માણા ગુણo બંધ ઉદયસ્થાન
ઉદયભાંગા ષોડશક ૧લું ૨૨ [ ૭૮૯/૧૦ ૧૬ +૪૮ +૪૮ + ૧૬=૧૨૮] ૨જું] ૨૧ ૭/૮/૯
૧૬ + ૨૪+ ૧૬= ૬૪ | ૩જંગ ૧૭ | ૭/૮/૯ | ૧૬ + ૨૪+ ૧૬= ૬૪.
૬/૭/૮/૯ | |૧૬ +૪૮+૪૮ + ૧૬=૧૨૮ માર્ગણા કુલ - ૬/૭/૮/૯/૧૦)
કુલ - ૩૮૪ (૨૮) ૧લા ગુણઠાણે ૮નું ઉદયસ્થાન ૩ પ્રકારે થાય છે.
(૧) ૭ + ભ = ૮ના ઉદયના ૮ ભાંગા થાય છે. (૨) ૭ + જુગુ૦ = ૮ના ઉદયના ૮ ભાંગા થાય છે. (૩) ૭ + અનંતા. = ૮ના ઉદયના ૮ ભાંગા થાય છે.
એટલે ૮ના ઉદયના કુલ ૨૪ ભાંગા થાય છે. એ રીતે, જે માર્ગણામાં જે ગુણઠાણે જે ઉદયસ્થાનક જેટલા પ્રકારે થતું હોય, તે માર્ગણામાં તે ગુણઠાણે તે રીતે ઉદયભાંગાની ગણતરી કરવી...
૨૪
૧૩૬
Page #146
--------------------------------------------------------------------------
________________
(૫) એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પૃથ્વીકાય, અપ્કાય, વનસ્પતિકાય માર્ગણાવાળા જીવો નપુંવેદી જ હોય છે. તેથી તે માર્ગણામાં દરેક ઉદયસ્થાને ૪ કષાય × ૨ યુગલ × ૧ નપું.વેદ = ૮ ભાંગા જ થાય છે.
એકેન્દ્રિયાદિ-૭ માર્ગણામાં ૧લે ગુણઠાણે ૭નું ઉદયસ્થાન હોતું નથી. કારણ કે અનંતાનુબંધીની વિસંયોજના કરનારો જીવ મિથ્યાત્વે આવ્યા પછી અનંતાનુબંધીનો ઉદય ન થાય ત્યાં સુધી મરતો નથી. એટલે અનંતાનુબંધીના ઉદય વિનાનો મિથ્યાદષ્ટિ મરણ પામીને એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થતો નથી. તેથી એકેન્દ્રિયાદિ-૭ માર્ગણામાં ૭નું ઉદયસ્થાન હોતું નથી...
: એકેન્દ્રિયાદિ-૭ માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ :
માર્ગણા ગુણઠાણા
બંધ
એકેન્દ્રિ- ૧લું ૨૨ |યાદિ-૭ ૨જું માર્ગણા
૨૧
ઉદયસ્થાન
૮/૯/૧૦
૭/૮/૯
કુલ - ૭/૮/૯/૧૦
ઉદયભાંગા
૮ + ૧૬ + ૮ = ૩૨
૮ + ૧૬ + ૮ = ૩૨ કુલ - ૬૪
અષ્ટક
૪
૪
८
(૯) પંચેન્દ્રિયમાર્ગણામાં બંધ-ઉદયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. (૧૩) તેઉ-વાઉકાયઃ- તેઉ-વાઉને ૧લું જ ગુણઠાણુ હોય છે અને તે જીવો નપુંસકવેદી જ હોય છે તેથી અષ્ટક જ થાય છે. : તેઉ-વાઉકાય માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ ઃ
માર્ગણા ગુણઠાણા બંધ ઉદયસ્થાન તેઉ-વાર્ડો ૧લું ૨૨ (૧૫) ત્રસકાયમાર્ગણામાં બંધ-ઉદયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો.
૮/૯/૧૦
ઉદયભાંગા
૮ + ૧૬ + ૮ = ૩૨
અષ્ટક
૪
(૨૯) ૬ઠ્ઠા ગુણઠાણાના ઉદયભાંગામાં ૭મા/૮મા ગુણઠાણાના ઉદયભાંગાનો સમાવેશ થઈ જાય છે તેથી તે ભાંગાને જુદા કહ્યાં નથી.
૧૩૭
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧૬) યોગમાર્ગણામાં બંધ-ઉદયના સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. ' (૧૯) પુરુષવેદમાર્ગણા - પુવેદ માર્ગણામાં જીવો પુત્રવેદી જ હોય છે. સ્ત્રીવેદી કે નપુત્રવેદી ન હોય. એટલે દરેક ઉદયસ્થાને ૪ કષાય x ૨ યુગલ x ૧ પુત્રવેદ = ૮ ભાંગા (અષ્ટક) જ થાય છે અને ૧નું ઉદયસ્થાન અવેદીને જ હોય છે. એટલે વેદમાર્ગણામાં ૧નું ઉદયસ્થાન ન હોય....
: ૫૦વેદ માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માર્ગણા ગુણo] બંધ - ઉદયસ્થાન ( ૧૯ ૨૨
૪ ૪
અષ્ટક
૨૨
૨૧
ઉદયભાંગા ૮ + ૨૪+ ૨૪+ ૮ = ૬૪
૮ + ૧૬ + ૮ = ૩૨ |
૮ + ૧૬ + ૮= ૩૨ | ૮ + ૨૪ + ૨૪+ ૮ = ૬૪
૮ + ૨૪ + ૨૪+ ૮ = ૬૪ • ૮ + ૨૪+ ૨૪ + ૮ = ૬૪ | ૮ + ૨૪+ ૨૪+ ૮
૮ + ૧૬ + ૮
૭/૮/૯/૧૦
૭૮/૯ ૭૮/૯ ૬/૭/૮/૯ ૫/૬/૭/૮ ૪/૫/૬/૭. ૪/૫/૬/૭ ૪/૫/૬
૮
૯
ણા | | કુલ-૨/૪/૫/૬/૮/૯/૧
કુલ-૩૨૪] ૪૦ - સ્ત્રીવેદમાર્ગણામાં જીવો સ્ત્રીવેદી જ હોય છે અને નપુંસકવેદ માર્ગણામાં જીવો નપુંસકવેદી જ હોય છે એટલે તે બન્ને માર્ગણામાં દરેક ઉદયસ્થાને ૪ કષાય x ૨ યુગલ x ૧ વેદ = ૮ ભાંગા (અષ્ટક) જ થાય છે. એટલે પુ.વેદ માર્ગણાની જેમ જ સ્ત્રીવેદનપુંસકવેદમાર્ગણામાં મોહનીયમાં બંધ-ઉદયનો સંવેધ સમજવો.
(૨૨) ક્રોધમાર્ગણા : ક્રોધમાર્ગણામાં જીવોને ક્રોધનો જ ઉદય હોય છે. માનાદિ-૩નો ઉદય હોતો નથી. એટલે એક-એક ઉદયસ્થાને ૧ (ક્રોધ) x ૨ યુગલ x ૩ વેદ = ૬ ભાંગા (૫ર્ક) જ થાય છે. ૨ના ઉદયના ૧ (ક્રોધ) x ૩ વેદ = ૩ ભાંગા થાય છે અને ૧ના ઉદયનો ૧ ભાંગો જ થાય છે.
૧૩૮
Page #148
--------------------------------------------------------------------------
________________
: ક્રોધમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ :
માર્ગણા ગુણ૦ બંધ
૧લું ૨૨
૨૧
૧૭
૧૭
૧૩
૯
૫
૪
૧
કુલ- ૧/૨/૪/૫/૬/૭/૮/૯/૧૦
કુલ - ૨૪૪
૪૦
ક્રોધમાર્ગણાની જેમ માનાદિમાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ સમજવો. પરંતુ માનમાર્ગણામાં ૩નું બંધસ્થાન વધુ હોય છે એટલે ૩ના બંધનો ૧ ઉદયભાંગો વધુ થાય છે. તેથી ૨૪૪ + ૧ = ૨૪૫ ઉદયભાંગા થાય છે. એ જ રીતે, માયામાર્ગણામાં બેનું બંધસ્થાન વધુ હોય છે. એટલે ૨ના બંધનો ૧ ઉદયભાંગો વધુ થાય છે. તેથી ૨૪૫ + ૧ = ૨૪૬ ઉદયભાંગા થાય છે. એ જ રીતે, લોભમાર્ગણામાં ૧નું બંધસ્થાન વધુ હોય છે એટલે ૧ના બંધનો ૧ ઉદયભાંગો અને અબંધે ૧ના ઉદયનો ૧ ઉદયભાંગો વધુ થાય છે. તેથી ૨૪૬ + ૧ + ૧ = ૨૪૮ ઉદયભાંગા થાય છે. ઃ મત્યાદિ-૩ જ્ઞાનમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ :
૧
ચોવીશી
૮
८
८
ક્રો | ૨જું
ધ
ૐ #
૩જું
ર્ગ પણું
Taws. 3.
× ૨ ૩ ૪ ૪ ૪ ૪
બંધ
શું ૧૭ ૫મું ૧૩
દિ-૩ | ૬ઠ્ઠું |. ૯ ૭મું
માર્ગણા ગુણ૦
2
૯
૮મું ૯ ૯મું ૯મું ૪ થી ૧
૫
૧૦મું
ઉદયસ્થાન
૭/૮/૯/૧૦
૭/૮/૯
૭/૮/૯
૬/૭/૮/૯
૫/૬/૭/૮
૪/૫/૬/૭
૨
ઉદયસ્થાન
૬/૭/૮/૯
૫/૬/૭/૮
૪/૫/૬/૭
૪/૫/૬/૭
૪/૫/૬
૨
૧
૧
કુલ - ૧/૨/૪/૫/૬/૭/૮/૯
ઉદયભાંગા
૬ + ૧૮ + ૧૮ + ૬ = ૪૮
૬ + ૧૨ + ૬ = ૨૪
૬ + ૧૨ + ૬ = ૨૪
૬ + ૧૮ + ૧૮ + ૬ = ૪૮
૬ + ૧૮ + ૧૮ + ૬ = ૪૮
૬ + ૧૮ + ૧૮ + ૬ = ૪૮
ઉદયભાંગા
|૨૪ + ૭૨ + ૭૨ + ૨૪ = ૧૯૨
૨૪ + ૭૨ + ૭૨ + ૨૪ = ૧૯૨
૨૪ + ૭૨ + ૭૨ + ૨૪ = ૧૯૨
૨૪ + ૭૨ + ૭૨ + ૨૪
૨૪ + ૪૮ + ૨૪
૧૩૯
૧૨
૧૦
૧
કુલ - ૫૯૯
૩
૧
ષટ્ક
८
૪
૪
८
૨૪
૩
८
Page #149
--------------------------------------------------------------------------
________________
: મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધઃ માણા ગુણઠાણા બંધ ઉદયસ્થાના ઉદયભાંગા ચોવીશી મનઃ
૪/૫/૬/૭ | ૨૪ + ૭૨ + ૭૨ + ૨૪ = ૧૯૨ પર્યવ જ્ઞાન | ૮મું | ૯ |
૪/૫/૬/૭ ૪/૫/૬
| ૨૪+ ૭૨ + ૭૨ + ૨૪ | ૨૪+ ૪૮ + ૨૪
૧૨
| ૪ થી ૧
૧૦
૧૦
અજ્ઞાન
૮
કુલ૧/૨૪/૫/૬/૭
કુલ - ૨૧૫ | (૩૦) કેવળજ્ઞાનમાર્ગણા (૩૮) યથાખ્યાતમાર્ગણા (૪૪) કેવળદર્શનમાર્ગણા.. એ ત્રણ માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદય-સત્તા ન હોવાથી મોહનીયના ભાંગા ઘટતા નથી.
: અજ્ઞાનત્રિક માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધઃ માર્ગણા ગુણ બંધ [ ઉદયસ્થાના ઉદયભાંગા ચોવીશી)
૨૨. ૭/૮/૯/૧૦ [૨૪ + ૭૨ + ૭૨ + ૨૪ =૧૯૨ ત્રિક | રજું | ૨૧ ૭/૮/૯ ૨૪+૪૮ + ૨૪ = ૯૬ માર્ગણા, ૩જું | ૧૭ ૭૮/૯ ૨૪+૪૮ + ૨૪ | | કુલ - 1 ૭૮/૯/૧૦
કુલ - ૩૮૪ | ૧૬ ) : સામાયિક-છેદોપસ્થાપનીયમાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : મિાર્ગણા ગુણઠાણા બંધ (ઉદયસ્થાન
ઉદયભાંગા ચોવીશી) સામા-L
[ ૪/૫/૬/૭ | ૨૪ + ૭૨ + ૭૨ + ૨૪ = ૧૯૨ યિક
૪/૫/૬/૭ | ૨૪ + ૭૨ + ૭૨ + ૨૪ છેદો-| ૮મું | ૯ | ૪/૫/૬
૪/૫/૬ [૨૪+૪૮ + ૨૪ સ્થાપSL શું | ૫ |
૧૨ માર્ગણા
૧૦ કુલ- | ૧/૨૪/૫/૬/૭
કુલ - ૨૧૪
૪ થી ૧
૧
૧૪૦
Page #150
--------------------------------------------------------------------------
________________
૪/૫/૬/૭.
૧૬ +૪૮ + ૪૮ + ૧૬
(૩૬) પરિહારવિશુદ્ધિચારિત્રમાર્ગણા - પરિહારવિશુદ્ધિ ચારિત્ર સ્ત્રીવેદીને (સાધ્વીજી ભગવંતને) હોતું નથી એટલે એક-એક ઉદયસ્થાને ૧ કષાય x ૨ યુગલ x ૨ વેદ (પુ.વેદ-નપું.વેદ) = ૧૬ ભાંગા (ષોડશક) જ થાય છે, ચોવીશી થતી નથી.
: પરિહારવિશુદ્ધિ માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધઃ માર્ગણા ગુણ બંધ ઉદયસ્થાન ઉદયભાંગા
ષોડશક પરિહારો દટું [ ૯ [૪/૫/૬/૭ [ ૧૬ +૪૮+૪૮ + ૧૬ = ૧૨૮ ] વિશુદ્ધિ | ૭મું | ૯ | કુલ - ૪/૫/૬/૭
કુલ - ૧૨૮] સૂક્ષ્મસંપરાય ચારિત્રમાં બંધ-ઉદયનો સંવેધ માર્ગણા ગુણઠાણા ઉદયસ્થાન ઉદયભાંગા)
સૂક્ષ્મ સં૧૦મું ૧ (સં.લોભ) ૧ : દેશવિરતિ માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ: માર્ગણા ગુણઠાણા | બંધ ઉદયસ્થાને ઉદયભાંગા દિશવિર પમું [ ૧૩ /૬/૭૮[૨૪ + ૭૨ + ૭૨ + ૨૪ = ૧૯૨ |
: અવિરતિ માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માર્ગા ગુણ૦) બંધ ઉદયસ્થાન D ઉદયભાંગા ચોવીશી)
૮૯/૧૦ ૨૪+ ૭૨ + ૭૨ + ૨૪ = ૧૯૨ ૮ વિ | રજું | ૨૧ | ૭૮૯
ચોવીશી
અ [ ૧લું | ૨૨ ]
૨૧
૨૪ + ૪૮ + ૨૪ = ૯૬
૧૭
૨૪ + ૪૮ + ૨૪ = ૯૬
૪
૭/૮/૯ ૬/૭/૮/૯
૧૭
રિ૪+ ૭૨ + ૭૨ + ૨૪ = ૧૯૨) માર્ગણા
કુલ - ૬/l૮/૯/૧૦ - કુલ - ૫૭૬ ૨૪] (૪૧) ચક્ષુદર્શન માર્ગણા અને (૪૨) અચક્ષુદર્શન માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો.
(૪૩) અવધિદર્શન માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ મતિજ્ઞાનની જેમ સમજવો.
૧૪૧
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩.
૨૧
કૃષ્ણાદિ-૩ લેગ્યામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માર્ગણા ગુણો બંધ ઉદયસ્થાન ઉદયભાંગા ચોવીશી)
I ૧લું | ૨૨ [ ૭૮૯/૧૦ ૨૪ + ૭૨ + ૭૨ + ૨૪ = ૧૯૨ ણા | ૨જું | ૨૧ ૭/૮/૯
૨૪+૪૮ + ૨૪ = ૯૬ દિ-૩, ૩જું | ૧૭ | ઈટાલ , ૨૪ + ૪૮ + ૨૪ = ૯૬ લે | ૪થું | ૧૭ | ૬/૭/૮/૯ |૨૪+ ૭૨ + ૭૨ + ૨૪ = ૧૯૨ ૮.
શ્યા ૫ મું | ૧૩ | પ/૬/૭/૮ _ ૨૪ + ૭૨ + ૭૨ + ૨૪ = ૧૯૨ ૮ માર્ગણા
૪૫/૬/૭ ૨૪+ ૭૨ + ૭૨ + ૨૪ = ૧૯૨ ૮ કુલ -૪/૫/૬/૭/૮/૯/૧૦]
કુલ - ૯૬૦ ૪૦ ) : તેજો-પદ્ય લેશ્યામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માર્ગણા ગુણ૦) બંધ - ઉદયસ્થાન
ઉદયભાંગા ચોવીશી તે [ ૧લું | ૨૨ [ ૮૯/૧૦ ૨૪ + ૭૨ + ૭૨ + ૨૪ = ૧૯૨ ૮ ) જો- | રજું | ૨૧ | ટીલ
૨૪+ ૨૮ + ૨૪ = ૯૬) ૫ | ૩જું | ૧૭ | ૭૮/૯
૨૪ + ૨૮ + ૨૪ = ૯૬ ૪ ૨ | ૪થું | ૧૭ | ૬/૭/૮૯ રિ૪+ ૭૨ + ૭૨ + ૨૪ = ૧૯૨
ર૪ + ૭ર
૫/૬/૭/૮ ૨૪+ ૭૨ + ૭૨ + ૨૪ = ૧૯૨ ૮ થા
૪/૫/૬/૭ ૨૪+ ૭૨ + ૭૨ + ૨૪ = ૧૯૨ ૮
ર૪+ ૭૨ + ૭૨ + ૨૪. કુલ - ૪/૫/૬/l૮/૯/૧૦
કુલ - ૯૬૦ ૪૦ ] (૫૦) શુક્લલેશ્યામાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ મનુષ્યગતિ માર્ગણાની જેમ સમજવો. (૫૧) ભવ્યમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ મનુષ્યગતિ માર્ગણાની જેમ સમજવો.
: અભવ્યમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માર્ગણા ગુણઠાણાં બંધ ઉદયસ્થાન ઉદયભાંગા ચોવીશી અભવ્ય ૧લું ૨૨ [ ૮૯/૧૦ ૨૪ +૪૮ + ૨૪ = ૯૬ ( ૪ )
અભવ્યને ૭નું ઉદયસ્થાન હોતું નથી કારણ કે અભવ્યને ૧લું જ ગુણઠાણ હોય છે એટલે અનંતાનુબંધીની વિસંયોજના કરીને ચોથાથી પહેલે ગુણઠાણે આવવાનું હોતું નથી. તેથી ૭નું ઉદયસ્થાન ન હોય.
૧૪૨
માગણા ઉમે | ૯
|
૪/૫/૬/૭ _
Page #152
--------------------------------------------------------------------------
________________
: ક્ષાયિક-ઉપશમસમ્યકત્વમાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ: માર્ગણા ગુણો બંધ |
ઉદયભાંગા ચોવીશી I૪થું ૧૭
ઉદયસ્થાન ૬/૭/૮ ૫/૬/૭
૧૩.
૨૪+ ૪૮ + ૨૪ = ૯૬ ૨૪+૪૮ + ૨૪ = ૯૬ ૨૪ + ૪૮ + ૨૪ = ૯૬| ૨૪+૪૮ + ૨૪ ૨૪ + ૪૮ + ૨૪
૪/૫/૬ ૪/૫/૬ ૪/૫/૬
૪
|૪ થી ૧
[૧૦મું
હા કુલ - ૧/૨/૪/૫/૬/૭/૮
કુલ - ૩૧૧] ૧૨
૧૩
: ક્ષયોપશમસમ્યકત્વમાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધઃ માર્ગણા ગુણઠાણા બંધ / ઉદયસ્થાના ઉદયભાંગા ચોવીશી) ક્ષય- ૪થું [ ૧૭ ] ૭૮/૯
૨૪+ ૪૮ + ૨૪ = ૯૬ પશમ
૬/૭/૮
૨૪+ ૪૮ + ૨૪ = ૯૬ | ૪ સમ્ય [ ૬ઠ્ઠ | ૯ | _
૫/૬/૭
૨૪+ ૪૮ + ૨૪ = ૯૬ કૃત્વ ૭મું ૫/૬/૭
૨૪+ ૪૮ + ૨૪. માર્ગણા કુલ - ૫/૬/૭/૮/૯
કુલ - ૨૮૮૧૨) : મિશ્રણમ્યત્વમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધઃ માર્ગણા ગુણઠાણા બંધ | ઉદયસ્થાના ઉદયભાંગા ચોવીશી (મિશ્ર ૩જું ૧૭ ૭૮૯ X ૨૪ + ૪૮ + ૨૪ = ૯૬ ૪ ) : સાસ્વાદનસમ્યકત્વમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : (માર્ગણા ગુણઠાણા બંધ | ઉદયસ્થાન , ઉદયભાંગા ચોવીશી) સાસ્વાદને રજું ૨૧ ૮૯ ૨૪ + ૪૦ + ૨૪ = ૯૬ ૪ )
: મિથ્યાત્વમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધઃ (માર્ગણા ગુણઠાણા બંધ [ ઉદયસ્થાન , ઉદયભાંગા ચોવીશી (મિથ્યાત્વ ૧લું [ ૨૨ [ ૭૮/૯/૧૦ | ૨૪+૭૨૭૨+૨૪=૧૯૨ ૮ )
૧૪૩
Page #153
--------------------------------------------------------------------------
________________
અષ્ટક
કુલ - ૭૮૯/૧૦
(૫૯) સંજ્ઞીમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો.
(૬૦) અસંશીમાર્ગણા- અસંશી નપુંસકવેદી હોય છે. તેથી દરેક ઉદયસ્થાને ૪ ક. ૪ ૨ યુ. x ૧ ). = ૮ ભાંગા થાય છે.
: અસંજ્ઞીમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માર્ગણા ગુણઠાણા બંધ | ઉદયસ્થાન
ઉદયભાંગા અસંજ્ઞી ૧લું [ ૨૨ [ ૮૯/૧૦ [ ૮ + ૧૬ + ૮ = ૩૨ ૪ માર્ગણા રજું | ૨૧ | ૭/૮/૯
૮ + ૧૬ + ૮ = ૩૨ | ૪.
કુલ - ૬૪ | ૮ | (૬૧) આહારી માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો.
(૬૨) અણાહારી માર્ગણામાં ૭નું ઉદયસ્થાન હોતું નથી કારણ કે અનંતાનુબંધીનો વિસંયોજક મિથ્યાત્વે આવ્યા પછી અનંતાનુબંધીનો ઉદય ન થાય ત્યાં સુધી મરણ પામતો નથી. એટલે ૧લે ગુણઠાણે અનંતાનુબંધીના ઉદય વિનાનો જીવ વિગ્રહગતિમાં હોતો નથી. તેથી અણાહારીમાર્ગણામાં ૧લે ગુણઠાણે ૭નું ઉદયસ્થાન હોતું નથી.
: અણાહારીમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માર્ગણા ગુણઠાણા બંધ ઉદયસ્થાના ઉદયભાંગા ચોવીશી ( અણા-[ ૧લું [ ૨૨ [ ૮/૯/૧૦
હારી | રજું | ૨૧ | ૭૮૯ | _ માર્ગણા ૪થું | ૧૭ | કુલ-૬/૭/૮/૯/૧૦
કુલ - ૩૮૪] ૧૬) મોહનીયમાં બંધ-સત્તાનો સંવેધतिन्नेव य बावीसे, इगवीसे अट्ठवीस सत्तरसे । छच्चे व तेरनवबंधएसु पंचेव ठाणाणि ॥ २३ ॥ पंचविह चउविहेसुं छछक्क सेसेसु जाण पंचेव । पत्तेअं पत्तंअं, चत्तारि अ बंधवुच्छेए ॥ २४ ॥
૧૪૪
૨૪+૪૮ + ૨૪ = ૯૬
૨૪+ ૪૮ + ૨૪ = ૯૬. | ૨૪+ ૭૨ + ૭૨ +૨૪ = ૧૯૨
૬/૮/૯
Page #154
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થ- ૨૨ના બંધકને ૩ સત્તાસ્થાન હોય છે. ર૧ના બંધકને એક જ ૨૮નું સત્તાસ્થાન હોય છે. ૧૭ના બંધકને ૬ સત્તાસ્થાન હોય છે. ૧૩ અને ૯ ના બંધકને ૫ સત્તાસ્થાન હોય છે.
પના બંધકને અને ૪ના બંધકને ૬-૬ સત્તાસ્થાન હોય છે. બાકીના ૩ વગેરે બંધકને ૫ સત્તાસ્થાન હોય છે અને બંધવિચ્છેદ થયા પછી ૪ સત્તાસ્થાન હોય છે.
વિવેચનઃ- મોહનીયની ૨૨ પ્રકૃતિને બાંધનારા મિથ્યાદષ્ટિને ૨૮/૨૭/ર૬ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. તેમાંથી સમ્યત્વેથી પડીને મિથ્યાત્વે આવેલા જીવને જ્યાં સુધી સ0મોની ઉદ્ધલના ન થાય ત્યાં સુધી ૨૮નું સત્તાસ્થાન હોય છે. સ0મો ની ઉલના કર્યા પછી ૨૭નું સત્તાસ્થાન હોય છે અને મિશ્રમોહનીયની ઉદ્ધલના કર્યા પછી ૨૬નું સત્તાસ્થાન હોય છે. એટલે ૨૨ના બંધક સાદિ મિથ્યાદષ્ટિને ૨૮/૦૭/ ૨૬ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે અને ૨૨ના બંધક અનાદિમિથ્યાષ્ટિને ૨૬નું એક જ સત્તાસ્થાન હોય છે.
* મોહનીયની ૨૧ પ્રકૃતિને બાંધનારા સાસ્વાદન સમ્યગ્દષ્ટિને ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે. કારણ કે કોઈપણ જીવ ઉપશમ સમ્યકત્વેથી પડીને સાસ્વાદન ગુણઠાણે આવે છે. ત્યારે તેને ત્રણે દર્શનમોહનીયની સત્તા અવશ્ય હોય છે. એટલે ૨૧ના બંધકને ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે.
* મોહનીયની ૧૭ પ્રકૃતિને બાંધનારા મિશ્રદૃષ્ટિને ૨૮/ર8 ૨૪ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. તેમાંથી ૨૮ની સત્તાવાળો જીવ સમ્યકત્વેથી કે મિથ્યાત્વેથી ૩જે આવે છે ત્યારે તેને ૨૮નું જ સત્તાસ્થાન હોય છે. સ0મોડની સંપૂર્ણ ઉઠ્ઠલના કર્યા પછી ૧લા ગુણઠાણેથી ૩જા ગુણઠાણે આવેલા જીવને ૨૭નું સત્તાસ્થાન હોય છે અને અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી સમ્યત્વેથી મિશ્ર આવેલા જીવને ર૪નું સત્તાસ્થાન હોય છે. એટલે ૧૭ના બંધક મિશ્રદષ્ટિને ૨૮/ર૭ર૪ (કુલ-૩)
૧૪૫
Page #155
--------------------------------------------------------------------------
________________
સત્તાસ્થાન હોય છે અને ૧૭ પ્રકૃતિના બંધક સમ્યગ્દષ્ટિને ૨૮/૨૪/ ૨૩/૨૨/૨૧ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે.
ગ્રંથિભેદ કરીને ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરનારા જીવને ૨૮નું સત્તાસ્થાન હોય છે અને ૨૪ની સત્તાવાળો શ્રેણીગત ઉપશમ સમ્યક્ત્વી ઉપશમશ્રેણીથી પડીને ૪થા ગુણઠાણે આવે છે ત્યારે જેને ઉપશમસમ્યક્ત્વ જળવાઈ રહ્યું હોય એવા ઉપશમ સમ્યક્ત્વીને ૨૪નું સત્તાસ્થાન હોય છે. એટલે ૧૭ના બંધક ઉપશમ સમ્યક્ત્વીને ૨૮નું અને ૨૪નું (કુલ૨) સત્તાસ્થાન હોય છે. અનંતાનુબંધીના વિસંયોજક ક્ષયોપશમ સમ્યક્ત્વીને ૨૪નું સત્તાસ્થાન હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતી વખતે ક્ષયોપશમ સમ્યક્ત્વીને મિથ્યાત્વનો નાશ થયા પછી ૨૩નું સત્તાસ્થાન હોય છે અને મિશ્રનો નાશ થયા પછી ૨૨નું સત્તાસ્થાન હોય છે. બાકીના ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિને ૨૮નું સત્તાસ્થાન હોય છે. એટલે ૧૭ના બંધક ક્ષયોપશમ સમ્યક્ત્વીને ૨૮/૨૪/૨૩/૨૨ (કુલ૪) સત્તાસ્થાન હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વીને દર્શનસપ્તકનો નાશ થયેલો હોવાથી ૨૧નું જ સત્તાસ્થાન હોય છે.
* મોહનીયની ૧૩ પ્રકૃતિને બાંધનારા દેશવિરતિને ૨૮/૨૪/ ૨૩/૨૨/૨૧ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે.
ગ્રન્થિભેદ કરીને ૧લા ગુણઠાણેથી સીધા પમા ગુણઠાણે આવનારા દેવતિ ઉપશમસમ્યગ્દષ્ટિને ૨૮નું સત્તાસ્થાન હોય છે. ૨૪ની સત્તાવાળો શ્રેણીગત ઉપશમ સમ્યક્ત્વી ઉપશમશ્રેણીથી પડીને પમા ગુણઠાણે આવે છે ત્યારે જેને ઉપશમ સમ્યક્ત્વ જળવાઈ રહ્યું હોય એવા ઉપશમ સમ્યક્ત્વીને ૨૪નું સત્તાસ્થાન હોય છે. ક્ષયોપશમ સમ્યક્ત્વી દેશવિરતિધર મનુષ્યને ૨૮/૨૪/૨૩/૨૨ નું સત્તાસ્થાન અને ક્ષાયિક સમ્યક્ત્વી દેશિવરિત મનુષ્યને ૨૧નું સત્તાસ્થાન હોય છે.
દેશવિરતિ તિર્યંચને ૨૮/૨૪નું (કુલ-૨) જ સત્તાસ્થાન હોય છે. જ્યારે પર્યાપ્તો તિર્યંચ પંચેન્દ્રિય ગ્રન્થિભેદ કરીને ૧લા ગુણઠાણેથી
૧૪૬
Page #156
--------------------------------------------------------------------------
________________
સીધો પમા ગુણઠાણે આવે છે ત્યારે દેશવિરતિ ઉપશમસમ્યગ્દષ્ટિ તિર્યંચને ૨૮નું સત્તાસ્થાન હોય છે. અનંતાનુબંધીના વિસંયોજક દેશવિરતિધર તિર્યંચને ૨૪નું સત્તાસ્થાન હોય છે. બાકીના ક્ષયોપશમ સમ્યકત્વી દેશવિરતિ તિર્યંચને ૨૮નું સત્તાસ્થાન હોય છે. એટલે ૧૩ના બંધક દેશવિરતિ તિર્યંચોને ૨૮/ર૪ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. બાકીના ૨૩/૨/૨૧ (કુલ-૩) સત્તાસ્થાન હોતા નથી. કારણ કે, ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરવાની શરૂઆત કરનારો ક્ષયોપશમ સમ્યક્ત્વી મનુષ્ય જ હોય છે. એટલે ૨૩નું સત્તાસ્થાન મનુષ્યને જ હોય છે. તિર્યંચાદિને હોતું નથી.. અયુગલિક તિર્યંચ દેશવિરતિને પ્રાપ્ત કરી શકે છે પણ ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી અયુગલિક દેશવિરતિ તિર્યંચને ૨૨/ર૧ નું સત્તાસ્થાન હોતું નથી અને જેને તિર્યંચાયુ બાંધેલું છે એવા કૃતકરણ ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિને સ.મો.ની અંતર્મુહૂર્ત માત્ર સ્થિતિસત્તા બાકી રહે ત્યારે જો આયુષ્ય પૂર્ણ થઈ જાય, તો તે નિયમો યુગલિક તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. એટલે યુગલિક તિર્યંચને ૨૨નું સત્તાસ્થાન હોય છે અને જેને તિર્યંચાયુ બાંધેલુ છે એવો ક્ષાયિક સમ્યકત્વી મરીને નિયમા યુગલિક તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. તેને ૨૧નું સત્તાસ્થાન હોય છે. એટલે યુગલિક તિર્યંચને ૨૨નું અને ૨૧નું સત્તાસ્થાન હોય છે. પણ યુગલિક તિર્યંચને દેશવિરતિગુણઠાણ હોતું નથી. એટલે દેશવિરતિધર તિર્યંચને ૨૩/૨/૨૧ (કુલ-૩) સત્તાસ્થાન હોતા નથી.
* મોહનીયની ૯ પ્રકૃતિને બાંધનારા પ્રમત્ત-અપ્રમત્ત સંયમીને ૨૮/ર૪/૨૩/૧૨/૨૧ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. ગ્રન્થિભેદ કરીને ૧લા ગુણઠાણેથી સીધા ઉદ્દે કે ૭મે ગુણઠાણે આવનારા ઉપશમ સમ્યગ્દષ્ટિને ૨૮નું સત્તાસ્થાન હોય છે. અને શ્રેણીગત ઉપશમ સમ્યકત્વીને ૨૮, ૨૪નું સત્તાસ્થાન હોય છે. એટલે ઉપશમ સમ્યકત્વીને ૨૮/ર૪નું સત્તાસ્થાન હોય છે. ક્ષયોપશમ સમ્યક્વીને ૨૮/ર૪/ર૩/૨૨નું સત્તાસ્થાન હોય છે અને ક્ષાયિક સમ્યકત્વને ૨૧નું સત્તાસ્થાન હોય છે.
૧૪૭
Page #157
--------------------------------------------------------------------------
________________
૯ના બંધકને ઉપશમશ્રેણીમાં ૮મા ગુણઠાણે ૨૮/૦૪/૨૧નું સત્તાસ્થાન હોય છે અને ક્ષપકશ્રેણીમાં ૨૧નું જ સત્તાસ્થાન હોય છે.
* ૯મા ગુણઠાણે મોહનીયની ૫ પ્રકૃતિને બાંધનારા જીવોને ૨૮/૨૪/૧૧/૧૩/૧૨/૧૧ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. તેમાંથી ઉપશમ શ્રેણીમાં ૨૮/ર૪/૨૧ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે અને ક્ષપકશ્રેણીમાં ૨૧/૧૩/૧૨/૧૧ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે.
પુરુષવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા પના બંધકને ૮ કષાયનો ક્ષય ન થાય ત્યાં સુધી ૨૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. ૮ કષાયનો નાશ થયા પછી ૧૩ પ્રકૃતિ સત્તામાં રહે છે. અંતરકરણ કર્યા પછી અંતર્મુહૂર્તમાં નપુંસકવેદનો નાશ થવાથી ૧૨ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં સ્ત્રીવેદનો નાશ થવાથી ૧૧ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી જે સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ થાય છે. તે જ સમયે હાસ્યષકનો નાશ થાય છે એટલે પુરુષવેદનો બંધવિચ્છેદ થયા પછી ૪ના બંધકને ૫ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી સમયજૂન બે આવલિકાકાળે પુ.વેદનો નાશ થવાથી ૪ના બંધકને ૪ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી અંતર્મુહૂર્તકાળે સંક્રોધનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ એકીસાથે થાય છે. એટલે સંક્રોધનો બંધવિચ્છેદ થયા પછી ૩ના બંધકને ૪ પ્રકૃતિ સત્તામાં હોય છે ત્યાર પછી સમયગૂન બે આવલિકાકાળે સં.ક્રોધનો નાશ થવાથી ૩ના બંધકને ૩ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી અંતર્મુહૂર્તકાળે સં.માનનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ એકી સાથે થાય છે. એટલે સં.માનનો બંધવિચ્છેદ થયા પછી ૨ના બંધકને ૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી સમયગૂન બે આવલિકાકાળે સં.માનનો નાશ થવાથી રના બંધકને ૨ પ્રકૃતિ જ સત્તામાં રહે છે. ત્યાર પછી અંતર્મુહૂર્તકાળે સં.માયાનો બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ એકી સાથે થાય છે એટલે સં.માયાનો બંધવિચ્છેદ થયા પછી ૧ પ્રકૃતિના (સં.લોભના) બંધકને ૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી સમયજૂન
૧૪૮
Page #158
--------------------------------------------------------------------------
________________
બે આવલિકાકાળે સં.માયાનો નાશ થવાથી ૧ના બંધકને ૧ પ્રકૃતિ (સં. લોભ) જ સત્તામાં હોય છે.
સ્ત્રીવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા પના બંધકને ૮ કષાયનો નાશ ન થાય ત્યાં સુધી ર૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. ૮ કષાયનો નાશ થયા પછી ૧૩ પ્રકૃતિ સત્તામાં રહે છે. અંતરકરણ કર્યા પછી અંતર્મુહૂર્તમાં નપુંસકવેદનો નાશ થવાથી ૧૨ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી જે સમયે સ્ત્રીવેદનો નાશ થાય છે તે જ સમયે પુ.વેદનો બંધવિચ્છેદ થાય છે. એટલે પુરુષવેદનો બંધવિચ્છેદ થયા પછી ૪ના બંધકને ૧૧નું સત્તાસ્થાન હોય છે. ત્યારપછી અંતર્મુહૂર્તમાં ૭નોકષાયનો નાશ થવાથી ૪ના બંધકને ૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી પુરુષવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવની જેમ ૩ના બંધકને ૪૩ સત્તામાં હોય છે. ૨ ના. બંધકને ૩/ર અને ૧ ના બંધકને ૨/૧ પ્રકૃતિ સત્તામાં હોય છે.
નપુંસકવોદયે ક્ષપકશ્રેણી માંડનારા પના બંધકને ૮ કષાયનો નાશ ન થાય ત્યાં સુધી ૨૧ પ્રકૃતિ સત્તામાં હોય છે. ૮ કષાયનો નાશ થયા પછી ૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી જે સમયે નપુંસકવેદ અને સ્ત્રીવેદને એકીસાથે નાશ થાય છે. તે જ સમયે પુ.વેદનો બંધવિચ્છેદ - થાય છે. એટલે પુ.વેદનો બંધ વિચ્છેદ થયા પછી ૪ના બંધકને ૧૧નું સત્તાસ્થાન હોય છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં ૭ નોકષાયનો નાશ થવાથી ૪ના બંધકને ૪ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી પુ.વેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવની જેમ ૩ના બંધકને ૪૩ સત્તામાં હોય છે. ૨ ના બંધકને ૩ર અને ૧ ના બંધકને ૨/૧ પ્રકૃતિ સત્તામાં હોય છે.
સ્ત્રીવેદોદયે અને નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને ૭ નોકષાયનો એકીસાથે નાશ થતો હોવાથી પનું સત્તાસ્થાન હોતું નથી. અને નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને નપું.વેદ અને સ્ત્રીવેદનો એકીસાથે નાશ થતો હોવાથી ૧૨નું સત્તાસ્થાન હોતું નથી.
૧૪૯
Page #159
--------------------------------------------------------------------------
________________
પુત્રવેદોદયે શ્રેણી માંડનારા પના બંધકને ૨૮/ર૪/ર૧/૧૩/૧૨/૧૧ (કુલ-૬) સ્ત્રીવેદોદયે શ્રેણી માંડનારા પના બંધકને ૨૮/ર૪ર૧/૧૩/૧૨ (કુલ-૫) નપુંસકવેદોદયે શ્રેણી માંડનારા પના બંધકને ૨૮/ર૪/૨૧/૧૩ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે.
* મોહનીયની-૪ પ્રકૃતિને બાંધનારા જીવોને ૨૮/ર૪/૨૧/ ૧૧/પ/૪ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. તેમાંથી ઉપશમશ્રેણીમાં ૨૮/ ૨૪/૨૧ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે અને ક્ષપકશ્રેણીમાં ૧૧/૫/૪ સત્તાસ્થાન હોય છે. પુ.વેદોદયે શ્રેણી માંડનારા ૪ના બંધકને ૨૮ર૪/૨૧/૫/જ (કુલ-૫) સ્ત્રીવેદોદયે શ્રેણી માંડનારા ૪નાબંધકને ૨૮/૦૪/૨૧/૧૧/૪ (કુલ-૫) નપું.વેદોદયે શ્રેણી માંડનારા ૪નાબંધકને ૨૮/૦૪/૨૧/૧૧/૪ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે.
- કોઈપણ વેદોદયે શ્રેણી માંડનારા જીવને........ ૩ના બંધકને ૨૮/ર૪/૨૧/૪/૩ (કુલ-૫) રના બંધકને ૨૮/ર૪/૨૧/૩/ર (કુલ-૫) ૧ના બંધકને ૨૮/૦૪/૨૧/૨/૧ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે.
* ૧૦માં ગુણઠાણામાં અબંધ ૨૮/૦૪/૨૧/૧ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. ઉપશમશ્રેણીમાં અબંધ ૨૮/ર૪/ર૧ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે અને ક્ષપકશ્રેણીમાં ૧નું સત્તાસ્થાન હોય છે.
* ૧૧મા ગુણઠાણામાં ઉપશમકને બંધ અને ઉદય હોતો નથી પણ સત્તાસ્થાન ૨૮/ર૪/ર૧ (કુલ-૩) હોય છે.
મોહનીયનો સંવેધ - दसनवपन्नरसाइं, बंधोदय संत पयडिठाणाणि । भणिआणि मोहणिजे इत्तो नामं परं वुच्छं ॥ २५ ॥
૧૫૦
Page #160
--------------------------------------------------------------------------
________________
ગાથાર્થઃ- મોહનીયકર્મના ૧૦ બંધસ્થાનક, ૯ ઉદયસ્થાનક અને ૧૫ સત્તાસ્થાનક કહ્યાં. અહીંથી આગળ નામકર્મ કહીશું...
વિવેચનઃ- ૧લા ગુણઠાણે મોહનીયની ૨૨ પ્રકૃતિને બાંધનારા મિથ્યાદૃષ્ટિને ૭/૮/૯/૧૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. તેમાંથી અનંતાનુબંધીના ઉદય વિનાના ૨૨ના બંધક સાદિ મિથ્યાદષ્ટિને ૭/૮/ ૯ નું ઉદયસ્થાન હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે કારણ કે, અનંતાનુબંધીનો વિસંયોજક ક્ષયોપશમ સમ્યક્ત્વી સંક્લિષ્ટ પરિણામના વશથી મિથ્યાત્વે આવે છે ત્યારે અનંતાનુબંધીનો બંધ શરૂ કરે છે. તે જ સમયે અનંતાનુબંધીની સત્તા પ્રાપ્ત થવાથી તે જીવ ૨૮ની સત્તાવાળો થાય છે. પણ તે જીવને એક આવલિકા સુધી અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. કારણ કે નવું બંધાયેલું દલિક બંધાવલિકા ગયા પછી અને સંક્રમથી આવેલું દલિક સંક્રમાવલિકા ગયા પછી જ ઉદયમાં આવી શકે છે. એટલે એક આવલિકા સુધી અનંતાનુબંધીના ઉદય વિનાના જીવને ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે.
અનંતાનુબંધીના ઉદયવાળા ૨૨ના બંધક સાદિમિથ્યાદૃષ્ટિને ૮/૯/૧૦ નું ઉદર્યસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ત્રણ (૨૮/૨૭/ ૨૬) સત્તાસ્થાન હોય છે અને અનાદિમિથ્યાર્દષ્ટિને ૮/૯/૧૦ના ઉદયસ્થાને ૨૬નું એક જ સત્તાસ્થાન હોય છે.
* મોહનીયની ૨૧ પ્રકૃતિને બાંધનારા સાસ્વાદનીને ૭/૮/૯ નું ઉદયસ્થાન હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૮નું એક જ સત્તાસ્થાન હોય
છે.
* મોહનીયની-૧૭ પ્રકૃતિને બાંધનારા મિશ્રર્દષ્ટિને ૭/૮/૯ નું ઉદયસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ત્રણ (૨૮/૨૭/૨૪) સત્તાસ્થાન હોય છે. મોહનીયની-૧૭ પ્રકૃતિને બાંધનારા ઉપશમ સમ્યક્ત્વીને ૬/૭/૮ નું ઉદયસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ૨૮/૨૪નું સત્તાસ્થાન હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વીને ૬/૭/૮ નું ઉદયસ્થાન હોય છે તે દરેક
૧૫૧
Page #161
--------------------------------------------------------------------------
________________
ઉદયસ્થાને ૨૧નું એક જ સત્તાસ્થાન હોય છે. ક્ષયોપશમ સમ્યક્ત્વીને ૭/૮/૯ નું ઉદયસ્થાન હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૮/૨૪/૨૩/૨૨ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે.
* મોહનીયની-૧૩ પ્રકૃતિના બંધક ઉપશમ સમ્યક્ત્વી મનુષ્યને ૫/૬/૭ નું ઉદયસ્થાન હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૮/૨૪ નું સત્તાસ્થાન હોય છે. દેશવિરતિ ક્ષાયિક સમ્યક્ત્વી મનુષ્યને ૫/૬/૭ નું ઉદયસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ૨૧નું એક જ સત્તાસ્થાન હોય છે. દેશવિરતિ ક્ષયોપશમ સમ્યક્ત્વીને ૬/૭/૮ નું ઉદયસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ૨૮/૨૪/૨૩/૨૨ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે.
મોહનીયની-૧૩ પ્રકૃતિને બાંધનારા દેશવિરતિ ઉપશમ સમ્યક્ત્વી તિર્યંચને ૫/૬/૭ નું ઉદયસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ૨૮ નું એક જ સત્તાસ્થાન હોય છે અને દેશવિરતિ ક્ષયોપશમસમ્યક્ત્વી તિર્યંચને ૬/૭/૮ નું ઉદયસ્થાન હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૮/૨૪ નું સત્તાસ્થાન હોય છે. દેશવિરતિ તિર્યંચને ક્ષાયિક સમ્યક્ત્વ હોતું નથી.
* મોહનીયની-૯ પ્રકૃતિને બાંધનારા પ્રમત્ત-અપ્રમત્ત ઉપશમસમ્યક્ત્વીને ૪/૫/૬નું ઉદયસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ૨૮/૨૪ નું સત્તાસ્થાન હોય છે. પ્રમત્ત-અપ્રમત્ત ક્ષાયિક સમ્યક્ત્વીને ૪/૫/૬ નું ઉદયસ્થાન હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૧નું સત્તાસ્થાન હોય છે. અને પ્રમત્ત-અપ્રમત્ત ક્ષયોપશમ સમ્યક્ત્વીને ૫/૬/૭ નું ઉદયસ્થાન હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૮/૨૪/૨૩/૨૨ નું સત્તાસ્થાન હોય છે.
શ્રેણીમાં ૮મા ગુણઠાણે ૯ પ્રકૃતિના બંધકને ઉપશમ શ્રેણીમાં ૪/૫/૬ નું ઉદયસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ૨૮/૨૪/૨૧ નું સત્તાસ્થાન હોય છે અને ક્ષપક શ્રેણીમાં ૪/૫/૬ નું ઉદયસ્થાન હોય છે તે દરેક ઉદયસ્થાને ૨૧નું જ સત્તાસ્થાન હોય છે.
* ૯મા ગુણઠાણે મોહનીયની ૫ પ્રકૃતિના બંધકને ૨ના ઉદયે ૨૮/૨૪/૨૧/૧૩/૧૨/૧૧ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે.
૧૫૨
Page #162
--------------------------------------------------------------------------
________________
* ૯માં ગુણઠાણે મોહનીયની ૪ પ્રકૃતિના બંધકને ૧ના ઉદયે ૨૮/૨૪/૨૧/૧૧/પ/૪ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે.
* ૯મા ગુણઠાણે મોહનીયની-૩ પ્રકૃતિના બંધકને ૧ના ઉદયે ૨૮/૨૪/૨૧/૪/૩ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે.
* ૯મા ગુણઠાણે મોહનીયની-૨ પ્રકૃતિના બંધકને ૧ના ઉદયે ૨૮/૨૪/૨૧/૩/૨ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે.
* ૯મા ગુણઠાણે મોહનીયની-૧ પ્રકૃતિના બંધકને ૧ના ઉદયે ૨૮/૨૪/૨૧/૨/૧ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે.
: મોહનીયનો સંવેધ : ગુણઠાણબંધસ્થાને સ્વામી
ઉદયસ્થાન
સત્તાસ્થાન
[ અનંતા. ૩ ક. + ૧ વેદ + ૧ યુ. + મિ. = ૭
કલ-૧) બંધ | _ઉદય ૭ + ભય = ૮
૨૮નું (કુલ-૧) વિનાના મિથ્યા ૭ + જુગુ. = ૮
૨૮નું (કુલ-૧). - દૃષ્ટિ ૭ + ભય + જુગુ. = ૯ ૨૮નું (કુલ-૧) અનંતા. ૪ ક. + ૧ વેદ + ૧ યુ. + મિ. = ૮[૨૮/૨૭/૨૬ (કુલ-૩)| ઉદય ૮ + ભય = ૯
૨૮/૨૭/૨૬ (કલ-૩) વાળા મિથ્યા
૮ + જુગુ. = ૯ ૨૮/૦૭/૨૬ (કુલ-૩) દૃષ્ટિ
૮ + ભય + જુગુ. = ૧૦ (૨૮/૨૭/૨૬ (કુલ-૩)) ૨૧ના
૪ ક. + ૧ વેદ + ૧ યુ. = ૭ ૨૮નું (કુલ-૧). ૭ + ભય = ૮.
૨૮નું (કુલ-૧). ૭ + જુગુ. = ૮
૨૮નું (કુલ-૧) ૭ + ભય + જુગુ. = ૯ | ૨૮નું (કુલ-૧) ૧૭ના
ક. + ૧ વેદ + ૧ યુ. + મિશ્ર = ૭૨૮/૦૭/૨૪ (કુલ-૩) ૭ + ભય = ૮
૨૮/૨૭ર૪ (કુલ-૩) | ૭ + જુગુ. = ૮ (૨૮/૨૭/૨૪ (કુલ-૩)| ૭ + ભય + જુગુ. =
૯ ૨૮/૨૭/૨૪ (કુલ-૩)).
. ૦
સી
બંધે
૪ હ ર | & ૪ w
9. »
(૩૦) ઉપશમસમ્યકત્વીને ૨૮૨૪ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને ક્ષાયિકસમ્યક્વીને ૨૧નું એક જ સત્તાસ્થાન હોય છે.
૧૫૩
Page #163
--------------------------------------------------------------------------
________________
શમ
યિક
કુત્વી
કલ્વી
R
ઉપ [ ૩ ક. + ૧ યુ. + ૧ વેદ = ૬ [ ૨૮/૨૪ (કલ-૨). ૬ + ય = ૭.
૨૮/૨૪ (કુલ-૨) સમ્ય ૬ + જુગુ.= ૭
૨૮/૨૪ (કુલ-૨). ૬ + ભય + જુગુ. = ૮ ૨૮/૨૪ (કુલ-૨) ક્ષા
૩ ક. + ૧ યુ. + ૧ વેદ = ૬ ૨૧નું (કુલ-૧) ૬ +-ભય = ૭.
૨૧નું (કુલ-૧) સમ્ય ૬ + જુગુ. = ૭.
૨૧નું (કુલ-૧) ૬ + ભય + જુગુ. = ૮ | ૨૧નું (કુલ-૧)
૩ ક.+૧ યુ.+૧ વેદ+સ.મો.=૭ ૨૮/ર૪/૨૩/૨૨ (કુલ-૪) પશમ
૭ + ય = ૮ ૨૮ર૪/ર૩/૨૨ (કુલ-૪)| સભ્ય
૭ + જુગુ. = ૮ [૨૮/૨૪/૨૩/૨૨ (કુલ-૪)] ૭ + ભય + જુગુ. = ૯ ૨૮/૨૪/૦૩/૨૨ (કુલ-૪) | ૨ ક. + ૧ યુ. + ૧ વેદ = ૫
૨૮/૨૪ શમ ૫ + ભય = ૬
૨૮/૨૪ સભ્ય ૫ + જુગુ.= ૬
૨૮૨૪ ૫ + ભય + જુગુ. = ૭
૨૮/૨૪ ૨ ક. + ૧ યુ. + ૧ વેદ = ૫
૫ + ભય = ૬ સમ્ય ૫ + જુગુ. = ૬
૨૧ ૫ + ભય + જુગુ.= ૭
૨૧ ક્ષયો | ૨ ક.+૧ યુ.+૧ વેદરૂ.મો. = ૬ ૨૮/૨૪/૨૩/૨૨ પશમ ૬ + ભ = ૭
૨૮/૨૪/૨૩/૨૨ સમ્ય ૬ + જુગુ.= ૭
૨૮/૨૪/૨૩/૨૨ કન્વી ૬ + ભય + જુગુ. = ૮
૨૮/૨૪/૨૩/૨૨ ઉપશમ ૧ ક. + ૧ યુ. + ૧ વેદ = ૪. ૩૦૨૮/૨૪/૨૧ -ક્ષાયિક ૪+ ભ = ૫.
૨૮/૨૪/૨૧ સભ્ય ૪ + જુગુ.= ૫
૨૮/૨૪/૨૧ કલ્વી
૪ + ભય + જુગુ. = ૬ - ૨૮/૨૪/૨૧ ક્ષયો ૧ ક.+૧ યુ.+૧ વેદસ.એ.= ૫ ૨૮/૨૪/૨૩/૨૨ પશમ ૫ + ભ = ૬
૨૮/૨૪/૨૩/૨૨ સમ્ય ૫ + જુગુ. = ૬
૨૮/૨૪/૦૩/૨૨ કલ્વી
૫ + ભય + જુગુ. = ૭ ૨૮/૨૪/૨૩/૨૨
ક્ષા
૨૧
યિક
૨૧.
n.
o
e, o
૧ ૫૪
Page #164
--------------------------------------------------------------------------
________________
૫૭ +9
૭ +9
૧૦
#.
L. s
| ૭ ==
===
ܡ
૪
ના
બંધ
૩
ના
બંધે
૨
ર૪ = ૨ ૩ ૪
અબંધ
ઉપ
શમ
શ્રેણીમાં
ક્ષ
૫
કે
શ્રેણીમાં
૧ ક. + ૧ યુ. + ૧ વેદ = ૪
૪ + ભય = ૫
૪ + જુગુ. = ૫ ૪ + ભય + જુગુ.
૧ ક. + ૧ યુ. + ૧ વેદ = ૪
૪ + ભય = ૫
૪ + જુગુ. = ૫ ૪ + ભય + જુગુ. = ૬
ઉપશમશ્રેણીમાં ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણીમાં ક્ષાયિક સમ્યક્ત્વીને
ક્ષપકશ્રેણીમાં પુ.વેદીને
ક્ષપકશ્રેણીમાં સ્ત્રીવેદીને ક્ષપકશ્રેણીમાં નપું.વેદીને ઉપશમશ્રેણીમાં ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણીમાં ક્ષાયિક સમ્યક્ત્વીને ક્ષપકશ્રેણીમાં પુ.વેદીને ક્ષપકશ્રેણીમાં સ્ત્રીવેદીને ક્ષપકશ્રેણીમાં નપું.વેદીને
ઉપશમશ્રેણીમાં ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણીમાં ક્ષાયિક સમ્યક્ત્વીને ક્ષપકશ્રેણીમાં ક્ષપકને
= {
ઉપશમશ્રેણીમાં ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણીમાં ક્ષાયિક સમ્યક્ત્વીને
ક્ષપકશ્રેણીમાં ક્ષપકને
૨ના ઉદયે
૨ના ઉદયે
૨ના ઉદયે
૨ના ઉદયે
૨ના ઉદયે
૧ના ઉદયે
૧ના ઉદયે
૧ના ઉદયે
૧૫૫
૧ના ઉદયે
૧ના ઉદયે
૧ના ઉદયે
૧ના ઉદયે
૧ના ઉદયે
૧ના ઉદયે
૧ના ઉદયે
૧ના ઉદયે
ઉપશમશ્રેણીમાં ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણીમાં ક્ષાયિક સમ્યક્ત્વીને
૧ના ઉદયે
૧ના ઉદયે
ક્ષપકશ્રેણીમાં ક્ષપકને
૧ના ઉદયે
૧ના ઉદયે
ઉપશમશ્રેણીમાં ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણીમાં ક્ષાયિક સમ્યક્ત્વીને ૧ના ઉદયે ક્ષપકશ્રેણીમાં ક્ષપકને
૧ના ઉદયે
ઉપશમશ્રેણીમાં ઉપશમ સમ્યક્ત્વીને ઉદયાભાવે ઉપશમશ્રેણીમાં ક્ષાયિક સમ્યક્ત્વીને ઉદયાભાવે
૨૮/૨૪/૨૧
૨૮/૨૪/૨૧
૨૮/૨૪/૨૧
૨૮/૨૪/૨૧
૨૧
૨૧
૨૧
૨૧
૨૮/૨૪
૨૧
૨૧/૧૩/૧૨/૧૧
૨૧/૧૩/૧૨
૨૧/૧૩
૨૮/૨૪
૨૧
૫૪
૧૧/૪
૧૧/૪
૨૮/૨૪
૨૧
૪/૩
૨૮/૨૪
૨૧
૩૨
૨૮/૨૪
૨૧
૨/૧
૨૮/૨૪
૨૧
૧
૨૮/૨૪
૨૧
Page #165
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વગુણઠાણે સંવેધભાંગા
મોહનીયની ૨૨ પ્રકૃતિના બંધે અનંતાનુબંધીના ઉદય વિનાના ૩. + ૧ યુ. + ૧ વેદ + ૧ મિ. = ૭ના ઉદયના ૨૪ ઉદયભાંગા,
૭ + ભય =૮ના ઉદયના ૨૪ ઉદયભાંગા,
૭ + જુગુ. =૮ના ઉદયના ૨૪ ઉદયભાંગા,
૭ + ભય + જુગુ. =૯ના ઉદયના ૨૪ ઉદયભાંગા, થાય છે એટલે ૨૨ના બંધે અનંતા૦ના ઉદય વિનાના ૯૬ ઉદયભાંગા, થાય છે. અને ૨૨ના બંધ બંધભાંગા-૬ થાય છે એટલે ૬ બંધભાંગામાંનો એક-એક બંધભાંગો ૯૬ પ્રકારે થાય છે અથવા ૯૬ ઉદયભાંગામાંનો એક-એક ઉદયભાંગો ૬ પ્રકારે થાય છે. જેમ કે, (૧) ૧૯ ધૂવબંધી + હાસ્ય-રતિ + પુ.વેદ = ૨૨ના બંધકને
મિ.મો. + ૩ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૭નો ઉદય હોય છે. (૨) ૧૯ ધ્રુવબંધી + હાસ્ય-રતિ + સ્ત્રીવેદ = ૨૨ના બંધકને
મિ.મો. + ૩ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૭નો ઉદય હોય છે. (૩) ૧૯ ધ્રુવબંધી + હાસ્ય-રતિ + નપુંવેદ = ૨૨ના બંધકને
મિ.મો. + ૩ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૭નો ઉદય હોય છે. (૪) ૧૯ ધ્રુવબંધી + શોક-અરતિ + પુ.વેદ = ૨૨ના બંધકને
મિ.મો. + ૩ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૭નો ઉદય હોય છે. (૫) ૧૯ ધુવબંધી + શોક-અરતિ + સ્ત્રીવેદ = રચના બંધકને
મિ.મો. + ૩ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૭નો ઉદય હોય છે. (૬) ૧૯ ધ્રુવબંધી + શોક-અરતિ + નપું.વેદ = ૨૨ના બંધકને
મિ.મો. + ૩ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૭નો ઉદય હોય છે.
