________________
એ રીતે, ૧૭ના બંધના ૨ યુગલથી ૨ ભાંગા થાય છે. * ૫મા ગુણઠાણે ૧૩ પ્રકૃતિનું બંધસ્થાન ૨ પ્રકારે હોય છે. (૧) ક્યારેક ધ્રુવબંધી-૧૦ + હાસ્ય-રતિ + પુ.વેદ ૧૩ બંધાય છે. (૨) ક્યારેક ધ્રુવબંધી-૧૦ + શોક-અરિત + પુ.વેદ = ૧૩ બંધાય છે.
એ રીતે, ૧૩ના બંધના ૨ યુગલથી ૨ ભાંગા થાય છે. * ૬ થી ૮ ગુણઠાણે ૯ પ્રકૃતિનું બંધસ્થાન હોય છે તેમાંથી ૬ઠ્ઠા ગુણઠાણે ૯નું બંધસ્થાન-૨ પ્રકારે હોય છે. (૧) ક્યારેક ધ્રુવબંધી-૬ + હાસ્ય-રતિ + પુ.વેદ (૨) ક્યારેક ધ્રુવબંધી-૬ + શોક-અતિ + પુ.વેદ એ રીતે, ૯ના બંધના ૨ યુગલથી ૨ અપ્રમત્તાદિ ગુણઠાણે શોક-અરિત બંધાતું નથી. એટલે ૭મા/ ૮મા ગુણઠાણે ૧ યુગલ (હાસ્ય-રતિ) જ બંધાય છે. તેથી ત્યાં ધ્રુવબંધી૬ + હાસ્ય-રતિ + પુવેદ = ૯ના બંધનો ૧ ભાંગો જ થાય છે અને પાંચાદિ બંધસ્થાને કોઈપણ પ્રકૃતિ વિકલ્પે બંધાતી નથી. એટલે ૯મા ગુણઠાણાના ૧લા ભાગે સં.ક્રોધાદિ-૪ + પુ.વેદ = પના બંધનો ૧ ભાંગો જ થાય છે.
1
=
* ૯મા ગુણઠાણાના બીજા ભાગે સં.ક્રોધાદિ ભાંગો જ થાય છે.
ભાંગો જ થાય છે.
* ૯મા ગુણઠાણાના ૩જા ભાગે સં.માનાદિ ભાંગો જ થાય છે.
= ૯ બંધાય છે. ભાંગા થાય છે.
* ૯મા ગુણઠાણાના ૪થા ભાગે સં.માયાદિ
૯૩
૯ બંધાય છે.
-
-
-
૪ના બંધનો ૧
૩ના બંધનો ૧
૨ના બંધનો ૧
* ૯મા ગુણઠાણાના પમા ભાગે સં.લોભરૂપ ૧ પ્રકૃતિના બંધનો ૧ ભાંગો જ થાય છે.