________________
: સામાન્યથી મોહનીયના ઉદયસ્થાન :
(ઉદય
કાળ
ગુણઠાણા જઘન્ય ઉત્કૃષ્ટ .
થાન
[,
પ્રકૃતિના નામ ( ૧ ક્રોધાદિ-૪ માંથી - ૧ મું ૧ સમય અંતર્મુહૂર્ત
ક્રોધાદિ-૪ માંથી -૧ પુવેદાદિ-૩ માંથી -૧
૯મું ૧ સમય અંતર્મુહૂર્ત ક્રોધાદિ-૪ માંથી -૧ પુવેદાદિ-૩ માંથી -૧ |૮ થી ૬૧ સમય અંતર્મુહૂર્ત
૨ યુગલમાંથી ૧ યુગલ [ ૧ક.+૧.+૧૫.ભય=૫ [૮ થી ૬ ૧ સમય અંતર્મુહૂર્ત
૧ક.+૧.+૧યુ.+ભય+જુગુ =૬ [૮ થી ૬ ૧ સમય અંતર્મુહૂર્ત
રક.+૧.૧યુ.+ભય+જુગુ.ર૭ | પમું ૧ સમય અંતમુહૂર્ત) [ ૩૬.+૧.+૧૫.+ભય+જુગુ =૮ ૪થું ૧ સમય અંતર્મુહુર્તો
I 8ક.+૧. યુ.+ભય+જુગુ.=૯ ] રજું ૧ સમય અંતર્મુહૂર્ત (૧૦ ૪.૧૧.+૧યુ.+ભય+જુ.મિ. ૧૦ ૧લું ૧ સમય અંતર્મુહૂર્ત
એ રીતે, સામાન્યથી મોહનીયકર્મના-૯ ઉદયસ્થાન કહ્યાં. પણ એક-એક ઉદયસ્થાન પ્રકૃતિના ફેરફારથી અનેક પ્રકારે થાય છે. એટલે વિશેષથી ઉદયસ્થાનો કહે છે. વિશેષથી મોહનીયના ઉદયસ્થાનો :
મિથ્યાત્વ ગુણઠાણે મોહનીયન-૨૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંથી એક જીવને એકીસાથે વધુમાં વધુ ૧૦ પ્રકૃતિ જ ઉદયમાં આવે છે. કારણ કે મિથ્યાષ્ટિને મિથ્યાત્વમોહનીયનો જ ઉદય હોય છે. મિશ્ર દૃષ્ટિને મિશ્રમોહનીયનો જ ઉદય હોય છે અને ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિને ૪ થી ૭ ગુણઠાણામાં સમ્યકત્વમોહનીયનો ઉદય હોય છે. એટલે એક જીવને એકીસાથે ત્રણે દર્શનમોહનીયમાંથી કોઈપણ એક જ દર્શનમોહનીય ઉદયમાં હોય છે.
ક્રોધાદિ-૪ કષાયો ઉદયમાં પરસ્પર વિરોધી છે. એટલે જ્યારે ક્રોધનો ઉદય હોય છે ત્યારે માનાદિ-૩ નો ઉદય હોતો નથી. જ્યારે
૧૦૧