________________
માર્ગણા
વાપ
૯૬
ઉપશમસમ્યકત્વ પણ હોતું નથી. એટલે અણાહારી માર્ગણામાં સાયિકસમ્યકત્વ અને ક્ષયોપશમસમ્યકત્વ જ હોય છે.
અણાહારી માર્ગણામાં મોહનીયનો સંવેધ : ઉદયસ્થાન ઉદય | ૮
સંવેધ
સત્તાસ્થાન (ઉદયપદ) | ભાંગા ભાંગા!
ભાંગા મિ જક.+૧યુ.+૧વે.મી.=૮ ૨૪૪ ૬ ૩(૨૮/૦૭/૨૬)= ૪૩૨
૮+ ભય = ૯ ૨૪ x ૩(૨૮/ર૭ર૬)=. ૪૩૨
૮ + જુગુ. = ૯, ૨૪૮ ૬ ) ૩(૨૮/ર૭ર૬ = ૪૩૨) ૮ + ભય + જુગુ. = ૧૦ | ૨૪x ૬ x ૩(૨૮/૨૭/૨૬)= ૪૩૨ ૪.+૧૩.+૧૦.= ૭, ૨૪×| ૪ x| - ૧(૨૮)=
૭ + ય = ૮ ૨૪x ૪ x ૧(૨૮)=
૭ + જુગુ. = ૮ ૨૪૪ ૪ x ૧(૨૮)૭ + ભય + જુગુ.= ૯, ૨૪૪ ૪ x ૧(૨૮)= ૩ +૧ છે. = ૬ ૨૪× ૨ x ૧(૨૧)=
૪૮ ૬ + ભ = ૭| | ૨૪૪ ૨ x ૧(૨૧)
૪૮ સમ્ય - ૬ + જુગુ. = ૭] ૨૪૪ ૨ ૪ ૧(૨૧)=
૪૮ ૬ + ભય + જુગુ. = ૮ ૨૪૪ ૨ x ૧(૨૧)
४८ ક્ષયો ૬ + સ.મો. = ૭ ૨૪૪) ૨ x ૩(૨૮/૨૪/૨૨)= ૧૪૪
૭ + ય = ૮ | ૨૪× ૨ x ૩(૨૮૨૪/૨૨)= ૧૪૪ સમ્ય
૭ + જુગુ. = ૮૫ ૨૪૮ ૨ x ૩(૨૮/૨૪/૨૨)= ૧૪૪ ૭ + ભય + જુગુ. = ૯ ર૪× ૨ x ૩(૨૮/ર૪/૨૨ = ૧૪૪ ઉદયપદ - ૧૨૮ ૩૮૪
૨૮૮૦ ઉદયપદ ૧૨૮ x ૨૪ ઉદયભાંગા = ૩૦૭૨ પદભાંગા
-: મોહનીયકર્મનો સંવેધ સમાપ્ત :(૩૭) સિદ્ધાંતના મતે જીવ ક્ષયોપશમ સમ્યકત્વ લઈને ૧ થી ૬ નરકમાં જઈ શકે છે.
તેથી વિગ્રહગતિમાં ક્ષયોપશમ સમ્યકત્વીને નપુંસકવેદ હોય છે. એટલે ક્ષયોપશમ સમ્યકત્વીને દરેક ઉદયસ્થાને ચોવીશી થાય છે. પરંતુ કર્મગ્રંથના મતે જીવ ક્ષયોપશમ સમ્યકત્વ લઈને નરકમાં જતો નથી. તેથી વિગ્રહગતિમાં ક્ષયોપશમ સમ્યક્ત્વીને નપુંસકવેદ હોતો નથી. એટલે ક્ષયોપશમ સમ્યકત્વીને અણાહારી માર્ગણામાં દરેક ઉદયસ્થાને ષોડશક જ થાય છે.
ઉત્ની
પશમ
૧૯૨