Book Title: Prakarana Dohan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/001340/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ દોહન સંયોજક પ છે ધમાન ત પાનિધિ - અ આ વિ જય ભવનમાં ન ર ાર દ) હો ૨૫ જી. આ કોરી કે કી જિ ન ર | તું અને આ રી બિ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - દોહન. (જીવવિચાર, નવતત્ત્વ, દંડક, લધુસંગ્રહણી, ૧ લો કર્મગ્રંથ, ચૈત્યવંદનાદિ ત્રણ ભાષ્યના પદાર્થોનું સંક્ષિપ્ત વિવેચન) સંયોજક પ.પૂ. સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર પ.પૂ. સુવિશુદ્ધદેશનાદાતા ગચ્છાધિપતિ આ.શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પુન : સંપાદક પ. પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિશિષ્ય મુનિ કલ્યાણબોધિ વિજય પ્રકાશક શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વિ. સં. ૨૫૨૦ કિંમત રૂા.૩૦-૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ 3 પ્રકાશકીય... E જીવવિચાર આદિ ચાર પ્રકરણ. ત્રણભાષ્ય અને કર્મગ્રંથના પદાર્થોના સંક્ષેપમાં સંગ્રહ રૂપ ''પ્રકરણ દોહન' નામના આ તાત્વિક ગ્રંથને અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. અમારા પરમોપકારી ઉગ્ર તપસ્વી, ઘોરસંયમી ન્યાયવિશારદ પૂજ્યપાદ આચાર્ય ભગવંત સુવિશાળગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., સંવત ૨૦૦૫માં જ્યારે પૂજ્યશ્રી માત્ર મુનીશ્રી ભાનુવિજયજી તરીકે હતા ત્યારે આ સંગ્રહ તેઓશ્રીએ કરેલ છે. પદાર્થોને અતિસંક્ષેપમાં કઈ રીતે સંકલન કરવા તેની આગવી કળા પૂજ્યપાદશ્રીને જ્ઞાનાવરણ કર્મના તીવ્ર ક્ષયોપશમના કારણે સ્વાભાવીક જ હતી જેનું પ્રતિબિંબ પૂજ્યશ્રી દ્વારા નિર્માપિત આ અને આવા અનેક ગ્રંથોમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રકાશન પ્રસંગે પૂજ્યશ્રીના ઉપકારને યાદ કરવા પૂર્વક તથા પૂર્વ પ્રકાશક માસ્તર માનચંદ સંપ્રતચંદ વીસનગર વાળા પ્રત્યે કૃતજ્ઞતા પ્રદશિત કરીએ છીએ. પ્રાંતે અનેક પુણ્યાત્માઓ આના સ્વાધ્યાયથી તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી જ્ઞાનના ફળ રૂપ વિરતિ ધર્મને યથા શક્તિ આરાધી શીઘ્ર શાશ્વત પદને પામે એજ અભ્યર્થના. લિ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ (૧) ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા (૨) લલીતભાઈ રતનચંદ કોઠારી (૩) નવીનચંદ્ર ભગવાનદાસ શાહ (૪) પુંડરીકભાઈ અંબાલાલ શાહ Page #4 -------------------------------------------------------------------------- ________________ ભાવભરી - અનુમોદના જ્ઞાનનિધિમાંથી લાભ લેનાર પુણ્યશાળી સંઘો શ્રી કીકાભટની પોળ જૈન સંઘ - રૂ. ૫000 શ્રી ભારતી સોસાયટી જૈન સંઘ-પાટણ - રૂ. ૫000 શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ-જૈનનગર રૂા. ૧૧૦૦૦ શ્રી જે. મૂર્તિ. જૈન સંઘ-અમદાવાદ શ્રી જૈન મિત્ર મંડળ-પાલનપુર - રૂા. પ00 જ્ઞાનનિધિનો સદુપયોગ કરનાર સંઘોની ભાવભરી અનુમોદના શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ સ્થાન - શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ : બદ્રિકેશ્વર સોસાયટી, શોપ નં. ૫ મરીનડ્રાઈવ “ઈ રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૨. -: દિવ્યદર્શન કાર્યાલય : કુમારપાળ વી. શાહ ૩૬, કલિકુંડ સોસાયટી, મફલીપૂર ૪ રસ્તા, કલિકુંડ, ઘોળકા, જી. અમદાવાદ. -: શ્રી જિનાલાસન આરાધના ટ્રસ્ટ :કનાસાનો પાડો, પાટણ, ઉ. ગુજરાત. Page #6 -------------------------------------------------------------------------- ________________ - પ્રyતપ્રકાશનની પળે... પરમપૂજ્ય પરમોપકારી ગુરૂદેવશ્રી આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ એ પોતાના જીવનની પળેપળનો ને શરીરના લોહીના બુંદેબુંદનો સફળ ઉપયોગ કરી જૈન સાહિત્યના મહાસાગરને છલકતું કરી દીધુ છે. મારા જેવા પામર આત્માઓ ઉપર ગુરૂદેવશ્રીએ જે આશીર્વાદને ઉપકારની હેલીઓ વર્ષાવી છે તેનું વર્ણન કરવું શક્ય નથી. જનમ જનમ ચામડા ચીરીને તેમના ચરણોમાં ધરી દઉ તોય પૂજ્યપાદશ્રીના ઉપકારનો બદલો વળી શકે તેમ નથી. છતા યત્કિંચિત હૃણમુક્તિના આત્મસંતોષ ખાતર પ્રસ્તુત "પ્રકરણ દોહન' ગ્રંથ પ. પૂ. વિદ્વાન પન્યાસ પ્રવર શ્રી જયસુંદરવિજયજી ગણિવર્યની સુચના મુજબ સંપાદિત થઈ રહયો છે... નવુ કાંઈ કર્યું નથી. પૂજ્યપાશ્રીની કૃતિઓ અવિચ્છિન્નપણે આગળ વધતી રહે તે માટેનો એક પ્રયાસ છે... અનેક આત્માઓ નાના પોકેટ ગ્રંથમાં રહેલા અદ્ભૂત ખજાનો લુંટી આત્મસમૃદ્ધ બને ને તેના દ્વારા પૂજ્યપાદ ગુરૂદેવશ્રીની સ્મૃતિ ચિરંજીવી બનતી રહે એજ અભિલાષા.. કલ્યાણબોધિ વિજય (સાંઘાણી એસ્ટેટ) Page #7 -------------------------------------------------------------------------- ________________ (જરા બે મિનિટ પરમપૂજ્ય વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા એટલે સાક્ષાત્ સાહિત્યનો પંજ... પોતાના જીવનકાળ દરમ્યાન તેમણે જે સબરસ ભરપૂર સાહિત્ય રસથાળ જગત સમક્ષ મુકયો છે તેનો આસ્વાદ આજે પણ સૌ કોઈ અતૃપ્તમને કરી રહયા છે. આ કયો વિષય સાહેબજી માટે વણખેડયો હતો? તે એક સવાલ છે! તેઓ એકલ પંડે માસ્ટર ઓફ ઓલ હતા. કઠણમાં કઠણ પ્રકરણ ગ્રંથોને સરળમાં સરળ રીતે જીજ્ઞાસુ સમજી શકે તે રીતે તેઓશ્રી સાહિત્ય સર્જન - સંકલન કરતા. ' ''પ્રકરણ દોહન” ગ્રંથ આનો નમુનો છે. તે નાની પોકેટ બુકમાં કેટલો ખજાનો? કેટલી વ્યવસ્થિત તેની ગોઠવણી ? તે જોતા પૂજ્યપાશ્રીની વિદ્વતા સાથે અદ્દભૂત કલાકૌશલ પ્રત્યક્ષ બને છે. - ગ્રંથ જીર્ણ અને અપ્રાપ્ય હોઈ મુનિ શ્રી કલ્યાણબોધિ વિજયજી એ તેનું પુનઃ સંપાદન કર્યું. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા તેનુ પુનઃ પ્રકાશન થયુ તે ખૂબ ખૂબ આનંદનો વિષય છે. ભવિષ્યમાં પણ પૂજ્યપાદશ્રીની કૃતિઓ આ રીતે ચિંરજીવી બનતી રહે તેવા પ્રયાસો વિદ્વાન મુનિવરો દ્વારા થતા રહે. એજ અભ્યર્થના કુમારપાળ વી. શાહ... WWW.jainelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ આ વિષય ક્રમ પદાર્થોનો સ્થલ કમ ૪૧ ફ૩ ૮૩ ૧૩૫ ૧૫૭ ચૈત્યવંદન ભાષ્ય ગુરૂવંદન પચ્ચકખાણ જીવવિચાર નવતત્વ દંડક સંગ્રહણી પદાર્થોનો સૂક્ષ્મ કમ શૈ. ભાષ્યના ૨૪ દ્વાર ૧૦ ત્રિકનો વિસ્તાર દ્વાર ૨-૩-૪ જઘન્યાદિવંદના જઘન્યાદિવંદના ૬ થી ૧૦ ૮ ઈરિયાવ સંપદા ૮ અરિ૦ અન્ન ૧૨ અધિકાર દ્વાર ૧૩-૧૪-૧૫ સ્તુતિ નિમિત્ત હેતુ આગાર-દોષ દ્વાર ૨૧ થી ૨૪ ડેટા વંદનાદિ. ગુરુ ભાણે ૨૨ દ્વાર ૫ વંદન-ચિતિ કર્યાદિ ૧૨ ૧૪ ૧૬ ૧૭ ૧ ૨૩ ૨૫ ૨૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ વિષય રે ૩૪ ૩૫ 3 ૪૦ અવંદનીય વંદનીય અનવસર ૨૫ આવશ્યક મુહપત્તિ બોલ વંદન અંગે ૩ર દોષો વંદન અંગે ક ગુણ સ્થાપનાવગ્રહ વાંદણાના ૬ અધિકાર અને ગુરૂવચન ૩૩ આશાતના લધુ પ્રતિક્ર પચ્ચ ભાષ્ય ૯ દ્વારમાં ૧૦ પચ્ચ૦ ૮ સંકેત પચ્ચ૦ ૧૦ અદ્ધા પચ્ચ૦ ઉચ્ચાર સ્થાનો અશન આદિ અનાહારી કેટકેટલા આગારો આગારના અર્થ વિગઈ નીવિયાતા સંસૃષ્ટદ્રવ્યો પચ્ચેના ભાગા છે શુદ્ધિ ૪૧ ૪૨ ૪૩ ४४ ૪૬ ૪૭ ४८ ૪૯ ૫૪ ૫s ૫૭ ૫૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષય ૩ ૭૪ ૭૮ ૮૦ જીવવિચાર પ્રકરણે સ્થાવર ત્રસ મુક્ત ૫૬૩ ભેદ શરીરમાપ આયુષ્ય કાયસ્થિતિ પ્રાણયોની જીવન વિવિધ ભેદ જીવની સાબિતિ નવતત્વ પ્રકરણે સમ્યકત્વ લક્ષણ ૪ અનુયોગ નવતત્વ શબ્દાર્થ નવતત્વનો જીવાનજીવરૂપ જીવન ૧૪ ભેદ જ્ઞાનાદિ લક્ષણ પર્યાપ્તિ ૩ બલ ૧૫ યોગ અપવર્તનીય આયુ જીવોનાં સ્થાન અજીવ ૧૪ પુદ્ગલ, વર્ગણા કાળ, ૫૦ પરાવત પરિણામી આદિ દ્વાર ( 3 ) 28 % $ $ $ $ $ 9 ક ૨૦૪ 9 $ $ $ $ O 5 ૮૫ VVVV . w ૯૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ પાનું ૧૦૧ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૫ ૧૦૯ ૧૧૧ વિષય ૪ર પુણ્ય-૮૨ પાપ કર્મની ૮ મૂળ પ્રકૃતિ કર્મની ૧૨૦ પ્રકૃતિ ૫ જ્ઞાન વ્યાખ્યા ૧૬ કષાય નામ કર્મ પુણ્ય-પાપનો વિભાગ આશ્રવ ૪૨ ૨૫ ક્રિયાના અર્થ કોને કેટલી ક્રિયા પ૭ બંધ હેતુ કર્મોના વિશેષ આશ્રવ સંવર પ૭ ૨૨ પરીસહ યતિધર્મ, ભાવના નિર્જરા, ૧૨ વિનય ૭ ભેદે ધ્યાન બંધ ૪ સંકલેશ-વિશુદ્ધિ ૮ કર્મના દષ્ટાન્ત ૧૧૩ ૧૧૫ ૧૧૫ ૧૧૬ ૧૧૮ ૧૧૮ ૧૧૯ ૧૨૧ ૧૨૨ ૧૨૪ ૧૨૫ ૧૨૭ ૧૨૭. મોક્ષ ૧૨૯ ૧૨૯ ૧૩). સાદ પ્રરૂપણા ૫ ભાવ ૧૪ માર્ગણા તત્વશ્રદ્ધા પ્રભાવ ૧૩૦ ૧૩૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ પાનું ૧૩૩ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૧ ૧૪૨ ૧૪૫ ૧૫૦ ૧૫૬ વિષય કેટલા સિદ્ધ થાય ? દંડક પ્રકરણો ૨૪ દંડક, ૨૪ દ્વાર ૫ શરીર ઈદ્રિયના ભેદ સંજ્ઞા (જ્ઞાન, અનુભવ) લેશ્યા સમુદ્દઘાત ૧૫ યોગ દ્વારોમાં કેટલા દેડક ગતિ-આગતિ અલ્પ બહુત્વ લધુ સંગ્રહણી લોક, અલોક ૧૦ દ્વાર પર્વતો શિખરો તીર્થ, શ્રેણિ વિજય, હદ નદીઓ સૂર્ય ચંદ્રાદિ મૂળ ગાથા જીવવિચાર નવતત્ત્વ દંડક સંગ્રહણી ચૈત્ય ભાષ્ય ગુરૂ ભાષ્ય પચ્ચ૦ ભાષ્ય ૧૫૭ ૧૫૮ ૧૦ ૧૩ ૧૫ ૧૬૬ ૧૬૭ ૧૯ ૧૭૧ ૧૭૬ ૧૮૨ ૧૮૬ ૧૮૯ ૧૯૬ ૨૦૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ છે નમ: શ્રી ચૈત્યવદન ભાષ્ય. પંચાંગી રચનારા નિયુકિત , ૧૪ પૂર્વ ભાષ્યચૂર્ણ | ટીકા કૃતિ) | પ્રાયઃ પૂર્વધર | બહુશ્રુતઆચાર્ય ગણધર ૨૪ દ્વાર ૧ ત્રિક ૧૦ ૮ વર્ણ ૧૬૪૭ |૧૬ થોય ૪ ૨૩ ચૈત્યવન્દન ર અભિગમ પ૯ પદ ૧૮૧ ૧૭ નિમિત્ત ૮ કયારે ૭ દિશિ ૨ ૧૦ સંપદા ૯૭૧૮ હેતુ ૧૨ ર૪ આશાતના જ અવગ્રહ ૩ /૧૧ દંડકસૂત્ર ૫ ૧૯ આગાર ૧૬/૧૦ પ વન્દના ૩ /૧૨ અધિકાર ૧ર/ર0 દોષ ૧૯ ક પ્રણિપાત ૧/૧૩ વંદનીય ૪ ૨૧ કાઉસ્સગ્ગ ૭ નમસ્કાર ૧૪ સ્મરણીય ૧ નું પ્રમાણ ૧ થી ૧૦૮ /૧૫ જિન ૪ | ૨૨ સ્તવન ત્રિક ૧૦ ત્રિક - ૧ નિસીહિ, ૨ પ્રદક્ષિણા, ૩ પ્રણામ, ૪ પૂજા, ૫ અવસ્થા ચિન્તન, ૬ દિશિત્યાગ, ૭ પ્રમાર્જન, ૮ આલંબન, ૯ મુદ્રા, ૧૦ પ્રણિધાન. (આ દરેક ત્રણ પ્રકારે) Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧ નિશીહિ ૩- ૧ ધર, ૨ જિણધર, જિણપૂજા ના વ્યાપારને તજવા મંદિરના અગ્રદ્વારે મળે ચૈત્યવંદન સમયે ૨ પ્રદક્ષિણા ૩- જ્ઞાનાદિ રત્નત્રય પ્રાપ્તિસૂચક - સમવસરણ ભાવના સૂચક મંદિરની બહારની ત્રણ દિશાની મૂર્તિ ૩ પ્રણામ ૩ - અંજલિબદ્ધ અર્ધાનત પંચાંગ માથે બે હાથ મસ્તક ને હાથથી (૨ ઢીંચણ લગાડી સહેજ પૂરો પંચાંગ નહિ) ૨ હાથ નમાવવું તે) ૧ માથું આ પાંચ જમીને અડે તે રીતે) ૪ પૂજા ૩ ૩ પ્રકારે ૫ પ્રકારે અથવા ૧ અંગપૂજા-વાસક્ષેપ, ગંધ (ચંદન) સર્વ પ્રકારી જલ, ચંદન, પુષ્પ, ધૂપ ૧૭ ભેદી પુષ્પ, વિલેપન, દીપ, વાસક્ષેપ ૨૧પ્રકારી આભરણ અંગ – (અક્ષત) રચના ૨ અગ્રપૂજા-ધૂપ, દીપ, આરતિ, ગીત, નૃત્ય. ૩ ભાવપૂજા-ચૈત્યવંદન સ્તવન For Private & Zersonal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૫. અવસ્થા ૩ ૧પડસ્થ (છઘસ્થ) રાજ્ય પરિકરમાં મસ્તક માલાધારી દેવા પરના ભાગમાં અભિષેક નિરાગ પણે કરતા કળશવાળા દેવ. રાજ્યભોગ. શ્રમણ શીર્ષ અને મુખ કેશરહિત જિનમૂર્તિમાં થતું અવસ્થાનું દર્શન ભા હસ્તિ અશ્વરથાદિ વૈભવવાળું સામ્રાજ્ય છોડી જે પ્રભુએ નિઃસંગપણ વ લીધું એવા અચિત્ય મહિમાવાળા જગપ્રભુનું દર્શન મહાના પુણ્યશાલીજ પામી શકે ! સમતૃણમણિ, સમશત્રુમિત્ર, અનિદાન તપસ્વી આદિસ્વરૂપ ભાવવું. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨ પદસ્થ કેવલી આઠ પ્રાતિહાર્ય ૩ રૂપાતીત મુકત ૧ અશોક વૃક્ષ માટે પરિકરમાં કલશધારી દેવની બાજુમાં પાંદડાં.] પ્રભુનું પર્યકાસન ૨ પુષ્પવૃષ્ટિ-પરિકરમાં માલધારી દેવ. ૩ દિવ્યધ્વનિ પ્રતિમાજીની પડખે વીણા વગાડતા દેવ. | જિનમુદ્રાઆસન 18 ચામર. પ આસન. ૬ ભામંડલ. ૭ દુંદુભિ ત્રણ છત્રની ઉપર ભેરીવાળા દેવ. ૮ આતપત્ર-છત્ર ૩. આત્માનું શુદ્ધસ્વરૂપ (અનંતજ્ઞાનાદિમય). ભાવવું. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૬. દિશિયાગ ૩ - પ્રભુ સિવાય ઉચે નીચે કે આડી. ડાબી જમણી કે પાછળ. દષ્ટિ ન નાખવી. ૭. પ્રમાર્જન ૩ - ચૈત્યવંદન કરવા બેસતાં પહેલાં ત્રણવાર ભૂમિ પ્રમાર્જન. ૮ આલંબન ૩સૂત્રા (વ) લંબન અર્થાલંબન પ્રતિમાલંબન સ્પષ્ટ શુદ્ધ અર્થનો ઉપયોગ પ્રતિમા તરફ દષ્ટિ સંપદાયુત; ઉચિત ધ્વનિયુત સૂત્રોચ્ચાર ૯ મુદ્રા ૩ યોગમુદ્રા યોગ-સંયોગ, સમાધિ પરસ્પરના અંતરે આંગળી રાખી વચમાં હાથ પોલા કમળના ડોડા જેવા, સહેજ નમેલા કપાળ નીચે રહે. અને કોણી સંયુક્ત કે અસંયુકત પેટ પર રહે, બેઠા કે ઉભા, ત્રણ પ્રણિધાન સૂત્ર સિવાય આ મુદ્રા. મુક્તાશુક્તિમુદ્રા બે હાથ સરખા અડતા, મધ્યમાં ઉન્નત, કપાળે અડે અથવા ન અડે, બે જાવંતિ તથા જયવીયરાય વખતે. જિનમુદ્રા આગળ ચાર આંગળ છેટા અને પાછળ ચારથી યૂન છેટા એવા બે પગ, ઉભા રહેતી વખતે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રણિધાન ૩ ચૈત્યવંદન સ્વરૂપ (જાવંતિ ચેઇઆઇ) મુનિવંદન સ્વરૂપ (જાવંત કેવિ સાહૂ) 品 ખ પ્રાર્થના સ્વરૂપ (જયવીયરાય) Page #19 -------------------------------------------------------------------------- ________________ દ્વાર (૨) અભિગમ પ ૧ ૨ ૩ સચિત્તયાગ, અચિત્તગ્રહણ, એકાગ્રતા, દશવાળું અખંડ ઉત્તરાસંગ, પ્રભુને દેખતાં જ મસ્તકે અંજલિ જોડી નમો જિણાણું કહેવું. છે સ્ત્રીઓને માત્ર ત્રણ વસ્ત્રાવૃત છે માટે ૪થુ નહિ, અને મસ્તકે અંજલિ નહિ. રાજાને આ પાંચ તજવાના-ખડ્રગ, છત્ર, ઉપાનહ (જડા) , મુકુટ, (કલગીવાળો તાજો. ચામર. (૩) દિશા ર-પુરુષે પ્રભુની જમણી, અને સ્ત્રીએ ડાબી બાજાએ ઉભા રહેવું. (૪) અવગ્રહ ૩- જઘન્ય ૯ હાથ, મધ્યમ ૧૦ થી પ૦ હાથ, ઉત્કૃષ્ટ ૬૦ હાથ અન્ય આચાર્યોએol-૧-૨-૩-૯-૧૦-૧૫-૧૭-૩૦-૪૦-૫૦- ૬૦ હાથ એમ બાર પ્રકારે કહ્યો છે. પ્રભુને ઉચ્છવાસ આદિ ન લાગે તે માટે અવગ્રહ છે) Page #20 -------------------------------------------------------------------------- ________________ (૫) વંદના - જઘન્ય ૧. અંજલિબદ્ધ, ૨. “નમો જિણાણ'પદ, ૩. એક લોક, ૪. અનેક લોક પ. એક નમુત્થણ (આ પ્રથા-હાલમાં નથી). મધ્યમ (દંડ શુઝુમતા). ૧ નમુઅરિહંત થાય (ચાલુ ચૈત્યવંદન, ચોમાસી દેવવંદનમાં ૧૯ પ્રભુનાં) ૨. નમુઅરિ૦ + થોય (અપ્રુવ) લોગસ્સ ધ્રુવ સ્તુતિ) (આ પ્રથા હાલમાં જણાતી નથી) દંડક જુગલ થઇ જુગલ ૩. દંડક પંચક + ૪ થીયનો જોડો નમુ અરિ લોગ પુફખરસિદ્ધ . પહેલી ૩વંદના સ્તુતિ + ૧ અનુશાસ્તિ સ્તુતિ દેવદેવીની (ચોમાસી દેવવંદનમાં પાંચ પ્રભુનાં) ઉત્કૃષ્ટ પાંચ દંડક, ૮ થોય, સ્તવન, ૩પ્રણિધાન સૂત્ર દેવવંદનમાં) Page #21 -------------------------------------------------------------------------- ________________ અથવા ૯ પ્રકારે, મધ્ય જધ ઉત્કૃ૦ * * = * ૧ નમસ્કાર, ૨. ૧૦૮ સુધી, ૩. ૧ નમ0 + ૧ નમૂત્ર 'જ. ૪. દરિયા; નમસ્કાર; નમુ; અરિ; થોય. 1 મ પ.” ” ” ” ” લોગ) ઉ. ૬ ” ” ” ” ” “થોય, પુકુખર, થાય, સિદ્ધાણે ની ૩ ગાથા જ. ૭. ઈરિયાઇ ૪ થોય, નમૂથી જય વીયરાય મ. ૮ આઠ થોયનું દેવવંદન ઉ. ૯ આઠ થોયનું દેવવંદન + નમુ0 થી જય વીયરાય. અન્યમતે ૧ નમુ. મ. ૨-૩ નમુત્થર્ણ વડે. ઉ. ૪-૫ નમુ0 થી ) 4 & 2 Page #22 -------------------------------------------------------------------------- ________________ (૬) પ્રણિપાત - પંચાંગ - ૨ ઢીંચણ+ર હાથ+૧ મસ્તક ભૂમિને અડે. (૭) નમસ્કારઃ ૧-૨-૩...૧૦૮ સુમદાર્થ શ્લોકથી. (૮) વર્ણ ૧૬૪૭ (૯) પદ (૧૦) સંપદા પંચમંગળશ્રુતસ્કંધ, નવકાર. પ્રણિપાતસૂત્ર (થોભવંદન) ખમાસમણ પ્રતિક્રમણશ્રુતસ્કંધ, ઈરિયા તરસઉત્તરી શકસ્તવ પ્રણિપાત દંડક નમુસ્કુર્ણ ચૈત્યસ્તવ-અરિહંતચેઈટ અત્યo. 