________________
ભાંગા થાય છે.
* ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈ૦શરીરીતિપંચને ૨૭ + ઉચ્છવાસ = ૨૮નો ઉદય થાય છે. તેના પણ ર૭ના ઉદયની જેમ ૮ ભાંગા થાય છે.
ઉચ્છવાસનો ઉદય થયા પહેલા જ ઉદ્યોતનો ઉદય થઈ જાય, તો ૨૭ + ઉદ્યોત = ૨૮નો ઉદય થાય છે. તેના પણ ૮ ભાંગા જ થાય છે. એટલે ૨૮ના ઉદયના કુલ ૮ + ૮ = ૧૬ ભાંગા થાય છે.
* ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ૨૮ + સુસ્વર = ૨૯ પ્રકૃતિનો ઉદય થાય છે. તેના પણ ૮ ભાંગા જ થાય છે.
સ્વરનો ઉદય થયા પહેલા ઉદ્યોતનો ઉદય થઈ જાય, તો ૨૮ + ઉદ્યોત = ૨૯નો ઉદય થાય છે. તેના પણ ૮ ભાંગા જ થાય છે. એટલે ૨૯ના ઉદયના કુલ ૮ + ૮ = ૧૬ ભાંગા થાય છે.
* કોઈક જીવને સ્વરનો ઉદય થયા પછી ઉદ્યોતનો ઉદય થાય છે. તેને ર૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિનો ઉદય હોય છે. ૩૦ના ઉદયના-૮ ભાંગા થાય છે. વૈવેતિ પંચેન્દ્રિયને.. રપના ઉદયના.............. ૮ ભાંગા,
૨૭ના ઉદયના................ ૮ ભાંગા, ૨૮ના ઉદયના
ઉચ્છવાસવાળા-૮ + ઉદ્યોતવાળા-૮ = ૧૬ ભાંગા,
ર૯ના ઉદયના
સ્વરવાળા-૮ + ઉદ્યોતવાળા-૮ = ૧૬ ભાંગા, ૩૦ના ઉદયના.. .... ૮ ભાંગા,
કુલ પ૬ ભાંગા ૨૮૨