________________
ઉદય
सता
૨૦મો/ર૧મો/૨૨મો ભાંગો ૧ થી ૭ ગુણઠાણા સુધી જ હોય છે. મનુષ્યો દેવાયુને બાંધ્યા પછી ઉપશમશ્રેણી માંડીને ૧૧મા ગુણઠાણા સુધી જઈ શકે છે. એટલે ૨૩મો ભાંગો ૧ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. એ રીતે, મનુષ્યોને પરભવાયુના બંધ પહેલાનો ૧ ભાંગો થાય છે.
પરભવાયુ બાંધતી વખતે ૪ ભાંગા થાય છે.
પરભવાયુના બંધ પછીના ૪ ભાંગા થાય છે. એટલે મનુષ્યની અપેક્ષાએ આયુષ્યના કુલ ૯ ભાંગા થાય છે.
: મનુષ્યોની અપેક્ષાએ આયુષ્યકર્મનો સંવેધ : ભાંગા ની બંધ
ગુણઠાણા | ક્યારે હોય? ૧૫ | 0 | મનુષ્યાય | મનુષ્યાય | ૧ થી ૧૪ | બંધ પહેલા ૧૬ ! નરકાયુ | મનુષ્યાયું | નરકાયુ-મનુષ્યાયુ | ૧લું | બંધકાળે | ૧૭ | તિર્યંચાયુ | મનુષ્યાય | તિર્યંચાયુ-મનુષ્યાયુ | ૧લું-રજું | બંધકાળ | ૧૮ | મનુષ્યાય મનુષ્યાયુ | મનુષ્યાયુ-મનુષ્યાય | ૧લું-રજુ | બંધકાળે
મનુષ્કાયું દેવાયુ-મનુષ્યાય | ૧/૨/૪/૫/૬/૭ બંધકાળે
૦ મનુષ્પાયુ | નરકાયુ-મનુષ્પાયુ | ૧ થી ૭ | બંધ પછી | ૨૧ | 0 | મનુષ્યાયુ | તિર્યંચાયુ-મનુષ્યાય ૧ થી ૭ | બંધ પછી |
મનુષ્યાય | મનુષ્યાય-મનુષ્પાયુ | ૧ થી ૭ | બંધ પછી ૨૩ | 0 | મનુષ્યાય | દેવાયુ-મનુષ્યાય | ૧ થી ૧૧ | બંધ પછી !
નારકની જેમ દેવોની અપેક્ષાએ આયુષ્યકર્મના પ ભાંગા થાય છે.
* દેવો ચાલુભવનું આયુષ્ય છ માસ બાકી રહે ત્યારે પરભવાયુનો બંધ કરે છે. એટલે દેવોને ચાલુભવનું આયુષ્ય છ માસ બાકી રહે ત્યાં સુધી આયુષ્યનો અબંધ હોય છે. તે વખતે દેવોને આયુનો અબંધ, દેવાયુનો ઉદય, દેવાયુની સત્તા હોય છે, તે ૨૪મો ભાંગો થયો. તેનો કાળ જઘન્યથી છમાસચૂન ૧૦૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી છમાસચૂન ૩૩ સાગરોપમ છે.
પ૯
૧૯
૨૦.
૨ ૨
| 0
|