'વર્ણ ૧૯૯ J૨૨૯ ગુરુઅક્ષર જોડાક્ષર | T ૨૯ ૭ | ૩ | ૨૪ ૯ | ... [ ૩૨ પદ ૩૩. સંપદા For Private Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ odlelp-bellelp»É શ્રુતસ્તવ-પુફ્તરવ૨૦ ૨૦ ૨૧૬ ૨૮ cybeર . lale]-b^] ME .........blhe ૨૮ ૩૪ ૨૮ ૧૬ ૧૬ ૧૯૮ ૩૧ ૨૦ ૨૦ ૧. પ્રણિધાન સૂત્ર૩-જાવંતિ ૨ જાવંત૰ પ્રાર્થના સૂત્ર ૩ gudo... આભવમખંડા ૩૫+૩૮+૭૯+૧૫૨ ૩+૧+૪=૧૨ For Priva& Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૫ મૂલ સંપદા ૩ ચૂલિકા સંપદા સંપદા (૮ નામ) ઇરિયા ઇચ્છામિ પડિ ૧લી અક્ષુપગમ ઇરિયા વિરા ૨જી નિમિત્ત ગમણાગમણે ૩જી ઓધહેતુ પાણક...સંકમણે ૪થી ઇતર (વિશેષ) હેતુ જે મે જીવા વિરા ૫મી સંગ્રહ એગિદિયા... પંચિ ઠ્ઠી જીવ અભિ... દુક્કડં ૭મી વિરાધના તસ્સ ઉત્તરી... ઠામિ કા ઉ૦ ૮ મી પિડેક્કમણ પદ જ ૧ ૪ ૫ ૧૧ ૩૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ નમુત્યુમાં સંપદા ૧લી સ્તોતવ્ય. નમુઅરિ, ભગ આઈ.... સય. પુરિ.... હત્યણું લોગ.... પક્ઝોએ અભય.... બોહિo. ૧૩ રજી ઓઘહેતુ. ૩જી વિશેષતુ. ૪થી સ્તોતવ્ય ઉપયોગ. ૫ મી ઉપયોગ હેતુ. ૬ઠ્ઠી સ્તોતવ્ય વિશેષોપયોગ ૭મી સ્તોતવ્ય સ્વરૂપ. (જેણે કરીને સ્તોતવ્ય છે) ધમ્મ... વટ્ટીણે. અપ્પડિo... વિયટ્ટ જિણાણું... મુત્તાણે. ૮મી નિજસમફલદ. સવનૂર્ણ... જિઅભયાણું ૯મોક્ષ. Page #26 -------------------------------------------------------------------------- ________________ અરિહંત ચેઇયાણું સંપદા અરિહંત.૦ કરેમિ. ૧લી અભ્યપગમ વંદણવત્તિ... નિરૂવ રજી નિમિત્તા સદ્ધાએ... હામિડ ૩જી હેતુ અસત્ય ભમલી ૪થી એકવચનાન્તઆગાર For Private eqsonal Use Only સુહમેહિ... સુહુ દિક્ટિ | | પમી બહુવચનાંતઆગાર એવભાઈ.... કાઉં ઠ્ઠી આગંતુકઆગાર જાવ અરિ.... ન પારેમિ ૭મી કાઉઅવધિ તાવ કાર્ય... વોસિરામિ | ૮મી કાઉ સ્વરૂપ Page #27 -------------------------------------------------------------------------- ________________ For Private &qVrsonal Use Only સંપદાના આધવર્ણો ઇચ્છા, ઇરિ, ગમ, પાણા, જે મે, એગિરિ અભિ, તસ્સ નમુ, આઇગ, પુરિસો, લાગુ, અભય, ધમ્મપ, જિણ, સવ્વ | અરિહં, વંદણ, સિદ્ધા, અન્ન, સુહમ, એવ, જા, તાવ ! દ્વાર ૧૧ મું દંડક સૂત્રો પ - નમુ અરિ લોગ, પુષ્પર૦ સિદ્ધાણં, દ્વાર ૧૩ મું અધિકાર સૂત્રો વિષય ૧ ભાવજિનવંદના... નમુ.. જિઅo તીર્થંકર નામકર્મનો વિપાકોદય ભોગવતા અથવા વિચરતા ૨ દ્રવ્યજિનવંદના જેમાં આઇઆઇ પૂર્વ ત્રીજા ભવેથી તીર્થ કર્મનો પ્રદેશોદય ભોગવતા જે ભાવજિન બનશે તે અથવા સિદ્ધ થએલા. Page #28 -------------------------------------------------------------------------- ________________ For Private &1&rsonal Use Only અધિકાર વિષય ૩ સ્થાપના જિનવંદના અરિહંત, જે ચૈત્યમાં વંદના કરવાની છે. ત્યાં રહેલી પ્રતિમાઓ. ૪ નામ જિનવંદના... લોગસ્સા વર્તમાન અવસર્પિણીના ૨૪ જિન નામ. ૫ ત્રિભુવન સ્થાપના જિનવંદના સવલોએ... ત્રણે લોકમાં રહેલા સર્વ પ્રતિમાજી. ઠામિકાઉ૦(અને બીજી થોય) દ વિહરમાન જિનવંદના... પુષ્કર વર્તમાનમાંરા દ્વિપમાં ૫ મહાવિદેહની ૨. વિજયમાં વિચરતા ૨ જિન. ૭ શ્રુતજ્ઞાન વંદન. તમતિમિર... ૮ સિદ્ધસ્તુતિ. સિદ્ધાણં, ૯ વરસ્તુતિ.... જો દેવાણ, ઈક્કોવિ. વર્તમાન શાસનાધિપતિ આસન ઉપકારી ૧૦ નેમ.. ઉર્જિત ૧૧ અષ્ટાપદાદિતીર્થ અને ભિન્નભિન્ન ચત્તારિ... સંખ્યાવાળા જિનેશ્વરી ૧૨ સમ્યગ્દષ્ટિ દેવસ્મરણ... વેયા . Page #29 -------------------------------------------------------------------------- ________________ For Private Cersonal Use Only અહિં ૨-૧૦-૧૧ મો એ ૩ અધિકાર શ્રુતપરંપરા અનુસાર, અને બાકીના ૯ અધિકાર લિલતવિસ્તરાવૃત્તિ અનુસારે (શ્રુતપરંપરાએ એટલે અશઠ ગીતાર્થ પૂર્વાચાર્યોની અનવદ્ય આચરણારૂપ સંપ્રદાયે અથવા નિયુકિત ભાષચૂર્ણિના આધારે, જેમકે સૂત્રમાં ચૈત્યવન્દના પુમ્બરવરદી સુધી નિયુકિતમાં એથી આગળ સિદ્ધાણંની ૧ ગાથા સુધી ચૂર્ણિમાં એથી આગળ સિદ્ધાણંની ૨ જી ગાથા સુધી, આવશ્યકચૂર્ણિ “સેસયા નહિછાઇ' શેષ અધિકાર વન્દન કરનારની ઈચ્છાપર એમ ચૂર્ણિમાં કહ્યું છે માટે શ્રુતમય. “જેઅ અઈયા સિદ્ધા' આ બીજો અધિકાર પણ ઋતમય છે. કેમકે ચૂર્ણિમાંજ અર્થથી શ્રુતસ્તવ. ના પ્રારંભે કહ્યો છે. ઉોસ સત્તસિય ાિલેખ મવતિને ત્યાંથી આકર્ષાને પૂર્વાચાર્યોએ નમુને અંતે મૂક્યો. પશ્ચાનુપૂર્વીક્રમથી ભાવજિન પછી દ્રવ્યજિનને વન્દના કરવાના હિસાબે બરાબર પણ છે પછી અરિહંત થી સ્થાપના જિનવંદન. અશઠ ગીતાર્થ આચાર્યોની નિરવ આચરણા એ પણ પ્રભુની આજ્ઞા છે એમ શાસ્ત્ર કહે છે માટે મધ્યસ્થી તેને નિવારતા નથી. હું ૧૩ વંદનીય ૪ જિન-મુનિ-શ્રુત-સિદ્ધ નિ ગિળનવા ભવન સમવસUત્ય | નામ સ્થાપના દ્રવ્ય ભાવ જાવંત કેવિ ચૈત્યવંદના જિનની છતાં પ્રસંગથી છેલ્લા ત્રણને વંદના Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જિન-નું નામ એ નામજિન, પ્રતિમા એ સ્થાપનાજિન, ત્રીજા ભવથી કેવળજ્ઞાનની પૂર્વ સુધી દ્રવ્યજિન, સમવસરણ કે સિંહાસને દેશના આપતા ભાવિજન. ૨ ૧૬ સ્તુતિ- ૧ લી થોય અધિકૃત (મૂળનાયક વગેરે) જિનની ૨જી થોય સર્વજિનની, 3જી શ્રુતની ૧૪ સ્મરણીય શાસનદેવ ૧. શાસનમાં ઉપદ્રવ વિઘ્ન નિવાર્યા છે, નિવારે છે માટે ૨. પ્રભાવિક કાર્ય માટે ૩ પ્રતિદિન સત્કાર ઉચિત છે કદાચ દેવ સ્વસ્મરણ ન જાણે તો પણ મંત્રાક્ષરવત્ વેયાવચ્ચ. સૂત્રાક્ષરોથી વિઘ્નશાન્તિ આદિ ઇષ્ટ સિદ્ધિ કહી છે. ૩ વંદના સ્તુતિ } ૪ થી શાસન દેવની =૧ અનુશાસ્તિ સ્તુતિ આ ૪ થોય સ્વ સ્વ અધિકા૨ને અંતે કહેવાય છે માટે ચૂલિકા સ્તુતિ કહેવાય. ૧૭ નિમિત્ત – પ્રયોજન (કાઉસગ્ગનાં) ૮ { ૧ પાવાર્ણકમ્માણું નિગ્ધાયણ,$વંદણ-પૂઅણસક્કાર-સમ્માણના ફલનોલાભબોહિલાભ, નિરુવસગ્ગ ૧ શાસનદેવસ્મરણ. ૧૮ હેતુ-ઉપરના નિમિત્ત (ફલ)માં કારણ ૧ હું નિમિત્ત ‘પાપકર્મક્ષય’-એમાં ૪ હેતુ-૧. ઉત્તરીકરણ (ઉપરાંત કરવું તે) કાઉસ્સગ્ગ ૨. પ્રાયશ્ચિધિ ૩. વિશોધિ (આત્મ પરિણામની શુદ્ધિ), ૪. વિશલ્ય (ત્રણ શલ્યનો અભાવ). Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૩. -છ નિમિત્તમાં ૫ હેતુ-શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા. -છેલ્લા નિમિત્તમાં ૩ હેતુ-સંઘમાં વૈયાવચ્ચ, શાંતિ, સમ્યગ્દષ્ટિને સમાધિ. ૧ ૨ ૩ ૪ ૫ ૬ (૧૯) આગાર ઉંચો- નીચો શ્વાસ, ખાંસી, છીંક, બગાસુ ઓડકાર, ૧૬ ૭ ૮ ૯ ૧૦ અધોવાયુ ભમરી-ચકરી, ઉલટી, સૂક્ષ્મ કાયકંપ૧૧ ૧૨ શ્લેષ્મસંચાર, દષ્ટિસંચાર-આદિથી આ ચાર, વિજળી-અગ્નિ, ૧૪ ૧૫ ૧૬ આડ, ચોર-રાજ-ક્ષોભ, સર્પસ. (૨૦) દોષ ૧ ઘોટક ૨ ઉદ્ધી ૩ નિગડ ૧૯ (એકપગ ઉંચો) (બે પગ જોડીને) (બે પગ પહોળા) ૪ લતા ૫ શિરડકંપ ખંભાદિ (શરીર ધૂણે) (શિર ધૂણે) (ઓઠણુ) Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૭ માળ (છતને માથું ટેકવે) ૧૦ સંયતી (આખું શરીર ઢાંકે) ૧૩ ખલિણ (ઘોડાની લગામનાં ચોકડાની પેઠે ગુચ્છા આગળ, ડાંડી પાછળ ૧૬ મૂક (હું હું અવાજ) ૮ શબરી ૯ સ્તન (ગુહ્યસ્થાન આગળ બે હાથ)(ડાંસાદિના કારણે વસ્ત્ર ઢાંકે) ૧૧ લંબુત્તર ૧૨ કવિક (નાભિ નીચેચાર આંગળ, જાનુ ઉપર ચાર આંગળ આ માપથી મોટું) ૧૪ વર્ષ (મસ્તક નીચું રાખે) ૧૭ વારુણી (બુડ બુડ અવાજ) ૧૯ વાનર (આડું અવળું જોતો હોઠ હલાવ્યા કરે.) સાધ્વીને લંબુત્તર, સ્તન, સંયતી દોષ વિના ૧૬ શ્રાવિકાને લંબુત્તર સ્તન, સંયતી અને વધુ દોષ વિના ૧૫ (વસ્ત્રને મલિન થવાના ભયે સંકોચી રાખે) ૧૫ ભ્રમિતાંગુલિ (આંગળીથી ગણે) ૧૮ વાયસ (ડોળો ફેરવે) Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૧ કાઉસ્સગ્ગ કેટલો? ઇરિયા નો કાઉ. ૨૫ શ્વાસોશ્વાસનો. થોયોના કાઉ૦ ૧ નવકાર=૮ શ્વાસોનો. (શાસ્ત્રમાં આવતા શ્વાસોશ્વાસ શબ્દથી કોઈ ઉંચો શ્વાસ લઈને નીચે મૂકવો તે ન સમજે એ માટે આર્ષવચન-“પાયસમા ઉસાસા.” ગાથાના પાદ (ચતુર્થ ભાગ) સમાન શ્વાસોશ્વાસ સમજવા.) ૨૨ સ્તવન-“ગંભીર મહુરસ૬, મહત્યનુાં હવઈ થd” (આત્માના અધ્યવસાયની વિશુદ્ધિ કરે તેવું, સંવેગ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવું, જેમાં આત્માની નિંદા, પશ્ચાત્તાપ હોય, પ્રભુના ગુણ કહેનારૂં તથા છંદોભંગાદિ દોષ વિનાનું હોય તે.) ર૩ ચૈત્યવંદન ૭- ૧ ૨ ૩ જગચિ , વિશાલા, દેરાસરમાં, ચક્કસાય. પચ્ચ, પારવાનું, આહાર પછી, નમોસ્તુ છૂટા શ્રાવકને સવાર સાંજે દેરામાં, ૨૪ આશાતના ૮૪-ઉત્કૃષ્ટ, ૪૨-મધ્યમ અને ૧૦-જધન્ય તંબોલ, Page #34 -------------------------------------------------------------------------- ________________ પાણી, ભોજન, પગરખાં, મૈથુન, શયન, ઘૂંકવું-નાક ૯ ૧૦ છીંકારવું લઘુનીતિ, વડીનીતિ, અને જુગાર. સર્વ ઉપાધિથી (ઘર્મવડે વ્યાપ્ત ચિંતનથી) વિશુદ્ધ રીતે પ્રતિદિન દેવવંદન કરનાર શીધ્ર મોક્ષ પામે છે. ૨. ૨. Page #35 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન ભાષ્ય. ૧ ફેટાવંદન-શીર્ષનમન, હાથજોડવા, અંજલિ રચવી, યથાયોગ્ય ૧-૨૩-૪ અંગવડે નમસ્કાર. સંઘમાં પરસ્પર થાય. શ્રાવક શ્રાવિકા ચારેને કરે. સાધ્વી સાધુને તથા સાધ્વીને અને સાધુ તો કેવળ સાધુનેજ કરે. ૨. છોભવંદન-૨ પંચાંગ પ્રણિપાત શ્રાવક સાધુને, શ્રાવિકા સાધુસાધ્વીને સાધુ વડીલ સાધુને. સાધ્વી કોઇપણ સાધુને તથા વડીલ સાધ્વીને કરે. ૩. દ્વાદશાવર્ત વંદન-૨ “અહોકાયં.' વાળુચતુર્વિધ સંઘ આચાર્યાદિ પાંચ પદવાળાને, અને પદવાળા અધિક પદપર્યાયવાળાને કરે (જેમ દૂત ૧ નમસ્કાર કરી કાર્ય જણાવે, અને વિદાયની અનુજ્ઞા મળ્યા બાદ પણ બીજો નમસ્કાર કરીને જાય, એમ ૨ છોભવંદન, ૨ દ્વાદશાવર્ત.) વંદન શા માટે- વંદનથી ગુણવંતગુરુની ભક્તિ થાય. ભક્તિ એ વિનય છે, અને વિનય એ ધર્મનું, જ્ઞાનનું, અને આચારનું મૂળ છે. દેવગુરૂ પ્રત્યે વિનય ભક્તિ નમ્રતા ન હોય તો ધર્મનું કાંઈ ફળ નથી. માટે આચારાંગ પહેલાં ઉત્તરાધ્યયન જે ભણવાનું એમાં ૧લું અધ્યયન વિનયનું. આવશ્યક નિયુક્તિમાં – ૨૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ विणओ सासणे मूलं विणीओ संजओ भवे ।। विणयाउ विप्पमुक्कस्स कओ धम्मो कओ तवो ॥ (વિનય મૂલ જિનશાસને, વિનયીજ સાધુ જોય; વિનય વિહોણો કષ્ટ સહે, કયાંથી ધર્મતપ હોય.) जम्हा विणयइ कम्मं अट्ठविहं चाउरंतमुक्खाए। तम्हा उ वयंति विऊ विणउत्ति विलीनसंसारा ।। (ચારગતિથી છોડાવવા આઠ પ્રકારના કર્મને નાશ પમાડે છે માટે સર્વજ્ઞો તેવા પ્રકારના આચારને વિનય કહે છે.) २४ Page #37 -------------------------------------------------------------------------- ________________ - ગુરુવંદન ભાષ્ય ૨૨ દ્વાર · - ૧. વંદનનાં નામ પ ૨. દષ્ટાન્ત ૫. ૩. અવંદનીય ૫. ૪. વંદનીય. ૫ ૫. વંદન અદાતા ૪. ૬. વંદન દાતા ૪. ૭. નિષિદ્ધ અવસર ૫. ૮. અનિષિદ્ધ અવસ૨ ૪ ૯. વંદનનાં કારણ ૮. ૧૦. આવશ્યક ૨૫. ૧૧. મુહપત્તિ પડિ ૨૫. ૧૨. શરીર પડિલેહણ ૨૫. ૧૩. ત્યાજ્ય દોષ ૩૨ ૧૪. વંદનથી ગુણ . ૧૫. ગુરુ સ્થાપના ૧૬. અવગ્રહ ૨. ૧૭. અક્ષર ૨૨૬ ૧૮. ૫૬ ૫૮. ૧૯. અધિકા૨ દ્ર ૨૦. ઉત્ત૨ ૬. ૨૧. આશાતના ૩૩. ૨૨. વિધિ ૨. Page #38 -------------------------------------------------------------------------- ________________ ધાર વંદન (ભાવથી-ક્રિયામાં ચિત્ત (ઉપયોગ) વાળા સમ્યગ્દષ્ટિને. ૧૦-૨ નામ ૫ દ્રવ્યથી- ક્રિયામાં ચિત્ત (ઉપયોગ) વિનાના સમ્યગુકે મિથ્યાત્વીને દષ્ટાંત ૫ ૧. વંદન કર્મ પ્રશસ્ત મનવચન કાયાવડે શીતલાચાર્યનું ૪ કેવળી ગુરુને વાંદવા, સ્તુતિ કરવી ભાણેજને, દ્રવ્યભાવ ૨. ચિતિકર્મ રજોહરણાદિ ઉપધિસહિત કુલ્લકાચાર્ય પૂજાતા પીઠબદ્ધ કુશલક્રિયાથી કુશલ કર્મનો સંચય ખીજડો, બકુલ તિલક વૃક્ષ ૩. કૃતિકર્મ મોક્ષાર્થે નમનઆદિ કૃષ્ણ વાસુદેવનું સર્વ સાધુને ભાવથી , વિશિષ્ટ ક્રિયા વીરકકોળીનું દ્રવ્યથી અનુકરણ હોવાથી ૪. પૂજાકર્મ મનવચન કાયાનો પ્રશસ્ત શાબનું શધ્યામાં રહ્યા રહ્યા પણ ભાવથી વ્યાપાર લોભી પાલકનું હજૂરમાં પણ દ્રવ્યથી. પ વિનયકર્મ કર્મને નાશ કરનારી ગુરૂ એક રાજસેવકે મુનિદર્શનથી પ્રત્યેની અનુકૂલ પ્રવૃત્તિ મારું કાર્ય સિદ્ધ થશે' માની ભાવથી પ્રદક્ષિણા પૂર્વક વન્દના કરી. બીજાએ માત્ર અનુકરણરુપે દ્રવ્યથી કરી. Page #39 -------------------------------------------------------------------------- ________________ . For Private & Rigonal Use Only ૩. અવંદનીય ૫* પાસ©ો. T સત્રો. કુશીલ. ૧. પાર્શ્વસ્થ - જ્ઞાનાદિની પાસે અવસ- સાધુની સામાચારી (૧) જ્ઞાનકુશીલ-“કાલેવિરહે પણ સેવે નહિ. I(૧૦ પ્રકારનાઆચાર) માં એની વિરાધના કરે. ૨ પાશ0 - કર્મબંધહેતુ શિથિલ. I [(૨) દર્શનકુશીલ - નિસ્સમિથ્યાત્વાદિની જાળમાં રહે. I(૧) સર્વતઃ- શેષકાલે પાટ મિ. નો વિરાધક (૧) સર્વ પાસત્નો - વેષધારી)પાટલા વાપરનારો, સ્થાપના જ્ઞાનદર્શનચારિત્ર રહિત. તથા પ્રાભૃતિકાનો ભોજી. (૩) ચારિત્રકુશીલવંત્ર-મંત્ર, (૨) દેશપાસત્યો- (૨) દેશતઃ- પ્રતિક્રમણ. પતિ-1 ચમત્કાર જ્યોતિષ, સ્વખફળ, શપ્યાતર-રાજ-અગ્ર-નિયત-લેહણાદિ, તથા દવિધ સામા-જડીબુટ્ટી, વશીકરણ, લક્ષણ, પિંડભોજી, કુલનિશ્રાએ વિચરે,ચારી ન જ કરે, કે જૂનાધિકીભાવતાલ કહે, સ્નાનાદિ સ્થાપનાકુલ સંખડીમાં ફરે, કરે, કે ગુરુના વચનથી બલા-Iવિભૂષા કરે. ગૃહસ્થની સ્તવના કરે. ત્યારે કરે. Page #40 -------------------------------------------------------------------------- ________________ સંસક્ત. અહાછંદો. મિશ્ર, મૂલોત્તર ગુણોમાં દોષો ભળવાથી સ્વિમતિકલ્પનાનો અર્થ કે ઉસૂત્ર પ્રરૂપે; (૧) સંક્લિષ્ટ-પાંચ મહાઆશ્રવયુક્ત, ગાર-ગૃહસ્થના કાર્યમાં પ્રવર્તે; સાધુના અલ્પ વવાળો, સ્ત્રીગૃહસહિત. અપરાધમાં ઘણો ક્રોધ કરે; આગમનો અર્થ (૧) અસંક્ષિણ-જેવાના ભેગો જાય તેવો|મતિ મુજબ કરી વિગઈઓ ભોગવે; ત્રણ થાય, સંવિજ્ઞ ભેગો સંવિજ્ઞ જેવો વર્તે, પાસસ્થા| ગારવવાળો. ભેગો પાસત્થા જેવો વર્તે. For Private & Resonal Use Only -આવાઓને વંદન કરવાથી કાયક્લેશ અને કર્મબંધ થાય; એનામાં રહેલા પ્રમાદસ્થાનોની ઉપબૃહણા (અનુમોદન-સમર્થન)નું પાપ લાગે; એને અને બીજાઓને પ્રમાદમાં પ્રોત્સાહન મળે; માટે અવંદનીય. -જ્ઞાનાદિના કે સંઘના ગાઢ કારણે કોકવાર આવાને વંદન કરવું પડે. - પ્રથમ પરિચયે શ્રાવક સાધુવેષ દેખી ઉચિત વિનયવંદન કરે, પણ પછી તપાસ કરે અને અવંદનીય લાગે તો વિનય, વંદન, કે સત્કાર, કાંઈ ન કરે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૪. વંદનીય ૫ આચાર્ય ગણના નાયક, સૂત્રાર્થના જ્ઞાતા, અર્થના વાચક ઉપાધ્યાય નાયકસમ, સૂત્રાર્થના જ્ઞાતા, સૂત્રોના વાચક પ્રવર્તક સ્થવિર ક્રિયાકાંડમાં | જ્ઞાનપર્યાય ગચ્છને વય-સ્થવિર પ્રવર્તાવે. સ્થિરીકરણ કરે. રત્નાધિક પહેલાં પદપર્યાયે અધિકને, પછી ચારિત્રપર્યાય અધિકને. (અવસૂરિમાં રત્નાધિકને અને આવ૰ વૃત્તિમાં સ્થવિરને ગણાવચ્છેદક ગણ્યા છે. સૂત્રાર્થજ્ઞાતા, ગચ્છ માટે ક્ષેત્રઉપધિ આદિની ચિંતા કરનાર) દીક્ષાપર્યાય નાના પણ આચાર્ય ઉપાધ્યાય પ્રવર્તકને વંદન કર્યા બાદ રત્નાધિકરે. આવ વૃત્તિમતે પ્રથમ આચાર્યને અને પછી દીક્ષા પર્યાય મુજબ. Page #42 -------------------------------------------------------------------------- ________________ જ્યેષ્ઠ બંધુ, ૫. અવંદક ૪ -દીક્ષિત- માતા, પિતા, વયમાં લઘુ કે મોટા સર્વ રત્નાધિક. ૬. વંદક-ઉપર સિવાય ચતુર્વિધ સંઘ. ૭. વંદન માટે અનવસર ૪ - વંદનીય જો વ્યાક્ષિપ્ત (ધર્મ કાર્ય ચિંતામાં વ્યાકુલ) પરાઠુખ (કઉભા), પ્રમત્ત (ક્રોધમાં કે નિદ્રામાં હોય), આહાર નિહાર કરતા કે કરવાની ઇચ્છાવાળા હોય તો (અનુક્રમે દોષોઃ- ધર્મનો અંતરાય, વંદનપર અલક્ષ, ક્રોધ, અંતરાય અને રોગ. ૮. અવસર ૪ - પ્રશાંત (અવ્યગ્ર) ઉપશાંત (અપ્રમત્ત), આસનસ્થ, દેણ કહેવા માટે ઉદ્યત હોય-ત્યારે આજ્ઞા માગીને વંદન કરાય. ૯. વંદનકારણ ૮ - પ્રતિક્રમણ, સ્વાધ્યાય, (આ બેમાં ૪+૩=૭ વાર ઘુવવંદન, અહોરાત્રમાં ૧૪વાર ૧૪ વાંદણાં), કાઉસ્સગ્ગ (જોગમાં) અપરાધ ખમાવતાં, પ્રાદુર્ણક આલોચના, સંવર (પચ્ચક્માણસંક્ષેપ કે બીજાં મોટું પચ્ચખ્ખાણ) સંલેખના (અનશન આદિ). . 