________________
(૫) એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પૃથ્વીકાય, અપ્કાય, વનસ્પતિકાય માર્ગણાવાળા જીવો નપુંવેદી જ હોય છે. તેથી તે માર્ગણામાં દરેક ઉદયસ્થાને ૪ કષાય × ૨ યુગલ × ૧ નપું.વેદ = ૮ ભાંગા જ થાય છે.
એકેન્દ્રિયાદિ-૭ માર્ગણામાં ૧લે ગુણઠાણે ૭નું ઉદયસ્થાન હોતું નથી. કારણ કે અનંતાનુબંધીની વિસંયોજના કરનારો જીવ મિથ્યાત્વે આવ્યા પછી અનંતાનુબંધીનો ઉદય ન થાય ત્યાં સુધી મરતો નથી. એટલે અનંતાનુબંધીના ઉદય વિનાનો મિથ્યાદષ્ટિ મરણ પામીને એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થતો નથી. તેથી એકેન્દ્રિયાદિ-૭ માર્ગણામાં ૭નું ઉદયસ્થાન હોતું નથી...
: એકેન્દ્રિયાદિ-૭ માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ :
માર્ગણા ગુણઠાણા
બંધ
એકેન્દ્રિ- ૧લું ૨૨ |યાદિ-૭ ૨જું માર્ગણા
૨૧
ઉદયસ્થાન
૮/૯/૧૦
૭/૮/૯
કુલ - ૭/૮/૯/૧૦
ઉદયભાંગા
૮ + ૧૬ + ૮ = ૩૨
૮ + ૧૬ + ૮ = ૩૨ કુલ - ૬૪
અષ્ટક
૪
૪
८
(૯) પંચેન્દ્રિયમાર્ગણામાં બંધ-ઉદયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો. (૧૩) તેઉ-વાઉકાયઃ- તેઉ-વાઉને ૧લું જ ગુણઠાણુ હોય છે અને તે જીવો નપુંસકવેદી જ હોય છે તેથી અષ્ટક જ થાય છે. : તેઉ-વાઉકાય માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ ઃ
માર્ગણા ગુણઠાણા બંધ ઉદયસ્થાન તેઉ-વાર્ડો ૧લું ૨૨ (૧૫) ત્રસકાયમાર્ગણામાં બંધ-ઉદયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો.
૮/૯/૧૦
ઉદયભાંગા
૮ + ૧૬ + ૮ = ૩૨
અષ્ટક
૪
(૨૯) ૬ઠ્ઠા ગુણઠાણાના ઉદયભાંગામાં ૭મા/૮મા ગુણઠાણાના ઉદયભાંગાનો સમાવેશ થઈ જાય છે તેથી તે ભાંગાને જુદા કહ્યાં નથી.
૧૩૭