________________
અશુભ અને યશ-અયશ વિકલ્પ બંધાય છે. તેથી તેના-૮ ભાંગા થાય છે. (૧) ૨૦ અપ્રતિપક્ષી + બાદર + પ્રત્યેક+સ્થિર +શુભ + યશ =૨૫ બંધાય છે. (૨) ૨૦ અપ્રતિપક્ષી + બાદર + પ્રત્યેક +સ્થિર +શુભ + અયશ=૨૫ બંધાય છે. (૩) ૨૦ અપ્રતિપક્ષી + બાદર + પ્રત્યેક +સ્થિર +અશુભ યશ =૨૫ બંધાય છે. (૪) ૨૦ અપ્રતિપક્ષી +બાદ+ પ્રત્યેક +સ્થિર +અશુભ+ અયશ=૨૫ બંધાય છે. (૫) ૨૦ અપ્રતિપક્ષી +બાદ+ પ્રત્યેક +અસ્થિર + શુભ + શ =૨૫ બંધાય છે. (૬) ૨૦ અપ્રતિપક્ષી + બાદર + પ્રત્યેક+અસ્થિર +શુભ + અયશ=૨૫ બંધાય છે. (૭) ૨૦ અપ્રતિપક્ષી + બાદર + પ્રત્યેક+અસ્થિર +અશુભ + શ =૨૫ બંધાય છે. (૮) ૨૦ અપ્રતિપક્ષી + બાદર + પ્રત્યેક +અસ્થિર +અશુભ + અયશ=૨૫ બંધાય છે.
એ રીતેબાદરપર્યાપ્તપ્રત્યેકએકે પ્રાયોગ્ય-૨૫ના બંધના-૮ ભાંગા થાય છે. એકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૫ના બંધના કુલ-૪ + ૪ + ૪ + ૮ = ૨૦ ભાંગા થાય છે. ર૬ના બંધના ૧૬ ભાંગા
| મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્ય કે ઈશાન સુધીનો દેવ બાદર પર્યાપ્ત પ્રત્યેકએકે)પ્રાયોગ્ય-૨૫ + આતપ = ૨૬ અથવા ૨૫ + ઉદ્યોત = ૨૬ પ્રકૃતિને બાંધે છે ત્યારે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, યશ-અયશ વિકલ્પ બંધાય છે. એટલે ૨૫ + આતપ = ૨૬ના બંધના-૮ ભાંગા થાય છે અને ૨૫ + ઉદ્યોત = ૨૬ના બંધના-૮ ભાંગા થાય છે. (૧) ૨૦ + બાદર + પ્રત્યેક + સ્થિર + શુભ + યશ +આતપ = ૨૬, (૨) ૨૦ + બાદર + પ્રત્યેક + સ્થિર + શુભ + અયશ +આતપ = ૨૬, (૩) ૨૦ + બાદર + પ્રત્યેક + સ્થિર + અશુભ+ યશ +આતપ = ૨૬, (૪) ૨૦ + બાદર + પ્રત્યેક + સ્થિર + અશુભ+ અયશ +આતપ = ૨૬, (૫) ૨૦ + બાદર + પ્રત્યેક + અસ્થિર+ શુભ + યશ +આતપ = ૨૬, (૬) ૨૦ + બાદર + પ્રત્યેક + અસ્થિર+ શુભ + અયશ +આતપ = ૨૬, (૭) ૨૦ + બાદર + પ્રત્યેક + અસ્થિર+ અશુભ+ યશ +આતપ = ૨૬, (૮) ૨૦ + બાદર + પ્રત્યેક + અસ્થિર+ અશુભ+ અયશ +આતપ = ૨૬, પ્રકૃતિ બંધાય છે. એ જ રીતે, ૨૫ + ઉદ્યોત = ૨૬ના બંધના-૮
૨૨૦