________________
૨૪.
: દેવોની અપેક્ષાએ આયુષ્યકર્મનો સંવેધ : ભાંગાન.| બંધ | ઉદય સત્તા | ગુણઠાણા | ક્યારે હોય ?
૦ | દેવાયું | દેવાયું ૧ થી ૪ બંધ પહેલાનો | ૨૫ | તિર્યંચાયુ દેવાયુ | તિર્યંચાયુ-દેવાયુ | ૧૯-રજું | _ બંધકાળે
૨૬ | મનુષ્યાયુ | દેવાયુ | મનુષ્યા-દેવાયુ | ૧/૨/૪ || બંધકાળે ૨૭ | ૭ | દેવાયુ | તિર્યંચાયુ-દેવાયુ | ૧ થી ૪ | બંધ પછી ૨૮ | 0 | દેવાયુ | મનુષ્યાયુ-દેવાયુ | ૧ થી ૪ | બંધ પછી
એ રીતે, આયુષ્યકર્મના-૨૮ ભાંગા થાય છે. જીવસ્થાનકમાં આયુષ્યકર્મનો સંવેધક :
* અપર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિયાદિ-૧૧ જીવભેદો તિર્યંચ જ હોય છે અને તે જીવો તિર્યંચાયુને અને મનુષ્યાયુને જ બાંધે છે. દેવાયુ કે નરકાયુને બાંધતા નથી. એટલે આયુષ્યકર્મના -૨૮ ભાંગામાંથી ૬થી ૧૪ સુધીના તિર્યંચના-૯ ભાંગામાંથી ૫ ભાંગા (૬ઢો/૮મો/મો/૧રમો/૧૩મો ભાંગો) ઘટે છે.
* પર્યાપ્ત અસંજ્ઞી જીવો તિર્યંચ જ હોય છે અને તે જીવો ચારે આયુષ્યને બાંધી શકે છે. એટલે આયુષ્યકર્મના -૨૮ ભાંગામાંથી ૬ થી ૧૪ સુધીના તિર્યંચના-૯ ભાંગા ઘટે છે.
(૧૩)સપ્તતિકાગ્રંથમાં ગાથા નં. ૩૯ જુઓ... (૧૪)પ્રાચીન શતક ગ્રંથકાર ભગવંતે મનુષ્યના સંજ્ઞીપર્યાપ્ત અને સંજ્ઞી અપર્યાપ્ત બે
જ જીવભેદ બતાવ્યા છે. અસંજ્ઞી અપર્યાપ્ત જીવભેદ બતાવ્યો નથી. એટલે તેમના મતે અપર્યાપ્ત અસંજ્ઞી જીવભેદમાં તિર્યંચના-૫ ભાંગા જ ઘટે છે. મનુષ્યના-૫ ભાંગા ઘટતા નથી. પંચસંગ્રહ ભાગ-૩ માં ગાથા નં. ૧૩૪ માં અપર્યાપ્તઅસંજ્ઞી જીવસ્થાનકમાં તિર્યંચના-૫ અને મનુષ્યના-પ.. કુલ આયુષ્યકર્મના-૧૦ ભાંગા બતાવ્યા છે.
૬૧