એ રીતે, ૯૬ ઉદયભાંગામાંનો એક-એક ઉદયભાંગો ૬ પ્રકારે થતો હોવાથી ૯૬ ઉદયભાંગી x ૬ બંધભાંગા = પ૭૬ બંધભાંગા યુક્ત ઉદયભાંગા થાય છે. તે દરેક ભાંગે એક જ ૨૮નું સત્તાસ્થાન
૧૫૬
Page #166
--------------------------------------------------------------------------
________________
હોય છે. એટલે પ૭૬ ૪ ૧ સત્તાસ્થાન = ૫૭૬ બંધભાંગા યુક્ત ઉદયભાંગા ગુણિત સત્તાસ્થાન થાય છે.
મોહનીયની ૨૨ પ્રકૃતિના બંધ અનંતાનુબંધીના ઉદયવાળા મિ.મો.+૪ક્રોધ+હાસ્ય-રતિપુ.વેદ = ૮ના ઉદયે ૨૪ ઉદયભાંગા,
૮ + ભય = ૯ના ઉદયે ૨૪ ઉદયભાંગા,
૮ + જુગુ. = ૯ના ઉદયે ૨૪ ઉદયભાંગા, ૮ + ભય + જુગુ. = ૧૦ના ઉદયે ૨૪ ઉદયભાંગા થાય છે.
૨૨ના બંધે કુલ ૯૬ ઉદયભાંગા થાય છે. એટલે ૯૬ ઉદયભાંગી x બંધભાંગા = ૫૭૬ બંધભાંગા યુક્ત ઉદયભાંગા થાય છે. તે દરેક ભાગ ૩ (૨૮/૨૭/૨૬) સત્તાસ્થાન હોય છે. એટલે ૫૭૬ ભાંગામાંનો એક-એક ભાંગો ૩ પ્રકારે થાય છે. જેમ કે, (૧) ૧૯ ધ્રુવબંધી + હાસ્ય-રતિ + પુ.વેદ = ૨૨ના બંધકને
મિ.મો. + ૪ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૮ના ઉદયે
૨૮નું સત્તાસ્થાન હોય છે. (૨) ૧૯ ધ્રુવબંધી + હાસ્ય-રતિ + પુ.વેદ = ૨૨ના બંધકને
મિ.મો. + ૪ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૮ના ઉદયે
૨૭નું સત્તાસ્થાન હોય છે. (૩) ૧૯ ધ્રુવબંધી + હાસ્ય-રતિ + પુ.વેદ = ૨૨ના બંધકને
મિ.મો. + ૪ ક્રોધ + હાસ્ય-રતિ + પુ.વેદ = ૮ના ઉદયે ર૬નું સત્તાસ્થાન હોય છે. એ રીતે, એક એક ભાગો ત્રણ પ્રકારે થવાથી પ૭૬ X ૩ = ૧૭૨૮ બંધભાંગા યુક્ત ઉદયભાંગા
ગુણિત સત્તાસ્થાન થાય છે. મિથ્યાત્વગુણઠાણે..અનંતા.ના ઉદય વિનાના પ૭૬ • અનંતાનુબંધીના ઉદયવાળા........૧૭૨૮
કુલ ૨૩૦૪ સંવેધભાંગા થાય છે. ૧૫૭
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ગુણઠાણુ બંધસ્થાન સ્વામી
અનંતાનુ
બંધીના
૧
લા
ગુ
δι
ಈ
રજા
ગુ
૨૨
રજા
æ
૨૧
g£#
ઉદય
વિનાના
મિ.દૃષ્ટિને
અનંતાનુ બંધીના
ઉદયવાળા મિથ્યા દૃષ્ટિને
ØË #
સભ્ય
ક્વીને
→ | #8
. ર૪ જ
૪ ૪ 2 r
: ગુણઠાણામાં મોહનીયનો સંવેધ :
ઉદયસ્થાન
ઉદયભાંગા બંધભાંગા
.
૨૪ ×
૨૪ ×
૩ ક. + ૧ યુ. + ૧ વેદ + મિ. = ૭ના
૭ + ભય = ૮ના
= ૮ના
૭ + જુગુ• = ૭ + ભય + જુગુ. = ૯ના
૪ ક. + ૧ યુ. + ૧ વેદ + મિ. = ૮ના
૮ + ભય = ૯ના
= ૯ના
૮ + જુ]. = ૮ + ભય + જુ]. = ૧૦ના કુલ-૭/૮/૯/૧૦
૪ ક. + ૧ યુ. + ૧ વેદ = ૭ના
૭ + ભય = ૮ના
૭ + જુગુ. = ૮ના
૭ +
ભય + જુગુ. = ૯ના કુલ-૭/૮/૯ ૩ ક. + ૧ યુ. + ૧ વેદ + મિશ્ર
૭ + ભય = ૮ના
૭ + જુગુ. = ૮ના ૭ + ભય + જુગુ. = ૯ના
કુલ-૭/૮/૯
= ૭ના
૨૪ ×
૨૪ ×
૨૪ ×
૨૪ ×
૨૪ ×
૨૪ ×
૧૯૨
૨૪ ×
૨૪ ×
૨૪ ×
૨૪ ×
૯૬
૨૪ ×
૨૪ ×
૨૪ ×
૨૪ ×
૯૬
૬×
§ x
૬×
દ x
૬×
§ x
૬×
૬×
૪ ×
૪×
**
૪ ×
૨૪
૨×
૨૪
૨ x
સત્તાસ્થાન
૧ (૨૮નું) =
૧ (૨૮નું) =
૧ (૨૮નું) = ૧ (૨૮નું) = ૩(૨૮/૨૭/૨૬)
૩ (૨૮/૨૭/૨૬)=
૩ (૨૮/૨૭/૨૬)=
૩ (૨૮/૨૭/૨૬)=
કુલ-૨૮/૨૭/૨૬
૧ (૨૮નું) ઃ ૧ (૨૮નું)
=
=
=
૧ (૨૮નું) -
૧ (૨૮નું) =
કુલ-૨૮
=
૩ (૨૮/૨૭/૨૪) =
૩ (૨૮/૨૭/૨૪) =
૩ (૨૮/૨૭/૨૪)= ૩(૨૮/૨૭/૨૪) = કુલ-૨૮/૨૭/૨૪
-
સંવેધભાંગા
૧૪૪
૧૪૪
૧૪૪
૧૪૪
૪૩૨
૪૩૨
૪૩૨
૪૩૨
૨૩૦૪
૯૬
૯૬
૯૬
૯૬
૩૮૪
૧૪૪
૧૪૪
૧૪૪
૧૪૪
૫૭૬
Page #168
--------------------------------------------------------------------------
________________
: ગુણઠાણામાં મોહનીયનો સંવેધ : ઉદયસ્થાન
ઉદયભાંગા બંધભાંગા
ગુણઠાણું બંધસ્થાને સ્વામી
સત્તાસ્થાન
[સંવેધભાંગા
' ઉપશમક્ષાયિક સમ્ય કુર્તીને
૨ x ૨ x
ક્ષયો
પશમ
સમ્ય
૧૫૯
કવીને
૩ ક. + ૧ યુ. + ૧ વેદ = ૬ના ૨૪ x ૨ ૪ ૩ (૨૮/ર૪/ર૧) =
૧૪૪ ૬ + ભ = ૭ના
૨૪ x | ૨ x ૩ (૨૮/૨૪/૨૧) = ૧૪૪ ૬ + જુગુ. = ૭ના
૨૪ x
૩ (૨૮/૨૪/૨૧) = ૧૪૪ ૬ + ભય + જુગુ. = ૮ના
૨૪ x
૩ (૨૮/૨૪/૨૧) = ૧૪૪ ૩ ક. + ૧ યુ. + ૧ વેદ + સ.મો. = ૭ ૨૪ ૪ ૨ x ૪ (૨૮/૨૪/૨૩/૨૨) = ૧૯૨ ૭ + ભય = ૮ના
૨૪ x ૨ x ૪ (૨૮/૨૪/૨૩/૨૨) = ૧૯૨ ૭ + જુગુ.= ૮ના
૨૪ x ૨ X | ૪ (૨૮/૨૪/૦૩/૨૨) = ૧૯૨ + ભય + જુગુ. = ૯ના
૨૪ x ૨ x | ૪ (૨૮/૨૪/૦૩/૨૨) = ૧૯૨ કુલ-૬/૭૮/૯
૧૯૨
1 કુલ-૨૮/૨૪/૨૩/૧૨/૨૧ ૧૩૪૪ ૨ ક. + ૧ યુ. + ૧ વેદ = પના ૨૪ x
૨ ૪ ૩ (૨૮ર૪/ર૧) = ૧૪૪ ૫ + ભય = દુના
૨૪ x ૨ x ૩ (૨૮/૨૪/૨૧) = ૧૪૪ ૫ + જુગુ. = ૬ના
૨૪ x ૨ x ૩ (૨૮/૨૪/૨૧) = ૧૪૪ ૫ + ભય + જુગુ. = ૭ના ૨૪ x ૨ x ૩ (૨૮/૨૪/૨૧) =
( ૧૪૪ ૨ ક. + ૧ યુ. + ૧ વેદ + સ.મો. = ૬ના | ૨૪ x | ૨ x | | ૪ (૨૮/ર૪/ર૩/૨૨) = | ૧૯૨ ૬ + ભય = ૭ના
૨૪ x [ ૨ x | ૪ (૨૮/૨૪/૦૩/૨૨) = ૧૯૨ ૬ + જુગુ.= ૭ના
૨૪ x | ૨૪ | ૪ (૨૮/૨૪/૦૩/૨૨) = | ૧૯૨ ૬ + ભય + જુગુ. = ૮ના
૨૪ x | ૨ x | ૪ (૨૮/૨૪/૦૩/૨૨) = | ૧૯૨ | કુલ-૫/૬/૭/૮
૧૯૯૨
| કુલ-૨૮/૨૪/૨૩/૧૨/૨૧ [ ૧૩૪૪)
P = •
ઉપશમક્ષાયિક સમ્ય કુર્તીને
=
પશમ સમ્ય ફત્નીને
Page #169
--------------------------------------------------------------------------
________________
: ગુણઠાણામાં મોહનીયનો સંવેધઃ
ઉદયભાંગા બંધભાંગ
(ગુણઠાણબંધસ્થાને સ્વામી
ઉદયસ્થાન
સત્તાસ્થાન
સિંધભાંગા
5
F
ઉપશમક્ષાયિક સભ્ય
=
=
ઉત્નીને
ક્ષયો
પશમ સભ્ય
૧૬૦
કન્વીને
૧ ક.+ ૧ યુ.+ ૧ વેદ = ૪ના [ ૨૪ x 1 ૨ x ૩(૨૮/૨૪/૨૧) = ૧૪૪ ૪+ ભય = પના ૨૪ x ૨ x ૩ (૨૮/૨૪/૨૧) =
૧૪૪. ૪ + જુગુ.= પના
૨૪ x ૨ ૪ ૩(૨૮/૨૪/૨૧) = ૧૪૪ ૪ + ભય + જુગુ. = ૬ના
૨૪ x ૨ x ૩ (૨૮/૨૪/૨૧) = ૧૪૪ ક. + ૧ યુ. + ૧ વે દ સ.મો. = પના [ ૨૪ x ૨ x I ૪ (૨૮/૪/૨૩/૨૨) = ૧૯૨ ૫ + ભ = ૬ના
૨૪ x | ૨ x | ૪ (૨૮/૨૪/૨૩/૨૨) = ૧૯૨ ૫ + જુગુ. = ૬ના
૨૪ x ૨ x | ૪ (૨૮/૨૪/૦૩/૨૨) = | ૧૯૨ ૫ + ભય + જુગુ. = ૭ના
૨૪ x
૨ x | ૪ (૨૮/૨૪/૦૩/૨૨) = | ૧૯૨ કુલ-૪/૫/૬/૭
૧૯૨
કુલ-૨૮/૨૪/૨૩/૧૨/૨૧ [ ૧૩૪૪ ૧ ક. + ૧ યુ. + ૧ વેદ = ૪ના | ૨૪ x | ૧ x ૩ (૨૮/ર૪/ર૧) = ' ૪ + ભ = ૫ના
૨૪ x
૩(૨૮/૨૪/૨૧) = ૭૨ ૪ + જુગુ. = પના | ૨૪ x ૧ x | ૩ (૨૮,૨૪/૨૧) = ૪ + ભય + જુગુ. = ૬ના | ૨૪ x |
૩ (૨૮/૨૪/ર૧) = ક. + ૧ યુ. + ૧ વેદ + સ.મો. = પના | ૨૪ x ૧ ૪ ૪ (૨૮/૨૪/૨૩/૨૨) = ૯૬ ૫ + ય = ૬ના
૨૪ x ૧ X ૪ (૨૮/૨૪/૦૩/૨૨) = ૫ + જુગુ. = ૬ના
૨૪ x
૪ (૨૮/૨૪/૦૩/૨૨) = ૯૬ ૫ + ભય + જુગુ. = ૭ના
૨૪ x
૪ (૨૮/૨૪/૦૩/૨૨) = કુલ-૪/૫/૬/૭
૧૯૨
કુલ-૨૮/૨૪/૦૩/૨૨/૨૧
૦
=
ઉપશમક્ષાયિક સમ્ય કીને
=
=
૭૨
૧
x
|
પશમ સભ્ય કલ્વીને
૧
X
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૬૧
ગુણઠાણુ બંધસ્થાન સ્વામી
રાજ
૭ ૩ ૪
૯મા
ગુણ
ઠાણે
ના
શ્રેણીમાં
૪
૩
ર
૧
૧૦મું અબંધ
ઉપ શમકને
ગુણઠાણુ બંધસ્થાન
પના
ક્ષપકને
: ગુણઠાણામાં મોહનીયનો સંવેધ :
ઉદયસ્થાન
ઉદયભાંગા બંધભાંગા
૧ ક. + ૧ યુ. + ૧ વેદ = ૪ના
૪ + ભય =પના
=
૪ + જુગુ. = પના
૪ + ભય +
+ TA. -
૧ના ઉદયે
૧ના ઉદયે
૧ના ઉદયે
૧ના ઉદયે
૧ના ઉદયે
ફુલ-૪/૫/૬
= ૬ના
૨૪ ×
૨૪ ×
૨૪ ×
૨૪ ×
૯૬
ઉદયસ્થાન
ઉદયભાંગા
૧ ક. + ૧ વેદ = ૨ ના ઉદયે પુ.વેદોદયવાળા ૪ ભાંગા
સ્ત્રીવેદોદયવાળા ૪ ભાંગા નપુ.વેદોદયવાળા ૪ ભાંગા
૪
૩
૨
૧
૧
કુલ ઉદયભાંગા ૨૩
૧ ×
૧ ×
૧ ×
૧ x
× ૧ ×
× ૧ ×
× ૧ ×
× ૧ ×
× ૦ ×
સત્તાસ્થાન
૩ (૨૮/૨૪/૨૧) =
૩ (૨૮/૨૪/૨૧) =
૩ (૨૮/૨૪/૨૧) =
૩ (૨૮/૨૪/૨૧) =
કુલ-૨૮/૨૪/૨૧
બંધભાંગા
સત્તાસ્થાન
× ૧× |૬(૨૮/૨૪/૨૧/૧૩/૧૨/૧૧) × ૧ × ૫ (૨૮/૨૪/૨૧/૧૩/૧૨)
× ૧ ×
૪ (૨૮/૨૪/૨૧/૧૩)
૬ (૨૮/૨૪/૨૧/૧૧/૫/૪) ૫(૨૮/૨૪/૨૧/૪/૩) ૫(૨૮/૨૪/૨૧/૩/૨) ૫(૨૮/૨૪/૨૧/૨/૧) ૪ (૨૮/૨૪/૨૧/૧)
સંવેધભાંગા
૭૨
૭૨
૭૨
૭ર
૨૮૮
સંવેધભાંગા
= ૨૪
= ૨૦
= ૧૬
= ૨૪
= ૧૫
= ૧૦
=૫
= ૪
કુલ
૧૧૮
કુલ. ૨૩૦૪ + ૩૮૪ + ૫૭૬ + ૧૩૪૪ + ૧૩૪૪ + ૧૩૪૪ + ૬૭૨ + ૨૮૮ + ૧૧૪ + ૪ = ૮૩૭૪ સંવેધભાંગા થાય છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
: જીવભેદમાં મોહનીયનો સંવેધન : ઉદયસ્થાન
ઉદયભાંગ બંધભાંગા
જીવસ્થાન ગુણઠાણબંધસ્થાન
સત્તાસ્થાન |
સંવેધભાંગો
પર્યાપ્ત સૂ.
૧૪૪
[ (કુલ-૮)
|
૧૬૨
૪ |
૧૪૪
૪ |
૪ ક. + ૧ યુ.+નુપં. વેદ + મિ. = ૮ I
૬ ૪ ૩ (૨૮/૨/૨૬) = એકે.
૮ + ભ = ૯
૮ ૪
૩ (૨૮/૨૭/૨૬) = ૧૪૪ અપર્યાપ્ત સૂ. એકેન્દ્રિ
૮ + જુગુ. = ૯
|
૬ ૪ - ૩ (૨૮/૨૭/૨૬) = ૧૪૪ યાદિ-૭. ૮ + ભય + જુગુ.= ૧૦
CX ૬ x
૩ (૨૮/૨૭/૨૬) = ૧૪૪ કુલ-૮૯/૧૦ | ૩૨
કુલ-૨૮/૦૭/૨૬ ૫૭૬ ૪ ક. + ૧ યુ. + નુપ. વેદ + મિ. = ૮ I
૮ x
૬ ૪ ( ૩ (૨૮/૨૭/૨૬) = ૧૪૪ ૮ + ભય = ૯
૮ ૪ | ૬ ૪. ૩(૨૮/ર૭ર૬) = ૧૪૪ ૮ + જુગુ. = ૯
| ૮ ૪ | ૬ ૪ ( ૩ (૨૮૦૭/ર૬) = ૮ + ભય + જુગુ. = ૧૦
૮ ૪ | ૬ x ૩(૨૮/૨૨૬) = ૧૪૪ ૪ ક. + ૧ યુ. + નુપ. વેદ = ૭. ૮ ૪ | ૪ x
૧ (૨૮નું)
૩૨ ૭ + ભય = ૮ ૮ x | ૪ x - ૧ (૨૮નું)
૩૨ ૭ + જુગુ. = ૮
૮ ૪ | ૪ ૪.
૧ (૨૮નું)
૩૨ ૭ + ભય + જુગુ. = ૯
૮ X | ૪ x
૧ (૨૮નું)
૩૨ યાદિ-૫
કુલ-૭/૮/૯/૧૦
૬૪ કુલ-૨૮/૨૭/૨૬
છO૪ પર્યાપ્તસંજ્ઞીને ૧ થી ૧૪ ગુણઠાણા હોય છે તેથી મનુષ્યગતિમાર્ગણામાં મોહનીયના સંવેધની જેમ પર્યાપ્તસંજ્ઞી જીવભેદમાં મોહનીયનો સંવેધ જાણવો... (જુઓ પેજનં ૧૬૬ થી ૧૬૯) (૩૧) સપ્તતિકાગ્રંથમાં ગાથા નં. ૪૦ જુઓ
X.
| = =
Page #172
--------------------------------------------------------------------------
________________
માર્ગણા
ર
+5
ગ
તિ
મા
.
બંધ
સ્થાન
ઉદયસ્થાન
સ્વામી
(ઉદયપદ)
૨૨ અનંતા. ૩૭.+૧યુ.+૧વે.મિ.=૭
ના
ઉદય
૭ + ભય = ૮
બં
રહિત
મિથ્યા.
૨૧
: ૬૨ માર્ગણામાં મોહનીયનો સંવેધ : : નરકગતિમાર્ગણામાં મોહનીયનો સંવેધ :
શા ૧૭
gg 4 |
ન? #
૭ + જુગુ. = ૮ ૭ + ભય + જુગુ. = ૯ અનંતા ૪ક.+૧યુ.+૧વે.મિ.=૮ | ૮ × ૬ ×
2 X EX
ઉદય
૮ + ભય = ૯
CX EX
વાળા
૮ + જુગુ. = ૯
૮ x ૬ ×
૮
૬ ×
મિથ્યા. ૮ + ભય + જુગુ. = ૧૦ કુલ-ઉદયપદ - ૬૮ ૬૪ ઉદયપદ ૬૮ × ૮ ઉદયભાંગા ૪૬.+૧યુ.+૧વેદ = ૭
૭ + ભય = ૮
ર૩૪
× ૧૭ ટ
મિ ૩ક.+૧યુ.+૧વે.મિ.=૭
૭ + ભય = ૮
ઉદય બંધ
ભાંગાભાંગા
૮ x ૬ ×
૮ ૬ ×
૮ x ૬ ×
૮
× ૪ ×
૮ × ૪ ×
૮ × ૪ ×
૭ + જુગુ. = ૮ ૭ + ભય + જુગુ. = ૯ ૮ × ૪ × ઉદયપદ - ૩૨ | ૩૨ ઉદયપદ ૩૨ ૪ ૮ ઉદયભાંગા ઃ
૭ + જુગુ.
૭ + ભય + જુગુ. = ૯
= ૮
સંવેધ
ભાંગા
૧(૨૮)=
૪૮
૧(૨૮)=
૪૮
૧(૨૮)=
૪૮
૪૮
૧(૨૮)= ૩(૨૮/૨૭/૨૬)= | ૧૪૪ ૩(૨૮/૨૭/૨૬)= |૧૪૪ ૩(૨૮/૨૭/૨૬)= |૧૪૪ ૩(૨૮/૨૭/૨૬)= ૧૪૪
કુલ- ૭૬૮
= ૫૪૪ પદમાંગા
સત્તાસ્થાન
૮ × ૨ ×
૮ × ૨ ×
૮ × ૨ ×
૮ × ૨ ×
૧(૨૮નું)=
૧(૨૮નું)=
૧(૨૮નું)=
૧(૨૮નું)=
= ૨૫૬ પદમાંગા
૩૨
૩૨
૩૨
૩ર
કુલ- ૧૧૨૮
૩(૨૮/૨૭/૨૪)= ૪૮ ૩(૨૮/૨૭/૨૪)= ૪૮ ૩(૨૮/૨૭/૨૪)= ૪૮ ૩(૨૮/૨૭/૨૪)=
૪૮
કુલ- ૧૯૨
ઉદયપદ - ૩૨ ૩૨
ઉદયપદ ૩૨ x ૮ ઉદયભાંગા = ૨૫૬ ૫દભાંગા
નરકગતિ માર્ગણામાં ૨૮/૨૭/૨૬/૨૪/૨૨/૨૧ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે બાકીના નથી હોતા. કારણ કે ૨૩નું સત્તાસ્થાન ક્ષાયિકસમ્યક્ત્વના પ્રારંભક મુનુષ્યને જ હોય છે. અન્યને ન હોય અને ૧૩ વગેરેનું સત્તાસ્થાન ક્ષપકશ્રેણીમાં જ ઘટે છે તેથી નરકાદિ-૩ ગતિમાં ન હોય
૧૬૩
Page #173
--------------------------------------------------------------------------
________________
બંધ
માર્ગણા
સ્વામી
સંવેધ ભાંગા
ઉપશમ
૩૨
શાયિક
સમ્ય
ઉદયસ્થાન ઉદય બંધ | સત્તાસ્થાન (ઉદયપદ)
ભાંગાભાંગા ઉક.+૧૩.+૧૩. = ૬) ૮૪] ૨ x |
૨(૨૮/૨૧)= ૬ + ભય = ૭
૨(૨૮/ર ૧)- ૩૨ ૬ + જુગુ. = ૭ ૮૪ ૨ x ૨(૨૮)૨૧)- ૩૨ ૬ + ભય + જુગુ. = ૮ ૮૪ ૨ x ૨(૨૮/૨૧)= ૩૨
૬ + સ.મો. = ૭ ૮ ૨ x ૩(૨૮/૨૪/૨૨)=
૭ + ભ = ૮, ૮૪૨ ૪. ૩(૨૮/૨૪/૨૨)= ૪૮
૭ + જુગુ. = ૮ ૮ ૨ x ૩(૨૮/૨૪/૨૨)= ૪૮ ૭ + ભય + જુગુ. = ૯ ૮ ૨ x ૩(૨૮/૨૪/૨૨)= ઉદયપદ - ૬૦૬૪
કુલ ૩૨૦ ઉદયપદ ૬૦ x ૮ ઉદયભાંગા = ૪૮૦ પદભાંગા
૪૮
ક્ષયો
પશમ સમ્ય કત્વી
४८
કૃતકરણક્ષયોપશમ સમ્યકત્વી ર૨ની સત્તા લઈને ચારગતિમાં જઈ શકે છે. એટલે ચારે ગતિમાં ૨૨નું સત્તાસ્થાન હોય છે.
- નરકગતિમાર્ગણામાં કુલ ૭૬૮ + ૧૨૮ + ૧૯૨ + ૩૨૦ = ૧૪૦૮ સંવેધભાંગા થાય છે.
૧૪૪
: તિર્યંચગતિમાર્ગણામાં મોહનીયનો સંવેધ : | બંધ ઉદયસ્થાન Iઉદય | બંધ
સંવધ
સત્તાસ્થાન સ્થાનક (ઉદયપદ) ભાંગા ભાંગા
ભાંગા ૨૨ કિ.+૧૫.૧૧.મિ= ૭ ૨૪૪૬ ૪ ૧(૨૮નું)
૭ + ભય = ૮ ૨૪૪ ૬ x ૧(૨૮)= ૧૪૪
+ જુગુ.= ૮| ૨૪x ૬ x ૧(૨૮નું)= ૧૪૪ | ૭ + ભય + જુગુ = ૯, ૨૪૪ ૬ x ૧(૨૮)=
[૧૪૪ ક.+૧યુ.+૧.મિ = ૮૫ ૨૪૮ ૬ x ૩(૨૮/ર૭ર૬)= ૪૩૨
૮ + ભય = ૯ ૨૪ ૬ x ૩(૨૮/ર૭ર૬)=
૮+ જુગુ. = ૯૫ ૨૪૪૬ ૪૩(૨૮/ર૭ર૬)= ૪ (૮ + ભય + જુગુ. = ૧૦ ૨૪x ૬ x ૩(૨૮/૨૭/૨૬)= ૪૩૨ ઉદયપદ - ૬૮] ૧૯૯૨
કુલ ૨૩૦૪ની ઉદયપદ ૬૮ x ૨૪ ઉદયભાંગા = ૧૬૩૨ પદભાંગા
૧૬૪
Page #174
--------------------------------------------------------------------------
________________
માર્ગણા
દ
D
સ્વામી
2 ه ه ی
ઉદયસ્થાન
સંવેધ
સત્તાસ્થાન (ઉદયપદ) _ભાંગાભાંગા .
ભાંગા ૪.+૧યુ.+૧૦. = ૭ર૪૪૪ x ૧(૨૮નું)= ૭ + ભય = ૮ ૨૪x[૪ x
૧(૨૮નું)=
૯૬ ૭ + જુગુ. = ૮ ૨૪૪૪૪ ૧(૨૮નું)= ૭ + ભય + જુગુ. = ૯|૨૪x|૪ x ૧(૨૮નું)= ઉદયપદ - ૩૨ | ૯૬
૩૮૪ ઉદયપદ ૩૨ x ૨૪ ઉદયભાંગા = ૭૬૮ પદભાંગા ઉક.+૧યુ.+૧.મમિ = ૭ર૪× ૨ x ૩(૨૮/૨૪)= T૧૪૪
૭ + ભ = ૮ ૨૪૪ ૨ x ૩(૨૮/૨૭/૨૪)= ૧૪૪
૭ + જુગુ. = ૮ ૨૪x૨ x| ૩(૨૮/૨૭/૨૪)= ૭ + ભય + જુગુ. = ૦ |૨૪x| ૨ x ૩(૨૮/૨૭/૨૪)= ૧૪૪ ઉદયપદ - ૩૨ ૯૬
કિલ ૫૭૬ ઉદયપદ ૩૨ x ૨૪ ઉદયભાંગા = ૭૬૮ પદભાંગા ઉપશમ ૭ક.+૧૫.+૧૩.= ૬ ર૪× ૨ xI ( ૧(૨૮)= ४८ સમ્ય
૬ + ભય = ૭૨૪x| ૨ x ૧(૨૮)= ૪૮
૬ + જુગુ. = ૭૨૪x ૨ x ૧(૨૮)= ૪૮ ૬ + ભય + જુગુ. = ૮ ૨૪૪] ૨ x ૧(૨૮)= ૪૮ ક્ષાયિક હેક.+૧૭.+૧૦. = ૧૬ /૧૬૪ ૨ x ૧(૨૧)= ૩૨ ૬ + ભય = ૭/૧૬૪૨ x ૧(૨૧)
૩૨ ૬ + જુગુ.= ૭/૧૬૪] ૨ x ૧(૨૧)
૩૨ ૬ + ભય + જુગુ. = ૮/૧૬x૨ x ૧(૨૧)
૩૨ ૬ + સ. મો. = ૭ર૪× ૨ x | ૩(૨૮/૨૪/૨૨ -
૭ + ભય = ૮૨૪x૨ x ૩(૨૮/૨૪/૨૨)= પશમ
૭ + જુગુ. = ૮ ૨૪x] ૨ x ૩(૨૮/૨૪/૨૨)= ૧૪૪ સમ્ય | ૭ + ભય + જુગુ.= ૯ ર૪× ૨ x | ૩(૨૮/૨૪૨૨)=
૮૯૬ ઉદયપદ ૬૦ x ૨૪ ઉદયભાંગા = ૧૪૪૦ પદભાંગા
ક્વી
લય
(૩૨) ઉપશમસમ્યકત્વી અને ક્ષાયિકસમ્યકત્વીના ઉદયપદ અને ઉદયભાંગા સમાન
હોવાથી ઉપશમસમ્યકત્વીના ઉદયપદ અને ઉદયભાંગામાં ક્ષાયિકસમ્યકત્વના ઉદયપદ અને ઉદયભાંગાનો સમાવેશ થઈ જાય છે. તેથી ક્ષાયિકસમ્યકત્વીના ઉદયપદ અને ઉદયભાંગા જુદા ગણવા નહીં.
૧૬૫
Page #175
--------------------------------------------------------------------------
________________
as
૪૮
પાષા
ઉદય
મિણાબધ સ્વામી ઉદયસ્થાન
સંવેધ
સત્તાસ્થાન (ઉદયપદ)
ભાંગા ઉપર ૨ક.+૧૫.૧૧.= ૫ ૨૪ ૧(૨૮નું)=
૫ + ભય = ૬ ૨૪ x૨૪ ૧(૨૮નું)- ૪૮
૫ + જુગુ.= ૬ ૨૪ xx| ૧(૨૮નું)- ૪૮ ૫ + ભય + જુગુ. = ૭ ૨૪
૪૨૪
૧(૨૮નું)= ૪૮ ૫ + સ.મો.= ૬ ૨૪ ૨૪] ૨ ૨(૨૮/૨૪)= ૯૬
૬ + ભ = ૭ ૨૪ ૨૪ ૨(૨૮/૨૪F | ૯૬ પશમ સભ્ય
૨(૨૮/૨૪= | -૬ ૬ + જુગુ. = ૭ ૨૪ ]x૨૪] ૬ + ભય + જુગુ. = ૮ ૨૪ x૨૪ ૨(૨૮/૨૪ = | કુલ ઉદયપદ - ૫૨૯૬
કુલ - ૫૭૬ ઉદયપદ પર x ૨૪ ઉદયભાંગા = ૧૨૪૮ પદભાંગા : મનુષ્યગતિમાર્ગણામાં મોહનીયનો સંવેધ : ઉદયસ્થાન
સંવેધ
સત્તાસ્થાન (ઉદયપદ)
ભાંગા અનું ૩.+૧૩.૧૦.મિ. = | ૬૪
૧(૨૮SE_
૧૪૪ ૭ + ભ = ૮ ર૪ ૪૬૪ ૧(૨૮નું ૧૪૪ રહિત મિથ્યા
૧૪૪ ૭ + જુગુ.= ૮| ૨૪]૪૬૪ ૭ + ભય + જુગુ. = ૯ ૨૪ ૬૪ ૧(૨૮SE | ૧૪૪ ૪.+૧૩.૧૦.મિ.= ૮૧ ૨૪૪૬૪, ૩(૨૮ર૭ર૬ = ૪૩૨
૮+ ભ = ૯ ૨૪ x૬૪૩(૨૮/૨૭/૨૬F ૪૩૨ વાળા
૮+ જુગુ. = ૯, ૨૪૪૬૪૩(૨૮/૨૭૨૬= ૪૩૨) ૮+ ભય + જુગુ. = ૧૦ ૨૪ ૬૪ ૩(૨૮૨૭૨૬= ૪૩૨
કુલ ઉદયપદ - ૬૮/૧૯૨]
ઉદયપદ ૬૮ ૮ ૨૪ ઉદયભાંગા = ૧૬૩૨ પદભાંગા (૩૩) ઉપશમસમ્યકત્વી દેવ-નરક-તિર્યંચને ૨૪નું સત્તાસ્થાન હોતું નથી. કારણ કે, ગ્રંથિભેદજન્ય ઉપશમસમ્યકત્વીને ૨૮નું જ સત્તાસ્થાન હોય છે. ર૪નું સત્તાસ્થાન હોતું નથી. અને જે મનુષ્ય અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી શ્રેણીગત ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરીને, ઉપશમશ્રેણી માંડે છે. તેને નીચે ઉતરતાં ૪થા/પમા ગુણઠાણે ઉપશમસમ્યકત્વ જળવાઈ રહ્યું હોય, તો ઉપશમસમ્યકત્વ અવસ્થામાં ૨૪નું સત્તાસ્થાન હોય છે. પણ દેવનરક-તિર્યંચને શ્રેણિગત ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરીને શ્રેણી માંડવાની હોતી નથી. તેથી ઉપશમસમ્યકત્વી દેવ-નરક-તિર્યંચને ૪થા/પમા ગુણઠાણે ૨૪નું સત્તાસ્થાન હોતું નથી.
૧૬૬
દૃષ્ટિની
ઉદય
મિથ્યા
ટને
કુલ-ર૩૦૪
Page #176
--------------------------------------------------------------------------
________________
માર્ગણા
સ્વામી
• & E
છે . ર જ છે &
સા
૧(રટન
૪૪
* * * ૮
ઉદયસ્થાન [ઉદય બંધ |
સંવેધ
સત્તાસ્થાન (ઉદયપદ)
ભાંગા ૪. યુ.+૧વે. = ૭ ૨૪xI
૧(૨૮== ૭ + ભય = ૮ ૨૪૪૪ ૪
૭ + જુગુ. = ૮ ૨૪x|૪ x સમ્ય
૭ + ભય + જુગુ.= ૯ ૨૪૪૪૪ ૧(૨૮)= કવી કુલ ઉદયપદ - ૩૨ ૯૬
૩૮૪ ઉદયપદ ૩૨ x ૨૪ ઉદયભાંગા = ૭૬૮ પદભાંગા ઉક.+૧યુ.+૧૦.મિ= ૭ર૪૪૨ x ૩(૨૮/ર૭ર૪)=
૭ + ભ = ૮ ૨૪૪] ૨ x ૩(૨૮/૦૭/૨૪ = [૧૪૪ ૭ + જુગુ. = ૮ ૨૪૮૨ x ૩(૨૮/૨૭૨૪)= |
||૧૪૪ ૭ + ભય + જુગુ. = ૯ ૨૪૮ ૨ x ૩(૨૮/૨૭/૨૪= |૧૪૪ કુલ ઉદયપદ - ૩૨ ૯૬
કુલ - પ૭૬ ઉદયપદ ૩૨ ૨૪ ઉદયભાંગા = ૭૬૮ પદભાંગા
૩.+૧યુ.+૧૦. = ૬ ૨૪x૨૮ ૩(૨૮/૨૪/૨૧)= [૧૪૪ શમ
૬ + ભય = ૭ ૨૪x૨૮ ૩(૨૮/ર૪/ર૧)= ૧૪૪ ક્ષાયિક, ૬ + જુગુ.= ૭૫ ૨૪૪૨૪ ૩(૨૮/૨૪/૨૧)= ૧૪૪ સમ્ય.] ૬ + ભય + જુગુ. = ૮| ૨૪x૨૮ ૩(૨૮/ર૪/ર૧)=. ૧૪૪
૬રૂમો. = ૭૫ ૨૪x૨૮૪(૨૮/૨૪/૦૩/૨૨)=૧૯૨ પશમ
૭ + ભય = ૮ ૨૪x૨૮૪(૨૮/ર૪ર૩/૨૨-૧૯૨ સમ્ય
૭ + જુગુ. = ૮| ૨૪x૨૮૪(૨૮ર૪/ર૩/૨૨)=૧૯૨ ૭+ ભય + જુગુ. = ૯, ૨૪x૨૮૪(૨૮/૦૪/૨૩/૨૨)=૧૯૨ કુલ ઉદયપદ - ૬૦ ૧૯૨)
કુલ -૧૩૪૪ ઉદયપદ ૬૦ x ૨૪ ઉદયભાંગા = ૧૪૪૦ પદભાંગા
ઉપ
લયો
ફિલ્વી
(૩૪) કૃતકરણ ક્ષયોપશમ સમ્યકત્વી ૨૨ની સત્તા લઈને યુગલિક તિર્યંચમાં ઉત્પન્ન
થાય છે. ત્યાં ક્ષાયિક સમ્યત્વને પ્રાપ્ત કરે છે. એટલે ૪થા ગુણઠાણે યુગલિક તિર્યંચને ૨૨/૨૧નું સત્તાસ્થાન હોય છે. પણ પમું ગુણઠાણું યુગલિક તિર્યંચને હોતું નથી અને અયુગલિક તિર્યંચને પણું ગુણઠાણ હોય છે. પણ ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી તિર્યંચને ૧૩ના બંધ ૬/૮ના ઉદયે ૨૨/૨૧નું સત્તાસ્થાન ઘટતું નથી.
૧૬૭
Page #177
--------------------------------------------------------------------------
________________
| બંધ
૩િ ૬ ર ર ૩ ૪
ઉદયસ્થાન
સંવધ
સત્તાસ્થાન (ઉદયપદ) ભાંગા|ભાંગા
ભાંગા રક.+૧૩.૧૦. = ૫ ૨૪૨૪ ૩(૨૮ર૪/ર૧)=
૫ + ભય = ૬] ૨૪૪૨૪ ૩(૨૮/૨૪/૨૧)= ૧૪૪ ક્ષાયિક
૫ + જુગુ. = ૬] ૨૪x૨૪, ૩(૨૮/૨૪/૨૧)= ૧૪૪ સમ્ય.
પ+ભય+જુગુ. = ૭૫ ૨૪x૨૮ ૩(૨૮ર૪/ર૧)= ૧૪૪ ક્ષયો ૫ + સ.મો. = ૬ ૨૪x૨૮૪(૨૮/૨૪/૨૩/૨૨)=૧૯૨ પશમ - ૬ + ભ = ૭૫ ૨૪x૨૮૪(૨૮/૨૪/૨૩/૨૨)= ૧૯૨ સમ ૬ + જુગુ.= ૭ ૨૪x૨૮૪(૨૮/૨૪/૦૩/૨૨)=૧૯૨
૬+ભય+જુગુ. = ૮ ૨૪૪૨૮૪(૨૮/૨૪/૨૩/૨૨)=૧૯૨ ઉદયપદ - પર ૧૯૨
કુલ - ૧૩૪૪ ઉદયપદ - ૫૨ x ૨૪ ઉદયભાંગા = ૧૨૪૮ પદભાંગા ઉપલક. + ૧૫. + ૧ = ૪ ૨૪૮૨ ૩(૨૮/૨૪/૨૧)= ૧૪૪
૪ + ભ = ૫ ૨૪x૨૪ ૩(૨૮/૨૪/ર૧)= ૧૪૪ | ક્ષાયિક ૪ + જુગુ. = ૫ ૨૪૨૪ ૩(૨૮/૪/૨૧)= | ૧૪૪
૪+ ભય + જુગુ.= ૬ | ૨૪x૨૪૩(૨૮/ર૪/ર ૧)= ૧૪૪ ક્ષયો
૪ + સ.મો. = ૫ ૨૪x૨૮૪(૨૮/૨૪/૦૩/૨૨)=૧૯૨ પશમ
૫ + ભ = ૬| ૨૪x૨૪(૨૮)૨૪/૦૩/૨૨)= ૧૯૨ સભ્ય ૫ + જુગુ. = ૬ ૨૪x૨૮૪(૨૮/૨૪/૦૩/૨૨)= ૧૯૨ | ૫ + ભય + જુગુ. = | ૨૪x૨૮૪(૨૮/૨૪/૨૩/૨૨)= ૧૯૨ ઉદયપદ - ૪૪|૧૯૯૨
કુલ - ૧૩૪૪) ઉદયપદ - ૪૪ x ૨૪ ઉદયભાંગા = ૧૦૫૬ પદભાંગા
શમ
છ ર ‘૩ ૪
(૩૫) પના બંધે સ્ત્રીવેદોદયવાળા-૪ ભાંગામાં ૧૧નું સત્તાસ્થાન ઘટતું નથી. કારણ કે
સ્ત્રીવેદે ક્ષપકશ્રેણી માંડનારને જે સમયે સ્ત્રીવેદનો ઉદયવિચ્છેદ થાય છે તે જ સમયે પુ.વેદનો બંધવિચ્છેદ થાય છે. ત્યારપછીના સમયે અવેદીને ૪ના બંધ ૧ના ઉદયે ૧૧નું સત્તાસ્થાન હોય છે. એટલે સ્ત્રીવેદીને પના બંધ રના ઉદયે
૧૧નું સત્તાસ્થાન હોતું નથી. (૩૬) પના બંધ નપુંસક વેદોદયવાળા ૪ ભાંગામાં ૧૨/૧૧નું સત્તાસ્થાન હોતું નથી.
કારણ કે નપુંસકવેદીને એકીસાથે નપુંસકવેદ અને સ્ત્રીવેદની સત્તાનો નાશ થાય છે તેથી પના બંધે ૧૨નું સત્તાસ્થાન હોતું નથી અને જે સમયે નપુંસકવેદનો ઉદયવિચ્છેદ થાય છે તે જ સમયે પૂ.વેદનો બંધવિચ્છેદ થાય છે. ત્યાર પછીના
૧૬૮
Page #178
--------------------------------------------------------------------------
________________
માર્ગણા
૭ ૯ ૩ 95 ± 0 & 1 ર
ૐ ||
૨૨
બંધ બંધ સ્થાન ભાંગા
૧૭
|2| છે
બંધ ઉદય સ્થાના સ્થાન
૨
૧૩
ૐ ૐ ૐ ૐ ૐ
૪
૩
૨
૧
૦
us|જજ જ
૫ ૧
૪
૧
૩
૧
ર
૧
છ
૧
૧
૦
૨૧
૧
૧
૧
૧
૧
ઉદયભાંગા
બંધ ભાંગા
પુ.વેદોદયવાળા-૪ ×૧× ૬(૨૮/૨૪/૨૧/૧૩/૧૨/૧૧) સ્ત્રીવેદોદયવાળા-૪ ×૧×| ૫(૨૮/૨૪/૨૧/૧૩/૧૨)૫ નપું.વેદોદયવાળા-૪ ×૧× ૪ (૨૮/૨૪/૨૧/૧૩)
કુલ - ૧૨
ઉદયપદ-૨ × ૧૨ ઉદયભાંગા = ૨૪ ૫દભાંગા કષાયોદયવાળા-૪|×૧×
૩|૪૧૪
૨|×૧×
૧|૪૧૪
૧ |x0x
ઉદયભાંગા - ૧૧ ઉદયપદ-૧ × ૧૧ ઉદયભાંગા
ઉદયસ્થાન ઉદયભાંગા પદમાંગા
૭ થી ૧૦
૭ થી ૯
૬ થી ૯
૫ થી ૮
૪ થી ૭
૧/૨
૧
૧
૧
૧
૧
સત્તાસ્થાન
૬ (૨૮/૨૪/૨૧/૧૧/૫/૪) ૫(૨૮/૨૪/૨૧/૪/૩) ૫(૨૮/૨૪/૨૧/૩/૨) ૫ (૨૮/૨૪/૨૧/૨/૧)
૪ (૨૮/૨૪/૨૧/૧)
= ૧૧ પદભાંગા
સત્તાસ્થાન
ફુલ -
સંવેધ
ભાંગા
૫ (૨૮/૨૪/૨૧/૩/૨)
૫ (૨૮/૨૪/૨૧/૨/૧)
૪ (૨૮/૨૪/૨૧/૧)
= ૨૪
= ૨૦
= ૧૬
૬૦
= ૨૪
= ૧૫
= ૧૦
=૫
=૪
૧૧૮
સંવેધ
ભાંગા
૧૯૨
૧૬૩૨
૨૩૦૪
૯૬
૭૬૮
૩૮૪
૨૮૮
૩ (૨૮/૨૭/૨૬) ૧(૨૮) ૨૨૦૮ | ૬(૨૮/૨૭/૨૪/૨૩/૨૨/૨૧)| ૧૯૨૦ ૧૨૪૮ ૫(૨૮/૨૪/૨૩/૨૨/૨૧) ૧૩૪૪ ૧૦૫૬ ૫(૨૮/૨૪/૨૩/૨૨/૨૧) ૨૪ | ૬ (૨૮/૨૪/૨૧/૧૩/૧૨/૧૧)
૧૯૨
૧૯૨
મ
૧૩૪૪ §Ο
૧૨
૪
૪
૬ (૨૮/૨૪/૨૧/૧૧/૫/૪) ૨૪ ૫(૨૮/૨૪/૨૧/૪/૩)
૩
૩
૧૫
૨
૨
૧૦
૧
૧
૫
૧
૧
૪
૯૮૩ ૬૯૪૭
૭૪૧૪
સમયે અવેદીને ૪ના બંધે ૧ના ઉદયે ૧૧નું સત્તાસ્થાન હોય છે એટલે નપું. વેદીને પના બંધે ૨ના ઉદયે ૧૨/૧૧નું સત્તાસ્થાન હોતું નથી.
૧૬૯
Page #179
--------------------------------------------------------------------------
________________
માર્ગણા
ગ
મા
ણા
: દેવગતિમાર્ગણામાં મોહનીયનો સંવધ :
ઉદયસ્થાન
ઉદય બંધ
સ્વામી
(ઉદયપદ)
ભાંગાભાંગા
૨૨ અનં. ૩ક.+૧યુ.+૧વે.મિ.=૭, ૧૬ ×૬×
ના | ઉદય
૭ + ભય = ૮
૧૬|x૬૪
બં |રહિત
==
૧૬|x૬૪
ધે મિથ્યા.
૭ + જુગુ. ૭ + ભય + જુગુ. = ૯
૧૬|x૬૪
૭ + અનં. = ૮
૧૬|x૬૪
૮ + ભય = ૯
૧૬|x૬૪
વાળા
૮ + જુગુ. = ૯
૧૬|x૬૪
૧૬|x૬૪
મિથ્યા ૮ + ભય + જુગુ. = ૧૦ દૃષ્ટિ
બંધ
સ્થાન
૨૧
૬ ૩
૧૭
ર૩
અનંત.
ઉદય
# #
દન
સભ્ય
ક્વીને
= ? =
૭ + જુ]. = ૮ ૧૬×|૪ ×
૭ + ભય + જુગુ. = ૯ ૧૬× |૪ ×
ઉદયપદ - ૬૮ |૧૨૮
ઉદયપદ ૬૮ × ૧૬ ઉદયભાંગા = ૧૦૮૮ પદમાંગા ૪ક.+૧યુ.+૧વે. =
. = ૭ ૧૬×|૪ ×
૭ + ભય = ૮ |૧૬૪|૪ ×
મિ ઉક.+૧યુ.+૧વે.મિ.=૭ ૧૬× ૨ ×
શ્ર
૭ + ભય = ૮ |૧૬×|૨ x
ઉદયપદ - ૩૨ ૨૬૪
ઉદયપદ ૩૨ × ૧૬ ઉદયપદ = ૫૧૨ પદભાંગા
દેવગતિમાર્ગણામાં ૧લા ગુણઠાણે
સત્તાસ્થાન
૧૭૦
૧(૨૮)=
૧(૨૮)=
૧(૨૮)=
૧(૨૮)=
૩(૨૮/૨૭/૨૬)= ૨૮૮ ૩(૨૮/૨૭/૨૬)= ૨૮૮
૩(૨૮/૨૭/૨૬)= ૨૮૮ ૩(૨૮/૨૭/૨૬)=
૨૮૮
કુલ - ૧૫૩૬
૭ + જુગુ. = ૮ ૧૬×|૨ ×
૭ + ભય + જુ]. = ૯ |૧૬×| ૨ × ઉદયપદ - ૩૨ ૨૬૪
ઉદયપદ ૩૨ × ૧૬ ઉદયભાંગા = ૫૧૨ પદભાંગા
-
૧(૨૮)=
૧(૨૮)=
૧(૨૮)=
૧(૨૮)=
-
૧૫૩૬
૨૫૬
૩૮૪
૨જા ગુણઠાણે ૩જા ગુણઠાણે - ૪થા ગુણઠાણે કુલ સંવેધભાંગા ૨૮૧૬ થાય છે.
૬૪૦
સંવેધ
ભાંગા
૯૬
૩|૩|૩||
૯૬
૯૬
૯૬
૬૪
૬૪
૬૪
૬૪
કુલ -૨૫૬
૩(૨૮/૨૭/૨૪)= ૯૬ ૩(૨૮/૨૭/૨૪)= ૯૬ ૩(૨૮/૨૭/૨૪)= ૯૬ ૩(૨૮/૨૭/૨૪)=
૯૬
કુલ - ૨૩૮૪
Page #180
--------------------------------------------------------------------------
________________
સ્થાન
સય.
૨ ૨ ૩ ૪
કત્વી ,
સ્વામી
| બંધ
માર્ગણા બધા સ્વામી ઉદયસ્થાન Iઉદય બંધ
સંવેધ
સત્તાસ્થાન (ઉદયપદ) ભાંગાભાંગા
ભાંગા ઉપશમન
૩ક.+૧યુ.+૧. = ૬ ૧૬x૨૮ ૨(૨૮/૧૧
૬ + ય = ૭ ૧૬/૪૨૪ ૨(૨૮/૨૧F | ૬૪ ક્ષાયિક
૬ + જુગુ.= ૭ ૧૬/૪૨૪ ૨(૨૮/૨૧F | ૬૪ સભ્ય.
૬ + ભય + જુગુ. = ૮ ૧૬x૨૮. ૨(૨૮/૨૧)
૬ + સ.મો. = ૭ ૧૬/૪૨૪ ૩(૨૮/૨૪/૨૨ = ૯૬ ક્ષયો
૭ + ભ = ૮ ૧૬૪૨૪ ૩(૨૮/૨૪/૨૨E ૯૬ પશમ સમ્ય
૭ + જુગુ. = ૮ ૧૬/૪૨૪ ૩(૨૮/૨૪/૨૨ = ૯૬ ૭ + ભય + જુગુ. = ૯, ૧૬/૪૨૪ ૩(૨૮/૨૪/૨૨ = ૯૬ ઉદયપદ - ૬o|૧૨૮
કુલ -[ ૬૪૦) ઉદયપદ ૬૦ ૪ ૧૬ ઉદયભાંગા = ૯૬૦ પદભાંગા
: એકેન્દ્રિયમાર્ગણામાં મોહનીયનો સંવેધ : માર્ગણા ઉદયસ્થાન
સંવેધ
સત્તાસ્થાન (ઉદયપદ)
ભાંગા [ ૪ક.+૧યુ.+૧).મિ. = ૮ ૮ ૪૬ ૩(૨૮/ર૭ર૬ = ૧૪૪
૮ + ભય = ૯, ૮ ૬૪ ૩(૨૮/૨૭/ર૬)[ ૧૪૪
૮+ જુગુ. = ૯૧ ૮ ૪૬૪ ૩(૨૮/૨/૨૬= ૮ + ભય + જુગુ. = ૧૦ ૮ ૬૪ ૩(૨૮/૨/૨૬)૪ક+૧યુ.+૧૩.= ૭ ૮ ૪૪૪ ૧(૨૮
૭ + ભ = ૮ ૮ ૪૪૪ ૧(૨૮E ૩૨ ૭ + જુગુ. = ૮| ૮ |૪૪૪ ૧(૨૮
૩૨ ૭+ ભય + જુગુ.= ૯૫ ૮ ૧૪૪x ૧(૨૮E ૩૨ ઉદયપદ - ૬૮) ૬૪
કુલ - ૭૦૪) ઉદયપદ ૬૮ x ૮ ઉદયભાંગા = ૫૪૪ પદભાંગા બેઈન્દ્રિયમાર્ગણામાં મોહનીયનો સંવેધ એકેન્દ્રિયની જેમ સમજવો. તેઈન્દ્રિયમાર્ગણામાં મોહનીયનો સંવેધ એકેન્દ્રિયની જેમ સમજવો. ચઉરિન્દ્રિયમાર્ગણામાં મોહનીયનો સંવેધ એકેન્દ્રિયની જેમ સમજવો. પંચેન્દ્રિયમાર્ગણામાં મોહનીયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. પૃથ્વીકાયમાર્ગણામાં મોહનીયનો સંવેધ એકેન્દ્રિયની જેમ સમજવો.
૩૨
૧૭૧
Page #181
--------------------------------------------------------------------------
________________
સંવેધ
ભાંગાભાંગા
_ભાંગા)
૧૪૪
અપૂકાયમાર્ગણામાં મોહનીયનો સંવેધ એકેન્દ્રિયની જેમ સમજવો.
તેઉકાયમાર્ગણામાં મોહનીયનો સંવેધ :
ઉદયસ્થાન ભાગ સ્થાન જા“|
સત્તાસ્થાન (ઉદયપદ) ભાંગભાંગા જક.+૧યુ.+૧૦.મિ. = ૮ ૮૪૬ xI ૩(૨૮/૨૭૨૬)=
૮ + ભ = ૯| ૮૪ ૬ x ૩(૨૮/ર૭ર૬ = !
જુગુ. = ૯૫ ૮૪૬ ૪ ૩(૨૮/૨૭/ર૬)૮ + ભય + જુગુ. = ૧૦| ૮૪૬ ૪| (૨૮/૨૭/૨૬)= ૧૪૪ ઉદયપદ - ૩૬ ૩િ૨ | |
કુલ – ૫૭૬) ઉદયપદ ૩૬ ૪ ૮ ઉદયભાંગા = ૨૮૮ પદભાંગા વાઉકાયમાર્ગણામાં મોહનીયનો સંવેધ તેઉકાયની જેમ સમજવો. વનસ્પતિકાયમાર્ગણામાં મોહનીયનો સંવેધ એકેન્દ્રિયની જેમ સમજવો. ત્રસકાયમાર્ગણામાં મોહનીયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. મનોયોગમાર્ગણામાં મોહનીયનો સંધ મનુષ્યગતિની જેમ સમજવો. વચનયોગમાર્ગણામાં મોહનીયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. કાયયોગમાર્ગણામાં મોહનીયનો સંવધ મનુષ્યગતિની જેમ સમજવો.
પુરુષવેદમાર્ગણામાં મોહનીયનો સંવેધ : માગણા બધા વાળ ઉદયસ્થાન ઉદય બંધ
સત્તાસ્થાન (ઉદયપદ) ભાંગાભાંગા
ભાંગા, ૫ [૨૨અનં. ઉક.+૧૩.૧૦.મિ.= ૭ ૮૪
૧(૨૮)= ના ઉદય ૭ + ભય = ૮, ૮૪૬ ૪ ૧(૨૮)=
૭ + જુગુ. = ૮, ૮૪] ૬ x ૧(૨૮)= ૭ + ભય + જુગુ = ૯ ૮૪ ૬ x ૧(૨૮)= અને ૪.+૧૫.+૧૦.મિ.= ૮૫ ૮૪૬ ૪ | ૩(૨૮/૨૭/૨૬)= ૧૪૪ ઉદય
૮ + ભય = ૯, ૮૪૬ ૪ ૩(૨૮૨૭/૨૬)= ૧૪૪ ૮+ જુગુ. = ૯| ૮૪૬ ૪ ૩(૨૮/૨૭/૨૬)= ૧૪૪ |
૩(૨૮/૦૭/)= |૧૪૪ દૃષ્ટિ ઉદયપદ - ૬૮ ૬૪
- કુલ - ૬િ૮) ઉદયપદ ૬૮ X ૮ ઉદયભાંગા = ૫૪૪ પદભાંગા
૧૭૨
સંવધ
સ્થાની સ્વામી,
૪૮
૪૮
રહિત,
४८
મિથ્યા.
૪૮
વાળા મિથ્યા]૮ + ભય + જુગુ = ૧૦ | ૮૪]૬ X
Page #182
--------------------------------------------------------------------------
________________
માર્ગણા બધા સ્વામી
(ઉદય બંધ
ઉદય]
સત્તાસ્થાન
ભાંગ
III
III
૮
૪ x
8 8
ಕ 'ತ
હેર
૩૨
|| £ ૬
૨
x
૪
=
ઉદયસ્થાન
સંવેધ સ્વામી (ઉદયપદ)
ભાંગ ૪.+૧યુ.+૧. = ૭ ૮)
૧(૨૮)=
૩૨ ૭ + ભય = ૮, ૮૪|૪ x ૧(૨૮)=
૩૨ ૭ + જુગુ.= ૮ ૮૪૪ x ૧(૨૮)= ૭ + ભય + જુગુ. = ૯, ૮૪૪ x ૧(૨૮)= - ઉદયપદ - ૩૨ ૩૨
T૧૨૮ ઉદયપદ ૩૨ x ૮ ઉદયભાંગા = ૨૫૬ પદભાંગા ઉક.+૧૫.૧.મિ.= ૭ ૮૪૨ ] ૩(૨૮૨૨૪)=
૭ + ભ = ૮ ૮૮| ૨ x . ૩(૨૮)૨૭/૨૪)=
૭ + જુગુ. = ૮ ૮૪ ૨ x | ૩(૨૮/૨૭/૨૪)= | ૪૮ ૭ + ભય + જુગુ. = ૯ ૮૪ ૨ x | ૩(૨૮/૨૭૨૪)= | ૪૮ - ઉદયપદ - ૩૨ ૩૨
કુલ - ૧૯૨ ઉદયપદ ૩૨ X ૮ ઉદયભાંગા = ૨૫૬ પદભાંગા ૩.+૧૫.+૧. = ૬ ૮ ૨ x ૩(૨૮/૨૪/૨૧)=
૬ + ભય = ૭ ૮૪ ૨ x| ૩(૨૮/૦૪૨૧)= ક્ષાયિક ૬ + જુગુ. = ૭૫ ૮૪ ૨ x | ૩(૨૮/૨૪/૨૧)= સમ્ય. ૬ + ભય + જુગુ. = ૮, ૮૪૨ ૩(૨૮/૨૪/૨૧)=
૬ + સ.મો. = ૭, ૮૪ ૨ x ૪(૨૮/૨૪/૨૩/૨૨)= ૬૪ ક્ષયો
૭ + ભ = ૮, ૮૪] ૨ x ૪(૨૮/૨૪/૦૩/૨૨)= ૬૪ પશમ
૭ + જુગુ. = ૮, ૮૪ ૨ x ૪(૨૮/૨૪/૨૩/૨૨)= ૬૪ કુત્વી | ૭ + ભય + જુગુ. = ૯ ૮ ૨ x ૪(૨૮/૨૪/૦૩/૨૨)=. ઉદયપદ - ૬૦ ૬િ૪
કુલ - ૪૪૮ ઉદયપદ ૬૦ x ૮ ઉદયભાંગા = ૪૮૦ પદભાંગા
2 = |
=
=
=
=
સમ્ય
પુ.વેદમાર્ગણામાં ૫/૪/૩/૨/૧ સત્તાસ્થાનો ઘટતા નથી કારણ કે ક્ષપકશ્રેણીમાં કોઈપણ જીવને અવેદી અવસ્થામાં જ ૪/૩/૨/૧ના બંધ ૧ના ઉદયે ૫/૪/૩/૨/૧ સત્તાસ્થાનો ઘટે છે. એટલે વેદમાર્ગણામાં ૫/૪/૩/૨/૧ સત્તાસ્થાનો હોતા નથી.