30 allse Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૦. આવશ્યક ૨૫-વાંદણાં દેતાં-૧ યથાજાત + ૨ અવનત (ઇચ્છામિ... નિશીહિયાએ ઉચ્ચારપૂર્વક) + ૨ પ્રવેશ + ૧ નિર્ગમ + ૧૨ આવર્ત + ૪ શીર્ષ (૨ સંફાસં+૨ ખામેમિ ખમાસમણો વખતે) + ૩ ગુપ્તિ (વંદનમાં એકાગ્રતા) આ ૨પમાંથી કોઈ એક પણ આવશ્યકને વિરાધનારો વંદન કરવા છતાં નિર્જરા ન પામે. ૧૧. મુહપત્તિ પડિ. ૨૫-ઉત્કટઆસને - ૧ દ્રષ્ટિ પડિટ + ૬ઉર્ધ્વ પફોડા (૬ પુરિમeખંખેરવાનું) + ત્રણ ત્રણના આંતરે ૯ અોડા (ઉપર ચઢતાં હાથને ન અડે) + ૯ પ્રમાર્જન (પોડા નીચે ઉતરતાં.) મુહપત્તિ પડિ ના ૨૫ બોલ. ૧ (બે બાજુ દષ્ટિ) સૂત્ર અર્થ તત્ત્વ કરી સહુ. ૬ (પફોડા)સમતિ મોહનીય મિશ્ર મો. મિથ્યાત્વ મો. પરિહરૂ; કામરાગ સ્નેહરાગ દષ્ટિરાગ પરિહરૂ. ૯ (અબ્બોડા) ૯ (પ્રમાર્જના) સુદેવ સુગુરુ સુધર્મ આદરૂં; કુદેવ કુગુરૂ કુધર્મ પરિહરૂ; જ્ઞાન દર્શન ચારિત્ર આદરૂ; જ્ઞાનવિરાધના દર્શન વિ. ચારિત્ર વિ. પરિહરૂં મનગુપ્તિ વચનગુપ્તિ કાયગુપ્તિ આદરૂં; મનદંડ વચનદંડ કાયદંડ પરિહરૂં. શરીર પડિલેહણના ૨૫ બોલ-૩ (ઉંધા ડાબા હાથે) હાસ્ય રતિ અરતિ પરિહરૂં; ૩ (જમણા હાથે) ભય શોક દુગંછા પરિહરું; ૩ (લલાટે) કૃષ્ણલેશ્યા નીલલેશ્યા કાપોતલેશ્યા પરિહરૂ. ૩ (મુખે) રસગારવ ઋદ્ધિ Page #44 -------------------------------------------------------------------------- ________________ ગારવ શાતાગારવ પરિહરૂં; ૩ (હૃદય) માયાશલ્ય નિયાણશલ્ય મિથ્યાત્વશલ્ય પરિહરૂ; ૪ (ખભાની) ક્રોધ માન પરિહરૂં, માયા લોભ પરિહરૂં; (બેપગે) પૃથ્વીકાય અપ© તેઉ. ની રક્ષા કરૂં. વાઉં. વનસ્પતિ ત્રસ. ની રક્ષા કરૂં. તા.૧૨ શરીર પડિ૨૫-પ્રદક્ષિણાની માફક પ્રમાર્જના અવળા ડાબા હાથની ૩ સવળા અવળા જમણા હાથની ૩, બે હાથે મુહ પકડી મધ્ય દક્ષિણ અને વામ એ ક્રમે શીર્ષે (લલાટે) ૩, મુખે ૩, હૃદયે ૩, (આ અંગ પડિલેહણા), ૪ બે ખભાની ઉપર નીચે (પીઠની કાખની) અને ૬ બે પગની ચરવળાથી (આંકડા મુજબ હાસ્યથી માંડી ત્રસકાય સુધીના બોલ લેવાના). સ્ત્રીનું શીર્ષ હૃદય અને ખભા ઢાંકેલા હોવાથી એને એ ૧૦ પડિલેહણા નહિ. પ્રતિક્રમણ વખતે સાધ્વીજીને શીર્ષની ૩ ખરી. આવશ્યકમાં અધિકાધિક ચિત્તથી અધિકાધિક કર્મનિર્જરા. તા. ૧૩. વંદનમાં ટાળવાના ૩૨ દોષ-અનાદત, સ્તબ્ધ, તર્જના, હિલિત, મનઃપ્રદુષ્ટ, ભય, ભજન્ત, મૈત્રી, કારણ, ગૌરવ, કર, કરમોચન, સ્તન, દાદષ્ટ, શઠ, પ્રત્યેનીક, , પવિદ્ધ, વિપલિકુંચિત, પરિપંડિત, ટોલગતિ, કચ્છપરિંગિત, મત્સ્યોદ્ધત, વેદિકાબદ્ધ, અંકુશ, ચુડલીફ, શૃંગ, આશ્લિષ્ટાનાશ્લિષ્ટ, ન્યૂન, ઉત્તરચૂડ, મૂક, ઢઢર. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧ અનાદત-સંભ્રમરહિત, ચિત્તની ઉત્સુકતા વિના વાંદે. ૨ સ્તબ્ધ-દ્રવ્યથી કે ભાવથી અક્કડપણે વાંદે. ૩ તર્જના-વંદન કરીએ કે ન કરીએ આપને ન તોષ ન રોષ”. એમ કહેતો વાંદે. ૪ હીલિત-“તમને વાંદવાથી શું?’ એમ અવજ્ઞા. ૫. મનઃપ્રદુષ્ટ-(i) વંદનીયના દોષ મનમાં લાવી, અસૂયા અરુચિ સાથે વાંદે કે (i) સ્વ કે પર નિમિત્તે થયેલ મનોષિ પૂર્વક. ૬. ભય-વંદન ન કરૂં તો ગચ્છ બહાર કરે. ૭. ભજન્સ - (i)ગુરુ મને ભજે છે તેમ આગળ પણ ભજે એ માટે વાંદે, (i) “હે ગુરૂજી ! અમે તમને વંદન કરવા ઉભા છીએ' એમ કહી વાંદે ૮ મૈત્રી-“આ મારા મિત્ર છે કે થશે'. ૯ કારણ-વસ્ત્રપાત્રાદિ લાભના કારણે. ૧૦ ગૌરવ- “સાધુઓ જાણે કે આ સામાચારી કુશલ છે', એ હેતુએ. ૧૧ કર-વંદન એ અરિહંત રાજાનો કે ગુરૂનો કરે છે એમ ચિતવે. ૧૨ કરમોચન-લૌકિક કરથી તો છૂટયા પણ આ કર હજી છૂટયો નથી” ૧૩ સ્તન-આમને વાંદવાથી મારી લઘુતા થશે” માટે છૂપો વાંદે. ૧૪ દષ્ટાદ - ઘણાની વચમાં કે ઓથે રહીને વાંદે. ૧૫ શઠ-(૧) વિશ્વાસ ઉપજાવવા વાંદે (૨) માંદગીના બહાને અવિધિથી વાંદે. ૧૬ પ્રત્યેનીક – અનવસરે વંદન કરે. ૧૭ રાષ્ટ - ગુરુ કે પોતે રોષમાં વર્તતા વાંદે. ૧૮ પવિદ્ધ – વંદન ક્રિયા અધુરી છોડી ભાડુતની પેઠે ભાગે. ૧૯ વિપલિકુંચિત - થોડી વંદના કરી વચ્ચે દેશસ્થાદિ કરે. ૨૦ પરિપિંડિત - (૧) ઘણાને એક વંદને વાંદે, (૨) અક્ષર આવને છૂટા ન કરે (૩) બે કેડ પર હાથ થાપી આવર્ત કરે. 33 Page #46 -------------------------------------------------------------------------- ________________ | ૨૧ ટોલગતિ - વાંદતા તીડની જેમ પાછો હઠે, આગળ કૂદે. ૨૨ કચ્છપરિંગિત - કાચબાની જેમ સન્મુખ કે વિમુખ ચલાયમાન ૨૩ મત્સ્યોદ્યુત - (૧) ઉઠતા બેસતા મચ્છની જેમ ઉછળવા સરખો, (૨) મચ્છ શીર પલટાવે તેમ એક પછી બીજાને વંદન કરવા શરીર ધુમાવે. ૨૪ વેદિકા બદ્ધ - બેઢીંચણની (૧) ઉપર, (૨) નીચે, (૩) બે પડખે, (૪) ખોળામાં-હાથ કાપે, (૫) બે હાથ વચ્ચે એક ઢીંચણ રાખે. ૨૫ અંબંકુશ - (૧) વંદનાર્થે વંદનીયને કપડું ઝાલી આસને ખેંચી જાય (૨) રજોહરણને અંકુશની જેમ ઝાલે. ૨૬ ચુડલીક - ઉમાડીયાની જેમ ઓઘો ભમાવે. ૨૭ શૃંગ-લલાટના બે પડખે “અહો કાય” કરે. ૨૮ અશ્લિષ્ટનાલિષ્ટ-ઓધાને કે માથાને દસે આંગળાં ન સ્પર્શે. ૨૯ જૂન-અક્ષર, પદ, કે આવશ્યકથી. ૩૦ ઉત્તરચૂડ-વંદન બાદ મોટા સાદે “મFએણ વંદામિ' કહે. ૩૧ મૂક-મનમાંજ સૂત્ર બોલે. ૩૨ ઢઢર-ઘણા મોટા સાદે સૂત્ર બોલે. તા. ૧૪ વંદનના ગુણ -વિનયોપચાર (આરાધના), માન કષાયનો ભંગ, ગુરૂજનની સમ્યપૂજા, જિનાજ્ઞારાધન (‘વિનય ધર્મનું મૂળ” એ શ્રીજિનવચન) શ્રુતારાધન (વંદન પૂર્વકજ ઋત લેવાય), અક્રિયા (મોક્ષ). ૩૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૩ ૪ વંદન સેવાથી ક્રમસર તત્વશ્રવણ - તત્ત્વબોધ - વિરતિ - સંયમ ૫ અનાશ્રવ (સંવર) - તપ - ८ ૯ નિર્જરા - અક્રિયા - મોક્ષનો લાભ થાય. અવંદનના ૬ દોષ माणो अविणय खिसा (हीलना) नीयागोयं अबोही भववुड्डी । अनमंते छ ટોસા । ૧૫ સ્થાપના: ૧ યાવત્કથિક-કાયમી, પ્રતિષ્ઠા-વિધિપૂર્વક પ્રતિષ્ઠિત, ૨ ઇત્વ૨-અલ્પકાળની, નવકાર પંચિંદિયથી થાપેલી. આ દરેક ૨ પ્રકારે,’ (૧) સદ્ભુત સ્થાપના – ૩૬ ગુરૂગુણયુકતની કાષ્ઠપાષાણાદિની મૂર્તિ કે પુસ્ત-લેખ કર્મ, ચિત્રકર્માદિમાં, અને (૨) અસદ્ભુત સ્થાપના-અક્ષ, કોડી, જ્ઞાનાદિના ઉપકરણ પુસ્તક, નવકા૨વાલી વગેરેમાં ગુરૂની આકૃતિ વિનાનામાં, સ્થાપના શા માટે ? ગુરુ વિહંમિ ગુરુઠવણા, ગુરૂવએસોવદંસણથંચ' શ્રીજિનશાસનમાં ગુરૂનું કેટલું બહુમાન! સ્થાપિત પણ ગુરૂનો આદેશ જોઇએ. ૧૬. અવગ્રહ - સ્વપક્ષે ૩ હાથ, પ૨પક્ષે ૧૩ હાથ, ગુરુના અવગ્રહમાં આજ્ઞા વિના ન પેસાય,. અવગ્રહથી આશાતના ટળે, શીલ સચવાય. ૧૭. અક્ષર - વંદન સૂત્રે (વાંદણામાં) ૨૦૧ લઘુ+૨૫ ગુરુ=૨૨૬ ૩૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૮,૧૯, ૨૦-૫દ ૫૮, સ્થાન (અધિકાર) , ગુરૂવચન કદ इच्छामि अणुजाणह निसीहि जत्ता भे जवणिज्जं निसीहि मे मिउग्गहं वइक्कंतो च भे ૫ ૩ ૧૨ ૨ ૩ खामेमि वइक्कम પદ For Privas અધિકાર ઇચ્છા અનુજ્ઞા અવ્યાબાધ સંયમયાત્રા યાપના અપરાધનીક્ષમાપવિંદનની અવગ્રહમાં વંદનપૂર્વક સુખપૂર્વક દેહ ના દિવસે ઇચ્છા પ્રગટ પેસવા રજા સુખશાતા વર્તે છે? સમાધિ કે રાત્રે કરી માગી પૂછી થયેલા સુખરૂપ છે? શરીર Personal Use Only તહત્તિ તુક્મપિવએ એવું ગુરુવચન છંદેણ અણુજાણામિ (જેવો તારો અભિપ્રાય.) અહમવિ ખામેમિ તુમ માયા પછી થી વાસિમ સુધીમાં ૨૯ પદે વિશેષ પ્રકારે અપ Page #49 -------------------------------------------------------------------------- ________________ રાધની ક્ષમાપના, વંદન ન કરાવવું હોય તો છંદેણના બદલે ‘પડિક્ષ્મહ’ કહે; અને ટૂંકુ કરાવવું હોય તો ‘તિવિહેણ' કહે, ત્યાં શિષ્ય ‘મર્ત્યએણ વંદામિ' કહી પુરૂં કરે. અવ્યાબાધ દ્રવ્યથી ખડ્ગાદિ ઘા ની પીડારહિત ભાવથી મિથ્યાત્વાદિની પીડારહિત ૨૧ આશાતના ૩૩ ૩ યાત્રા સુખપૂર્વક સંયમ ક્રિયા પ્રવર્તવી → યાપના ઔષધાદિ વડે શરીર સમાધિ મનના ઉપશમ ભા વડે સમાધિ ç આગળ,પાછળનજીકમાં,બાજુમાં, ચાલવું, ઉભા રહેવું, બેસવું (આગળ ગુરુને પુંઠ થાય અને બીજાને વંદનમાં અંતરાય, પાછળ શ્વાસ ખાંસી છીંક લાગે, બાજુમાં બરાબરી દેખાય.) For Private 3ersonal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨. સંથારાવસ્થાન – સંથારપાદ ઘટ્ટન ગુરૂના આસન શય્યા પર સુવું, બેસવું કે પગ લગાડવો. ૧૪ ૧૫ આચમનશુદ્ધિ આલોચન (ઇરિયા) ગુરુ કરતા પહેલું કરે ૧૬ ૧૭ ૧૮ પૂર્વાલોચન પૂર્વોપદર્શન પૂર્વનિમત્રણા ગોચરીમાં ગુરૂની પહેલાં બીજા આગળ આ કરે. ૧૯ ૨૦ ૨૧-૨૨ ખદ્ધાદાન ખદ્ધા દાન અપ્રતિશ્રવણ ગુરૂની આજ્ઞા વિના ગુરૂને થોડું દિવસે ગુરુ રાત્રે કોણ બીજાને વહેંચે આપી સારૂં બોલાવે છતાં જાગે છે? સારું પોતે ઉત્તર ન આપે. પૂછે તો વાપરે. જાગતાં છતાં ઉત્તર ન આપે. ૨૪ ૨૩ ખદ્ધ (ભાષણ) ઘાંટા પાડીને ગુરૂ સાથે કર્કશ તત્રગત ગુરૂ બોલે કે તૂર્ત “મFએણ વંદામિ' કહી ત્યાં જવાને બદલે સ્થાને રહ્યો ઉત્તર આપે. બોલે. For Private Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨૫ કિં ભાષણ તું (ભાષણ) “કેમ? શું છે? શું કહો છો ? ભગવંત ! પૂજ્ય ! આપ !' કહે પણ “આજ્ઞા ફરમાવો' ન કહે. એમ નહિ. ૨૭ ૨૮ તજાત નોસુમન સામે તેવોજ ઉત્તર ““વૈયાવચ્ચ “અહો આપે ઉત્તમ ધર્મકથા કેમ કરતો નથી'? “તમે કેમ કહી' આદિ પ્રશંસા ન કરે કરતા નથી? પણ મનમાં દુભાય. ૨૯ ૩૦ નોસ્મરણ પરિષદૂભેદ તમને આ અર્થ યાદ નથી સભા એકતાન હોય ત્યારે એમ ગુરુને કહે ગુરુને કહે “હવે કથા કેટલી લંબાવવી છે.' - ૩૨ કથા છેદ અનુત્સિત કથા ગુરૂની સભાને કહે “પછી હું ગુરૂ કહી રહ્યા બાદ એજ સારી રીતે તમને સમજાવીશ.” કથા સભાને વિસ્તારથી સમજાવે પોતાની ચતુરાઈ બતાવવા. ૩૧ ૩૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ આશાતના | જઘન્ય | મધ્યમ | ઉત્કૃષ્ટ ગુરુની પગ લગાડવો થુંક વિગેરે | | આજ્ઞા ન માનવી લગાડવું | આજ્ઞાથી વિપરીત સ્થાપનાની | પગ લગાડવો, ભૂમિ પર પાડવા, આચરવું, કઠોર ચલવિચલ અવજ્ઞાથી બોલવું. કરવા જેમ તેમ નાશ કરવો. મુકવા ૨૨ લધુ પ્રતિક્રમણ (બૃહદ્ ગુરૂવંદન) વિધિસવારના પ્રતિક્રમણના નિયમવાળાએ સામગ્રી કે શક્તિના અભાવે કરવાનું. સવારે, ઈરિયા, કુસુમિણ), ચૈત્ય, મુહપત્તિ , ૨ વાંદણા, રાઈએ આલોઉં, સવ્વસવિ, વાંદણાં, ખામણાં, વાંદણાં, સંવર (પચ્ચક્ઝાણ), ૪ છોભવંદન, બે સક્ઝાયના આદેશ. સાંજના - ઇરિયાવ, ચૈત્ય, મુહ૦, વાંદણાં, પચ્ચા, વાંદણાં, દેવસિએ આલોઊં, સવ્વસ્ટવિ, વાંદણાં, ખામણાં, ૪ છોભનંદન, દેવસિય પાયચ્છિા, કાઉ. બે સક્ઝાયના આદેશ. -ઈતિ ગુરુવંદન ભાષ્ય-દોહન - xo Page #53 -------------------------------------------------------------------------- ________________ પચ્ચખાણ ભાષ્ય. પચ્ચખ્ખાણ=પ્રત્યાખ્યાન. (પ્રતિ–પ્રતિકૂલ, આ=મર્યાદિત, અમુકરીતે, ખ્યાન કહેવું) અમુકરીતે નિષેધની પ્રતિજ્ઞા કરવી. - ૯ ધાર=પચ્ચખ્ખાણ ૧૦, ૨ઉચ્ચરવાની વિધિ ૪, આહાર ૪, આગાર ૨૨, પવિગઈ ૧૦, નિવિયાતાં ૩૦, ભાંગા, “શુદ્ધિ ૬, ફલ ૨. ૨ અતિક્રાંત પછીથી કરવા દ્વાર ૧ પચ્ચખાણ ૧૦ ૧ અનાગત વૈયાવચ્ચાદિ કારણે અગાઉથી અઠ્ઠમાદિ કરે. ૩ કોટિ સહિત સમકોટિક=ઉપવાસના પારણે પ્રભાતમાંજ બીજા ઉપવાસનું પચ્ચ કરે. ૨. વિષમકોટિક= જુદુ આયંબિલાદિ કરે ૪ નિયત્રિત નિશ્ચિત. ગમે તેવી સ્થિતિ હોય તોય અમુક તપ રોજ કરવો (જિનકલ્પીને કે ચૌદ પૂર્વીના કાળમાં પ્રથમ સંઘયણીને.) ૪૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫ અનાગાર દ સાગાર અનાભોગ” અને “સહસા” અનેક આગારોવાળું માત્ર આ બે આગાર ખુલ્લા. ૭ નિરવશેષ ૮ પરમાણ ચારે આહારનો ત્યાગ (પ્રાયઃ દત્તિ જેટલું એકજ ધારાએ સંલેખના સમયે. પાત્રમાં પડે, કવળ=૩૨માંથી આટલા, અમુક ગૃહ, અમુક દ્રવ્યના ૯ સંકેત ચિન્હ સહિત પચ્ચ૦ કરે. કેત=ઘરવાળાનું ગૃહસ્થિનું તે સંકેત ૧૦ અદ્ધા પચ્ચક્માણ અદ્ધાઃકાળ-નવકાર સહિત, (સહિત એ મુહૂર્તનું વિશેષણ છે માટે મુહૂર્તથી ઓછો કાળ નહિ), પોરિસી.. સંકેત પચ્ચખાણ ૮૧ અંગુષ્ઠ સહિત ૨ મુઢિ સહિત મુદ્ધિમાં અંગુઠો વાળી છુટો ન મુઠ્ઠી વાળી છૂટી ન મૂકે. કરે ત્યાં સુધી ૩ ગંઠિ૦ ૪ ઘર, ૫ સ્વેદ, ગાંઠવાળી ન છોડે. ઘરમાં ન પેસે. પરસેવાના બિંદુ ન સુકાય, - - - - - - - - ૪૨. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૬ ઉચ્છવાસ, ૬ તિબુક. ૮ દીપક આટલા શ્વાસો. માંચી વાસણ પર બિંદુ ન સુકાય. દીવો ન ઓલવાય. અદ્ધા પચ્ચશ્માણ ૧૦૧ નવકાર સહિત ૨ પોરિસી સૂર્યોદયથી ૧ મુહૂર્ત અને સાદ્ધપોરિસી સાથે લેવી. નવકાર-આબે વાલે પોરિસી=પહોર. ૩ પુરિમાદ્ધ ૪ એકાશન દિવસનો પૂર્વ અર્ધ પુરો થયે નિશ્ચલ બેઠકથી એકવાર ભોજન ૫ એકલસ્થાન ૬ આચામાસ્લ જમણા હાથ અને મુખ ઓસામણ (વિનય)અને આસ્લ વિના બીજા અંગ ન હાલે (ખાટો રસ) ત્યાજ્ય ૭ અભક્તાર્થ ૮ ચરિમ ભકત=ભોજન એનું પ્રયોજન ૧ દિવસ ૨ ભવ-ચરિમ. જ્યાં નથી. ઉપવાસાદિ. (અહો રાત્ર) ૯ અભિગ્રહ ૧૦ વિગઈ દ્રવ્ય (અમુક) ક્ષેત્ર (અમુક ઘેર) ૬ વિગય, ૩૦ નિવિયાતા. કાલ (ભિક્ષાકાલ બાદ) ભાવ (ગાતો રોતો વહોરાવે) ૪૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ (ઉપવાસમાં બેવાર ભોજનનો ત્યાગ હોઈ અભત્ત કહેવાય, અને આગળ પાછળ એકાસણ હોય તો કુલ ચારવાર ભોજનનો ત્યાગ થવાથી ચતુર્થભક્ત કહેવાય. પરંતુ આગળ, છઠ્ઠ વગેરેની આસપાસ એકાટ ન હોય તોય છઠ્ઠભત્ત, અઠ્ઠમ. દશમ ની સંજ્ઞા રૂઢ છે. એકાશન કરી ઉઠયા પછી દિવસ ચરિમ તિવિહાર કરવાથી ૮ માંથી ૪ આગાર (સાગારિયા ............ પારિફ) નો સંક્ષેપ થાય છે એ લાભ.) દ્વાર - ૨ ઉચ્ચાર વિધિ ૪- ઉગ્ગએ સૂરેનમુo, ઉગ્ગએ સૂરે, પોરિસીએ, સૂરઉગ્ગએ પુરિમદ્ર, સૂરેઉગ્ગએ અભદ્ધ, અથવા ગુરૂપચ્ચખ્ખાઈ, વોસિરઇ કહે; શિષ્ય-પચ્ચખામિ વોસિરામિ-કહે છે. વયોમિથે પHUાં રપમા વંનપાછળ =(પચ્ચખ્ખાણ ધારેલું પ્રમાણ પાઠનો ફેરફાર એ પ્રમાણ નહિ.) ઉચ્ચાર સ્થાન ૫ નમુપોરિસી, આદિનું નમુ+પોરિસી+સાઢ+પુરિ+અવ +સંકેત ૧૩ ભેદ વિગઈઓ. વિગ+નીવિ+આંબે-૩ For Private Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ એકાશનનું એકા. બેઆ. એકલ=૩ પાણસ્સ છ આગારનું ૫ દેસાવ અથવા સાંજના ૧ ભેદ=કુલ ૨૧ ભેદ એવી રીતે ઉપવાસના પાંચ સ્થાનઃ-ચઉત્થડભત્ત કે અભત્તથી ૩૪ અભત્ત+નમુ આદિ અને આઠ સંકેતનું + પાણસ + દેસાવ + ૫ સાંજનું. -મધ્ય પચ્ચખ્ખાણમાં સૂરે ઉગ્ગએ અને વોસિરાઈ ન કહેવું, એ પૂર્વાચાર્યોથી ચાલી આવતી કરણ વિધિ છે. તિવિ. ઉપવાસ એકાશન આદિમાં પાણસ્સનો આગાર હોય, દુવિ. અચિત્ત જલા એકાશન આદિમાં કે છૂટામાં પાણસ્સનો આગાર હોય ઉપવાસ, આંબેલ, નીવિ એ ચઉવિહાર કે તિવિહારજ હોય. એકાશને કારણે દુવિ પણ હોઈ શકે તેમાં અચિત્તનો નિયમ નહિ (શ્રાદ્ધવિધિ - નીવિ અપવાદે દુવિ પણ હોય) પોરિસી, તિવિ કે ચઉવિ ગૃહસ્થને કારણે દુવિદ પણ. ગાઢ કારણે મુનિને પણ (પંચાલકજી) નમુક્કારસહિયં ચઉવિ જ હોય, કેમકે એ ગઇરાતના ચઉવિ. ના તીરણ રૂપ છે. For Private.ersonal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ દિવસચરિમં મુનિને ચવિ જ. અને ગૃહસ્થને તિવિ દુવિ ભવચરિમં તિવિ કે ચઉવિ હોય. -એકલઠાણ ચઉવિ જ. દ્વાર-૩. આહાર=૧ એકલું પણ જે ક્ષુધા સમાવી શકે તે. (અશન, પાન, ખાદિમ, સ્વાદિમ.) પણ. ૨ આહારમાં ભળ્યું ન ભળ્યું છતાં જે આહારમાં સ્વાદ આપી શકે તે (લુણ, હિંગ, જીરૂં, તંબોલમાં કાથો, પાણીમાં કપુર) ૩ સુધિત ક્ષુધા શમાવવા જે પંક જેવું નીરસ પણ કોઠામાં નાખે તે. (માટી) ૧ અશન-મગ આદિ કઠોળ, ભાત (કૂર) ઘઉં, સાથવો (શેકેલા મગ) જીવારનો લોટ, માંડા (પૂડા, પોળી, રોટલી, રોટલો) દૂધ, દહીં વગેરે, ખાજાં આદિ પકવાન્ન રાબ ભેંસ આદિ. સર્વે શાક વગેરે ક્ષુધા શમાવે તે. ૨ પાન-કાંજી (છાસની આશ), જવનું-ધઉં-ચોખા-કોદ્રવ-આદિનું ધોવણ, કૈરાનું ધોવણ, ચીભડા આદિની અંદર રહેલાં પાણી, કે એનું ધોવણ, મદિરાનું પાણી (આસવ સરકો) વગેરે, -તિવિહારમાં કર્પૂરાદિથી અમિશ્રિત શુદ્ધ જલ કલ્પે. (નાળીયેરનું પાણી, શેલડીનો રસ, છાશ વગેરે અશનમાં ગણાય.) ૩ ખાદિમ=ક્ષુધાની પૂર્ણ શાન્તિ ન કરે પરંતુ કાંક