________________
અશાતા અશાતા | શાતા-અશાતા
અશાતા | શાતા | શાતા-અશાતા
શાતા
અશાતા | શાતા-અશાતા
શાતા
શાતા ||
અશાતા.
એ રીતે, વેદનીયકર્મના કુલ ૮ ભાંગા થાય છે.
: વેદનીયકર્મનો સંવેધ : ભાંગી નં.1 બંધ | ઉદય | સત્તા
ગુણસ્થાન ૧ થી ૬ ૧ થી ૬
૧ થી ૧૩ શાતા-અશાતા
૧ થી ૧૩. 0 | અશાતા શાતા-અશાતા | ૧૪માના ૧લાથી દ્વિચરમસમય | 0 | શાતા | શાતા-અશાતા | ૧૪માના ૧લાથી દ્વિચરમસમય અશાતા
૧૪માના ચરમસમયે ૦ શાતા શાતા
૧૪માના ચરમસમયે દેવસ્થાનાદિમાં વેદનીયનો સંવેધ :
* પહેલા-૧૩ જીવભેદમાં ૧૪મું ગુણઠાણું ન હોવાથી છેલ્લા૪ ભાંગા ઘટતા નથી.
* છેલ્લા અબંધવાળા-૪ ભાંગા ૧૪મા ગુણઠાણે જ ઘટે છે. એટલે ૧ થી ૬ ગુણઠાણામાં છેલ્લા-૪ ભાંગા ન ઘટે.
* અશાતાનો બંધ ૧ થી ૬ ગુણઠાણામાં જ હોય છે અને છેલ્લા૪ ભાંગા ૧૪માં ગુણઠાણે જ ઘટે છે એટલે ૭ થી ૧૩ ગુણઠાણામાં પહેલા બે ભાંગા અને છેલ્લા-૪ ભાંગા વિના ૩જો/૪થો ભાંગો જ ઘટે છે.
* જે માર્ગણા ૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે તેમાં ૮ ભાંગા ઘટે છે.
" કે જે માર્ગણા ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે તેમાં પહેલા-૪ ભાંગા જ ઘટે છે.
* જે માર્ગણા ૭ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે તેમાં ૩જો, ૪થો ભાંગો જ ઘટે છે. જે માર્ગણા ૧૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે તેમાં છેલ્લા-૬ ભાંગા ઘટે છે. (૮) સપ્તતિકામાં ગાથા નં. ૩૮૪૬ જુઓ.
૪૮