૧૭૩
Page #183
--------------------------------------------------------------------------
________________
સ્વામી
ઉપ
ઉપ ,
૭ ૨ ૩
શામ
૪
માર્ગણા ઉદયસ્થાન [ઉદય બંધ
સત્તાસ્થાન (ઉદયપદ) ભાંગાભાંગા રક.+૧યુ.+૧૦.= ૫ ૮૪૨ ૪) ૩(૨૮/૨૪/૨૧)= ૪૮
૫ + ભય = ૬ ૮૪૨ ૩(૨૮/૨૪/૨૧)- ४८ બે ક્ષાયિક
૫ + જુગુ.= ૬, ૮૪] ૨ x ૩(૨૮/૨૪/૨૧)= | ૪૮ ૫ + ભય + જુગુ.= ૭ ૮૪ ૨ x ૩(૨૮/ર૪/ર૧)=
૫ + સ.મો.= ૬, ૮૪] ૨ x ૪(૨૮/૨૪/૦૩/૨૨ = ૬૪ ક્ષયો
૬ + ભ = ૭ ૮૮૨ ૪૪(૨૮/૨૪/૦૩/૨૨)= ૬૪ પશમ
૬ + જુગુ. = ૭ ૮૪ ૨ x ૪(૨૮/૨૪/૨૩/૨૨ = ૬૪ સભ્ય | ૬ + ભય + જુગુ.= ૮, ૮૪૨ ૪૪(૨૮/ર૪/૨૩/૨૨)= ૬૪ ઉદયપદ - ૫૨ ૬૪
કુલ - ૪િ૪૮ ઉદયપદ પર x ૮ ઉદયભાંગા = ૪૧૬ પદભાંગા ૧ક.+૧યુ.+૧વે. =૪ ૮૨ x ૩(૨૮/૨૪/૨૧= ૪૮
૪ + ભય = ૫, ૮૪૫ x ૩(૨૮/૨૪૨૧)= | ૪૮ શાયિક ૪ + જુગુ. = ૫ ૮૪] ૨ x | ૩(૨૮/૨૪/૨૧)= | ૪૮ સભ્ય ૪ + ભય + જુગુ. = ૬, ૮૪] ૨ x | | ૩(૨૮/૨૪/૨૧)= | ૪૮ ૪+ સ.મો. = ૫ ૮૪] ૨ ૪૪૨૮૨૪
| ૮૪] ૨ x ૪(૨૮)૨૪/૨૩/૨૨)= ૬૪ યો
૫ + ભય = ૬, ૮૪] ૨ x [૪(૨૮)૨૪/૨૩/૨૨ = ૬૪ પશમ
૫ + જુગુ. = ૬ ૮x૨ x ૪(૨૮/ર૪/ર૩/૨૨)= ૬૪ સભ્ય કતી . ૫+ ભય + જુગુ.= ૭, ૮૪૨ ૪/૪(૨૮ર૪/૨૩/૨૨)= ૬૪ ઉદયપદ - ૪૪ ૬૪
કુલ - ૪૪૮ ઉદયપદ ૪૪ ૪૮ ઉદયભાંગા = ૩૫ર પદભાંગા
બંધ માર્ગન્ના બંને હા માર્ગણા ઉદયભાંગા બંધ ઉદયભાંગા
સત્તાસ્થાન
સત્તાસ્થાન સ્થિાના સ્થાન
ભાંગા પુવેદ પિના ૨ પુ. વેદોદયવાળા-૪૪૧ ૪૬(૨૮/૨૪/૨૧/૧૩/૧૨/૧૧)= ૨૪) માર્ગણા બંધ [ - ઉદયપદ ૨ ૪૪ ઉદયભાંગા = ૮ પદભાંગા
સ્ત્રીવેદમાર્ગણામાં અને નપુંસકવેદમાર્ગણામાં ૯ના બંધ સુધીનો સંવેધ પુ.વેદમાર્ગણાની જેમ સમજવો. પના બંધના સંવેધમાં થોડો ફેર છે.
સ્ત્રીવેદમાર્ગણામાં પના બંધ રના ઉદયના સ્ત્રીવેદના ઉદયવાળા ૪ ભાંગા થાય છે તે દરેક ભાંગે ૫ (૨૮/૨૪/૧૧/૧૩/૧૨) સત્તાસ્થાન ઘટે છે. એટલે પના બંધ ૧ બંધમાંગો x ૪ ઉદયભાંગા ૪ ૫
૧૭૪
બંધ ઉદય
સંવેધો
Page #184
--------------------------------------------------------------------------
________________
સ્વામી,
'ઉદય
સત્તાસ્થાન = ૨૦ સંવેધભાંગા થાય છે.
નપુંસકવેદમાર્ગણામાં પના બંધ રના ઉદયના નપુંસકવેદોદયવાળા ૪ ઉદય ભાંગા થાય છે. તે દરેક ભાંગે ૪ (૨૮/૨૪/૨૧/૧૩) સત્તાસ્થાન ઘટે છે. એટલે પના બંધે ૪ ઉદયભાંગા x ૧ બંધમાંગો – ૪ સત્તાસ્થાન = ૧૬ સંવેધભાંગા થાય છે.
: ક્રોધમાર્ગણામાં મોહનીયનો સંવેધઃ બંધ માર્ગણા ઉદયસ્થાન ઉદય બંધો
સંવેધ
સત્તાસ્થાન (ઉદયપદ) ભાંગાભાંગા
ભાંગા અનં. ઉક.+૧૫.૧૦.મિ.= ૭ ૬૬ ૪ ૧(૨૮)- ૩૬
૭ + ભય = ૮ ૬૪ ૬ x ૧(૨૮)= ૩૬ રહિત
૭ + જુગુ.= ૮ ૬૪ ૬ x ૧(૨૮)= ૩૬ મિથ્યા. ૭ + ભય + જુગુ. = ૯[ ૬૪ ૬ x ૧(૨૮)= ૩૬ અનંત.. ૭ + અનં. = ૮
૩(૨૮/૦૭/૨૬)- ૧૦૮] ઉદય
૮ + ભય = ૯ ૬૪ ૬ ૪ | ૩(૨૮/૨૭/૨૬)= ૧૦૮ વાળા ૮+ જુગુ.= ૯ ૬૪૬ ૪| ૩(૨૮/૦૭/૨૬)= ૧૦૮ મિથ્યા૮ + ભય + જુગુ. = ૧૦ ૬૬ x[. ૩(૨૮/૨૭/૨૬)= | દૃષ્ટિ ઉદયપદ - ૬૮ ૪૮
કુલ - ૫૭૬ ઉદયપદ ૬૮ ૪૬ ઉદયભાંગા = ૪૦૮ પદભાંગા
૪.+૧૫.+૧. = ૭ ૬ ૪ x] ૧(૨૮)- ૨૪ સ્વા ૭+ ભય = ૮ ૬૪|૪ x| ૧(૨૮)= દિન
૭ + જુગુ.= ૮| ૬૪૪ x ૧(૨૮)= સમ્ય ૭ + ભય + જુગુ. = ૯, ૬૪૪ x| ૧(૨૮)= ઉદયપદ - ૩૨ ૨૪
કુલ -T૯૬ ઉદયપદ ૩૨ x ૬ ઉદયભાંગા = ૧૯૨ પદભાંગા મિ ઉક.+૧૩.૧વે.મિ= ૭ ૬૪૨ ૪T ૩(૨૮/૨૭૨૪)= I ૩૬
૭ + ભય = ૮ ૬૪ ૨ x| ૩(૨૮)ર૭ર૪)= | ૩૬ - ૭ + જુગુ.= ૮ ૬૪ ૨ x| ૩(૨૮૨૭૨૪= | ૩૬ | ૭ + ભય + જુગુ.= ૯ ૬૪ ૨ x | ૩(૨૮/૨૨૪)= | ૩૬
ઉદયપદ - ૩૨/૨૪] ઉદયપદ ૩૨ x ૬ ઉદયભાંગા = ૧૯૨ પદભાંગા
સા |
૨૪
૨૪
૨૪
م ع ه ه ی
કલ-૧૪૪
૧૭૫
Page #185
--------------------------------------------------------------------------
________________
સ્વામી
૩૬
*=
=
ક્ષયો
૪
=
સ્વામી ઉદયસ્થાન ઉદય બંધ
સત્તાસ્થાન (ઉદયપદ) ભાંગા
ભાંગા ઉપ સિક. + ૧૫. + ૧૩. = ૬ ૬૨ ૪ ૩(૨૮ર૪/ર૧)= ૩૬ શમ
૬ + ભય = ૭ ૬૪ ૨ x ૩(૨૮)૨૪/૨૧)= ! સાયિક
૬ + જુગુ. = ૭) ૬૪ ૨ x| ૩(૨૮/૨૪/૨૧)= ૩૬ ૬ + ભય + જુગુ = ૮| ૬૪ ૨ x | ૩(૨૮ર૪/ર૧)= | ૩૬
૬ + સ.મો.= ૭ ૬૪ ૨ x ૪(૨૮/૪/૨૩/૨૨= ૪૮ ! પશમ
૭ + ભ = ૮ ૬૪૨ ૪૪(૨૮/૨૪/૦૩/૨૨)= ૪૮ સભ્ય
૭+ જુગુ. = ૮ ૬૪૨ ૪૪(૨૮/ર૪/ર૩/૨૨)= ૪૮ | કન્વી ૭ + ભય + જુગુ. = ૯ ૬૪ ૨ x ૪(૨૮/૦૪/૨૩૨૨)= ૪૮ ઉદયપદ - ૬૦ ૪૮ |
કુલ - ૩િ૩૬ ઉદયપદ ૬૦ x ૬ ઉદયભાંગા = ૩૬૦ પદભાંગા ઉપ રક. + ૧૫. + ૧વે. = ૫ ૬૪૨ x ૩(૨૮ર૪/૨૧)= [ ૩૬)
૫ + ભ = ૬ ૬૪ ૨ x ૩(૨૮/૨૪/૨૧)= | ૩૬
૫ + જુગુ. = ૬ ૬૪ ૨ x ૩(૨૮/ર૪/૨૧)= ૩૬ ૫ + ભય + જુગુ = ૭૫ ૬૪ ૨ x| ૩(૨૮[૨૪/૨૧)= ! ૩૬ ક્ષયો ૫ + સ.મો. = ૬, ૬૪ ૨ ૪/૪(૨૮/૨૪/૦૩/૨૨)= ૪૮ પશમ
૬ + ભય = ૭ ૬૪ ૨ x ૪(૨૮/૦૪/૨૩/૨૨)= ૪૮ | સમ
૬ + જુગુ. = ૭] ૬૪ ૨ x |૪(૨૮/૨૪)૨૩/૨૨)= ૪૮ કવી | ૬ + ભય + જુગુ. = ૮ ૬૪ ૨ x ૪(૨૮/૨૪/૦૩/૨૨)= ૪૮ ઉદયપદ - પર ૪૮ ,
કુલ - ૩િ૩૬) ઉદયપદ પર x ૬ ઉદયભાંગા = ૩૧૨ પદભાંગા
૧૦.+૧૫.૧૦. = ૪ ૬૨ x ૩(૨૮/૨૪/૨૧)= ૩૬ શમ
૪ + ભય = ૫ ૬૪ ૨ x ૩(૨૮[૨૪/૨૧)= | ૩૬ ક્ષાયિક
૪+ જુગુ. = ૫ ૬૪ ૨ x ૩(૨૮/૨૪/ર૧)= ૩૬ ૪+ ભય + જુગુ. = ૬ ૬૪ ૨ x | ૩(૨૮/૨૪/૨૧)= | ૩૬ ક્ષયો
૪+ સ.મો. = ૫૬૪ ૨ x |૪(૨૮/૨૪/૨૩/૨૨)= ૪૮ પશમ ૫ + ભ = ૬૧ ૬૪ ૨ x ૪(૨૮/૨૪/૦૩/૨૨)= ૪૮ | સખ્ય ૫ + જુગુ = ૬ ૬x૨ x ૪(૨૮/૨૪/૩/૨૨)= ૪૮ ૫ + ભય + જુગુ. = ૭ ૬૪૨ ૪૪(૨૮/૪/૨૩/૨૨)= ૪૮ ઉદયપદ - ૪૪ ૪૮ ,
કુલ - ૩૩૬) ઉદયપદ ૫૨ ૪ ૬ ઉદયભાંગા = ૩૧૨ પદભાંગા
છે
B
=
=
Jસરા,
ફત્વી ,
૧૭૬
Page #186
--------------------------------------------------------------------------
________________
વધ
ભાંગા
=
૫
"૪
= ૪
માર્ગના બંધ ઉદય
સંવેધ ઉદયભાંગા
સત્તાસ્થાન સ્થાન
ભાંગા ૨ના પુવેદોદયવાળો-૧ ૮૧૪૬ (૨૮/૦૪/૨૧/૧૩/૧૨/૧૧) | ઉ [ સ્ત્રીવેદોદયવાળો-૧ ૮૧૪ ૫(૨૮૨૪૨૧/૧૩/૧૨) દે | નપું.વેદોદયવાળો-૧ |x1x ૪ (૨૮/૨૪/૨૧/૧૩) યે ઉદયભાંગા - ૩}
કુલ - - ૧૫) ઉદયપદ-૨ x ૩ ઉદયભાંગા = ૬ પદભાંગા ( 1 [૪ ૧ ક્રોધોદયવાળો-૧ ૧ ૬ (૨૮૨૪/૨૧/૧૧/૫/૪) I = ૬)
* માનમાર્ગણામાં મોહનીયનો સંવેધ ક્રોધમાર્ગણાની જેમ સમજવો... પરંતુ માનમાર્ગણામાં ૩નું બંધસ્થાન વધુ હોય છે. એટલે ૩ના બંધે ૧ના ઉદયનો ૧ ઉદયભાંગો થાય છે. તે ભાંગામાં ૫ (૨૮/ ૨૪૨૧/૪/૩) સત્તાસ્થાન ઘટે છે. તેથી માનમાર્ગણામાં ૧ ઉદયભાંગો * ૧ બંધમાંગો x ૫ સત્તાસ્થાન = ૫ સંવેધભાંગા વધુ થાય છે.
* માયામાર્ગણામાં મોહનીયનો સંવેધ માનમાર્ગણાની જેમ સમજવો. પરંતુ માયામાર્ગણામાં રનું બંધસ્થાન વધુ હોય છે. એટલે ૨ના બંધે ૧ના ઉદયનો માયાના ઉદયવાળો-૧ ઉદયભાંગો થાય છે. તે ભાંગામાં ૫ (૨૮/૨૪/૨૧/૩/૨) સત્તાસ્થાન ઘટે છે. તેથી માયામાર્ગણામાં ૧ ઉદયભાંગો ૪ ૧ બંધમાંગો x ૫ સત્તાસ્થાન = ૫ સંવેધભાંગા વધુ થાય છે.
* લોભમાર્ગણામાં મોહનીયનો સંવેધ માયામાર્ગણાની જેમ સમજવો.. પરંતુ લોભમાર્ગણામાં ૧નું બંધસ્થાન વધુ હોય છે. એટલે ૧ના બંધે ૧ના ઉદયનો લોભોદયવાળો-૧ ભાંગો થાય છે. તે ભાંગામાં ૫ (૨૮/૨૪/૨૧/૨/૧) સત્તાસ્થાન ઘટે છે. એટલે ૧ ઉદયભાંગો ૧ બંધમાંગો x ૫ સત્તાસ્થાન = ૫ સંવેધભાંગા થાય છે. અને અબંધે ૧ના ઉદયનો ૧ ઉદયભાંગો x ૪ સત્તાસ્થાન = ૪ સંવેધભાંગા થાય છે. એટલે લોભમાર્ગણામાં ૫ + ૪ = ૯ સંવેધભાંગા વધુ થાય છે.
૧૦૦
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૪૪
૯૪
=
1
૩
: મતિજ્ઞાનમાર્ગણામાં મોહનીયનો સંવેધ : બિંદ સ્વામી ઉદયસ્થાન ઉદય બંધ
સત્તાસ્થાન | (ઉદયપદ) [ ભાંગા ભાંગા 1 ઉપર ઉક.+૧૫.+૧. = ૬ ૨૪૨ x ૩(૨૮/૨૪/૨૧)= [૧૪૪
૬ + ભય = ૭] ૨૪× ૨ x ૩(૨૮/૨૪/૨૧ક્ષાયિકા
૬ + જુગુ. = ૭] ૨૪x ૨ x ૩(૨૮૨૪/૨૧= ૬ + ભય + જુગુ. = ૮૨૪× ૨ x ૩(૨૮/૨૪/૨૧= ૬ + સ.મો.= ૭
૮/૨૪/૨૩/૨૨)= ૧૯૯૨ ક્ષયો
૭ + ભય = ૮૧ ૨૪૪ ૨ x |૪(૨૮/૨૪/૨૩/૨૨=૧૯૨ પશમ સમ્ય
૭ + જુગુ.= ૮૫ ૨૪૮ ૨ x ૪(૨૮/૨૪/૨૩/૨૨ = ૧૯૨ ૭ + ભય + જુગુ. = ૯ ર૪× ૨ ૪૪(૨૮/ર૪/૨૩૨૨= ઉદયપદ - ૬૦ ૧૯૨
કુલ - ૧૩૪૪ ઉદયપદ ૬૦ x ૨૪ ઉદયભાંગા = ૧૪૪૦ પદભાંગા
૨ક.+૧૩.૧૦.= ૫ ૨૪x૨ x ૩(૨૮/ર૪ર૧= T૧૪૪ો શમ- ૫ + ભય = ૬ ૨૪x૨ x | ૩(૨૮/૨૪/૨૧ક્ષાયિક ૫ + જુગુ. = ૬| ૨૪x ૨ x ૩(૨૮/૨૪/૨૧)= | ૧૪૪
= | ૨૪x| ૨ x - ૩(૨) ૪/૨૧)= ૧૪૪ ૫ + સ.મો.= ૬ ૨૪x૨ ૪૪(૨૮/૨૪/૦૩/૨=૧૯૨ | ક્ષયો
૬ + ભય = ૭૫ ૨૪૮ ૨ /૪(૨૮/૨૪/૦૩/૨૨-૧૯૨ પશમ
- ૬ + જુગુ. = ૭૫ ૨૪૮ ૨ x ૪(૨૮/૨૪/૦૩/૨૨ - ૧૯૨ | સભ્ય વી ૬િ + ભય + જુગુ. = ૮૧ ૨૪x૨ x ૪(૨૮/૨૪/૨૩/૨૨)=૧૯૨] ઉદયપદ - ૫૨/૧૯૨ | |
કુલ - ૧૩૪૪ ઉદયપદ પર x ૨૪ ઉદયભાંગા = ૧૨૪૮ પદભાંગા ઉપ ( ૧ક.+૧૫.૧વે. = ૪ ર૪× ૨ x ૩(૨૮/૨૪/૨૧ = ૧૪૪
| ૪ + ભ = ૫ ૨૪x૨ x ૩(૨૮/ર૪/ર૧)= ક્ષાયિક
૪ + જુગુ.= ૫ ૨૪x] ૨ x | ૩(૨૮૨૪/૨૧ = ૧૪૪ ૪ + ભય + જુગુ. = ૬ ૨૪, ૨ x ૩(૨૮/ર૪/૨૧)=
૪+ સ.મો.= ૫ ૨૪૮૨ ૪૪(૨૮ર૪/૨૩૨૨E
૫ + ભય = ૬/ ૨૪x] ૨ x |૪(૨૮)૨૪/૨૩/૨૨)= ૧૯૨ પશમ
૫ + જુગુ. = ૬ ૨૪ ૨ x [૪(૨૮/૨૪/૨૩/૨૨)=૧૯૨ સભ્ય પ + ભય + જુગુ. = ૭ ૨૪×| ૨ x ૪(૨૮/૨૪/૦૩/૨૨ ઉદયપદ - ૪૪|૧૯૨
કુલ - ૧૩૪૪ ઉદયપદ ૪૪ x ૨૪ ઉદયભાંગા = ૧૦૫૬ પદભાંગા
૪
સમ્ય.૫ + ભય -
ક્ષયો
ફિલ્વી
૧૭૮
Page #188
--------------------------------------------------------------------------
________________
માર્ગણા બંધ ઉદય
સ્થાના સ્થાન
o o
ન
મા
ર્ગ
શા
ચા
લુ
માર્ગણા
મનઃ
ra, r
મા
ર્ગ gu
67
૩૩
લુ
૪
૩
૨
૧
૦
૧
ઉદયભાંગા - ૧૧
ઉદયપદ-૧ ૪ ૧૧ ઉદયભાંગા
= ૧૧ પદભાંગા
શ્રુતજ્ઞાનમાર્ગણામાં મોહનીયનો સંવેધ મતિજ્ઞાનની જેમ સમજવો. અવધિજ્ઞાનમાર્ગણામાં મોહનીયનો સંવેધ મતિજ્ઞાનની જેમ સમજવો. : મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં મોહનીયનો સંવેધ :
બંધ
સ્થાન
બંધ
ઉદયભાંગા
સત્તાસ્થાન
ભાંગા
રના
પુ.વેદોદયવાળા-૪ ×૧× ૬ (૨૮/૨૪/૨૧/૧૩/૧૨/૧૧) સીવેદોદયવાળા-૪ ×૧× ૫ (૨૮/૨૪/૨૧/૧૩/૧૨) દય નપું.વેદોદયવાળા-૪ ×૧× ૪ (૨૮/૨૪/૨૧/૧૩)
હ
ના
કુલ - ૧૨
ઉદયપદ-૨ × ૧૨ ઉદયભાંગા
૧
૧
૧
૧
૧
so
કષાયોદયવાળા-૪ ×૧×
૩|૪૧૪|
૨૪૧૪
૧|૪૧૪|
સ્વામી
૯ ઉપ | ૧૬.+યુ.+૧વે. =
=૪
શમ
ક્ષાયિક
ઉદયસ્થાન
(ઉદયપદ)
૪ + ભય = ૫
૪ + જુગુ. =૫
સભ્ય. ૪ + ભય + જુગુ. = ૬
૪ + સ.મો. = ૫
= = = =
૫ + ભય + જુગુ.
કુલ -
= ૨૪ ૫દભાંગા
૬ (૨૮/૨૪/૨૧/૧૧/૫/૪) ૫(૨૮/૨૪/૨૧/૪/૩) ૫(૨૮/૨૪/૨૧/૩/૨) ૫(૨૮/૨૪/૨૧/૨/૧) ૪ (૨૮/૨૪/૨૧/૧)
૫ + ભય = ૬
૫ + જુગુ. = ૬
= ૭
ઉદયપદ - ૪૪] ૧૯૨
ઉદયપદ ૪૪ × ૨૪ ઉદયભાંગા
૧૭૯
કુલ -
સંવેધ
ભાંગા
ઉદય બંધ ભાંગાભાંગા ૨૪૪|૨ ×
૨૪×|૨ ×
૩(૨૮/૨૪/૨૧)= |૧૪૪ ૨૪×૧૨ ૪ ૩(૨૮/૨૪/૨૧)= | ૧૪૪ ૩(૨૮/૨૪/૨૧)= |૧૪૪ ૨૪૪|૨ × ૩(૨૮/૨૪/૨૧)= | ૧૪૪ ૨૪×|૨ × |૪(૨૮/૨૪/૨૩/૨૨)=|૧૯૨ ૨૪× ૨ × |૪(૨૮/૨૪/૨૩/૨૨)= ૧૯૨ ૨૪× ૨ × ૪(૨૮/૨૪/૨૩/૨૨)=|૧૯૨ ૨૪×|૨ × ૪(૨૮/૨૪/૨૩/૨૨)=૧૯૨
કુલ- ૧૩૪૪
સત્તાસ્થાન
= ૨૪
= ૨૦
= ૧૬
૬૦
= ૧૦૫૬ પદમાંગા
=૨૪
= ૧૫
= ૧૦
=૫
=૪
૧૧૮
સંવેધ
ભાંગા
Page #189
--------------------------------------------------------------------------
________________
ઉદયભાંગા
બંધ
સત્તાસ્થાન
| સંવેધ
કુલ -
૬૦
માર્ગણા [બંધ ઉદય ઉદયભાંગા
સત્તાસ્થાન સ્થાન સ્થાન) ભાંગા
ભાંગા ૫ | રના પુ.વેદોદયવાળા-૪ ૪૧»[૬ (૨૮/૨૪/ર૧/૧૩/૧૨/૧૧) = ૨૪ ના | G | સ્ત્રીવેદોદયવાળા-૪ ૪૧ ૫(૨૮/ર૪/ર૧/૧૩/૧૨) | = ૨૦ બં] દય નિપું.વેદોદયવાળા-૪૧૪ ૪ (૨૮/ર૪/૨૧/૧૩)
કુલ - ૧૨ ઉદયપદ-૨ x ૧૨ ઉદયભાંગા = ૨૪ પદભાંગા કષાયોદયવાળા-૪ ૪૧ ૬ (૨૮ર૪/ર૧/૧૧/૫/૪) I
૩૪૧x ૫ (૨૮/ર૪/૨૧/૪/૩) = ૧૫ ૨૪૧૪ ૫ (૨૮/૨૪/૨૧/૩/૨) = ૧૦
૧×૧૪ ૫ (૨૮/૨૪/૨૧/૨/૧) | = ૫ - ૧૮૦૪ ૪ (૨૮/૪/૨૧/૧)
= ૪ ઉદયભાંગા - ૧૧
કુલ -[ ૧૧૮ ઉદયપદ-૧ ૪ ૧૧ ઉદયભાંગા = ૧૧ પદભાંગા
ઉદય | બે
ભાંગા
૧૪૪
મોહનીયનો સંપૂર્ણ નાશ થયા પછી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. એટલે કેવળજ્ઞાનમાર્ગણામાં મોહનીયનો સંવેધ સંભવતો નથી.
| મતિ-અજ્ઞાન માર્ગણામાં મોહનીયનો સંવેધઃ મિાર્ગણા બધાસ્વામી ઉદયસ્થાન 1 ઉદય બંધ સત્તાસ્થાન | સંવેધ
સત્તાસ્થાન (ઉદયપદ) ભાંગા ભાંગા અનં. ઉક.+૧૫.૧૧વે.મિ.= ૭ ૨૪૪૬ ૪
૧(૨૮)= ૭ + ભય = ૮| ૨૪x ૬ x ૧(૨૮F ૧૪૪
૭ + જુગુ.= ૮| ૨૪x ૬ x ૧(૨૮)૭ + ભય + જુગુ. = ૯| ૨૪x ૬ x ૧(૨૮) અનંત,
૪.+૧યુ.+૧.મિ.= ૮૧ ૨૪૪૬ ૪, ૩(૨૮/૨૭ર૬ = ૪૩૨ ઉદય
૮+ ભય = ૯) ૨૪x ૬ x| ૩(૨૮/૨૭/૨૬)= ૪૩૨ વાળા
૮ + જુગુ.= ૯[ ૨૪x ૬ ૪, ૩(૨૮/૨૭/૨૬૪૩૨ મિથ્યા૮િ + ભય + જુગુ.= ૧૦, ૨૪૪૬ ૪, ૩(૨૮/ર૭ર૬ = ૪૩૨ | ઉદયપદ - ૬૮] ૧૯૯૨
કુલ -ર૩૦ ઉદયપદ ૬૮ ૮ ૨૪ ઉદયભાંગા = ૧૬૩૨ પદભાંગા
ઉદય
હિત
૧૪૪
૧૪૪
દૃષ્ટિ
૧૮૦
Page #190
--------------------------------------------------------------------------
________________
માર્ગણા
ઉદય બંધ [.
ઉદયસ્થાન
સ્વામી
સત્તાસ્થાન
સંવેધ ભાંગા
૯૬
૯૬
૩૮૪
૪.+૧યુ.+૧૦. = ૭૨૪૪
૧(૨૮)= ૭ + ય = ૮[૨૪xx x
૧(૨૮)= દન
૭ + જુગુ.= ૮[૨૪૪૪ x ૧(૨૮)સમ્ય ૭ + ભય + જુગુ = ૯ ૨૪x[૪ x ૧(૨૮= ઉદયપદ - ૩૨ ૯૬ ,
કુલ - ઉદયપદ ૩૨ ૪ ૨૪ ઉદયભાંગા = ૭૬૮ પદભાંગા મિ ઉક.+૧૫.૧Ò.+મિ = ૭૨૪૨ x ૩(૨૮/૨/૨૪=
૭ + ભ = ૮[૨૪× ૨ x| ૩(૨૮૨૭૨૪)=
૭ + જુગુ. = ૮ર૪× ૨ x ૩(૨૮૨૭૨૪= ૭ + ભય + જુગુ = ૯ ૨૪x ૨ x ૩(૨૮/૨૭૨૪)=
ઉદયપદ - ૩૨ ૯૬ ઉદયપદ ૩૨ x ૨૪ ઉદયભાંગા = ૭૬૮ પદભાંગા
૧૪૪
૧૪૪
શ્રુત-અજ્ઞાનમાર્ગણામાં મોહનીયનો સંવેધ મતિ-અજ્ઞાનની જેમ સમજવો. વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં મોહનીયનો સંવેધ મતિ-અજ્ઞાનની જેમ સમજવો.
: સામાયિક માર્ગણામાં મોહનીયનો સંવેધ : માર્ગ બંધ સ્વામી ઉદયસ્થાન ઉદય બંધ સત્તાસ્થાન સંવેધ (ઉદયપદ) ભાંગા ભાંગા
ભાંગા ઉપ [ ૧ક.+૧૭.+૧૩. = ૪ ૨૪૨ ૩(૨૮/૨૪/૨૧)= ૧૪૪ શમ
૪+ ભય = ૫ ૨૪૪] ૨ x ૩(૨૮/૨૪/૨૧F | ક્ષાયિકો
૪+ જુગુ. = ૫ ૨૪x ૨ x ૩(૨૮/૨૪/૨૧)= | સંખ્યા ૪+ભય + જુગુ. = ૬| ૨૪× ૨ x ૩(૨૮/૨૪/૨૧=
૪ + સ.મા. = ૫ ૨૪x૨ X [૪(૨૮ર૪/૨૩/ર ૨=૧૯૨
૫ + ભય = ૬) ૨૪× ૨ ૪/૪(૨૮/૨૪/૦૩/૨૨-૧૯ પશમ
૫ + જુગુ. = ૬ ૨૪૨ ૪૪(૨૮/૨૪/૦૩/૨૨)=૧૯૨ સભ્ય વીપ + ભય + જુગુ. = ૭ ૨૪x૨ x ૪(૨૮ ૨૪/૦૩/૨૨-૧૯૨ ઉદયપદ - ૪૪] ૧૯૨ )
કુલ - ૧૩૪૪ ઉદયપદ ૪૪ x ૨૪ ઉદયભાંગા = ૧૦૫૬ પદભાંગા
[૧૪૪
ક્ષયો
૧૮૧
Page #191
--------------------------------------------------------------------------
________________
માર્ગણા
ૐ ... મૈં
મા
યિ
મા
ર્ગ
થા
લુ
બંધ ઉદય સ્થાન સ્થાન
૨ના
G
= જ જી જ ૪૮ ૪,
ર૩
ઉદયભાંગા
પુ.વેદોદયવાળા-૪×૧× ૬ (૨૮/૨૪/૨૧/૧૩/૧૨/૧૧) = ૨૪ સ્ત્રીવેદોદયવાળા-૪ |×૧×| ૫ (૨૮/૨૪/૨૧/૧૩/૧૨) દય | નપું.વેદોદયવાળા-૪ |×૧×| ૪ (૨૮/૨૪/૨૧/૧૩)
= ૨૦
= ૧૬
ધ ના
કુલ - ૧૨
૬૦
ઉદયપદ-૨ × ૧૨ ઉદયભાંગા કષાયોદયવાળા-૪ ×૧×|
૩૦૪૧૪
૨૦×૧×
૧|૪૧૪|
૪
૩
૨
૧
બંધ માર્ગણા |સ્થાન|
૯
♠. ત્ય
ના
ય
|સ્વામી
| SE | ૐ જ્
બં | સમ્ય ધે | ક્વી
ક્ષયો
છેદોપસ્થાપનીયમાં મોહનીયનો સંવેધ સામાયિક ચારિત્રની જેમ સમજવો.
ઃ પરિહાર વિશુદ્ધિ માર્ગણામાં મોહનીયનો સંવેધ ઃ
સમ્ય
બંધ ભાંગા
ઉદયસ્થાન
(ઉદયપદ)
ઉદયભાંગા - ૧૦
ઉદયપદ-૧ × ૧૦ ઉદયભાંગા = ૧૦ પદમાંગા
૧૭.+૧યુ.+૧વે. =
= ૪
સત્તાસ્થાન
૪ + ભય = ૫
૪ + જુગુ. = ૫
|૪ + ભય + જુગુ. = ૬ ૪ + સ.મો. = ૫
૫ + ભય = ૬ = દુ
૫ + જુગુ.
૫ + ભય + જુગુ. = ૭
= ૨૪ ૫દભાંગા
૬ (૨૮/૨૪/૨૧/૧૧/૫/૪) ૫(૨૮/૨૪/૨૧/૪/૩) ૫(૨૮/૨૪/૨૧/૩/૨)
૪ (૨૮/૨૪/૨૧/૨/૧)
કુલ -
કુલ -
સંવેધ
ભાંગા
હૃદયપદ - ૪૪| ૧૨૮
ઉદયપદ ૪૪ × ૧૬ ઉદયભાંગા = ૭૦૪ ૫દભાંગા
સત્તાસ્થાન
= ૨૪
= ૧૫
= ૧૦
=૫
૧૧૪
સંવેધ
ઉદય | બંધ ભાંગાભાંગા
ભાંગા
૧૬૪|૨ ×
૧(૨૧)=
૩૨
૧૬૪|૨ x
૧(૨૧)=
૩૨
૧૬૪|૨ ૪
૧(૨૧)=
૩૨
૧૬૪|૨ ૪ ૧(૨૧)= ૩૨ ૧૬× ૨ × ૪(૨૮/૨૪/૨૩/૨૨)= ૧૨૮ ૧૬× ૨ × ૪(૨૮/૨૪/૨૩/૨૨)= ૧૨૮ ૧૬× ૨ × |૪(૨૮/૨૪/૨૩/૨૨)= ૧૨૮ ૧૬× ૨ × |૪(૨૮/૨૪/૨૩/૨૨
૧૨૮
કુલ -૨૬૪૦
પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાને ગ્રંથિભેદજન્ય ઉપશમસમ્યક્ત્વ ન હોય અને શ્રેણી માંડતા ન હોવાથી શ્રેણિગત ઉપશમસમ્યક્ત્વ પણ ન હોય એટલે ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષયોપશમ સમ્યક્ત્વ જ હોય છે.
૧૮૨
Page #192
--------------------------------------------------------------------------
________________
બંધ
રિસ્થાન
-
સૂક્ષ્મસંપરામાર્ગણામાં અબંધઃ ઉદયસ્થાન-૧ : ઉદયભાંગો-૧ : સત્તાસ્થાન૪ (૨૮/૨૪/૧૧/૧) હોય છે. યથાખ્યાતમાર્ગણામાં અબંધ ઉદયાભાવ : સત્તાસ્થાન-૩ (૨૮/૦૪૨૧).
ઃ દેશવિરતિમાર્ગણામાં મોહનીયનો સંવેધ : માર્ગણા
ળ ઉદયસ્થાન ઉદય બંધ સ્વામી
સત્તાસ્થાન *"| (ઉદયપદ) | ભાંગી ભાંગા,
ભાંગા ૧૩ ઉપશમ ૨ક.+૧૭+૧૩. = ૫ ૨૪x૨ x[ ૩(૨૮/ર૪/ર૧)= ૧૪૪
ક્ષાયિક ૫ + ભ = ૬/ ૨૪x ૨ x ૩(૨૮/ર૪/૨૧)સમ્ય ૫ + જુગુ. = ૬| ૨૪૪ ૨ ૪ ૩(૨૮/ર૪/ર૧= ત્વીપ + ભય + જુગુ. = ૭ ૨૪૪ ૨ x | ૩(૨૮૨૪/૨૧)= |૧૪૪
૫ + સ.મો.= ૬૨૪× ૨ x ૪(૨૮/૦૪૨૩/૨૨)=૧૯૨
- ૬ + ભય = ૭ ૨૪૮ ૨ x | ૪(૨૮/૨૪/૦૩/૨૨)=૧૯૨ પશમ
૬ + જુગુ. = ૭ ૨૪× ૨ x ૪(૨૮/ર૪/ર૩/૨૨)=૧૯૨ સમ્ય ૬િ + ભય + જુગુ.= ૮ ૨૪૪ ૨ x ૪(૨૮/૨૪/૨૩/૨૨)=૧૯૨ ઉદયપદ - ૫૨] ૧૯૨
કુલ - ૧૩૪ ઉદયપદ પર ૪ ૨૪ ઉદયભાંગા = ૧૨૪૮ પદભાંગા
0 ૦
૧૪૪
0 ૦
- 2
ક્ષયો
g
: અવિરતિ માર્ગણામાં મોહનીયનો સંવેધ :
માણા બંધ
સ્વામી
જ ર =
ઉદયસ્થાન
સત્તાસ્થાન સ્થાન (ઉદયપદ) ભાંગાભાંગા
ભાંગા અનં. ઉક.+૧યુ.+૧.મિ.= ૭ર૪૪૬ ૪ ૧(૨૮)= ૧૪૪ ઉદય
૭ + ભય = ૮ ૨૪૪૬ ૪ ૧(૨૮)= ||૧૪૪ રહિત | ૭ + જુગુ. = ૮ ૨૪૪૬ ૪] - ૧(૨૮)=
T૧૪૪ મિથ્યા. ૭ + ભય + જુગુ. = ૯ ૨૪૪૬ ૪ | ૧(૨૮)= અનંત ક.+૧યુ.+૧૦.મિ.= ૮ર૪૪૬ ૪] ૩(૨૮/૨/૨૬)= ઉદય
૮ + ભય = ૯,૨૪૮ ૬ x| ૩(૨૮/૨૭/૨૬)વાળા ૮ + જુગુ. = ૯ ૨૪૮ ૬ x | ૩(૨૮/૨૭/૨૬)મિથ્યા ૮ + ભય + જુગુ. = ૧૦ |૨૪૪૬ ૪ ૩(૨૮૨૭૨૬)= ૪૩૨) દૃષ્ટિ ઉદયપદ - ૬૮ ૧૯૨
કુલ - ૨૩૦૪ ઉદયપદ ૬૮ ૨૪ ઉદયભાંગા = ૧૬૩૨ પદભાંગા
૧૮૩
Page #193
--------------------------------------------------------------------------
________________
મવર્ષ
માર્ગણા
૯૬
"સ્વામી ઉદયસ્થાન ઉદય બંધ |
સત્તાસ્થાન (ઉદયપદ) ભાંગાભાંગ
ભાંગા ૪ક.+૧યુ.+૧૦.= ૭૨૪૪૪ ૪ ૧(૨૮)=
૭ + ભ = ૮ ૨૪૪૪ ૪ ૧(૨૮)=
૭ + જુગુ. = ૮[૨૪xx x ૧(૨૮)= ૭ + ભય + જુગુ. = ૯|૨૪x/૪ x ૧(૨૮)- ઉદયપદ - ૩૨ ૯૬
કુલ- ૩૮૪ ઉદયપદ ૩૨ x ૨૪ ઉદયભાંગા = ૭૬૮ પદભાંગા ઉક.+૧યુ.૧વે.મિ= ૭૨૪૨ x ૩(૨૮/૨૭/ર૪)= ૭ + ભય = ૮ ૨૪૪ ૨ x ૩(૨૮/ર૭ર૪=
૧૪૪ ૭ + જુગુ. = ૮[૨૪૨ x ૩(૨૮/ર૭ર૪)= |૧૪૪ ૭ + ભય + જુગુ. = ૯૨૪× ૨ x ૩(૨૮/૨૭/૨૪)= ૧૪૪ ઉદયપદ - ૩૨ ૯૬ ,
કુલ - પ૭૬ ઉદયપદ ૩૨ ૨૪ ઉદયભાંગા = ૭૬૮ પદભાંગા ઉપશમ ૩ક.+૧૫.૧વે. = ૬ ૨૪x૨ x ૩(૨૮/૨૪/૨૧ = ૧૪૪
સ. ૬ + ભ = ૭ ૨૪x૨ x ૩(૨૮ર૪ર૧)= ૧૪૪ ક્ષાયિક ૬ + જુગુ. = ૭૧ ૨૪× ૨ x| ૩(૨૮/૨૪/ર૧)= |૧૪૪ સમ્ય.) ૬+ભય + જુગુ.= ૮ ૨૪૪[૨ x ૩(૨૮ર૪/ર૧- ૧૪૪
૬ + સ.મો.= ૭ ૨૪૮ ૨ ૪૪(૨૮૨૪/૨૩/૨૨૧૯૨
૭ + ભય = ૮ ૨૪૪ ૨ x ૪(૨૮ર૪/ર૩/૨૨)=૧૯૨ પશમ
૭ + જુગુ. = ૮) | ૨૪૪ ૨ x [૪(૨૮/૨૪/૨૩/૨૨)=૧૯૨ સમ્ય ૭ + ભય + જુગુ.= ૯| ૨૪x૨ x ૪(૨૮/૨૪/૦૩/૨૨)=૧૯૨ ઉદયપદ - ૬૦ ૧૯૨ |
કુલ - ૧૩૪૪ ઉદયપદ ૬૦ x ૨૪ ઉદયભાંગા = ૧૪૪૦ પદભાંગા
અવિરતિમાર્ગણામાં કુલ ૨૩૦૪ + ૩૮૪ + પ૭૬ + ૧૩૪૪ = ૪૬૦૮ સંવેધભાંગા થાય છે. ચક્ષુદર્શન માર્ગણામાં મોહનીયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. અચક્ષુદર્શન માર્ગણામાં મોહનીયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. અવધિદર્શન માર્ગણામાં મોહનીયનો સંવેધ મતિજ્ઞાનની જેમ સમજવો...
૧૮૪
Page #194
--------------------------------------------------------------------------
________________
સ્વામી,
I
ભાંગા
૧૪૪
રહિત
દૃષ્ટિ
- કૃષ્ણલેશ્યા માર્ગણામાં મોહનીયનો સંવેધઃ
ઉદયસ્થાન માર્ગણા
( ઉદય | બંધ
સંવેધ
સત્તાસ્થાન (ઉદયપદ) | | ભાંગા ભાંગા ૨૨ અનં. ઉક.+૧યુ.+૧૩.મિ.= ૭ ૨૪૪૬ ૪ ૧(૨૮= | ઉદય
૭ + ભય = ૮, ૨૪x[ ૬ x ૧(૨૮)= ૧૪૪
૭ + જુગુ. = ૮ ૨૪૪૬ x ૧(૨૮)= ૧૪૪ મિથ્યા.
૭ + ભય + જુગુ.= ૯ ૨૪ ૬ x | ૧(૨૮)= અનંત ક.+૧૫.+૧.મિ.= ૮૧ ૨૪૪૬ ૪, ૩(૨૮/ર૭ર૬)= ૪૩ ઉદય
૮ + ભય = ૯| ૨૪x| x[૩(૨૮/૨૭/૨૬)= ૪૩૨ વાળા ૮ + જુગુ. = ૯, ૨૪૪૬ ૩(૨૮/ર૭ર૬)= ૪૩૨ મિથ્યા ૮ + ભય + જુગુ. = ૧૦, ૨૪૪, ૬ ૪,૩(૨૮)ર૭/)| ૪૩૨ ઉદયપદ - ૬૮ ૧૯૨
કુલર૩૦૪ ઉદયપદ ૬૮ x ૨૪ ઉદયભાંગા = ૧૬૩૨ પદભાંગા ૪.+૧૩.+૧૦. = ૭ ૨૪૮૪ x ૧(૨૮)=
૭ + ભ = ૮| ૨૪x]૪ x ૧(૨૮)
૭ + જુગુ.= ૮| ૨૪x[૪ x ૧(૨૮)= ૭ + ભય + જુગુ. = ૯, ૨૪૪૪ x| ૧(૨૮)= કૃત્વ ઉદયપદ - ૩૨] ૯૬
કુલ- ૩૮૪ ઉદયપદ ૩૨ x ૨૪ ઉદયભાંગા = ૭૬૮ પદભાંગા ઉક.+૧યુ.+૧૦.મિ.= . ૨૪૪૨ ૪૩(૨૮/૨૨૪)= ૧૪૪
૭+ ભય = ૮ ૨૪x | ૨ x ૩(૨૮/૨૭/ર૪)= ૧૪૪
૭ + જુગુ = ૮ ૨૪x | ૨ x ૩(૨૮/૨૭૨૪-[ ૧૪૪ ષ્ટિ | ૭ + ભય + જુગુ. = ૯, ૨૪x | ૨ x ૩(૨૮/ર૭ર૪)= ૧૪૪ - ઉદયપદ - ૩૨ ૯૬ )
કુલ ૫૭૬ ઉદયપદ ૩૨ x ૨૪ ઉદયભાંગા = ૭૬૮ પદભાંગા
& w
કૃષ્ણાદિ-૫ લેગ્યામાં ૨૩નું સત્તાસ્થાન ઘટતું નથી. કારણ કે ક્ષાયિકસમ્યકત્વનો પ્રારંભક શુક્લલેશ્યાવાળો મનુષ્ય જ હોય છે. એટલે શુક્લલેશ્યા માર્ગણામાં જ ૨૩નું સત્તાસ્થાન ઘટે છે. બાકીની કૃષ્ણાદિ૫ લેગ્યામાં ૨૩નું સત્તાસ્થાન ઘટતું નથી.
૧૮૫
Page #195
--------------------------------------------------------------------------
________________
૯૬
ક્ષયો
ઉદયસ્થાન
ઉદય બંધ
સંવેધ સ્વામી
સત્તાસ્થાન (ઉદયપદ) ભાંગા ભાંગા
ભાંગા | ઉપ I ૩૬+૧૩.૧૦. = ૬ ર૪× ૨ x] ૨(૨૮/૨૧)શમ
૬ + ભ = ૭૫ ૨૪x૨ x | ૨(૨૮ર૧)= ક્ષાયિક
૬ + જુગુ. = ૭ ૨૪x૨ x| ૨(૨૮/૨૧)- ૯૬ સમ્ય.| ૬ + ભય + જુગુ. = ૮૧ ૨૪૪, ૨ x ૨(૨૮૨૧)
૬ન્સ.મો. = ૭૫ ૨૪૮૨ x ૩(૨૮/ર૪/૨૨E | પશમ
૭ + ભ = ૮૧ ૨૪x૨ x ૩(૨૮/૨૪/૨૨)= | સમ્ય ૭ + જુગુ.= ૮ ૨૪૪] ૨ x ૩(૨૮/૨૪/૨૨)=૧૪૪ ફી ૭ + ભય + જુગુ. = ૯૫ ૨૪] ૨ x ૩(૨૮/૨૪/૨૨)= | ઉદયપદ - ૬૦[૧૯૨
કુલ-
160 ઉદયપદ ૬૦ x ૨૪ ઉદયભાંગા = ૧૪૪૦ પદભાંગા રક. + ૧૫. + ૧વે. = ૫ ૨૪૮૨ ૪ ૧(૨૧)૫ + ભય = ૬] ૨૪x] ૨ x ૧(૨૧)
४८ ૫ + જુગુ. = ૬ ૨૪× ૨ x| ૧(૨૧= ૪૮ ૫ + ભય + જુગુ. = ૭ ૨૪× ૨ x ૧(૨૧)
४८ ૫ + સ.મો. = ૬ | ૨૪૪ ૨ x ૩(૨૮/૨૪/૨૨)= | ૧૪૪ પશમ
૬ + ભય = ૭૫ ૨૪x ૨ x ૩(૨૮/૨૪/૨૨ = ૧૪૪ સમ
૬ + જુગુ. = ૭૫ ૨૪૮ ૨ x ૩(૨૮/૨૪/૨૨ = ૧૪૪ કલ્વી ૬ + ભય + જુગુ. = ૮| ૨૪x૨ x[ ૩(૨૮/૨૪/૨૨)= | ૧૪૪ ઉદયપદ - પર ૧૯૨ |
કુલ-T૭૬૮ ઉદયપદ પર x ૨૪ ઉદયભાંગા = ૧૨૪૮ પદભાંગા
P
૪૮
૨
૩
૪
ક્ષયો
' ઉપશમ સમ્યકત્વને પ્રાપ્ત કરતી વખતે નારકોને દ્રવ્યલેશ્યા અશુભ હોય છે. એટલે અશુભ લેગ્યામાં ૪થા ગુણઠાણે ઉપશમસમ્યકત્વીને ૨૮નું સત્તાસ્થાન ઘટે છે. ' ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે તિર્યંચો ૧લા ગુણઠાણેથી સીધા પાંચમા ગુણઠાણે અને મનુષ્યો ૧લા થી સીધા ૬ઢા આવે છે ત્યારે શુભલેશ્યા જ હોય છે. એટલે અશુભલેશ્યામાં પાંચમા-છઠ્ઠા ગુણઠાણે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થતું નથી.
૧૮૬
Page #196
--------------------------------------------------------------------------
________________
માર્ગણા
૧૦ ૪ ૨ રૂ ૪૪,
માર્ગણા
Æ × ૪ ૨ ૩૪ ૐ ૐ)
જો
બંધ
સ્થાન
ચા
૭૩
બંધ
સ્થાન
2735
સ્વામી
૧૩
ના
ક્ષા
(૪
ક
સભ્ય.
ક્ષયો
નીલલેશ્યા માર્ગણામાં મોહનીયનો સંવેધ કૃષ્ણલેશ્યાની જેમ સમજવો. કાપોતલેશ્યા માર્ગણામાં મોહનીયનો સંવેધ કૃષ્ણલેશ્યાની જેમ સમજવો. તેજોલેશ્યા માર્ગણામાં મોહનીયનો સંવેધ ૧ થી ૪ ગુણઠાણા સુધી કૃષ્ણલેશ્યાની જેમ સમજવો. પાંચમા ગુણઠાણાથી થોડો ફેર છે.
• તેજોલેશ્યા માર્ગણામાં મોહનીયનો સંવેધ :
====
સ્વામી
ઉપ
શમ
બં ક્ષાયિક
ધ
સભ્ય.
ઉદયસ્થાન (ઉદયપદ)
૧૭. + ૧યુ. + ૧વે. = ૪
૪ + ભય = ૫
ક્ષયો
પશમ
સમ્ય
ક્વી
૪ + જુગુ. = ૫
૪ + ભય + જુગુ. = ૬
૪ + સ.મો. = ૫
૫ + ભય = ૬
૫ + જુગુ. = ૬
૫ + ભય + જુગુ. = ૭
ઉદયપદ - ૪૪ ૧૯૨ ઉદયપદ ૪૪ × ૨૪ ઉદયભાંગા
ઉદયસ્થાન
(ઉદયપદ)
૨૭. + ૧૩. + ૧વે. = ૫
૫ + ભય = ૬ ૫ + જુગુ. = ૬
૫ + ભય + જુગુ. = ૭
૫ + સ.મી. = ૬
ઉદય બંધ ભાંગાભાંગા
૨૪૪|૨ ×
સંવેધ
ભાંગા
૧(૨૧)=
૪૮
૨૪૪૧૨૪
૧(૨૧)=
૪૮
૨૪૪|૨ ૪
૧(૨૧)=
૪૮
૨૪૪|૨ x
૧(૨૧)=
૪૮
૨૪×|૨ × | ૩(૨૮/૨૪/૨૨)= ૧૪૪ ૨૪×|૨ × | ૩(૨૮/૨૪/૨૨)= ૧૪૪ ૨૪×|૨ × | ૩(૨૮/૨૪/૨૨)= ૧૪૪ ૨૪× | ૨ × | ૩(૨૮/૨૪/૨૨)=|૧૪૪
કુલ-૨૭૬૮
૬ + ભય = ૭ ૬ + જુગુ. = ૭ ૬ + ભય + જુગુ = ૮
સત્તાસ્થાન
૧૮૭
= ૧૦૫૬ પદમાંગા
ઉદયપદ - ૫૨ ૧૯૨
ઉદયપદ- ૫૨ × ૨૪ ઉદયભાંગા = ૧૨૪૮ ૫દભાંગા
સંવેધ
ભાંગા
સત્તાસ્થાન
ઉદય બંધ ભાંગાભાંગા ૨૪x૨૨x
૯૬
૨(૨૮/૨૧)= ૨(૨૮/૨૧)= ૯૬
૨૪૪|૨૪
૨૪૪|૨ ૪
૨(૨૮/૨૧)= ૯૬
૨૪×|૨ ૪
૨(૨૮/૨૧)= ૯૬ ૨૪× | ૨ × | ૩(૨૮/૨૪/૨૨)= ૧૪૪ ૨૪×| ૨ × | ૩(૨૮/૨૪/૨૨)= ૧૪૪ ૨૪× | ૨ × | ૩(૨૮/૨૪/૨૨)=|૧૪૪ ૨ × | ૩(૨૮/૨૪/૨૨)= ૧૪૪ કુલ -|૯૬૦
૨૪×
Page #197
--------------------------------------------------------------------------
________________
શામ
૧૪૪
સમ્ય.
ક્ષય
તેજલેશ્યા માર્ગણામાં મોહનીયનો સંવેધ ઉદયસ્થાન I ઉદય | બંધ
સંવેધ સ્વામી)
સત્તાસ્થાન (ઉદયપદ) ભાંગા ભાંગા
ભાંગા ૧ક.+ ૧યુ. + ૧૦. = ૪ ૨૪૨ ૪૩(૨૮૨૪/ર૧)=
૪ + ભ = ૫ ૨૪× ૨ x ૩(૨૮/૨૪/૨૧=| ક્ષાયિક ૪+ જુગુ.= ૫ ૨૪૮ ૨ | ૩(૨૮/ર૪/૨૧)= ૧૪૪
૪+ ભય + જુગુ.= ૬] ૨૪x] ૨ x[૩(૨૮/૨૪/૨૧)= ૧૪૪
૪ + સ.મો.= ૫] ૨૪× ૨ x| ૩(૨૮/૨૪/૨૨ = ૧૪૪ પશમ
૫ + ભ = ૬ ૨૪× ૨ x ૩(૨૮૨૪/૨૨)= ૧૪૪ સભ્ય
૫ + જુગુ.= ૬ ૨૪× ૨ x|૩(૨૮/૨૪/૨૨) | ૧૪૪ કુત્વી | ૫ + ભય + જુગુ. = ૭૫ ૨૪૪૨ x ૩(૨૮/૨૪/૨૨) | ૧૪૪ - ઉદયપદ - ૪૪ ૧૯૨ )
- કુલ-૧૧૫ર ઉદયપદ ૪૪ x ૨૪ ઉદયભાંગા = ૧૦૫૬ પદભાંગા શુભલેશ્યાવાળો અનંતાનુબંધીનો વિસંયોજક પ્રમત્ત-અપ્રમત્ત સંયમી શ્રેણીગત ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે ત્યારે શ્રેણિગત ઉપશમ સમ્યકત્વને ૨૪ની સત્તા હોય છે. પઘલેશ્યામાર્ગણામાં મોહનીયનો સંવેધ તેજોવેશ્યાની જેમ સમજવો. શુક્લલેશ્યામાર્ગણામાં મોહનીયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. ભવ્યમાર્ગણામાં મોહનીયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો.
: અભવ્ય માર્ગણામાં મોહનીયનો સંવેધ :
ઉદયસ્થાન સ્વામી [ ઉદય
સંવેધ બંધ
સત્તાસ્થાન (ઉદયપદ) ભાંગા ક.+૧૫.+૧.મિ.= ૮ ૨૪૮ ૬ x ૧(૨૬)
૮ + ભય = ૯ી ૨૪x[ ૬ x ૧(૨૬)
૮ + જુગુ.= ૯ી ૨૪૪ ૬ X ૧(૨૬)૮+ ભય + જુગુ. = ૧૦] ૨૪x| ૬ x ૧(૨૬)- ૧૪૪ ઉદયપદ - ૩૬ ૯૬
૫૭૬ ઉદયપદ ૩૬ x ૨૪ ઉદયભાંગા = ૮૬૪ પદભાંગા
માર્ગણા
ભાંગા
૧૪૪
| દ =
૧૪૪
૧૪૪
૧૮૮
Page #198
--------------------------------------------------------------------------
________________
માર્ગણા
E
૫
શ
મ
સ
શ્ય
A
ર્ગ
ઃ ઉપશમસમ્યક્ત્વ માર્ગણામાં મોહનીયનો સંવેધ :
બંધ
ણા
સ્થાન
૧૭
ઉપ
શમ
ધે | સમ્ય
£• #
૧૩
” ર૪
૭ ૩
ના
મા ૫
૪
૩
૨
૧
O
છે
સ્વામી
ક્વી
૭ = = = E
© = = = =
E° . @
ક
ઉદયસ્થાન
ઉદય બંધ ભાંગાભાંગા
(ઉદયપદ) ૩ક.+૧યુ.+૧વે. = ૬ |૨૪×|૨ ×
૬ + ભય = ૭ ૨૪x|૨ x
૩૮૪ + ૪૬ =
૬ + જુગુ. = ૭ ૨૪×| ૨ ×
૬ + ભય + જુગુ. = ૮ |૨૪×|૨ × ઉદયપદ - ૨૮ | ૯૬
ઉદયપદ ૨૮ × ૨૪ ઉદયભાંગા
૨૬.+૧યુ.+૧વે. =૫૦૨૪x|૨ x
૫ + ભય = ૬ ૨૪×|૨ x
૫
= ૬૭૨ ૫દભાંગા
૯૬
૨(૨૮/૨૪)= ૨(૨૮/૨૪)= ૯૬
૨(૨૮/૨૪)=
૯૬
૫ + ભય + જુગુ. = ૭ ૨૪×| ૨ × ૨(૨૮/૨૪)=
૯૬
ઉદયપદ - ૨૪ | ૯૬
૩૮૪
ઉદયપદ ૨૪ × ૨૪ ઉદયભાંગા
+ જુગુ. = ૬ ૨૪×|૨ ×
સત્તાસ્થાન
૨(૨૮/૨૪)= ૯૬ ૨(૨૮/૨૪)= ૯૬
૯૬
૨(૨૮/૨૪)= ૨(૨૮/૨૪)=
૯૬
૩૮૪
= ૫૭૬ પદમાંગા
૧૬.+૧યુ.+૧વે. = ૪ ૨૪× ૨ ×
૪ + ભય = ૫|૨૪x૨૨ x ૪ + જુગુ. = ૫ ૨૪×|૨ ×
૪ + ભય + જુગુ. = ૬ ૨૪×|૨ ૪ ઉદયપદ - ૨૦|૯૬
ઉદયપદ ૨૦× ૨૪ ઉદયભાંગા = ૪૮૦ ૫દભાંગા ૧૭. + ૧વે.
