________________
એ રીતે, મૂળકર્મમાં બંધોદયસત્તાના સંવેધભાંગા-૭ થાય છે.
-: મૂળકર્મમાં બંધોદયસત્તાનો સંવેધ :
ભાંગાન.
બંધસ્થાન
ઉદયસ્થાન
સત્તાસ્થાન
જ |
જ |દ |
કાળ સ્વામી
જઘન્ય | ૩જા વિના ૧થી૭ | અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત
ગુણઠાણાવાળા જીવો ૨૭કર્મનું ટકર્મનું ટકર્મનું ૧ થી ૯ અંતર્મુહૂર્ત અંતર્મુoધૂન પૂર્વકોડ ગુણઠાણાવાળા જીવો
વર્ષનો ત્રીજો ભાગ+છમાસ
ન્યૂન ૩૩ સાગરોપમ ૩| દનું | ૮નું | ૮નું | ૧૦મા ગુણઠાણાવાળા |૧ સમય અંતર્મુહૂર્ત ૪| ૧નું | ૭નું | ૮નું | ૧૧મા ગુણઠાણાવાળા |૧ સમય અંતર્મુહૂર્ત
| ૧નું | ૭નું | ૭નું | ૧૨મા ગુણઠાણાવાળા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત || ૧નું | ૪નું | ૪નું | ૧૩મા ગુણઠાણાવાળા અંતર્મુહૂર્ત |દેશોનપૂર્વકોડવર્ષ ૭ ૦ | ૪નું | ૪નું | અયોગી કેવલી |અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત જીવસ્થાનકમાં મૂળકર્મનો સંવેધ :
જીવસ્થાનકમાં મૂળકર્મનો સંવેધ - सत्तटुबंध अदुदय-संत तेरससु जीवठाणेसु । एगंमि पंच भंगा, दो भंगा हुंति केवलिणो ॥ ४ ।।
ગાથાર્થ - પહેલા-૧૩ જીવસ્થાનકમાં સાતનો બંધ, આઠનો ઉદય, ૮ની સત્તા અને આઠનો બંધ, આઠનો ઉદય, આઠની સત્તા હોય છે. એક (પર્યાપ્તસંજ્ઞીપંચેન્દ્રિય) જીવસ્થાનકમાં પાંચ ભાંગા હોય છે અને કેવલીભગવંતને બે ભાંગા હોય છે. વિવેચન- (૧) અપર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિય (૨) પર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિય
(૩) અપર્યાપ્તબાદરએકેન્દ્રિય (૪) પર્યાપ્તબાદરએકેન્દ્રિય (૫) અપર્યાપ્ત બેઈન્દ્રિય (૬) પર્યાપ્તબેઈન્દ્રિય (૭) અપર્યાપ્ત તેઈન્દ્રિય (2) પર્યાપ્ત ઈન્દ્રિય
* ૨૨