________________
(૧૧) લોભના ઉદયે શ્રેણી માંડનારો કોઈક જીવ સ્ત્રીવેદી હોય છે. (૧૨) લોભના ઉદયે શ્રેણી માંડનારો કોઈક જીવ નપું.વેદી હોય છે. એટલે ૨ ના ઉદયના ૪૯૦ x ૩ વેદ = ૧૨ ભાંગા થાય છે.
મા ગુણઠાણે અવેદી અવસ્થામાં ૧ના ઉદયના ૪ ભાંગા થાય છે. (૧) જે જીવ કોધોદયે શ્રેણી માંડે છે તેને ક્રોધનો જ ઉદય હોય છે. (૨) જે જીવ માનોદયે શ્રેણી માંડે છે તેને માનનો જ ઉદય હોય છે. (૩) જે જીવ માયાના ઉદયે શ્રેણી માંડે છે તેને માયાનો જ ઉદય હોય છે. (૪) જે જીવ લોભના ઉદયે શ્રેણી માંડે છે તેને લોભનો જ ઉદય હોય છે.
એટલે અવેદી અવસ્થામાં ૧ના ઉદયના ૪ ભાંગા થાય છે.
* ૧૦મા ગુણઠાણે દરેકને સૂક્ષ્મલોભનો જ ઉદય હોય છે. તેથી ૧ના ઉદયનો ૧ જ ભાંગો થાય છે.
-: ગુણઠાણામાં મોહનીયના ઉદયભાંગા :શિ, સ્વામી ઉદય પ્રકૃતિના નામ (અનંતા.
૭ મિ.મો. + ૩ કષાય + ૧ યુ. + ૧ વેદ = ૭ ૨૪ ઉદય
૭ + ભય = ૮ વિનાના મિથ્યા
૭ + જુગુ. = ૮ દૃષ્ટિ | ૯ | ૭ + ભય + જુગુ. = ૯ અનંતા. | ૮ મિ.મો. +૪ કષાય + ૧ યુ.+ ૧ વેદ = ૮ ૮ + ભય = ૯
૨૪ | ૧ વાળા મિથ્યા
૮ + જુગુ.= ૮ દૃષ્ટિ
૮ + ભય + જુગુ. = ૧૦
કુલ ૭૮/૯/૧૦ કુલ સાસ્વા ૭ ૪ કષાય + ૧ યુગલ + ૧ વેદ = ૭ ન | ૮
૭ + ભય = ૮ સમ્ય |
૭ + જુગુ. = ૮. ૭ + ભય + જુગુ.= ૯
કુલ ૮૯ કુલ
ઉદય ચોવીશી
૮
૨૪ |
૧
૨૪ |
૧
૨૪
ઉદય
૨૪ | ૧
૨૪
૨૪ | ૧
૨૪ |
કત્વી |
૯
|
૨૪
૧
૧૧૪