= ૨
૧ કષાય
૧
૧
૧
૧
૧૮૯
સંવેધ
ભાંગા
૧૨×૧×
૪x ૧ ×
૩×
૧ ×
2x
૧ ×
૧૪
૧ ×
૧૪
૨૩
૧૨ × ૨ = ૨૪ + ૧૧ = ૩૫ ૫દભાંગા
૯૬
૨(૨૮/૨૪)= ૨(૨૮/૨૪)= ૯૬ ૨(૨૮/૨૪)= ૯૬ ૨(૨૮/૨૪)=
૯૬
૩૮૪
૨(૨૮/૨૪)= ૨૪
૨(૨૮/૨૪)= ૨(૨૮/૨૪)= ૨(૨૮/૨૪)=
૨(૨૮/૨૪)=
૨(૨૮/૨૪)=
37
८
ઉપશમ સમ્યક્ત્વમાર્ગણામાં કુલ સંવેધભાંગા ૩૮૪ + ૩૮૪ +
૧૧૯૮ થાય છે.
૬
૪
૨
૨
૪૬
Page #199
--------------------------------------------------------------------------
________________
| બંધ
૪૮
૧(૨૧ =
૪૮
४८८
: ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં મોહનીયનો સંવેધ : માર્ગ બંધવાથી ઉદયસ્થાન
સંવેધ
સત્તાસ્થાન (ઉદયપદ) ભાગાભાંગા
ભાંગા ક્ષા [ ૭ક.+૧યુ.+૧વે. = ૬ રર
૧(૨૧)
४८ ૬ + ભ = ૭૨૪૪ ૨ x ૧(૨૧)
૪૮ ૬ + જુગુ.= ૭૨૪x] ૨ x ૧(૨૧)૬ + ભય + જુગુ. = ૮ ૨૪૪ રક.+૧યુ.+૧૦.= ૫૨૪x
૫ + ભય = ૬ ૨૪x] ૨ x ૧ર ૧ )૫ + જુગુ. = ૬ ૨૪x૨ ૪ ૧(૨૧)
૪૮ ૫ + ભય + જુગુ. = ૭૨૪૪
૧(૨૧)૧૬.+૧યુ.+૧૦. =૪૨૪x૨ x ૧(૨૧)
૪૮ ૪ + ભય = ૫ ૨૪x ૨ x ૧(૨૧)=
૪ + જુગુ. = ૫૨૪૪૨ x ૧(૨૧)= ૪૮ | ૪ + ભય + જુગુ.= ૬૨૪x૨ x| ૧(૨૧)= ૪૮ ઉદયપદ - ૭૨ ૨૮૮
કુલ - પ૭૬) ઉદયપદ ૭૨ x ૨૪ ઉદયભાંગા = ૧૭૨૮ પદભાંગા
[૨ ૨ ૩ ૪ | 2 = 3 ૪ | ડ ર ૦૪
૪૮
૨ ૪
४८
४८
બંધ
સંવેધ ભાંગા
૧૬
૧૨
૩૬
ઉદયભાંગા
સત્તાસ્થાન સ્થાન
( પુ.વેદોદયવાળા-૪ [૧૪ ૪ (૨૧/૧૩/૧૨/૧૧) = | | સ્ત્રીવેદોદયવાળા-૪ ૮૧૪ ૩ (૨૧/૧૩/૧૨) = | દય નપું વેદોદયવાળા-૪૪૧૪ ૨ (૨૧/૧૩) =
કુલ - ૧૨ ઉદયપદ-૨ x ૧૨ ઉદયભાંગા = ૨૪ પદભાંગા કષાયોદયવાળા-૪ ૪૧ ૪ (૨૧/૧૧/૫/૪) =
૩૪૧૪ ૩ (૨૧/૪/૩) = ૨ ૪૧૪ ૩ (૨૧/૩/૨) = ૧૪૧૪ ૩(૨૧/૨/૧) = ૧ |x
૨ (૨૧/૧) = ઉદયભાંગા - ૧૧
૧૬
| |
|
૧૯O
Page #200
--------------------------------------------------------------------------
________________
સંવેધ
ભાગાભાગા,
ભાંગા
મુવી
ર = ! = = = =
સમ્ય
= = = =
: ક્ષયોપશમસમ્યકત્વ માર્ગણામાં મોહનીયનો સંવેધઃ માર્ગણા Iબંધ | વાપી ઉદયસ્થાન ઉદય બંધ
સત્તાસ્થાન (ઉદયપદ) ક્ષયો ઉક.+૧યુ.+૧વે.સ.મો.=૭ ૨૪૮૨ ૪૪(૨૮/ર૪/ર૩/૨૨=૧૯ પશમ
૭ + ભય = ૮ ૨૪૪૨ x ૪(૨૮/૨૪/૨૩/૨૨)=૧ સભ્ય | ૭ + જુગુ. = ૮૨૪x| ૨ |૪(૨૮/૨૪/૦૩/૨૨)=૧
૭ + ભય + જુગુ. = ૯ રિ૪૪૨ /૪(૨૮/૨૪/૦૩/૨૨)=| ક્ષય રક.+૧૩.૧વે.સ.મો.=૬ ર૪× ૨ ૪૪(૨૮/૨૪/૦૩/૨૨)= પશમ ૬ + ભય = ૭ર૪૪, ૨ x ૪(૨૮ર૪/ર૩/૨૨)=
૬ + જુગુ. = ૭ ૨૪x૨ /૪(૨૮/૨૪/૦૩/૨૨= ૬ + ભય + જુગુ. = ૮ ૨૪૪ ૨ x ૪(૨૮/૨૪/૦૩/૨૨)=૧ ક્ષયો ૧ક.+૧યુ.+૧વે.સ.મો.=પ ૨૪૨ ૪૪(૨૮/ર૪/ર૩/૨૨= પામ
૫ + ભય = ૬ ૨૪x] ૨ x [૪(૨૮/૨૪/૨૩/૨૨)=૧૯૨ સમ્ય
૫ + જુગુ. = ૬ ૨૪૪] ૨ x ૪િ(૨૮)૨૪/૨૩/૨ ૨)=૧૯૨ કલ્વી ૫ + ભય + જુગુ. = ૭/૨૪૪ ૨ x [૪(૨૮/૨૪/૨૩/૨૨-૧૯૨
- ઉદયપદ - ૮૪/૨૮૮)
ઉદયપદ ૮૪ x ૨૪ ઉદયભાંગા = ૨૦૧૬ પદભાંગા મિશ્રમાર્ગણામાં મોહનીયનો સંવેધ ૩જા ગુણઠાણાની જેમ સમજવો. સાસ્વાદનમાર્ગણામાં મોહનીયનો સંવેધ બીજા ગુણઠાણાની જેમ સમજવો. મિથ્યાત્વમાર્ગણામાં મોહનીયનો સંવેધ ૧લા ગુણઠાણાની જેમ સમજવો. સંજ્ઞીમાર્ગણામાં મોહનીયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. અસંજ્ઞીમાર્ગણામાં મોહનીયનો સંવેધ એકેન્દ્રિયની જેમ સમજવો. આહારીમાર્ગણામાં મોહનીયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો.
અણાહારીમાર્ગણા : અણાહારીમાર્ગણામાં ઉપશમસમ્યત્વ હોતું નથી કારણ કે ગ્રન્થિભેદજન્ય ઉપશમસમ્યકત્વમાં જીવ મરણ પામતો નથી એટલે વિગ્રહગતિમાં પ્રસ્થિભેદજન્ય ઉપશમસમ્યત્વ હોતું નથી અને ઉપશમશ્રેણીમાં ઉપશમસમ્યકત્વીને આયુષ્ય પૂર્ણ થઈ જાય તો મરણ પામીને દેવભવમાં ઉત્પન્ન થાય છે પણ દેવભવના પ્રથમ સમયે જ ક્ષયોપશમ સમ્યત્વ પ્રાપ્ત થાય છે. એટલે વિગ્રહગતિમાં શ્રેણીગત
૧૯૧
Page #201
--------------------------------------------------------------------------
________________
માર્ગણા
વાપ
૯૬
ઉપશમસમ્યકત્વ પણ હોતું નથી. એટલે અણાહારી માર્ગણામાં સાયિકસમ્યકત્વ અને ક્ષયોપશમસમ્યકત્વ જ હોય છે.
અણાહારી માર્ગણામાં મોહનીયનો સંવેધ : ઉદયસ્થાન ઉદય | ૮
સંવેધ
સત્તાસ્થાન (ઉદયપદ) | ભાંગા ભાંગા!
ભાંગા મિ જક.+૧યુ.+૧વે.મી.=૮ ૨૪૪ ૬ ૩(૨૮/૦૭/૨૬)= ૪૩૨
૮+ ભય = ૯ ૨૪ x ૩(૨૮/ર૭ર૬)=. ૪૩૨
૮ + જુગુ. = ૯, ૨૪૮ ૬ ) ૩(૨૮/ર૭ર૬ = ૪૩૨) ૮ + ભય + જુગુ. = ૧૦ | ૨૪x ૬ x ૩(૨૮/૨૭/૨૬)= ૪૩૨ ૪.+૧૩.+૧૦.= ૭, ૨૪×| ૪ x| - ૧(૨૮)=
૭ + ય = ૮ ૨૪x ૪ x ૧(૨૮)=
૭ + જુગુ. = ૮ ૨૪૪ ૪ x ૧(૨૮)૭ + ભય + જુગુ.= ૯, ૨૪૪ ૪ x ૧(૨૮)= ૩ +૧ છે. = ૬ ૨૪× ૨ x ૧(૨૧)=
૪૮ ૬ + ભ = ૭| | ૨૪૪ ૨ x ૧(૨૧)
૪૮ સમ્ય - ૬ + જુગુ. = ૭] ૨૪૪ ૨ ૪ ૧(૨૧)=
૪૮ ૬ + ભય + જુગુ. = ૮ ૨૪૪ ૨ x ૧(૨૧)
४८ ક્ષયો ૬ + સ.મો. = ૭ ૨૪૪) ૨ x ૩(૨૮/૨૪/૨૨)= ૧૪૪
૭ + ય = ૮ | ૨૪× ૨ x ૩(૨૮૨૪/૨૨)= ૧૪૪ સમ્ય
૭ + જુગુ. = ૮૫ ૨૪૮ ૨ x ૩(૨૮/૨૪/૨૨)= ૧૪૪ ૭ + ભય + જુગુ. = ૯ ર૪× ૨ x ૩(૨૮/ર૪/૨૨ = ૧૪૪ ઉદયપદ - ૧૨૮ ૩૮૪
૨૮૮૦ ઉદયપદ ૧૨૮ x ૨૪ ઉદયભાંગા = ૩૦૭૨ પદભાંગા
-: મોહનીયકર્મનો સંવેધ સમાપ્ત :(૩૭) સિદ્ધાંતના મતે જીવ ક્ષયોપશમ સમ્યકત્વ લઈને ૧ થી ૬ નરકમાં જઈ શકે છે.
તેથી વિગ્રહગતિમાં ક્ષયોપશમ સમ્યકત્વીને નપુંસકવેદ હોય છે. એટલે ક્ષયોપશમ સમ્યકત્વીને દરેક ઉદયસ્થાને ચોવીશી થાય છે. પરંતુ કર્મગ્રંથના મતે જીવ ક્ષયોપશમ સમ્યકત્વ લઈને નરકમાં જતો નથી. તેથી વિગ્રહગતિમાં ક્ષયોપશમ સમ્યક્ત્વીને નપુંસકવેદ હોતો નથી. એટલે ક્ષયોપશમ સમ્યકત્વીને અણાહારી માર્ગણામાં દરેક ઉદયસ્થાને ષોડશક જ થાય છે.
ઉત્ની
પશમ
૧૯૨
Page #202
--------------------------------------------------------------------------
________________
યોગાદિની અપેક્ષાએ ગુણઠાણામાં મોહનીયના ઉદયભાંગા-પદભાંગા
જે ગુણઠાણામાં જેટલા યોગાદિ કહ્યાં હોય, તેટલા યોગાદિની સાથે તે તે ગુણઠાણે થતાં ઉદયભાંગા અને પદભાંગાનો ગુણાકાર કરવાથી તે તે ગુણઠાણામાં યોગાદિની અપેક્ષાએ ઉદયભાંગા અને પદભાંગાની સંખ્યા આવે છે.
જેમકે મિશ્રગુણઠાણે ૧૦ યોગ હોય છે અને ૯૬ ઉદયભાંગા અને ૭૬૮ પદભાંગા થાય છે. એટલે મિશ્રગુણઠાણામાં યોગની અપેક્ષાએ ૧૦ યોગ ૪ ૯૬ ઉદયભાંગા = ૯૬૦ ઉદયભાંગા થાય છે અને ૧૦ યોગ x ૭૬૮ પદભાંગા = ૭૬૮૦ પદભાંગા થાય છે. ગુણઠાણામાં યોગ
* મિથ્યાત્વગુણઠાણે મનના-૪, વચનના-૪, કાર્મણકાયયોગ, ઔદારિકમિશ્રયોગ, ઔદારિકકાયયોગ, વૈક્રિયમિશ્રયોગ, વૈક્રિયકાયયોગ (કુલ૧૩ યોગી હોય છે. આહારક કાયયોગ અને આહારક મિશ્રયોગ ન હોય. કારણ કે આહારક લબ્ધિધારી ચૌદપૂર્વધર પ્રમત્તસંયમી આહારક શરીર બનાવે છે ત્યારે જ આહારક મિશ્રયોગ અને આહારક કાયયોગ હોય છે એટલે તે બન્ને યોગ ગુણઠાણે જ હોય છે. ક્યારેક પ્રમત્તસંયમી આહારક શરીર બનાવીને ૭મે ગુણઠાણે પણ જાય છે. એટલે ૭મે ગુણઠાણે પણ આહારકકાયયોગ હોય છે. બાકીના ગુણઠાણે તે બન્ને યોગ ન હોય.
* સાસ્વાદન ગુણઠાણે અને સમ્યકત્વગુણઠાણે આહારકમિશ્ર અને આહારકકાયયોગ વિના ૧૩ યોગ હોય છે.
* મિશ્રગુણઠાણે મનના-૪, વચનના-૪, ઔળકા), વૈ0કા), (કુલ-૧૦ યોગી હોય છે. બાકીના ૫ યોગ ન હોય કારણ કે (૧) કાર્પણ કાયયોગ, (૨) ઔદારિકમિશ્ર અને (૩) વૈક્રિયમિશ્રયોગ અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. તે વખતે મિશ્રગુણઠાણું હોતું નથી અને (૩૮) સપ્તતિકાગ્રંથમાં ગાથા નં. પ૩/૫૪/૫૫/૧૬ જુઓ.
૧૯૩
13
Page #203
--------------------------------------------------------------------------
________________
સર્વવિરતિ ન હોવાથી આહારકદિયોગ હોતો નથી તેથી મિશ્રગુણઠાણે ૫ યોગ ન હોય.
* દેશવિરતિગુણઠાણે મનના-૪, વચનના-૪, ઔવકા), વૈકા) અને વૈમિશ્ર (કુલ-૧૧ યોગી હોય છે. બાકીના ૪ યોગ ન હોય. કારણ કે સંજ્ઞી તિર્યંચ-મનુષ્યને પર્યાપ્તાવસ્થામાં જ દેશવિરતિ હોય છે. અપર્યાપ્તાવસ્થામાં દેશવિરતિ હોતી નથી. તેથી કાર્પણ અને મિશ્ર ન હોય અને સર્વવિરતિ ન હોવાથી આહારકદ્ધિકયોગ ન હોય.
* પ્રમત્તગુણઠાણે મનોયોગ-૪, વચનયોગ-૪, ઔદ્રકા), આહારકકાયયોગ, આમિશ્ર, વૈ૦કા) અને વૈમિશ્ર (કુલ-૧૩) યોગ હોય છે. કાર્મણકાયયોગ અને મિશ્ર ન હોય. કારણ કે તે બને યોગ અપયાપ્તાવસ્થામાં જ હોય છે. તે વખતે પ્રમત્તાદિ ગુણઠાણા હોતા નથી.
પ્રમત્તસંયમી ઉત્તર વૈક્રિયશરીર બનાવે છે ત્યારે વૈમિશ્ર અને વિવેકા) હોય છે અને આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર પ્રમત્ત સંયમી આહારકશરીર બનાવે છે ત્યારે આમિશ્ર અને આવકા) હોય છે.
* અપ્રમત્તગુણઠાણે મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા), આહારકકાયયોગ અને વૈચકા(કુલ-૧૧) હોય છે. બાકીના ૪ યોગ ન હોય. કારણ કે અપ્રમત્તાવસ્થામાં નવું વૈશિ. કે આહારકશરીર બનાવી શકાતું નથી. તેથી વૈમિશ્ર અને આહારકમિશ્ર ન હોય.
* શ્રેણીગત ૮ થી ૧૨ ગુણઠાણામાં મનોયોગ-૪, વચનયોગ૪ અને ઔકા) (કુલ-૯) હોય છે.
* સયોગીકેવલીભગવંતને ઔકા), મનોયોગ-૨, વચનયોગ૨, કેવલીસમુદ્યાતમાં ૨/૬/૭ સમયે ઔમિશ્ર અને ૩/૪/૫ સમયે કાર્મણકાયયોગ (કુલ-૭) હોય છે. બાકીના યોગ ન હોય.
(૩૯) પમા/૬ઢા ગુણઠાણે ઉત્તર વૈ.શરીરની અપેક્ષાએ વૈમિશ્ર અને વૈ.કા. કહ્યો છે.
૧૯૪
Page #204
--------------------------------------------------------------------------
________________
: ગુણઠાણામાં મોહનીયના ઉદયભાંગા-પદભાંગા:
ગુણસ્થાનક ચોવીશી ચોવીશી x ૨૪ ઉદયભાંગા ઉદયભાંગા ઉદયપદ ઉદયપદ x ૨૪ પદભાંગા
૧૯૨
૮ ૪ ૨૪ = ૪ x ૨૪ =
૬૮ x ૨૪ = | ૧૬૩૨ ૩૨ x ૨૪ = ૭૬૮
૩ર
૪ x ૨૪ =
૮ x ૨૪ =
મિથ્યાત્વ સાસ્વાદન- ૪
મિશ્ર + ૪ | સમ્યકત્વ - ૮ | દેશવિરતિ- ૮
પ્રમત્ત - ૮ અપ્રમત્ત - ૮ | અપૂર્વકરણ - ૪ |
૮ x ૨૪ =
૧૯૫
૮ x ૨૪ =
૯૬ | ૩૨ | ૩૨ x ૨૪ = | ૭૬૮ ૧૯૨ ૬૦ | ૬૦ x ૨૪ = | ૧૪૪૦ ૧૯૯૨ પર | પર x ૨૪ = | ૧૨૪૮ ૧૯૯૨
૪૪ x ૨૪ = | ૧૦૫૬ ૧૯૨ ૪૪ | ૪૪ x ૨૪ = | ૧૦૫૬ ૯૬
૨૦ x ૨૪ = ૪૮૦ ૧૨ - ૨ | ૨ x ૧૨ = ૨૪
૮ x ૨૪ = ૪ x ૨૪ =
૨૦.
અનિવૃત્તિને
૧ x ૪ =
૧ x ૨૪ =
સૂકમસંતુ કુલ 1 પર
૧૨૯૫
૮૪૭૭
Page #205
--------------------------------------------------------------------------
________________
યોગની અપેક્ષાએ ગુણઠાણામાં મોહનીયના ઉદયભાંગાઃ
મિથ્યાત્વગુણઠાણે-૧૩ યોગ હોય છે. તેમાંથી મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા૦ અને વૈકા૦ (કુલ-૧૦ યોગ) પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. તે દરેક યોગમાં આઠ-આઠ ચોવીશી થાય છે. એટલે ૧૦ યોગ x ૮ ચોવીશી = ૮૦ ચોવીશી થાય છે. તે એક-એક ચોવીશીમાં ૨૪ ઉદયભાંગા હોય છે. એટલે ૮૦ ચોવીશી × ૨૪ ઉદયભાંગા ૧૯૨૦ ઉદયભાંગા થાય છે.
(૧) કાર્યણકાયયોગ (૨) ઔમિશ્રયોગ અને (૩) વૈમિશ્રયોગ અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. તે દરેક યોગમાં અનંતાનુબંધીના ઉદયવાળી ૪ ચોવીશી જ થાય છે. અનંતાનુબંધીના ઉદય વિનાની ૪ ચોવીશી થતી નથી. કારણ કે અનંતાનુબંધીનો વિસંયોજક સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વે આવે છે ત્યારે ૧ આવલિકા સુધી અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. તે વખતે જીવ મરણ પામતો નથી. અનંતાનુબંધીનો ઉદય થયા પછી જ તે જીવ મરણ પામે છે. એટલે મિથ્યાત્વગુણઠાણે કાર્યણાદિ૩ યોગની હાજરીમાં (અપર્યાપ્તાવસ્થામાં) અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે. તેથી મિથ્યાત્વગુણઠાણે કાર્યણાદિ-૩ યોગમાં અનંતાનુબંધીના ઉદયવાળી-૪ ચોવીશી જ હોય છે. અનંતાનુબંધીના ઉદય વિનાની-૪ ચોવીશી હોતી નથી. તેથી ૩ યોગ × ૪ ચોવીશી = ૧૨ ચોવીશી થાય છે અને ૧૨ ચોવીશી × ૨૪ ભાંગા છે. એટલે યોગની અપેક્ષાએ મિથ્યાત્વગુણઠાણે ૨૨૦૮ ઉદયભાંગા થાય છે.
૨૮૮ ઉદયભાંગા થાય ૧૯૨૦ + ૨૮૮ =
=
=
૧૯૬
* સાસ્વાદનગુણઠાણે-૧૩ યોગ હોય છે. તેમાંથી વૈમિશ્ર વિનાના-૧૨ યોગ છે. તે દરેક યોગમાં ચાર-ચાર ચોવીશી થાય છે. એટલે ૧૨ યોગ × ૪ ચોવીશી = ૪૮ ચોવીશી થાય છે અને ૪૮ ચોવીશી × ૨૪ ભાંગા = ૧૧૫૨ ઉદયભાંગા થાય છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
સાસ્વાદનગુણઠાણે વૈમિશ્રયોગીને નપુંસકવેદ હોતો નથી. કારણ કે વૈક્રિયમિશ્રયોગ દેવ-નારકને અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. અને કોઈપણ જીવ સાસ્વાદન ગુણઠાણ લઈને દેવમાં સ્ત્રીવેદે કે પુ.વેદે જ ઉત્પન્ન થાય છે અને કોઈપણ જીવ સાસ્વાદન ગુણઠાણું લઈને નરકમાં જતો નથી. એટલે સાસ્વાદનગુણઠાણે અપર્યાપ્તાવસ્થામાં વૈમિશ્રયોગીને નપુંસકવેદ હોતો નથી. તેથી વૈમિશ્રયોગે ૪ કષાય – ૨ યુગલ ૪ ૨ વેદ (નપું.વેદ વિના) = ૧૬ ભાંગા (ષોડશક) જ થાય છે. એટલે સાસ્વાદનગુણઠાણે વૈક્રિયમિશ્રયોગીને ૭૮/૯ ના ઉદયે ક્રમશઃ ૧૬ + ૩૨ + ૧૬ = ૬૪ ભાંગા થાય છે. કુલ ૧૧૫ર + ૬૪ = ૧૨૧૬ ભાંગા થાય છે.
* મિશ્રગુણઠાણે-૧૦ યોગ હોય છે. તેમાંથી દરેક યોગે ૪ ચોવીશી થાય છે. એટલે ૧૦ યોગ x ૪ ચોવીશી = ૪૦ ચોવીશી થાય છે. એટલે યોગની અપેક્ષાએ મિશ્રગુણઠાણે ૪૦ ચોવીશી x ૨૪ ભાંગા = ૯૬૦ ઉદયભાંગા થાય છે.
* સમ્યકત્વગુણઠાણે-૧૩ યોગ હોય છે. તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા) અને વૈ૦કા) (કુલ-૧૦) યોગમાંથી દરેક યોગે ૮ ચોવીશી થાય છે. એટલે ૧૦ યોગ x ૮ ચોવીશી = ૮૦ ચોવીશી થાય છે અને ૮૦ ચોવીશી x ૨૪ ભાંગા = ૧૯૨૦ ઉદયભાંગા થાય છે.
સમ્યકત્વગુણઠાણે કાર્મણકાયયોગે સ્ત્રીવેદ હોતો નથી. કારણ કે કોઈપણ જીવ નરકમાં નપુંસકવેદે જ ઉત્પન્ન થાય છે અને બાકીની ૩ ગતિમાં સમ્યગુદૃષ્ટિ જીવ પુત્રવેદે ઉત્પન્ન થાય છે. એટલે કાર્મણકાયયોગે સ્ત્રીવેદ હોતો નથી. તેથી ૪ ક. ૪ ૨ યુ. ૪ ૨ વેદ (સ્ત્રીવેદ વિના) = ૧૬ ભાંગા જ થાય છે. એટલે સમ્યકત્વગુણઠાણે કાર્મણકાયયોગમાં ૬//૮૯ ના ઉદયે ક્રમશઃ ૧૬ + ૪૮ + ૪૮ + ૧૬ = ૧૨૮ ઉદયભાંગા (૮ ષોડશક) થાય છે. સમ્યકત્વગુણઠાણે વૈક્રિયમિશ્રયોગે સ્ત્રીવેદ હોતો નથી. કારણ કે
૧૯૭
Page #207
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવલોકમાં પુત્રવેદે જ ઉત્પન્ન થાય છે. અને નરકમાં નપુંસકવેદે જ ઉત્પન્ન થાય છે. તેથી ૪ ક. ૪ ૨ યુ. ૪ ૨ વેદ (સ્ત્રીવેદ વિના) = ૧૬ ભાંગા જ થાય છે. એટલે સમ્યકત્વગુણઠાણે વૈમિશ્રયોગે ૬/૭/૮/૯ ના ઉદયે ક્રમશઃ ૧૬ + ૪૮ + ૪૮ + ૧૬ = ૧૨૮ ઉદયભાંગા (૮ ષોડશક) થાય છે.
સમ્યકત્વગુણઠાણે ઐમિશ્રયોગે સ્ત્રીવેદ અને નપુંસકવેદ હોતો નથી. કારણ કે કોઈપણ સમ્યગ્દષ્ટિ જીવ તિર્યંચ-મનુષ્યમાં પ્રાયઃ પુ.વેદે ઉત્પન્ન થાય છે. તેથી ૪ ક. ૪ ૨ યુ. x ૧ વેદ (પુ.વેદ) = ૮ ભાંગા જ થાય છે. એટલે સમ્યકત્વગુણઠાણે ઔમિશ્રયોગમાં ૬/૮૯ ના ઉદયે ક્રમશઃ ૮+૪+૨૪+૪=૬૪ ઉદયભાંગા (૮ અષ્ટક) થાય છે. સમ્યકત્વગુણઠાણામાં ૧૦ યોગના- ૧૯૨૦,
કાર્મણકાયયોગના- ૧૨૮, વૈક્રિય મિશ્રયોગના- ૧૨૮, ઔદારિક મિશ્રયોગના- ૬૪
કુલ- ૨૨૪૦ ઉદયભાંગા થાય છે. * દેશવિરતિગુણઠાણે-૧૧ યોગ હોય છે તે દરેક યોગે ૮ ચોવીશી થાય છે. એટલે ૧૧ યોગx૮ ચોવીશી = ૮૮ ચોવીશી થાય છે અને ૮૮ ચોવીશી૪૨૪ ભાંગા = ૨૧૧૨ ઉદયભાંગા થાય છે.
* પ્રમત્તગુણઠાણે-૧૩ યોગ હોય છે. તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔળકા), વૈ0કા, વૈ૦ મિશ્રયોગ (કુલ-૧૧) યોગમાંથી દરેક યોગે ૮ ચોવીશી થાય છે. એટલે ૧૧ યોગx૮ ચોવીશી = ૮૮ ચોવીશી થાય છે. ૮૮ ચોવીશી x ૨૪ ભાંગા = ૨૧૧૨ ઉદયભાંગા થાય છે.
(૪૦) મલ્લિકુમારી, રામતી, બ્રાહ્મી-સુંદરી, વગેરે જીવો દેવલોકમાંથી સમ્યકત્વગુણઠાણુ
લઈને મનુષ્યમાં સ્ત્રીવેદે ઉત્પન્ન થયેલા પણ એવું ક્યારેક જ બનતું હોવાથી, તેની વિરક્ષા કરવામાં આવી નથી.
૧૯૮
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રમત્તગુણઠાણે આહારકકાયયોગમાં અને આહારકમિશ્નમાં સ્ત્રીવેદ હોતો નથી. કારણ કે પ્રમત્તસંયમી સાધ્વીજી ભગવંતને ચૌદપૂર્વનો અભ્યાસ અને આહારકલબ્ધિ હોતી નથી. એટલે સાધ્વીજી ભગવંત આહારક શરીર બનાવી શકતા નથી. તેથી ૪ ક. ૪ ૨ યુ. ૪ ૨ વેદ (સ્ત્રીવેદ વિના) = ૧૬ ઉદયભાંગા થાય છે એટલે આહારકડાયયોગે ૪/૫/૬/૭ ના ઉદયે ક્રમશઃ ૧૬ + ૪૮ + ૪૮ + ૧૬ = ૧૨૮ ભાંગા (૮ ષોડશક) થાય છે. એ જ રીતે, આહારકમિશ્રયોગે પણ ૧૨૮ ભાંગા (૮ ષોડશક) થાય છે. એટલે યોગની અપેક્ષાએ પ્રમત્તગુણઠાણે કુલ૨૧૧૨ + ૧૨૮ + ૧૨૮ = ૨૩૬૮ ઉદયભાંગા થાય છે.
અપ્રમત્તગુણઠાણે-૧૧ યોગ હોય છે. તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા) અને વૈ૦કા૦ (કુલ-૧૦) યોગમાંથી દરેક યોગે૮ ચોવીશી થાય છે. એટલે ૧૦ યોગ x ૮ ચોવીશી = ૮૦ ચોવીશી થાય છે અને ૮૦ ચોવીશી x ૨૪ ભાંગા = ૧૯૨૦ ઉદયભાંગા થાય છે.
આહારકકાયયોગમાં સ્ત્રીવેદ હોતો નથી એટલે આહારક કાયયોગે ૧૨૮ ઉદયભાંગા (૮ ષોડશક) થાય છે એટલે અપ્રમત્તગુણઠાણે યોગની અપેક્ષાએ ૧૯૨૦ + ૧૨૮ = ૨૦૪૮ ઉદયભાંગા થાય છે.
* અપૂર્વકરણગુણઠાણામાં મનોયોગ-૪, વચનયોગ-૪ અને ઔકા) (કુલ-૯) યોગ હોય છે. તે દરેક યોગમાં ૪ ચોવીશી થાય છે. એટલે ૯ યોગ ૪ ૪ ચોવીશી = ૩૬ ચોવીશી થાય છે. અને ૩૬ ચોવીશી x ૨૪ ભાંગા = ૮૬૪ ઉદયભાંગા થાય છે.
* અનિવૃત્તિગુણઠાણામાં-૯ યોગ હોય છે તે દરેક યોગે ૧૬ ઉદયભાંગા થાય છે. એટલે ૯ યોગx૧૬ ભાંગા=૧૪૪ ઉદયભાંગા થાય છે.
* સૂક્ષ્મસંપરાય ગુણઠાણામાં-૯ યોગ હોય છે તે દરેક યોગમાં ૧ ઉદયભાંગો થાય છે. એટલે ૯ યોગx૧ ઉદયભાંગા=૯ ઉદયભાંગા થાય છે.
યોગની અપેક્ષાએ ૧ થી ૧૦ ગુણઠાણામાં કુલ ૨૨૦૮ + ૧૨૧૬ + ૯૬૦ + ૨૨૪૦ + ૨૧૧૨ + ૨૩૬૮ + ૨૦૪૮ + ૮૬૪ + ૧૪૪ + ૮ = ૧૪૧૬૯ ઉદયભાંગા થાય છે.
૧૯૯
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૦
યોગ
સત્યમનોયોગ ૧૨
અસત્યમનોયોગ ૧૯૨
૧૯૨
સત્યાસત્યમનો૦ અસત્યામૃષામનો૦ – ૧૯૨ સત્યવચનયોગ – ૧૯૨
અસત્યવચનયોગન
૧૯૨
સત્યાસત્યવચન – ૧૯૨
અસત્યામૃષાવચન
૧૯૨
કાર્મણકાયયોગ
મિથ્યાત્વ સાસ્વાદન
←
૯૬
૯૬
ઔદારિકકાયયોગ – ૧૯૨ ઔદારિકમિશ્ર વૈક્રિયકાયયોગ – ૧૯૨
૯૬
વૈક્રિયમિશ્ર આહારકકાયયોગ+ આહારકમિશ્ર –
છ
કુલ
ઃ યોગની અપેક્ષાએ ગુણઠાણામાં ઉદયભાંગા :
છ
મિશ્ર સમ્ય દેશવિજ પ્રમત્ત
→
૯૬ ૯૬
૯૬
૯૬
૯૬
૯૬
૯૬
૯૬
૯૬
૦
૯૬
૯૬
૯૬
૯૬
૯૬
૯૬
૯૬
૯૬
૯૬
૯૬
૬૪
O
O
૧૯૨ ૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૨૮
°
૧૯૨
૧૯૨
૬૪
૧૯૨
૧૨૮
છ
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૦
૯૬
૧૯૨
°
°
૯૬
૧૯૨
૭
૧૯૨
૦
૦
૧૨૮
૦
૦
૧૨૮
૨૨૦૮ – ૧૨૧૬ ૯૬૦ ૬૨૨૪૦૬૨૧૧૨ ૧૨૩૬૮ ૧૨૦૪૮૬ ૮૬૪ + ૧૪૪ +
૧૯૨
૧૯૨
અપ્રમત્ત | અપૂર્વ0 | અનિo
છ
°
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૧૯૨
૭
૧૯૨
૦
૯૬
૯૬
૯૬
૯૬
૯૬
૯૬
૬
૯૬
૧૯૨
૦ | | ૦
૦ ૦ ૦| ૦ | 0
૧૨૮
૯૬
♥
૧૬
૧૬
૧૬
૧૬
૧૬
૧૬
૧૬
૧૬
૦
૧૬
૭
૭
o
૭
સૂછ્યું
૧
'
૧
'
૧
૧
૧
૧
૦૬૦૬૦|0|૦
કુલ
૧૨૬૫
૧૨૬૫
૧૨૬૫
૧૨૬૫
૧૨૬૫
૧૨૬૫૦
૧૨૬૫
૧૨૬૫
૩૨૦
૧૨૬૫
૨૫૬
૧૧૫૨
૬૭૨
૨૫૬
૧૨૮
૯ ૧૪૧૬૯
Page #210
--------------------------------------------------------------------------
________________
યોગની અપેક્ષાએ ગુણઠાણામાં પદભાંગા
* મિથ્યાત્વગુણઠાણે-૧૩ યોગ હોય છે. તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા) અને વૈ૦કા) (કુલ-૧૦) યોગમાંથી દરેક યોગે ૬૮ ઉદયપદ હોય છે. એટલે ૧૦ યોગ x ૬૮ ઉદયપદ = ૬૮૦ ઉદયપદ થાય છે.
મિથ્યાત્વગુણઠાણે-૬૮ ઉદયપદ છે તેમાંથી ૭૮/૯ ના ઉદયસ્થાનના ક્રમશઃ ૭+૮ + ૮ + ૮ = ૩૨ ઉદયપદ અનંતાનુબંધીના ઉદય વિનાના છે અને ૮/૯/૧૦ ના ઉદયસ્થાનના ક્રમશઃ ૮ + ૯ + ૯ + ૧૦ = ૩૬ ઉદયપદ અનંતાનુબંધીના ઉદયવાળા છે.
મિથ્યાત્વગુણઠાણે (૧) કાર્મણ (૨) ઔમિ૦ (૩) વૈક્રિય મિશ્રયોગમાં અનંતાનુબંધીનો ઉદય અવશ્ય હોય છે. તેથી કાર્મણાદિ-૩ યોગમાંથી દરેક યોગે અનંતાનુબંધીના ઉદયવાળા-૩૬ ઉદયપદ હોય છે. એટલે મિથ્યાત્વગુણઠાણે ૩ યોગ x ૩૬ ઉદયપદ = ૧૦૮ ઉદયપદ થાય છે. એટલે કુલ ૬૮૦ + ૧૦૮ = ૭૮૮ ઉદયપદ થાય છે. તેમાનું એક-એક ઉદયપદ ૨૪ પદોના (પ્રકૃતિના) સમૂહવાળુ છે એટલે ૭૮૮ x ૨૪ = ૧૮૯૧૨ પદભાંગા થાય છે.
* સાસ્વાદનગુણઠાણે-૧૩ યોગ હોય છે. તેમાંથી વૈમિશ્રયોગ વિનાના ૧૨ યોગે-૩૨ ઉદયપદ હોય છે. એટલે ૧૨ યોગ x ૩૨ ઉદયપદ = ૩૮૪ ઉદયપદ થાય છે તેમાંનું એક-એક ઉદયપદ ૨૪ પદોના સમુહવાળું છે એટલે ૩૮૪ ઉદયપદ x ૨૪ = ૯૨૧૬ પદભાંગા થાય છે.
સાસ્વાદનગુણઠાણે વૈક્રિયમિશ્રયોગે નપુંસકવેદ હોતો નથી. એટલે વૈક્રિયમિશ્રયોગના-૩૨ ઉદયપદમાંથી એક-એક ઉદયપદ ૪ ક. ૪ ૨ યુ. ૪ ૨ વેદ (નપુંસક વિના) = ૧૬ પદોના સમુહવાળું છે. એટલે ૩૨ ઉદયપદ ૪ ૧૬ = ૫૧૨ પદભાંગા થાય છે. તેથી સાસ્વાદને કુલ ૯૨૧૬ + ૫૧૨ = ૯૭૨૮ પદભાંગા થાય છે.
૨૦૧
Page #211
--------------------------------------------------------------------------
________________
મિશ્રગુણઠાણે-૧૦ યોગ હોય છે. તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા, વૈકા (કુલ-૧૦) યોગમાંથી દરેક યોગે ૩૨ ઉદયપદ હોય છે. એટલે ૧૦ યોગ × ૩૨ ઉદયપદ ઉદયપદ થાય છે. ૩૨૦ ઉદયપદ × ૨૪ ૭૬૮૦ પદભાંગા થાય
૩૨૦
•2
=
* સમ્યક્ત્વગુણઠાણે-૧૩ યોગ હોય છે તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા૦, વૈકા (કુલ-૧૦) યોગમાંથી દરેક યોગે-૬૦ ઉદયપદ હોય છે. એટલે ૧૦ યોગ x ૬૦ ઉદયપદ = ૬૦૦ ઉદયપદ થાય છે. ૬૦૦ ઉદયપદ × ૨૪ = ૧૪૪૦૦ પદભાંગા થાય
છે.
=
=
સમ્યક્ત્વગુણઠાણે વૈક્રિયમિશ્ર યોગે અને કાર્યણકાયયોગે સ્ત્રીવેદ હોતો નથી. તેથી તે બન્ને યોગના ૬૦ ઉદયપદે ષોડશક (૪ ક. ૨ યુ. × ૨ વેદ ૧૬) જ થાય છે. એટલે ૨ યોગ x ૬૦ ઉદયપદ = ૧૨૦ ઉદયપદ થાય છે અને ૧૨૦ ઉદયપદ × ૧૬ ૧૯૨૦ પદભાંગા થાય છે.
-
=
સમ્યક્ત્વગુણઠાણે ઔદારિકમિશ્રયોગે સ્ત્રીવેદ અને નપું. વેદ હોતો નથી. તેથી ઔદારિકમિશ્રયોગના ૬૦ ઉદયપદે અષ્ટક (૪ ક. × ૨ યુ. × ૧ વેદ ૮) જ થાય છે. એટલે ૬૦ ઉદયપદ x ૮ = ૪૮૦ પદભાંગા થાય છે. એટલે સમ્યક્ત્વ ગુણઠાણે કુલ ૧૪૪૦૦ + ૧૯૨૦ + ૪૮૦ = ૧૬૮૦૦ પદભાંગા થાય છે.
* દેશવિરતિગુણઠાણે-૧૧ યોગ હોય છે તેમાંના દરેક યોગે ૫૨ ઉદયપદ હોવાથી ૧૧ × ૫૨ = ૫૭૨ ઉદયપદ થાય છે ૫૭૨ ઉદયપદ × ૨૪ = ૧૩૭૨૮ પદભાંગા થાય છે.
* પ્રમત્તગુણઠાણે-૧૩ યોગ હોય છે. તેમાંના મનોયોગ-૪, વચનયોગ-૪, ઔકા, વૈકા, વૈક્રિયમિશ્ર (કુલ-૧૧) યોગમાંથી
૨૦૨
Page #212
--------------------------------------------------------------------------
________________
દરેક યોગે ૪૪ ઉદયપદ હોય છે. એટલે ૧૧ યોગ x ૪૪ ઉદયપદ = ૪૮૪ ઉદયપદ થાય છે. અને ૪૮૪ ઉદયપદ x ૨૪ = ૧૧૬૧૬ પદભાંગા થાય છે.
આહારકદ્વિયોગે સ્ત્રીવેદ હોતો નથી. તેથી તે બન્ને યોગના દરેક ઉદયપદે ૪ ક. ૪ ૨ યુ. ૪ ૨ વેદ (સ્ત્રીવેદ વિના) = ૧૬ (ષોડશક) થાય છે. એટલે ૨ યોગ ૪ ૪૪ ઉદયપદ x ૧૬ = ૧૪૦૮ પદભાંગા થાય છે. એટલે પ્રમત્તગુણઠાણે કુલ ૧૧૬૩૬ + ૧૪૦૮ = ૧૩૦૨૪ પદભાંગા થાય છે.
* અપ્રમત્તગુણઠાણે-૧૧ યોગ હોય છે. તેમાંના ૧૦ યોગમાંથી દરેક યોગે-૪૪ ઉદયપદ હોવાથી ૧૦ x ૪૪ = ૪૪૦ ઉદયપદ થાય છે એટલે ૪૪૦ ઉદયપદ x ૨૪ = ૧૦૫૬૦ પદભાંગા થાય છે.
આહારકકાયયોગે સ્ત્રીવેદ હોતો નથી. એટલે આ.કા. ના ૪૪ ઉદયપદે ષોડશક જ થાય છે. તેથી ૪૪ x ૧૬ = ૭૦૪ પદભાંગા થાય છે. કુલ ૧૦૫૬૦ + ૭૦૪ = ૧૧૨૬૪ પદભાંગા થાય છે.
* અપૂર્વગુણઠાણે-૯ યોગ હોય છે. દરેક યોગે ૨૦ ઉદયપદ હોવાથી ૯ × ૨૦ ૧૮૦ ઉદયપદ થાય છે. ૧૮૦ ઉદયપદ x ૨૪ = ૪૩૨૦ પદભાંગા થાય છે.
* અનિવૃત્તિગુણઠાણે-૯ યોગ હોય છે. તે દરેક યોગે ૨૮ પદભાંગા થાય છે. એટલે ૯ યોગ X ૨૮ પદભાંગા = ૨૫૨ પદભાંગા થાય છે.
* સૂમસંપરાયગુણઠાણે-૯ યોગ હોય છે. તે દરેક યોગે ૧ પદભાંગો થાય છે. એટલે ૯ યોગ x ૧ પદભાંગા = ૯ પદભાંગા થાય છે.
કુલ ૧૮૯૧૨ + ૯૭૨૮ + ૭૬૮૦ + ૧૬૮00 + ૧૩૭૨૮ + ૧૩૦૧૪ + ૧૧૨૬૪ + ૪૩૨૦ + ૨૫૨ + ૯ = ૯૫૭૧૭ પદભાંગા થાય છે.
૨૦૩
Page #213
--------------------------------------------------------------------------
________________
: યોગની અપેક્ષાએ ગુણઠાણામાં પદભાંગા : મિથ્યાત્વ સાસ્વાદને મિશ્ર સિમ્ય૦ દેશવિ૦પ્રમત્ત અપ્રમત્ત અપૂર્વ
યોગ
અનિ૦ સૂ૦સં૦ કુલ )
૨૮
૮૪૭૭
૨૮
૮૪૭૭ી ૨૮ | ૧ | ૮૪૭૭
| | ૮૪૭૭
૮૪૭૭) ૨૮
૮૪૭૭) ૨૮
૮૪૭૭
સત્યમનોયોગ - ૧૬૩૨ ૭૬૮ ૭૬૮ ૧૪૪૦ ૧૨૪૮ ૧૦૫૬ ૧૦૫૬ ૪૮૦ અસત્યમનોયોગ
+ ૧૬૩૨) ૭૬૮ ૭૬૮ ૧૪૪૦ ૧૨૪૮] ૧૦૫૬] ૧૦૫૬) ૪૮૦ સત્યાસત્યમનોત્ર* ૧૬૩૨ ૭૬૮૫ ૭૬૮] ૧૪૪૦ ૧૨૪૮] ૧૦૫૬ ૧૦૫૬ ૪૮૦ અસત્યામૃષામનો - ૧૬૩૨ ૭૬૮ ૭૬૮૫ ૧૪૪૦ ૧૨૪૮] ૧૦૫૬ ૧૦૫૬ ૪૮૦ સત્યવચનયોગ - ૧૬૩૨ ૭૬૮, ૭૬૮૫ ૧૪૪૦ ૧૨૪૮ ૧૦૫૬, ૧૦૫૬ ૪૮૦) અસત્યવચનયોગ ૧૬૩૨ ૭૬૮૫ ૭૬૮૫ ૧૪૪૦ ૧૨૪૮૧ ૧૦૫ ૧૦૫૬ ૪૮૦) સત્યાસત્યવચન૦- ૧૬૩૨ ૭૬૮૫ ૭૬૮] ૧૪૪૦ ૧૨૪૮ ૧૦૫૬ ૧૦૫૬ ૪૮૦ અસત્યામૃષાવચન૦ ૧૬૩૨ ૭૬૮] ૭૬૮ [ ૧૪૪૦ ૧૨૪૮] ૧૦૫૬] ૧૦૫૬] ૪૮૦ કાર્મણકાયયોગ - ૮૬૪ ૭૬૮|
૯૬o
이 이 ઔદારિકકાયયોગ- ૧૬૩૨ ૭૬૮, ૭૬૮ | ૧૪૪૦ ૧૨૪૮ ૧૦૫૬ ૧૦૫૬/
ઔદારિકમિશ્ર + ૮૬૪ ૭૬૮ ૦| ૪૮૦ ૦ ૦ ૦ OT વૈક્રિયકાયયોગ - ૧૬૩૨ ૭૬૮૫ ૭૬૮ | ૧૪૪૦ ૧૨૪૮ ૧૦૫૬ ૧૦૫૬
વૈક્રિયમિશ્ર + ૮૬૪ ૫૧૨ o. ૯૬o| ૧૨૪૮ ૧૦૫૬ આહારકડાયયોગ |
૦] ૭૦૪) ૭૪ આહારકમિશ્ર બે
o| ૭૦૪
૨૮
૧
| ૮૪૭૭
o
૨૫૯૨
૨૮
૮૪૭૭| | ૨૧૧૨
૭૯૬૮ ૪૬૪૦
O
૧૪૦૮
૪
૦.
o
કુલ
-J૧૮૯૧૨ ૯૭૨૮ ૭૬૮૦ [૧૬૮૦ [૧૩૭૨૮૧૩૦૨૪|૧૧૨૬૪| ૪૩૨૦ ૨૫૨
| |૫૭૧૭ી
Page #214
--------------------------------------------------------------------------
________________
ગુણઠાણામાં ઉપયોગ -
૧ થી ૩ ગુણઠાણામાં ૩ અજ્ઞાન અને ચક્ષુ-અચક્ષુદર્શન (કુલ૫) ઉપયોગ હોય છે. ૪થા/પમાં ગુણઠાણે ૩ જ્ઞાન અને ચક્ષુ-અચક્ષુઅવધિદર્શન (કુલ-૬) ઉપયોગ હોય છે. ૬ થી ૧૦ ગુણઠાણે ૪ જ્ઞાન અને ૩ દર્શન (કુલ-૭) ઉપયોગ હોય છે. ઉપયોગની અપેક્ષાએ ગુણઠાણામાં ઉદયભાંગાઃ
* મિથ્યાત્વગુણઠાણે-૫ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે ૮ ચોવીશી થાય છે. એટલે ૫ ઉપયોગ ૪ ૮ ચોવીશી = ૪૦ ચોવીશી થાય છે. ૪૦ ચોવીશી x ૨૪ ઉદયભાંગા = ૯૬૦ ઉદયભાંગા થાય છે.
* સાસ્વાદનગુણઠાણે-૫ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગ ૪ ચોવીશી થાય છે. એટલે ૫ ઉપયોગ x ૪ ચોવીશી = ૨૦ ચોવીશી થાય છે. ૨૦ ચોવીશી x ૨૪ ઉદયભાંગા = ૪૮૦ ઉદયભાંગા થાય છે.
* મિશ્રગુણઠાણે સાસ્વાદનની જેમ ૪૮૦ ઉદયભાંગા થાય છે.
* સમ્યકત્વગુણઠાણે-૬ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે ૮ ચોવીશી થાય છે. એટલે ૬ ઉપયોગ X ૮ ચોવીશી = ૪૮ ચોવીશી થાય છે. ૪૮ ચોવીશી x ૨૪ ઉદયભાંગા = ૧૧૫ર ઉદયભાંગા થાય છે.
એ જ રીતે, દેશવિરતિગુણઠાણે પણ ૧૧૫ર ઉદયભાંગા થાય છે.
* પ્રમત્તગુણઠાણે-૭ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે ૮ ચોવીશી થાય છે. એટલે ૭ ઉપયોગ X ૮ ચોવીશી = ૫૬ ચોવીશી થાય છે. પ૬ ચોવીશી x ૨૪ ઉદયભાંગા = ૧૩૪૪ ઉદયભાંગા થાય છે. એ જ રીતે, અપ્રમત્તગુણઠાણે પણ ૧૩૪૪ ઉદયભાંગા થાય છે. (૪૧) સિદ્ધાંતના મતે મિશ્રદૃષ્ટિને ૩ અજ્ઞાન અને ૩ દર્શન (કુલ-૬) ઉપયોગ હોય છે તેથી મતાંતરે ૬ ઉપયોગ x ૪ ચોવીશી = ૨૪ ચોવીશી થાય છે અને ૨૪ ચોવીશી x ૨૪ ઉદયભાંગા = ૫૭૬ ઉદયભાંગા થાય છે. અથવા અવધિદર્શનોપયોગ-૧ ૪ ૪ ચોવીશી x ૨૪ ભાંગા = ૯૬ ઉદય ભાંગા વધુ થાય છે. એટલે મતાંતરે કુલ ૪૮૦ + ૯૬ = ૫૭૬ ઉદયભાંગા થાય છે.
૨૦૫
Page #215
--------------------------------------------------------------------------
________________
* અપૂર્વકરણગુણઠાણે ૭ ઉપયોગ હોય છે તે દરેક ઉપયોગ૪ ચોવીશી થાય છે. એટલે ૭ ઉપયોગ x ૪ ચોવીશી = ૨૮ ચોવીશી થાય છે. ૨૮ ચોવીશી*૨૪ ઉદયભાંગા = ૬૭૨ ઉદયભાંગા થાય છે.
* અનિવૃત્તિગુણઠાણે-૭ ઉપયોગ હોય છે તે દરેક ઉપયોગ ૧૬ ઉદયભાંગા થાય છે. એટલે ૭ ઉપયોગ x ૧૬ ઉદયભાંગા = ૧૧૨ ઉદયભાંગા થાય છે.
* સૂમસંપરાયગુણઠાણે-૭ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગ ૧ ઉદયભાંગો થાય છે એટલે ૭ ઉપયોગ x ૧ ઉદયભાંગો = ૭ ઉદયભાંગા થાય છે.
ઉપયોગની અપેક્ષાએ કુલ ૧ થી ૧૦ ગુણઠાણે ૯૬૦ + ૪૮૦ + ૪૮૦ + ૧૧૫૨ + ૧૧૫૨ + ૧૩૪૪ + ૧૩૪૪ + ૬૭૨ + ૧૧૨ + ૭ = ૭૭૦૩ ઉદયભાંગા થાય છે. ઉપયોગની અપેક્ષાએ ગુણઠાણામાં મોહનીયના પદભાંગા
* મિથ્યાત્વગુણઠાણે-૫ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગ૬૮ ઉદયપદ થાય છે. એટલે ૫ ઉપયોગ ૪ ૬૮ = ૩૪૦ ઉદયપદ થાય છે. તેમાંનું એક-એક ઉદયપદ ૨૪ પદોના સમૂહવાળું છે. તેથી મિથ્યાત્વે ૩૪૦ ઉદયપદ x ૨૪ = ૮૧૬૦ પદભાંગા થાય છે.
* સાસ્વાદનગુણઠાણ-૫ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગ૩૨ ઉદયપદ હોય છે. એટલે ૫ ઉપયોગ X ૩૨ ઉદયપદ = ૧૬૦ ઉદયપદ થાય છે. ૧૬૦ ઉદયપદx૨૪ = ૩૮૪૦ પદભાંગા થાય છે.
એ જ રીતે, મિશ્રગુણઠાણે પણ ૨૩૮૪૦ પદભાંગા થાય છે.
(૪૨) સિદ્ધાંતના મતે મિશ્રગુણઠાણે-૬ ઉપયોગ હોય છે એટલે ૬ ૪ ૩૨ ઉદયપદ = ૧૯૨ ઉદયપદ થાય છે. ૧૯૨ ઉદયપદ x ૨૪ = ૪૬૦૮ પદભાંગા થાય છે.
અથવા અવધિદર્શનોપયોગ-૧ ૪ ૩૨ ઉદયપદ x ૨૪ = ૭૬૮ પદભાંગા વધુ થાય છે એટલે મતાંતરે કુલ ૩૮૪૦ + ૭૬૮ = ૪૬૦૮ પદભાંગા થાય છે.
૨૦૬
Page #216
--------------------------------------------------------------------------
________________
: ગુણઠાણામાં ઉપયોગની અપેક્ષાએ મોહનીયના ઉદયભાંગાઃ મિથ્યાત્વ સાસ્વાદને મિશ્ર સિમ્ય૦ દેશવિ૦ પ્રમત્ત અપ્રમત્ત અપૂર્વ અનિટ સૂoi૦
- યોગ
કુલ )
૮૮૧
|
૮૮૧
૧ |
૮૮૧
૧
૪૯૭
૩૮૪
૨૦૭
મતિજ્ઞાનોપયોગ
૧૯૨ ૧૯૨૧૯૨ ૧૯૨ ૯૬ [ ૧૬ શ્રુતજ્ઞાનોપયોગ + ૧૯૨ ૧૯૨] ૧૯૨] ૧૯૨
- ૧૬ અવધિજ્ઞાનોપયોગ
૧૯૨] ૧૯૨] ૧૯૨] ૧૯૨ ૯૬ ૧૬ | મન:પર્યવ જ્ઞાનો૦
૧૯૨૧ ૧૯૨ ૯૬ | ૧૬] કેવલજ્ઞાનોપયોગને મતિ-અજ્ઞાનોપયોગ ૧૯૨ ૯૬ ૯૬ શ્રુત-અજ્ઞાનોપયોગ+ ૧૯૨ ૯૬ ૯૬ વિભંગશાનોપયોગ ૧૯૨ ૯૬ ૯૬ ચક્ષુદર્શનોપયોગ ન ૧૯૨ ૯૬ ૯૬ ( ૧૯૨ ૧૯૨ ૧૯૨, ૧૯૨|
૧૬ અચશુદર્શનોપયોગ+ ૧૯૨ ૯૬ ૯૬] ૧૯૨ ૧૯૨ ૧૯૨ ૧૯૨ ૯૬ ૧૬ અવધિદર્શનોપયોગ
૧૯૨ ૧૯૨ ૧૯૨ ૧૯૨ ૯૬ ૧૬ | કેવળદર્શનોપયોગ
કુલ + ૯૬૦ ૪૮૦ ૪૮૦ ૧૧૫૨ ૧૧૫ર ૧૩૪૪ ૧૩૪૪ ૬૭૨ ૧૧૨|
૩૮૪|
૩૮૪
૧ | ૧૨૬૫
૧ | ૧૨૬૫ ૧ | ૮૮૧
૭ | ૭૭૦૩
Page #217
--------------------------------------------------------------------------
________________
* સમ્યક્ત્વગુણઠાણે-૬ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે-૬૦ ઉદયપદ થાય છે. એટલે સમ્યકત્વ ગુણઠાણે ૬ ઉપયોગ × ૬૦ ઉદયપદ = ૩૬૦ ઉદયપદ થાય છે. અને ૩૬૦ ઉદયપદ × ૨૪
૮૬૪૦
પદભાંગા થાય છે.
* દેશવિરતિગુણઠાણે ૬ ઉપયોગ હોય છે તે દરેક ઉપયોગે૫૨ ઉદયપદ થાય છે. એટલે દેશિવતિ ગુણઠાણે ૬ ઉપયોગ × પર ઉદયપદ ૩૧૨ ઉદયપદ થાય છે. અને ૩૧૨ ઉદયપદ × ૨૪ = ૭૪૮૮ પદભાંગા થાય છે.
=
* પ્રમત્તગુણઠાણે-૭ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે-૪૪ ઉદયપદ થાય છે. એટલે પ્રમત્તે ૭ ઉપયોગ×૪૪ ઉદયપદ=૩૦૮ ઉદયપદ થાય છે. અને ૩૦૮ ઉદયપદ×૨૪=૭૨૯૨ પદભાંગા થાય છે.
=
એ જ રીતે, અપ્રમત્તગુણઠાણે ૭૨૯૨ પદભાંગા થાય છે. * અપૂર્વકરણગુણઠાણે-૭ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે ૨૦ ઉદયપદ થાય છે. એટલે અપૂર્વકરણ ગુણઠાણે ૭ ઉપયોગ × ૨૦ ઉદયપદ ૧૪૦ ઉદયપદ થાય છે. અને ૧૪૦ ઉદયપદ × ૨૪ = ૩૩૬૦ પદભાંગા થાય છે.
=
=
* અનિવૃત્તિગુણઠાણે-૭ ઉપયોગ હોય છે. તે દરેક ઉપયોગે૨ ઉદયપદ થાય છે. એટલે અનિવૃત્તિ ગુણઠાણે ૭ ઉપયોગ × ૨ ઉદયપદ = ૧૪ ઉદયપદ થાય છે. તે દરેક ઉદયપદ ૧૨ પદોના સમૂહવાળુ હોવાથી ૧૪ × ૧૨ ૧૬૮ પદભાંગા થાય છે.
=
= ૭
* સૂક્ષ્મસંપરાયગુણઠાણે ૭ ઉપયોગ × ૧ ઉદયપદ ઉદયપદ થાય છે તે દરેક ઉદયપદે ૧ પદ (પ્રકૃતિ) હોવાથી ૭ × ૧ ૭ પદભાંગા થાય છે.
ઉપયોગની અપેક્ષાએ ૧ થી ૧૦ ગુણઠાણામાં કુલ-૮૧૬૦+
૩૮૪૦+૩૮૪૦+૮૬૪૦+૭૪૮૮+૭૩૯૨+૭૩૯૨+૩૩૬૦+
૧૯૬+૭=૫૦૩૧૫ પદભાંગા થાય છે.
