________________
* સાસ્વાદન ગુણઠાણે ૮૯ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. સાસ્વાદનીને ૭ના ઉદયના ર૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે.
૭ + ભય = ૮ના ઉદયના ર૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે.
૭ + જુગુ0 = ૮ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે. ૭ + ભય + જુગુ0 = ૯ના ઉદયના ૨૪ ભાંગાની ૧ ચોવીશી થાય છે.
સાસ્વાદને કુલ ઉદયભાંગા ૯૬ અને ૪ ચોવીશી થાય છે.
* મિશ્ર ગુણઠાણે ૭ ૮ ૯ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. મિશ્રદષ્ટિને ૩ કષાય + ૧ યુગલ + ૧ વેદ + મિશ્રમોહનીય = ૭ના ઉદયસ્થાનના-૨૪ ભાંગા થાય છે. (૧) કોઈકને ૩ ક્રોધ, હાસ્ય-રતિ, મિશ્રમો. પુ.વેદનો ઉદય હોય છે. (૨) કોઈકને ૩ ક્રોધ, હાસ્ય-રતિ, મિશ્રમો. સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૩) કોઈકને ૩ ક્રોધ, હાસ્ય-રતિ, મિશ્રમો. નપું.વેદનો ઉદય હોય છે. (૪) કોઈકને ૩ ક્રોધ, શોક-અરતિ, મિશ્રમો. પુ.વેદનો ઉદય હોય છે. (૫) કોઈકને ૩ ક્રોધ, શોક-અરતિ, મિશ્રમો. સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૬) કોઈકને ૩ ક્રોધ, શોક-અરતિ, મિશ્રમો. નપું.વેદનો ઉદય હોય છે. (૭) કોઈકને ૩ માન, હાસ્ય-રવિ, મિશ્રમો. પુ.વેદનો ઉદય હોય છે. (૮) કોઈકને ૩ માન, હાસ્ય-રવિ, મિશ્રમો. સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૯) કોઈકને ૩ માન, હાસ્ય-રતિ, મિશ્રમો. નપું.વેદનો ઉદય હોય છે. (૧૦) કોઈકને ૩ માન, શોક-અરતિ, મિશ્રમો. પુ.વેદનો ઉદય હોય છે. (૧૧) કોઈકને ૩ માન, શોક-અરતિ, મિશ્રમો. સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૧૨) કોઈકને ૩ માન, શોક-અરતિ, મિશ્રમો. નપુંવેદનો ઉદય હોય છે. (૧૩) કોઈકને ૩ માયા, હાસ્ય-રતિ, મિશ્રમો. પુ.વેદનો ઉદય હોય છે. (૧૪) કોઈકને ૩ માયા, હાસ્ય-રતિ, મિશ્રમો. સ્ત્રીવેદનો ઉદય હોય છે. (૧૫) કોઈકને ૩ માયા, હાસ્ય-રતિ, મિશ્રમો. નપુંવેદનો ઉદય હોય છે.
૧૦૯