________________
અષ્ટક
કુલ - ૭૮૯/૧૦
(૫૯) સંજ્ઞીમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો.
(૬૦) અસંશીમાર્ગણા- અસંશી નપુંસકવેદી હોય છે. તેથી દરેક ઉદયસ્થાને ૪ ક. ૪ ૨ યુ. x ૧ ). = ૮ ભાંગા થાય છે.
: અસંજ્ઞીમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માર્ગણા ગુણઠાણા બંધ | ઉદયસ્થાન
ઉદયભાંગા અસંજ્ઞી ૧લું [ ૨૨ [ ૮૯/૧૦ [ ૮ + ૧૬ + ૮ = ૩૨ ૪ માર્ગણા રજું | ૨૧ | ૭/૮/૯
૮ + ૧૬ + ૮ = ૩૨ | ૪.
કુલ - ૬૪ | ૮ | (૬૧) આહારી માર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ મનુષ્યગતિની જેમ સમજવો.
(૬૨) અણાહારી માર્ગણામાં ૭નું ઉદયસ્થાન હોતું નથી કારણ કે અનંતાનુબંધીનો વિસંયોજક મિથ્યાત્વે આવ્યા પછી અનંતાનુબંધીનો ઉદય ન થાય ત્યાં સુધી મરણ પામતો નથી. એટલે ૧લે ગુણઠાણે અનંતાનુબંધીના ઉદય વિનાનો જીવ વિગ્રહગતિમાં હોતો નથી. તેથી અણાહારીમાર્ગણામાં ૧લે ગુણઠાણે ૭નું ઉદયસ્થાન હોતું નથી.
: અણાહારીમાર્ગણામાં મોહનીયનો બંધ-ઉદયનો સંવેધ : માર્ગણા ગુણઠાણા બંધ ઉદયસ્થાના ઉદયભાંગા ચોવીશી ( અણા-[ ૧લું [ ૨૨ [ ૮/૯/૧૦
હારી | રજું | ૨૧ | ૭૮૯ | _ માર્ગણા ૪થું | ૧૭ | કુલ-૬/૭/૮/૯/૧૦
કુલ - ૩૮૪] ૧૬) મોહનીયમાં બંધ-સત્તાનો સંવેધतिन्नेव य बावीसे, इगवीसे अट्ठवीस सत्तरसे । छच्चे व तेरनवबंधएसु पंचेव ठाणाणि ॥ २३ ॥ पंचविह चउविहेसुं छछक्क सेसेसु जाण पंचेव । पत्तेअं पत्तंअं, चत्तारि अ बंधवुच्छेए ॥ २४ ॥
૧૪૪
૨૪+૪૮ + ૨૪ = ૯૬
૨૪+ ૪૮ + ૨૪ = ૯૬. | ૨૪+ ૭૨ + ૭૨ +૨૪ = ૧૯૨
૬/૮/૯