૨૦૮
Page #218
--------------------------------------------------------------------------
________________
ઃ ઉપયોગની અપેક્ષાએ ગુણઠાણામાં મોહનીયના પદભાંગા:
(
ઉપયોગ
મિથ્યાવસાસ્વા૦ મિશ્ર સિમ્ય૦ દેિશવિ૦ પ્રમત્ત અપ્રમત્ત અપૂર્વ, અનિસૂoi૦ કુલ )
૧ / પ૩૦૯ ૧ | પ૩૦૯ ૧ | પ૩૦૯ ૧ | ૨૬૨૧)
૩૧૬૮
૨૦૯
મતિજ્ઞાનોપયોગ
૧૪૪૦ ૧૨૪૮ ૧૦૫૬ ૧૦૫૬ ૪૮૦ ૨૮ / શ્રુતજ્ઞાનોપયોગ +
૧૪૪૦ ૧૨૪૮ ૧૦૫૬ ૧૦૫૬ ૪૮૦ ૨૮ | અવધિજ્ઞાનોપયોગ
૧૪૪૦ ૧૨૪૮ ૧૦૫૬ ૧૦૫૬ ૪૮૦ ૨૮] મન:પર્યવશાનો૦
૧૦પ૬ ૧૦૫૬ ૪૮૦ ૨૮ | કેવલજ્ઞાનોપયોગરૂ મતિ-અજ્ઞાનોપયોગ* ૧૬૩૨ ૭૬૮૫ ૭૬૮ શ્રુત-અજ્ઞાનોપયોગ+૧૬૩૨ ૭૬૮૫ ૭૬૮ વિભંગણાનોપયોગ- ૧૬૩૨ ૭૬૮૫ ૭૬૮ ચક્ષુદર્શનોપયોગ - ૧૬૩૨ ૭૬૮| ૭૬૮૫ ૧૪૪૦ ૧૨૪૮ ૧૦૫૬ ૧૦૫૬ ૪૮૦| ૨૮ | અચક્ષુદર્શનોપયોગF૧૬૩૨ ૭૬૮૫ ૭૬૮ | ૧૪૪૦ ૧૨૪૮] ૧૦૫૬, ૧૦૫૬ ૪૮૦ ૨૮ | અવધિદર્શનોપયોગ
૧૪૪૦ ૧૨૪૮ ૧૦૫૬ ૧૦૫ ૪૮૦ ૨૮ | કેવળદર્શનોપયોગ
કુલ ૧૮૧૬૦ ૩૮૪૦ ૩૮૪૦, ૮૬૪૦ ૭૪૮૮ ૭૩૯૨ ૭૩૯૨ ૩૩૬૦, ૧૯૬[
૩૧૬૮
૩૧૬૮ ૧ | ૮૪૭૭ ૧ | ૮૪૭૭ ૧ | પ૩૦૯
૭૫૦૩૧૫
Page #219
--------------------------------------------------------------------------
________________
ગુણઠાણામાં લેશ્યા -
૧ થી ૪ ગુણઠાણામાં ૬ લેશ્યા હોય છે. ૫ થી ૭ ગુણઠાણામાં ૩ શુભલેશ્યા હોય છે. ૮ થી ૧૩ ગુણઠાણામાં શુક્લલેશ્યા એક જ હોય છે. લેશ્યાની અપેક્ષાએ ગુણઠાણામાં મોહનીયના ઉદયભાંગા
૧ થી ૪ ગુણઠાણામાં ૬ લેશ્યા હોય છે અને ૧ થી ૪ ગુણઠાણામાં ક્રમશઃ ૮ + ૪ + ૪ + ૮ = ૨૪ ચોવીશી થાય છે. એટલે ૬ વેશ્યા x ૨૪ ચોવીશી = ૧૪૪ ચોવીશી x ૨૪ ભાંગા = ૩૪પ૬ ઉદયભાંગા થાય છે. ૫ થી ૭ ગુણઠાણામાં ૩ શુભલેશ્યા હોય છે. અને ૫ થી ૭ ગુણઠાણામાં ક્રમશઃ ૮ + ૮ + ૮ = ૨૪ ચોવીશી થાય છે. એટલે ૩ લેશ્યા x ૨૪ ચોવીશી = ૭૨ ચોવીશી x ૨૪ ભાંગા = ૧૭૨૮ ઉદયભાંગા થાય છે. ૮મા ગુણઠાણે ૧ વેશ્યા x ૪ ચોવીશી x ૨૪ ભાંગા = ૯૬ ભાંગા થાય છે. ૯મા ગુણઠાણે ૧ લેશ્યા x ૧૬ ભાંગા = ૧૬ ઉદયભાંગા થાય છે. ૧૦મા ગુણઠાણે ૧ લેડ્યા x ૧ ભાંગો = ૧ ઉદયભાંગો થાય છે. કુલ ૩૪૫૬ + ૧૭૨૮ + ૯૬ + ૧૬ + ૧ = પ૨૯૭ ઉદયભાંગા થાય છે. લેશ્યાની અપેક્ષાએ ગુણઠાણામાં મોહનીયના પદભાંગા
૧ થી ૪ ગુણઠાણામાં ૬ વેશ્યા હોય છે અને ક્રમશઃ ૬૮+૩૨ +૩૨૬૦ = ૧૯૨ ઉદયપદ થાય છે. એટલે ૬ વેશ્યા ૪ ૧૯૨ ઉદયપદ = ૧૧૫ર ઉદયપદ x ૨૪ = ૨૭૬૪૮ પદભાંગા થાય છે.
૫ થી ૭ ગુણઠાણામાં ૩ શુભ લેશ્યા હોય છે અને ક્રમશઃ પર + ૪૪ + ૪૪ = ૧૪૦ ઉદયપદ થાય છે. એટલે ૩ વેશ્યા x ૧૪૦ ઉદયપદ = ૪૨૦ ઉદયપદ x ૨૪ = ૧૦0૮0 પદભાંગા થાય છે.
૮માં ગુણઠાણે ૧ વેશ્યા X ૨૦ ઉદયપદ x ૨૪ = ૪૮૦ પદભાંગા થાય છે. ૯મા ગુણઠાણે ૧ વેશ્યા x ૨૮ પદભાંગા = ૨૮ પદભાંગા થાય છે. ૧૦મા ગુણઠાણે ૧ લેશ્યા ૪ ૧ પદભાંગો = ૧ પદભાંગો થાય છે. કુલ ૨૭૬૪૮ + ૧૦૦૮૦ + ૪૮૦ + ૨૮ + ૧ = ૩૮૨૩૭ પદભાંગા થાય છે.
૨૧૦
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ( નામકર્મ છે
નામકર્મના બંધસ્થાન : तेवीस पण्णवीसा, छव्वीसा अट्ठवीस गुणतीसा । तीसेगतीसमेगं, बंधट्ठाणाणि नामस्स ॥ २६ ॥
ગાથાર્થ - ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧... કુલ૮ નામકર્મના બંધસ્થાન છે.
- વિવેચન - નામકર્મની બંધને યોગ્ય ગતિ-૪ + જાતિ-૫ + શરીર-૫ + અંગોપાંગ-૩ + સંઘયણ-૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ૪ + આનુપૂર્વી-૪ + વિહાયોગતિ-ર = ૩૯ + પ્રત્યેક-૮ + ત્રસ ૧૦ + સ્થાવર ૧૦ = ૬૭ પ્રકૃતિ છે. તેમાંથી જે પ્રકૃતિઓ નરકગતિની સાથે બંધાય છે, તે નરપ્રાયોગ્ય કહેવાય છે. જે પ્રકૃતિ દેવગતિની સાથે બંધાય છે, તે દેવપ્રાયોગ્ય કહેવાય છે. જે પ્રકૃતિ તિર્યંચગતિની સાથે બંધાય છે, તે તિર્યંચપ્રાયોગ્ય કહેવાય છે. અને જે પ્રકૃતિ મનુષ્યગતિની સાથે બંધાય છે, તે મનુષ્યપ્રાયોગ્ય કહેવાય છે. એમાંથી કોઈપણ એક જ ગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને એકજીવ એકસમયે બાંધી શકે છે. ચારે ગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને એકજીવ એકીસાથે બાંધી શકતો નથી. એટલે એકજીવની અપેક્ષાએ એકીસાથે નામકર્મની-૬૭ પ્રકૃતિ બંધાતી નથી. એકજીવની અપેક્ષાએ એકીસાથે બંધાતી પ્રકૃતિ -
મિથ્યાદષ્ટિ તિર્યંચ મનુષ્યો લબ્ધિ-અપર્યાપ્તા કે પર્યાપ્તા સૂક્ષ્મ(૪૩) યુગલિક તિર્યંચ-મનુષ્ય મરીને નિયમા દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તે
જીવો દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને જ બાંધે છે. બાકીની ૩ ગતિ પ્રાયોગ્ય પ્રકૃતિને બાંધતા નથી.
૨૧૧
Page #221
--------------------------------------------------------------------------
________________
બાદર એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવો લબ્ધિ-અપર્યાપ્તા કે પર્યાપ્તા સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરી શકે છે. દેવ-નારકો લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. તેથી તે જીવો અપર્યાપ્તપ્રાયોગ્ય બંધ કરતાં નથી. ભવનપતિથી ઈશાન સુધીના દેવો બાદરપર્યાપ્ત પ્રત્યેકએકેન્દ્રિયમાં (બાદરપૃથ્વી, બાદરઅપ, પ્રત્યેક વનસ્પતિમાં) ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે દેવો બાદરપર્યાપ્ત પ્રત્યેકએકે પ્રાયોગ્યબંધ કરી શકે છે. બાકીના સનસ્કુમારાદિ દેવ-નારકો એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકતા નથી. તેથી તે જીવો એકેન્દ્રિયપ્રાયોગ્યબંધ કરતાં નથી.
* મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્ય લબ્ધિ-અપર્યાપ્તએ કેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે છે. ત્યારે તે જીવ એકીસાથે ધ્રુવબંધી-૯ (વર્ણાદિ-૪, તેજસશરીર, કાર્મણશરીર, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત) તિર્યંચદ્રિક, એકેન્દ્રિય જાતિ, ઔદારિકશરીર, હુંડક, સ્થાવર, સૂમિ-બાદરમાંથી-૧, અપર્યાપ્ત, સાધારણ-પ્રત્યેકમાંથી-૧, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ (કુલ-ર૩) પ્રકૃતિને બાંધે છે.
* મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્ય કે ભવનપતિથી ઈશાન સુધીનો દેવ પર્યાપ્તએકેન્દ્રિય પ્રાયોગ્યબંધ કરે છે ત્યારે તે જીવ એકીસાથે ૨૩જ + પરાઘાત + ઉચ્છવાસ = ૨૫ પ્રકૃતિને બાંધે છે અથવા ૨૫ + આતપ = ૨૬ અથવા ૨૫ + ઉદ્યોત = ૨૬ પ્રકૃતિને બાંધે છે. એટલે એકેન્દ્રિય પ્રાયોગ્યબંધ કરતી વખતે એકજીવ એકીસાથે ૨૩ અથવા ૨૫ અથવા ૨૬ પ્રકૃતિને બાંધે છે. તેથી એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩/૦૫/૨૬ (કુલ-૩) બંધસ્થાન છે.
મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્ય જ લબ્ધિ-અપર્યાપ્ત ત્રસમાં (અપ૦ બેઈન્દ્રિય, અપવતે ઈન્દ્રિય, અપચઉરિન્દ્રિય, અપતિર્યંચપંચેન્દ્રિય અને
(૪૪) અહીં ૨૩ પ્રકૃતિમાં અપર્યાપ્તાને સ્થાને પર્યાપ્તનામકર્મ લેવું.
૨૧૨
Page #222
--------------------------------------------------------------------------
________________
અ૫૦મનુષ્યમાં) ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવો લબ્ધિ-અપર્યાપ્ત ત્રસપ્રાયોગ્યબંધ કરી શકે છે. દેવ-નારકો અપર્યાપ્તત્રસમાં ઉત્પન્ન થઈ શકતા નથી. તેથી તે જીવો અપર્યાપ્તત્રસમાયોગ્યબંધ કરતાં નથી.
* મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્ય અપર્યાપ્તત્રસપ્રાયોગ્યબંધ કરે છે ત્યારે તે જીવ એકીસાથે ૨૩અંગોપાંગ+છેવટ્ટ=૨૫ પ્રકૃતિને બાંધે છે.
મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્યો જ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવો વિકલેન્દ્રિય પ્રાયોગ્ય અને અસંજ્ઞી પંચેન્દ્રિય પ્રાયોગ્યબંધ કરી શકે છે. દેવ-નારકો વિકસેન્દ્રિયમાં કે અસંજ્ઞીપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થતાં નથી. તેથી તે જીવો વિકલેન્દ્રિયપ્રાયોગ્ય કે અસંજ્ઞીપંચેન્દ્રિયપ્રાયોગ્યબંધ કરતા નથી.
* મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્ય પર્યાપ્ત વિકસેન્દ્રિય પ્રાયોગ્યબંધ કરે છે ત્યારે તે જીવ એકી સાથે ૨૫ (પર્યાપ્તએકે પ્રા૦૨૫ લેવી) + અંગોપાંગ+છેવટું+અશુભવિહાયોગતિ + દુઃસ્વર = ૨૯ પ્રકૃતિને બાંધે છે અથવા ૨૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે વિકલેન્દ્રિય પ્રાયોગ્યબંધ કરતી વખતે એકજીવ એકીસાથે ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તેથી વિકસેન્દ્રિયપ્રાયોગ્ય ૨૫/૨૯/૩૦ (કુલ-૩) બંધસ્થાન છે. એ જ રીતે, અસંજ્ઞીપંચે પ્રાયોગ્ય ૨૫/૨૯/૩૦ (કુલ-૩) બંધસ્થાન છે.
મિથ્યાત્વી કે સાસ્વાદની ચારે ગતિના જીવો પર્યાપ્તસંજ્ઞી તિર્યંચમાં અને પર્યાપ્ત મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવો પર્યાપ્તસંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય અને પર્યાપ્તમનુષ્યપ્રાયોગ્યબંધ કરી શકે છે. મિશ્રદષ્ટિ અને સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવમાં જ ઉત્પન્ન થઈ શકે છે તેથી તે જીવો દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે અને મિશ્રદૃષ્ટિ કે સમ્યગ્દષ્ટિ દેવ-નારકો મનુષ્યમાં જ ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવો મનુષ્યપ્રાયોગ્ય જ બંધ કરે છે.
* મિથ્યાત્વી કે સાસ્વાદની ચારે ગતિના જીવો પર્યાપ્તસંજ્ઞી તિર્યંચપ્રાયોગ્યબંધ કરે છે ત્યારે એકજીવ એકીસાથે ધ્રુવબંધી-૯,
૨૧૩
Page #223
--------------------------------------------------------------------------
________________
તિર્યંચદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકદ્ધિક, ૬ સંઘયણમાંથી-૧, ૬ સંસ્થાનમાંથી-૧, બે વિહાયોગતિમાંથી-૧, પરાઘાત, ઉચ્છવાસ, ત્રણચતુષ્ક, સ્થિર-અસ્થિરમાંથી-૧, શુભ-અશુભમાંથી-૧, સુભગદુર્ભગમાંથી-૧, સુસ્વર-દુઃસ્વરમાંથી-૧, આદેય-અનાદેયમાંથી-૧, યશઅયશમાંથી-૧. કુલ-૨૯ અથવા ૨૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે સંજ્ઞીતર્યચપ્રાયોગ્ય બંધ કરતી વખતે એક જીવ એકીસાથે ૨૫/ર૯૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે સંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય રપ/ર૯ ૩૦ (કુલ-૩) બંધસ્થાન છે.
* મિથ્યાત્વી કે સાસ્વાદની ચારે ગતિના જીવો મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે છે ત્યારે એક જીવ એકીસાથે ર૯ (સંજ્ઞીતિર્યંચની જેમ ૨૯ પ્રકૃતિ કહેવી પરંતુ તિર્યંચદ્ધિકને બદલે મનુષ્યદ્ધિક લેવું) પ્રકૃતિને બાંધે છે અને સમ્યગ્દષ્ટિ દેવ-નારક જિનનામને બાંધે છે ત્યારે મનુષ્ય પ્રાયોગ્ય૨૯ + જિનનામ = ૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે મનુષ્ય પ્રાયોગ્ય ૨૫/૨૯/૩) (કુલ-૩) બંધસ્થાન છે.
* મિથ્યાત્વી પર્યાપ્તતિર્યચપંચેન્દ્રિય કે પર્યાપ્ત મનુષ્ય નરકપ્રાયોગ્ય બંધ કરે છે ત્યારે એકજીવ એકીસાથે ધ્રુવબંધી-૯, નરકદ્રિક, પંચે,જાતિ, વૈક્રિયદ્ધિક, હુંડક, અશુભવિહાવે, પરાઘાત, ઉચ્છવાસ, ત્રણચતુષ્ક, અસ્થિરષક (કુલ-૨૮) પ્રકૃતિને જ બાંધી શકે છે. એટલે નરકમાયોગ્ય૨૮ નું એક જ બંધસ્થાન છે.
* ૧ થી ૫ ગુણઠાણા સુધી તિર્યંચો અને ૧ થી ૮મા ગુણઠાણાના દટ્ટા ભાગ સુધી મનુષ્યો દેવપ્રાયોગ્ય બંધ કરે છે, ત્યારે એક જીવ એકીસાથે ધ્રુવબંધી-૯, દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્રિક, ૧લું સંસ્થાન, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રણચતુષ્ક, સ્થિરઅસ્થિરમાંથી-૧, શુભ-અશુભમાંથી-૧, સુભગત્રિક, યશ-અશમાંથી૧ (કુલ-૨૮) પ્રકૃતિને બાંધે છે.
સમ્યગ્દષ્ટિ મનુષ્ય જિનનામને બાંધે છે ત્યારે દેવપ્રાયોગ્ય-૨૮ + જિનનામ = ૨૯ પ્રકૃતિને બાંધે છે. અપ્રમત્તસંયમી આહારકદ્ધિકને
૨૧૪
Page #224
--------------------------------------------------------------------------
________________
બાંધે છે ત્યારે દેવપ્રાયોગ્ય-૨૮ + આહારકદ્ધિક = ૩૦ પ્રકૃતિને બાંધે છે અને જિનનામ સહિત આહારકદ્ધિકને બાંધે છે ત્યારે ૨૮ + આહારકકિ + જિનનામ = ૩૧ પ્રકૃતિને બાંધે છે. એટલે એક જીવ એકીસાથે દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધી શકે છે તેથી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) બંધસ્થાન છે.
* ૮મા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગે દેવગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થયા પછી કોઈપણ ગતિપ્રાયોગ્યબંધ થતો નથી. એટલે ૮મા ગુણઠાણાના ૭મા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી અપ્રાયોગ્ય એક જ યશનામકર્મ બંધાય છે. એટલે એક જીવ એકીસાથે ૨૩/૨૫/૨૬/૨૮/ ૨૯/૩૦/૩૧/૧ પ્રકૃતિને બાંધી શકે છે તેથી નામકર્મના ૨૩/૨૫/૨૬/ ૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન છે.
સામાન્યનિયમોઃ
(૧) પર્યાપ્તાની સાથે જ પરાઘાત-ઉચ્છ્વાસ બંધાય છે.
(૨) અપર્યાપ્તાની સાથે અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ જ બંધાય છે.
(૩) તિર્યંચગતિની સાથે જ ઉદ્યોત બંધાય છે.
(૪) બાદરપર્યાપ્ત પૃથ્વીકાયની સાથે જ આતપ બંધાય છે.
– (૫) સૂક્ષ્મત્રિકની સાથે યશ-આતપ-ઉદ્યોત બંધાતું નથી. (૬) દેવગતિ-નરકગતિની સાથે અપર્યાપ્ત બંધાતું નથી.
(૭) દેવગતિની સાથે સમચતુરસ્રસંસ્થાન અને નરકગતિની સાથે હુંડક સંસ્થાન જ બંધાય છે.
(૮) એકેન્દ્રિયોને અંગોપાંગ અને સંઘયણ હોતું નથી. તેથી એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધની સાથે અંગોપાંગ અને સંઘયણ બંધાતું નથી. (૯) અપર્યાપ્તપ્રાયોગ્ય અને નરકગતિની સાથે પરાવર્તમાન અશુભ જ પ્રકૃતિ બંધાય છે.
(૧૦) દેવગતિની સાથે સુભગત્રિક અને શુભવિહાયોગતિ જ બંધાય છે.
૨૧૫
Page #225
--------------------------------------------------------------------------
________________
-: નામકર્મના ૮ બંધસ્થાન :૨૩નું બંધસ્થાન ર૫નું બંધ સ્થાન | ર૬નું. ૨૮નું બંધસ્થાન
| અ૫૦ એકેo 139] પર્યાપ્ત એકેo પર્યા. નરક દેવ પ્રકૃતિનું નામ
પ્રાયોગ્ય પ્રાયોગ્ય પાણીમાં પ્રાયોગ્ય |અકo|
પ્રાયોગ્ય
પ્રાયો ગતિ તિર્યંચગતિ 'તિર્યંચગતિ નરકગતિ દેવગતિ જાતિ- એકેન્દ્રિય
એકેન્દ્રિય
પંચેન્દ્રિય પંચેન્દ્રિય શરીર ઔo તૈo,કાળ ઔ૦ તૈo,કા) વૈ૦,તૈ૦,કાવે વૈ૦ તૈ૦,કાળ અંગોપાંગ
વૈOઅંગો૦ વિ૦અંગો . સંઘયણસંસ્થાન- હિંડક
સમચતુ0 વર્ણાદિ-૪- વર્ણાદિ-૪
વર્ણાદિ-૪.
વર્ણાદિ-૪ વર્ણાદિ-૪ આનુપૂર્વી તિ૦આનુ0 તિ(આનુ0
નરક-આનુo |દેવ-આનુo વિહાયોગતિને
અશુભવિહા)| શુભવિહાવે. પરાઘાત
પરાઘાત
પરાઘાત | |પરાઘાત | ઉચ્છવાસ
ઉચ્છવાસ
ઉચ્છવાસ | ઉચ્છવાસ આતપ કે ઉદ્યોત અગુરુલઘુP | અગુરુલઘુ
અગુરુલઘુ
અગુરુલઘુ
અગુરુલઘુ જિનનામ - નિર્માણ - નિર્માણ
નિર્માણ
નિર્માણ નિર્માણ ઉપઘાત - ઉપઘાત
ઉપઘાત
ઉપઘાત ઉપઘાત ત્રાસ-સ્થાવર |સ્થાવર
સ્થાવર
ત્રસ
ત્રાસ બાદર-સૂમ| બેમાંથી-૧
બેમાંથી-૧
બાદર
બાદર પર્યાપ્ત-અપર્યાપ્ત અપર્યાપ્ત
પર્યાપ્ત
પર્યાપ્ત પર્યાપ્ત પ્રત્યેક-સાધારણ બેમાંથી-૧
બેમાંથી-૧
પ્રત્યેક પ્રત્યેક સ્થિર-અસ્થિ અસ્થિર
બેમાંથી-૧
અસ્થિર | બેમાંથી-૧ શુભ-અશુભ અશુભ
બેમાંથી-૧
અશુભ બેમાંથી-૧ સુભગ-દુર્ભગ-દુર્ભગ
દુર્ભગ
દુર્ભગ
સુભગ સુસ્વર-દુર સ્વર
સુસ્વર આદેય-અનાદેય અનાદેય
અનાદેય
અનાદેય યશ-અયશ | અયશ
બેમાંથી-૧
અયશ
બેમાંથી-૧
અપર્યાપ્ત એકેન્દ્રિયપ્રાયોગ્યની જેમ ૨૩ + ઔ અંગોળ + છેવટું = ૨૫
બાદરપર્યાપ્તપ્રત્યેકએકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ + આતપ = ૨૬ અથવા ૨૫ + ઉદ્યોત = ૨૬
દુસ્વર
| આદેય
૨૧૬
Page #226
--------------------------------------------------------------------------
________________
-: નામકર્મના ૮ બંધસ્થાન :૨૯નું બંધસ્થાન
૩૦નું બંધસ્થાન ૩૧નું ૧નું વિકલેન્દ્રિય | પંચે તિર્યંચ મનુષ્ય | દેવ વિકલેહ પંચે મનુ દેવ | દેવ | આ પ્રાયોગ્ય | પ્રાયોગ્ય | પ્રાયોગ્ય પ્રાયો, પ્રાયોનિ પ્રા. પ્રાયો 'પ્રાયો પ્રાયો
તિર્યંચગતિ તિર્યંચગતિ મનુષ્યગતિ સ્વ. યોગ્ય-૧ |પંચેન્દ્રિય પંચેન્દ્રિય ઔo તૈo,કo| ઔo તૈo,કાળઔo તૈo,કાવે ઔOઅંગોળ | અંગો અંગોળ છેવટું માંથી-૧ ૧૬માંથી-૧
દુમાંથી-૧ |માંથી-૧ વર્ણાદિ-૪ | વર્ણાદિ-૪ વર્ણાદિ-૪ તિઆનુo |તિ આનુo
તિ-આનુ૦ અશુભવિહાવે | બેમાંથી-૧ બેમાંથી-૧ પરાઘાત પરાઘાત પરાઘાત ઉચ્છવાસ ઉચ્છવાસ ઉચ્છવાસ
હુંડક
અગુરુલઘુ
અગુરુલઘુ
અગુરુલઘુ
દેવપ્રાયોગ્ય ૨૮ +જિનનામ = ૨૯
વિકલેક્રિયાયોગ્ય ૨૯ + ઉદ્યોત = ૩૦ પંચેનિયતિર્યંચપ્રાયોગ્ય ૨૯ + ઉદ્યોત = ૩૦ મનુષ્યપ્રાયોગ્ય ૨૯ + જિનનામ = ૩૦
દેવપ્રાયોગ્ય ૨૮ + આહારકહિક = ૩૦ દેવપ્રાયોગ્ય ૨૮ + આહારકદ્ધિક + જિનનામ = ૩૧
યશનામકર્મ-૧
નિર્માણ
નિર્માણ ઉપઘાત
નિર્માણ ઉપઘાત
ઉપઘાત
ત્રસ
ત્રસ
ત્રસ
બાદર
બાદર પર્યાપ્ત પ્રત્યેક બેિમાંથી-૧ બેમાંથી-૧ દુર્ભગ
બાદર પર્યાપ્ત પ્રત્યેક બેમાંથી-૧ | બેમાંથી-૧ બેમાંથી-૧ બેમાંથી-૧ બેમાંથી-૧ |બેમાંથી-૧
પર્યાપ્ત પ્રત્યેક બેમાંથી-૧ બેમાંથી-૧ બેમાંથી-૧ બેમાંથી-૧ બેમાંથી-૧ બેમાંથી-૧
[અહીં બધી પ્રકૃતિ શુભ લેવી] [અહીં બધી પ્રકૃતિ શુભ લેવી]
સ્વર અનાદેય બેમાંથી-૧
૨૧૭
Page #227
--------------------------------------------------------------------------
________________
એકેન્દ્રિયપ્રાયોગ્ય બંધભાંગાઃ૨૩ના બંધના ૪ ભાંગા:
અપર્યાપ્તએકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૩ પ્રકૃતિમાં સૂક્ષ્મ-બાદર અને પ્રત્યેક-સાધારણ વિકલ્પે બંધાય છે. એટલે ૨૩ પ્રકૃતિમાંથી બે પ્રતિપક્ષી છે બાકીની ૨૧ અપ્રતિપક્ષી છે. એટલે મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યમાંથી (૧) કોઈક ૨૧ અપ્રતિપક્ષી + સૂક્ષ્મ + સાધારણ = ૨૩ ને બાંધે છે. (૨) કોઈક ૨૧ અપ્રતિપક્ષી + સૂક્ષ્મ + પ્રત્યેક = ૨૩ ને બાંધે છે. (૩) કોઈક ૨૧ અપ્રતિપક્ષી + બાદર + સાધારણ (૪) કોઈક ૨૧ અપ્રતિપક્ષી + બાદર + પ્રત્યેક છે. એ રીતે, ૨૩ના બંધના-૪ બંધભાંગા થાય છે. ૨૫ના બંધના ૨૦ ભાંગાઃ
= ૨૩ ને બાંધે છે.
૨૩ પ્રકૃતિને બાંધે
=
પર્યાપ્ત એકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિમાં સૂક્ષ્મ-બાદર, સાધારણપ્રત્યેક, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશ-અયશ વિકલ્પે બંધાય છે. એટલે ૨૫માંથી ૫ પ્રતિપક્ષી પ્રકૃતિ છે. બાકીની ૨૦ પ્રકૃતિ અપ્રતિપક્ષી છે. પર્યા એકે પ્રાયોગ્ય-૨૫ને બાંધનાર મિથ્યાત્વી તિર્યંચ-મનુષ્યમાંથી...
(૧) કોઈક સૂક્ષ્મ-પર્યાપ્તાની સાથે સાધારણને બાંધે છે. (૨) કોઈક સૂક્ષ્મ-પર્યાપ્તાની સાથે પ્રત્યેકને બાંધે છે. (૩) કોઈક બાદર-પર્યાપ્તાની સાથે સાધારણને બાંધે છે. (૪) કોઈક બાદર-પર્યાપ્તાની સાથે પ્રત્યેકને બાંધે છે.
ભવનપતિથી ઈશાન સુધીના દેવો મરીને બાદર પૃથ્વીકાય, બાદર અકાય અને પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે દેવો બાદર-પર્યાપ્તાની સાથે પ્રત્યેકને જ બાંધે છે.
નિયમનં.૫મા બતાવ્યા મુજબ સૂક્ષ્મત્રિકની સાથે યશનામ બંધાતું નથી. એટલે (૧) સૂક્ષ્મ-પર્યાપ્તાની સાથે સાધારણ બંધાય છે ત્યારે સ્થિર-અસ્થિર અને શુભ-અશુભ જ વિકલ્પે બંધાય છે. યશ-અયશ
૨૧૮
Page #228
--------------------------------------------------------------------------
________________
વિકલ્પ બંધાતું નથી. તેથી તેના ચાર જ ભાંગા થાય છે. (૧) ૨૦ અપ્રતિપક્ષી+સૂક્ષ્મ+સાધારણ+સ્થિર-શુભ+અયશ=૨૫, (૨) ૨૦ અપ્રતિપક્ષીસૂક્ષ્મસાધારણ+સ્થિરઅશુભ+અયશ=૨૫, (૩) ૨૦ અપ્રતિપક્ષી+સૂક્ષ્મ-સાધારણ+અસ્થિર+શુભ+અયશ=૨૫, (૪) ૨૦ અપ્રતિપક્ષીસૂક્ષ્મસાધારણ અસ્થિર+અશુભ+અયશ=૨પ પ્રકૃતિ બંધાય છે. એ રીતે, સૂકમપર્યાપ્તસાધારણએકે પ્રાયોગ્ય-૨૫ના બંધના-૪ ભાંગા થાય છે.
એ જ રીતે, સૂક્ષ્મ-પર્યાપ્તાની સાથે પ્રત્યેક બંધાય છે. ત્યારે પણ યશનામ બંધાતું ન હોવાથી ૪ ભાંગા જ થાય છે. (૧) ૨૦ અપ્રતિપક્ષી+સૂક્ષ્મ પ્રત્યેક+સ્થિર+શુભ-અયશ=૨૫ બંધાય છે. (૨) ૨૦ અપ્રતિપક્ષી+સૂક્ષ્મ+પ્રત્યેક+સ્થિર+અશુભ+અયશ=૨૫ બંધાય છે. (૩) ૨૦ અપ્રતિપક્ષી+સૂક્ષ્મ...ત્યેક+અસ્થિર+શુભ+અયશ=૨૫ બંધાય છે. (૪) ૨૦ અપ્રતિપક્ષી+સૂક્ષ્મ+પ્રત્યેક+અસ્થિરઅશુભ+અયશ=૨૫ પ્રકૃતિ બંધાય છે. એ રીતે, સૂક્ષ્મપર્યાપ્તપ્રત્યેકએકે પ્રાયોગ્ય-રપના બંધના-૪ ભાંગા થાય છે.
એ જ રીતે, બાદર-પર્યાપ્તાની સાથે સાધારણ બંધાય છે ત્યારે પણ યશનામ બંધાતું ન હોવાથી ૪ ભાંગા જ થાય છે. (૧) ૨૦ અપ્રતિપક્ષીબાદરસાધારણ+સ્થિર+શુભ-અશ=૨૫ બંધાય છે. (૨) ૨૦ અપ્રતિપક્ષીબાદરસાધારણ+સ્થિરઅશુભ+અયશ=૨૫ બંધાય છે. (૩) ૨૦અપ્રતિપક્ષીબાદરસાધારણઅસ્થિર+શુભ+અયશ=૨૫ બંધાય છે. (૪) ૨૦અપ્રતિપક્ષીબાદરસાધારણઅસ્થિરઅશુભાયશ=૨૫બંધાય છે.
એ રીતે, બાદરપર્યાપ્તસાધારણએકેળપ્રાયોગ્ય-૨૫ના બંધના-૪ ભાંગા થાય છે.
મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્ય કે ભવનપતિથી ઈશાન સુધીનો દેવ બાદર-પર્યાપ્તાની સાથે પ્રત્યેકને બાંધે છે ત્યારે સ્થિર-અસ્થિર, શુભ
૨૧૯
Page #229
--------------------------------------------------------------------------
________________
અશુભ અને યશ-અયશ વિકલ્પ બંધાય છે. તેથી તેના-૮ ભાંગા થાય છે. (૧) ૨૦ અપ્રતિપક્ષી + બાદર + પ્રત્યેક+સ્થિર +શુભ + યશ =૨૫ બંધાય છે. (૨) ૨૦ અપ્રતિપક્ષી + બાદર + પ્રત્યેક +સ્થિર +શુભ + અયશ=૨૫ બંધાય છે. (૩) ૨૦ અપ્રતિપક્ષી + બાદર + પ્રત્યેક +સ્થિર +અશુભ યશ =૨૫ બંધાય છે. (૪) ૨૦ અપ્રતિપક્ષી +બાદ+ પ્રત્યેક +સ્થિર +અશુભ+ અયશ=૨૫ બંધાય છે. (૫) ૨૦ અપ્રતિપક્ષી +બાદ+ પ્રત્યેક +અસ્થિર + શુભ + શ =૨૫ બંધાય છે. (૬) ૨૦ અપ્રતિપક્ષી + બાદર + પ્રત્યેક+અસ્થિર +શુભ + અયશ=૨૫ બંધાય છે. (૭) ૨૦ અપ્રતિપક્ષી + બાદર + પ્રત્યેક+અસ્થિર +અશુભ + શ =૨૫ બંધાય છે. (૮) ૨૦ અપ્રતિપક્ષી + બાદર + પ્રત્યેક +અસ્થિર +અશુભ + અયશ=૨૫ બંધાય છે.
એ રીતેબાદરપર્યાપ્તપ્રત્યેકએકે પ્રાયોગ્ય-૨૫ના બંધના-૮ ભાંગા થાય છે. એકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૫ના બંધના કુલ-૪ + ૪ + ૪ + ૮ = ૨૦ ભાંગા થાય છે. ર૬ના બંધના ૧૬ ભાંગા
| મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્ય કે ઈશાન સુધીનો દેવ બાદર પર્યાપ્ત પ્રત્યેકએકે)પ્રાયોગ્ય-૨૫ + આતપ = ૨૬ અથવા ૨૫ + ઉદ્યોત = ૨૬ પ્રકૃતિને બાંધે છે ત્યારે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, યશ-અયશ વિકલ્પ બંધાય છે. એટલે ૨૫ + આતપ = ૨૬ના બંધના-૮ ભાંગા થાય છે અને ૨૫ + ઉદ્યોત = ૨૬ના બંધના-૮ ભાંગા થાય છે. (૧) ૨૦ + બાદર + પ્રત્યેક + સ્થિર + શુભ + યશ +આતપ = ૨૬, (૨) ૨૦ + બાદર + પ્રત્યેક + સ્થિર + શુભ + અયશ +આતપ = ૨૬, (૩) ૨૦ + બાદર + પ્રત્યેક + સ્થિર + અશુભ+ યશ +આતપ = ૨૬, (૪) ૨૦ + બાદર + પ્રત્યેક + સ્થિર + અશુભ+ અયશ +આતપ = ૨૬, (૫) ૨૦ + બાદર + પ્રત્યેક + અસ્થિર+ શુભ + યશ +આતપ = ૨૬, (૬) ૨૦ + બાદર + પ્રત્યેક + અસ્થિર+ શુભ + અયશ +આતપ = ૨૬, (૭) ૨૦ + બાદર + પ્રત્યેક + અસ્થિર+ અશુભ+ યશ +આતપ = ૨૬, (૮) ૨૦ + બાદર + પ્રત્યેક + અસ્થિર+ અશુભ+ અયશ +આતપ = ૨૬, પ્રકૃતિ બંધાય છે. એ જ રીતે, ૨૫ + ઉદ્યોત = ૨૬ના બંધના-૮
૨૨૦
Page #230
--------------------------------------------------------------------------
________________
ભાંગા થાય છે. પણ તેમાં આપને સ્થાને ઉદ્યોત લેવું. એકેન્દ્રિયપ્રાયોગ્ય... ૨૩ના બંધના - ૪ ભાંગા,
૨પના બંધના - ૨૦ ભાંગા, ૨૬ના બંધના - ૧૬ ભાંગા,
કુલ - ૪૦ ભાંગા થાય છે. બેઈજિયપ્રાયોગ્ય બંધભાંગા૨૫ના બંધનો-૧ ભાંગો :
મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્ય અપર્યાપ્ત બેઈન્દ્રિયપ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિને બાંધે છે, ત્યારે કોઈપણ પ્રકૃતિ વિકલ્પ બંધાતી નથી. તેથી અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય-૨૫ ના બંધનો ૧ ભાંગો જ થાય છે. ૨૯ના બંધના-૮ ભાંગા- મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્ય પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિને બાંધે છે ત્યારે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશ-અયશ વિકલ્પ બંધાય છે. તેથી ૨૯ના બંધના-૮ ભાંગા થાય છે. (૧) ૨૬ અપ્રતિપક્ષી + સ્થિર + શુભ + શ = ૨૯ બંધાય છે. (૨) ૨૬ અપ્રતિપક્ષી + સ્થિર + શુભ + અયશ = ૨૯ બંધાય છે. (૩) ૨૬ અપ્રતિપક્ષી + સ્થિર + અશુભ + શ = ૨૯ બંધાય છે. (૪) ૨૬ અપ્રતિપક્ષી + સ્થિર + અશુભ + અયશ = ૨૯ બંધાય છે. (૫) ૨૬ અપ્રતિપક્ષી + અસ્થિર+ શુભ + યશ = ૨૯ બંધાય છે. (૬) ૨૬ અપ્રતિપક્ષી + અસ્થિર+ શુભ + અયશ = ૨૯ બંધાય છે. (૭) ૨૬ અપ્રતિપક્ષી + અસ્થિર+ અશુભ + શ = ૨૯ બંધાય છે. (૮) ૨૬ અપ્રતિપક્ષી + અસ્થિર+ અશુભ + અયશ = ૨૯ બંધાય છે. એ જ રીતે, પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય-૨૯ + ઉદ્યોત = ૩૦ના બંધના-૮ ભાંગા થાય છે.
૨ ૨૧
Page #231
--------------------------------------------------------------------------
________________
બેઈન્દ્રિયપ્રાયોગ્ય. ૨૫ના બંધનો - ૧ ભાંગો,
૨૯ના બંધના - ૮ ભાગા, ૩૦ના બંધના - ૮ ભાંગા,
કુલ - ૧૭ ભાંગા થાય છે. એ જ રીતે, તેઈન્દ્રિયપ્રાયોગ્ય ર૫ના બંધનો-૧ ભાગો,
ર૯ના બંધના-૮ ભાંગા, ૩૦ના બંધના-૮ ભાંગા,
કુલ-૧૭ ભાંગા થાય છે. એ જ રીતે, ચઉરિક્રિયપ્રાયોગ્ય ર૫ના બંધનો-૧ ભાગો,
૨૯ના બંધના-૮ ભાંગા, ૩૦ના બંધના-૮ ભાંગા,
કુલ-૧૭ ભાંગા થાય છે. વિકલેન્દ્રિયપ્રાયોગ્ય કુલ- ૧૭+૧૭+૧૭=૫૧ બંધભાંગા થાય છે. તિર્યંચપંચેન્દ્રિયપ્રાયોગ્ય બંધભાંગા૨૫ના બંધનો-૧ ભાંગો -
મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્ય અપર્યાપ્ત તિર્યચપંચેન્દ્રિય પ્રાયોગ્ય૨૫ પ્રકૃતિને બાંધે છે ત્યારે કોઈપણ પ્રકૃતિ વિકલ્પ બંધાતી નથી એટલે ૨૫ના બંધનો-૧ ભાંગો જ થાય છે. ૨૯ના બંધના ૪૬૦૮ ભાંગા
ચારે ગતિના મિથ્યાદષ્ટિ જીવો પર્યાપ્ત તિર્યચપંચેન્દ્રિય પ્રાયોગ્ય૨૯ પ્રકૃતિને બાંધે છે ત્યારે ૬ સંઘયણ, ૬ સંસ્થાન, શુભ-અશુભ વિહાયોગતિ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુભગ-દુર્ભગ, સુસ્વરદુઃસ્વર, આદય-અનાદેય અને યશ-અયશ વિકલ્પ બંધાય છે. એટલે ૨૯ના બંધના ૨(યશ-અયશ) x ૨(આદેય-અનાદેય) = ૪ ભાંગા ૪ ૨(સુસ્વર-દુસ્વર) = ૮ ભાંગા x ૨(સુભગ-દુર્ભગ) = ૧૬ ભાંગા ૪
૨૨૨
Page #232
--------------------------------------------------------------------------
________________
૨(શુભ-અશુભ) = ૩૨ ભાંગા x ૨(સ્થિર-અસ્થિર) = ૬૪ ભાંગા
૨(શુભ-અશુભ વિહાયોગતિ) = ૧૨૮ ભાંગા x ૬(સંસ્થાન) = ૭૬૮ ભાંગી x ૬(સંઘયણ) = ૪૬૦૮ ભાંગા થાય છે.
(૧) ૨૦+છેવહૂં+હુડક+શુવિO +સ્થિર +શુભ +સુભગ સુસ્વર આદેય યશ = ૨૯, (૨) ૨૦+છે) +હુo +શુવિo+સ્થિર +શુભ +સુભગ +સુસ્વર+આદેય અયશ = ૨૯, (૩) ૨૦+ છેo + હું શુoવિ૦ +સ્થિર +શુભ +સુભગ +સુસ્વર+અનાદેયમેશ = ૨૯, (૪) ૨૦+છેo + હું +શુવિo +સ્થિર +શુભ +સુભગ સુસ્વર અનાદેયયશ = ૨૯, (૫) ૨૦+છે+હું +શુવિ૦+સ્થિર +શુભ +સુભગ દુઃસ્વર+આદેય યશ = ૨૯, (૬) ૨૦+છેo + હુંo +શુવિ૦+સ્થિર +શુભ +સુભગ+દુસ્વર+આદેય અયશ = ૨૯, (૭) ૨૦+છે+હું +શુવિ૦+સ્થિર +શુભ +સુભગ ૧દુસ્વર અનાદેયયશ = ૨૯, (૮) ૨૦+છે. હું) +શુવિ૦+સ્થિર +શુભ સુભગ દુઃસ્વરઅનાદયઅયશ = ૨૯, (૯) ૨૦+છેo +હું +શુવિ૦+સ્થિર +શુભ દુર્ભગ સુસ્વર+આદેય યશ = ૨૯, (૧૦) ૨૦+છે) +હું +શુવિ૦+સ્થિર +શુભ દુર્ભગ સુસ્વર આદેય, અયશ = ૨૯, (૧૧) ૨૦+છેo + હું +શુવિ૦+સ્થિર +શુભ દુર્ભગ સુસ્વર અનાદેયmશ = ૨૯, (૧૨) ૨૦+છે+હું૦ +શુવિ+સ્થિર +શુભ દુર્ભગ +સુસ્વર અનાદયઅયશ = ૨૯, (૧૩) ૨૦+છેo ++શુવિo+સ્થિર +શુભ +દુર્ભગ દુઃસ્વરઆદેય યશ = ૨૯, (૧૪) ૨૦+છે. હુંo +શુવિ૦+સ્થિર +શુભ દુર્ભગ દુઃસ્વર+આદેય અયશ = ૨૯, (૧૫) ૨૦+છે. હું +શુવિ૦+સ્થિર +શુભ દુર્ભગ દુઃસ્વરઅનાદેયmશ = ૨૯, (૧૬) ૨૦+છે. હું +શુવિ૦+સ્થિર +શુભ દુર્ભગ દુઃસ્વર+અનાદયઅયશ = ૨૯, (૧૭) ૨૦+છેo +હુo +શુવિO+સ્થિર +અશુભ+સુભગ +સુસ્વર +આદેય યશ = ૨૯, (૧૮) ૨૦+છે. હુo +શુવિ૦+સ્થિર +અશુભ+સુભગ +સુસ્વર આદેય અયશ = ૨૯, (૧૯) ૨૦+છેo +હું) +શુવિ૦+સ્થિર +અશુભ+સુભગ+સુસ્વર અનાદેયયશ = ૨૯, (૨૦) ૨૦+છેo +હું) +શુવિ૦+સ્થિર +અશુભ+સુભગ સુસ્વર અનાદયઅયશ = ૨૯, (૨૧) ૨૦+છે+હું +શુવિ૦+સ્થિર +અશુભ+સુભગ +દુરસ્વર+આદેય યશ = ૨૯, (૨૨) ૨૦+છેo હું+શુ વિ૦+સ્થિર +અશુભ+સુભગ +દુઃસ્વર+આદેય અયશ = ૨૯, (૨૩) ૨૦૧છે. હું +શુવિ૦+સ્થિર +અશુભ+સુભગ+દુરસ્વર+અનાદેયયશ = ૨૯, (૨૪) ૨૦+છેo +હું +શુવિ૦ +સ્થિર +અશુભ+સુભગ+દુઃસ્વરઅનાદે અયશ = ૨૯, (૨૫) ૨૦+છે. હું +શુવિ૦+સ્થિર +અશુભ+દુર્ભગ +સુસ્વર +આદેય યશ = ૨૯, (૨૬) ૨૦+છે. હું9 +શુવિO+સ્થિર અશુભ+દુર્ભગ સુસ્વર +આદેય અયશ = ૨૯, (૨૭) ૨૦+છે+હું૦ +શુવિ૦+સ્થિર +અશુભ+દુર્ભગ +સુસ્વર +અનાદેયસ્યશ = ૨૯, (૨૮) ૨૦+છેo +હું+શુવિ૦+સ્થિર અશુભ+દુર્ભગ +સુસ્વર અનાદયઅયશ = ૨૯, (૨૯) ૨૦+છે. હું +શુવિo+સ્થિર અશુભદુર્ભગ દુઃસ્વર આદેય યશ = ૨૯, (૩૦) ૨૦+છેo tહું +શુવિO+સ્થિર +અશુભ+દુર્ભગ +દુઃસ્વર આદેય અયશ = ૨૯, (૩૧) ૨૦+છે) +હુo +શુવિ૦ +સ્થિર +અશુભ+દુર્ભગ +દુઃસ્વર+અનાદેયયશ = ૨૯, (૩૨) ૨૦+છે. હુo +શુ વિ૦ +સ્થિર +અશુભ-દુર્ભગ પંદુસ્વરઅનાદેયઅયશ = ૨૯,
૨૨ ૨
Page #233
--------------------------------------------------------------------------
________________
(૩૩) ૨૦+છે. હું +શુવિ૦+અસ્થિર+શુભ +સુભગ+સુસ્વર આદેય યશ = ૨૯, (૩૪) ૨૦+છે. હું +શુવિ૦+અસ્થિર+શુભ +સુભગ સુસ્વર આદેય અયશ = ૨૯, (૩૫) ૨૦+છેo + હું +શુવિ૦+અસ્થિર+શુભ +સુભગ+સુસ્વર અનાદેયાશ = ૨૯, (૩૬) ૨૦+છેo +હુo +શુવિo+અસ્થિર+શુભ +સુભગ+સુસ્વર અનાદયઅયશ = ૨૯, (૩૭) ૨૦+છેo +છું+શુવિ૦+અસ્થિર+શુભ સુભગ દુઃસ્વરઆદેય યશ = ૨૯, (૩૮) ૨૦+છે+હું૦ +શુ વિ૦+અસ્થિર+શુભ +સુભગ+દુરસ્વર+આદેય અયશ = ૨૯, (૩૯) ૨૦૭૦ +હુo +શુવિo +અસ્થિર+શુભ +સુભગ +દુરસ્વર+અનાદે યશ = ૨૯, (૪૦) ૨૦૧છેo #હું_ +શુવિ૦ +અસ્થિર +શુભ +સુભગ+દુઃસ્વર+અનાદેય આયશ = ૨૯, (૪૧) ૨૦+છેo હું +શુવિ૦+અસ્થિર+શુભ દુર્ભગ +સુસ્વર આદેય યશ = ૨૯, (૪૨) ૨૦+છે. હું +શુવિ૦+અસ્થિર+શુભ દુર્ભગ +સુસ્વર આદેય અયશ = ૨૯, (૪૩) ૨૦+છે) +હું +શુવિO+અસ્થિર+શુભ દુર્ભગ સુસ્વર અનાદે યશ = ૨૯, (૪૪) ૨૦૭૦ ++શુવિ૦+અસ્થિર+શુભ દુર્ભગ +સુસ્વર અનાદયઅયશ = ૨૯, (૪૫) ૨૦૭૦ +હુંo +શુવિo +અસ્થિર+શુભ દુર્ભગ +દુવર+આદેય યશ = ૨૯, (૪૬) ૨૦+૦૦ +હું +શુબવિ૦+અસ્થિર +શુભ મુહુર્ભગ દુવર+આદેય અયશ = ૨૯, (૪૭) ૨૦+છેo +હું +શુવિ૦+અસ્થિર+શુભ દુર્ભગ +દુસ્વર+અનાદેયયશ = ૨૯, (૪૮) ૨૦૧છે. હું૦ +શુવિ૦+અસ્થિર+શુભ દુર્ભગ +દુઃસ્વર+અનાદેયયશ = ૨૯, (૪૯) ૨૦૧છે. હું +શુવિ૦+અસ્થિર+અશુભ+સુભગ+સુસ્વર આદેય યશ = ૨૯, (૫૦) ૨૦૧છે. હું શુવિ૦ +અસ્થિર+અશુભ+સુભગ+સુસ્વર+આદેય અયશ = ૨૯, (૫૧) ૨૦+છેo હું+શુવિ૦+અસ્થિર+અશુભ+સુભગ+સુસ્વર અનાદેયયશ = ૨૯, (પર) ૨૦૧છે. હું +શુવિ૦+અસ્થિર+અશુભ+સુભગ+સુસ્વર:+અનાદયઅયશ = ૨૯, (૫૩) ૨૦૭૦ +હું +શુવિ૦ +અસ્થિર+અશુભ+સુભગ+દુઃસ્વર+આદેય યશ = ૨૯, (૫૪) ૨૦+છે. હું +શુવિ૦+અસ્થિર+અશુભ+સુભગ +દુરસ્વર+આદેય અયશ = ૨૯, (૫૫) ૨૦૧છેo +હુo +શુવિ૦ +અસ્થિર+અશુભ+સુભગ+દુઃસ્વર+અનાદેયયશ = ૨૯, (૫૬) ૨૦૧છે. હું શુoવિવે+અસ્થિર+અશુભ+સુભગ+દુવર+અનાદેય+અયશ = ૨૯, (૫૭) ૨૦૧છે. હું +શુવિ૦+અસ્થિર+અશુભદુર્ભગ સુસ્વર+આદેય યશ = ૨૯, (૫૮) ૨૦+છેo #હું+શુવિ૦+અસ્થિર+અશુભ+દુર્ભગ +સુસ્વર+આદેય અયશ = ૨૯, (૫૯) ૨૦૧છેહું +શુવિ૦+અસ્થિર+અશુભ+દુર્ભગ સુસ્વર+અનાદેયયશ = ૨૯, (૬૦) ૨૦૧છે+હું +શુવિ૦+અસ્થિર+અશુભ+દુર્ભગ +સુસ્વર અનાદયઅયશ = ૨૯, (૬૧) ૨૦+૦૦ +હુo +શુવિ૦+અસ્થિર+અશુભદુર્ભગ +દુસ્વર+આદેય ચશ = ૨૯, (૬૨) ૨૦૭૦ +હું +શુવિ૦+અસ્થિર+અશુભ+દુર્ભગ દુઃસ્વર+આદેય અયશ = ૨૯, (૬૩) ૨૦+છે+હું +શુવિ૦+અસ્થિર+અશુભ+દુર્ભગ દુઃસ્વર+અનાદેયmશ = ૨૯, (૬૪) ૨૦૧છે. હુંo +શુવિ૦+અસ્થિર+અશુભ+દુર્ભગ દુઃસ્વર+અનાદયઅયશ = ૨૯, (૬૫) ૨૦+છેo +હુo +અવવિ૦+સ્થિર +શુભ +સુભગ+સુસ્વર આદેય યશ = ૨૯, (૬૬) ૨૦૧છેo +éo +અવવિ૦+સ્થિર +શુભ +સુભગ+સુસ્વર +આદેય અયશ = ૨૯, (૬૭) ૨૦+છે. હું +અવવિ૦+સ્થિર +શુભ +સુભગ+સુસ્વર+અનાદેય યશ = ૨૯, (૬૮) ૨૦+છેહુંo +અવવિ૦+સ્થિર +શુભ +સુભગ+સુસ્વર અનાદયઅયશ = ૨૯,
૨૨૪
Page #234
--------------------------------------------------------------------------
________________
(૬૯) ૨૦૧છે. હું +અવવિ૦+સ્થિર +શુભ સુભગ+દુઃસ્વરઆદેય યશ = ૨૯, (૭૦) ૨૦+છે) +હુo +અવવિO+સ્થિર +શુભ +સુભગ+દુઃસ્વર+આદેય અયશ = ૨૯, (૭૧) ૨૦+છેo tહું +અવિવે+સ્થિર +શુભ +સુભગ+દુસ્વર અનાદેયmશ = ૨૯, (૭૨) ૨૦+છે) +હું +અવવિO+સ્થિર +શુભ +સુભગ+દુઃસ્વરઅનાદયઅયશ = ૨૯, (૭૩) ૨૦+છે+હું +અવવિ૦+સ્થિર +શુભ +દુર્ભગ +સુસ્વર+આદેય યશ = ૨૯, (૭૪) ૨૦+છે. હું +અવવિ૦+સ્થિર +શુભ દુર્ભગ સુસ્વર આદેય અયશ = ૨૯, (૭૫) ૨૦+છે. હું +અવવિ૦+સ્થિર +શુભ દુર્ભગ +સુસ્વર અનાદેયmશ = ૨૯, (૭૬) ૨૦+છે. હું +અવવિ૦+સ્થિર +શુભ દુર્ભગ +સુસ્વર અનાદયઅયશ = ૨૯, (૭૭) ૨૦+છેo +હુo +અવવિ૦+સ્થિર +શુભ દુર્ભગ દુઃસ્વરઆદેય યશ = ૨૯, (૭૮) ૨૦+છે. હું +અવિ૦+સ્થિર +શુભ દુર્ભગ દુઃસ્વર+આદેય અયશ = ૨૯, (૭૯) ૨૦+છેo +હુo +અવવિ૦+સ્થિર +શુભ દુર્ભગ +દુરસ્વર+અનાદેયયશ = ૨૯, (૮૦) ૨૦+છે. હું +અવવિ૦+સ્થિર +શુભ દુર્ભગ દુઃસ્વર+અનાદેય+અયશ = ૨૯, (૮૧) ૨૦+છે+હુંઅવિવે+સ્થિર અશુભ+સુભગ+સુસ્વર આદેય યશ = ૨૯, (૮૨) ૨૦+છે) +હુo +અવવિ૦+સ્થિર +અશુભ+સુભગ+સુસ્વર +આદેય અયશ = ૨૯, (૮૩) ૨૦૦૦ +હું+અવવિ૦+સ્થિર +અશુભ+સુભગ+સુસ્વર અનાદેયસ્યશ = ૨૯, (૮૪) ૨૦+છેo + હું+અવવિ૦+સ્થિર +અશુભ+સુભગ +સુસ્વર અનાદેય+અયશ = ૨૯, (૮૫) ૨૦+છેo +હુo +અવવિ૦+સ્થિર +અશુભ+સુભગ+દુસ્વર આદેય યશ = ૨૯, (૮૬) ૨૦+છેo tહું +અવવિ૦+સ્થિર અશુભ+સુભગ+દુવાઆદેય અયશ = ૨૯, (૮૭) ૨૦+૦૦ +હું૦ +અવવિ+સ્થિર +અશુભ+સુભગ દુઃસ્વરઅનાદેયયશ = ૨૯, (૮૮) ૨૦+છેo #હું+અવવિ૦+સ્થિર અશુભ+સુભગ+દુરસ્વર+અનાદયઅયશ = ૨૯, (૮૯) ૨૦+છે+હું૦ +અવવિ૦+સ્થિર +અશુભદુર્ભગ +સુસ્વર +આદેય યશ = ૨૯, (૯૦) ૨૦+છે. હુંo +અવવિ૦+સ્થિર +અશુભદુર્ભગ +સુસ્વર+આદેય અયશ = ર૯, (૯૧) ૨૦+છે. હું. +અવવિ૦+સ્થિર +અશુભદુર્ભગ +સુસ્વર અનાયમ્મશ = ૨૯, (૯૨) ૨૦+છે. હું +અવવિ૦+સ્થિર +અશુભદુર્ભગ +સુસ્વર અનાદેયાયશ = ૨૯, (૯૩) ૨૦+છે. હું +અવિ૦+સ્થિર +અશુભ+દુર્ભગ દુઃસ્વર આદેય યશ = ૨૯, (૯૪) ૨૦+છેહું +અવવિ૦+સ્થિર +અશુભ+દુર્ભગ +દુઃસ્વરઆદેય અયશ = ૨૯, (૫) ૨૦+છે. હું+અવિવે+સ્થિર +અશુભ+દુર્ભગ +દુઃસ્વર+અનાદેયmશ = ૨૯, (૯૬) ૨૦+છે) +હુo +અવવિ૦+સ્થિર +અશુભ+દુર્ભગ +દુઃસ્વર+અનાદયઅયશ = ૨૯, (૭) ૨૦+છે) +હુo +અવવિ૦+ અસ્થિર+શુભ +સુભગ+સુસ્વર +આદેય યશ = ૨૯, (૯૮) ૨૦+છે. હું૦ +અવવિ૦+અસ્થિર+શુભ સુભગ સુસ્વર આદેય અયશ = ૨૯, (૯) ૨૦+છેo હું+અવવિ૦+અસ્થિર+શુભ +સુભગ +સુસ્વર અનાદેયજ્યશ = ૨૯, (૧૦૦) ૨૦+છે. હું +અવવિ૦+અસ્થિર+શુભ સુભગ +સુસ્વર અનાદયઅયશ = ૨૯, (૧૦૧) ૨૦+છે+હુo +અવિવે+અસ્થિર+શુભ +સુભગ +દુસ્વર+આદેય યશ = ૨૯, (૧૦૨) ૨૦+છે. હું +અવિવે+અસ્થિર+શુભ +સુભગ+દુઃસ્વરદેવ અયશ = ૨૯,
૨૨૫
Page #235
--------------------------------------------------------------------------
________________
(૧૦૩) ૨૦૦૦ +હું૦ +અવવિ૦+અસ્થિર +શુભ + સુભગ+દુઃસ્વર+અનાદેય યશ = ૨૯, (૧૦૪) ૨૦+છે+હુંઅવિવે+અસ્થિર+શુભ સુભગ + દુઃસ્વર+અનાદયઅયશ = ૨૯, (૧૦૫) ૨૦+છે. હું +અવવિ૦+અસ્થિર+શુભ દુર્ભગ +સુસ્વર+આદેય યશ = ૨૯, (૧૦૬) ૨૦+છે. હું૦ +અવવિ૦+અસ્થિર+શુભ દુર્ભગ +સુસ્વર+આદેય અયશ = ૨૯, (૧૦૭) ૨૦+છેo tહું +અવવિ૦+અસ્થિર+શુભ દુર્ભગ સુસ્વર અનાદેય યશ = ૨૯, (૧૦૮) ૨૦+છે) +હું +અવવિ૦+અસ્થિર+શુભ +દુર્ભગ +સુસ્વર અનાદયઅયશ = ૨૯, (૧૦૯) ૨૦+છેહું +અવવિ૦+અસ્થિર+શુભ +દુર્ભગ +દુઃસ્વર+આદેય યશ = ૨૯, (૧૧૦) ૨૦+છે) +હું +અવવિ૦+અસ્થિર +શુભ દુર્ભગ +દુઃસ્વર+આદેય અયશ = ૨૯, (૧૧૧) ૨૦૧છે+ હું +અવવિ૦+અસ્થિર+શુભ દુર્ભગ દુઃસ્વર+અનાદેયયશ = ૨૯, (૧૧૨) ૨૦+છે) +હું૦ +અવવિ૦+અસ્થિર+શુભ +દુર્ભગ દુઃસ્વર+અનાદયઅયશ = ૨૯, (૧૧૩) ૨૦+છે) +હું+અવિવે+અસ્થિર+અશુભ+સુભગ+સુસ્વર +આદેય યશ = ૨૯, (૧૧૪) ૨૦+છેo +હુ0 +અવવિ૦+અસ્થિર+અશુભ+સુભગ+સુસ્વર +આદેય અયશ = ૨૯, (૧૧૫) ૨૦+છેo હું+અવિવે+અસ્થિર+અશુભ સુભગ+સુસ્વર અનાદેયજ્યશ = ૨૯, (૧૧૬) ૨૦+છે) +હું +અવવિ૦+અસ્થિર+અશુભ+સુભગ+સુસ્વર અનાદયઅયશ = ૨૯, (૧૧૭) ૨૦૭૦ +હું +અવવિ૦+અસ્થિર+અશુભ+સુભગ+દુઃસ્વર+આદેય યશ = ૨૯, (૧૧૮) ૨૦૧છે+હુo +અવવિ૦+અસ્થિર+અશુભ+સુભગ+દુઃસ્વર+આદેય અયશ = ૨૯, (૧૧૯) ૨૦+છે+હુo +અવિવે+અસ્થિર+અશુભ+સુભગ+દુરસ્વર+અનાદેયયશ = ૨૯, (૧૨૦) ૨૦+છેo tહું +અવવિ૦+અસ્થિર+અશુભ+સુભગ+દુઃસ્વર+અનાદેય+અયશ = ૨૯, (૧૨૧) ૨૦+છે) +હુo +અoવિ+અસ્થિર+અશુભ+દુર્ભગ +સુસ્વર +આદેય ચશ = ૨૯, (૧૨૨) ૨૦+છે) +હું૦ + અOવિવે+અસ્થિર+અશુભ+દુર્ભગ +સુસ્વર+આદેય અયશ = ૨૯, (૧૨૩) ૨૦+છે+હુo +અવિવે+અસ્થિર+અશુભ+દુર્ભગ +સુસ્વર+અનાદેયજ્યશ = ૨૯, (૧૨૪) ૨૦+છેo +હું૦ +અવિવે+અસ્થિર+અશુભ+દુર્ભગ + સુસ્વર અનાદયઅયશ = ૨૯, (૧૨૫) ૨૦૧છે. હું +અવવિ૦+અસ્થિર+અશુભ+દુર્ભગ +દુઃસ્વર+આદેય યશ = ૨૯, (૧૨૬) ૨૦+છે. હું +અવવિ૦+અસ્થિર+અશુભ+દુર્ભગ +દુઃસ્વર+આદેય અયશ = ૨૯, (૧૨૭) ૨૦+છેo tહું અળવિવે+અસ્થિર+અશુભ+દુર્ભગ +દુઃસ્વર+અનાદેયયશ = ૨૯, (૧૨૮) ૨૦૧છે. હું +અવવિ૦+અસ્થિર+અશુભફદુર્ભગ +દુસ્વર+અનાદયઅયશ = ૨૯,
અહીં જે રીતે, કુલ ૧૨૮ ભાંગા કહ્યાં છે. એ જ રીતે, હુડકને સ્થાને વામન મૂકીને ૧૨૮ ભાંગા કરવા. ત્યારપછી વામનને સ્થાને કુલ્થ મૂકીને ૧૨૮ ભાંગા કરવા.
ત્યારપછી કુલ્થને સ્થાને સાદિ મૂકીને ૧૨૮ ભાંગા કરવા. ત્યારપછી સાદિને સ્થાને ન્યગ્રોધ મૂકીને ૧૨૮ ભાંગા કરવા. ત્યારપછી ન્યગ્રોધને સ્થાને સમચતુરસ્ત્ર મૂકીને ૧૨૮ ભાંગા કરવા.
કુલ - ૭૬૮ ભાંગા થાય છે.
૨૨૬
Page #236
--------------------------------------------------------------------------
________________
એ રીતે, ૬ સંસ્થાનની સાથે કુલ... ૭૬૮ હવે છેવટ્ઠાને સ્થાને કીલીકા મૂકીને ૭૬૮ ત્યારપછી કિલિકાને સ્થાને અર્ધનારાચ મૂકીને ૭૬૮ ત્યારપછી અર્ધનારાચને સ્થાને નારાચ મૂકીને ૭૬૮ ત્યારપછી નારાચને સ્થાને ૠષભનારાચ મૂકીને ૭૬૮ ત્યારપછી ઋષભનારાચને સ્થાને વજ્ર૦ મૂકીને ૭૬૮ કુલ - ૪૬૦૮
તિર્યંચપ્રાયોગ્ય કુલ
૩૦ના બંધના-૪૬૦૮ ભાંગા:૨૯ના બંધની જેમ ૨૯+ઉદ્યોત=૩૦ના બંધના ૪૬૦૮ ભાંગા થાય છે. અપર્યાપ્તતિર્યંચપંચે પ્રાયોગ્ય-૨૫ના બંધનો ........ ૧ ભાંગો, પર્યાપ્તતિર્યંચપંચે પ્રાયોગ્ય-૨૯ના બંધનો...૪૬૦૮ ભાંગા, પર્યાપ્તતિર્યંચપંચે પ્રાયોગ્ય-૩૦ના બંધનો...૪૬૦૮ ભાંગા, તિર્યંચપંચે પ્રાયોગ્ય કુલ ૯૨૧૭ ભાંગા થાય છે. એકેન્દ્રિયપ્રાયોગ્ય બંધભાંગા ૪૦
વિકલેન્દ્રિયપ્રાયોગ્ય બંધભાંગા ૫૧ તિર્યંચપંચેન્દ્રિયપ્રાયોગ્ય બંધભાંગા ૯૨૧૭
-
બંધના-૪૬૦૮ ભાંગા થાય છે.
ભાંગા થયા. ભાંગા કરવા. ભાંગા કરવા.
-
૨૨૭
ભાંગા કરવા.
ભાંગા કરવા.
ભાંગા કરવા.
ભાંગા થાય છે.
મનુષ્યપ્રાયોગ્ય બંધભાંગાઃ
૨૫ના બંધનો ૧ ભાંગોઃ
તેઉ-વાઉ વિનાના સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મિથ્યાદૃષ્ટિ તિર્યંચમનુષ્ય અપર્યાપ્તમનુષ્ય પ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિને બાંધે છે ત્યારે ૨૫ના બંધનો-૧ ભાંગો જ થાય છે.
૨૯ના બંધના ૪૬૦૮ ભાંગાઃ
૯૩૦૮ બંધભાંગા થાય છે.
સંશીતિર્યંચપ્રાયોગ્ય ૨૯ના બંધની જેમ મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના
Page #237
--------------------------------------------------------------------------
________________
૩૦ના બંધના ૮ ભાંગા -
સમ્યગ્દષ્ટિ દેવ-નારક મનુષ્યપ્રાયોગ્ય-૨૯ + જિનનામ = ૩૦ પ્રકૃતિને બાંધે છે. ત્યારે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશ-અયશ વિકલ્પ બંધાય છે. બાકીની બધી પ્રકૃતિ શુભ બંધાય છે એટલે ૩૦ના બંધના-૮ ભાંગા જ થાય છે. અપર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય-૨૫ના બંધનો ... ૧ ભાગો, પર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધના....૪૬૦૮ ભાંગા, પર્યાપ્તમનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના. .......૮ ભાંગા,
મનુષ્યપ્રાયોગ્ય કુલ - ૪૬૧૭ બંધભાંગા થાય છે. નરકપ્રાયોગ્ય બંધભાંગા૨૮ના બંધનો-૧ ભાંગો -
મિથ્યાષ્ટિ પર્યાપ્તસંજ્ઞી-અસંશી તિર્યંચપંચેન્દ્રિય અને પર્યાપ્ત મનુષ્ય નરકપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે ત્યારે કોઈપણ પ્રકૃતિ વિકલ્પ બંધાતી નથી. એટલે નરકપ્રાયોગ્ય-૨૮ના બંધનો-૧ ભાંગો જ થાય છે. દેવપ્રાયોગ્ય બંધભાંગા૨૮ના બંધના-૮ ભાંગા
૧ થી ૫ ગુણઠાણાવાળા પર્યાપ્તતિર્યચપંચેન્દ્રિય અને ૧ થી ૮ ગુણઠાણાવાળા "પર્યાપ્ત મનુષ્યો દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે ત્યારે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશ-અયશ વિકલ્પ બંધાય છે એટલે દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના-૨(સ્થિર-અસ્થિર) x ૨(શુભ-અશુભ) x (યશ-અયશ) = ૮ ભાંગા થાય છે.
(૪૫) લબ્ધિ-પર્યાપ્ત સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો અપર્યાપ્તાવસ્થામાં દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે અને જેને જિનનામ નિકાચિત કરેલું છે એવો તદ્ભવ મોક્ષગામી સમ્યગ્દષ્ટિ મનુષ્ય અપર્યાપ્તાવસ્થામાં અને પર્યાપ્તાવસ્થામાં દેવપ્રાયોગ્ય-૨૯ને બાંધે છે.
૨૨૮
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૯ના બંધના-૮ ભાંગા:
સમ્યગ્દષ્ટિ મનુષ્ય દેવપ્રાયોગ્ય-૨૮ + જિનનામ = ૨૯ પ્રકૃતિને બાંધે છે ત્યારે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, યશ-અયશ વિકલ્પે બંધાય છે એટલે દેવપ્રાયોગ્ય-૨૯ના બંધના ૨(સ્થિર-અસ્થિર) × ૨(શુભઅશુભ) × ૨(યશ-અયશ) = ૮ બંધભાંગા થાય છે. ૩૦ના બંધનો-૧ ભાંગો:
અપ્રમત્તસંયમી દેવપ્રાયોગ્ય-૨૮ + આહારકદ્ધિક = ૩૦ પ્રકૃતિને બાંધે છે ત્યારે બધી પ્રકૃતિ શુભ જ બંધાય છે એટલે દેવપ્રાયોગ્ય૩૦ના બંધનો-૧ ભાંગો જ થાય છે.
૩૧ના બંધનો-૧ ભાંગો:
અપ્રમત્તસંયમી દેવપ્રાયોગ્ય-૨૮ + આહારકદ્ધિક + જિનનામ = ૩૧ પ્રકૃતિને બાંધે છે ત્યારે બધી પ્રકૃતિ શુભ જ બંધાય છે તેથી દેવપ્રાયોગ્ય-૩૧ના બંધનો-૧ ભાંગો જ થાય છે.
દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના દેવપ્રાયોગ્ય-૨૯ના બંધના દેવપ્રાયોગ્ય-૩૦ના બંધનો દેવપ્રાયોગ્ય-૩૧ના બંધનો
૮ ભાંગા,
૮ ભાંગા,
૧ ભાંગો,
૧ ભાંગો, દેવપ્રાયોગ્ય કુલ ૧૮ ભાંગા થાય છે.
-
-
-
-
અપ્રાયોગ્ય-૧ના બંધનો ૧ ભાંગોઃ
દેવગતિપ્રાયોગ્ય પ્રકૃતિનો બંધવિચ્છેદ થયા પછી ૮મા ગુણઠાણાના ૭મા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી એક જ યશકીર્તી બંધાય છે. તે કોઈપણ ગતિપ્રાયોગ્યબંધ ન હોવાથી, તેને અપ્રાયોગ્યબંધ કહે છે. અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો જ થાય છે.
૨૨૯
Page #239
--------------------------------------------------------------------------
________________
તિર્યંચપ્રાયોગ્ય કુલ .... ૯૩૦૮ બંધભાંગા થાય છે. મનુષ્યપ્રાયોગ્ય કુલ ૪૬૧૭ બંધભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય કુલ ............ ...૧૮ બંધભાંગા થાય છે. નરકમાયોગ્ય કુલ. ..........................૧ બંધમાંગો થાય છે. અપ્રાયોગ્ય કુલ ................... ૧ બંધમાંગો થાય છે.
કુલ ૧૩૯૪૫ બંધભાંગા થાય છે. એકેન્દ્રિય-વિલેન્દ્રિય જીવો...
એકેન્દ્રિયપ્રાયોગ્ય -૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકલેન્દ્રિયપ્રાયોગ્ય -૨૫/ર૯૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યચપંચેન્દ્રિયપ્રાયોગ્ય -૨૫/૨૯૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યપ્રાયોગ્ય -૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. અયુગલિક તિર્યચપંચેન્દ્રિય જીવો....
એકેન્દ્રિયપ્રાયોગ્ય -૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકલેન્દ્રિય પ્રાયોગ્ય -૨૫/ર૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યચપંચેન્દ્રિયપ્રાયોગ્ય -૨૫/૨૯૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યપ્રાયોગ્ય -૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. નરકમાયોગ્ય -૨૮ પ્રકૃતિને બાંધે છે.
દેવપ્રાયોગ્ય -૨૮ પ્રકૃતિને બાંધે છે. અયુગલિક મનુષ્યો....
એકેન્દ્રિયપ્રાયોગ્ય -૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકસેન્દ્રિયપ્રાયોગ્ય -૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યચપંચેન્દ્રિય પ્રાયોગ્ય -૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યપ્રાયોગ્ય -૨૫/ર૯ પ્રકૃતિને બાંધે છે. નરક પ્રાયોગ્ય -૨૮ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય -૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. શ્રેણીમાં અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે.
૨૩૦
Page #240
--------------------------------------------------------------------------
________________
નારકો...
સંજ્ઞીતિર્યંચ પ્રાયોગ્ય -૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્ય પ્રાયોગ્ય -૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. ભવનપતિથી ઈશાન સુધીના દેવો. બાદરપર્યાપ્તાપ્રત્યેકએકે)પ્રાયોગ્ય -૨૫/૨૬ પ્રકૃતિને બાંધે છે.
સંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય -૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યપ્રાયોગ્ય -૨૯ પ્રકૃતિને બાંધે છે. નિકાચિતજિનનામવાળો સૌધર્મ-ઈશાન મનુ પ્રા૦૩૦ પ્રકૃતિને બાંધે છે. સનકુમારાદિ દેવો...
સંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય -૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યપ્રાયોગ્ય -૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
: નામકર્મના બંધસ્થાનનો કાળ :
છે,
- 2
-9
બંધસ્થાન જ કાળ
ઉત્કૃષ્ટકાળ ૨૩/૦૫/૨૬
નરકપ્રા) ૨૮ વિકલેવમા૦ ૨૯/૩૦ તિo૫૦માત્ર ૨૯ ૩૦ દેવપ્રા૦ ૩૦/૩૧ અપ્રાયોગ્ય-૧
યુગલિકની અપેક્ષાએ અંતર્મુડન્યૂન પૂર્વદોડવર્ષનો
૧ સમય પ્રાયોગ્ય-૨૮
ત્રીજો ભાગ અધિક ત્રણ પલ્યોપમ દેવપ્રાયોગ્ય-૨૯ ૧ સમય
| દેશોન પૂર્વદોડવર્ષ મનુ પ્રાયોગ્ય-૨૯ ૧ સમય અનુત્તરદેવની અપેક્ષાએ ૩૩ સાગરોપમ મનુપ્રાયોગ્ય-૩૦ | જનારકની અપેક્ષાએ ૮૪ હજાર વર્ષ |
અનુત્તરદેવની અપેક્ષાએ ૩૩ સાગરોપમ
દેવ
(૪૬) મતાંતરે દેવ-નરકની અપેક્ષાએ મનુપ્રા૦૩૦ના બંધનો જ કાળ ૧૦000 વર્ષ.
૨૩૧
Page #241
--------------------------------------------------------------------------
________________
૧લું
નામકર્મના બંધસ્થાન-બંધભાંગા-બંધકઃ બંધસ્થાન
પ્રકૃતિ
| ભાંગા બંધક | ગુણઠાણું અપર્યાપ્ત વબંધી-૯, તિદ્રિક, એકેo, ઔ૦૧૦, હુંડક, મિથ્યાત્વી
એકેo સ્થાવર, સૂબાઓમાંથી-૧, અપ૦, સાધા- ૪ | તિર્યંચપ્રાયોગ્ય-૨૩ પ્રત્યેકમાંથી-૧, અસ્થિર ત્રિક, અનાદેયદ્ધિક = ૨૩ મનુષ્ય
ધ્રુવબંધી-૯, તિદ્રિક, એકેo, ઔવેશ૦, હુંડક, પર્યાપ્ત પરાઘાત, ઉચ્છવાસ, સ્થાવર, સૂબા)માંથી-૧, મિથ્યાત્વી એકેન્દ્રિય પર્યાપ્ત, સાધાર-પ્રત્યેકમાંથી-૧, સ્થિર-| ૨૦ | તિર્યંચપ્રાયોગ્ય-૨૫ અસ્થિરમાંથી-૧, શુભ-અશુભમાંથી-૧, દુર્ભગ, મનુષ્ય-દેવ
અનાદેય, યશ-અશમાંથી-૧ = ૨૫ પર્યાપ્ત એકેo|૨૫ + આપતા = ૨૬ અથવા
૧૬
મિતિ - પ્રાયો૦-૨૬ ૨૫ + ઉદ્યોત = ૨૬
મદેવ અ૫૦ બેo ધ્રુવબંધી-૯, તિoદ્રિક, બેઈo, ઔદ્રઢિક, હુંડક, મિથ્યાત્વી પ્રાયોગ્ય છેવટ્ટ, ત્રસ, બાદર, અ૫૦, પ્રત્યેક, અસ્થિરત્રિક, ૧ | તિર્યંચ૨૫ અનાદેયદ્ધિક = ૨૫
મનુષ્ય અ૫૦ તેઈ૦ પ્રાયોગ્ય-૨૫ અપ૦ ચઉo પ્રાયોગ્ય-૨૫ અપ૦ તિo પંખા -૨૫
અપ૦ મ0 પ્રાયોગ્ય-૨૫ પર્યાપ્ત વિ૦ એકે ની જેમ ૨૫ + અંબે+છેવટું અશુભ પ્રાયોગ્ય-૨૯ વિહા+ દુઃસ્વર = ૨૯ પર્યાપ્ત વિO
૨૯+ ઉદ્યોત = ૩૦ પ્રાયોગ્ય-૩૦
૧લું ધ્રુવબંધી-૯, તિદ્રિક, પંચેo, ઔદ્ધિક, ૬ પર્યાપ્ત
ચારે ગતિના સંઘયણમાંથી-૧, ૬ સંસ્થાનમાંથી-૧, બેવિહાયો. તિર્યંચ
મિથ્યાત્વી ગતિમાંથી-૧, પરાઘાત, ઉ૦, ત્રસાદિ-૪, સ્થિરઅસ્થિરમાંથી-૧, શુભ-અશુભમાંથી-૧, સુભગ
| સાસ્વાદની પ્રાયોગ્ય-૨૯ દુર્ભગમાંથી-૧, સુસ્વર-દુઃસ્વરમાંથી૧, આદય
જીવો અનાદેયમાંથી-૧, યશ-અશમાંથી-૧ = ૨૯
૨૪
XEO
પંચેન્દ્રિય અસ્થિરમાંથી-૧, શુ
૨૩૨
Page #242
--------------------------------------------------------------------------
________________
પર્યા૦ તિજ પંપ્રા૦૩૦
મનુપ્રા૦૨૯|
૨૯ + ઉદ્યોત = ૩૦
તિર્યંચપંચે૦ની જેમ ૨૯ પ્રકૃતિ ધ્રુવબંધી-૯, મનુ૰દ્ધિક, પંચે૦, ઔદ્ધિક, ૧લું સં, મનુષ્ય ૧લું સં૦, શુભવિહા૦, પરાઘાત, ઉ૦, ત્રસાદિ-૪, પ્રાયોગ્ય-સ્થિર-અસ્થિરમાંથી-૧, શુભ-અશુભમાંથી-૧, ૩૦ સુભગ ત્રિક, યશ-અયશમાંથી-૧ = ૨૯ + જિનનામ = ૩૦
નરક
પ્રાયોગ્ય
૨૮
દેવ
ધ્રુવબંધી-૯, દેવદ્ધિક, પંચે, વૈદ્ધિક, ૧૩ સં૦, પ્રાયોગ્ય શુભ વિહા૦, પરાઘાત, ઉ૦, ત્રસાદિ-૪, સ્થિરઅસ્થિરમાંથી-૧, શુભ-અશુભમાંથી-૧ સુભગત્રિક,| યશ-અયશમાંથી-૧ = ૨૮
૨૮
૨૮ + જિનનામ = ૨૯
દેવ |પ્રાયોગ્ય-૨૯
દેવ પ્રાયોગ્ય-૩૦
ધ્રુવબંધી-૯, નરકદ્ધિક, પંચે, વૈદ્ધિક, હુંડક, અશુભ વિહા૦, પરાઘાત, ઉ૦, ત્રસાદિ-૪, |અસ્થિરાદિ-૬ = ૨૮
દેવ |પ્રાયોગ્ય-૩૧ અપ્રાયોગ્ય-૧
૨૮ + આહારકદ્ધિક = ૩૦
૨૮ + આહા૦તિક + જિન = ૩૧
યશનામ
૪૬૦૮
૪૬૦૮
૨૩૩
૧
૮
સમ્યક્ત્વી ૮ દેવ-નારક
८
૧
૧
મિ-સાળ ચારે ગતિના
૧
99
મિથ્યાત્વી
પંચે૦
તિ-મનુ૦
પંચેન્દ્રિય
તિર્યંચ
મનુષ્યો
સમ્યક્ત્વી મનુષ્યો
અપ્રમત્ત
સંયમી
૧૯-૨જુ
અપ્રમત્ત
સંયમી
99
૧હ્યું
૧થી
૮માના
VI | MA
જશું
૬ઠ્ઠા ભાગ
સુધી
૪થી
૮માનો
૬ઠ્ઠો ભાગ
૭થી
બંધસ્થાને બંધભાંગા:
च पणवीसा सोलस नवबाणउईसया य अडयाला । एयालुत्तर छायालसया इक्विक बंधविही ।। २७ ।।
ભાગ
૭થી
ભાગ
|| જી
શ્રેણિગત
મનુષ્યો ભાગથી ૧૦ સુધી
ગાથાર્થ:- ૨૩ વગેરે બંધસ્થાને ક્રમશઃ ૪, ૨૫, ૧૬, ૯, ૯૨૪૮, ૪૬૪૧, ૧ અને ૧ બંધભાંગા થાય છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
વિવેચનઃ- ૨૩ના બંધે.......... ૪
૨૫ના બંધે....... ૨૫
૨૬ના બંધે....... ૧૬ ૨૮ના બંધે....
૯
૨૯ના બંધે..૯૨૪૮
૩૦ના બંધે..૪૬૪૧
• નામકર્મના બંધભાંગા :
નરક અ
બંધ એકેટ બેઈ૦ તેઈ૦ ૨૯૦ તિ મનુવ દેવ સ્થાન પ્રાયો પ્રાયો પ્રાયો પ્રાયો પંચે૦ પ્રાયોગ્ય પ્રાયો પ્રાયો પ્રાયો ગ્ ગ્ય પ્રાયોગ્ય
ગ્ય
ગ્ય
ગ્ય ગ્ય
ગ્ય
૧
બંધભાંગા થાય છે. બંધભાંગા થાય છે. બંધભાંગા થાય છે.
બંધભાંગા થાય છે.
બંધભાંગા થાય છે. બંધભાંગા થાય છે. બંધભાંગો થાય છે.
૧
બંધભાંગો થાય છે.
કુલ- ૧૩૯૪૫ બંધભાંગા થાય છે.
૩૧ના બંધે.....
૧ના બંધે.........
૨૩
૪
૨૫ ૧૨૦
૨૬
૧૬
૨૮
૨૯
30
૩૧
૧
કુલ ૪૦ ૧૭ ૧૭ ૧૭ ૯૨૧૭
જીવભેદમાં બંધસ્થાન-બંધભાંગાઃ
.
૮
૧ ૧
૧
+
૧
८ ૪૬૦૮
८ ૮ | ૪૬૦૮
૧
૨૩૪
૪૬૦૮
८
૪૬૧૭
+.
८
૧
૧
૧૮
+
૧
૧
+9
૧
2 T
૪
૨૫
૧૬
૯
૯૨૪૮
૪૬૪૧
૧
૧
૧૩૯૪૫
લબ્ધિ-અપર્યાપ્ત સૂક્ષ્મએકેન્દ્રિયાદિ-૧૧ અને લબ્ધિ-અપર્યાપ્તસંજ્ઞી જીવો તિર્યંચ અને મનુષ્યપ્રાયોગ્ય જ બંધ કરે છે. તેથી ૧૨ જીવભેદમાં ૨૩/૨૫/૨૬/૨૯/૩૦ (કુલ-૫) બંધસ્થાન જ હોય છે અને
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૨ જીવભેદમાં ૨૩ના બંધના . ... ૪ બંધભાંગા,
૨પના બંધના ........ ૨૫ બંધભાંગા, ૨૬ના બંધના ...૧૬ બંધભાંગા, ૨૯ના બંધના .૯૨૪૦ બંધભાંગા, ૩૦ના બંધના ....૪૬૩૨ બંધભાંગા,
કુલ - ૧૩૯૧૭ બંધભાંગા ઘટે છે. બાકીના-૨૮ ભાંગા ઘટતા નથી. કારણ કે, તે જીવો દેવપ્રાયોગ્ય બંધ કરતાં નથી એટલે દેવપ્રાયોગ્ય-૧૮ ભાંગા ઘટતા નથી. નરક પ્રાયોગ્યબંધ કરતાં નથી. એટલે નરકમાયોગ્ય-૧ ભાંગો ઘટતો નથી. મનુષ્યપ્રાયોગ્ય-૩૦નો બંધ સમ્યગ્દષ્ટિ દેવ-નારકો જ કરે છે એટલે મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના૮ ભાંગા ઘટતા નથી. અને અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો ઘટતો નથી. એટલે કુલ ૧૮+૧+૮+૧=૨૮ ભાંગા ઘટતા નથી. પર્યાપ્તઅસંશીઃ- પર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિય જીવો ચારે ગતિપ્રાયોગ્યબંધ કરે છે. એટલે પર્યાપ્તઅસંજ્ઞી જીવભેદમાં ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. પર્યાપ્તઅસંજ્ઞીમાં ૨૩ના બંધના..........................૪ ભાંગા,
૨૫ના બંધના........... ...... ૨૫ ભાંગા, ૨૬ના બંધના......................... ૧૬ ભાંગા, ૨૮ના બંધના..................૯ ભાંગા, ર૯ના બંધના...................૯૨૪૦ ભાંગા, ૩૦ના બંધના.. .૪૬૩૨ ભાંગા,
કુલ ૧૩૯૨૬ ભાંગા ઘટે છે. . બાકીના-૧૯ ભાંગા ઘટતા નથી કારણ કે દેવપ્રાયોગ્ય ૨૯/૩૦/૩૧ નો બંધ મનુષ્યો જ કરી શકે છે. તિર્યંચાદિ કરી શકતા નથી. એટલે ૨૯ ૩૦/૩૧ ના બંધના ૮ + ૧ + ૧ = ૧૦ ભાંગા ઘટતા નથી અને મનુષ્યપ્રાયોગ્ય-૩૦નો બંધ સમ્યગ્દષ્ટિ દેવ-નારકો અને અપ્રાયોગ્ય-૧નો
૨૩પ
Page #245
--------------------------------------------------------------------------
________________
બંધ શ્રેણીગત મનુષ્યો જ કરી શકે છે. અન્ય જીવો ન કરી શકે. એટલે ૩૦ના બંધના-૮ ભાંગા અને ૧ના બંધનો ૧ ભાંગો ઘટતો નથી. એટલે કુલ ૧૦ + ૮ + ૧ = ૧૯ ભાંગા ઘટતા નથી. પર્યાપ્તસંજ્ઞી જીવભેદમાં ૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે.
: જીવભેદમાં નામકર્મના બંધસ્થાન-બંધભાંગા : જીવસ્થાનક બંધસ્થાનક
બધભાંગા અપ૦ સૂકમ એકેન્દ્રિયાદિ-૧૧ ૨૩/રપ/ર૬/૨૯/૩૦ ૧૩૯૧૭ પર્યાપ્ત અસંશી | ૨૩રપ/ર૬/૨૮/૨૯/૩૦ | ૧૩૯૨૬ અપર્યાપ્ત સંશી - ૨૩/૦૫/૨૬/૨૯૩૦ ૧૩૯૧૭. પર્યાપ્ત સંશી | ૨૩રપ/ર૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ ૧૩૯૪૫
ગુણઠાણામાં બંધસ્થાન-બંધભાંગામિથ્યાત્વે બંધસ્થાન-બંધભાંગા
| મિથ્યાત્વગુણઠાણે તિર્યચ-મનુષ્યો ચારે ગતિ પ્રાયોગ્યબંધ કરે છે અને દેવ-નારકો તિર્યંચ-મનુષ્યપ્રાયોગ્યબંધ કરે છે. તિર્યચ-મનુષ્યો... એકે પ્રાયોગ્ય-ર૩રપ/ર૬ પ્રકૃતિને બાંધે છે.
વિકસેન્દ્રિય પ્રાયોગ્ય-રપ/ર૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યંચપંચે પ્રાયોગ્ય-૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યપ્રાયોગ્ય-૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે.
નરકપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. દેવ-નારક... તિર્યચપંચેન્દ્રિય પ્રાયોગ્ય ૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. ઈશાન સુધીનો દેવ... એકે પ્રાયોગ્ય રપ/ર૬ પ્રકૃતિને બાંધે છે. એટલે મિથ્યાત્વે ર૩રપ/ર૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન ઘટે છે.
૨૩૬
Page #246
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વગુણઠાણે...
એકે૦ પ્રાયોગ્ય ૨૩/૨૫/૨૬ના બંધના કુલ - ૪૦ ભાંગા, વિકલે૦ પ્રાયોગ્ય ૨૫/૨૯/૩૦ના બંધના કુલ - ૫૧ ભાંગા, તિર્યંચપંચે૦ પ્રાયોગ્ય ૨૫/૨૯/૩૦ના બંધના કુલ - ૯૨૧૭ ભાંગા, મનુષ્ય પ્રાયોગ્ય ૨૫/૨૯ના બંધના - ૪૬૦૯ ભાંગા, દેવ પ્રાયોગ્ય-૨૮ના બંધના - ૮ ભાંગા, નરક પ્રાયોગ્ય-૨૮ના બંધનો - ૧ ભાંગો, કુલ - ૧૩૯૨૬ ભાંગા ઘટે છે. બાકીના ૧૯ ભાંગા ઘટતા નથી. કારણ કે, મનુષ્યપ્રાયોગ્ય-૩૦નો બંધ સમ્યક્ત્વી દેવ-નારકો જ કરી શકે છે. એટલે મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના-૮ ભાંગા ઘટતા નથી. દેવપ્રાયોગ્ય-૨૯નો બંધ સમ્યક્ત્વી મનુષ્યો અને ૩૦/૩૧નો બંધ અપ્રમત્તસંયમી જ કરે છે. એટલે ૨૯/૩૦/ ૩૧ના બંધના ૮ + ૧ + ૧ ૧૦ ભાંગા ઘટતા નથી અને અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો ઘટતો નથી. એટલે કુલ ૮ + ૧૦ + ૧ = ૧૯ ભાંગા ઘટતા નથી.
સાસ્વાદને બંધસ્થાન-બંધભાંગાઃ
=
મિથ્યાત્વગુણઠા નરકત્રિકાદિ-૧૬ પ્રકૃતિનો બંવિચ્છેદ થતો હોવાથી સાસ્વાદનગુણઠાણે નરકપ્રાયોગ્ય, એકેન્દ્રિયપ્રાયોગ્ય, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય અને અપર્યાપ્તપ્રાયોગ્યબંધ થતો નથી. તથા આહારકદ્ધિક અને જિનનામનો બંધ થતો નથી. એટલે સાસ્વાદન ગુણઠાણે...
સંશીતિર્યંચ-મનુષ્યો.....દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. ચારેગતિના જીવો... સંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. ચારેગતિના જીવો... મનુષ્યપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. સાસ્વાદનગુણઠાણે છેવટ્ટુ અને હુંડક બંધાતું નથી. તેથી તિર્યંચ પંચે૦પ્રાયોગ્ય ૨૯ના બંધે ૫(સંઘયણ) × ૫(સંસ્થાન) ×
૨૩૭
Page #247
--------------------------------------------------------------------------
________________
૨(વિહાયોગતિ) × ૨(સ્થિર-અસ્થિર) x ૨(શુભ-અશુભ) x ૨(સુભગદુર્ભગ) x ૨(સુસ્વર-દુઃસ્વર) x ૨(આદેય-અનાદેય) x ૨(યશ-અયશ) = ૩૨૦૦ ભાંગા થાય છે. એ જ રીતે, તિવર્ષ પ્રા૦૩૦ના બંધના પણ ૩૨૦૦ ભાંગા થાય છે અને મનુષ્ય પ્રાયોગ્ય-૨૯ના બંધના પણ ૩૨૦૦ ભાંગા થાય છે. એટલે સાસ્વાદગુણઠાણે દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના - ૮ ભાંગા,
તિર્યંચપચે પ્રાયોગ્ય-૨૯ના બંધના - ૩૨૦૦ ભાંગા, તિર્યચપંચે. પ્રાયોગ્ય-૩૦ના બંધના - ૩૨૦૦ ભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધના - ૩૨૦૦ ભાંગા,
કુલ - ૯૬૦૮ બંધ ભાંગા થાય છે. મિશ્ન બંધસ્થાન-બંધમાંગા:
મિશ્રગુણઠાણે સંજ્ઞીતિર્યચ-મનુષ્ય અને દેવ-નારક જ હોય છે. તેમાંથી સંજ્ઞી તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે અને દેવ-નારકો મનુષ્ય પ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે.
સાસ્વાદનગુણઠાણે મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભવિહાયોગતિ અને દુર્ભગત્રિકનો બંધવિચ્છેદ થવાથી મિશ્રગુણઠાણે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, યશ-અયશ જ વિકલ્પ બંધાય છે. એટલે મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધના-૨(સ્થિર-અસ્થિર) X ૨(શુભ-અશુભ) ૪ ર(યશ-અયશ) = ૮ ભાંગ જ થાય છે. મિશ્રગુણઠાણે દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના - ૮ ભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-ર૯ના બંધના - ૮ ભાંગા,
કુલ- ૧૬ ભાંગા થાય છે. સમત્વગુણઠાણે બંધસ્થાન-બંધભાંગા
ચારગતિના સંજ્ઞીજીવોને પર્યાપ્તાવસ્થામાં અને કરણ
૨૩૮
Page #248
--------------------------------------------------------------------------
________________
અપર્યાપ્તાવસ્થામાં ચોથું ગુણઠાણું હોય છે. સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે અને સમ્યગ્દષ્ટિ દેવ-નારકો મનુષ્યપ્રાયોગ્ય જ બંધ કરે છે. ' સમ્યકત્વગુણઠાણે..તિર્યંચો, દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યો, દેવપ્રાયોગ્ય ૨૮/૨૯ પ્રકૃતિને બાંધે છે.
દેવ-નારકો, મનુષ્ય પ્રાયોગ્ય ૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. સમ્યકત્વગુણઠાણે દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના - ૮ ભાંગા,
દેવપ્રાયોગ્ય-૨૯ના બંધના - ૮ ભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-ર૯ના બંધના - ૮ ભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના - ૮ ભાંગા,
કુલ - ૩૨ ભાંગા થાય છે. દેશવિરતિગુણઠાણે બંધસ્થાન-બંધભાંગા
દેશવિરતિગુણઠાણુ તિર્યંચ-મનુષ્યને જ હોય છે અને તે દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. તિર્યંચો દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે અને મનુષ્યો દેવપ્રાયોગ્ય-૨૮/૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે દેશવિરતિગુણઠાણે..દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના - ૮ ભાંગા, દેવપ્રાયોગ્ય-૨૯ના બંધના - ૮ ભાંગા,
કુલ - ૧૬ ભાંગા થાય છે. પ્રમત્તગુણઠાણે બંધસ્થાન-બંધભાંગાઃ
પ્રમત્તસંયમી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે પ્રમત્તગુણઠાણે દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના - ૮ ભાંગા, દેવપ્રાયોગ્ય-૨૯ના બંધના - ૮ ભાંગા,
કુલ - ૧૬ ભાંગા થાય છે.
૨૩૯
Page #249
--------------------------------------------------------------------------
________________
અપ્રમત્તગુણઠાણે બંધસ્થાન-બંધમાંગા
અપ્રમત્તસંયમી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. ત્યાં બધી જ પ્રકૃતિ શુભ બંધાય છે. એટલે અપ્રમત્તગુણઠાણે દેવપ્રાયોગ્ય ૨૮/૨૯/૩૦/૩૧ના બંધના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ = ૪ ભાંગા થાય છે. અપૂર્વકરણગુણઠાણે બંધસ્થાન-બંધભાંગા
શ્રેણિગતમનુષ્યો અપૂર્વકરણગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે અને ૮મા ગુણઠાણાના ૭મા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે. એટલે અપૂર્વકરણગુણઠાણે ૨૮/૨૯/૩૦/૩૧/૧ ના બંધના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ + ૧ = ૫ બંધમાંગા થાય છે. અનિવૃત્તિગુણઠાણ - ૧ના બંધનો ૧ ભાંગો જ થાય છે. સૂક્ષ્મપરાયગુણઠાણે- ૧ના બંધનો ૧ ભાંગી જ થાય છે. ૬રમાર્ગણામાં બંધસ્થાન-બંધભાંગાનરકગતિમાર્ગણા -
નારકો પર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિય અને પર્યાપ્ત મનુષ્યમાં જ ઉત્પન થાય છે. તેથી નારકો પર્યાપ્તતિર્યંચપચે પ્રાયોગ્ય-૨૯/૩૦ અને પર્યાપ્તમનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે નરકગતિ માર્ગણામાં ૨૯/૩૦ (કુલ-૨) બંધસ્થાન હોય છે. નરકગતિમાર્ગણામાં તિર્યંચપંચે પ્રાયોગ્ય-૨૯ના બંધના – ૪૬૦૮ ભાંગા,
તિર્ધચપંચે પ્રાયોગ્ય-૩૦ના બંધના – ૪૬૦૮ ભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધના -૪૬૦૮ ભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના – ૮ ભાંગા,
કુલ - ૧૩૮૩૨ ભાંગા, ઘટે છે. બાકીના ૧૧૩ બંધભાંગા ઘટતા નથી કારણ કે નારકો, એકેન્દ્રિય
૨૪૦
Page #250
--------------------------------------------------------------------------
________________
વિકલેન્દ્રિય, દેવ-નારક અને અપર્યાપ્તામાં ઉત્પન્ન થતાં નથી. તેથી એક0પ્રાયોગ્ય-૪૦, વિકલે પ્રાયોગ્ય-૫૧, દેવપ્રાયોગ્ય-૧૮, નરકમાયોગ્ય૧, અપતિપં પ્રા૦૧, અ૫૦મનુ પ્રા૦૧ ભાંગો અને અપ્રાયોગ્ય-૧ ભાંગો ઘટતો નથી. એટલે નરકગતિમાર્ગણામાં કુલ- ૪૦ + ૫૧ + ૧૮ + ૧ + ૧ + ૧ + ૧ = ૧૧૩ બંધભાંગા ઘટતા નથી. તિર્યંચગતિમાર્ગણા -
અયુગલિક તિર્યંચો ચારગતિમાં જઈ શકે છે તેથી ચારગતિ પ્રાયોગ્ય બંધ કરે છે. તિર્યંચો... એકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૩૨૫/૨૬ પ્રકૃતિને બાંધે છે.
વિકલેન્દ્રિયપ્રાયોગ્ય-૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યચપંચેન્દ્રિય પ્રાયોગ્ય-૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યપ્રાયોગ્ય-૨પ/૨૯ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે.
નરકમાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. એટલે તિર્યંચગતિમાર્ગણામાં ૨૩/૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તિર્યંચગતિમાર્ગણામાં એક પ્રાયોગ્ય- ૨૩/૦૫/ર૬ના બંધના કુલ.... ૪૦
વિકલે પ્રાયોગ્ય- ૨૫/૨૯/૩૦ના બંધના કુલ . ૫૧ તિપંચે પ્રાયોગ્ય- રપ/ર૯/૩૦ના બંધના કુલ.૯૨૧૭
મનુપ્રાયોગ્ય- ૨૫/ર૯ના બંધના કુલ .....૪૬૦૯ દેવપ્રાયોગ્ય- ૨૮ના બંધના .......... નરકપ્રાયોગ્ય- ૨૮ ના બંધનો
.... ૧
કુલ - ૧૩૯૨૬ બંધમાંગા ઘટે છે. બાકીના-૧૯ ભાંગા ઘટતા નથી. કારણ કે શાસ્ત્રમાં તિર્યંચગતિમાં જિનનામના બંધનો નિષેધ કરેલો છે અને આહારકદ્વિકનો બંધ અપ્રમત્ત સંયમી જ કરી શકે છે. તેથી તિર્યંચગતિ માર્ગણામાં દેવપ્રાયોગ્ય
••••••• ૮
૨૪૧
16
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૯/૩૦/૩૧ના બંધના ક્રમશઃ ૮+૧+૧=૧૦ ભાંગા ઘટતા નથી. મનુષ્યપ્રાયોગ્ય-૩૦નો બંધ દેવ-નારકો જ કરી શકે છે એટલે મનુષ્યપ્રાયોગ્ય ૩૦ના બંધના-૮ ભાંગા ઘટતા નથી અને અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો ઘટતો નથી એટલે કુલ ૧૦+૮+૧=૧૯ ભાંગા ઘટતા નથી. મનુષ્યગતિમાર્ગણા
અયુગલિક મનુષ્યો ચારગતિમાં જઈ શકે છે તેથી ચારે ગતિ પ્રાયોગ્યબંધ કરી શકે છે. અને શ્રેણીમાં અપ્રાયોગ્ય-૧નો બંધ કરે છે. મનુષ્યો... એકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે.
વિકલેન્દ્રિય પ્રાયોગ્ય-રપ/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યંચપંચેન્દ્રિયપ્રાયોગ્ય-૨૫/૨૯૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્ય પ્રાયોગ્ય-૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે.
દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. - નરકપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે.
અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે એટલે મનુષ્યગતિમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન ઘટે છે. મનુષ્યગતિમાર્ગણામાં એકે-પ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬ના બંધના કુલ ૪૦
| વિકલે પ્રાયોગ્ય-૨૫/૨૯૩૦ના બંધના કુલ.. ૫૧ તિપંચે પ્રાયોગ્ય-૨૫/૨૯/૩૦ના બંધના કુલ .....૯૨૧૭
મનુ પ્રાયોગ્ય-૨૫/ર૯ના બંધના કુલ....૪૬૦૯ દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના .........૧૮
નરકપ્રાયોગ્ય-૨૮ ના બંધનો ... ૧ અપ્રાયોગ્ય-૧ના બંધનો ................. ...૧
- ૧૩૯૩૭ બંધભાંગા ઘટે છે. બાકીના-૮ ભાંગા ઘટતા નથી. કારણ કે મનુષ્ય પ્રાયોગ્ય- ૩૦નો બંધ સમ્યગ્દષ્ટિ દેવ-નારકો જ કરે છે. એટલે મનુષ્ય પ્રાયોગ્ય-૩૦ના બંધના-૮ ભાંગા ઘટતા નથી.
૨૪૨
Page #252
--------------------------------------------------------------------------
________________
(૪) દેવગતિમાર્ગણા -
દેવો પર્યાપ્તસંજ્ઞીતિર્યચપંચેન્દ્રિયમાં અને પર્યાપ્ત મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે અને ભવનપતિથી ઈશાન સુધીના દેવો બાદરપર્યાપ્તપ્રત્યેક એકેન્દ્રિયમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. એટલે દેવોબાદરપર્યાપ્તપ્રત્યેકએકે પ્રાયોગ્ય-રપ/ર૬ પ્રકૃતિને બાંધે છે.
પર્યાપ્તતિર્યચપંચેન્દ્રિયપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
પર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તેથી દેવગતિ માર્ગણામાં ૨૫/૨૬/૨૯/૩૦ (કુલ-૪) બંધસ્થાન છે. દેવગતિમાર્ગણામાં બાદરપર્યાપ્તપ્રત્યેકએક0પ્રાયોગ્ય- ૨૫ના બંધના...૮
બાદરપર્યાપ્ત પ્રત્યેકએક0પ્રાયોગ્ય- ૨૬ના બંધના. ૧૬ પર્યાપ્ત તિર્યંચ પંચે પ્રાયોગ્ય- ૨૯ના બંધના..૪૬૦૮ પર્યાપ્ત તિર્યંચ પંચેપ્રાયોગ્ય- ૩૦ના બંધના..૪૬૦૮ પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય- ૨૯ના બંધના ..........૪૬૦૮ પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય- ૩૦ના બંધના ................૮
કુલ - ૧૩૮૫૬ બંધમાંગા ઘટે છે. બાકીના-૮૯ ભાંગા ઘટતા નથી. કારણ કે, દેવો સૂક્ષ્મએકે૦માં, બાદરસાધારણએકે૦માં, અપર્યાપ્તામાં, વિકલેન્દ્રિયમાં અને દેવ-નરકમાં જઈ શકતા નથી. તેથી દેવગતિમાર્ગણામાં અપ૦એકે પ્રા૦ ૨૩ના બંધના-૪, પર્યાપ્તએકે)પ્રા૦૨૫ના બંધના-૧૨, વિકલેન્દ્રિયપ્રા૫૧, અપતિo૫ પ્રા૦૧, અપમનુ પ્રા૦૧, દેવપ્રા૦૧૮, નરકપ્રા૦૧, અપ્રાયોગ્ય-૧ (કુલ-૮૯) બંધભાંગા ઘટતા નથી. (૫) એકેન્દ્રિયમાર્ગણા -
એકેન્દ્રિયો તિર્યંચ-મનુષ્યમાં જ જાય છે. દેવ-નરકમાં જતા નથી. તેથી એકે જીવો, એકેન્દ્રિય પ્રાયોગ્ય-ર૩રપ/૨૬ પ્રકૃતિને બાંધે છે.
વિકલેન્દ્રિયપ્રાયોગ્ય- ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
૨૪૩
Page #253
--------------------------------------------------------------------------
________________
તિર્યચપચે પ્રાયોગ્ય- ૨૫/૨૯૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યપ્રાયોગ્ય- ૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે એકેન્દ્રિયમાર્ગણામાં-ર૩રપ/ર૬/૨૯૩૦(કુલ-૫)બંધસ્થાન ઘટે છે. એકેન્દ્રિયમાર્ગણામાં... એકે પ્રાયોગ્ય ૨૩/૦૫/૨૬ના બંધના કુલ ૪૦
વિકલે પ્રાયોગ્ય ૨૫/૨૯૩૦ના બંધના કુલ.૫૧ તિપંચેપ્રાયોગ્ય ર૫/૨૯૩૦ના બંધના કુલ૯૨૧૭ મનુપ્રાયોગ્ય રપ/ર૯ના બંધના કુલ...૪૬૦૯
કુલ ૧૩૯૧૭ બંધમાંગા ઘટે છે. બાકીના-૨૮ ભાંગા ઘટતા નથી. કારણ કે, એકેન્દ્રિયો દેવ-નરકમાં જતા નથી. તેથી દેવપ્રાયોગ્ય-૧૮ અને નરક પ્રાયોગ્ય-૧ ભાંગો ઘટતો નથી. તથા મનુષ્ય પ્રાયોગ્ય-૩૦ના બંધના-૮ અને અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો ન ઘટે એટલે કુલ ૧૮ + ૧ + ૮ + ૧ = ૨૮ બંધભાંગા ઘટતા નથી. એકેન્દ્રિયમાર્ગણાની જેમ... બેઈન્દ્રિયમાર્ગણામાં-૫ બંધસ્થાન અને ૧૩૯૧૭ બંધભાંગા ઘટે છે. તેઈન્દ્રિયમાર્ગણામાં-૫ બંધસ્થાન અને ૧૩૯૧૭ બંધભાંગા ઘટે છે. ચઉરિન્દ્રિયમાર્ગણામાં-૫ બંધસ્થાન અને ૧૩૯૧૭ બંધભાંગા ઘટે છે. પંચેન્દ્રિયમાર્ગણામાં-૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. એકેન્દ્રિયમાર્ગણાની જેમ.... પૃથ્વીકાયમાર્ગણામાં ૫ બંધસ્થાન અને ૧૩૯૧૭ બંધભાંગા ઘટે છે. અપૂકાયમાર્ગણામાં ૫ બંધસ્થાન અને ૧૩૯૧૭ બંધભાંગા ઘટે છે. વનસ્પતિકાયમાર્ગણામાં ૫ બંધસ્થાન અને ૧૩૯૧૭ બંધમાંગા ઘટે છે. તેઉકાયમાર્ગણા -
તેઉકાય-વાઉકાય તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે તેથી એકેન્દ્રિયવિકલેન્દ્રિય અને તિર્યંચ પ્રાયોગ્ય જ બંધ કરે છે. એટલે
૨૪૪
Page #254
--------------------------------------------------------------------------
________________
તેઉકાય. એકે પ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે.
વિકલે-પ્રાયોગ્ય-ર૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
તિર્યંચપંચેપ્રાયોગ્ય-રપ/ર૯૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે તેઉકાયમાર્ગણામાં ૨૩/૦૫/ર૬/ર૯/૩૦ (કુલ-૫) બંધસ્થાન ઘટે છે. તેઉકાયમાર્ગણામાં એક પ્રા૦ ૨૩/૦૫/૨૬ના બંધના કુલ . ....૪૦
વિકલે પ્રા. ૨૫/૨૯૩૦ના બંધના કુલ ૫૧ તિપંચેપ્રા૦ ૨૫/૨૯/૩૦ના બંધના કુલ - ૯૨૧૭
કુલ ૯૩૦૮ ભાંગા ઘટે છે. બાકીના-૪૬૩૭ ભાંગા ઘટતા નથી. કારણ કે, તેઉકાયવાઉકાય મનુષ્યમાં અને દેવ-નરકમાં ઉત્પન્ન થતા નથી. તેથી તે જીવોને મનુષ્યપ્રાયોગ્ય-૨૫/ર૯/૩૦ના બંધના....૪૬૧૭ ભાગા, દેવપ્રાયોગ્ય-૨૮/ર૯/૩૦/૩૧ના બંધના ...૧૮ ભાગો, નરકપ્રાયોગ્ય-૨૮ના બંધનો. ...૧ ભાંગો,
અપ્રાયોગ્ય ...૧ ભાગો,
કુલ ૪૬૩૭ ભાંગા ઘટતા નથી. તેઉકાયમાર્ગણાની જેમ...
વાઉકાયમાર્ગણામાં-૫ બંધસ્થાન અને ૯૩૦૮ બંધભાંગા ઘટે છે. પંચેન્દ્રિયમાર્ગણાની જેમ ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાયમાર્ગણામાં-૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. મતિજ્ઞાનમાર્ગણા
ચારેગતિના સમ્યગ્દષ્ટિ જીવોને મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન હોય છે. તેમાંથી સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે અને સમ્યગ્દષ્ટિ દેવ-નારકો મનુષ્યપ્રાયોગ્ય જ બંધ કરે છે. એટલે
૨૪૫
Page #255
--------------------------------------------------------------------------
________________
મતિજ્ઞાનમાર્ગણામાં.... તિર્યંચો. દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યો. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે.
શ્રેણિયતમનુષ્યો.. અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે. દેવ-નારકો.. મનુષ્યપ્રાયોગ્ય ર૯૩૦ પ્રકૃતિને બાંધે છે. તેથી મતિજ્ઞાનમાર્ગણામાં ૨૮ર૯/૩૦/૩૧/૧ (કુલ-૫) બંધસ્થાન ઘટે છે. મતિજ્ઞાનમાર્ગણામાં...દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના ....૧૮
મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધના... ...... મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના... ......... અપ્રાયોગ્ય-૧ના બંધનો...... ......
કુલ – ૩૫ ભાંગા ઘટે છે. બાકીના-૧૩૯૧૦ ભાંગા ઘટતા નથી. કારણ કે ચારગતિના મતિજ્ઞાની નરકમાયોગ્ય અને તિર્યંચપ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી નરકમાયોગ્ય-૧ ભાગો અને તિર્યંચપ્રાયોગ્ય-૯૩૦૮ ભાંગા ઘટતા નથી. તથા સમ્યગ્દષ્ટિ દેવ-નારકો પર્યાપ્ત મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. અપર્યાપ્ત મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. તેથી અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય૨૫ના બંધનો-૧ ભાંગો ઘટતો નથી. અને મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધના ૪૬૦૮ ભાંગામાંથી ૮ ભાંગા જ ઘટે છે. કારણ કે સમ્યકત્વગુણઠાણે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશ-અયશ જ વિકલ્પ બંધાય છે. બાકીની બધી પ્રકૃતિ શુભ જ બંધાય છે. એટલે ર૯ના બંધના-૮ ભાંગા જ ઘટે છે. બાકીના ૪૬૦૦ ભાંગા ઘટતા નથી. તેથી મતિજ્ઞાનમાર્ગણામાં કુલ- ૧ + ૯૩૦૮ + ૧ + ૪૬૦૦=૧૩૯૧૦ ભાંગા ઘટતા નથી. મતિજ્ઞાનમાર્ગણાની જેમ...
શ્રુતજ્ઞાનમાર્ગણામાં ૫ બંધસ્થાન અને ૩૫ બંધભાંગા ઘટે છે. અવધિજ્ઞાનમાર્ગણામાં ૫ બંધસ્થાન અને ૩૫ બંધમાંગા ઘટે છે.
૨૪૬
Page #256
--------------------------------------------------------------------------
________________
મન:પર્યવજ્ઞાનમાર્ગણા - | મન:પર્યવજ્ઞાન સર્વવિરતિધર મહાત્માને જ હોય છે. તેઓ દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે. તેથી દેવપ્રાયોગ્ય-૧૮ ભાંગા અને અપ્રાયોગ્ય-૧ ભાંગો (કુલ-૧૯ ભાંગા) ઘટે છે. બાકીના-૧૩૯૨૬ ભાંગા ઘટતા નથી કારણ કે સંયમી મહાત્મા તિર્યચ-મનુષ્ય કે નરકમાયોગ્ય બંધ કરતા નથી. તેથી તિર્યંચપ્રાયોગ્ય૯૩૦૮ ભાંગા, મનુષ્ય પ્રાયોગ્ય-૪૬૧૭ ભાંગા અને નરકમાયોગ્ય-૧ ભાંગો ઘટતો નથી. એટલે મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં કુલ- ૯૩૦૮ + ૪૬૧૭ + ૧ = ૧૩૯૨૬ બંધભાંગા ઘટતા નથી. કેવળજ્ઞાનમાર્ગણાઃ
નામકર્મનો બંધ ૧ થી ૧૦ ગુણઠાણા સુધી જ હોય છે. ૧૩મા ગુણઠાણે નામકર્મ બંધાતું જ ન હોવાથી બંધસ્થાન-બંધભાંગા ન ઘટે. મતિ-અજ્ઞાનમાર્ગણા -
મતિ-અજ્ઞાની ચારે ગતિપ્રાયોગ્ય બંધ કરે છે અને મતિ-અજ્ઞાન બીજા કે ત્રીજા ગુણઠાણા સુધી જ હોય છે તેથી જિનનામ કે આહારકદ્ધિકનો બંધ ન હોય. મતિ-અજ્ઞાની જીવો... એકે)પ્રા૦ ૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે.
વિકલે પ્રા૦ ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યચપંચે પ્રા૦ ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યપ્રાયોગ્ય રપ/૨૯ પ્રકૃતિને બાંધે છે.
દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે.
નરકપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. તેથી ૨૩/૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. મતિ-અજ્ઞાનમાર્ગણામાં એક પ્રા૦ ૨૩/૦૫/૨૬ના બંધના કુલ ૪૦
વિકલે પ્રા૦ ૨૫/૨૯/૩૦ના બંધના કુલ ......... ૫૧ તિપંચે પ્રા. ૨૫/૨૯૩૦ના બંધના કુલ૯૨૧૭
૨૪૭
Page #257
--------------------------------------------------------------------------
________________
મનુપ્રા૦ ૨૫/૨૯ના બંધના કુલ ..........૪૬૦૯ દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના.. ..............................................૮ નરકપ્રાયોગ્ય-૨૮ના બંધનો...
કુલ - ૧૩૯૨૬ ભાંગા ઘટે છે. બાકીના-૧૯ ભાંગા ઘટતા નથી. કારણ કે મતિઅજ્ઞાનીને જિનનામ અને આહારકબ્રિકનો બંધ ન હોય. તેથી દેવપ્રાયોગ્ય૨૯/૩૦/૩૧ના બંધના ક્રમશઃ ૮ + ૧ + ૧ = ૧૦ ભાંગા ઘટતા નથી તથા મનુષ્યપ્રાયોગ્ય ૩૦ના બંધના-૮ અને અપ્રાયોગ્ય-૧ના બંધનો૧ ભાંગો ઘટતો નથી. એટલે કુલ ૧૦ + ૮ + ૧ = ૧૯ ભાંગા ઘટતા નથી. મતિ-અજ્ઞાનની જેમ... શ્રુત-અજ્ઞાનમાર્ગણામાં ૬ બંધસ્થાન અને ૧૩૯૨૬ બંધભાંગા થાય છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૬ બંધસ્થાન અને ૧૩૯૨૬ બંધભાંગા થાય છે. મન:પર્યવજ્ઞાનની જેમ.... સામાયિકચારિત્રમાર્ગણામાં-૫ બંધસ્થાન અને ૧૯ બંધભાંગા થાય છે. છેદોપસ્થાપનીય માર્ગણામાં-૫ બંધસ્થાન અને ૧૯ બંધભાંગા થાય છે. પરિહારવિશુદ્ધસંયમમાર્ગણા -
પરિહારવિશુદ્ધચારિત્ર ૬ઢા-૭મા ગુણઠાણે જ હોય છે. પરિહાર વિશુદ્ધસંયમી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધી શકે છે. એટલે પરિહારવિશુદ્ધચારિત્રમાર્ગણામાં દેવપ્રાયોગ્ય-૧૮ ભાંગા જ ઘટે છે. બાકીના-૧૩૯૨૭ ભાંગા ઘટતા નથી. કારણ કે પરિહારવિશુદ્ધસંયમી તિર્યંચ-મનુષ્ય કે નરકમાયોગ્યબંધ કરી શકતા નથી. અને શ્રેણી માંડી શકતા નથી. તેથી તિર્યંચપ્રાયોગ્ય-૯૩૦૮ + મનુપ્રા૦-૪૬૧૭ + નરકમાઇ-૧ + અપ્રાયોગ્ય-૧ = ૧૩૯૨૭ બંધભાંગા ઘટતા નથી.