સંતોષ કરે તે. કોઠવડી, આમળાગંઠી, આંબાગોળી, શેકેલા ધાન્ય (મમરા, પોંક, ચણા ૪૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ ડાળીયા વગેરે) ખજુર, ખારેક, નાળીયેર, મેવો, કેરી આદિ ફળો ૪ સ્વાદિમ=(i) દ્રવ્યોને અને તેના રસાદિ ગુણોને જે સ્વાદ પમાડે તે. (ii) રાગદ્વેષ રહિત જેનું આસ્વાદન કરનાર સંયમીને સંયમ ગુણોનો આસ્વાદ કરાવે તે. (iii) જેનું આસ્વાદન પોતાના માધુર્યાદિ ગુણોનો નાશ કરે (સામ-સાતિ તિ) સુંઠ, હરડે, બહેડાં, પીપર, મરી, જીરૂં, અજમો, જાયફલ, જાવંત્રી, કાથો, ખેરવટી, જેઠીમધ, કેસર, નાગકેસર, તમાલપત્ર, એલચી, તજ, લવિંગ, બીડલવણ, અજમોદ, પીપરીમૂલ, ચિણિકબાલ, મોથ, કપૂર, બાવળ, ધાવડી, ખેર, ખીજડાની છાલ અને પત્ર, સોપારી, હિંગ, જવાસામૂળ, બાવચી, તુલસી, સંચળ, તંબોલ, વરીયાલી, સુવા, વગેરે સ્વાદિમમાં ગણાય. જીરૂ એ સ્વાદિમ કે ખાદિમ એમ બે મત છે. અજમાને પણ કેટલાક ખાદિમ કહે છે. મધ, ગોળ, ખાંડ, સાકર પણ સ્વાદિમમાં ગણાય, પણ તૃપ્તિકા૨ક હોવાથી દુવિહારમાં ન કલ્પે. અનાહારી એ ચઉવિ૰ કે મુક્રિસહિયં આદિ સંકેત પચ્ચક્ખાણ કર્યા પછી અશન પાન વગેરે ચારે આહારના ત્યાગના પચ્ચક્ખાણ કાળમાં ઔષધના કારણે લેઇ શક્રય, ઉપર પાણી ન વપરાય. તે આ લિંબડાના અંગ, ગોમૂત્રાદિમૂત્ર, ગળો, કડ્ડ, કરીયાતુ, અંતિવિષ, રાખ, ચીડ, હળદર, ઉપલેટ, વજ, ત્રિફળા (હરડે, બહેડા, ૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ દ્વાર ૪ થું. આગાર:+કયા પચ્ચક્માણમાં કેટલા અપવાદ. પચ્ચખાણ આગાર નમુકકાળ ના... ... [૨-(અન્નત્થ) ણાભોગગેણં, સહસા ચરિમ, સંકેત, અભિગ્રહ ૪- ણાભોગેણં, સહસા મહત્તરાસવ્વસ માહિ૦ પ્રાવરણના ... ... પ-ઉપરના ચાર-ચોલપટ્ટા R ઉપવાસના ... ... - ઉપરના ચાર + પારિદ્રા પોરિસી સાઢપો. ના... | મહત્તરા વિના ૩ + પચ્છન્ન + દિસામો + સાવ પુરિમઢ અવઢના ... |૭-ચરિમ મુજબ૪ + પચ્છન્ન + દિસામો. + સિાહુdo વિગઇનીવિ (પિંડદ્રવ ૯-ચરિમ મુજબજ + લેવા ગિહ ઉફિબત્ત, બેપચ્ચ વાળી)ના. પપ્પચ્ચ. પારિટ્ટા આદિ દ્રવ્યો છે. બોળ, પાનની જડ, ચિત્રક, કુદરૂ, ફટકડી, ચીમડ, શ્રવર, આકડા, રિંગણી, એળીઓ, ગુગળ, બોરડી, કેથેરી, કરમૂળ, પૃઆડ, મજીઠ, આમળા, ત્રણ સરખા ભાગે) બાવળ છાલ, ધમાસો, નાંહિ, આસંધી, Page #61 -------------------------------------------------------------------------- ________________ નીવિ (માત્રદ્રવના પચ્ચ | ૮-ઉફિખત્ત વિના ઉપરના ૯-૧=૮ વાળી)ના ... .. આયંબિલના ... ... | ૮-પહુચ્ચ૦ વિના વિગઇના ૯-૧૩૮ એકા બેઆ ના ... ૮-ચરિમ મુજબ ૪ સાગારિયા, આઉટણ, ગુરૂઅભુ, પારિકા એકલઠાણના ... ... ૭-આઉટણ૦ વિના ઉપરના પાણહારના ... .. -લેવેણ, અલેવેણ, અચ્છેણ, બહુલે સસિત્થણ, અસિત્થણ. ૪ દ્રવ વિગઈ | દૂધ, મધ, મદિરા તેલ - ર પિડવિગઈ માખણ, પકવાન્ન ૪ પિંડદ્રવવિગઈ | ઘી, ગોળ, દહીં માંસ. આગારના અર્થ અત્રF=(આગળ ગણવામાં આવતા આગાર) સિવાય. આ શબ્દ દરેક આગાર સાથે જોડવો.) Page #62 -------------------------------------------------------------------------- ________________ અણાભોગેણં - અનાભોગ, પચ્ચખ્ખાણ ભૂલી, ભૂલથી મોમાં નાખે (ભૂલ ખ્યાલમાં આવતાં, તુર્ત મોંમાંથી બહાર કાઢી નાખવું) સહસાગાર - અચાનક અણચિંત્યું મોંમાં પડી જાય (છાશ વલોવતાં મોમાં કણ પડી જાય.) મહત્તરાગાર - પચ્ચર થી થતી નિર્જરાની અપેક્ષાએ મોટી નિર્જરાનું સંઘ, ચૈત્ય, કે ગ્લાન મુનિ આદિનું – કાર્ય આવી પડેથી વહેલું પારે. સવ્વસમાહિ૦ - તીવ્ર ફૂલ આદિ અત્યંત પીડાથી દુર્ગાનને લઈને દુર્ગતિમાં જવાનું ન થાય તે સારૂ દુર્બાન અટકાવવા ઔષધાદિ લેવા માટે સમય થયા પહેલાં પચ્ચ. પારે. કે તેવા પીડાતા સાધુ કાજે જવા વૈદ્ય વહેલું પચ્ચર પારે. પચ્છનકાલ – મેધ, ધૂલ, પર્વત, આદિથી સૂર્ય ઢંકાયો, અનુમાનથી ભૂલથી પહોર આદિ દિવસ, દહાડો ચઢયો માની પચ્ચર પારે. દિસામોહ - ભૂલથી પૂર્વને પશ્ચિમ જાણી વહેલા પચ્ચર પારે. સાગારિયા - મુનિની અપેક્ષાએ કોઈ ગૃહસ્થ, અને શ્રાવકની અપેક્ષાએ નજર લાગે તેવો ગૃહસ્થ, આવી ચઢતાં એકાશનાદિમાં અધવચ ઉઠી બીજે બેસવું પડે. For Privaten Oersonal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ આઉંટણ - ગુરુ અમ્મુ - પારિટ્ટા - હાથ પગ વગેરે સંકોચતા પસારતા. ગુરુ કે વડીલ પાહુણા પધારે ત્યારે ઉભા થતા. વિધિગૃહીત વિધિભુક્ત આહારમાંથી વધતા ગુરુની આજ્ઞાએ ઉપવાસાદિવાળાને વાપરવું પડે. ચોવિ ઉપ ને આ આગાર છે, છતાં એને પારિકા નથી અપાતું, કેમકે હાલ પાણીનું પારિકા કરવાની પ્રવૃત્તિ નથી, અને પારિકા૰ પાણી વિના મુખશુદ્ધિ શી રીતે કરે. ચોલપટ્ટાગારેણં – જિતેન્દ્રિય ચોલપટ્ટ - ત્યાગાભિગ્રહધારિ મહામુનિઓ જો ગૃહસ્થ આવે તો તુરત ચોલપટ્ટક પહેરી લે. એકલા વસ્ત્ર ત્યાગના પચ્ચક્ખાણમાં પાંગુરણ સહિઅં પચ્ચક્ખામિ અન્નત્ય... ચોલ’ વિગઇથી ખરડાએલ કડછીને લૂછવા છતાં સર્વથા અલેપ નથી પણ લેપાલેપ છે, એનાથી વહોરાવે. ગિહત્થસંસટ્ટેણું – શાક, કરંબો વધારવાથી કિંચિત્ લેપવાળી થયેલ હથેલી રોટલાદિમાં લુવામાં ધસી ગૃહસ્થે બનાવેલ વસ્તુ મુનિને નીવિ આયંબિલમાં ખપે, પરંતુ સ્પષ્ટ રસ અનુભવવામાં આવે તો ન ખપે. પચ્ચક્ખાણ ભાંગે. (આ આગાર મુનિને માટે છે.) ઉક્બિત્ત વિવેગેણં-રોટલી પર પડેલી ગોળ આદિ પિંડ વિગઇ ઉપાડી લેઇ લેવાલેવેણું - ૫૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ અલગ કરે, છતાં કિંચિત્ અંશ રહી જાય તોય એ રોટલી વાપરતાં એ વિગયના ત્યાગીને પચ્ચ. ભંગ નહિ. (આ આગાર મુનિને માટે છે.) પડુચ્ચમક્ષિએણ - પહુચ્ચ=સર્વથા લુખાની અપેક્ષાએ કિંચિત્ પ્રક્ષણ=સ્નેહવાળું કર્યું હોય, કે રોટલી કુણી કરવાને ઘી આદિનો કણક આદિમાં હાથ દે, તો તેવી અલ્પલેપવાળી રોટલીથી નીવિ. પચ્ચ નો ભંગ નહિ. (આ આગાર પણ મુનિ માટે છે.) તિવિહારના પચ્ચક્ખાણમાં કેવળ શુદ્ધ પાણી ન મલે, છતાંય બીજા પાણી લ્યે છે એથી લેવેન વા વગેરે આગાર, નેવેળ - અનાજ ધોયેલું, ડહોળ અને દાણાવિનાનું, એવું નીતર્યું ઓસામણ, ખજુર, આંબલી કે દ્રાક્ષાદિનું નીતર્યું ચોખ્ખું પાણી (ભાજનને કંઇક ચીકણું કરે માટે લેપકૃત્) અનેવેળ-સોવી૨-કાંજી (છાછની આશ) ઇત્યાદિ અલેપકૃત મચ્છે”- ત્રણ ઉકાળાવાળું નિર્મલ જલ, ફલાદિના ધોવણ કે ફલાદિના નિર્મલ અચિત જલ. નદુત્તે-તલનું કે તંદુલનું ધોવણાદિ ગ ુલ જલ, સસિથે-સિન્થ દાણો. રંધાયેલ દાણો રહી ગયેલું ઓસામણ, તેવુંજ તિલોદક તંદુલોદક ઉત્સ્વદિમ જલ=૧. પિષ્ટજલ (પલાળેલા લોટનું કોહ્યા પહેલાનું પાણી), ૨. પિષ્ટધોવણ (લોટ ખરડાયેલ હાથ કે ભાજન ધોયાનું પાણી) લોટના કણવાળું. પર Page #65 -------------------------------------------------------------------------- ________________ સિલેખ-ઉપર મુમ્બનું, પણ લોટના કણ કે દાણા વિનાનું ગાળેલું કે નીતરેલું પાણી. દ્વાર પમું -. વિગઈ (+) ૧લી ૬ વિગઇના ૨૧ ભેદ, ૨ જી મહાવિગઇના ૧૨ ભેદ. ૪ ૪ | ૨ દહિં-ઘી ગોળ | પકવાન્ન ગાય ગાય. તલ પિંડ સર્ષવ દ્રવ | તેલનું બકરી - બકરી ગાડરીનું ગાડરીનું અળસીનું ઉંટડીનું તેલ | ધી ભેંસ ભેંસ કુસુંબી માખણ ઘીની જેમ મધ મદિરા કુતીયાનું | | કાષ્ટ (વનસ્પતિની, માખીઓનું સ્કંધ-શેરડીની ભમરીઓનું પુષ્પ-મહુડાની ફલ-દ્રાક્ષની) લોટની માંસ જલચર થલચર ખેચરનું પ૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નીવિયાતાં ૫ દૂધના પ દહિંના ૫ ગોળના૫ ઘીના પયઃશાટી, ખીર, પેયા, અવલેહિકા, દુગ્ધાટી. કદંબ, શિખરણી, સલવણ, ધોલ, ધોલવડાં. સાકર, ગુલવાણી, પાકગુડ, ખાંડ, અર્ધ ઉકળ્યો શેરડી૨સ. નિભૅજન, વિસ્પંદન, પક્વોષધિતરિત, કિટ્ટિ, પક્વવૃત. ૫ તેલના - નિભૅજન, તિલકુટ્ટી, પક્વોષધિતરિત, તિલમલિ, પક્વતેલ. અને - ૫ પક્વાન્ન – દ્વિતીય પુડલો, ૪થો ઘાણ, ગુડધાણી, જલલાપસી, પોતકૃત પુડલો. આની સમજુતી - પયઃશાટી-દ્રાક્ષ સહિત રાંધેલ દૂધ-બાસુંદી (દ્રાક્ષાદિ રહિત કેવળ દૂધની બાસુંદી એ નીવિયાતું નહિ) આ રીતે મહેસાણાની બુકમાં ટીપ્પનક છે પણ નિવિયાતુ ગણવાની પદ્ધતિ છે (દૂધપાક) અલ્પ તંદુલ સહિત રાંધેલ દૂધ (કાંજી) ક્ષીર- ખીર, (ધણા) તંદુલ સહિત રાંધેલ દૂધ. પેયાઅવલેહિકા - તંદુલના લોટ સહિત રાંધેલ દૂધ દુગ્ધાટી - કાંજી આદિ ખાટા પદાર્થ સહિત રાંધેલ દૂધ કરંબ - (દહિંમાં) મેળવેલા ભાતવાળું દહિં શિખરણી - દહિંમાં ખાંડ નાખી વસ્ત્રથી છણેલું (શીખંડ) સ-લવણ- લૂણ નાખી મથેલું, હાથથી અડવાળેલું. ૫૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ ધોલ - વસ્ત્રથી ગાળેલું દહિં. ઘોલવડા – ઘોલમાં નાખેલાં કે ઘોલથી બનાવેલાં વડાં. ગુલવાણી - (ગુલપાનક) - ગોળનું પાણી જે પુડા આદિ સાથે ખવાય છે તે. (પાકો ગોળ) ઉકાળીને કરેલો, ખાજાં આદિ ઉપર લેપાતો. ગોળની ચાસણી. પાકગુડ - નિભૅજન - તળાયા બાદ વધેલું બળેલું ઘી-તેલ વિસ્પંદન - દહિંની તર+લોટની બનેલી કુલેર. [અર્ધ બળેલા ધી + તંદુલનું ભોજન (સિદ્ધાન્તે) ] પકવોષધિતરિત - ઔષિધ ઉકાળેલ ઘી તેલ ઉપરની તર. કિટ્ટી - ઉકળીને ઘી તેલ પર તરી આવતો મેલ. પકવ ઘી-તેલ-આમળાદિ ઔષધિ સાથે ઉકળેલું. તિલકુટ્ટી - તલ + ગોળ ખાંડણીમાં ખાંડી એક રસ કરેલ તલસાંકળી - ગોળનો પાયો કરી તલ મેળવે તે. દ્વિતીય પૂપ - તવીમાં સંપૂર્ણ સમાતા એક પુડલાને તળી પછી એજ ઘી તેલમાં તળાયેલ બીજા પુડલા પુરી (ઘી તેલ નવું ઉમેર્યા વિના.) તસ્નેહ ચતુર્થાદિ ઘાણ - પુરીઓ વગેરેના ૩ ઘાણ તળ્યા બાદ ચોથા પાંચમાં આદિ ઘાણની પુરીઓ (નવું ઘી તેલ ઉમેર્યા વિના) ૫૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ ગુડધાણી - ગોળના પાયામાં મેળવેલ ધાણીના લાડુ. (સુખડી પણ આ રીતે થવા છતા ગોળનું નિવિયાતુ સેન પ્રશ્નમા કહ્યુ છે તેથી ગુલધાણાની કૃતિ ઉપર લખ્યાથી જુદી રીતે સંભવે છે...) જલ લાપસી- તળ્યા બાદ વધેલા ઘીને કાઢી લીધા પછી, તવીમાં રહેલી ચીકાશમાં ઘઉંનો ભરડો વગેરે શેકી, ગોળનું પાણી રેડી, બનાવેલ દાણાદાર શીરો કે કંસાર; ચાલુ શીરો કે લાપસી (બાટ) જેમાં નીચે થી ન નાખે. ઉપર કહ્યા મુજ્બની ચીકાશમાં તળેલ પુડલો; કે ઘી તેલનું પોતુ દઇ તળેલ ઢેબરાં આદિ. નીવિયાનું પોતકૃત - સંસૃષ્ટ - ગૃહસ્થે પોતાના માટે છાંટેલા ભાત આદિની ઉપર ચઢેલા દૂધ દહીં ચાર આંગળ સુધી સંસૃષ્ટ; નરમ ગોળ, ઘી, તેલ, એક અંશુલ સુધી સંસૃષ્ટ. આ નીવિયાતું છે. તેથી ઉપર ચઢેલું વિગઇમાં જાય. કઠીન ગોળને ચુરમામાં, કઠીન માખણને ભાતમાં મિશ્ર કર્યો છતાં ગોળ માખણના આર્દ્ર આમલક (લીલા આમળા), પીલુ કે શીણ વૃક્ષના મહોર જેવડા ઝીણા કણીયા રહી જાય, તે ગોળ માખણ સંસૃષ્ટ. પણ એથી મોટો એક પણ ૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ કણ રહ્યો હોય તે દ્રવ્ય વિગઇ ગણાય. તે નીવિ કે વિગઇના પચ્ચ૰ માં ન કલ્પે. તળ્યા બાદ કે સુખડી વગેરે ઉદ્ધર્યા બાદ વધેલું ઘી ઠંડુ થઇ બનાવેલું દ્રવ્ય પણ નીવિયાતું એને ઉત્કૃષ્ટ દ્રવ્ય પણ કહે છે. આમાં થી નીચે ઉતારી ઠંડુ પડવું જોઇએ, નહિતર ચુલા ઉપર તો પાક થયેલી વિગઇ ગણાય. ક્લમ શાલિ નંદુલ આદિ દ્રવ્યોથી ભેદાયેલ દૂધ એય નીવિયાતું. સરસોત્તમ દ્રવ્યો (ઉત્તમ દ્રવ્યો) તલસાંકળી; હારડારૂપ કોપરાં; ખારેક, સિંગોડાં વગેરે; ‘વરસોલાં’ સાકરનાં દ્રવ્યો; અખોડ મેવાદિ; ખાંડઆદિથી મિશ્ર અચિત્ત રાયણ, કેરી આદિ ફળો; દ્રાક્ષ નાળીયેર, કાકડી આદિના અચિત્ત પાણી, ડોળીયું (મહુડાના બીજનું તેલ) એરંડીયું, કુસુંભીયું. મુનિને નીવિમાં અપવાદે કલ્પ્ય- ૩૦ નીવિયાતાં, ૭ સંસૃષ્ટ, તથા ઉત્તમ દ્રવ્યો. मज्जे महुम्मि मंसम्मि नवणीयम्मि चउत्थए । ૩૫ત્તિ અનંતા (અનેક) તત્વજ્ઞા તત્વ તંતુળો ।। દ્વાર ૭. પચ્ચ૰ ના ભાંગા ૧૪૭ ૩ અયોગી ભંગ ૩ દ્વિક સંયોગી ભંગ મનવચન, મનકાયા, વચનકાયા, ના ૩. કરકરા, કરણઅનુ, કરાવણઅનુ ના. ૩. For Private & ersonal Use Only ૫૭ મન, વચન, કાયા ના ૩. કરણ કરાવના અનુમોદનના ૩. + ૧ ત્રિયોગી ભંગ મન વચન કાયા નો ૧. કરણ કરાવણ અનુમોદનનો Page #70 -------------------------------------------------------------------------- ________________ મન આદિના ૭, તથા કરણ આદિના ૭, ૭x૭૩=કાલ=૧૪૭ અતીતનું પચ્ચ = અતીતની નિંદા, ગ, વર્તમાનનું પચ્ચ =વર્તમાનનો સંવર (નિરોધ). સાંસારિક તુચ્છ લાભ ખાતર મોક્ષમાર્ગ જેવા મહાનું લાભાર્થે કરેલ પચ્ચક નો ભંગ ન કરાય પચ્ચ કરનાર-કરાવનાર, એ પચ્ચ૦ ના અર્થના જાણે અજાણ હોય. એના ૪ ભાગમાંથી બંને અજાણનો ચોથો ભાંગો અશુદ્ધ. બાકી ત્રણ શુદ્ધ, ૩જા ભાંગામાં જાણ ગુરુ અજાણ શિષ્યને પચ્ચી નો ભાવ સમજાવી પચ્ચર કરાવે. દિવસ ઉગ્યા પૂર્વે થાપનાજી, ગુરુ કે ચૈત્ય સન્મુખ સ્વયં પચ્ચ ઉચ્ચરી, પચ્ચક નો કાળ પુરો થતા પહેલાં ગુરુને વંદન કરી રાગ, દ્વેષ, નિયાણ રહિત પચ્ચ. ગુરુ પાસે કરે. ત્યાં સાથે સાથે મનમાં આલાપક અને સ્થાને સ્થાને “પચ્ચક્ઝામિ', “વોસિરામિ' બોલતો જાય દ્વાર. ૮ શુદ્ધિ દ - ૧. ફાસિયે (હૃદયના વિરતિના પરિણામ અને સંવેગથી ફરયું), ૨ પાલિય (રક્ષિત – વારંવાર સંભાળ્યું), ૩ શોધિત (ગુરુને આપતાં શેષ વધેલું વાપરીને), ૪ તીરિયું (મોડું પચ્ચર પારીને), ૫ કિટ્ટિય (કીર્તિત – ભોજન વખતે પુનઃ પચ્ચ સંભારીને મારે અમુક પચ્ચર હતું તે હવે પૂર્ણ For Private Cersonal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ થયું માટે હવે ભોજન કરીશ' એ રીતે) ૬ આરાહિયં (પૂર્વોક્ત રીતે પચ્ચ૰ ભાષ્યની બધી વિધિ અથવા પાંચે શુદ્ધિ સાચવીને.) અથવા શુદ્ધિ ૬(૧) શ્રદ્ધા શુદ્ધિ - (૨) જ્ઞાન શુદ્ધિ - (૩) વિનય શુદ્ધિ - (૪) અનુભાષણ શુદ્ધિ (૬) ભાવ શુદ્ધિ - શાસ્ત્રે જે પચ્ચ૰ જે રીતે, જે અવસ્થામાં, જે કાળે કરવાનું કહ્યું છે, તે પચ્ય તે રીતે, તે અવસ્થામાં, તે કાળે કરવું યોગ્ય છે' તેવી સચોટ શ્રદ્દા. પચ્ચનું સ્વરુપ, અને કઇ રીતે, કઇ અવસ્થામાં, ક્યા કાળે થઇ શકે તે જાણવું. ગુરુને વંદન કરવા પૂર્વક પચ્ચ૰ કરવું -ગુરુ પચ્ચ૰ ઉચ્ચરાવે તે સાથે પોતે મનમાં આલાવો બોલે અને તે તે સ્થાને ‘પચ્ચક્ખામિ' ‘વોસિરામિ' કહે. (૫) અનુપાલન શુદ્ધિ -વિષમ સંકટ આવી પડે પણ પચ્ચ૰ ન ભાંગતા સમ્યક્ પાળવું. આ લોકમાં ચક્રવર્તી આદિના સુખની, પરલોકના દેવાદિ સુખની અભિલાષા (નિયાણું) રહિત, કોઇ પ્રકારના રાગ દ્વેષ વિના, માત્ર કર્મક્ષયાર્થે પચ્ચ કરવું, ને પૂર્ણ પાળવું. For Private Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ રાગથી પચ્ચખ્ખાણ - ગુરુને પોતા તરફરાગી કરવા, લોકોને પોતા પ્રત્યે ભક્તિ ભાવવાળા કરવા, પ્રિય વસ્તુ પ્રાપ્ત કરવા (બાધારૂપે), ચમત્કારી શક્તિઓ ઉત્પન્ન કરવા, પૌગલિક સુખાર્થે, ઈત્યાદિ હેતુએ થતા પચ્ચ અથવા માયા વાળા કે ધન કીર્તિ આદિના લોભ વાળા પચ્ચખ્ખાણ. દ્વેષથી પચ્ચ - ન ભાવતી, ન પસંદ વસ્તુના ત્યાગ માટે અમુકને સંતાપવા, તેજો વેશ્યાદિ અર્થે કરાતું પચ્ચ અથવા ક્રોધ, રીસ, અભિમાન આદિવાળું પચ્ચખ્ખાણ. અપ્રત્યાખ્યાન કષાય મોહના ઉદયે પચહ્માણનો ભાવ ન જાગે, અને વીર્યાન્તરાયના ઉદયે પચ્ચત પાળવાની શક્તિ ન હોય, એ સંભવિત છે. છતાં “પચ્ચક્ષ્મણ મોક્ષનું પરમ અંગ છે, અને ભાવથી કે દ્રવ્યસહિત ભાવથી પચ્ચ ધર્મ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મુક્તિ નથી“ એવી શ્રદ્ધા રાખવી આ શ્રદ્ધાય ન હોય તો મિથ્યાત્વ મોહનો પણ ઉદય વર્તતો ગણાય. સમકિતી શ્રદ્ધા રાખે એટલું જ નહિ, પણ નીચે જણાવેલા અજ્ઞાન ભર્યા કુતર્ક ન કરે; જેવાં કે - ૧. મનની ધારણાથી ધારી રાખવું. પચ્ચ૦ થી શું SO Page #73 -------------------------------------------------------------------------- ________________ વિશેષ? ૨. પચ્ચ. લેઇનેય મન કાબુમાં રહેતું નથી. ૩. લ્યો ! ન ગમ્યું કે ન મલ્યું એટલે પચ્ચ કર્યું. ૪. પચ્ચ, લેઈને ન પાળવાથી વ્રતભંગનો મહાદોષ, એ કરતાં વિના નિયમે માત્ર ભાવનાથી પાળવું. ૫. લોક સમક્ષ પચ્ચ૦ નો દેખાવ એ આડંબર છે. એ કરતાં ગુપ્ત દાનની જેમ મનથી ધારી