________________
( માર્ગણા ]
બંધસ્થાન
બંધભાંગા
૨૨/૧/૧૭/૧૩૯
' ૬+૪+૨+૨+૨=૧૬ ૨૨/૧૧/૧૭/૧૩/૯/પ/૪૩/૨/૧૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧ ૨૨/૨/૧૭/૧૩/૯/૫/૪/૩/૨/૧ ૬ +૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧
કૃષ્ણાદિ-૫ શુક્લ ભવ્ય અભવ્ય ઉપ-ક્ષાયિક ક્ષયોપશમ મિશ્ર
૨૨.
૨+૨+૨+૧+૧+૧+૧+૧=૧૧
[ ૧૭/૧૩/૯પ૪/૩/૨/૧
૧૭/૧૩/૯
૧૭.
૨+૨+૨=૯
૨૧.
૨૨
સાસ્વાદન મિથ્યાત્વ
સંજ્ઞી ૨૨/૧૧/૧૭૧૩/૯/પ/૪/૩/૨/૧૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧ અસંશી | ૨૨/૨૧
૬+૪=૧૦ આહારી [૨૨/૧૧/૧૭૧૩/૯/૫/૪/૩/૨/૧૬+૪+૨+૨+૨+૧+૧+૧+૧+૧=૨૧ અણાહારી ૨૨/૧૧/૧૭
૬+૪+૨=૧૨ મોહનીયના ઉદયસ્થાનો - एगं व दो व चउरो, एत्तो एगाहिआ दसुक्कोसा । ओहेण मोहणिजे, उदयठाणाणि नव हुंति ॥ १३ ।।
ગાથાર્થ- સામાન્યથી મોહનીયકર્મના ઉદયસ્થાનો એક-બે-ચાર એનાથી આગળ એક-એક પ્રકૃતિ વધારતાં ઉત્કૃષ્ટથી ૧૦ પ્રકૃતિ સુધીના ૯ હોય છે.
વિવેચન - ૧૧મા ગુણઠાણેથી જીવ ૧૦મા ગુણઠાણે આવે છે ત્યારે સં.લોભનો ઉદય શરૂ થાય છે. ત્યારે ૧ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે.
* ૯મા ગુણઠાણે અવેદી અવસ્થામાં ક્રોધાદિ-૪ માંથી કોઈપણ એક કષાયનો ઉદય હોય છે. તે વખતે અવેદીને ૧ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે. જ્યારે વેદનો ઉદય શરૂ થાય છે ત્યારે સવેદીને ક્રોધાદિ-જમાંથી કોઈપણ ૧ કષાય, ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ,
૨ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે.
૯૮