૨૪૮
Page #258
--------------------------------------------------------------------------
________________
સૂમસંપરામાર્ગણા -
સૂક્ષ્મસંપાયમાર્ગણા ૧૦મા ગુણઠાણે જ હોય છે ત્યાં ૧નું એક જ બંધ સ્થાન હોય છે અને ૧ના બંધનો-૧ ભાંગો જ થાય છે. ત્યાં કોઈપણ ગતિપ્રાયોગ્ય બંધ ન હોવાથી બાકીના બંધમાંગા ઘટતા નથી. યથાખ્યાત સંયમમાર્ગણાઃ
યથાખ્યાતચારિત્ર ૧૧ થી ૧૪ ગુણઠાણામાં હોય છે તે વખતે નામકર્મનો બંધ હોતો નથી. તેથી તે માર્ગણામાં બંધસ્થાન-બંધભાંગા ન ઘટે. દેશવિરતિગુણઠાણાની જેમ...
દેશવિરતિમાર્ગણામાં ૨ બંધસ્થાન ૧૬ બંધભાંગા ઘટે છે. અવિરતિમાર્ગણા -
અવિરતિમાર્ગણા ૧ થી ૪ ગુણઠાણા સુધી જ હોય છે. તેમાં ચારેગતિના જીવોનો સમાવેશ થાય છે. એટલે તિર્યંચ-મનુષ્યો. એક0પ્રા૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે.
વિકલે પ્રા. ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યચપંચે પ્રા૦ ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યપ્રાયોગ્ય- ૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે.
નરકમાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યો......... દેવપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. દેવ-નારકો... તિર્યંચપંચે પ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે અવિરતિમાર્ગણામાં ર૩રપ/ર૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન ઘટે છે. અવિરતિમાર્ગણામાં. એકે પ્રા૦ ૨૩/૦૫/૨૬ના બંધના કુલ -૪૦
વિકલે પ્રા. ૨૫/૨૯/૩૦ના બંધના કુલ ૫૧ તિ૦પંચે પ્રા૦ ૨૫/૨૯૩૦ના બંધના કુલ....૯૨૧૭ મનુOપ્રા૨૫/૨૯૩૦ના બંધના કુલ ૪૬૧૭
૨૪૯
Page #259
--------------------------------------------------------------------------
________________
દેવપ્રાયોગ્ય ૨૮/૨૯ના બંધના.. નરકપ્રાયોગ્ય ૨૮ના બંધનો
૧૬
કુલ ૧૩૯૪૨ ભાંગા ઘટે છે. બાકીના-૩ ભાંગા ઘટતા નથી. કારણ કે આહારકદ્વિકનો બંધ અપ્રમત્ત સંયમી જ કરે છે. તેથી દેવપ્રાયોગ્ય-૩૦/૩૧ના બંધનો ૧+૧=૨ ભાંગા અને અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો ઘટતો નથી. પંચેન્દ્રિયમાર્ગણાની જેમ...
ચક્ષુદર્શનમાર્ગણામાં-૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. અચક્ષુદર્શનમાર્ગણામાં-૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. મતિજ્ઞાનમાર્ગણાની જેમ...
અવધિદર્શનમાર્ગણામાં પ બંધસ્થાન અને ૩૫ બંધભાંગા ઘટે છે.
કેવળદર્શનમાર્ગણાઃ
કેવળદર્શનીને નામકર્મનો બંધ હોતો નથી. તેથી કેવળદર્શન માર્ગણામાં બંધસ્થાન-બંધભાંગા ન ઘટે.
લેશ્યામાર્ગણાઃ
બાદરપર્યાપ્તપૃથ્વીકાયમાં, બાદરપર્યાપ્તઅકાયમાં અને પ્રત્યેક વનસ્પતિકાયમાં કૃષ્ણાદિ-૪ લેશ્યા હોય છે. બાકીના એકેન્દ્રિયને, વિકલેન્દ્રિયને, લબ્ધિ-અપર્યાપ્તાને કૃષ્ણાદિ-૩ લેશ્યા જ હોય છે અને સંશી તિર્યંચ-મનુષ્યને કૃષ્ણાદિ-૬ લેશ્યા હોય છે.
ભવનપતિ-વ્યંતરને કૃષ્ણાદિ-૪ લેશ્યા હોય છે. જ્યોતિષ્કને તેજોલેશ્યા જ હોય છે. પહેલા-બીજા દેવલોકના દેવોને તેજોલેશ્યા હોય છે. ૩ થી ૫ દેવલોકના દેવોને પદ્મલેશ્યા હોય છે. સિદ્ધાંતના મતે ૬ઠ્ઠા દેવલોકથી શુક્લલેશ્યા હોય છે અને કર્મગ્રંથનાં મતે ૮મા દેવલોકથી શુક્લલેશ્યા હોય છે.
૧લી-૨જી નરકમાં કાપોત, ત્રીજી નરકમાં કાપોત-નીલ, ૪થી નરકમાં-નીલ, પાંચમી નરકમાં નીલ-કૃષ્ણ અને ૬ઠ્ઠી-૭મી નરકમાં
૨૫૦
Page #260
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણલેશ્યા જ હોય છે. કૃષ્ણલેશ્યામાર્ગણા -
મહેસાણાવાળા દુઢા કર્મગ્રંથના વિવેચનમાં કૃષ્ણલેશ્યામાર્ગણામાં અવિરતિમાર્ગણાની જેમ ૬ બંધસ્થાન અને ૧૩૯૪૨ બંધભાંગા કહ્યાં છે.
શંકા - કૃષ્ણલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ દેવ-નારકો મનુષ્ય પ્રાયોગ્ય૩૦નો બંધ કેવી રીતે કરી શકે ? કારણ કે પ્રથમની ત્રણ નરકના સમ્યગ્દષ્ટિ નારકો મનુષ્યપ્રાયોગ્ય-૩૦નો બંધ કરી શકે છે. પણ તેને કાપોત-નીલ લેગ્યા હોય છે. કૃષ્ણલેશ્યા હોતી નથી. અને છેલ્લી ત્રણ નરકમાં કૃષ્ણલેશ્યા હોય છે. પણ ત્યાં જિનનામનો બંધ હોતો નથી. તથા ભવનપતિ અને વ્યંતરમાં કૃષ્ણલેશ્યા હોય છે. પણ ત્યાં જિનનામનો બંધ હોતો નથી અને વૈમાનિકદેવમાં જિનનામનો બંધ હોય છે પણ ત્યાં કૃષ્ણલેશ્યા હોતી નથી. એટલે કૃષ્ણલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ દેવનારકને મનુષ્યપ્રાયોગ્ય ૩૦નું બંધસ્થાન કેવી રીતે ઘટે ?
સમાધાન - બૃહ સંગ્રહણીમાં કહ્યું છે કે, દેવ-નારકોને દ્રવ્યલેશ્યા પોતાના ભવ સુધી અવસ્થિત હોવા છતાં ભાવથી કૃષ્ણાદિ૬ વેશ્યાનું પરાવર્તન થાય છે એટલે ભાવલેશ્યાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યામાર્ગણામાં મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના ૮ ભાંગા ઘટે છે.
વસુદેવપીંડીમાં કહ્યું છે કે, ક્યારેક ભવનપતિમાંથી આવેલો પણ તીર્થંકર થઈ શકે છે. એટલે ભવનપતિમાં પણ જિનનામનો બંધ હોઈ શકે છે. તેથી દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ પણ કૃષ્ણલેશ્યા માર્ગણામાં મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના-૮ ભાંગા ઘટે છે. ४७. सुरनारयाण ताओ, दव्वलेसा अवद्रिआ भणिया ।
માવપરાવી, પુન હુંતિ છવા . ર૫૭ ૫ (બૃહસંગ્રહણી) (૪૮) વસુદેવહીંડીમાં કહ્યું છે કે ક્યારેક ભવનપતિમાંથી આવેલો પણ તીર્થંકર થઈ શકે
છે પણ એવું કવચિત્ જ બનતું હોવાથી કર્મગ્રંથમાં ભવનપતિને તીર્થંકર નામકર્મની સત્તા કહી નથી.
૨૫૧
Page #261
--------------------------------------------------------------------------
________________
પંડિતજી અમૃતલાલ-પુરુષોત્તમદાસવાળા ૬ઢા કર્મગ્રંથના વિવેચનમાં કહ્યું છે કે, કૃષ્ણલેશ્યામાર્ગણામાં મનુષ્ય પ્રાયોગ્ય-૩૦નો બંધ ઘટતો નથી. કારણ કે છેલ્લી ત્રણ નરકના સમ્યગ્દષ્ટિ નારકોને કૃષ્ણલેશ્યા હોય છે. પણ ત્યાં જિનનામનો બંધ હોતો નથી. અને વૈમાનિક દેવોને જિનનામનો બંધ હોય છે પણ કૃષ્ણલેશ્યા હોતી નથી. એટલે દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યામાર્ગણામાં મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના-૮ ભાંગા ઘટતા ન હોવાથી ૧૩૯૩૪ ભાંગા ઘટે છે. અવિરતિમાર્ગણાની જેમ નીલલેશ્યામાર્ગણામાં ૬ બંધસ્થાન અને ૧૩૯૪૨ બંધભાંગા ઘટે છે. કાપોતલેશ્યામાર્ગણામાં ૬ બંધસ્થાન અને ૧૩૯૪૨ બંધભાંગા ઘટે છે. તેજોલેશ્યામાર્ગણા
તેજોલેશ્યાવાળા જીવો બાદરપૃથ્વીકાયમાં, બાદરઅપકાયમાં, પ્રત્યેક વનસ્પતિકાયમાં, પર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિયમાં, પર્યાપ્ત મનુષ્યમાં અને દેવમાં ઉત્પન્ન થઈ શકે છે. એટલે તેજોલેશ્યાવાળા જીવો.
બાદરપર્યાપ્તપ્રત્યેકએકે પ્રાયોગ્ય-રપ/ર૬ પ્રકૃતિને બાંધે છે. પર્યાપ્તતિર્યચપંચેન્દ્રિય પ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. પર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધી શકે છે. તેથી તેજોલેશ્યામાર્ગણામાં-૨૫/૦૬/૨૮/૨૯૩૦/૩૧ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તેજોલેશ્યામાર્ગણામાં બાદરપર્યાપ્ત પ્રત્યેકએકે પ્રા) ર૫ના બંધના ...૮
બાદરપર્યાપ્ત પ્રત્યેકએકે પ્રા. ર૬ના બંધના.... ૧૬ પર્યાપ્તતિર્યચપચે પ્રા૦ ૨૯/૩૦ના બંધના......૯૨૧૬ પર્યાપ્ત મનુષ્યપ્રા૦ ૨૯/૩૦ના બંધના....૪૬૧૬ દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના .... ૧૮
કુલ ૧૩૮૭૪
૨૫૨
Page #262
--------------------------------------------------------------------------
________________
ભાંગા થાય છે. બાકીના-૭૧ ભાંગા ઘટતા નથી. કારણ કે તેજોવેશ્યાવાળા જીવો અપ૦તિર્યંચ-મનુષ્યમાં, સૂક્ષ્મએકે૦માં, બાદરપર્યાપ્તસાધારણએકે૦માં, વિકલેન્દ્રિયમાં અને નરકમાં ઉત્પન્ન થતા નથી. તેથી
અપ૦એકે)પ્રા૦૨૩ના બંધના ....૪ ભાંગા, પર્યાપ્તએકે-પ્રા૦૨૫ના બંધના ૧૨ ભાંગા, વિકલેન્દ્રિયપ્રાયોગ્ય.
.૫૧ ભાંગા, અપતિર્યંચપ્રાયોગ્ય..
૧ ભાંગો, અપમનુષ્યપ્રાયોગ્ય ... .........૧ ભાંગો, નરકપ્રાયોગ્ય. .............................૧ ભાંગો, અપ્રાયોગ્ય ..................... ...... ...૧ ભાગો,
કુલ-૭૧ ભાંગા ઘટતા નથી. પઘલેશ્યામાર્ગણા -
પઘલેશ્યાવાળાજીવો પર્યાપ્તતિર્યચપંચ૦માં, પર્યાપ્ત મનુષ્યમાં અને દેવમાં જ ઉત્પન્ન થઈ શકે છે તેથી પદ્મવેશ્યાવાળા જીવો.
પર્યાપ્તતિ પંચે પ્રા૦ ૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. પર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે એટલે પદ્મશ્યામાર્ગણામાં ૨૮૨૯/૩૦/૩૧ (કુલ-૪) બંધસ્થાન હોય છે. પાલેશ્યામાર્ગણામાં. પર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિયપ્રાયોગ્ય-૨૯/૩૦ના બંધના..૯૨૧૬ પર્યાપ્તમનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ના બંધના ....૪૬૧૬ દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના..... .........૧૮
કુલ ૧૩૮૫૦ ભાંગા થાય છે. બાકીના-૯૫ ભાંગા હોતા નથી. કારણ કે પદ્મલેશ્યાવાળા જીવો . એકેડમાં, વિકલેવમાં, અપતિર્યંચ-મનુષ્યમાં અને નરકમાં ઉત્પન્ન થતાં
૨૫૩
Page #263
--------------------------------------------------------------------------
________________
નથી. તેથી એકે©પ્રા૦ ૨૩/૦૫/૨૬ના બંધના...૪૦
વિકલે પ્રા. ૨૫/૦૯૩૦ના બંધના . ૫૧ અપ૦તિર્યંચ પંચે પ્રા૦૨૫ના બંધનો... ૧ અ૫૦મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધનો... ૧ નરકમા૦૨૮ના બંધનો .................. ... ૧ અપ્રાયોગ્ય-૧ના બંધનો ...
કુલ- ૯૫ ભાંગા હોતા નથી. શુક્લલેશ્યામાર્ગણા
કર્મગ્રંથનાં મતે શુક્લલેશ્યાવાળા જીવો મનુષ્યપ્રાયોગ્ય અને દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે એટલે શુક્લલેશ્યાવાળા જીવો..
મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮/ર૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે.
અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે એટલે શુક્લલેશ્યામાર્ગણામાં ૨૮ર૯/૩૦/૩૧/૧ (કુલ-૫) બંધસ્થાન હોય છે. શુકલેશ્યામાર્ગણામાં મનુષ્યપ્રા૦ ર૯/૩૦ના બંધના ...૪૬૧૬
દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના. ૧૮ અપ્રાયોગ્ય ૧ના બંધનો.... ૧
કુલ ૪૬૩૫ ભાંગા ઘટે છે. બાકીના ૯૩૧૦ ભાંગા ઘટતા નથી કારણ કે શુક્લલેશ્યાવાળા જીવો તિર્યંચમાં, લબ્ધિ-અપર્યાપ્તમાં અને નરકમાં જતાં નથી. તેથી તિર્યંચપ્રાયોગ્ય, અપર્યાપ્તપ્રાયોગ્ય અને નરકપ્રાયોગ્ય બંધ કરતાં નથી. એટલે તિર્યંચપ્રાયોગ્ય-૯૩૦૮ બંધભાંગા, અપમનુપ્રા ૧ ભાગો અને નરકપ્રાયોગ્ય-૧ ભાંગો (કુલ-૯૩૧૦ ભાંગા) ઘટતા નથી.
૨૫૪
Page #264
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાંતના મતે શુક્લલેશ્યાવાળા જીવો પર્યાપ્ત સંજ્ઞીતિર્યંચમાં, મનુષ્યમાં અને દેવમાં ઉત્પન્ન થઈ શકે છે તેથી તિ૦પંચે પ્રાયોગ્ય૨૯૩૦, મનુષ્યપ્રાયોગ્ય ૨૯/૩૦ અને દેવપ્રાયોગ્ય ૨૮/૨૯/૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે. એટલે તિર્યચપંચેન્દ્રિય પ્રાયોગ્ય ૨૦૩૦ના બંધના ૯૨૧૬
મનુષ્ય પ્રાયોગ્ય-૨૯/૩૦ના બંધના .... ૪૬૧૬ દેવપ્રાયોગ્ય-૨૮/ર૯૩૦/૩૧ના બંધના.... .............૧૮ અપ્રાયોગ્ય-૧ના બંધનો ... ૧
કુલ ૧૩૮૫૧ ભાંગા ઘટે છે. બાકીના ૯૪ ભાંગા ઘટતા નથી. પંચેન્દ્રિયમાર્ગણાની જેમ... ભવ્યમાર્ગણામાં- ૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા થાય છે. મિથ્યાત્વગુણઠાણાની જેમ.. અભવ્યમાર્ગણામાં- ૬ બંધસ્થાન અને ૧૩૯૨૬ બંધભાંગા થાય છે. મતિજ્ઞાનમાર્ગણાની જેમ
ઉપશમસમ્યકત્વમાર્ગણામાં ૨૮/ર૯/૩૦/૩૧/૧ (કુલ-૫) બંધસ્થાન અને ૩૫ બંધભાંગા થાય છે. લયોપશમસમ્યકત્વમાર્ગણા -
ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં ચારેગતિના ક્ષયોપશમસમ્યકત્વી જીવોનો સમાવેશ થાય છે. એટલે ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં..તિર્યંચો, દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યો.. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. દેવ-નારકો.... મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
૨૫૫
Page #265
--------------------------------------------------------------------------
________________
એટલે ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં-૨૮/૨૯૩૩૧ (કુલ-૪) બંધસ્થાન ઘટે છે.
થયોપશમસમ્યકત્વમાર્ગણામાં. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના.....૧૮ મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ના બંધના ...૧૬
કુલ – ૩૪ ભાંગા ઘટે છે. બાકીના-૧૩૯૧૧ ભાંગા ઘટતા નથી. કારણ કે ક્ષયોપશમસમ્યકત્વી તિર્યંચપ્રાયોગ્ય, નરકપ્રાયોગ્ય, અપર્યાપ્તપ્રાયોગ્ય અને અપ્રાયોગ્યબંધ કરતા નથી. તેથી તિર્યંચપ્રાયોગ્ય-૯૩૦૮, નરકમા૦૧, અપમનુOબા ૧ અને અપ્રાયોગ્ય-૧ ભાંગો ઘટતો નથી. મનુષ્યપ્રાયોગ્ય-ર૯ના બંધના-૪૬૦૮ ભાંગામાંથી-૮ ભાંગા જ ઘટે છે. બાકીના ૪૬૦૦ ભાંગા ઘટતા નથી. એટલે ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં કુલ-૯૩૦૮ + ૧ + ૧ + ૧ + ૪૬૦૦ = ૧૩૯૧૧ ભાંગા ઘટતા નથી. મતિજ્ઞાનની જેમ...
ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં-૫ બંધસ્થાન અને ૩૫ બંધભાંગા ઘટે છે. મિશ્રગુણઠાણાની જેમ.
મિશ્રસમ્યકત્વમાર્ગણામાં-૨ બંધસ્થાન અને ૧૬ બંધભાંગા ઘટે છે. સાસ્વાદનગુણઠાણાની જેમ.. સાસ્વાદનસમ્યકત્વમાર્ગણામાં-૩ બંધસ્થાન અને ૯૬૦૮ ભાંગા ઘટે છે. મિથ્યાત્વગુણઠાણાની જેમ... મિથ્યાત્વમાર્ગણામાં-૬ બંધસ્થાન અને ૧૩૯૨૬ બંધભાંગા ઘટે છે. પંચેન્દ્રિયમાર્ગણાની જેમ.
સંજ્ઞીમાર્ગણામાં-૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. તિર્યંચગતિમાર્ગણાની જેમ...
૨૫૬
Page #266
--------------------------------------------------------------------------
________________
અસંજ્ઞીમાર્ગણામાં-૬ બંધસ્થાન અને ૧૩૯૨૬ બંધભાંગા ઘટે છે. પંચેન્દ્રિયમાર્ગણાની જેમ... આહારીમાર્ગણામાં-૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. અણાહારીમાર્ગણા
વિગ્રહગતિમાં જીવ અણાહારી હોય છે. તે વખતે જીવ ૨૩/ ૨૫/૨૬, દેવપ્રા. ૨૮/ર૯ તિ,પ્રા૨૯/૩૦ અને મનુપ્રા ૨૯ ૩૦ પ્રકૃતિને બાંધે છે એટલે અણાહારીમાર્ગણામાં-૨૩૨૫/૦૬/૨૮/ ૨૯/૩૦ (કુલ-૬) બંધ સ્થાન ઘટે છે. અણાહારીમાર્ગણામાં..
એકે પ્રા૦૨૩/૦૫/૨૬ના બંધના કુલ...........................૪૦ વિકલ0પ્રા૦૨૫/૨૯/૩૦ના બંધના કુલ ..............૧૧ તિ) પંચે પ્રા૦૨૫/૨૯/૩૦ના બંધના કુલ....૯૨૧૭ મનુ0પ્રા૦૨પ/ર૯/૩૦ના બંધના કુલ................૪૬૧૭ દેવપ્રાયોગ્ય-૨૮/૨૯ના બંધના કુલ ...............૧૬
કુલ ૧૩૯૪૧ ભાંગા ઘટે છે. બાકીના-૪ ભાંગા ઘટતા નથી. કારણ કે વિગ્રહગતિમાં જીવોને અવિરતિ હોવાથી આહારકદ્ધિકનો બંધ હોતો નથી. તેથી દેવપ્રાયોગ્ય૩૦/૩૧ના બંધના ૧ + ૧ = ૨ ભાંગા ઘટતા નથી અને અપર્યાપ્તાવસ્થામાં તિર્યંચ-મનુષ્યો નરકપ્રાયોગ્યબંધ કરતા નથી. તેથી નરકમા) ૧ ભાંગો ઘટતો નથી અને અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો ઘટતો નથી. એટલે અણાહારી માર્ગણામાં કુલ-૧ + ૧ + ૧ + ૧ = ૪ ભાંગા ઘટતા નથી.
નામકર્મના ઉદયસ્થાનો - वीसिगवीसा चउवीसगाउ, एगाहिआ य इगतीसा । उदयट्ठाणाणि भवे, नव अट्ठय हुंति नामस्स ॥ २८ ॥ ગાથાર્થ- ૨૦, ૨૧, ર૪થી માંડીને એક-એક અધિક કરતાં
૨૫૭
Page #267
--------------------------------------------------------------------------
________________
૩૧ સુધી અને ૯, ૮ (કુલ-૧૨) નામકર્મના ઉદયસ્થાનો હોય છે.
વિવેચન - નામકર્મની ઉદયને યોગ્ય ગતિ-૪ + જાતિ-૫ + શરીર-૫ + અંગોપાંગ-૩ + સંઘયણ-૬ + સંસ્થાન-૬ + વર્ણાદિ-૪ + આનુપૂર્વી-૪ + વિહા૦૨ + પ્રત્યેક-૮ + ત્રસાદિ-૧૦ + સ્થાવરાદિ-૧૦ = ૬૭ પ્રકૃતિ છે. તેમાંથી નામકર્મની ધ્રુવોદયી-તૈ૦શ૦, કાવશ૦, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ..કુલ-૧૨ પ્રકૃતિ ૧૩માં ગુણઠાણા સુધી દરેક જીવને દરેક સમયે અવશ્ય ઉદયમાં હોય છે અને બીજી કેટલીક પ્રકૃતિ પોત-પોતાના ભવને યોગ્ય ઉદયમાં આવે છે. એટલે એકજીવને એકીસાથે બધી જ પ્રકૃતિ ઉદયમાં આવતી નથી.
સંસારી જીવને એક ભવમાંથી બીજા ભવમાં જતી વખતે સૂક્ષ્મશરીર જ હોય છે. સ્કૂલશરીર હોતું નથી. તેથી વિગ્રહગતિમાં સૌથી ઓછામાં ઓછી પ્રકૃતિ ઉદયમાં હોય છે તે જીવ ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે પોતાના ભવને યોગ્ય શરીરાદિનામકર્મનો ઉદય થાય છે તે વખતે પોતાના ભવને યોગ્ય શરીરનામકર્માદિ પ્રકૃતિઓ ઉદયમાં વધે છે ત્યાર પછી શરીરાદિ પર્યાપ્તિઓ પૂર્ણ થતી જાય છે તેમ તેમ ઉદયમાં પ્રકૃતિઓ વધતી જાય છે. એકેન્દ્રિયને ઉદયમાં આવતી પ્રકૃતિ
* વિગ્રહગતિમાં એકેન્દ્રિયને ધ્રુવોદય-૧૨, તિર્યંચદ્ધિક, એકેo જાતિ, સ્થાવર, સૂથમ-બાદરમાંથી-૧, પર્યાપ્ત અપર્યાપ્તમાંથી-૧, દુર્ભગ, અનાદેય, યશ-અશમાંથી-૧. કુલ-૨૧ પ્રકૃતિ એકસાથે ઉદયમાં આવે છે.
એકેન્દ્રિય ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી આનુપૂર્વી વિના ૨૦ + ઔવશ૦ + હુંડક + પ્રત્યેક-સાધારણમાંથી-૧ +
(૪૯) દરેક જીવને વિગ્રહગતિમાં પર્યાપ્ત કે અપર્યાપ્તનામકર્મનો ઉદય શરૂ થઈ જાય છે પણ પર્યાપ્તિની રચનાનો પ્રારંભ ઉત્પત્તિસ્થાને આવ્યા પછી જ થાય છે.
૨૫૮
Page #268
--------------------------------------------------------------------------
________________
ઉપઘાત = ૨૪ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે.
* લબ્ધિ-પર્યાપ્તા એકેન્દ્રિયને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પરાઘાતનો ઉદય શરૂ થાય છે. એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા એકેન્દ્રિયને ૨૪ + પરાઘાત = ૨૫ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે.
* લબ્ધિ-પર્યાપ્તા એકેન્દ્રિયને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઉચ્છવાસ નામકર્મનો ઉદય શરૂ થાય છે એટલે ઉચ્છવાસપર્યાપ્તિએ પર્યાપ્તા એકેન્દ્રિયને ૨૫ + ઉચ્છવાસ = ૨૬ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે.
કોઈક જીવને ઉચ્છવાસ નામકર્મનો ઉદય શરૂ થયા પહેલાં જ ઉદ્યોત કે આતપનો ઉદય શરૂ થાય છે. એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા એકેતુને ૨૫ + ઉદ્યોત = ૨૬, અથવા ૨૫ + આતપ = ૨૬ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
* કોઈક લબ્ધિ-પર્યાપ્તા એકેન્દ્રિયને ઉચ્છવાસનામકર્મનો ઉદય શરૂ થયા પછી ઉદ્યોત કે આતપનો ઉદય શરૂ થાય છે એટલે લબ્ધિપર્યાપ્તા એકે)ને ૨૬ + ઉદ્યોત = ૨૭ અથવા ૨૬ + આતષ = ૨૭ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. એટલે, એકેન્દ્રિયને ૨૧/૪ ૨૫/ર૬/ર૭ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે.
એકેન્દ્રિયની જેમ વૈક્રિયવાઉકાયને ૨૪/૦૫/૨૬ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. પણ અહીં ઔ૦૧૦ને બદલે વૈશ૦ લેવું. વૈક્રિયલબ્ધિવાળા બાદરપર્યાપ્ત વાઉકાય પર્યાપ્તાવસ્થામાં જ વૈક્રિયશરીર બનાવે છે. એટલે વિગ્રહગતિમાં ઉત્તરવૈક્રિયશરીર હોતું નથી. તેથી ઉત્તરવૈક્રિયશરીરીને ૨૧નું ઉદયસ્થાન હોતું નથી અને વૈક્રિયવાઉકાયને આતપ-ઉદ્યોતનો ઉદય હોતો નથી. તેથી ૨૭નું ઉદયસ્થાન હોતું નથી. બેઈન્દ્રિયને ઉદયમાં આવતી પ્રકૃતિ
* વિગ્રહગતિમાં એકેન્દ્રિયની જેમ બેઈન્દ્રિયને ૨૧ પ્રકૃતિ
૨૫૯
Page #269
--------------------------------------------------------------------------
________________
ઉદયમાં આવે છે. પરંતુ એકે૦ જાતિને બદલે બેઈo જાતિ લેવી અને સ્થાવરને બદલે ત્રસ લેવું.
* બેઈન્દ્રિય ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી આનુપૂર્વી વિના ૨૦ + ઔદ્ધિક + હુંડક + છેવÉ + પ્રત્યેક + ઉપઘાત = ૨૬ પ્રકૃતિ એકસાથે ઉદયમાં આવે છે.
* શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી બેઈન્દ્રિયને ૨૬ + પરાઘાત + અશુભવિહાયોગતિ = ૨૮ પ્રકૃતિ એકસાથે ઉદયમાં આવે છે.
* શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી બેઈન્દ્રિયને ૨૮ + ઉચ્છવાસ = ૨૯ પ્રકૃતિ એકસાથે ઉદયમાં આવે છે.
કોઈક જીવને ઉચ્છવાસનો ઉદય શરૂ થયા પહેલાં જ ઉદ્યોતનો ઉદય શરૂ થઈ જાય છે એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા બેઈન્દ્રિયને ૨૮ + ઉદ્યોત = ૨૯ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
* ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી બેઈન્દ્રિયને સ્વરનો ઉદય થાય છે. એટલે ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૯ + સુસ્વર-દુઃસ્વરમાંથી-૧ = ૩૦ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે.
ક્યારેક સ્વરનો ઉદય થયા પહેલા પણ ઉદ્યોતનો ઉદય થાય છે. એટલે શ્વાસોચ્છવાસપર્યાપ્તિ એ પર્યાપ્તા બેઈન્દ્રિયને ૨૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
* બેઈન્દ્રિયને ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પણ ઉદ્યોતનો ઉદય થાય છે. એટલે ૩૦ + ઉદ્યોત = ૩૧ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. એટલે, બેઈન્દ્રિયને ૨૧/૦૬/૨૮/૨૯ ૩૦ ૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. એ જ રીતે, તેઈન્દ્રિયને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬),
ચઉરિન્દ્રિયને-૨૧/૦૬/૨૮/ર૯/૩૦/૩૧ (કુલ-૬), સામાન્ય તિર્યંચપંચેન્દ્રિયને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬)
૨૬૦
Page #270
--------------------------------------------------------------------------
________________
ઉદયસ્થાન હોય છે.
સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો તપશ્ચર્યાદિ ગુણોના કારણે વૈક્રિયલબ્ધિને પ્રાપ્ત કરી શકે છે અને વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચ-મનુષ્યો પર્યાપ્તાવસ્થામાં જ વૈક્રિયશરીર બનાવે છે. એટલે વિગ્રહગતિમાં ઉત્તરવૈ૦શરીર હોતું નથી. તેથી ઉત્તરવૈ૦શરીરીને ૨૧નું ઉદયસ્થાન ઘટતું નથી અને ઉત્તરવૈ૦શરીરમાં સંઘયણ હોતું નથી. એટલે સામાન્ય તિર્યંચપંચેન્દ્રિયના-૨૬/૨૮/૨૯૩૦/ ૩૧ના ઉદયસ્થાનમાંથી સંઘયણ બાદ કરતાં ૨૫/૨૭/૨૮/ર૯/૩૦ (કુલ૫) ઉદયસ્થાનકો વૈક્રિયતિર્યચપંચેન્દ્રિયને હોય છે. મનુષ્યને ઉદયમાં આવતી પ્રકૃતિ
* વિગ્રહગતિમાં મનુષ્યને ધ્રુવોદયી-૧૨, મનુષ્યદ્રિક, પંચે૦ જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત-અપર્યાપ્તમાંથી-૧, સુભગ-દુર્ભગમાંથી-૧, આદેય-અનાદેયમાંથી-૧, યશ-અશમાંથી-૧. કુલ-૨૧ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે.
* મનુષ્ય ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી આનુપૂર્વી વિના ૨૦ + ઔદારિકદ્ધિક + ૬ સંઘયણમાંથી-૧, ૬ સંસ્થાનમાંથી૧, ઉપઘાત + પ્રત્યેક કુલ-ર૬ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે.
* શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી મનુષ્યને ૨૬ + પરાઘાત + શુભ-અશુભ વિહાયોગતિમાંથી-૧ = ૨૮ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
* શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી મનુષ્યને ૨૮ + ઉચ્છવાસ = ૨૯ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે.
ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયા પછી મનુષ્યને સ્વરનો ઉદય શરૂ થાય છે. ત્યારે ૨૯ + સુસ્વર-દુઃસ્વરમાંથી-૧ = ૩૦ પ્રકૃતિ એકસાથે ઉદયમાં આવે છે. એટલે સામાન્ય મનુષ્યને ૨૧/ર૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાનક હોય છે.
વૈક્રિયતિર્યચપંચેઠની જેમ વૈક્રિયમનુષ્યને-૨૫/૦૭/૨૮/૨૯/૩૦
૨૬૧
Page #271
--------------------------------------------------------------------------
________________
(કુલ-૫) ઉદયસ્થાન હોય છે. અને વૈક્રિયમનુષ્યની જેમ આહારકશરીરી મુનિભગવંતને પણ રપ/૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે.
લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યને પરાઘાત-ઉચ્છવાસ, સ્વર વગેરેનો ઉદય હોતો નથી. તેથી લબ્ધિ-અપર્યાપ્તા એકેન્દ્રિયાદિને પોતપોતાના ઉદયસ્થાનમાંથી પ્રથમના બે જ ઉદયસ્થાન હોય છે.
લબ્ધિ-અપર્યાપ્તા એકે)ને ૨૧/૨૪ નું ઉદયસ્થાન હોય છે. લબ્ધિ-અપવિકલ૦-તિo૫૦-મનુષ્યને ૨૧/ર૬નું ઉદયસ્થાન હોય છે. દેવ-નારકો લબ્ધિ-પર્યાપ્તા જ હોય છે.... કેવલીભગવંતને ઉદયમાં આવતી પ્રકૃતિ -
જે કેવલીભગવંતને તીર્થંકર નામકર્મનો ઉદય હોય છે. તે તીર્થકર કેવલીભગવંત કહેવાય છે અને બાકીના કેવલીભગવંતને સામાન્ય કેવલી કહે છે.
* વિગ્રહગતિમાં કાર્મણકાયયોગીમનુષ્યને ઉદયમાં આવતી ૨૧ પ્રકૃતિમાંથી આનુપૂર્વી વિનાની ૨૦ પ્રકૃતિનો ઉદય કાર્મણકાયયોગીકેવલીને કેવલી સમુદ્યાતમાં ૩/૪/પ સમયે હોય છે. અને તે જ સમયે તીર્થંકર કેવલીભગવંતને ૨૦ + જિનનામ = ૨૧ પ્રકૃતિનો ઉદય હોય છે.
* ઉત્પત્તિસ્થાને આવેલા મનુષ્યની જેમ સામાન્ય કેવલીભગવંતને કેવલી સમુદ્યાતમાં ૨/૬/૭ સમયે ૨૦ + ઔદ્ધિક + ૧૭ સંઘયણ + ૬ સંસ્થાનમાંથી-૧ + પ્રત્યેક + ઉપઘાત = ૨૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને તે જ સમયે તીર્થકરકેવલીને ૨૧ + ઔદ્રિક + ૧લુ સંઘયણ + ૧૯ સંસ્થાન + ઉપઘાત + પ્રત્યેક = ૨૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
| * ભવસ્થમનુષ્યની જેમ ભવસ્થસામાન્યકેવલી ભગવંતને અને કેવલીસમુદ્ધાતમાં ૧લા/૮મા સમયે ૨૬ + પરાઘાત + ઉચ્છવાસ +
૨૬૨
Page #272
--------------------------------------------------------------------------
________________
બે વિહાયોગતિમાંથી-૧ + બે સ્વરમાંથી-૧ = ૩૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અને તીર્થંકરકેવલી ભગવંતને ૨૭ + પરાઘાત + ઉચ્છ્વાસ + શુભવિહાયોગતિ + સુસ્વર = ૩૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* યોગનિરોધકાલે કેવલીભગવંત વચનયોગને રોકે છે ત્યારે સ્વરનો ઉદયવિચ્છેદ થવાથી સામાન્યકેવલી ભગવંતને ૩૦માંથી સુસ્વર કે દુઃસ્વરને કાઢી નાંખવાથી ૨૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અને તીર્થંકર કેવલીભગવંતને ૩૧માંથી સુસ્વરને કાઢી નાંખવાથી ૩૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* યોગનિરોધકાલે કેવલીભગવંત શ્વાસોચ્છ્વાસને રોકે છે ત્યારે ઉચ્છવાસ નામકર્મનો ઉદયવિચ્છેદ થવાથી સામાન્યકેવલી ભગવંતને ૨૯માંથી ઉચ્છ્વાસને કાઢી નાંખવાથી ૨૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને તીર્થંક૨ કેવલીભગંવતને ૩૦માંથી ઉચ્છ્વાસ કાઢી નાંખવાથી ૨૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
* અયોગી કેવલીગુણઠાણે સામાન્યઅયોગીકેવલીને, મનુષ્યગતિ, પંચેજાતિ, ત્રસત્રિક, સુભગ, આદેય-યશ... કુલ-૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને તીર્થંકરઅયોગીકેવલીને ૮ + જિનનામ = ૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. એ રીતે, સામાન્યકેવલીને ૨૦/૨૬/૨૮/૨૯/૩૦/૮ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. અને તીર્થંકરકેવલીને ૨૧/૨૭/૨૯/૩૦/ ૩૧/૯ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. દેવને ઉદયમાં આવતી પ્રકૃતિઃ
* વિગ્રહગતિમાં દેવને ધ્રુવોદયી-૧૨, દેવદ્ધિક, પંચેજાતિ, ત્રસત્રિક, સુભગ-દુર્ભાગમાંથી-૧, આદેય-અનાદેયમાંથી-૧ અને યશઅયશમાંથી-૧... કુલ-૨૧ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
* દેવ ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી આનુપૂર્વી વિના ૨૦ + વૈદ્ધિક + ૧લુ સંસ્થાન + પ્રત્યેક + ઉપઘાત = ૨૫ પ્રકૃતિ
૨૬૩
Page #273
--------------------------------------------------------------------------
________________
ઉદયમાં આવે છે.
* શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દેવને ૨૫ + પરાઘાત + શુભવિહાયોગતિ = ૨૭ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
* શ્વાસોચ્છવાસપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દેવને ઉચ્છવાસનો ઉદય શરૂ થાય છે. એટલે ૨૭ + ઉચ્છવાસ = ૨૮ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
કે ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દેવને સુસ્વરનો ઉદય થાય છે. એટલે ૨૮ + સુસ્વર = ૨૯ પ્રકૃતિ ઉદયમાં આવે છે. એટલે દેવને ૨૧/૦૫/૨૭/૨૮/૨૯ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે.
દેવને ભવધારણીય વૈશરીરમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી. પરંતુ નવું૫૦ ઉત્તરવૈ૦શરીર બનાવે છે ત્યારે ઉત્તરવૈ શરીર સંબંધી શરીરાદિપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઉદ્યોતનો ઉદય થાય છે. એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા ઉત્તરવૈ૦શરીરીદેવને ૨૭ + ઉદ્યોત = ૨૮ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
* શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તા ઉત્તરવૈ૦શરીરી દેવને ૨૮ + ઉદ્યોત = ૨૯ પ્રકૃતિ ઉદયમાં આવે છે.
* ભાષાપર્યાપ્તિ એ પર્યાપ્તા ઉત્તરવૈ૦શરીરી દેવને ર૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિ ઉદયમાં આવે છે. એટલે દેવને ૨૧/૦૫/૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. નારકને ઉદયમાં આવતી પ્રકૃતિ
વિગ્રહગતિમાં નારકને ધ્રુવોદયી-૧૨, નરકદ્ધિક, પંચે જાતિ, (૫૦) વૃત્તાવિરા (કર્મગ્રંથ-૧)
આહારકશરીરીમુનિ, વૈક્રિયશરીર સંયમી અને ઉત્તરવૈક્રિયશરીરી દેવને ઉદ્યોતનો ઉદય હોય છે.
૨૬૪
Page #274
--------------------------------------------------------------------------
________________
ત્રસાદિ-૩, દુર્ભગ, અનાદેય, અયશ.. કુલ-૨૧ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે.
* નારક ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી નરકાનુપૂર્વી કાઢીને ૨૦ + વૈદ્રિક + હુંડક + પ્રત્યેક. + ઉપઘાત = ૨૫ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે.
* શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા નારકને ૨૫ + પરાઘાત + અશુભ વિહાયોગતિ = ૨૭ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. * * શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તા નારકને ૨૭ + ઉચ્છવાસ = ૨૮ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. | * ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા નારકને. ૨૮ + દુઃસ્વર = ૨૯ પ્રકૃતિ એકીસાથે ઉદયમાં આવે છે. એટલે નારકને ૨૧/પ/ર૭/૨૮/ ૨૯ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. એકેન્દ્રિયને ૨૧/૦૪/૨૫/ર૬/ર૭ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વિકલેન્દ્રિયને ૨૧/૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉચ્ચસ્થાન હોય છે. સાવતિર્યચપંચે)ને ૨૧/ર૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. વૈક્રિયતિર્યંચપંચ૦ને ૨૫/૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. સામાન્ય મનુષ્યને ૨૧/ર૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વૈક્રિયમનુષ્યને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. આહારકમનુષ્યને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. દેવને ૨૧/૦૫/૨૭/૨૮/ર૯/૩૦ (કુલ-૬) ઉસ્થાન હોય છે. નારકને ૨૧/૦૫/૨૭/૨૮/૨૯ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. કેવલીમનુષ્યને ૨૦/૦૧/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/૮/૯ (કુલ-૧૦) ઉદયસ્થાન હોય છે. એટલે નામકર્મના ઉદયસ્થાન- ૨૦ર૧/૨૪/૦૫/૨૬/ ૨૭/૨૮/૨૯/૩૦/૩૧/૮/૯ (કુલ-૧૨) થાય છે.
ર૬પ
Page #275
--------------------------------------------------------------------------
________________
: એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયના ઉદયસ્થાનો :
એકેન્દ્રિયના ઉદયસ્થાનો | - વિકલેજિયના ઉદયસ્થાનો ૨૧નું |૨૪ ૨૫ ૨૬ ૨૭. ૨૧નું ર૬ ૨૮ ૨૯ ૩|૩૧
પ્રકૃતિ
તિયચ
સ્વયોગ્ય તૈ૦-કાવ્ય
ગતિ - તિયય જાતિ
એકે૦ શરીરને |
O-SLO અંગોપાંગ - સંઘયાન સંસ્થાનક વર્ણાદિ-૪) વર્ણાદિઆનુપૂર્વી
તિઆનુo વિહાયોગતિ
વર્ણાદિ-૪
તિ આનુ0
પરાઘાત -
અગુરુ) નિર્માણ
૨૧માંથી આનુપૂર્વી વિના-૨૦+ ઔશ૦+ હુડક + ઉપઘાત + પ્રત્યેક-સાધારણમાંથી ૧ = ૨૪
શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૪+ પરાઘાત = ૨૫ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૫ + ઉચ્છવાસ = ૨૬ અથવા ૨૫ + આતપ = ૨૬ અથવા ૨૫ + ઉદ્યોત = ૨૬
શ્વાસોચ્છવાસર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૬ + ઉદ્યોત = ૨૭ અથવા ૨૬ + આતપ = ૨૭
ઉચ્છવાસઆપ-ઉદ્યોત અગુરુલઘુ+[. અગુરુ) નિર્માણ નિર્માણ જિનનામઉપઘાતન ત્ર-સ્થાવર- સ્થાવર બાદર-સૂમ બેમાંથી-૧ પર્યાઅપ૦ + બેમાંથી-૧ પ્રત્યેક-સાધાસ્થિર-અસ્થિર શુભ-અશુભ + બે સુભગ-દુર્ભગ + દુર્ભગ | સુસ્વર-દુઃસ્વર-+ આદય-અના૦- અનાદેય યશ-અયશ બેમાંથી-૧
૨૧માંથી તિઆ૦ વિના ૨૦ + ઔદ્ધિક + હુંડક + છેવટું + ઉપઘાત + પ્રત્યેક = ૨૬
શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૬ +પરાઘાત + અશુભ વિહા૦ = ૨૮ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૮ + ઉચ્છવાસ = ૨૯ અથવા ૨૮ + ઉદ્યોત = ૨૯ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૯ + સુસ્વર-દુર સ્વરમાંથી-૧ = ૩૦ અથવા ૨૯ + ઉદ્યોત = ૩૦
૩૦ + ઉદ્યોત = ૩૧
ત્રસ
બાદર બેમાંથી-૧
દુર્ભગ
અનાદેય બેમાંથી-૧
૨૬૬
Page #276
--------------------------------------------------------------------------
________________
: સાતિપંચે. અને વૈકતિ પંચેના ઉદયસ્થાનો :
સાવતિઓપંચેoના ઉદયસ્થાનો | વૈતિપંચે ના ઉદયસ્થાનો પ્રકૃતિ
૨૧નું ૨૨૮ ૨૯ ૩૦ ૩૧ ૨પનું | ૨૭ ૨૮ ૨૯ ૩૦
T TT .
ગતિ
|
તિર્યંચગતિ
પંચે તૈકા
તિર્યંચગતિ પ૦
જાતિ- | શરીર
વસ્તo-કાળ હૈ અંગોળ
અંગોપાંગ
૧લું વર્ણાદિ-૪
વર્ણાદિ-૪
તિ(આo
સંઘયણસંસ્થાના વર્ણાદિ-૪
આનુપૂર્વી | વિહાયોગતિ,
પરાઘાત - ઉચ્છવાસઆતપ-ઉદ્યોતને અગુરુલઘુનિર્માણન
અગ0
અગુરુ0 નિર્માણ
૨૧માંથી તિઆ૦ વિના ૨૦ + ઔદ્ધિક + ૬ સંઘયણમાંથી-૧ + ૬ સંસ્થાનમાંથી-૧ + ઉપઘાત + પ્રત્યેક = ૨૬
શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને ર૬ + પરાઘાત + બે વિહાયોગતિમાંથી-૧ = ૨૮ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૮ + ઉચ્છવાસ = ૨૯ અથવા ૨૮ + ઉદ્યોત = ૨૯ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૯+ સુસ્વર-દુઃસ્વરમાંથી-૧ = ૩૦ અથવા ૨૯+ ઉદ્યોત = ૩૦
૩૦+ ઉદ્યોત = ૩૧
શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૫ +પરાઘાત + શુભવિહાયોગતિ = ૨૭ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૭+ ઉચ્છવાસ = ૨૮ અથવા ર૭ + ઉદ્યોત = ૨૮ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૮+ સુસ્વર = ર૯ અથવા ૨૮ + ઉદ્યોત = ૨૯
૨૯+ ઉદ્યોત = ૩૦
નિર્માણ
જિનનામઉપઘાતન
ઉપઘાત.
ત્રણ
ત્રસ
બાદર પર્યાપ્ત પ્રત્યેક
ત્ર-સ્થાવરબાદર-સૂટમન બાદર પર્યાવઅ૫૦+ બેમાંથી-૧ પ્રત્યેક-સાધાળસ્થિર-અસ્થિરશુભ-અશુભ - બે સુભગ-દુર્ભગ- બેમાંથી-૧ સુસ્વર-દુઃસ્વરઆદેય-અના -- બેમાંથી-૧ યશ-અયશ- બેમાંથી-૧
બેમાંથી-૧
બેમાંથી-૧ બેમાંથી-૧
૨૬૭
Page #277
--------------------------------------------------------------------------
________________
? સામાન્ય મનુષ્ય અને વૈ૦મ0-આમ૦ના ઉદયસ્થાનો :
સાવ મનુષ્યના ઉદયસ્થાનો | વૈ૦ મનુષ્યના ઉદયસ્થાનો | પ્રકૃતિ
૨૧નું | ૨૬ ૨૮ ૨૯ ૩૦ ૨૫નું ર૭ર૮ર૯૩૦
મનુ ગતિ |
પંચેo વૈ૦નૈ૦-કા વૈOઅંગોળ
વર્ણાદિ-૪
ગતિ -
મનુ ગતિ જાતિ
પરેo શરીરઅંગોપાંગ – સાયણસંસ્થાનવર્ણાદિ-૪૨ વર્ણાદિ-૪ આનુપૂર્વી - મનુ આ૦ વિહાયોગતિમ
પરાઘાત - ઉચ્છવાસઆતપ-ઉદ્યોત અગુરુલઘુ- અગુરુ) નિર્માણ | નિર્માણ જિનનામ,
ઉપઘાતન ત્રાસ-સ્થાવર- ત્રસ બાદર-સૂમ બાદર પર્યાવ-અપ૦ બેમાંથી-૧ પ્રત્યેક-સાધા૦+ સ્થિર-અસ્થિર બે શુભ-અશુભ + બે સુભગ-દુર્ભગ -- બેમાંથી-૧ સુસ્વર-દુઃસ્વર આદેય-અના૦ - બેમાંથી-૧ યશ-અયશ બેમાંથી-૧
૨૧માંથી મનુ૦આનુ વિના ૨૦ + ઔદ્ધિક + ૬ સંઘયણમાંથી-૧ + ૬ સંસ્થાનમાંથી-૧ + ઉપઘાત + પ્રત્યેક = ૨૬
શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૬ + પરાઘાત + બે વિહાયોગતિમાંથી-૧ = ૨૮
શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૮ + ઉચ્છવાસ = ૨૯ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૯+ સુસ્વર-દુઃવરમાંથી-૧ = ૩૦
શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૫ + પરાઘાત + શુભવિહાયોગતિ = ૨૭ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૭ + ઉચ્છવાસ = ૨૮ અથવા ૨૭ + ઉદ્યોત = ૨૮ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૮ + સુસ્વર = ૨૯ અથવા ૨૮ + ઉદ્યોત = ૨૯
૨૯ + ઉદ્યોત = ૩૦ વૈમનુષ્યની જેમ આહારક મનુષ્યને ૨૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાનો હોય છે. અહીં સર્વે પ્રકૃતિ શુભ જ ઉદયમાં હોય છે.
અગુરુo નિર્માણ
ઉપઘાત
ત્રસ
બાદર પર્યાપ્ત પ્રત્યેક
બેમાંથી-૧
બેમાંથી-૧ બેમાંથી-૧
૨૬૮
Page #278
--------------------------------------------------------------------------
________________
૯
અયોગીના ઉ૦
ટનું
• કેવલી ભગવંતના ઉદયસ્થાનો ઃ
તીર્થંકરના ઉદયસ્થાનો ૨૬|૩૦|૨૯|૨૮|૨૧|૨૭૨૩૧|૩૦|૨૯
સામાન્યકેવલીના ઉદયસ્થાનો
૨૦નું
પ્રકૃતિ
leopa
T
પંચે૦
મનુગતિ
પંચે૦
ગતિ→
← PJ
તૈ-કા૦
શરીર→
2 = l«l-] + 2 ]p>teal]P leade
De-n-d] en>óse) Yahoe le] óse) pdffal on-b] સeરિ [aebe alee] ical-ad Pdf Fal ve = a>>ર + Pleaseઙે + en>óse) + paleh + 62 k]EFTP add 62 = 1 + pah) + anae રિડ + ne શિશ્ન + Flone + zeel]>>ક્ FalP
22--] a>óse) [a9e le) ase) 22-n-d] abe aloe le] lead
o = v-laze to + B-]aeLycal] + endsey + paleh + se ep>E repo se = Fer + pah) + heae ફિ' + b-ya-ne* $ + $yone + ૦૨
=
=
અંગોપાંગ
+
વર્ણાદિ-૪→| વર્ણાદિ-૪ વિહાયોગતિ સંસ્થાન→ આનુપૂર્વીપરાઘાત →
સંઘયણ—
તીર્થંકરકેવલીને ૨૦ + જિનનામ = ૨૧
ઉચ્છ્વાસ→ આતપ-ઉદ્યોત -
અગુરુલ
નિર્માણ
ત્રસ
અગુરુલઘુ
નિર્માણ→
જિનનામ→
ઉપઘાત→
બાદર
ત્રસ
ત્રસ-સ્થાવર
બાદર-સૂક્ષ્મ
પર્યા૦-અ૫૦ – પર્યાપ્ત
પ્રત્યેક-સાધા
સ્થિર-અસ્થિર
પર્યાપ્ત
બાદર
બે
સુભગ
બે
– સુભગ
આઠેય
શ
યશ
આદેય-અના૦ આઠેય સુભગ-દુર્ભાગ સુસ્વર-દુઃસ્વર
શુભ-અશુભ
યશ-અયશ+
૨૬૯
Page #279
--------------------------------------------------------------------------
________________
: દેવ-નારકના ઉદયસ્થાનો : દેવના ઉદયસ્થાનો
નારકના ઉદયસ્થાનો ૨૧નું ૨૫૨૭ ૨૮ ૨૯૩૦ ૨૧નું | ૨૫ ૨૭ ૨૮ ૨૯
પ્રકૃતિ
ને
પંચેo
નરકગતિ
પંચે૦ તૈકાળ
ગતિ- દેવગતિ જાતિશરીરનું
તૈ૦-કાળ અંગોપાંગ ન સંઘયાન સંસ્થાન વર્ણાદિ-૪ વર્ણાદિ-૪
આનુપૂર્વી . દેવાનુo વિહાયોગતિ
2-inab
નરકાનુO
પરાઘાત |
અગુરુ0
૨૧માંથી દેવાનુપૂવી વિના ૨૦ +વૈટ્રિક + ૧લુ સંસ્થાન + ઉપઘાત + પ્રત્યેક = ૨૫
શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાદેવને ૨૫ +પરાઘાત + શુભ વિહાયોગતિ = ૨૭. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૭ + ઉચ્છવાસ = ૨૮ અથવા ઉ૦ વૈ૦શરીરીને ૨૭ + ઉદ્યોત = ૨૮ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૮ + સુસ્વર = ૨૯ અથવા ઉ૦ વૈશરીરી દેવને ૨૮+ ઉદ્યોત = ૨૯
ઉત્તરવૈકિયશરીરવાળા દેવને ૨૯ + ઉદ્યોત = ૩૦
૨૧માંથી નરકાનુપૂર્વી વિના ૨૦+ વૈદ્ધિક + હુંડક + ઉપઘાત + પ્રત્યેક = ૨૫ શરીરપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૫ +પરાઘાત +અશુભ વિહાયોગતિ = ૨૭ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને ર૭ + ઉચ્છવાસ = ૨૮.
ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તાને ૨૮ + દુઃસ્વર = ૨૯
નિમણ
ઉચ્છવાસઆતપ-ઉદ્યોત + અગુરુલઘુ- અગુરુ) નિર્માણ-| નિર્માણ જિનનામ
ઉપઘાત ત્રાસ-સ્થાવરબાદર-સુથમ બાદર પર્યા અપ૦+ પર્યાપ્ત પ્રત્યેક-સાધાન સ્થિર-અસ્થિરશુભ-અશુભ + બે સુભગ-દુર્ભગ બેમાંથી-૧ સુસ્વર-દુરસ્વરને આદેય-અના૦+ બેમાંથી-૧ યશ-અયશ બેમાંથી-૧
ત્રસ
ત્રસ
બાદર પર્યાપ્ત
દુર્ભગ
અનાદેય
અયશ
૨૭૦
Page #280
--------------------------------------------------------------------------
________________
સામાન્ય નિયમો:
(૧) લબ્ધિ-અપર્યાપ્તતિર્યંચ-મનુષ્ય, પર્યાપ્તસૂક્ષ્મએ કે, પર્યાપ્તબાદરતેઉવાઉ અને નારકોને યશનો ઉદય હોતો નથી.
(૨) બાદરપર્યાપ્તપૃથ્વીકાયને જ આતપનો ઉદય હોય છે.
(૩) લબ્ધિ-અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્ય, પર્યાપ્તસૂક્ષ્મએકે), પર્યાપ્ત બાદર તેલ-વાહને ઉદ્યોતનો ઉદય હોતો નથી.
(૪) નારકોને ઉદ્યોતનો ઉદય હોતો નથી.
(૫) દેવોને મૂલવૈક્રિયશરીરમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી પણ ઉત્તરવૈક્રિયશરીરમાં ઉદ્યોતનો ઉદય હોય છે.
(૬) મનુષ્યને શરીરમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી પણ સંયમીને વૈક્રિયશરીર અને આહારકશરીરમાં ઉદ્યોતનો ઉદય હોય છે.
(૭) લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યને પરાઘાત, શુભ-અશુભ વિહાયોગતિ, ઉચ્છવાસ, સુસ્વર-દુર સ્વર, આતપ-ઉદ્યોતનો ઉદય હોતો નથી. તેથી દરેક અપર્યાપ્તા જીવોને પોત-પોતાના પહેલા બે જ ઉદયસ્થાન હોય છે.
(૮) એક0-વિકલેન્દ્રિયને અને નારકને અશુભવિહાયોગતિનો જ ઉદય હોય છે. દેવોને અને વૈવેતિ -વૈમનુષ્યને શુભવિહાયોગતિનો જ ઉદય હોય છે.
(૯) એકેડ-વિકલેન્દ્રિયને અને નારકને હુંડકનો જ ઉદય હોય છે. દેવોને અને વૈવતિo-વૈમનુષ્યને સમચતુરસનો જ ઉદય હોય છે.
(૧૦) એકેન્દ્રિયને, વૈવતિર્યંચને, વૈમનુષ્યને, આહારકમનુષ્યને અને દેવ-નારકને હાડકા ન હોવાથી સંઘયણ હોતું નથી. ઉદયભાંગાએકેન્દ્રિયના-૪૨ ઉદયભાંગા* વિગ્રહગતિમાં એકેન્દ્રિયને ધ્રુવોદયી-૧૨, તિબદ્રિક, એકે)જાતિ,
૨૭૧
Page #281
--------------------------------------------------------------------------
________________
સ્થાવર, સૂટ-બાટમાંથી-૧, પર્યાવ-અપ૦માંથી-૧ દુર્ભગ, અનાદેય અને યશ-અશમાંથી-૧ (કુલ-૨૧) ઉદયમાં હોય છે. તેમાં સૂ૦-બા), પર્યા૦-અપ૦, યશ-અયશનો ઉદય પરાવર્તમાન હોવાથી ર(સૂ૦-બા)) ૪ ૨(પર્યાવ-અપ૦) ૪ (યશ-અયશ) = ૮ ભાંગા થવા જોઈએ. પરંતુ નિયમનં.૧માં કહ્યાં મુજબ (૧) લબ્ધિ-અ૫૦બાએ કે(૨) પર્યાપ્તસૂક્ષ્મએકે) અને (૩) લબ્ધિ-અપ સૂએકે)ને યશનો ઉદય હોતો નથી. તેથી યશના ઉદયવાળા-૩ ભાંગા ઓછા થવાથી ર૧ના ઉદયના૫ જ ભાંગા થાય છે. (૧) બા૦૫૦એકેને ૧૮ની સાથે બાદર-પર્યાપ્ત-યશ=૨૧નો, (૨) બા૦૫૦એ,૦ને ૧૮ની સાથે બાદર-પર્યાપ્ત-અશ=૨૧નો, (૩) બાવઅપ૦એકેને ૧૮ની સાથે બાદર-અપર્યાપ્ત-અયશ=૨૧નો, (૪) સૂ૦૫૦એકે૦ને ૧૮ની સાથે સૂક્ષ્મ-પર્યાપ્ત-અશ=૨૧નો, (૫) સૂઅપ૦એકેડને ૧૮ની સાથે સૂક્ષ્મ-અપર્યાપ્ત-અયશ=૨૧નો, ઉદય હોય છે એ રીતે, ૨૧ના ઉદયના ૫ ભાંગા થાય છે.
