________________
: મોહનીયની પદચોવીશી-પદભાંગા : ઉદયસ્થાન
ભાંગા
પદ (ઉદયપદ) ચોવીશી ભાંગા ૧૦૪T -To - ૨૪૦)
ચોવીશી
પદ
૧o x
૧ = ૧૦ x ૨૪ =
૨૪o
૫૪ x ૨૪ = | ૧૨૯૬
૮
| ૧૧ = | ૮૦ x ૨૪ =] ૨૧૧૨
૭ X
| 10 = | ૭૦ x ૨૪ =] ૧૬૮૦
૭ = | ૪૨ x ૨૪=૧૦૦૮ ૫ x | ૪ = | ૨૦ x ૨૪ = ૪૮૦ ૪x | ૧ = | ૪ x ૨૪ = ૯૬
| ૪૦ ૨૮૮ x ૨૪ = ૬૯૧૨ ૨ x
૧૨ = | ૨૪ ૧ x
૧૧ = ૧૧ | | |૬૯૪૭)
- -
મતાંતરે મોહનીયના ઉદયભાંગા અને પદભાંગાनवपंचाणउअसए उदयविगप्पेहि मोहिआ जीवा । अउणुत्तरि एगुत्तरि, पयविंदसएहिं विन्नेआ ॥ २२ ॥
ગાથાર્થ - મતાંતરે ૯૯૫ ઉદયભાંગાથી અને ૬૯૭૧ પદભાંગાથી સંસારી જીવો મુંઝાયેલા જાણવા.
વિવેચનઃ- કેટલાક આચાર્ય ભગવંતનું એવું માનવું છે કે, જેમ ૧૦મા ગુણઠાણે સૂક્ષ્મકષાયનો ઉદય હોય છે તેમ ૪ના બંધ શરૂઆતમાં સૂક્ષ્મવેદનો ઉદય હોય છે. એટલે ૪ના બંધે શરૂઆતમાં ૧ કષાય + ૧ વેદ = ૨ પ્રકૃતિનો ઉદય હોય છે અને વેદોદયનો નાશ થયા પછી ૧ કષાયનો જ ઉદય હોય છે. એટલે ૪ના બંધ રનું અને ૧નું (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. તેથી મતાંતરે ૪ના બંધ રના ઉદયના ૪ કષાય x ૩ વેદ = ૧૨ ઉદયભાંગા થાય છે અને ૧ના २७ चउबंधगे वि बारस दुगोदया जाण तेहि छुढेहिं । વચનમે પંજૂUસહસમુદયા (સપ્તતિકા ગાથા-૨૯)
૧૩૨