________________
કરે છે તેથી જઘન્યથી ૧ કર્મના બંધસ્થાનનો કાળ ૧ સમય છે અને જે પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો મનુષ્ય સાધિક ૮ વર્ષની ઉંમરે ઘાતકર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે તે સાધિક ૮ વર્ષનૂનપૂર્વક્રોડવર્ષ (દેશોન પૂર્વક્રોડવર્ષો સુધી એક જ વેદનીયકર્મને બાંધે છે તેથી ૧ કર્મના બંધસ્થાનનો કાળ ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે. -: મૂળકર્મના બંધસ્થાન-સ્વામી-કાળ :
કાળ બંધસ્થાન સ્વામી
| જઘન્ય | ઉત્કૃષ્ટ ૮ કર્મનું ૩જા વિના ૧થી૭ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
ગુણઠાણાવાળા જીવો | ૭ કર્મનું | ૧થી ૯ ગુણઠાણાવાળા અંતર્મુહૂર્તી અંતર્મુહૂર્તન્યૂન પૂર્વકોડવર્ષનો ત્રીજો જીવો
ભાગ+છમાસચૂન ૩૩સાગરોપમ ૬ કર્મનું ૧૦મા ગુણઠાણાવાળા | ૧ સમય અંતર્મુહૂર્ત ૧ કર્મનું | ૧૧થી ૧૩ ગુણઠાણાવાળા ૧ સમય દેશોનપૂર્વકોડવર્ષ મૂળકર્મના ઉદયસ્થાન :એકી સાથે ભોગવાતી કર્મપ્રકૃતિના સમૂહને ઉદયસ્થાન કહે છે.
* દરેક સંસારી જીવને અનાદિકાળથી માંડીને ૧૦ મા ગુણઠાણા સુધી આઠેકર્મો ઉદયમાં હોય છે, તે વખતે ટકર્મનું ઉદયસ્થાન હોય છે.
* ૧૧મા-૧૨માં ગુણઠાણે મોહનીય વિના ૭ કર્મોનો ઉદય હોય છે, તે વખતે ૭ કર્મનું ઉદયસ્થાન હોય છે.
+ ૧૩મે-૧૪મે ગુણઠાણે ચાર અઘાતી કર્મોનો જ ઉદય હોય છે તે વખતે અકર્મોનું ઉદયસ્થાન હોય છે. એ રીતે, મૂળકર્મમાં ૮નું, ૭નું, ૪નું એમ કુલ-૩ ઉદયસ્થાન હોય છે. ઉદયસ્થાનના સ્વામી-કાળ :
+ ૮ કર્મના ઉદયસ્થાનના સ્વામી ૧ થી ૧૦ ગુણઠાણાવાળા જીવો હોય છે.
૫૧
છે.
૧૫.