* એકેન્દ્રિય ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી તિ) આનુપૂર્વી વિના ૨૦ + ઔવશ૦ + હુંડક + ઉપઘાત + પ્રત્યેકસાધારણમાંથી-૧ = ૨૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાં પ્રત્યેકસાધારણનો ઉદય પરાવર્તમાન હોવાથી ૨૧ના ઉદયના ૫ ભાંગા એકવાર પ્રત્યેકની સાથે લેવા અને બીજીવાર ૨૧ના ઉદયના ૫ ભાગા સાધારણની સાથે લેવા. એટલે ૨૪ના ઉદયના-કુલ ૫ + ૫ = ૧૦ ભાંગા થશે. (૧) બાવ૫૦એકેતુને ૨૦ની સાથે બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-યશ=૨૪નો, (૨) બા૦૫૦એકેને ૨૦ની સાથે બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અયશ=૨૪નો, (૩) બાવ૫૦એકેતુને ૨૦ની સાથે બાદર-પર્યાપ્ત-સાધારણ-યશ=૨૪નો, (૪) બા૦૫૦એકેને ૨૦ની સાથે બાદર-પર્યાપ્ત-સાધારણ-અયશ=૨૪નો, (૫) બાવઅપ૦એકેડને ૨૦ની સાથે બાદર-અપર્યાપ્ત-પ્રત્યેક-અપશ=૨૪નો, (૬)બાડઅપÓએકેતુને ૨૦ની સાથેબાદર-અપર્યાપ્ત-સાધારણ-અયશ=૨૪નો,
૨૭ર
Page #282
--------------------------------------------------------------------------
________________
(૭) સૂ૦૫૦એકેને ૨૦ની સાથે સૂક્ષ્મ-પર્યાપ્ત-પ્રત્યેક-અપશ=૨૪નો, (૮) સૂ૦૫૦એકેને ૨૦ની સાથે સૂક્ષ્મ-પર્યાપ્ત-સાધારણ-અયશ=૨૪નો, (૯) સૂOઅ૫૦એકે)ને ૨૦ની સાથે સૂક્ષ્મ-અપર્યાપ્ત-પ્રત્યેક-અપશ=૨૪નો, (૧૦)સૂચઅપ૦એકે૦ને ૨૦ની સાથેસૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ-અયશ=૨૪નો, ઉદય હોય છે એ રીતે, ૨૪ના ઉદયના ૧૦ ભાંગા થાય છે.
બાદરપર્યાપ્તો વાઉકાય વૈક્રિયશરીરની રચના કરે છે ત્યારે ધ્રુવોદયી-૧૨, તિર્યંચગતિ, એકે)જાતિ, વૈ૦૧૦, હુંડક, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, દુર્ભગ, અનાદયદ્રિક.. કુલ-૨૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંથી કોઈપણ પ્રકૃતિ વિકલ્પ ઉદયમાં આવતી નથી. તેથી વૈવાઉકાયને ૨૪ના ઉદયનો-૧ ભાંગો જ થાય છે. એટલે ૨૪ના ઉદયના ૧૦ + ૧ (વૈ૦વાઉનો) = ૧૧ ભાંગા થાય છે.
* શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ૨૪ + પરાઘાત = ૨૫નો ઉદય લબ્ધિ-પર્યાપ્તાને જ હોય છે. લબ્ધિ-અપર્યાપ્તાને નથી હોતો. તેથી ૨૪ના ઉદયના ૧૦ ભાંગામાંથી અપર્યાપ્તાના ઉદયવાળા ૪ ભાંગા કાઢીને બાકીના-૬ ભાંગાની જેમ ૨પના ઉદયના ૬ ભાંગા થાય છે. (૧) બા૦૫૦એકેડને ૨૧ની સાથે બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-યશ=૨૫નો, (૨) બા૦૫૦એકેતુને ૨૧ની સાથે બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અયશ=૨પનો, (૩) બા૦૫૦એકેને ૨૧ની સાથે બાદર-પર્યાપ્ત-સાધારણ-યશ=૨પનો, (૪) બા૦૫૦એકે)ને ૨૧ની સાથે બાદર-પર્યાપ્ત-સાધારણ-અયશ=૨૫નો, (૫) સૂ૦૫૦એકે)ને ૨૧ની સાથે સૂક્ષ્મ-પર્યાપ્ત-પ્રત્યેક-અપશ=૨૫નો, (૬) સૂ૦૫૦એકેતુને ૨૧ની સાથે સૂક્ષ્મ-પર્યાપ્ત-સાધારણ-અયશ=૨૫નો, ઉદય હોય છે. એ રીતે, ૨પના ઉદયના-૬ ભાંગા થાય છે અને વૈવવાઉકાયને ૨૫ના ઉદયનો-૧ ભાંગો થાય છે. એટલે ૨૫ના ઉદયનાકુલ ૬ + ૧ (વૈવવાનો) = ૭ ભાંગા થાય છે.
* ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી લબ્ધિ-પર્યાપ્તા એકેને ૨૫ + ઉચ્છવાસ = ર૬નો ઉદય થાય છે.
૨૭૩
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫ના ઉદયની જેમ ઉચ્છવાસવાળા ર૬ના ઉદયના-૬ ભાંગા થાય છે.
કોઈક બાદરપર્યાપ્તા એકેડને ઉચ્છવાસનો ઉદય થયા પહેલા જ ઉદ્યોતનો ઉદય શરૂ થાય છે. એટલે શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા બાઇએકેતુને ૨૫ + ઉદ્યોત = ૨૬નો ઉદય હોય છે.
ઉદ્યોતનો ઉદય બાદરપર્યાપ્તા એ કેને જ હોય છે. સૂક્ષ્મએકેન્દ્રિયને નથી હોતો. તેથી ૨૫ના ઉદયના-૬ ભાંગામાંથી સૂક્ષ્મના ઉદયવાળા બે ભાંગા કાઢીને બાકીના-૪ ભાંગાની જેમ ઉદ્યોતવાળા ૨૬ના ઉદયના-૪ ભાંગા થાય છે. (૧) બા૦૫૦ એકેને ૨૧ની સાથે ઉદ્યોત-બા૦-૫૦-પ્રત્યેક-યશ=૨૬નો, (૨) બા૦૫૦ એકેને ૨૧ની સાથે ઉદ્યોત-બા૦-૫૦-પ્રત્યેક-અયશ=૨૬નો, (૩) બા૦૫૦ એકે)ને ૨૧ની સાથે ઉદ્યોત-બા૦-૫૦-સાધાશ=૨૬નો. (૪) બા૦૫૦ એકેડને ૨૧ની સાથે ઉદ્યોત-બા૦-૫૦-સાધા-અયશ=૨૬નો, ઉદય હોય છે. એ રીતે, ઉદ્યોતવાળા ર૬ના ઉદયના-૪ ભાંગા થાય છે.
આપનો ઉદય બાદરપર્યાપ્તાપ્રત્યેકએકે)ને (બા૦૫૦ પૃથ્વીકાયને) જ હોય છે. બા૦૫૦ સાધારણ એકેતુને અને સૂક્ષ્મ એકેને હોતો નથી. એટલે ૨૫ + આતપ = ર૬ના ઉદયના બે ભાંગા જ થાય છે. (૧) બાવ૫૦ એકેડને ૨૧ની સાથે આતપ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-યશ=૨૬નો, (૨)બા૦૫૦એકેને ૨૧ની સાથે આતપ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અપશ=૨૬નો, ઉદય હોય છે. એ રીતે આતપવાળા ર૬ના ઉદયના બે ભાંગા જ થાય છે.
વૈ૦ વાઉકાયને આતપ કે ઉદ્યોતનો ઉદય હોતો નથી તેથી વૈ૦ વાઉકાયને ૨૫ + ઉચ્છવાસ = ૨૬ ઉદયનો-૧ ભાંગી જ થાય છે.
ઉચ્છવાસવાળા-૨૬ના ઉદયના....૬ ભાંગા, ઉદ્યોતવાળા ર૬ના ઉદયના .........૪ ભાંગા, આતાવાળા ૨૬ના ઉદયના......... ૨ ભાંગા, વૈવવાઉકાયનો-૨૬ના ઉદયનો.૧ ભાંગો,
કુલ- ૧૩ ભાંગા થાય છે. ૨૭૪
Page #284
--------------------------------------------------------------------------
________________
* બાદરપર્યાપ્તકે૦ને ૨૫ + ઉચ્છ્વાસ + ઉદ્યોત ૨૭નો ઉદય હોય છે અને બાદરપર્યાપ્તપ્રત્યેકએકે૦ને ૨૫ + ઉચ્છ્વાસ + તપ = ૨૭નો ઉદય હોય છે.
ઉદ્યોતવાળા-૨૬ના ઉદયની જેમ ઉદ્યોતવાળા-૨૭ના ઉદયના-૪ ભાંગા થાય છે અને આતપવાળા ૨૬ના ઉદયની જેમ આતપવાળા ૨૭ના ઉદયના-૨ ભાંગા થાય છે. એટલે ૨૭ના ઉદયના કુલ ૪ + ૨ = ૬ ભાંગા થાય છે.
એકેન્દ્રિયને... ૨૧ના ઉદયના
૨૪ના ઉદયના
૨૫ના, ઉદયના
૨૬ના ઉદયના
ઉદ્યોતવાળા-૪ + આતપવાળા-૨
=
ઉ.વાળા-૬ + ઉદ્યોતવાળા-૪ + આત૫વાળા-૨ + વૈ.વા.નો-૧ =૧૩ ભાંગા, ૨૭ના ઉદયના
૨ ૭૫
૫ ભાંગા, ૧૧ ભાંગા, ૭ ભાંગા,
=
૬ ભાંગા, કુલ ૪૨ ભાંગા થાય છે.
બેઈન્દ્રિયના-૨૨ ઉદયભાંગાઃ
વિગ્રહગતિમાં બેઈન્દ્રિયને ધ્રુવોદયી-૧૨, તિર્યંચદ્ધિક, બેઈજાતિ, ત્રસ, બાદર, પર્યા૦-અ૫૦માંથી-૧, દુર્ભાગ, અનાદેય, યશ-અયશમાંથી૧... કુલ-૨૧ પ્રકૃતિનો ઉદય હોય છે. તેમાંથી પર્યા૦-અ૫૦ અને યશ-અયશનો ઉદય પરાવર્તમાન હોવાથી ૨(પર્યા૦-અ૫૦) × ૨(યશઅયશ) = ૪ ભાંગા થવા જોઈએ પરંતુ અપર્યાપ્તાને યશનો ઉદય હોતો નથી. એટલે યશના ઉદયવાળો-૧ ભાંગો ઓછા થવાથી કુલ-૩ ભાંગા જ થાય છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
(૧) ૫૦બેને ૧૮ની સાથે બાદર-પર્યાપ્ત-યશ=૨૧નો, (૨) ૫૦બે૦ને ૧૮ની સાથે બાદર-પર્યાપ્ત-અયશ=૨૧નો, (૩) અપબેને ૧૮ની સાથે બાદર-અપર્યાપ્ત-અયશ=૨૧નો ઉદય હોય છે.
* બેઈન્દ્રિય ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી તિઆનુપૂર્વી વિના ૨૦ + ઔદ્ધિક + છેવટ્ટુ + હુંડક + ઉપઘાત + પ્રત્યેક ૨૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૨૧ની જેમ ૨૬ના ઉદયના-૩ ભાંગા થાય છે.
* લબ્ધિ-પર્યાપ્ત બેઈન્દ્રિયને શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી ૨૬ + પરાઘાત + અશુવિહાયોગતિ = ૨૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેના બે જ ભાંગા થાય છે.
=
(૧) ૨૫ની સાથે બાદર-પર્યાપ્તા-યશનો ઉદય હોય છે. (૨) ૨૫ની સાથે બાદર-પર્યાપ્તા-અયશનો ઉદય હોય છે. એ રીતે, ૨૮ના ઉદયના બે જ ભાંગા થાય છે. ૨૮/૨૯/૩૦/૩૧નું ઉદયસ્થાન પર્યાપ્તાને જ હોય છે. અપર્યાપ્તાને નથી હોતું. એટલે ત્રીજો ભાંગો ન થાય.
* ઉચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી બેઈન્દ્રિયને ૨૮ + ઉચ્છવાસ = ૨૯ પ્રકૃતિનો ઉદય હોય છે.
૨૮ની જેમ ઉચ્છ્વાસસહિત ૨૯ના ઉદયના-૨ ભાંગા થાય છે. કોઈક બેઈન્દ્રિયને ઉચ્છ્વાસનો ઉદય શરૂ થયા પહેલા જ ઉદ્યોતનો ઉદય શરૂ થઈ જાય છે. તેને ૨૮ + ઉદ્યોત = ૨૯ ઉદયમાં હોય છે. ૨૮ની જેમ ઉદ્યોતસહિત ૨૯ના ઉદયના-૨ ભાંગા થાય છે. એટલે ૨૯ના ઉદયના કુલ ૨ + ૨ = ૪ ભાંગા થાય છે.
૨૭૬
Page #286
--------------------------------------------------------------------------
________________
* ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી બેઈન્દ્રિયને ર૯ + "સુસ્વરદુઃસ્વરમાંથી-૧ = ૩૦નો ઉદય થાય છે.
સ્વરસહિત ૩૦ના ઉદયના-૪ ભાંગા થાય છે. (૧) ર૬ની સાથે બાદર-પર્યાપ્ત-સુસ્વર-યશનો ઉદય હોય છે. (૨) ર૬ની સાથે બાદર-પર્યાપ્ત-સુસ્વર-અયશનો ઉદય હોય છે. (૩) ૨૬ની સાથે બાદર-પર્યાપ્ત-દુઃસ્વર-યશનો ઉદય હોય છે. (૪) ૨૬ની સાથે બાદર-પર્યાપ્ત-દુઃસ્વર-અયશનો ઉદય હોય છે.
એ રીતે, સ્વરસહિત-૩૦ના ઉદયના-૪ ભાંગા થાય છે.
કોઈક બેઈન્દ્રિયને સ્વરનો ઉદય શરૂ થયા પહેલા જ ઉદ્યોતનો ઉદય શરૂ થાય છે તેને ૨૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૨૮ની જેમ ઉદ્યોતસહિત-૩૦ના ઉદયના-૨ ભાંગા જ થાય છે.
એટલે ૩૦ના ઉદયના કુલ-૪ + ૨ = ૬ ભાંગા થાય છે.
* કોઈક બેઈન્દ્રિયને સ્વરનો ઉદય થયા પછી ઉદ્યોતનો ઉદય થાય છે તેને સ્વરસહિત ૩૦ + ઉદ્યોત = ૩૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેના ૪ ભાંગા થાય છે. (૧) ર૬ની સાથે ઉદ્યોત-બાદર-પર્યાપ્ત-સુસ્વર-યશનો ઉદય હોય છે. (૨) ૨૬ની સાથે ઉદ્યોત-બાદર-પર્યાપ્ત-સુસ્વર-અયશનો ઉદય હોય છે. (૩) ર૬ની સાથે ઉદ્યોત-બાદર-પર્યાપ્ત-દુઃસ્વર-યશનો ઉદય હોય છે. (૪) ૨૬ની સાથે ઉદ્યોત-બાદર-પર્યાપ્ત-દુઃસ્વર-અયશનો ઉદય હોય છે.
એ રીતે, ૩૧ના ઉદયના-૪ ભાંગા થાય છે.
(૫૧) ગvoો મiાંતિ–સુવરં વિનિંદિયાળ અસ્થિ, તા સંતને ૩ તત્વા કેટલાક
આચાર્ય ભગવંતો વિકસેન્દ્રિયને સુસ્વરનો ઉદય માનતા નથી. માત્ર દુઃસ્વરનો જ ઉદય માને છે. (સપ્તતિકા ચૂર્ણિ ગાથા નં. ૨૫)
Page #287
--------------------------------------------------------------------------
________________
બેઈન્દ્રિયને.. ૨૧ના ઉદયના ............. .......... ૩ ભાંગા
૨૬ના ઉદયના .... ૩ ભાંગા, ૨૮ના ઉદયના............. ૨ ભાંગા, ર૯ના ઉદયના
ઉચ્છવાસવાળા-૨ + ઉદ્યોતવાળા-૨ = ૪ ભાંગા,
૩૦ના ઉદયના
સ્વરવાળા-૪ + ઉદ્યોતવાળા-૨ = ૬ ભાંગા, ૩૧ના ઉદયના ......................૪ ભાંગા,
કુલ ૨૨ ભાંગા થાય છે. એ જ રીતે, તેઈન્દ્રિયના ઉદયભાંગા-૨૨ થાય છે
અને ચઉરિન્દ્રિયના ઉદયભાંગા-૨૨ થાય છે. એટલે વિકસેન્દ્રિયના-૨૨+૨૨+૨=૬૬ ઉદયભાંગા થાય છે. સામાન્ય તિર્યચપંચેન્દ્રિયના-૪૯૦૬ ઉદયભાંગા
* વિગ્રહગતિમાં સામાન્યતિપંચેસ્ટને ધ્રુવોદયી-૧૨, તિર્યંચદ્ધિક, પંચે જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત-અપર્યાપ્તમાંથી-૧, સુભગ-દુર્ભગમાંથી૧, આદય-અનાદેયમાંથી-૧, યશ-અશમાંથી-૧... કુલ-૨૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંથી પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા સાતિપંચને સુભગ-દુર્ભગ, આદેય-અનાદેય અને યશ-અયશનો ઉદય પરાવર્તમાન હોય છે. તેથી પર્યાતનામકર્મના ઉદયવાળા સારુતિ૦૫૦ને પર્યાપ્તાની સાથે રહસુભગદુર્ભગ)૪૨(આદેય-અનાદેય)*૨(યશ-અયશ)=૮ ભાંગાર થાય છે અને (પર) અને મારિયા મviતિ-સુ-જ્ઞા ૩ નુવંતિ ટ્રમ- નુર્વ
તિ, તહાં પત્થ પંવ મંત્તિ ! કેટલાક આચાર્ય મ.સા. કહે છે કે, સૌભાગ્યની
૨૭૮
Page #288
--------------------------------------------------------------------------
________________
અપર્યાપ્તનામકર્મના ઉદયવાળા સાતિ૦૫૦ને પરાવર્તમાન અશુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. તેથી અપર્યાપ્તાની સાથે એક જ ભાંગો થાય છે.
૨૧ના ઉદયના કુલ ૮ + ૧ = ૯ ભાંગા થાય છે.
* સાતિ પંચે૦ ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી આનુપૂર્વી કાઢીને ૨૦ + ઔદ્વિક + ૬ સંસ્થાનમાંથી-૧ + ૬ સં૦માંથી-૧ + ઉપઘાત + પ્રત્યેક ૨૬ પ્રકૃતિ ઉદયમાં આવે છે. તેમાંથી પર્યાપ્તનામકર્મના ઉદયવાળા સાતિપં૦ને ૬ સંઘયણ, ૬ સંસ્થાન, સુભગ-દુર્ભગ, આદેય-અનાદેય, યશ-અયશનો ઉદય પરાવર્તમાન છે. તેથી ૬(સંઘયણ) × ૬(સંસ્થાન) × ૨(સુભગ-દુર્ભગ) × ૨(આદેય-અનાદેય) × ૨(યશ-અયશ) = ૨૮૮ ભાંગા થાય છે અને અપર્યાપ્તાની સાથે હુંડક-છેવઢું-દુર્ભાગ-અનાદેય-અયશનો ઉદય હોવાથી-૧ ભાંગો જ થાય છે. એટલે ૨૬ના ઉદયના કુલ-૨૮૮ + ૧ = ૨૮૯ ભાંગા થાય છે. * શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી લબ્ધિ-પર્યાપ્તા સાતિપંચેને ૨૮નો ૨૬ + પરાઘાત + શુભ-અશુભ વિહાયોગતિમાંથી-૧ ઉદય થાય છે. તેમાંથી ૬ સંઘયણ, ૬ સંસ્થાન, શુભ-અશુભવિહાયોગતિ, સુભગ-દુર્ભગ, આય-અનાદેય, યશ-અયશનો ઉદય પરાવર્તમાન છે એટલે ૨૮ના ઉદયના-૬ (સંઘયણ) × ૬(સંસ્થાન) × ૨(શુભ-અશુભવિહા૦) × ૨(સુભગ-દુર્ભગ) × ૨(આદેય-અનાદેય) × ૨(યશ-અયશ) = ૫૭૬ ભાંગા થાય છે.
×
=
==
૨૮/૨૯/૩૦/૩૧ નો ઉદય લબ્ધિ-પર્યાપ્તાને જ હોય છે. લબ્ધિઅપર્યાપ્તાને હોતા નથી. તેથી ૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયે અપર્યાપ્તાનો ભાંગો ન હોય.
સાથે આદેયનો અને દુર્ભાગની સાથે અનાદેયનો જ ઉદય હોય છે તેથી સારુતિ૦ પંચેને ૨૧ના ઉદયના ૮ ને બદલે ૪ ભાંગા જ થાય છે. એ રીતે, ૨૬ના ઉદયના ૨૮૮ને બદલે ૧૪૪ ભાંગા થાય છે. એ જ રીતે, બાકીના ઉદયસ્થાને પણ સમજવું... (સપ્તતિકાચૂર્ણિ)
૨૦૯
Page #289
--------------------------------------------------------------------------
________________
* ઉચ્છવાસપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ૨૮ + ઉચ્છવાસ = ૨૯નો ઉદય થાય છે. અને જો ઉચ્છવાસના ઉદય પહેલા જ ઉદ્યોતનો ઉદય થાય, તો ૨૮ + ઉદ્યોત = ૨૯નો ઉદય થાય છે. ૨૮ના ઉદયની જેમ ઉચ્છવાસસહિત-ર૯ના ઉદયના પ૭૬ ભાંગા થાય છે અને ઉદ્યોત સહિત ૨૯ના ઉદયના ૫૭૬ ભાંગા થાય છે. એટલે ૨૯ના ઉદયના કુલ ૫૭૬ + ૫૭૬ = ૧૧૫ર ભાંગા થાય છે.
| * ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી સ્વરનો ઉદય થાય છે ત્યારે ૨૯ + સુસ્વર-દુર સ્વરમાંથી-૧ = ૩૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૩૦ના ઉદયના ૬(સંઘયણ) x ૬(સંસ્થાન) ૪ ૨(વિહાયોગતિ) x ૨(સુભગ-દુર્ભગ) ૪ ૨(સુસ્વર-દુઃસ્વર) x ૨(આદેય-અનાદેય) ૨(યશ-અયશ) = ૧૧૫ર ભાંગા થાય છે.
જો સ્વરનો ઉદય થયા પહેલા જ ઉદ્યોતનો ઉદય થાય, તો ૨૯ + ઉદ્યોત = ૩૦નો ઉદય થાય છે. ઉદ્યોતસહિત ૩૦ના ઉદયના ૬(સં.) ૪ ૬(સં.) ૪ ૨(વિહા0) x ૨(સુભગ-દુર્ભગ) ૪ (આદેયઅનાદેય) x ૨(યશ-અયશ) = ૫૭૬ ભાંગા થાય છે. ૩૦ના ઉદયના કુલ-૧૧પર + ૫૭૬ = ૧૭૨૮ ભાંગા થાય છે.
* કોઈક જીવને સ્વરનો ઉદય થયા પછી ઉદ્યોતનો ઉદય થાય છે. તેને સ્વરસહિત-૩૦ + ઉદ્યોત = ૩૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૩૧ના ઉદયના ૬(સં.) x ૬(સં9) x ૨(વિહાયોગતિ) x ૨(સુભગદુર્ભગ) ૪ ૨(સુસ્વર-દુઃસ્વર) x ૨(આદેય-અનાદય) x ૨(યશ-અયશ) = ૧૧૫ર ભાંગા થાય છે. સામાન્યતિર્યચપંચેઇને... ૨૧ના ઉદયના
પર્યાપ્તાના-૮ + અપર્યાપ્તાનો-૧
=
૯ ભાંગા,
(૨૮)
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૬ના ઉદયના
પર્યાપ્તાના-૨૮૮ + અપર્યાપ્તાનો-૧ = ૨૮૯ ભાંગા,
૨૮ના ઉદયના. ......................૫૭૬ ભાંગા, ૨૯ના ઉદયના
ઉચ્છવાસવાળા-૫૭૬ + ઉદ્યોતવાળા-પ૭૬ = ૧૧૫ર ભાંગા,
૩૦ના ઉદયના
સ્વરવાળા-૧૧૫ર + ઉદ્યોતવાળા-પ૭૬ = ૧૭૨૮ ભાંગા, ૩૧ના ઉદયના..................૧૧પર ભાંગા,
કુલ ૪૯૦૬ ભાંગા થાય છે. વૈકતિર્યંચપંચેન્દ્રિયના-પ૬ ઉદયભાંગા
* વૈક્રિયલબ્ધિવાળા તિર્યચપંચેન્દ્રિય વૈ૦શરીર બનાવવાની શરૂઆત કરે છે ત્યારે ધ્રુવોદયી-૧૨, તિર્યંચગતિ, પંચવજાતિ, વૈશ્ચિક, સમચતુરસ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સુભગ-દુર્ભગમાંથી૧, આદય-અનાદેયમાંથી-૧ અને યશ-અયશમાંથી-૧. કુલ-૨૫ પ્રકૃતિનો ઉદય હોય છે. તેમાંથી સુભગ-દુર્ભગ, આદેય-અનાદેય અને યશ-અયશનો ઉદય પરાવર્તમાન છે. એટલે ૨પના ઉદયના-૨(સુભગદુર્ભગ)૨(આદેય-અનાદેય) ૪ ૨(યશ-અયશ) = ૮ ભાંગા થાય છે.
* શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈ૦શરીરી તિ૦પંચ૦ને ૨૫ + પરાઘાત + શુભવિહાયોગતિ = ૨૭ પ્રકૃતિનો ઉદય થાય છે. તેના પણ ૨(સુભગ-દુર્ભગ) ૪ ૨(આદેય-અનાદેય) ૪ (યશ-અયશ) = ૮
૨૮૧
Page #291
--------------------------------------------------------------------------
________________
ભાંગા થાય છે.
* ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈ૦શરીરીતિપંચને ૨૭ + ઉચ્છવાસ = ૨૮નો ઉદય થાય છે. તેના પણ ર૭ના ઉદયની જેમ ૮ ભાંગા થાય છે.
ઉચ્છવાસનો ઉદય થયા પહેલા જ ઉદ્યોતનો ઉદય થઈ જાય, તો ૨૭ + ઉદ્યોત = ૨૮નો ઉદય થાય છે. તેના પણ ૮ ભાંગા જ થાય છે. એટલે ૨૮ના ઉદયના કુલ ૮ + ૮ = ૧૬ ભાંગા થાય છે.
* ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ૨૮ + સુસ્વર = ૨૯ પ્રકૃતિનો ઉદય થાય છે. તેના પણ ૮ ભાંગા જ થાય છે.
સ્વરનો ઉદય થયા પહેલા ઉદ્યોતનો ઉદય થઈ જાય, તો ૨૮ + ઉદ્યોત = ૨૯નો ઉદય થાય છે. તેના પણ ૮ ભાંગા જ થાય છે. એટલે ૨૯ના ઉદયના કુલ ૮ + ૮ = ૧૬ ભાંગા થાય છે.
* કોઈક જીવને સ્વરનો ઉદય થયા પછી ઉદ્યોતનો ઉદય થાય છે. તેને ર૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિનો ઉદય હોય છે. ૩૦ના ઉદયના-૮ ભાંગા થાય છે. વૈવેતિ પંચેન્દ્રિયને.. રપના ઉદયના.............. ૮ ભાંગા,
૨૭ના ઉદયના................ ૮ ભાંગા, ૨૮ના ઉદયના
ઉચ્છવાસવાળા-૮ + ઉદ્યોતવાળા-૮ = ૧૬ ભાંગા,
ર૯ના ઉદયના
સ્વરવાળા-૮ + ઉદ્યોતવાળા-૮ = ૧૬ ભાંગા, ૩૦ના ઉદયના.. .... ૮ ભાંગા,
કુલ પ૬ ભાંગા ૨૮૨
Page #292
--------------------------------------------------------------------------
________________
થાય છે.
એકેન્દ્રિયના.......................૪૨ ભાંગા, વિકસેન્દ્રિયના
૬૬ ભાંગા, સાવતિર્યંચપંચ૦ના....૪૯૦૬ ભાંગા, વૈ૦તિર્યચપંચ૦ના.....................૫૬ ભાંગા,
તિર્યંચના કુલ - ૫૦૭૦ ભાંગા થાય છે. સામાન્ય મનુષ્યના-૨૬૦૨ ઉદયભાંગા -
સાવતિપંચે)ની જેમ સામાન્ય મનુષ્યને... ૨૧ના ઉદયના....
.... ભાંગા, ૨૬ના ઉદયના... ...... ......... ૨૮૯ ભાંગા, ૨૮ના ઉદયના........................ ૫૭૬ ભાંગા, ઉચ્છવાસવાળા ૨૯ના ઉદયના ૫૭૬ ભાંગા, સ્વરવાળા ૩૦ના ઉદયના ............૧૧૫ર ભાંગા,
કુલ ૨૬૦૨ ભાંગા થાય છે. સામાન્ય મનુષ્યને ઉદ્યોતનો ઉદય હોતો નથી. તેથી ઉદ્યોતના ઉદયવાળા ભાંગા ઘટતા નથી. વૈમનુષ્યના-૩૫ ભાંગાવૈ0 તિ) પંચે ની જેમ.. વૈમનુષ્યને ૨૫ના ઉદયના ........... ૮ ભાંગા,
૨૭ના ઉદયના ....... ૮ ભાંગા, ૨૮ના ઉદયના
ઉચ્છવાસવાળા-૮ + ઉદ્યોતવાળો-૧ = ૯ ભાંગા,
૨૮૩
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૯ના ઉદયના
સ્વરવાળા-૮ + ઉદ્યોતવાળો-૧ = ૯ ભાંગા, ઉદ્યોતવાળો-૩૦ના ઉદયનો. ૧ ભાંગો
કુલ – ૩૫ ભાંગા થાય છે.
વૈશરીરવાળા સંયમી મનુષ્યને જ ઉદ્યોતનો ઉદય હોય છે અને સંયમી મનુષ્યને પરાવર્તમાન શુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. તેથી સંયમીમનુષ્ય વૈ૦શરીર બનાવે છે ત્યારે તેને ઉદ્યોત સહિત ૨૮/ ૨૯ ૩૦ ઉદયસ્થાનકે એક-એક જ ભાગો થાય છે. આહારકમનુષ્યના-૭ ભાંગા
આહારકશરીરીમુનિભગવંતને રપ/ર૭/૨૮/૨૯૩૦ (કુલ-૫) ઉદયસ્થાનક હોય છે અને પરાવર્તમાન બધી શુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. તેથી દરેક ઉદયસ્થાને એક-એક જ ભાંગો થાય છે. આહારક શરીરીમુનિને, ૨૫ના ઉદયનો ............૧ ભાગ,
૨૭ના ઉદયનો...............૧ ભાગો, ૨૮ના ઉદયના
આહાકારકશીન પર!
ઉચ્છવાસવાળો-૧ ભાંગો + ઉદ્યોતવાળો-૧= ૨ ભાંગા,
૨૯ના ઉદયના
સ્વરવાળો-૧ ભાંગો + ઉદ્યોતવાળો-૧ = ૨ ભાંગા, ૩૦ના ઉદયનો.............૧ ભાંગો
કુલ - ૭ ભાંગા થાય છે. ૨૮૪
Page #294
--------------------------------------------------------------------------
________________
કેવલીભગવંતના-૮ ઉદયભાંગાઃ
સામાન્ય કેવલીભગવંતને ૨૦/૨૬/૨૮/૨૯/૩૦/૮ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે અને તીર્થંકર કેવલીભગવંતને ૨૧/૨૭/૨૯/૩૦/ ૩૧/૯ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે.
* સામાન્ય કેવલીભગવંતને કેવલીસમુદ્દાતમાં ૩/૪/૫ સમયે ધ્રુવોદયી-૧૨, મનુષ્યગતિ, પંચે જાતિ, ત્રસત્રિક, સુભગ, આદેય, યશ... કુલ-૨૦ ઉદયમાં હોય છે. તેમાંથી કોઈપણ પ્રકૃતિનો ઉદય પરાવર્તમાન નથી. તેથી સામાન્ય કેવલીને ૨૦ના ઉદયનો-૧ ભાંગો થાય છે.
* તીર્થંકકેવલીભગવંતને ૨૦ + જિનનામ = ૨૧ના ઉદયનો ભાંગો થાય છે.
=
* સામાન્યકેવલીને કેવલીસમુદ્દાતમાં ૨/૬/૭ સમયે ૨૦ + ઔદ્ધિક + ૧લુસં૦ + ૬ સંસ્થાનમાંથી-૧ + ઉપઘાત + પ્રત્યેક ૨૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૨૬ના ઉદયના-૬ ભાંગા થાય છે. (૧) કોઈક સાકેવલીને હૂંડકનો ઉદય હોય છે. (૨) કોઈક સાકેવલીને કુબ્જેનો ઉદય હોય છે. (૩) કોઈક સાકેવલીને વામનનો ઉદય હોય છે. (૪) કોઈક સામેવલીને સાદિસંસ્થાનનો ઉદય હોય છે. (૫) કોઈક સામેવલીને ન્યગ્રોધનો ઉદય હોય છે. (૬) કોઈક સાવલીને સમચતુરસ્રનો ઉદય હોય છે. એટલે ૨૬ના ઉદયના-૬ ભાંગા થાય છે.
= ૨૭
* તીર્થંકકેવલીને કેવલીસમુદ્દાતમાં ૨/૬/૭ સમયે ૨૧ + ઔદ્ધિક + ૧લુસં૦ + સમચતુરસ + ઉપઘાત + પ્રત્યેક પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૨૭ના ઉદયનો-૧ ભાંગો થાય છે. તીર્થંકરભગવંતને પરાવર્તમાન શુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. એટલે દરેક ઉદયસ્થાને એક-એક ભાંગો જ થાય છે.
૨૮૫
Page #295
--------------------------------------------------------------------------
________________
* ભવસ્થ સામાન્ય કેવલીને ૨૬+ શુભ-અશુભ વિહાયોગતિમાંથી૧ + પરાઘાત + ઉચ્છવાસ + સુસ્વર-દુઃસ્વરમાંથી-૧ = ૩૦ પ્રકૃતિનો ઉદય હોય છે. ૩૦ના ઉદયના ૬(સંસ્થાન) ૪ ૨(વિહાવ) ૪ ર(સુસ્વરદુઃસ્વર) = ૨૪ ભાંગા થાય છે.
* ભવસ્થ તીર્થકરકેવલીભગવંતને ૨૭ + શુભવિહા) + પરાઘાત + ઉચ્છવાસ + સુસ્વર = ૩૧ પ્રકૃતિનો ઉદય હોય છે.
૩૧ના ઉદયનો ૧ ભાંગો થાય છે.
* યોગનિરોધકાલે સાવકેવલીભગવંત વચનયોગને રોકે છે ત્યારે સ્વરનો ઉદયવિચ્છેદ થવાથી ૩૦માંથી સ્વરને કાઢી નાંખતા ૨૯નો ઉદય હોય છે. ર૯ના ઉદયના ૬(સંઘયણ) x ૨(વિહા0) = ૧૨ ભાંગા થાય છે.
* યોગનિરોધકાલે તીર્થંકરકેવલીભગવંત વચનયોગને રોકે છે ત્યારે સ્વરનો ઉદયવિચ્છેદ થવાથી ૩૧માંથી સુસ્વરને કાઢી નાંખતા ૩૦નો ઉદય થાય છે.
તીર્થકરકેવલીને ૩૦ના ઉદયનો-૧ ભાંગો થાય છે.
* યોગનિરોધકાલે સાવકેવલીભગવંત ઉચ્છવાસને રોકે છે ત્યારે ઉચ્છવાસનો ઉદયવિચ્છેદ થવાથી ર૯માંથી ઉચ્છવાસને કાઢી નાંખતા ૨૮નો ઉદય હોય છે.
૨૮ના ઉદયના ૬(સંસ્થાન)૨(વિહાવ)=૧૨ ભાંગા થાય છે.
* યોગનિરોધકાલે તીર્થકરકેવલીભગવંત ઉચ્છવાસને રોકે છે ત્યારે ઉચ્છવાસનો ઉદયવિચ્છેદ થવાથી ૩૦માંથી ઉચ્છવાસને કાઢી નાંખતા ૨૯નો ઉદય હોય છે.
તીર્થકરકેવલીને ૨૯ના ઉદયનો-૧ ભાંગો થાય છે.
* સામાન્ય અયોગકેવલીને મનુષ્યગતિ, પંચ૦જાતિ, ત્રસત્રિક, સુભગ, આદેય, યશ. કુલ-૮નો ઉદય હોય છે.
૨૮૬
Page #296
--------------------------------------------------------------------------
________________
સાકેવલીને ૮ના ઉદયનો-૧ ભાંગો થાય છે. * તીર્થંકરઅયોગીકેવલીને ૮+જિનનામ=૯નો ઉદય હોય છે. તીર્થંકરકેવલીને ૯ના ઉદયનો-૧ ભાંગો થાય છે.
: કેવલીભગવતના ઉદયસ્થાન-ઉદયભાંગા :
સામાન્ય કેવલી
તીર્થંકર કેવલી
ઉદયસ્થાન ઉદયભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા
૨૦
૧
૨૧
૧
૨૬
૬
૨૭
૧
૨૮
૧૨
૨૯
૧
૨૯
૧૨
30
૧
૩૦
૨૪
૩૧
૧
८
૧
૯
૧
૫૬
ફુલ+ g
કુલ
સામન્યકેવલીના
૨૬ના ઉદયના- ૬
૨૮ના ઉદયના- ૧૨
૨૯ના ઉદયના- ૧૨ ૩૦ના ઉદયના- ૨૪
ક્યારે હોય ?
કેવલી સમુદ્દાતમાં ૩/૪/૫ સમયે કેવલી સમુદ્દાતમાં ૨/૬/૭ સમયે
ઉચ્છ્વાસના નિરોધે
વચનયોગના નિરોધે ભવસ્થ સયોગી કેવલીને
અયોગી કેવલી ભગવંતને
કુલ ૫૪ ભાંગા
સમાન્યમનુષ્યના
ઉદયભાંગામાં આવી ગયા હોવાથી, તેને જુદા ગણવામાં આવતા નથી. એટલે સાકેવલી ભગવંતના ૫૬ ભાંગામાંથી ૫૪ ભાંગા બાદ કરવાથી સાકેવલીના-૨ ભાંગા જ જુદા ગણવામાં આવે છે. એટલે સાકેવલીના ૨ + તીર્થંકરકેવલીના ૬ = ૮ ભાંગા જ થાય છે.
આહારકમનુષ્યના
કેવલીમનુષ્યના ..... મનુષ્યના કુલ
સામાન્યમનુષ્યના.... ૨૬૦૨ ભાંગા, વૈક્રિયમનુષ્યના ......... ......... ૩૫ ભાંગા,
૭ ભાંગા,
૮ ભાંગા,
૨૬૫૨ ઉદયભાંગા થાય છે.
૨૮૭
Page #297
--------------------------------------------------------------------------
________________
દેવોના-૬૪ ઉદયભાંગાઃ
* વિગ્રહગતિમાં દેવોને ધ્રુવોદયી-૧૨, દેવદ્ધિક, પંચેજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ-દુર્ભાગમાંથી-૧, આદેય-અનાદેયમાંથી૧, યશ-અયશમાંથી-૧... કુલ-૨૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંથી સુભગ-દુર્ભગ, આદેય-અનાદેય, યશ-અયશનો ઉદય પરાવર્તમાન હોવાથી ૨૧ના ઉદયના ૨(સુભગ-દુર્ભગ) × ૨ (આદેય-અનાદેય) × ૨(યશઅયશ) ૮ ભાંગા થાય છે.
* દેવો ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી દેવાનુપૂર્વી વિના ૨૦ + વૈદ્ધિક + સમચતુરસ્ર + ઉપઘાત + પ્રત્યેક = ૨૫ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
=
૨૧ના ઉદયની જેમ ૨૫ના ઉદયના ૮ ભાંગા થાય છે. * શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી દેવને ૨૫ + પરાઘાત + શુભવિહાયોગતિ = ૨૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
૨૧ના ઉદયની જેમ ૨૭ના ઉદયના પણ ૮ ભાંગા થાય છે. * ઉચ્છવાસપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દેવને ૨૭ + ઉચ્છવાસ ૨૮નો ઉદય હોય છે. ૨૧ના ઉદયની જેમ ઉચ્છ્વાસસહિત ૨૮ના ઉદયના ૮ ભાંગા થાય છે.
=
* ભાષાપપ્તિ પૂર્ણ થયા પછી દેવને ૨૮ + સુસ્વર = ૨૯ પ્રકૃતિનો ઉદય હોય છે. ૨૧ના ઉદયની જેમ સ્વરસહિત ૨૯ના ઉદયના ૮ ભાંગા થાય છે.
* દેવો નવું ઉત્તરવૈક્રિય શરીર બનાવે છે ત્યારે ઉત્ત૨વૈક્રિયશરીર સંબંધી શરીરાદિ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઉદ્યોતનો ઉદય થાય છે. તે વખતે ૨૭ + ઉદ્યોત = ૨૮નો ઉદય હોય છે: ૨૧ના ઉદયની જેમ ઉદ્યોતસહિત ૨૮ના ઉદયના ૮ ભાંગા થાય છે.
ઉદ્યોત
* ઉચ્છ્વાસપર્યાપ્તિએ પર્યાપ્તા ઉત્તરવૈશરીરીદેવને ૨૮ + ૨૯નો ઉદય હોય છે. ૨૧ના ઉદયની જેમ ઉદ્યોતસહિત
=
૨૮૮
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૯ના ઉદયના ૮ ભાંગા થાય છે.
* ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા ઉત્તરવૈÖશરીરીદેવને ૨૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિનો ઉદય હોય છે. ૨૧ના ઉદયની જેમ ૩૦ના ઉદયના ૮ ભાંગા થાય છે.
૮ ભાંગા,
દેવને ૨૧ના ઉદયના.................૮ ભાંગા, ૨૫ના ઉદયના.......... ૨૭ના ઉદયના............ ૨૮ના ઉદયના
૮ ભાંગા,
ઉચ્છ્વાસવાળા-૮ + ઉદ્યોતવાળા-૮ = ૧૬ ભાંગા, ૨૯ના ઉદયના
સ્વરવાળા-૮ + ઉદ્યોતવાળા-૮= ૧૬ ભાંગા, ૩૦ના ઉદયના................૮ ભાંગા
-
કુલ - ૬૪ ભાંગા થાય છે.
નારકના-પ ઉદયભાંગા:
નારકોને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. નારકોને પરાવર્તમાન અશુભ જ પ્રકૃતિનો ઉદય હોવાથી દરેક ઉદયસ્થાને એક-એક જ ભાંગો થાય છે.
નારકને... ૨૧ના ઉદયનો- ૧ ભાંગો
૨૫ના ઉદયનો- ૧ ભાંગો
ભાંગો
૨૭ના ઉદયનો- ૧ ૨૮ના ઉદયનો- ૧ ૨૯ના ઉદયનો- ૧
ભાંગો
ભાંગો
નારકના કુલ - ૫ ઉદયભાંગા થાય છે.
૨૮૯
Page #299
--------------------------------------------------------------------------
________________
એકેન્દ્રિયના ...૪૨ વિકલેન્દ્રિયના ૬૬ સાવતિ૦પંચ૦ના...૪૯૦૬ વૈ૦તિ૦પંચ૦ના ....પ૬
તિર્યંચના કુલ ૫૦૭૦ સામનુષ્યના ... ૨૬૦૨
મનુષ્યના કુલ.... ૨૬પર વૈમનુષ્યના............. ૩૫
દેવના કુલ............... ૬૪ આહારક મનુષ્યના.....૭
નારકના કુલ ૫ કેવલી ભગવંતના. ...૮
ચારગતિના કુલ - ૭૭૯૧ ભાંગા થાય છે. દેવના......... .... ૬૪ નારકના......
કુલ - ૭૭૯૧ ઉદયભાંગા થાય છે.
ઉદય
a
૨૧
૨૧
૨૪
૨૬
ઃ તિર્યંચના ઉદયસ્થાન-ઉદયભાંગા: એકેડના ઉસ્થાન-ઉoભાંગાઃ : બેઈ0ના ઉસ્થાન-ઉoભાંગા :
ઉદય ક્યારે હોય?
ક્યારે હોય? સ્થાન ભાંગા સ્થાન
ભાંગા વિગ્રહગતિમાં
વિગ્રહગતિમાં ઉત્પત્તિસ્થાને
ઉત્પત્તિસ્થાને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયે
૨૮ શરીરપર્યાપ્તિ પૂર્ણ થયે ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે
ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે ૨૫ + ઉદ્યોત = ૨૬
૨૮+ ઉદ્યોત = ૨૯ ૨૫ + આતપ = ૨૬
ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયેલ ૨૭| ભવસ્થને ૨૬ + ઉદ્યોત = ૨૭] ૪] ૨૯ + ઉદ્યોત = ૩૦ ૨૬ + આતપ = ૨૭
| ૩૧ | ભવસ્થને ૩૦ + ઉદ્યોત = ૩૧ છે ૨૧/૦૪/૨૫/૨૬/૨૭ ૪૨. કુલ– ૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ | ૨૨ |
૨૬]
એ જ રીતે, તેઈન્દ્રિયના-૨૨ ભાંગા થાય છે.
ચઉરિન્દ્રિયના-૨૨ ભાંગા થાય છે.
૨૯૦
Page #300
--------------------------------------------------------------------------
________________
:સાતિપંચે૦ના ઉસ્થાન-ઉ૦ભાંગા : વૈતિ૫૦ના ઉસ્થાન-ઉભાંગા :
:
ઉદય
સ્થાન
૨૧
૨૬
૨૮
૨૯
૩૦
ક્યારે હોય ?
વિગ્રહગતિમાં
ઉત્પત્તિસ્થાને
શરીરપર્યાપ્તિ પૂર્ણ થયે ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે
૨૮ + ઉદ્યોત
= ૨૯
ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયે
૨૯ + ઉદ્યોત = ૩૦
૩૦ + ઉદ્યોત = ૩૧
ઉદય ઉદય ભાંગા ||સ્થાન
૨૫
૨૭
૨૮
2
૨૮૯
૫૭૬
૫૭૬
૫૭૬
૧૧૫૨
૨૯
૫૭૬ 30
૧૧૫૨ કુલ
૩૧
કુલ ૭૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ |૪૯૦૬
ક્યારે હોય ?
વૈશ૦ની રચનાના પ્રારંભે
શરીરપર્યાપ્તિ પૂર્ણ થયે ઉચ્છવાસપર્યાપ્તિ પૂર્ણ થયે
૨૭ + ઉદ્યોત = ૨૮
ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયે
૨૮ + ઉદ્યોત = ૨૯
૨૯ + ઉદ્યોત
= ૩૦
૨૫૨૭/૨૮/૨૯/૩૦
એકેના
.૪૨ ભાંગા,
વિકલેટના ........... ૬૬ ભાંગા, સાતિ૦૫૦ના ....... ૪૯૦૬ ભાંગા, વૈતિ૫૦ના
તિર્યંચના કુલ
૫૬ ભાંગા,
૫૦૭૦ ભાંગા થાય છે.
ઃ મનુષ્યના ઉદયસ્થાન-ઉદયભાંગા :
ઃ
ઃ સાતમનુના ઉસ્થાન-ઉ૦ભાંગા :
ઉદય
સ્થાન
૨૧
૨૬
૨૮
શરીરપર્યાપ્તિ પૂર્ણ થયે ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે
૨૯
30
ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયે
કુલ જી ૨૧/૨૬/૨૮/૨૯/૩૦
૨૯૧
ક્યારે હોય ?
વિગ્રહગતિમાં
ઉત્પત્તિસ્થાને
ઉદય
ભાંગા
૯
૨૦૯
૫૭૬
૫૭૬
૧૧૫૨
૨૬૦૨
ઉદય
ભાંગા
८
८
८
८
८
८
፡
પદ
Page #301
--------------------------------------------------------------------------
________________
: વેવમનુOના ઉચ્ચસ્થાન-ઉoભાંગા: : આoમનુ૦ના ઉ૦સ્થાન-ઉoભાંગા:
ઉદય
ઉદય
ભાંગા
૨૮
ઉદય
ઉદય | ક્યારે હોય?
| ક્યારે હોય? સ્થાન
ભાંગા|સ્થાન, | ૨૫ વૈ૦૧૦ની રચનાના પ્રારંભે
આહારકશરીરના પ્રારંભકાલે શરીરપર્યાપ્તિ પૂર્ણ થયે
શરીરપર્યાપ્તિ પૂર્ણ થયે ઉચ્છવાસપર્યાપ્તિ પૂર્ણ થયે
ઉચ્છવાસપર્યાપ્તિ પૂર્ણ થયે ૨૭+ ઉદ્યોત = ૨૮
૨૭+ ઉદ્યોત = ૨૮ ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયે
ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયે ૨૮ + ઉદ્યોત = ૨૯
૨૮ + ઉદ્યોત = ૨૯ ૨૯ + ઉદ્યોત = ૩૦
૩૦ ૨૯ + ઉદ્યોત = ૩૦ | કુલ++ રપ/ર૭/૨૮/૨૯/૩૦ | ૩૫) કુલ + ૨૫/૨૭/૨૮/૨૯/૩૦
૨૯\_
|
૨૧
૨૬
: કેવલીભગવતના ઉદયસ્થાન-ઉદયભાંગા : | સામાન્ય કેવલી | તીર્થકર કેવલી ઉદયસ્થાન| ઉદયભાંગા ઉદયસ્થાન,ઉદયભાંગા
ક્યારે હોય? ૨૦
| ૧ | કેવલી સમુદ્ધાતમાં ૩/૪/૫ સમયે
૨૭ ૧ | કેવલી સમુદ્ધાતમાં ર/૬/૭ સમયે ૨૮
૧ | ઉચ્છવાસના નિરોધે
| વચનયોગના નિરોધ ભવસ્થ સયોગી કેવલીને
અયોગી કેવલી ભગવંતને કુલ
+ | ૬=૮
૨૯
૩૦
હo
૩૧.
સામાન્ય કેવલીભગવંતના-૨૬/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૬ + ૧૨ + ૧૨ + ૨૪ = ૫૪ ભાંગા થાય છે તે સામાન્ય મનુષ્યના ઉદયભાંગામાં આવી ગયા હોવાથી, તેને જુદા ગણવામાં આવતા નથી. એટલે સાવકેવલીના-૨ + તીર્થંકર કેવલીનાં-૬ = ૮ ભાંગા જ કેવલીભગવંતના થાય છે.
મનુષ્યના કુલ-૨૬૦૨+૩૫+૭+=૩૬પર ભાંગા થાય છે.
૨૯૨
Page #302
--------------------------------------------------------------------------
________________
ઉદય
|સ્થાન
૨૧
૨૫
૨૭
૨૮
ઃ દેવના ઉસ્થાન-ઉભાંગા :
ક્યારે હોય ?
વિગ્રહગતિમાં
ઉત્પત્તિસ્થાને
૨૯
-
શરીરપર્યાપ્તિ પૂર્ણ થયે ઉચ્છવાસપર્યાપ્તિ પૂર્ણ થયે
-
ઉદય
ભાંગા
ઉત્તરવૈ૦ને ૨૭+ઉદ્યોત
= ૨૮
ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયે ઉત્તરવૈ૦ને ૨૮+ઉદ્યોત = ૨૯
૩૦ ઉત્તરવૈ૦ને ૨૯+ઉદ્યોત = ૩૦ કુલ+ ) ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૬૪
કુલ-૫૦૭૦ + ૨૬૫૨ + ૬૪ + ૫ =
-
-
૮||ઉદય
૮||સ્થાન
૨૧
૨૫
૨૭
૨૮
૫|
८
८
૮
૫ ૭ ૭
૨૯
ઃ નરકના ઉસ્થાન-ઉભાંગા :
ક્યારે હોય ?
વિગ્રહગતિમાં
ઉત્પત્તિસ્થાને
૮|| ફુલ
ઉદયસ્થાનોમાં ઉદયભાંગા:इक्कबियालिक्कारस, तित्तीसा छस्सयाणि तित्तीसा । बारससत्तरससयाणहिगाणि बिपंचसीइहिं ।। २९ ।। अउणत्तीसिक्कारससयाणिहिअ सत्तरसपंचसट्ठीहिं । इक्किक्कगं च वीसादहृदयंतेसु उदयविही ।। ३० ।। ગાથાર્થ:- ૨૦થી માંડીને ૮ સુધીના ઉદયસ્થાનોમાં ક્રમશઃ ૧
૪૨
૧૧ ૩૩
૬૦૦
૩૩
૧૨૦૨
૧૭૮૫
૨૯૧૭ ૧૧૬૫ ૧ અને ૧ ભાંગો હોય છે.
→
શરીરપર્યાપ્તિ પૂર્ણ થયે ઉચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થયે ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયે ૨૧/૨૫/૨૭/૨૮/૨૯
૨૯૩
૭૭૯૧ઉદયભાંગા થાય છે.
-
વિકલેન્દ્રિયના............. સામાન્યતિર્યંચપંચેન્દ્રિયના
વિવેચનઃ- ૨૦ના ઉદયનો સાકૈવલીનો ૧ ભાંગો થાય છે.
૨૧ના ઉદયના એકેન્દ્રિયના
૫ ભાંગા,
૯ ભાંગા,
૯ ભાંગા,
૯ ભાંગા,
૧ ભાંગો
સામાન્યમનુષ્યના. તીર્થંકકેવલીનો ............
ઉદય
ભાંગા
૧
૧
૧
૧
૧
૫
-
....
Page #303
--------------------------------------------------------------------------
________________
દેવના . ...૮ ભાંગા, નારકનો .... ૧ ભાગો,
કુલ- ૪૨ ભાંગા થાય છે. ૨૪ના ઉદયના એકેન્દ્રિયના-૧૧ ભાંગા થાય છે. ૨૫ના ઉદયના એકેન્દ્રિયના... ...... ૭ ભાંગા,
વૈવતિર્યચપંચેન્દ્રિયના. .. ૮ ભાંગા, વૈઝિયમનુષ્યના ... ...... ૮ ભાંગા, આહારકમનુષ્યનો ............... ૧ ભાંગા,
દેવના ........ ૮ ભાંગા, નારકનો ... ૧ ભાગો,
કુલ- ૩૩ ભાંગા થાય છે. ૨૬ના ઉદયના એકેન્દ્રિયના......................... ૧૩ ભાંગા,
વિકલેન્દ્રિયના.. .......................૯ ભાંગા, સામાન્ય તિર્યચપંચેન્દ્રિયના ૨૮૯ ભાંગા, સામાન્ય મનુષ્યના ....................૨૮૯ ભાંગા,
કુલ- ૬00 ભાંગા થાય છે. ૨૭ના ઉદયના એકેન્દ્રિયના
૬ ભાંગા, વૈ૦તિર્યચપંચેન્દ્રિયના......... ૮ ભાંગા, વૈમનુષ્યના......................... ૮ ભાંગા, આહારકમનુષ્યનો. .......... ૧ ભાગો, તીર્થકરકેવલીનો... ...............૧ ભાંગો,
દેવના ........૮ ભાંગા, નારકનો ...૧ ભાંગો,
- કુલ- ૩૩ ભાંગા થાય છે. ૨૮ના ઉદયના વિકલેન્દ્રિયના.............. ૬ ભાંગા,
સામાન્ય તિર્યચપંચેન્દ્રિયના.......૫૭૬ ભાંગા,
૨૯૪
Page #304
--------------------------------------------------------------------------
________________
વૈ૦તિર્યચપંચ૦ના . ૧૬ ભાંગા, સામાન્ય મનુષ્યના . ...........૫૭૬ ભાંગા, વૈ૦મનુષ્યના ..... ..........૯ ભાંગા આહારકમનુષ્યના... .......... ૨ ભાંગા
દેવના .... ૧૬ ભાંગા, નારકનો ...૧ ભાંગો,
કુલ- ૧૨૦૨ ભાંગા થાય છે. ર૯ના ઉદયના વિકસેન્દ્રિયના........... ...... ૧૨ ભાંગા,
સામાન્ય તિર્યચપંચેન્દ્રિયના ૧૧૫૨ ભાંગા, વૈવતિર્યંચપંચે ના
... ૧૬ ભાંગા, સામાન્યમનુષ્યના................................પ૭૬ ભાંગા, વૈમનુષ્યના.... .. .....૯ ભાંગા, આહારકમનુષ્યના .......................... ૨ ભાંગા, તીર્થકરકેવલીનો .................... ૧ ભાંગો,
દેવના ............ ૧૬ ભાંગા, નારકીનો ...૧ ભાંગો,
કુલ- ૧૭૮૫ ભાંગા થાય છે. ૩૦ના ઉદયના વિકલેન્દ્રિયના....................... ૧૮ ભાંગા,
સામાન્યતિર્યંચપંચેન્દ્રિયના. ૧૭૨૮ ભાંગા, વૈવતિર્યચપંચ૦ના..........................૮ ભાંગા, સામાન્ય મનુષ્યના................. ૧૧પર ભાંગા, વૈમનુષ્યનો. ......... ....... ૧ ભાગો, આહારકમનુષ્યનો .......................૧ ભાંગો, તીર્થકરકેવલીનો .............................૧ ભાંગો,
દેવના .......૮ ભાંગા, કુલ- ૨૯૧૭ ભાંગા થાય છે.
૨૯૫
Page #305
--------------------------------------------------------------------------
________________
૩૧ના ઉદયના વિકસેન્દ્રિયના.
. ૧૨ ભાંગા, સામાન્યતિર્યચપંચેન્દ્રિયના.... ૧૧૫ર ભાંગા, તીર્થકરકેવલીનો ................૧ ભાગો,
કુલ- ૧૧૬૫ ભાંગા થાય છે. ૮ના ઉદયનો સામાન્ય અયોગીકેવલીનો-૧ ભાગો થાય છે. ૯ના ઉદયનો તીર્થંકર અયોગ કેવલીનો-૧ ભાંગો થાય છે.
: નામકર્મના ઉદયસ્થાન અને ઉદયભાંગા :
૨
* *
સામાન્ય
ઉદયસ્થાન
એકેન્દ્રિય બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિદ્રિય
વૈoતિ૦પંચેo]
વૈ૦ મનુષ્ય આ૦ મનુષ્ય કેવલી ભગવંત દેવ
નરક
૨૪-૧૧
૧૧
૨૫ન
૩૩
૨૮૯
' ૬00
૧૩ ૩ ૩ ૩ ૨૮૯) ૨૭
૮
૧) ૮
૧
૩૩
૨૮
2] ૨ ૫૭૬ ૧૬ ૫૭૬
ما با به
૧૧૨૦૨
૨૯
૪] ૪] ૪ ૧૧૫૨ ૧૬ ૫૭૬
૯ી ૨ ૧૧૬
૧] ૧૭૮૫
૬ ૧૭૨૮] ૮૧૧૫૨
૧
૧
૨૯૧૭
૬) ૬ ૪ ૪
૩૧
૪ ૧૧૫૨
૧૧૬૫
કુલ-૪૨૨૨ ૨૨ ૨૨૪૯૦૬ ૫૬ ૨૬૦૨ ૩૫ ૭ ૮ ૬૪ ૫ ૭૭૯૧
-: પ્રથમ ભાગ સમાપ્ત :
૨૯૬
Page #306
--------------------------------------------------------------------------
________________ ભાગ-૧ રમ્યરેણું છટ્રો કર્મગ્રંથ સપ્તતિકાભાગના