પાળેલું બહુ ફલવાળું દ. દાનાદિ ચાર ધર્મમાં ભાવ ધર્મજ શ્રેષ્ઠ છે. ૭. વ્રત નિયમ તો ક્રિયા ધર્મ છે, ક્રિયા તો જ્ઞાનની દાસી છે,, માટે જ્ઞાન સ્વરુપ ભાવના ઉત્તમ છે, વ્રત નહિ. ૮. મરુદેવા, ભરતચક્રી, શ્રેણિક, આદિએ ક્યાં પચ્ચર કર્યા હતાં? વગેરે કુતર્કો ન કરવા. કારણ કે, ૧. પચ્ચ. માં અન્નત્થડણાભોગેણં વગેરે આગારો હોવાથી અજાણતા ભૂલ થાય ત્યાં નિયમ ભાંગતો નથી, જ્યારે મનની ધારણામાં આગાર તો છે નહિ, તેથી ભૂલ થતાં ધારણા ભાંગે છે. આ વિશેષ છે. બીજું એ છે કે, માત્ર મનથી ધારવામાં કોઈ પ્રસંગે મનને એમ થાય કે “મારે નિયમ કયાં છે, લાવને ખાઈ લઉં' આ રીતે પડે છે. નિયમવાળાને અંકુશ છે. ત્રીજો એકે, પચ્ચક એટલે પાપને નોટિસ સાથે પાપથી છૂટા છેડા (વિરતિ). મનની ધારણામાં તે નથી એટલે પાપ ન આચરવા છતાં અવિરતિ અંગે પાપ લાગે. જેમ ભાગીદારીની પેઢીમાંથી છૂટા થવાની નોટીસ ન આપે, તો નુક્શાનીનો ભાગ ભરવો પડે, ભલે પોતે જોતે વેપાર નથી કર્યો તોય. ૨ પચ્ચી લીધાથી કાયા અંકુશમાં આવી, અને ધીમે ધીમે મનને અંકુશમાં આવવાનો અભ્યાસ પડે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩ ભલે કોકે ન ગમ્યું કે ન મળ્યું એટલે પચ્ચ કર્યું; છતાં એની આશા છોડી, હવે મળે તોય ન લેવી, ભોગવવી એવી વૃત્તિ કેળવી, અને પાપની વસ્તુ નથી તોય ચાલે છે, તો પછી એનો ત્યાગ ધર્મ કાં ન કરું આ શુભ ભાવના કરી એવા ઘણા લાભ પચ્ચ૦ થી છે. ૪. પચ્ચ વિનાનાને ગુરુ પ્રાયશ્ચિત છે, ભાંગનારને લઘુ પ્રાયશ્ચિત છે. ૫. લોક સમક્ષ લીધેલા પચ્ચક નો માથા પર ભાર રહે છે, એથી બરાબર પળે છે; જેમ ૪ થું વ્રત. ૬. પચ્ચ૦ થી સાચો ભાવ જન્મે છે. કેમકે પચ્ચ આલંબન છે. ૭. વ્રતનિયમરુપ ક્રિયાના સતત વ્યવહારમાં ટેવાતા, વિષયોનો રંગ ઓછો થઈ, પરિણતિ અને સંવેદન જ્ઞાન જન્મે છે; નહિ કે વિષયમાં રક્ત રહીને ૮, ભરતે પૂર્વે વ્રત સાધ્યા છે. મરુદેવા અપવાદભૂત છે. શ્રેણિક કૃષ્ણને પોતે વ્રત ન પામ્યાનો તીવ્ર બળાપો, અને બીજાના વ્રતને જોઈ અનહદ આનંદ હતો, અને હજી પણ વ્રત લઇનેજ કેવળ જ્ઞાન પામી શકશે. For Private Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ દોહન ऐं नमः जीव विचार. ૩૫યોગ (ચેતના) લક્ષો નીવ: જીવનું લક્ષણ ઉપયોગ=જ્ઞાન કે દર્શનનું સ્ફુરણ ચેતના=જ્ઞાન, સુખદુ:ખાદિનું સંવેદન. જીવ-બે પ્રકારે-૧ સંસારી (સંસરણ ભ્રમણ કરે તે, કર્મવાળા) અને ૨ મુક્ત - મોક્ષના (ભ્રમણથી કે કર્મથી રહિત). સંસારી - બે પ્રકારે - ૧. ત્રસ (સ્વેચ્છાએ હાલીચાલી શકે) અને ૨. સ્થાવર જીવો (સ્થિર રહે તે). સ્થાવર ૫ ૧. પૃથ્વીકાય (પૃથ્વી એજ છે કાયા જેની તે જીવ) - રત્નો, પરવાળાં, હિંગળોક, હડતાલ. મણસિલ. પારો, ધાતુઓ, ખડી, પાષાણ, માટી, ખાર, મીઠું, ફટકડી સુરમો, વિગગેરે. ૨. અપ્લાય - ભૂમિનું આકાશનું, ઝાકળ, ધૂમસ, હિમ, કરા, વનસ્પતિપરનું, હાઇડ્રો ઓકસી. વાયુના સંયોગથી થતું, ધનોદથિ (રત્ન પ્રભાદિ પૃથ્વીની નીચે અસં૰ યોજન સુધી થીજેલું) પાણી ૩. તેજસ્કાય - અંગારા, જ્વાળા, તણખા, ભાઠા-લીંડી વિગેરેનો અગ્નિ (મુર્મુર), આકાશમાંથી ખરતો રેખારૂખ અગ્નિ (ઉલ્કા), ચકમક વજ $3 Page #76 -------------------------------------------------------------------------- ________________ વગેરેનો અગ્નિ (અશિન), ખરતા તારા જેવા અગ્નિના કણ (કનક), વિજળી, દીવાની ઉજેહી વિગેરે. ૪. વાયુકાય - ઉદ્ભામક (તૃણાદિને ઉંચે ભમાવે તે), સંવર્તક વાયુ ઉત્કાલિક વાયુ, (રહી રહીને વાય અને ધૂળમાં રેખા કરે તે). મંડલિક (પાંદડાં વિગેરેને ગોળ ભમાવે તે) મહાવાયુ, શુદ્ધવાયુ, ગુંજવાયુ, ઘનવાત, તનવાત. ૫. વનસ્પતિકાય - બે પ્રકારે. ૧. સાધારણ. ૨. પ્રત્યેક. ૧. સાધારણ-જે એક શરીરમાં અનંત જીવે છે, એ શરીરને નિગોદ કહે છે, જે વનસ્પતિમાં નસ, સંધિ અને પર્વ ગુપ્ત હોય, ભાંગવાથી સરખા ભાગ થાય, છેદવાથી તંતુ ન જણાય, ગમે તે છેદેલો ટુકડો વાવવાથી ફરી ઉગે તે અનંતકાય, ઉગતી વખતે અંતર્મુહૂર્ત સુધી સર્વકિસલય, પાંચે રંગની ફુગ, સેવાળ, ભૂમિકંદ, અવ્યક્ત અવયવવાળા અંકુર, કુણાપાંદડા-ફળ, બિલાડીના ટોપ, લીલી હળદર, આદુ, ચુરો, પાલખું, થોર, કુંવર પાઠું, ગુગળ, ગળો, કુણી આંબળી, બટાટા, લસણ, ડુંગળી, શકરીયાં, મૂળા વિગેરે અનંતકાય. ૨. પ્રત્યેક - જે એક શરીરમાં એક જીવ તે ઉ૫૨ કહ્યાથી ઉલટા લક્ષણવાળા, મૂળ, કંદ, સ્કંધ, ડાળી, પાંદડાં, ફૂલ, ફળ, બીજ, કાષ્ઠ, છાલ. ગુચ્છ (કપાસ, વિગેરે), ગુલ્મ, (મોગરો વિગેરે ફૂલઝાડ), લતા-ચંપાદિ પુષ્પોના વેલા. વધિ-કોળા વિગેરેના વેલા ઇત્યાદિ-આ પ્રત્યેક સિવાયના પાંચેય * Page #77 -------------------------------------------------------------------------- ________________ સ્થાવરોના અસંખ્ય શરીરો ભેગા મળે ત્યારેજ ચક્ષુથી જોઈ શકાય. પ્રત્યેક વન સિવાય પૃથ્વીકાયાદિ પાંચ સુક્ષ્મ જીવો પણ છે તે ચૌદ રાજલોક વ્યાપી છે, બીજાથી એ અછેદ્ય, અભેદ્ય અદાહ્ય, અપ્રતિધાત્ય છે. મેરૂ જેવાને પણ અણુએ અણુએ અનુવિદ્ધ છે. ત્રસ ૪. દ્વિીન્દ્રિય - અક્ષ, શંખ, કોડા, કરમીયા, જળો, અળસીયા, ચુડેલ, વાશીમાં થતા લાળીયા જીવ, કાષ્ઠના ઘુણ (મહેર) યોનિમાં થતા કૃમિ પોરા વગેરે. ત્રીન્દ્રિય - કાનખજૂરા, માંકણ, કેશ-ચાળ જા, કીડી, ઉધઇ, ઇયળ, ઘીમેલ, સવા, શ્વાનાદિના શરીરે થતા ગીંગોડા, ગધેયા, વિષ્ઠાના કીડા, ધનેરા, ઈદ્રગોપ વગેરે ચતુરિન્દ્રિય - વીછી, બગાઈ, ભ્રમર, તીડ, માખ, ડાંસ, મચ્છર, કંસારી, કરોળીયા; ખડમાંકડી, વગેરે. પંચેન્દ્રિય - ૪ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. નારકી ૭ પ્રકારે – ૧. રત્નપ્રભા પૃથ્વીમાં ધમ્મા; ૨. શર્કરપ્રભામાં વિશા; ૩. વાલુકપ્રભામાં શેલા; ૪. પંકપ્રભામાં અંજણા; ૫. ધૂમપ્રભામાં રિષ્ટા; . તમ.પ્રભામાં મધા; અને ૭. મહાતમ:પ્રભામાં માધવતી. તિર્યંચ ૩ પ્રકારે-જલચર. સ્થલચર (૧. ઉરપરિસર્પ-સાપ, ૨. ભુજપરિસર્પગીરોલી અને ૩. ચતુષ્પદ-ગાય), અને ખેચર (૧.રૂંવાટાની પાંખવાળા હંસ કાગડા, ૨. ચામડાની પાંખવાળા-ચામાચીડીયા; અથવા મનુષ્યલોકની For Private & rsonal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ બહાર ૧. બીડેલ પાંખવાળા અને ૨. વિસ્તારેલ પાંખવાળા. મનુષ્ય ૩ પ્રકારે-૧૫ કર્મભૂમિના (૫ ભરત, ૫ ઐરાવત, ૫ મહાવિદેહ. જ્યાં ખેતી વેપારાદિ કર્મ છે, અથવા જ્યાં મોક્ષ સાધવાનું કર્મ-અનુષ્ઠાન છે તે) ૩૦ અકર્મભૂમિના (યુગલિક-હૈમવંત, હરિવર્ષ, રમ્યફ દેવકુરુ, ઉત્તરકુરુ દરેક ૫-૫), ૫૬ અંતરદ્વીપના (સમુદ્રમાં હિમવંત અને શિખરી પર્વતની બંને બાજુની ૧૬ દાઢાની દરેક ઉપર ૭-૭ ક્ષેત્ર યુગલિક). દેવ ૪ પ્રકારે-૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષ, ૨ વૈમાનિક. મુક્ત (સિદ્ધ) જીવો - મુક્તિમાં સ્વરુપે એક સરખા છતાં સિદ્ધિ પામતી વખતની સ્થિતિના હિસાબે ૧૫ પ્રકારે - જિનસિધ્ધ (તીર્થકરો) ૨. અજિનસિધ્ધ (સામાન્ય કેવલી) ૩. તીર્થ ૪. અતીર્થ (તીર્થ પ્રવર્તી પહેલાં સિદ્ધ - મરુદેવા માતા, અથવા તીર્થવિચ્છેદ પછી જાતિ સ્મરણાદિથી સિદ્ધ થાય તે) ૫ ગૃહિલિંગ (ગૃહસ્થના વેષમાં કેવળ પામી...) ૬. અન્યલિંગ(મિથ્યાત્વી તાપસાદિના વેષે જાતિસ્મરણથી, વલ્કલચીરી) સ્વલિંગ (સાધુ વેષે) ૮-૧૦ સ્ત્રી-પુરૂષ-નપુંસક લિંગ (સ્ત્રી-પુરૂષ અને નપુંસકપણે), ૧૧. પ્રત્યેક બુધ્ધ (કાંઇક વસ્તુ ઉપરથી વૈરાગ પામી જાતેજ ચારિત્ર લઈ - કરકંડુ. ૧૨. સ્વયંબુધ્ધ (ગુરુના ઉપદેશ વિના સ્વયં વિરક્ત), કપિલ. ૧૩. બુદ્ધબોધિત(ગુરુના ઉપદેશથી), For Private Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૪. એક (એક સમયમાં-એક-વીર પ્રભુ), ૧૫. અનેકસિધ્ધ (ઋષભદેવ સ્વામી). સંસારી જીવોના ૫૬૩ ભેદ. નારક - ૭૮૨ પર્યાપ્તા-અપર્યાપ્તા=૧૪. તિર્યંચ - પંચેદ્રિ તિ, ૨૦+અપંદ્રિ, તિ. ૨૮=૪૮ (જલચર, સ્થલચર, ખેચર એ પxર ગર્ભજ-સંમૂર્ણિમ x ૨ પર્યા. અપર્યા=૨૦, પ્રત્યેક વન સિવાય ૫ સ્થાવર એ સૂક્ષ્મ-બાદર=૧૦+બાદર પ્રત્યેક ૧ એ ૧૧ અને ૩ વિલેંદ્રિય એ ૧૪x૨ પર્યાઅપર્યા. = ૨૮) મનુષ્ય-અપર્યાસંમૂ. ૧૦૧ પર્યા. ગર્ભજ ૧૦૧+અપર્યાગજ ૧૦૧=૩૦૩ (૧૫ કર્મભૂટ + ૩૦ અકર્મભૂટ + ૫૬ અંતર્ધ્વ = ૧૦૧.). દેવ - અપર્યા, પર્યા. ર૮૯૮=૧૯૮. (૧૦ ભવનપતિ + ૧૫ પરમાધામી + ૮ વ્યંતર + ૮ વાણવ્યંતર + ૧૦ તિર્યભકદેવ + ૧૦ ચર અચર જ્યોતિષી + ૩ કિલ્બિષીયા + ૧૨ કલ્પોપપન્ન વૈમાનિક + ૯ લોકાંતિક + ૯ શૈવેયક + ૫ અનુત્તર = ૯૯). ૧૦ ભવનપતિ -અસુરકુમાર, નાગક વિદ્યુત, સુવર્ણ, અગ્નિ, દ્વિીપ, ઉદધિ, દિફ, પવન, સ્વનિત (મેઘ) કુમાર. For Private & Signal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પરમાધામી (અસુરનિકામાં) અંબ, અંબરીષ, શ્યામ, શબલ, રુદ્ર, ઉપરૂદ્ર, કાળ, મહાકાળ, અસિપત્ર, વન, કુંભી, વાલુકા, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ. ૮ વ્યંતર - પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંમર, લિંપુરુષ, મહોરગ, ગંધર્વ. ૮ વાણવ્યંતર - અણપત્રી, પણપત્રી, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકદિત, કોહંડ, પતંગ. ૧૦ તિર્યભકવ્યંતરો - તીર્થંકરાદિ વિશિષ્ટ પુણ્યશાળી જીવોને ધનધાન્યાદિ આપનાર અત્રજાંભક, પાન, વસ્મો લેણ (ઘર), પુષ્પ, ફલા પુષ્પફલ. શયનવિદ્યા અવિયત્તજૂ જ્યોતિષ્ઠ ૧૦ – ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા, એ ૫ ચર, ૫ સ્થિર. હવે વૈમાનિક - ૩ કિબિપિયા (ભંગી જેવા હલકા દેવ) ૧. પહેલા બીજા દેવલોક નીચે, ૨. ત્રીજા દેવલોક નીચે, ૩. છઠ્ઠા દેવલોક નીચે. ૯ લોકાન્તિક - (પાંચમા દેવલોકે) સારસ્વત, આદિત્ય, વહ્નિ, અરુણ, For Private Personal Use Only . Page #81 -------------------------------------------------------------------------- ________________ ગઈતોય, તુષિત, અવ્યાબાધ, મરુત, અરિષ્ટ. ૧૨ કલ્પોપપન્ન - સુધર્મ દેવલોક, ઈશાન, સનકુમાર માટેન્દ્ર, બ્રહ્મ, લાંતક0 શુક્ર, સહસાર, આનત, પ્રાણત, આરણ, અય્યતo ૯ રૈવેયક - હિટ્ટમ, મનિઝમ, ઉવરિમ, દરેક પાછા હિઢિમમઉ. એમ ત્રણ ત્રણ પ્રકારે. ૫ અનુત્તર વિજ્ય, વૈયંત, યંત, અપરાજિત, સર્વાર્થસિદ્ધ-વિમાનના. દેવનિકાયમાં ૧૦ પ્રકારના દેવઃ- ૧. ઈદ્ર, ૨ સામાનિક (ઇદ્ર નહિ પણ ઈદ્ર સરખી ઋદ્ધિવાળા, - વડિલ જેવા), ૩ ત્રાયસ્ત્રિશ (મસ્ત્રી, પુરોહિતસ્થાને), ૪. પારિષદ્ય (મિત્ર જેવા), ૫. આત્મરક્ષ (શરીરરક્ષક). ૬ લોકપાલ (કોટવાળ, જાસૂસ), ૭. અનીક (સૈનિક), ૮. પ્રકીર્ણ (પ્રજા જેવા), ૯. આભિયોગિક (નોકર), ૧૦ કિબિષ (ભંગી), રૈવે. અનુ. સિવાય ભવનપતિ - વૈમાનિકમાં આ દશે પ્રકારના. વ્યંતર - જ્યોતિષીમાં ૩જા દઠા વિના ૮ પ્રકારે. For Private Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ જીવોની અવગાહના શરીરનું માપ (ઉત્કૃષ્ટ) પ્રત્યેક 3000 નારકી શરીર દિવ વનસ્પતિ | યોજન ધનુષ-આંગળ ભવન, શરીર બેઈદ્રિય ૧૨ યો.. ૧ >૭ હાથ જય વૈ ૧-૨ ૧૨ દેવલોક તે ઈ. | ૩ ગા. ચઉ. ૧ યો || ૩૧ ધનુ:/૩ – ૪ ૬ હાથ T૫-૬ ૫ હાથ ૭-૮ ૪ હાથી II. ૫ ૧૦૦૦ યોજન ઉંડા || પાણીમાં કમળનો નાળ, મનુ-લોકની બહાર શંખ કાનખજૂરા ભ્રમર | વગેરે આ માપે હોય ૯-૧૨ ૩ હાથ વે) ૨ હાથ અનુ. ૧ હાથ O Page #83 -------------------------------------------------------------------------- ________________ ગર્ભજ | ઉત્કૃષ્ટ શરીર-માપવાળાં તિર્યંચ પંચેંદ્રિય | સંમછિમ શરીર શરીર મસ્ય સ્વયંભૂ સમુદ્રમાં, | સર્ષ ગીરોલી પક્ષી વગેરે મ9 જલચર ૧OOO ૧OOO યોજના | યોજના ઉરપરિ ૧OOO | ૨ થી ૯ યોજના | યોજના ભુજપરિ | ૨ થી ૯ ૨ થી ૯ ગાઉ | ધનુ. ચતુષ્પદ દ ગાઉ | ર થી ૯ | લોકની બહાર દ્વીપોમાં, હાથી દેવકુ ઉત્તરકુરુમાં હોય છે. ખેચર | ૨ થી ૯ ૨ થી ૯ ધનું ધનુ Page #84 -------------------------------------------------------------------------- ________________ - મનુષ્ય ગર્ભજ - દેવકુફ અવસર્પિણી | ઉત્સર્પિણી | કર્મભૂમિ ને | શરીર | આયુ અકર્મભૂમિ આરો આરો કર્મ ભૂમિ તથા - ૬ ૩ ગાઉ ૩ પલ્યો. ઉત્તરકુરુ કર્મભૂમિ તથા / રગાઉ ર પલ્યો હરિવર્ષ રમ્યા હૈમવંત | ૧ ગાઉ|૧ પલ્યો તથા હૈરમ્યવંત મહાવિદેહ | ૫00 | ક્રોડપૂર્વ ભ. એ. મહાવિદેહ ૭ હાથ ૧૩૦ વર્ષ ભ. ઐ. મહાવિદેહ | ૧ હાથ ૨૦ વર્ષ ભ. ઐ. ધનુ. For Privat g ersonal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ - પ્રત્યેક વન સિવાય પાંચે સ્થાવરો (સૂક્ષ્મ કે બાદર) નું, સંમૂર્ણિમ મનુષ્યોનું, ... અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું ઉત્કૃષ્ટ શરીરમાન. -દેવનારકી સિવાય બીજાનું જધન્ય શરીરમાન પણ તેટલું -સૂક્ષ્મ નિગોદ-વાયુ-તેજ-અપ-પૃથ્વી-બાર વાયુ-અગ્નિ-અપ-પૃથ્વી-નિગોદનું ઉત્તરોત્તર અસંખ્યાતગુણ શરીરમાન; છતાં અંગુલનો અસં. મો ભાગ. ઉત્તર વૈક્રિય શરીર નારકને દેવને મનુષ્ય તિર્યંચ મૂળથી બમણું ૧ લાખ યોજન ૧ લાખ યોથી અધિક 00 યોજન For Private Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ=આયુષ્ય (ઉત્કૃષ્ટ) જીવે આયુષ્ય ઉત્કૃષ્ટ સંમૂછિમનું આયુ કોડ પૂર્વ વર્ષ પ૩000 વર્ષ E OOOX he 20022 ૭૨00 વર્ષ |પૃથ્વી. ર૨000 વર્ષ અપૂo | ૭૦૦૦ વર્ષ તેઉ. | ૩ અહોરાત્ર વાઉ0 | 3000 વર્ષ પ્રિ. વન |40000 વર્ષ સાધારણ | વનઇ સૂક્ષ્મ | થાવર અંતર્મુહૂર્ત સંમૂર્ણિમ | મનુષ્ય બે ઈદ્રિય ૧૨ વર્ષ ૪૯ દિન ચઉ ૬ માસ ઉપરાર્થઅને જઘન્યથી તિર્યંચ, અંતર્મુ. મનુo ગર્ભજનું આયુ ક્રોડ પૂર્વ વર્ષ કોડ પૂર્વ વર્ષ ક્રોડ પૂર્વ વર્ષ ૩ પલ્યોપમ પલ્યોપમનો અસંમો ભાગ તેઈટ ૫તિર્યંચ જલચર ઉરપરિ. ભુજપરિ ચતુષ્પદ ખેચર Page #87 -------------------------------------------------------------------------- ________________ પ સર્વ આરામાં હાથી વગેરેનું ઘોડા વગેરેનું ગાય. પાડા, ગધેડાં, ઉંટ બકરાં આદિ કુતરાં આદિ આયુ પ્રાયઃ મનુષ્ય જેટલું મનુ૦ થી ૧/૪ ભાગે મનુ૰ થી ૧/૫ ભાગગે "" 11 પૃથ્વી સુંવાળી શુદ્ધ કુમારમૃત્તિકા રેતી મસિલ મનુ૦ થી ૧/૮ ભાગે મનુ૰ થી ૧/૧૦ ભાગે (ખ૨) કઠન પૃથ્વી પત્થરના કાંકરા આયુ વર્ષ હજાર ૧૨ હજાર ૧૪ હજાર ૧૬ હજાર ૧૮ હજાર ૨૨ હજાર Page #88 -------------------------------------------------------------------------- ________________ દેવ | આયુ | દેવીનું | નારકી | આયુ ભવન | ૧ સાગરોપમથી ૪ો પલ્યો ૧ સાગરોપમ અસુર અધિક બાકી ૯ નિકાય | ર પોટ માં | ૧ પલ્યો. માં | ૨ | ૩ સાગરોપમ જૂન ન્યૂન ૭ સાગરોપમ વ્યંતર | ૧ પલ્યો | અ ૧૦ સાગરોપમ જ્યો. ચંદ્ર ૧૫+૧+લ્લાખ વર્ષ ૧૭ સાગરોપમ સૂર્ય hપ૦+૧૦૦૦ વર્ષ ૨૨ સાગરોપમ ગ્રહ ૧ પલ્યો. ૭ | ૩૩ સાગરોપમ નક્ષત્ર ૧/ર પલ્યો. અધિક ૧૪ દેિવ નારકી જધન્ય પલ્યો. તારા ૧/૪ પલ્યો. | અધિક ૧/૮ ૧૦૦૦૦ વર્ષ પલ્યો Page #89 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક દેવલોક | આયુષ્ય અનુત્તર અ જા બાજુ ૪ વિમાનમાં સર્વાર્થસિદ્ધ જધન્ય ૩૧ '' ઉત્કૃષ્ટ ૩૩ “ જધઉત્કટ ૩૩ સાગરો, આયુ પલ્યોપમ - ૨ સાગરો, Jરસાદ+કંઇક અધિક ૭ સાગરો, ૭+કંઈક અધિક0 ૧૦ સાગરો ૧૪ સાગરો ૧૭ સાગરો ૮ થી ૧૨ |ક્રમે ૧૮ થી ૨૨, ૯ ગ્રેવેયક | ક્રમે ૨૩ થી ૩૧ દેવી ૧ લા દેવલોકે પરિગૃહીત અપરિગૃહીત ૨ જા દેવલોકે ૫O. પરિગૃe અપરિગૃ Page #90 -------------------------------------------------------------------------- ________________ કાયસ્થિતિ - મરીને ફરી એવીને એવીજ કાયામાં ઉત્પન્ન થયા કરવુંજુદી કાયમાં ગયા વિના, તે ઉત્કૃષ્ટ કયાં સુધી બને – અનંતકાયને અનંત કાળચક્ર, પૃથ્વીકાયાદિને અસંખ્યાત કાળ૪ વિલેંદ્રિયને સંખ્યાત વર્ષો અને તિર્યંચ મનુષ્યને ૭-૮ ભવ. દેવનારકી મરીને તુર્ત દેવ કે નારકી નજ થાય. માપ - શરીરનું ઉલ્લેધઅંગુલ માપે =ચાલુ મારે ૮ આડાજવ = ૧ અંગુલ, ૨૪ અંગ = ૧ હાથ, ૪ હાથ = ૧ ધનુષ્ય, ૨૦૦૦ ધનુ = ૧ ગાઉ, ૪ ગાઉ = ૧ યોજન. આયુષ્યકાળનું માપ – વર્ષ વગેરે ચાલુ પ્રમાણે. અંતર્મુહુર્ત = મુહૂર્ત (બેધડી)ની અંદરનો કાળ. ૧ પૂર્વ = ૮૪ લાખ પૂર્વાગ = ૮૪ લાખ x ૮૪ લાખ વર્ષ = ૭૦ લાખ ૫૬ હજાર ક્રોડ વર્ષ. ૧ સાગરોપમ = ૧૦ કોટા કોટિ પલ્યોપમ. અહિ પલ્યોપમ સૂક્ષ્મ અદ્ધાપલ્યોલેવો. Page #91 -------------------------------------------------------------------------- ________________ પલ્યોપમ = યુગલિઆના એક એક વાળના અસંખ્ય ટૂકડાથી અતિગાઢ ઠાંસેલ ચાર ગાઉ લાંબા પહોળા ઉંડા કૂવામાંથી સો સો વર્ષે એકેક ટૂકડો કાઢતા કૂવાને સંપૂર્ણ ખાલી થતા જેટલા વર્ષો લાગે તેટલો. પ્રાણ - ૧ ભાવ પ્રાણ જ્ઞાન વગેરે દરેક સિદ્ધ કે સંસારી જીવને હોય. ૨. દ્રવ્યપ્રાણ ૧૦ પ્રકારે. ૫ ઈંદ્રિય + ૩ મનવચન કાયાનું બલ + શ્વાસો + આયુ એકેંદ્રિયને ૧ સ્પર્શન ઈંદ્રિય + ૧ કાયબલ + શ્વાસો + આયુ = ૪ પ્રાણ. વિકલેક્ટ્રિયને વચનબલ અને એકેક ઈંદ્રિય વધવાથી ક્રમસર ૬-૭-૮ પ્રાણ. અસંજ્ઞિ પંચેને શ્રોત્ર ઈંદ્રિય વધે એટલે ૯, અને મનબલ વધવાથી સંજ્ઞિ પંચે ને ૧૦ પ્રાણ. ઈદ્રિયોનો ક્રમ શરીર (એટલે સ્પર્શન ઈંદ્રિય) થી ઉંચે જતાં જીભ, નાક આંખ, અને કાન એ રીતે વૃદ્ધિ. પ્રાણનો વિયોગ એ મરણ. યોનિ - એટલે જીવ જે પુદ્દગલના સમૂહમાં આવી શરીર ઉત્પન્ન કરે છે તે. સમાન વર્ણ ગંધ ૨સ સ્પર્શ આકાર વાળા ઉત્પત્તિ સ્થાનોની એક યોનિ ગણાય. પૃથ્વીકાય વગેરે ચારને ૭-૭ લાખ યોનિઓ. પ્રત્યેક વન ને ૧૦ લાખ, સાધારણ વન અને મનુ ને ૧૪-૧૪ લાખ, વિકલેંદ્રિયને ૨-૨ લાખ પંચદ્રિતિર્યંચ, દેવ અને નારકીને ૪-૪ લાખ યોનિ હોય છે. કુલ્લે ૮૪ લાખ જીવયોનિમાં જીવ ધર્મવિના અનંતવાર જન્મ્યો. For Private Personal Use Only ૭૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિના જીવોને શરીર, આયુકર્મ, કાયસ્થિતિ, દ્રવ્યપ્રાણ કે - યોનિ એ પાંચ દ્વારમાંથી એકેય નથી. સર્વથા કર્મમળ રહિત શુદ્ર ચિ (જ્ઞાન), આનંદ સ્વરુપમાંસાદિ મોક્ષપામ્યાના પ્રારંભથી) અનંત કાળ મસ્ત રહે છે. ત્યાંથી કદીય પડવાનું નથી. જીવના વિવિધ પ્રકાર - ૨ પ્રકારે - સિદ્ધ - અસિદ્ધ; જ્ઞાની-દર્શની; અશરીરી-શરીરી. તેવી રીતે જ્ઞાની, સમકિતી, ચારિત્રી, કષાયી, યોગી, વેદી, આહારી, વેશ્યાવાળા, ઇન્દ્રિયવાળા, રૂપી, સાકાર, અને એથી વિપરીત અજ્ઞાની વગેરે • સંસારી જીવો ૨ પ્રકારે – ત્રણ-સ્થાવર, પર્યાપ્ત-અપર્યાપ્ત, સંજ્ઞી-અસંજ્ઞી, ઔદાવૈ. ૩ પ્રકારે સ્ત્રી - પુરૂષ - નપુંસક; મન-વચન-કાયયોગી; સમ્યગુમિથ્યાત્વ-મિશ્રદષ્ટિ; સંયત-અસંયત-સંયતાસંયત; સંજ્ઞી-અસંજ્ઞી-નોસંશિ નોઅસંજ્ઞી; સંમૂર્ણિમ-ગર્ભ-ઉપપાત જન્મવાળા ૪ પ્રકારે - ૪ ગતિવાળા; ૩ વેદ અને અવેદવાળા. ૫ પ્રકારે - એકેંદ્રિય વગેરે પાંચ દારિક-વૈક્રિય-આહારક-તેજસ-કાર્પણ શરીરવાળા ૪ કષાયી અને અકષાયી; ૬ પ્રકારે - પૃથ્વીકાયાદિ ૫ અને ત્રસકાય. દેવ ૭ પ્રકારે - નારકી , તિર્યંચ , માનવ તિર્યચી માનવી દેવી માહ: માનવી ' ટળ- ; એકેન્દ્રિ, Page #93 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ-બાદર ૨+૩ વિલેઃ + સંજ્ઞી – અસંજ્ઞી પંચેંદ્રિય ૨. ૫ સ્થાવર કાય + ઔદા પંચેદ્રિ + વૈક્રિય પં. ૮ પ્રકારે એકેદ્રિયથી ચતુરિ ૪ + નારકી તિર્યચઆદિ ૪; ૫ જ્ઞાની + ૩ અજ્ઞાની; પ્રથમ સમયવાળા ૪ ગતિના + અપ્રથમ ૪ ગતિના, ૯ પ્રકારે - ૫ સ્થાવર + ૪ બેઇન્દ્રિયાદિ ૨૪ પ્રકારે - ૧ નારકી + ૧૦ ભવનપતિ + ૫ સ્થાવર + ૩ વિકલ્ + ૧ તિર્યંચ + ૧ મનુ + ૩ લંડ જ્યો. વૈમા, ઈત્યાદિ અનેક રીતે અનેક પ્રકારો બને. વર્તમાનમાં અનેક જાતના મોટા મત્સ્ય વગેરેની અને હાડપિંજરોની શોધના હિસાબે સ્વયંભૂ, વગેરે સમુદ્રો અને દ્વિીપોમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા શરીર હોઈ શકે છે. પાણીના એક બિંદુમાં પોરા વગેરે હજારો જીવો હોય છે તે તો જુદા ત્રસ જીવો, પરંતુ પાણી ખુદ એકેદ્રિ યજીવનું શરીર છે; તેમ પૃથ્વી વગેરે – ઇલેક્ટ્રીકના ગોળામાં રાજકુમાર જેવા અગ્નિને સૂક્ષ્મ વાયુ મલી શકે છે તેથી તે સચિત્ત ગણાય. બહારના દીવાને પણ મધ્યમ વાયુજ ચાલે છે, વધુ પડતે વાયુ તો એનેય બુઝાવી દે છે. - શાસ્ત્ર વાયુને અપ્લાયની યોની કહી છે જે સૂચવે છે કે વર્તમાનની બે ભાગ હાઇડ્રોજન અને ૧ ભાગ ઓક્સીજનના મિશ્રણથી થતા પાણીની શોધ નવી નથી. પૃથ્વી વગેરેમાં જીવ હોવાની સાબિતિ - મૂર્ણિત મનુષ્યની જેમ For Private Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ સ્થાવરો સચેતન છે, કેમકે મનુષ્ય શરીરની જેમ એ (૧) કાળે કાળે વધે છે (૨) છેદન ભેદનને યોગ્ય છે (૩) છેદાયેલા સ્થાને ફરી પેદા થાય છે, (૪) નિયત પુદ્ગલોના સ્કંધ હોવાથી પ્રથમતઃ જીવથી ગૃહીત છે. આ ઉપરાંત, પૃથ્વી - પત્થર માટી વગેરેને હરસમસા જેવા સમાન અંકૂર થાય છે. જલ - (૧) ઈડાના પાણી જેવુ પ્રવાહી સચેતન છે, (૨) ભૂમિ ખોદતાં દેડકાની જેમ એ પ્રગટ થાય છે, (૩) દ્રવ્યોના વિકારથી ઉત્પન્ન થતા કીડાની જેમ વાદળના વિકારથી ઉત્પન્ન થાય છે, (૪) શિયાળામાં પણ માનવ શરીરની જેમ કુવાનું પાણી ઉણ લાગે છે (૫) દૂધ, મૂત્ર વગેરેની જેમ જીવ પ્રયોગ વિના સિદ્ધ ન થાય. અગ્નિ - (૧) ખજવો જેમ જીવ શક્તિ યોગે પ્રકાશે છે તેમ અંગારા દીવા વગેરે. (૨) શરીરની જેમ ગરમ છે. (૩) આહારાદિથી શરીર વધે તેમ એ વધે છે, (૪) જીવવા વાયુ જોઇએ છે. વાયુ - કોઇની પ્રેરણા વિના તિર્થો અને અનિયમિત ગતિ વાળો છે. વનસ્પતિ - (૧) શરીરની જેમ બાળ, તરુણ, વૃદુ અવસ્થાઓ વાળી હોય છે, (૨) રોગી થાય છે; એમ વિશિષ્ટ રસાયનોથી કાંતિ વધે છે. (૩) કમળ વગેરેમાં નિદ્રા અને જાગ્રતિ દેખાય છે, (૪) કેશ નખની જેમ પાન વગેરે ફરી આવે છે. (૫) પશુની જેમ આખી છાલ ઉતારવાથી Page #95 -------------------------------------------------------------------------- ________________ મરી જાય છે, (૬) ક્રોધ વગેરે અનેક સંજ્ઞાઓ દેખાય છે. ૧. કોકનદનું મૂળ પગ લાગ્યાથી હુંકાર કરે છે તે “ક્રોધ'. ૨. હું છતાં લોક દુ:ખી કેમ ? એ રુદતી વેલનું “માન”. ૩. વેલા પોતાના ફળોને ઢાંકી દે એ “માયા ૪. ધોળા આકડા પોતાના મૂળ નીચે નિધાનને રાખે એ “લોભ”. ૫. આહાર સંજ્ઞા પ્રસિદ્ધ છે. ૬. હાથના સ્પર્શે લજામણી સંકોચાય એ “ભય” કે “લજ્જા', ૭. યુવતીના પાની પ્રહારે બકુલ વિકસે એ “કામ'. નવતત્વ, સમ્મ ચ મોમ્બબીયં, તે પુણ ભૂયત્થસહસર્વા પસમાઈ લિંગગમ્મ, સુહાય પરિણામ સવંતુ સમ્યક્ત એ મોક્ષનું બીજ છે કેમકે, “સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણ મોક્ષમાર્ગઃ - મોક્ષનો ઉપાય સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક્યોરિત્ર છે; ત્યાં સમ્યગદર્શન=સમ્યત્વ રૂપ બીજ હોય તોજ પછીનાં બે પ્રાપ્ત થઇ મોક્ષ ફલ નીપજે. સમ્યક્ત એ કાર્યરૂપે સદ્ભૂત (યથાર્થ) પદાર્થની શ્રદ્ધા સ્વરૂપ છે; જ્યારે મુખ્યતાએ એ આત્માનો એક શુભ પરિણામ છે; તે શુભ પરિણામ પ્રશમ આદિ પાંચ ચિહ્મ (લક્ષણ)થી જાણી શકાય છે. ૧. પ્રથમ = અનંતાનુબંધિ ક્લાયનો અનુદય; અથવા વિષય તૃષ્ણા અને ક્રોધની ચળની શાંતિ (ઉપશમ). ૨. સંવેગ = મોક્ષની અભિલાષા. ૩. નિર્વેદ = સંસાર પર વૈરાગ્ય. ૪. અનુકંપા = દુઃખીની Page #96 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ભાવ દયા. ૫. આસ્તિક્ય=આત્મા છે, કર્મ છે, વગેરે તત્વની શ્રદ્ધા. સંવેગો મોમ્બમઈ, નિવ્વઓ ભવવિરત્તયા હોઇ દુત્યિયવિસયાઉ દયા, અત્યિકર્ક તત્ત વિસયંતિ | સમ્યક્ત-1 પ્રકારે-તત્ત્વચિ. ૨ પ્રકારે-નિસર્ગ (સહજ) અધિગમ (ઉપદેશાદિ નિમિત્તથી). ૩ પ્રકારે-ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક, અથવા કારક (સમ્યક્તની ક્રિયા કરે), રોચક (શ્રદ્ધા માત્ર), અને દીપક (પોતે મિથ્યાદષ્ટિ છતાં બીજાને સમકિત પમાડે). જીવાઈ નવ પયત્વે, જો જાણઈ તસ્સ હોઈ સમ્મત્ત; ભાવેણ સહતો, અયાણમાણેકવિ સમ્મત્ત. “અયાણમાણે' એટલે નવ પદાર્થોનું વિસ્તારથી જ્ઞાન ન છતાં ભાવથી શ્રદ્ધા કરનારને સમ્યક્ત હોય. એ નવ પદાર્થ એટલે નવતત્ત્વ. તત્ત્વ=ત્તેય, હેય, કિંવા ઉપાદેય એવો યથાર્થ, અકલ્પિત, પ્રામાણિક (પ્રમાણસિદ્ધ) પદાર્થ, એવાં કુલ તત્વ નવ છે, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર નિર્ભર બંધ અને મોક્ષ. જૈન-દર્શનમાં તત્ત્વોની વ્યાખ્યા (અનુયોગ) ના ચાર વિભાગ ૧. ચરણકરણાનુયોગમાં મોક્ષના ઉપાયભૂત ચારિત્ર (વિરતિ), શુભ ક્રિયાઓ, શુભ ભાવના વગેરેનું વર્ણન આવે જેમ કે આચારાંગ ઓધનિયુક્તિ વગેરેમાં. ૮. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨. ગણિતાનુયોગમાં દ્રવ્યોની સંખ્યા, અલ્પબદુત્વ, કાયસ્થિતિ, ભાંગા વગેરેનું વર્ણન આવે જેમ કે સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિમાં. - ૩. ઘર્મકથાનુયોગમાં મહાપુરુષોના જીવનો, એમના ઉત્તમકૃત્યો ધાર્મિક વ્યવહાર અને વિચારણા, ગુણપ્રાપ્તિ, દોષત્યાગ વગેરેનું વર્ણન આવે જેમકે જ્ઞાતાજી વગેરે. ૪. દ્રવ્યાનુયોગમાં દ્રવ્યો, ગુણ-પર્યાયો, ઉત્પત્તિ-સ્થિતિ-વિનાશ, લક્ષણો, સાધક યુક્તિઓ વગેરેનાં વર્ણન હોય જેમ કે સૂત્રકૃતાંગ, વગેરે. નવતત્ત્વના વિવેચનમાં ચારે અનુયોગ સમાય છે. પહેલો અનુયોગ હેય એવા આશ્રવ તત્ત્વ અને ઉપાદેય એવા સંવર નિર્જરા તત્ત્વમાં, બીજો કાલાદિ તત્ત્વોના ગણિતમાં, ત્રીજો સિદ્ધ થનારના ચરિત્રરૂપે મોક્ષતત્ત્વમાં, અને ચોથો જીવ વગેરે તત્ત્વોમાં. નવતત્ત્વનો શબ્દાર્થ-ત્રિકાળમાં જે જીવે છે-ચેતના ધારણ કરે છે તે જીવ જીવથી વિપરીત તે અજીવ, શુભવિપાકવાળું કર્મ તે પુણ્ય, એથી વિપરીત તે પાપ. જેનાથી આત્મામાં કર્મળ વહી આવે તે આશ્રવ (કર્મબંધના હેતુ). જેથી આશ્રવદ્વારો ઢંકાય, બંધ થાય તે સંવર. આત્માપરથી કર્મનો અંશે ક્ષય તે નિર્જરા. આત્મા સાથે એકમેક મળી જતા કર્મના સ્વભાવ, રસ વગેરેનું નક્કી થયું તે બંધ. સર્વ કર્મનો ક્ષય તે મોક્ષ. અહિ પુણ્ય, નિર્જરાના સાધનને પણ ઉપચારથી પુણ્ય, નિર્જરા કહે છે. તત્ત્વનો સંક્ષેપ - જો કે જીવ-અજીવમાં બાકીના સાત તત્ત્વો Page #98 -------------------------------------------------------------------------- ________________ સમાઇ જાય છે, જેમ કે સંવર, નિર્જરા અને મોક્ષ એ જીવના પરિણામરુપ હોવાથી જીવ રૂપ છે, તેમજ પુણ્ય વગેરે ચાર એ અજીવ સ્વરૂપ છે; છતાં જે તત્ત્વોની શ્રદ્ધા મોક્ષનું બીજ છે તેના ૯ પ્રકાર પડે છે. તેમાં જીવ અજીવ - એ બે જ્ઞેય તત્ત્વ; પુણ્ય સંવર, નિર્જરા અને મોક્ષ એ ઉપાદેય તત્ત્વ; અને પાપ, આશ્રવ તથા બંધ એ હેય તત્ત્વો છે. એની તે તે રીતે પરિણતિ - શ્રદ્ધા કરવાથી સમ્યગ્દર્શન થાય છે, અહિં જીવ, પુદ્ગલ સિવાય અજીવ, સંવર, નિર્જરા, અને મોક્ષ એ અરૂપી છે, અને અજીવ (પુદ્ગલ માત્ર) પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ એ રૂપી છે. એમાં આશ્રવ જો ભાવથી આત્માના કષાયાદિ પરિણામરૂપ લેવાય તો અરૂપી ગણાય. સોનાની બેડી સરખું પુણ્ય તત્ત્વ પણ નિશ્ચયથી હેય છતાં સંવર આદિમાં સહાયક હોવાથી ઉપાદેય કહ્યું. જેમ કે મનુષ્ય આયુ-શરીર વગેરે પુણ્યકર્મથી મળે તો મોક્ષ માર્ગની આરાધના થાય. જો કે પહેલા બે તત્ત્વનેજ શેય કહ્યા, છતાં પછીના ૭ તત્ત્વો જીવ કે અજીવરૂપ શેય તો છેજ; તેજ રીતે જીવ કે અજીવ એ પછીના તત્ત્વોરુપે હેય કે ઉપાદેય છેજ; પરંતુ અહિં દરેક તત્ત્વની પોતાની મુખ્યતાએ જ્ઞેય-હેય-ઉપાદેય વિભાગ કર્યા છે. દરેક તત્ત્વના ભેદઃ- જીવ ૧૪, અજીવ-૧૪, પુણ્ય-૪૨, પાપ૮૨, આશ્રવ-૪૨, સંવર-૫૭, નિર્જરા-૧૨, બંધ-૪, અને મોક્ષ -૯ પ્રકારે છે For Private Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ જીવતત્ત્વ-પ્રકાર - ચેતના, સકર્મ, અકર્મ, વેદ, ગતિ, ઇન્દ્રિય, કાય, વગેરે વિવિધ દષ્ટિએ જીવના અનેક રીતે પ્રકારો પડે, એ પૂર્વે જીવવિચારમાં વર્ણવ્યું છે. અહિં જીવના ૧૪ ભેદ લીધા છે. ૨ એકંદ્રિય સૂક્ષ્મ અને બાદર, ૩ વિકલેંદ્રિય, ૨ પંચેન્દ્રિય સંજ્ઞી અને અસંજ્ઞી-એ ૭ પર્યાપ્ત + ૭ અપર્યાપ્તા = ૧૪ પ્રકારના જીવ (સંસારી) સૂમ = સૂક્ષ્મનામકર્મના ઉદયવાળા જીવો, જેમના શરીર અસંખાતા પણ ભેગા થાય તોય ઇન્દ્રિયથી જાણી શકાય નહિ, તેમજ જે છેદન, ભેદન, દહનને યોગ્ય ન હોય આથી વિપરીત તે બાદરનામકર્મના ઉદયવાળા બાદર. સંજ્ઞી = મનવાળા. પર્યાપ્તા = પોતાના યોગ્ય પર્યાપ્તિ પુરી કરીને મરે તે. જીવનાં લક્ષણ - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ એ જીવનાં લક્ષણ છે. ત્યાં જીવ એ લક્ષ્ય કહેવાય. માત્ર સર્વ લક્ષ્યમાં રહેનાર ધર્મને લક્ષણ કહેવાય. અલક્ષ્યમાં ન જ રહે, અને દરેક લક્ષ્યમાં રહે તે જ તે લક્ષ્યનું લક્ષણ બની શકે. જ્ઞાન વગેરે તેવાં છે; કોઈ પણ અજીવ (જડ) માં તે નથી રહેતાં, અને દરેક જીવમાં રહે છે. જ્ઞાન–વસ્તુનો વિશેષ બોધ. દર્શન–સામાન્ય બોધ. મૂછિત મનુષ્યની જેમ સ્થાવરોને પણ અવ્યકત જ્ઞાન દર્શન છે. ચારિત્ર=આત્મગુણમાં વિચરવું, તપsઇચ્છાનો નિરોધ-આ બે મોહનીયના ઉદયથી રોકાય છે, 1 ) Page #100 -------------------------------------------------------------------------- ________________ તો પણ જીવ માત્રને અતિ અલ્પ અંશે આ ગુણ ઉઘાડો હોય છે; કેમકે કર્મથી કદાપિ આત્માના સર્વ પર્યાય હણાતાં નથી. નહિતર તો જીવ મટીને અજીવ થઇ જાય. વીર્ય=આત્મશક્તિ. ઉપયોગ જ્ઞાન કે દર્શનનું સ્કુરણ. ઉપર જ્ઞાન, દર્શન ગણ્યાં, તે લબ્ધિ (શક્તિ) રૂપે સમજવાં; જ્યારે ઉપયોગ એ પ્રવૃત્તિરૂપે હોય. પર્યાપ્તિ - એટલે (૧) આહાર ગ્રહણાદિને યોગ્ય એવી, પુદ્ગલોપચયના પરિણમનથી, આત્મામાં ઉત્પન્ન થયેલી શક્તિ; અથવા (૨) પરિણત થયેલ તે પુદ્ગલો; અથવા (૩) શરીરાદિ યોગ્ય દળીયા લેવા પરિણાવવા વગેરેની તાકાત પેદા થવાના કરણની સમાપ્તિ પર્યાપ્તિ ૬ - આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. જીવ ભવાંતરમાં જે પુદ્ગલ સમૂહમાં જઈ પડે છે, ત્યાં પ્રથમ સમયે તેજસ, કામણ શરીરથી ત્યાંના જ પુદાગલ ઓજાહારરૂપે લઈ ખલાસરૂપે પરિણમાવે છે. પછી શરીર, ઇન્દ્રિય વગેરે બનવા યોગ્ય ક્રિયા થાય છે, આને માટે જરૂરી છે તે પર્યાપ્તિઓ ત્યાં પુરી કરે છે. (ખલકમળ, રસ=શરીરમાંની ૭ ધાતુ.) છએ પર્યાપ્તિનો પ્રારંભ પ્રથમ સમયેજ થાય છે, કેમકે છને યોગ્ય દલિકનું ગ્રહણ પ્રથમ સમયે થઈ જાય છે, પરંતુ સમાપ્તિ ઝીણાઝીણા સુતરની જેમ ક્રમસર થાય છે. આહાર પર્યાપ્તિ એક સમયમાં, શરીર પર્યાપ્તિ અંતર્મુહૂર્તમાં અને તે પછી બાકીની ચાર ઔદારિક શરીરમાં અંતર્મુ અંતર્મુહૂર્ત, તથા વૈક્રિય શરીરમાં સમય સમયના For Private Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ અંતરે પુરી થાય. કોને કેટલી પર્યામિ ?- એકેંદ્રિયને શ્વાસોશ્વાસ સુધીની ૪, વિલેંદ્રિય અને અસંગ્નિ પંચેદ્રિયને ભાષા સાથે ૫, અને સંજ્ઞિને મન સાથે ૬ પર્યાપ્તિ હોય છે. જે જે જીવ અપર્યાપ્ત નામકર્મના ઉદયે પોતપોતાને યોગ્ય પર્યાપ્તિ પુરી ન કરી શકે અને મરી જાય એ લબ્ધિઅપર્યાપ્તા કહેવાય; અને જે પર્યાપ્તનામકર્મના ઉદયે નક્કી પુરી કરવાના છે પણ હજી પુરી કરી નથી ત્યાં સુધી કરણ-અપર્યાપ્ત કહેવાય. દેવતા નારકી કરણ અપર્યાપ્તા હોય, પણ લબ્ધિ અપર્યાપ્તા નહિ. લબ્ધિ અપર્યાપ્તાને પણ પહેલી ત્રણ પર્યાપ્તિ તો પૂરી થાય; કેમકે ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ વિના પરભવનું આયુષ્ય ન બંધાય. ૧૦ પ્રાણ-પ ઇન્દ્રિય + ૩ મન, વચન, કાયબલ + ૧ શ્વાસોચ્છવાસ + ૧ આયુષ્ય એકેંદ્રિયને ૧ સ્પર્શનેંદ્રિય + ૧ કાયબલ + ૧ શ્વાસો. + ૧ આયુ = ૪ પ્રાણ પછી બે ઇન્દ્રિય વગેરેને ૧ વચનબલ સાથે એકેક ઇન્દ્રિય વધવાથી ૬-૭ ૮-૯ (અસંજ્ઞિ પંચે. ને), અને સંજ્ઞિ પંચંદ્રિયને મન બલ વધવાથી ૧૦ પ્રાણ હોય છે. દરેક ઇન્દ્રિય ૨ પ્રકારે – ૧ દ્રવ્યેઢિય, ૨ ભાવેદ્રિય. દ્રવ્યેદ્રિયના ર ભેદ-૧. નિવૃત્તિ, ૨ ઉપકરણ નિવૃત્તિ (રચના, આકાર) ૨. ભેદ – ૧. બાહ્ય જુદી જુદી જાતની, અને ૨ અભ્યત્તર શ્રોત્રાદિમથી કદંબપુષ્પ-મસૂર-અતિમુક્ત પુષ્ય-અસ્ત્રો અને અનિયત આકાર વાળી અને For Private Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાડાઇવાલી છે આ અંદરની નિર્વત્તિમાં રહેલી સ્વસ્વ વિષય પ્રહણમાં ઉપકારક જે શક્તિ છે તેને ઉપકરણેદ્રિય કહે છે. ભાવેન્દ્રિય ૨ ભેદે-૧. લબ્ધિ (જ્ઞાનવરણના ક્ષયોપશમથી આત્મામાં જન્મેલી શક્તિ), અને ૨. ઉપયોગ ચેતનાનો વ્યાપાર જેનાથી તે તે બોધ થાય. એકૅઢિયાદિ વિભાગ દ્રવ્યન્દ્રિયના હિસાબે છે. બાકી તો પાંચે ભાવેન્દ્રિય વૃક્ષાદિમાં પણ હોય છે. ૩ બલ-બાળકને પોતાના બળે ચાલવાનું હોવા છતાં જેમ લાકડાની ઘોડીના આલંબને ચાલી શકે છે, તેમ પુદ્ગલ સ્વરૂપ મન વચન અને કાયાના અવલંબને આત્મા મનન, ભાષણ કે પ્રવૃત્તિ કરી શકે છે. એ કરવાનું સામર્થ્ય તે યોગ. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, અને કાર્મણને યોગ્ય છે તે વર્ગણાઓ (પુદ્ગલ સ્કંધો) ની જેમ ભાષા, શ્વાસોશ્વાસ અને મનને યોગ્ય તે તે વર્ગણાઓ પર્યાપ્તિ બલે કાયયોગથી જીવ ગ્રહણ કરી અનુક્રમે વચન-કાય-મન યોગથી પરિણમાવી વિસર્જે છે. આમ જીવ ઉપયોગી ૮ વર્ગણાઓ છે. ૧૫ યોગ-૪ મનના + ૪ વચનના + ૭ કાયાના. સત્ય, અસત્ય, મિશ્ર (કેટલુંક સાચું કેટલુંક જુઠું), વ્યવહાર (સાચુંય નહિ અને જુઠુંય નહિ, જેમકે “ઘડો લાવ)-આ ચાર મનના અને વચનના. For Priva Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ કાયા-શરીર ૫ પ્રકારે-ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, અને કાર્યણ. આમાં પછી પછીનું શરીર વધુ વધુ સૂક્ષ્મ પુદ્ગલોનું બનેલું હોય છે. જન્મથી દેવ નારકને વૈક્રિય શરીર બાકી બધા સંસારી જીવોને ઔદારિક શરીર. વૈક્રિય લબ્ધિવાળા ચારે પ્રકારના સંશી પંચેન્દ્રિય જીવો તથા વાઉકાય બીજું વૈક્રિય શરીર વિકુર્તી શકે. ચૌદ પૂર્વી મુનિ આહારક લબ્ધિથી આહા૨ક શરીર વિષુર્તી શકે. અનાદિકાળથી સદા તેજસ કાર્મણ શરીર દરેક સંસારી જીવને હોય. તૈજસ શરીરથી આહારનું પચન, શીત તેજો લેશ્યા થાય. આત્મા સાથે લાગેલ કર્મનો જથ્થો તે કાર્યણ શરીર. નિગોદના જીવોનું અનંતાનું એક ઔદારિક શરીર, પણ એ દરેક જીવનું કાર્મણ શ૨ી૨ જૂદું જૂદું. ભવાન્તરમાં જતી વખતે તૈજસ કાર્યણ શરીર સાથેજ હોય. જીવ ઉત્પત્તિના પહેલા સમયે કાર્યણ શરીરથી આહાર લે; પછી પર્યાપ્તિ પુરી ન થાય ત્યાં સુધી કાર્પણ સાથે ઔદારિક કે વૈક્રિય મિશ્ર કાયયોગથી, અને પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ શુદ્ધ, ઔદા કે વૈ કાયયોગથી પ્રવૃત્તિ કરે. આહારક શરીરમાં પણ તેવી રીતે ઔદારિક સાથે આહા૨ક મિશ્ર કાયયોગ અને શુદ્ધ આહારક કાયયોગ. આમ કાયયોગ ૭ પ્રકારે-ઔ વૈ. આહા એ દરેકના મિશ્ર-૩ અને કાર્મણ કાયયોગ. સ્પર્શન ઇન્દ્રિયનો બાહ્ય નિવૃત્તિ ભેદ નથી, એટલે આપ્યં નિ સ્પર્શનેંદ્રિય છે. આયુષ્ય-૧ અપવર્તનીય જેમ ધીમે ધીમે બળતું છુટું ધાસ For Private Personal Use Only ૯૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ ભેગું થઇ જાય તો તૂર્ત એક સાથે બળી જાય તેમ નિમિત્ત (ઉપક્રમ) ને લઇને જે આયુષ્યના બાકીના દળીયાં એક સામટા ભોગવાઇ જાય તે; તેથી આયુષ્યના કુલ દળીયાં ભોગવાયાં પણ ભોગવવાનો કાળ ટૂંકો થયો. ૨. અનપવર્તનીય-કાળ જરાય ટૂંકો ન થાય પરંતુ તે આયુષ્યનો અંત બે રીતે ૧. સોપક્રમ, (ગજસુકુમાલાદિને), ૨. નિરુપક્રમ-કુદરતી મૃત્યુવાળો. નારક, દેવ, અને અસંખ્યાતવર્ષાયુવાળા મનુ તિર્યંચ૰ છેલ્લા છ માસ બાકી રહે પરભવનું આયુષ્ય બાંધે. બાકીના નિરુપક્રમ આયુવાળા વર્તમાન આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે, અને સોપક્રમી જીવો ૩-૯-૨૭-૮૧ મો ભાગ બાકી રહે યાવત્ છેવટે અંતર્મુહુર્ત બાકી રહે ત્યારે પરભવાયુ બાંધે જીવોનાં સ્થાન સૂક્ષ્મ એકેન્દ્રિય - સર્વ લોકમાં. બાદર પૃથ્વીકાય - રત્નપ્રભાદિ પૃથ્વીઓ અને નરકાવાસા, પાતાલકલશા, ભવનો, પર્વતો, જગતી, વેદિકા, વિમાનો, કૃષ્ણરાજી, તથા દ્વીપો સમુદ્રોમાં. બાદર અપ્કાય - ધનોધિ, સમુદ્રો, દ્રહો, નદીઓ, કુવા વિગેરે ભવનો અને વિમાનની વાવડીઓ, તમસ્કાય, પાતાલકલશાની અંદર, ૯૨ Page #105 -------------------------------------------------------------------------- ________________ ધૂમ્મસ, વર્ષા, વિગેરે. બાદર અગ્નિકાય - યુગલિક ક્ષેત્રો સિવાય મનુષ્યલોક (અઢી દ્વિીપ). બાદર વાયુકાય - ધનવાત, તનવાત, પાતાલકલશામાં. ભવનો, વિમાનો વગેરેમાં જ્યાં પોલાણ હોય ત્યાં. બાદર વનસ્પતિકાય - તિøલોકમાં, ભવનો - વિમાનોના બગીચાઓમાં. વિકલેઢિયો અને પંચેન્દ્રિયતિર્યંચ - તિચ્છલોકમાં ઉંચે મેરુ શિખર સુધી અને નીચો અધોગ્રામ સુધી. મનુષ્ય - અઢી દ્વીપમાં દેવ – ત્રણે લોકમાં નારક - અધોલોકમાં જીવો નિગોદમાં અનંતાનંત છે બાકી અસંખ્યાત છે. અજીવ તત્ત્વ. ૫ ભેદ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય, કાળ. અસ્તિ=પ્રદેશ કાય =સમૂહ. કાળ ગમે ત્યારે પણ પિડિત કે અપિંડિત વર્તમાન એક સમયરૂપજ મલે, માટે કાલાસ્તિકાય નહિં. ૧૪ પેટા ભેદ-ધર્મા વગેરે ચારેના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ૩-૩ ભેદ કરતા ૧૨ અને પુદ્ગલમાં પરમાણુનો ૧ ભેદ વધુ, તથા કાળનો ૧ ભેદ એમ કુલ ૧૪ ભેદ અજીવના. 3 Page #106 -------------------------------------------------------------------------- ________________ ખંધ=આખું દ્રવ્ય. દેશ=દ્રવ્યનો એક ભાગ. પ્રદેશ દ્રવ્યનો નિર્વિભાજ્ય અંશ (દશ પ્રદેશ દ્રવ્યમાંજ સંલગ્ન હોય) પરમાણુ–છૂટું નિવિભાજ્ય (અણુ) દ્રવ્ય. સ્વરૂપ-ધર્મા, અધર્મા, આકાશાજગતમાં એકેકજ છે. પુદ્ગલ સ્કંધો અને પરમાણુઓ અનંતાનંત છે. માછલીને ચાલવામાં પાણી, કે પક્ષીને ઉડવામાં હવાની જેમ ધર્મા એ ગતિમાં પ્રવૃત્ત થયેલ જીવ પુદ્ગલને ગમનમાં સહાયક છે; માટેજ લોકાન્ત સુધીજ ગતિ થાય છે અધર્મા મુસાફરને ઝાડ કે વહાણને દ્વીપ જેમ સ્થિતિ (સ્થિરતા) માં ઉપકારી છે. આકાશનો ગુણ અવગાહ (અવકાશ) આપવાનો છે. જેટલા આકાશ ભાગમાં ધર્મા, અધર્મા એ બે દ્રવ્ય સંપૂર્ણ વ્યાપ્ત છે અને જીવો તથા પુદ્ગલો ગતિ સ્થિતિ કરે છે તેટલો લોકાકાશ કહેવાય બાકી અલોક. દરેક જીવ, ધર્મા, અધર્મા અને લોકાકાશ એ એક સરખા અસંપ્રદેશવાળા છે. લોકાકાશ એ ઉંધા મુકેલા મોટા કોડીયા પર નાનું કોડીયાનું સંપુટ જે આકારે થાય તે આકારે છે. ધર્માઅધર્મા એ બે દ્રવ્ય ન હોય તો અનંત આકાશમાં જીવ કે પુલની ગતિ કે સ્થિતિનો કયાંય નિયમ ન રહે. પુરણ ગલન સ્વભાવવાળું તે પુદ્ગલ. એના પરમાણુ, કયણુક For Private Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ (ઢિપ્રાદેશિક)... યાવત અનંત પ્રાદેશિક સ્કંધો હોય છે. અનંત પ્રાદેશિક જીવોપયોગી પુગલ સ્કંધો (વર્ગણાઓ) ના આઠ વિભાગ-દારિકવૈક્રિય-આહારક-તૈજસ-ભાષા-શ્વાસોચ્છવાસ-મન અને કાર્મણ વર્ગણા. (ઔદારિક શરીર વગેરે બનાવવા યોગ્ય પુદ્ગલો.) જીવને શરીર, ભાષા, પ્રાણ મન, સુખ, દુ:ખ, જીવન, મરણ એ પુદ્ગલના પ્રભાવે છે, પુદ્ગલનો ઉપકાર છે. વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ પુદ્ગલ માત્રના સામાન્ય ગુણો છે; જ્યારે શબ્દ, અંધકાર, પ્રકાશ, પ્રભા, છાયા, પ્રતિબિંબ, તડકો વગેરે પુદ્ગલના વિશેષ પર્યાયો છે. શબ્દ પુગલ ન હોત તો કાનના પડદાને મોટો શબ્દ ઉપધાત ન કરત. તેમ છાયા ફોટામાં ન પકડાત. પરિણામ - વર્ણ ૫-કૃષ્ણ, નીલ, રકત, પીત, શુકલ, રસ ૫ - કડવો, તીખો, કષાયલો, ખાટો, મીઠો. ગંધર - સુગંધ, દુર્ગધ. સ્પર્શ ૮ - શીત - ઉષ્ણ, સ્નિગ્ધ – રુક્ષ (લુખો), ગુરૂ-લઘુ, મૃદુ-કર્કશ. પરમાણુમાં વર્ણ, ગંધ, રસ એકેક હોય અને સ્પર્શ બે હોય, શીત ઉષ્ણમાંથી એક અને સ્નિગ્ધરુક્ષમાંથી એક, કોક સ્થાને લઘુ અને મૂદુ પણ માન્યા છે. પાછળની ભાષા, શ્વાસોચ્છવાસ મન અને કાર્મણ એ ચાર વર્ગણાને શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, એ ચારજ હોય, એથી એ ચઉસ્પર્શી ગણાય, જ્યારે પ્રથમની ચાર વર્ગણાઓ અષ્ટસ્પર્શી છે. કૃષ્ણ વગેરે ગુણોમાં તરતમતા હોય છે, જેમકે કોઈ એક ગુણ For Private "ersonal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ દ્વિગુણ કૃષ્ણ... યાવત્ કોઈ અનંત ગુણ કૃષ્ણ. કાળ-નવાને જાનું કરે છે. વર્તના, પરિણામ, ક્રિયા અને પરાપરત્વ એ કાળનો ઉપકાર છે. વર્તના=સર્વ પદાર્થોનું તે તે સમયે ઉત્પન્યાદિ રૂપે હોવું તે પરિણામ=બાળ યુવાન વગેરે ભિન્ન ભિન્ન અવસ્થા. કિયા પરિણામનું રૂપાન્તર; તે ત્રણ રીતે થાય (૧) પ્રયોગ ઉત્પાદ-પ્રયત્નથી સાધ્ય, (૨) વિગ્નસા ઉત્પાદ - કુદરતી નિર્માણ. જેમ ઈન્દ્રધનુષનું, (૩) મિશ્ર ઉત્પાદ, જેમ ઘડાદિનો, પરત્વ=મોટાપણું, જુનાપણું અપરત્વ-નાનાપણું, નવાપણું, “किमिदं भंते ! कालो त्ति पवुच्चइ ? गोयमा ! जीवा चेव अजीवा વેવ' એ સૂત્રના અનુસાર કાળ એ સ્વતંત્ર દ્રવ્ય નથી કિંતુ જીવ અજીવનાં વર્તનાદિ પર્યાયરૂપ છે. પર્યાય પણ કથંચિત દ્રવ્યથી અભિન્ન હોવાના હિસાબે કાળને દ્રવ્ય કહી શકાય, પણ સ્વતંત્ર દ્રવ્ય નહિ; એથી દ્રવ્યો કુલ પાંચ જીવ ધર્મા વગેરે – એમ કેટલાક કહે છે. બીજા કહે છે કાયમી ! છે ના પન્નતા તે નહીં-ધુમ્મ. માસૂમ ય' એ વચનથી કાળ એ પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે, જેનાં સમય, આવલિકા વગેરે વિશેષો છે, વિશેષો કોઈ સામાન્યમાં અનુવિદ્ધજ હોય. તુઓના વિભાગ, ગર્ભાદિની નિયમિતતા વગેરે પણ કાળને આભારી છે. એ કાળ દ્રવ્ય મનુષ્યક્ષેત્ર – વ્યાપી છે. લાગે છે કે વ્યવહારનયથી કાળ દ્રવ્યરૂપ, ને નિશ્ચયથી ઉપર કહ્યું તેમ વર્તનાદિ પર્યાય સ્વરૂપ છે. For Priva ed Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ કાળનું માપ - સૌથી જઘન્ય “સમય' છે. અત્યંત જીર્ણ વસ્ત્ર ફાડતાં એક તખ્ત પછી બીજો ફાટવામાં એવા અસંખ્યાત સમય લાગે. અસંખ્ય સમય=૧ આવલિકા. ૨૫૬ આવલિકા=૧ ક્ષુલ્લક ભવ. ૧૭ (૧૭.૩૩૩) સુ. ભવ=૧ શ્વાસોચ્છવાસ (હૃષ્ટપુષ્ટ યુવાનનો ૧ પ્રાણ) ૭ પ્રાણ=૧ સ્તોક. ૭ સ્તોક=૧ લવ. ૭૭ લવ-૧ મુહૂર્ત. ૧ મુહૂર્ત–૪૮ મિનિટ=૧ ઘડી=૩૭૭૩ પ્રાણ=૬૫૫૩૬ મુલક ભવ=૧,૬૭,૭૭, ૨૧૬ આવલિકા.૯ સમયથી મુહૂર્ત પુરૂં ન થાય ત્યાં સુધી અંતર્મુહૂર્ત. ૩૦ મુહૂર્ત=૧ દિવસ (અહોરાત્રિ) ૧૫ દિવસ=૧ પક્ષ, ૨ પક્ષ-૧ માસ. ૨ માસ-૧ ઋતુ. ૩ ઋતુ-૧ અયન (દક્ષિણા, ઉત્તરાયણ). ૨ અયન=૧ વર્ષ ૮૪ લાખ વર્ષ-૧ પૂર્વાગ, ૮૪ લાખ પૂર્વાગ=૧ પૂર્વ (૭૦૫૬૦ અબજ વર્ષ ૭૦૫ ક્રોડ વર્ષ) લૌકિક શાસ્ત્રમાં કૃતયુગ ૧૭ લાખ ૨૮ હજાર વર્ષનો, ત્રેતાયુગ ૧૨ લાખ ૯૬ હજાર, દ્વાપરયુગ ૮ લાખ ૬૪ હજાર અને કલિયુગ ૪ લાખ ૩૨ હજાર વર્ષનો માન્યો છે. ચારે યુગના કુલ ૪૩ લાખ ૨૦ હજાર વર્ષ થાય. અસંખ્યાત વર્ષ-૧ પલ્યોપમ. ૧૦ કોટાકોટિ પલ્યો=૧ સાગરોપમ. ૧૦ કોટાકોટિ સાગરોપમ =૧ ઉત્સર્પિણી -૧ અવસર્પિણી. ૧ અવસર્પિણીમાં ૬ આરા - ક્રમસર ૪ કોટાકોટિ પલ્યો + ૩ + ૨ + કંઈક ન્યૂન ૧ કોટા પલ્યો + ૨૧૦૦૦ વર્ષ + ૨૧૦00 વર્ષ. આથી ઉલટા For Private Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૬ આરા ઉત્સા માં. ૧ ઉત્સવ + ૧ અવસ0 = કાળચક્ર, અનંતકાળ = ૧ પુલ પરાવર્ત. પલ્યોપમ - ૧ જોજન લાંબો પહોળો ઉંડો કુવો, એને જન્મ ૭ દિવસના યુગલિઆના એકેક વાળના અસંખ્ય ટૂકડાથી એવો ખીચ ભર્યો કે ઉપર થઇને ચક્રવર્તીની આખી સેના ચાલી જાય છતાં બરાબર નક્કર રહે, એમાંથી સો સો વર્ષે એકેક ટૂકડો કાઢતાં સંપૂર્ણ કુવો ખાલી થવાનો કાળ એ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ આયુષ્યની ગણત્રી આનાથી થાય છે, માટે બીજા પાંચ પ્રકારના પલ્યોપમ અહિં નથી બતાવ્યા. પુદ્ગલ પરાવર્ત - ૧ દ્રવ્ય, ૨ ક્ષેત્ર, ૩ કાળ, ૪ ભાવ. પૂર્વે કહેલી આહારક વર્ગણા સિવાયની ઔદારિકાદિ સાતે વર્ગણા રૂપે જગતના સર્વ પુદ્ગલોને જીવ ગ્રહણ કરી મૂકે એમાં જે કાળ જાય તે બાદર દ્રવ્યપુ ત્યાં ક્રમશઃ દારિક રૂપે લઈને મૂકતા જે કાળ લાગે તે સૂર્મપુ ચૌદ રાજલોકના સર્વ આકાશ પ્રદેશને ક્રમવિના અને ક્રમસર મરણે કરીને એક જીવને સ્પર્શતા લાગતો કાળ તે બાદર-સૂક્ષ્મ ક્ષેત્રપુ સમ્યક્ત પામ્યા પછી મોક્ષે જતાં ઉત્કૃષ્ટ કાળ લાગે તે આ સૂક્ષ્મ ક્ષેત્ર પુનો દેશોન અદ્ધ ભાગ. ધ્યાનમાં રાખવાનું છે કે એક અંગુલ માત્ર આકાશ ક્ષેત્રના પ્રદેશો સંખ્યામાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમય જેટલા થાય. કાળચક્રના સર્વ સમયોને ક્રમવિના કે ક્રમશઃ મરણથી For Privatpersonal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શી રહેવામાં બા. સૂ) કાલપુ૬ કાળ જાય. સર્વ રસબંધના અધ્યવસાય સ્થાનકને મરણે સ્પર્શી રહેવામાં ભાવપુદ્ગલ, છ એ દ્રવ્યોમાં કોણ કોણ ?”૧ પરિણામિ, ૨ જીવ, ૩ મુત્ત, ૪ સપએસા, ૫ એક, ૬ ખિત્ત, ૭ કિરિયા, ય ૮ નિચ્ચે, ૯ કારણ. ૧૦ કત્તા, ૧૧ સવગય ઇયર, ૧૨ અપૂવેસે. “ છે કે નથી એનો વિચાર - પરિણામી=ગતિ વગેરે પરિણામ (અન્યધર્મ, અન્ય અવસ્થા)ને પામે છે. જીવ અને પુદ્ગલ પરિણામી છે, બાકી ચાર દ્રવ્યો અપરિણામી. જીવ પરિણામના ૧૦ પ્રકારઃ- દેવાદિગતિ, ઈદ્રિય, કષાય, વેશ્યા, યોગ, ઉપયોગ, જ્ઞાન દર્શન, ચારિત્ર અને વેદ. અજીવપરિણામના ૧૦ પ્રકારઃ- ગતિ, આકૃતિ, બંધન, (જોડાવું), ભેદ (વિખરાવું), અગુરુલધુ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ. જીવ-જીવ દ્રવ્ય જીવ છે, બાકી પાંચ અજીવ. મૂર્તરૂપી. પુદ્ગલ મૂર્ત છે, બાકી પાંચ અમૂર્ત, સપ્રદેશ પ્રદેશવાળા પાંચ દ્રવ્ય છે; માત્ર કાળ અપ્રદેશી ચે. એક:- ઘર્મા, અધર્મા, આકાશા, એ એકેક છે, બાકી અનેક (અનંત) ખિત્ત - આકાશ એ ક્ષેત્ર (આધાર) છે, બાકી પાંચ ક્ષેત્રી (રહેલાં) છે. સક્રિય - (ગત્યાદિક્રિયાવાળા) જીવ અને પુદ્ગલ. બાકી ૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ અક્રિય. નિત્ય-સદા એક અવસ્થામાં રહેનાર-ધર્માઆદિ ૪, બાકી જીવ પુદ્ગલ અનિત્ય. એજ જીવ મનુષ્ય મટી દેવ થાય છે, એજ મેરુ આદિ શાશ્વત પદાર્થમાં પણ પુદ્ગલો બદલાય છે. કાળમાં એવું પરાવર્તન નથી માટે નિત્ય. કારણ=જે બીજા વિજાતીય દ્રવ્યને ઉપકારક છે તે. એવાં ધર્મા વગેરે પાંચ. એક માત્ર જીવ દ્રવ્ય અકારણ, (કોઈને ઉપકારક નહિ), વિજાતીય “કહેવાથી', જીવ જીવને ઉપદેશાદિદ્વારા ઉપકારક છે, એની ગણત્રી ન કરી. ધર્માદિને જીવ ઉપકારક નથી. કર્તા-માત્ર ઉપભોગ કરનાર પણ ઉપભોગ્ય નહિ. (સ્વામી) તે માત્ર જીવ, બાકી ૫ દ્રવ્ય અકર્તા. પુદ્ગલ એ ગતિ અવગાહ વગેરેનો ઉપભોકતા છે, પરંતુ પોતે જીવથી ઉપભોગ્ય છે માટે એને અકર્તા કહ્યો. સર્વગત-સર્વવ્યાપી માત્ર આકાશ છે, બાકી પાંચ અસર્વગતદેશવ્યાપી, એમાં સંસારી જીવ દેહવ્યાપી છે અપ્રવેશી વિજાતીય દ્રવ્યરૂપે કદી ન થનાર. સર્વ દ્રવ્યો અપ્રવેશી. કદાપિ જીવ જીવ મટીને પુદગલ ન થાય, તેવી રીતે બીજા દ્રવ્યો. Page #113 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય પાપ તત્ત્વો પુણ્ય=શુભ કર્મ. કિંતુ શુભ કર્મ બાંધવાના ઉપાયને પણ પુણ્ય કહે છે, તે નવ પ્રકારે: પાત્રને (૧-૫) અન્ન-પાણી-સ્થાન-શયન-વસ્ત્રનું દાન, (૬) વંદન, સત્કારાદિ, (૭-૮-૯) મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિ, સાધુસાધ્વી એ સુપાત્ર, શ્રાવક શ્રાવિકા એ ભક્તિનું પાત્ર, બીજા દુઃખી જીવો એ અનુકંપાનું પાત્ર. સંક્ષેપમાં ‘પરિણામે બંધ' એ ન્યાયે શુભ અધ્યવસાય એ પુછ્યું; તેમજ એને પેદા કરનાર શુભ કાયિક વાચિક વ્યાપાર એ પણ પુણ્ય; એથી વિપરીત ૧૮ પાપસ્થાનક એ પાપ. એમાં ક્રોધ વગેરે અપ્રશસ્ત હોય તો પાપ અને પ્રશસ્ત હોય તો પુણ્ય. જિનપૂજાદિ એ પુણ્યક્રિયા. કેમકે એમાં અધ્યવસાય પ્રભુભક્તિનો શુભ છે, પણ પાણી વગેરેની હિંસાનો નથી. આતો કારણરૂપ પુણ્ય-પાપની વાત થઇ. પણ ફલરૂપ પુણ્ય-પાપ એટલે શુભાશુભ કર્મ જે આત્મા બાંધે છે અને જેના વિપાકથી સુખ દુઃખ મેળવે છે તે. આને માટે પહેલાં કુલ કર્મ ગણી પછી એનો શુભ અશુભ વિભાગ કરીએ. કર્મના મૂળ ભેદ (પ્રકૃતિ) ૮=જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય - આચાર ઘાતિ કર્મ, (આત્માના વિશિષ્ટ ગુણનો ઘાત કરે તે ઘાતિ), વેદનીય, આયુ, નામ અને ગોત્ર (આ ચાર અઘાતિ કર્મ) ૧૦૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ આવરણ–આચ્છાદન કરનાર. મોહનીય, આત્માને મુંઝવે, આત્મસ્વરૂપથી ચૂકાવે, સતઅસતના વિવેક વિનાનો બનાવે. અંતરાય જીવને દાનાદિ કરવાની આડે આવે, અટકાવે. સુખદુઃખ રૂપે વેદાય તે વેદનીય. તે ભવમાંથી નીકળવાની આડે આવે તે આયુ. ગતિ શરીર વગેરે પર્યાયો તરફ જીવને નમાડે તે નામ કર્મ. ઉંચનીચ શબ્દથી ઓળખાવે તે ગોત્ર. જે કર્મ ભોગવતા (૧) પાપ બુદ્ધિ થાય તે પાપાનુબંધિ કર્મ, પરિણામે ભયંકર, અને (૨) શુભ-દાન, દયા, વ્રત, તપ, ત્યાગાદિ કરવાના | વિચારો આવે તે પુણ્યાનુબંધી કર્મ. ૮ કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૨૦ જ્ઞાનાવરણ ૫ - મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાના અવધિ, મનઃપર્યવ, અને કેવલ, આત્માના મતિ વગેરે જ્ઞાનને આ અટકાવે છે. મતિ=ઈદ્રિય કે મનથી થતું જ્ઞાન, શ્રુતકશાસ્ત્ર વગેરેથી થતું શબ્દાનુસારી જ્ઞાન. અવધિ=ઈદ્રિય-મન, કે શાસ્ત્રની સહાય વિના સીધું આત્માને થતુ રૂપી દ્રવ્યોનું પ્રત્યક્ષ. મન:પર્યવ = અઢીદ્વીપમાંના સંજ્ઞી પચંદ્રિયના ચિંત્વનનું પ્રત્યક્ષ. આ મુનિનેજ થાય. કેવળજ્ઞાન=સર્વકાળના સર્વપર્યાય સહિત સર્વદ્રવ્યોનું આત્માને થતું સાક્ષાત્ જ્ઞાન. મતિજ્ઞાન એ અથવિગ્રહ, ઇહા, અપાય, ધારણા-આ૪ ભેદે ચ૦ મનથી=૮, અને વ્યંજનાવગ્રહ સહિત ૫ ભેદે બાકી ૪ ઇન્દ્રિયથી = ૨૦, એમ ૨૮ ભેદે. દર્શનાવરણ ૯ - ચક્ષુદર્શનાવરણ (ચક્ષુથી દેખી ન શકાય), ૧૦૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ અચક્ષુ (અન્ય ઈદ્રિય કે મનથી) દર્શનાવરણ, અવધિદ, કેવલદવે, આ ૪ + ૫ નિદ્રા. દર્શન = સામાન્ય જ્ઞાન. ૧. નિદ્રા-અલ્પ નિદ્રા જેમાં સુખેથી જગાય તે; ૨. નિદ્રાનિદ્રા-ગાઢ નિદ્રા જેમાં કષ્ટ જગાય તે, ૩. પ્રચલાબેઠા કે ઉભા નિદ્રા આવે તે. ૪. પ્રચલાપ્રચલા - ચાલતા નિદ્રા આવે છે, ૫. મ્યાનદ્ધિ-વાસુદેવના અદ્ધ બળવાળી નિદ્રા કે જેમાં જાગ્રતની જેમ, (ખરેખર હાથીના દાંત તોડવા વગેરે જેવી) દિવસે ચિંતવેલ ક્રિયા કરી આવે. પહેલા ચાર ચક્ષુ, આદિ આત્મામાં દર્શનલબ્ધિ ન થવા દઈને, અને પછીની પાંચ નિદ્રા એ પ્રાપ્ત દર્શનનો નાશ કરવા વડે કરીને દર્શનાવરણ કહેવાય છે. મોહનીય ૨૬-૧. દર્શનમોહનીય=મિથ્યાત્વ (જેના ઉદયે અતત્ત્વ પર રુચિ થાય, કિંતુ સર્વજ્ઞ પ્રભુએ કહેલા તત્ત્વ પર શ્રદ્ધા ન થાય) + ૨૫ ચારિત્રમો ની પ્રકૃતિ (૧૬ કષાય મો. + ૯ નોકષાય મો. કષ = સંસારનો, આય લાભ જેથી થાય છે.) ૧દ કષાયો-ક્રોધ, માન, માયા, લોભ એ દરેક ૪-૪ પ્રકારે તેમાં ૧. અનંતાનુબંધિ-અનંતઃ= સંસાર, તેના બંધની પરંપરાને કરનારો. માવજીવ સાથે રહેનારો. આત્માના સમ્યત્ત્વ ગુણનો ઘાતક ૪થે ગુણઠાણે ન હોય. ૨. અપ્રત્યાખ્યાનીય-પચ્ચક્ષ્મણ=વિરતિ માત્રનો ઘાતક - વર્ષ પર્યત ટકનારો એ ૫ મે દેશવિરતિ ગુણઠાણે ન હોય. ૩. પ્રત્યાખ્યાનાવરણીય-થોડા પચ્ચક ને ન રોકે, કિંતુ સર્વવિરતિને રોકે. ચાર ૧૦૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ માસ ટકનાર. છટ્ટે સાધુના ગુણઠાણે ન હોય. ૪ સંજ્વલન-પરીષહ ઉપસર્ગે ચારિત્રીને પણ સહેજ ધુંધવે તે. વીતરાગભાવને રોકનાર. ૧૫ દિન ટકનારો. આ ચારે ચોકડીના ૪ ક્રોધના દષ્ટાંત-પર્વતરેખા, પૃથ્વીરેતી-જલની રેખા તેમ ૪ માનના-પત્થરનો થાંભલો, અસ્થિનો, કાષ્ઠનો, નેતરની સોટી. ૪ માયાના-વાંસનું મૂળ, મેંઢાનું શિંગડું, ગોમૂત્રની ઘારા અવલેહિ (વાંસની છાલ) ૪. લોભના-કિરમજી રંગ, કાદવ, ગાડાની મળી, હળદરના રંગ. ૧૬. કષાયની સાથે રહે કે કષાયોને જગાડે તે નોકષાય ૯ - હાસ્ય-શોક (હર્ષ-દીલગીરી), રતિ- (ઇષ્ટમાં રાજીપો), અરતિ (અનિષ્ટમાં નારાજી), ભય (સ્વસંકલ્પથી બીક), જુગુપ્સા (તિરસ્કાર-દુગચ્છા ભાવ), પુરુષવેદ (સળેખમ થયે ખાટું ખાવાની ઇચ્છાની જેમ જેના ઉદયે સ્ત્રીભોગની અભિલાષા થાય), સ્ત્રીવેદ (પુરૂષભોગની અભિલાષા), નપુંસકવેદ (ઉભય અભિલાષા). અંતરાય પ-દાનાંતરાય, લાભ, ભોગાંડ, ઉપભોગાંડ, વિર્યાતરાય, ક્રમસર દાન કરવામાં, લાભ થવામાં, એકજવાર ભોગવી શકાય તેવી વસ્તુ (જમેકે ખોરાક), ભોગવવામાં, વારંવાર ભોગવાય તે-વસ્ત્રાલંકારાદિ ભોગવવામાં, અને વીર્ય પ્રગટ થવામાં અંતરાય કરનાર આ કર્મોનો ઉદય બને છે. વેદનીય ૨-૧. શાતા, ૨ અશાતા, જેના ઉદયે આરોગ્ય વિષયોપભોગ વગેરેથી સુખનો અનુભવ થાય તે શાતા , એથી ઉલટું અશાતા, For Privat: Wersonal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ આયુઃ ૪-નરક-તિર્યંચ-મનુષ્ય-દેવનું આયુષ્ય. ભવાંતરે જતા વંત ઉદયમાં આવે તે આયુકર્મ. ગોત્ર ૨-ઉંચ ગોત્ર, નીચ, જ્ઞાનાદિહીનને પણ જેના ઉદયે ઉત્તમ જાતિકુળ બળ વગેરે ઐશ્વર્ય, સત્કાર, સન્માન, સ્થાન આદિ મળે તે ઉચ્ચ ગોત્ર તેથી વિપરીત નીચ ગોત્ર, એથી જ્ઞાનાદિસંપન્ન પણ હોય છતાં નિંદા પામે. નામકર્મ ક૭ ભેદ-ગતિ ૪ + જાતિ ૫ + શરીર ૫ + અંગોપાંગ ૩ + સંઘયણ ૬ + સંસ્થાન ૬ + વર્ણાદિ ૪ + આનુપૂર્વી ૪ + વિહાયોગતિ ૨ = ૩૯ પિંડ પ્રકૃતિ + ૮ પ્રત્યેક પ્રકૃતિ + ત્રસદશક - થાવર દશકની ૨૦ = ૪૭ પિંડ પ્રકૃતિ = પેટાભદવાળી પ્રકૃતિ. ગતિ ૪- નારકાદિ પર્યાય જે કર્મથી પ્રાપ્ત થાય તે ગતિનામકર્મ નરક-તિર્યંચ મનુષ્ય દેવ ગતિ. જાતિ પ-એકેન્દ્રિય, બેઈદ્રિય, તે ઈદ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિય, જેનાથી હીનાધિક ચૈતન્યનું વ્યવસ્થાપક એવું એકેન્દ્રિયાદિપણું મળે, તે જાતિનામ કર્મ. શરીર-૫ (શીતિ તિ) ઔદારિક=ઉદાર-સ્થૂલ પુદ્ગલોનું બનેલું, મનુષ્ય તિર્યંચનું. વૈક્રિય = વિવિધ ક્રિયા (અણુ-મહાન, એક અનેક) કરી શકાવા યોગ્ય શરીર, દેવનારકનું. આહારક શ્રી તીર્થકર દેવની ઋદ્ધિ જોવા કે સંશય પૂછવા ચૌદ પૂર્વી એક હાથનું શરીર બનાવે છે. તૈજસ Page #118 -------------------------------------------------------------------------- ________________ અનાદિકાળથી જીવની સાથે લાગેલ તૈજસ દ્રવ્યનો જથ્થો, જેનાથી આહારનું પચન, તેજો કે શીત લેશ્યા થઇ શકે છે તે. કાર્પણ-જીવ સાથે લાગેલ કર્મનો જથ્થો. આ શરીરો જે કર્મના ઉદયે પ્રાપ્ત થાય તે કર્મ, શરીર - નામકર્મ. અંગોપાંગ ૩ - ઔદારિક, વૈક્રિય, આહારક શરીરને માથું, છાતી, પેટ, પીઠ, બે હાથ, બે પગ એ ૮ અંગ, આંગળીઓ વગેરે ઉપાંગ, પર્વ રેઆદિ અંગોપાંગ, જેનાથી મળે તે અંગોપાંગ નામકર્મ. એકેન્દ્રિયને ઉપાંગ નામકર્મનો ઉદય ન હોવાથી શરીરમાં અંગોપાંગ નથી હોતા. શાખા વગેરે તો જુદા જુદા જીવના શરીર હોવાથી એક જીવ, શરીરના અવયવ નથી. ૫ બંધન નામકર્મ-નવા લેવાતા ઔદારિકાદિ પુદ્ગલોને જીનાની સાથે લાખની જેમ ચોંટાડનાર-એકી ભાવે કરનાર ૫, સંઘાતન નામકર્મનિયત પ્રમાણવાળા શરીરને રચતા પુદ્ગલના જથ્થાને સંચિત કરનાર.આ બેનો બંધ-ઉદયમાં શરીર નામકર્મ ભેગો સમાવેશ. સંઘયણ (હાડકાના સાધા) ૬ - ૧. વજ્રૠષભનારાચ-હાડકાનો પરસ્પર સંબંધ, એકબીજાને આંટી મારીને થયેલો હોય તે નારાચ–મર્કટબંધ, એના પર ઋષભ=હાડકાનો પાટો વીંટળાયો હોય, અને વચમાં ઠેઠ ઉપરથી નીચે આરપાર. વજ્ર=હાડની ખીલી હોય તેવું સંઘયણ, ૨. ૠષભનારાચ-માત્ર વજ્ર નહિ, બાકી પહેલા મુજબ, ૩. નારાચ-માત્ર For PrivaPersonal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ મર્કટબંધ હોય; ૪ અદ્ધનારાચ-સાંધાની એકજ બાજુ હાડકાની આંટી હોય ને બીજી બાજાએ ખીલીબંધ હોય; ૫. કાલિકા-હાડકાં ફકત ખીલીથી સંધાએલ હોય; ૬. છેવ-છંદસ્કૃષ્ટ-સેવાર્ત- બે હાડકા માત્ર છેડે અડીને રહ્યા હોય. તેલમાલીશ વગેરે સેવાની અપેક્ષા રાખે છે. સંસ્થાન (આકાર) ૬ – ૧. સમચતુરગ્ન-અન્ન ખૂણો. પર્યકાસને. બેઠેલાના જમણા ઢીંચણથી ડાબા ખભાનું અંતર, જમણા ખભાથી ડાબા ઢીંચણનું અંતર, બે ઢીંચણનું અંતર, બે ઢીંચણના મધ્યભાગથી લલાટ પ્રદેશ સુધીનું અંતર-આ ચારે સરખા હોય તે સમસંસ્થાન અથવા સમાન=સામુદ્રિક શાસ્ત્રને અનુસાર લક્ષણ અને પ્રમાણવાળા છે ચારેબાજીના શરીરના અવયવો જેમાં એવી આકૃતિ તે સમચતુરગ્ન સંસ્થાન ૨. ન્યગ્રોધ-વડ સરખું. નાભિથી ઉપર પ્રમાણ લક્ષણવાળું, નીચેનું લક્ષ હીન. ૩. સાદિ-ઉપરથી ઉલટું ૪ વામન-માથું, ગળુ, હાથ, પગ-એજ પ્રમાણ લક્ષણવાળાં. ૫ કુન્જ-એ સિવાયના છાતી, પેટ વગેરે સારાં. . હુંડક-સર્વ અવયવ પ્રમાણ લક્ષણ વિનાનાં. વર્ણાદિ ૪-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સારા નરસાં જે કર્મથી મલે તે શુભાશુભ વર્ણાદિ નામકર્મ. આનુપૂર્વી ૪-નરકાનુપૂર્વી, તિર્યંચાનુ, મનુ, દેવા, વિગ્રહગતિથી (વચમાં ફંટાઇને) ભવાંતરે જતા જીવનો આકાશ પ્રદેશની શ્રેણિના અનુસારે ગમનક્રમ તે આનુપૂર્વી. ૧૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ વિહાયોગતિ ર-(ચાલ) ૧. શુભ-હંસ હાથી વૃષભની, ૨ અશુભઉંટ, ગધેડા, પાડાની. ૮ પ્રત્યેક પ્રકૃતિ ૧. અગુરુલઘુ નામકર્મ-એના ઉદયથી શરીર, ભારે કે હલકા નહિ, પણ અગુરુલઘુ મળે. ૨. ઉપઘાત - આથી પોતાના અવયવથી પોતેજ હણાય જેમકે પડજીભી, ચોર દાંત, છઠ્ઠી આંગળી. ૩. પરાધાત - આના ઉદયે જીવ બીજાને ઓજસથી આંજી દે છે. ૪. શ્વાસોચ્છવાસ - આથી શ્વાસોલબ્ધિ મળે. ૫. આતપ – પોતે શીત છતાં બીજાને ગરમ પ્રકાશ કરે તેવું શરીર મળે, જેમકે સૂર્યના રત્નોનું. અગ્નિમાં ગરમી, ઉષ્ણસ્પર્શના ઉદયથી અને પ્રકાશ ઉત્કટ લાલ વર્ણના ઉદયથી છે. ૬ ઉદ્યોત - જેના ઉદયે જીવનું શરીર ઠંડો પ્રકાશ આપે - ઉત્તરવૈક્રિય શરીર, ચંદ્રાદિના રત્નો, ઔષધિ વગેરે. ૭. નિર્માણ - સુથારની જેમ અંગોપાંગને શરીરમાં ચોક્કસ સ્થાને રચે. ૮. તીર્થકર નામકર્મ – જેના ઉદયથી અષ્ટ મહા પ્રાતિહાર્યાદિ અતિશયો મળે. For Private 1 Grsonal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦-૧૦ પ્રકૃતિ ત્રસ-થાવર દશકની-એના ઉદયે નીચે મુજ્બ જીવને પ્રાપ્ત થાય. ૧. ત્રસ-તડકા વગેરેમાંથી સ્વેચ્છાએ ખસી શકેગમનાગમન કરી શકે તે ત્રસ; ન હાલી શકે તે સ્થાવર ૨. બાદર-આંખે દેખી શકાય તેવું શરીર. સૂક્ષ્મ-ઘણાં શરીર ભેગાં થાય તોય ન જોઇ શકાય. ૩. પર્યાપ્ત-સ્વયોગ્ય પર્યાપ્તિ પુરી કરવાને સમર્થ એથી ઉલટું અપર્યાપ્ત. ૪. પ્રત્યેક-જીવ દીઠ જુદું શરીર. સાધારણ-અનંત જીવનું એક શરીર ૫. સ્થિર-મસ્તક, હાડકાં, દાંત વગેરે સ્થિર રહે. અસ્થિરજિહ્વા આદિ. ૬. શુભ-નાભિની ઉપરના અવયવો શુભ; નીચેના અશુભ કોઇને માથેથી અડવામાં એ ખુશ થાય છે, પગ લગાડવામાં ગુસ્સે થાય થાય છે. સ્ત્રીના પગના સ્પર્શથી પણ જે ખુશ થાય છે તે તો પોતાના મોહને લઇને. ૭. સૌભાગ્ય-વગર ઉપકારે પણ સૌને ગમે. દૌર્ભાગ્યઉપકાર કરનારો પણ લોકોને અરુચિકર બને. તીર્થંકર દેવો અભવ્ય આદિને ન ગમે તે તો તે જીવોના મિથ્યાત્વના ઉદયે. ૮. સુસ્વર સારો સ્વર. વિપરીત દુઃસ્વર ૯. આદેય-જેનું વચન યુક્તિ કે આડંબર વિનાનું છતાં બીજાને ગ્રાહ્ય બને, જેને જોતાં વેંત બીજા આદરમાન આપે. વિપરીત અનાદેય. ૧૦. યશ-કીર્તિ પ્રશંસા પામે. વિપરીત અપયશ. પુણ્ય પ્રકૃતિઓ (વિશુદ્ધ પરિણામે બંધાય અને શુભ ૨સે ભોગવાય) મૂળ ચાર અધાતિ કર્મોમાંથી જ પુણ્ય પ્રકૃતિઓ છે. ૧. શાતાવેદનીય ૧૦૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ + ૩ આયુષ્ય (નરક વિનાના) + ૧ ઉચ્ચ ગોત્ર + ૩૭ નામકર્મની = ૪૨. તિર્યંચને પણ સ્વઆયુષ્ય મળ્યા પછી રાખવું ગમે છે માટે પુણ્યમાં ગયું, પણ તિર્યંચ ગતિ નથી ગમતી માટે એ પાપ પ્રકૃતિ નારકને સ્વઆયુ ટકે એ નથી ગમતું, તેથી નરકાયુ પુણ્યમાં ન લીધું. નામકર્મની ૩૭માં ૪ દેવ-મન-ગતિ આનુપૂર્વી + પંચેન્દ્રિય જાતિ + ૫ શરીર + ૩ અંગોપાંગ + ૨ પહેલું સંઘયણ સંસ્થાન + ૪ શુભ વર્ણાદિ + ૧ શુભ વિહાયોગતિ + ૭ ઉપઘાત સિવાયની પ્રત્યેક પ્રકૃતિઓ + ૧૦ સદશક. (કાર્પણ શરીર પણ સંસારના સુખ આપવામાં હેતુ છે.) પાપ પ્રકૃતિઓ (સંફિલષ્ટ અધ્યવસાયે બંધાય અને અશુભ રસ ભોગવાય.) મૂળ ચારેય ઘાતિ કર્મો પાપ પ્રકૃતિ છે. તેથી ૫ જ્ઞાનવરણ+૯ દર્શના+૨૬ મોહનીય+૫ અંતરાય=૪૫ ઘાતિ, તેમજ અઘાતિમાંથી ૧ અશાતા વેટ + ૧ નરકાયુ + ૧ નીચગોત્ર + ૩૪ નામકર્મની = કુલ ૮૨ પાપ પ્રકૃતિઓ. નામ ની ૩૪-૪ નવ તિ, ગતિ આનુપૂર્વી + ૪ એકેન્દ્રિય વિકલેટ જાતિ + ૧૦ પ્રથમ સિવાયના સંઘયણ, સંસ્થાન + ૪ અશુભ વર્ણાદિ + ૧ અશુભ વિહાયોગતિ (કુલ ૨૩ પિંડપ્રકૃતિ) + ૧ ઉપઘાત + ૧૦ સ્થાવર દશક. For Privatel 1 sonal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ પુણ્યની ૪૨ + પાપની ૮૨=૧૨૪. આમાં વર્ણાદિ ૪ શુભ અને અશુભ એમ બે વાર ગણાયા, તેથી ૧૨૪-૪=૧૨૦ કુલ કર્મ પ્રકૃતિ બંધાય. આમાં મિથ્યાત્વ મોહનીય સાથે મિશ્રમોહ અને સમ્યકત્વ મોહનીય ગણતાં કુલ ૧૨૨ કર્મ પ્રકૃતિ ઉદયમાં ગણાય. એમાં પાંચ શરીર સાથે ૫ બંધન અને ૧૫ સંઘાતન, તથા વર્ણાદિ ૪ ને બદલે વર્ણ ૫, રસ ૫, ગંધ ૨, અને સ્પર્શ ૮ એમ ૨૦ ગણતા ૧૬ વધે, એટલે કુલ ૩૬ વધવાથી ૧૨૫=૩૬=૧૫૮ કર્મ પ્રકૃતિ સત્તામાં ગણાય. આશ્રવ તત્ત્વ જેના લીધે આત્મામાં કર્મ વહી આવે તે, અર્થાત્ આત્માને શુભાશુભ કર્મબંધનું કારણ તે આશ્રવ કહેવાય. તેના ૪૨ ભેદ, - ઈદ્રિય ૫, કષાય ૪, અવ્રત ૫, યોગ ૩, (આ ૧૭ પ્રકારે અસંયમ પણ કહેવાય), અને ૨૫ ક્રિયા. આનો પરમાત્મા, ગુરૂ, સંઘ, વગેરેની ભક્તિ આદિ ધર્મમાં પ્રશસ્ત ભાવે ઉપયોગ તે શુભ આશ્રવ. તેથી ભિન્ન અર્થકામમાં ઉપયોગ તે અશુભ આશ્રવ. ૫ ઈદ્રિયો પ્રસિદ્ધ છે તેના ઇષ્ટ-અનિષ્ટ વિષયો અંગે રાગ દ્વેષ થઈ કર્મ બંધાય; ત્યાં તે તે ઈદ્રિય આશ્રવ ગણાય. અહિં જો રાગદ્વેષ ન કરે તો ઇન્દ્રિય આશ્રવ મટી જાય. ૪ કષાય-ક્રોધ, માન, માયા, લોભ, એ દરેક અનંતાનુબંધિ ૧૧૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ આદિ ૪ પ્રકારે ગણતાં ૧૬ ભેદ; અને અનંત નું આદિ પ્રત્યેકના અનંતાનુ અપ્રત્યા પ્રત્ય અને સંજ્ય એમ ચાર ચાર ભેદ ગણતાં ૬૪ ભેદ થાય. સ્વરૂપે તે તે કર્મ છતાં ફળ ભેદે આ વિભાગ છે. ૫ અવ્રત-હિંસા, મૃષા, અદત્તાદાન, અબ્રહ્મ, અને પરિગ્રહ ૧ પ્રમયો II HIMવ્યપરોપમાં હિંસા / દયાના પરિણામ રાખીને યતનાદિ ઉપયોગપૂર્વક કરાતી શુભ પ્રવૃત્તિમાં કદાચ જીવઘાત થાય તોય હિંસા, આશ્રવ નહિ; એથી ઉલટું અયતના-પ્રમાદ એ આશ્રવ ગણાય. પછી ભલે જીવ ન કર્યો. અનય વરમાળો ય પાણીમૂનારૂ હિંસડું | ૨. પ્રિય, પથ્ય, અને તથ્ય વચન તે સાચું, એવું નહિ તે મૃષા. ચોરને ચોર કહેવાથી અપ્રિય લાગે છે. જીવોને પાપનો ઉપદેશ પથ્થ-હિતકારક નથી, શિકારીને હરણીની દિશા કહેવી તે પથ્ય નથી, ભય લોભ વગેરેથી અન્યથા બોલવું તે તથ્ય નથી. માટે એ બધું મૃષા ગણાય. ૩. તૃણ જેવું પણ માલિકે ન આપેલું લેવું તે અદત્તાદાન, તેવી રીતે અયતનાએ થતો જીવઘાત, ગુરૂની આજ્ઞા-રજા વિનાની કોઈપણ પ્રવૃત્તિ, તથા શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ વર્તન તે અદત્તાદાન. ૪. વૈક્રિય કે ઔદારિક શરીરથી મન વચન કે કાયાએ કામભોગ કરવો, કરાવવો કે અનુમોદવો તે ૨ x ૩ x ૩ = ૧૮ પ્રકારે અબ્રહ્મ ૫ ધન ધાન્યાદિનો સંગ્રહ તે પરિગ્રહ આ પાંચે પાપોના ત્યાગની પ્રતિજ્ઞા-વિરતિભાવથી અવ્રત આશ્રવ અટકે છે. ૩ યોગ - મન વચન કાયાની પ્રવૃત્તિ. ૧૧ ૨. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ક્રિયા - ૧ કાયિકી-(i) અવિરતિને કાયાનો સાવદ્ય વ્યાપાર એ અનુપરત કાયિકી, અને (i) પ્રમત્ત સાધુને શુદ્ધ ઉપયોગ વિનાની ઇન્દ્રિય કે કાયાની પ્રવૃત્તિ એ અનુપયુકત કાયિકી. ૨. અધિકરણિકી-(i) સંયોજના - શસ્ત્રના અવયવ જોડવા તે (i) નિર્વર્તના - નવું શસ્ત્ર બનાવવાની ક્રિયા, (અધિકરણ = જીવઘાતક વસ્તુ કે પ્રવૃત્તિ) અથવા પશુ બંધ વગેરે. પ્રાષિકી-(i) જીવ કે (i) અજીવ પર દ્વેષ. ૪. પારિતાપનિકી-(i) સ્વહસ્તે કે (m) પરહતે સ્વ કે પરને સંતાપ ઉપજાવવો. ૨-૩-૪ થી ક્રિયાઓ મા ગુણ સુધી હોય. ૫. પ્રાણાતિપાતિકી સ્વતઃ કે પરતઃ પ્રાણનાશ, ૫ મા ગુણ સુધી. આરંભિકી-ખેતી વગેરે કે (i) જીવ કે. (ii) અજીવ ચિત્રાદિના ