________________
થાય છે.
એકેન્દ્રિયના.......................૪૨ ભાંગા, વિકસેન્દ્રિયના
૬૬ ભાંગા, સાવતિર્યંચપંચ૦ના....૪૯૦૬ ભાંગા, વૈ૦તિર્યચપંચ૦ના.....................૫૬ ભાંગા,
તિર્યંચના કુલ - ૫૦૭૦ ભાંગા થાય છે. સામાન્ય મનુષ્યના-૨૬૦૨ ઉદયભાંગા -
સાવતિપંચે)ની જેમ સામાન્ય મનુષ્યને... ૨૧ના ઉદયના....
.... ભાંગા, ૨૬ના ઉદયના... ...... ......... ૨૮૯ ભાંગા, ૨૮ના ઉદયના........................ ૫૭૬ ભાંગા, ઉચ્છવાસવાળા ૨૯ના ઉદયના ૫૭૬ ભાંગા, સ્વરવાળા ૩૦ના ઉદયના ............૧૧૫ર ભાંગા,
કુલ ૨૬૦૨ ભાંગા થાય છે. સામાન્ય મનુષ્યને ઉદ્યોતનો ઉદય હોતો નથી. તેથી ઉદ્યોતના ઉદયવાળા ભાંગા ઘટતા નથી. વૈમનુષ્યના-૩૫ ભાંગાવૈ0 તિ) પંચે ની જેમ.. વૈમનુષ્યને ૨૫ના ઉદયના ........... ૮ ભાંગા,
૨૭ના ઉદયના ....... ૮ ભાંગા, ૨૮ના ઉદયના
ઉચ્છવાસવાળા-૮ + ઉદ્યોતવાળો-૧ = ૯ ભાંગા,
૨૮૩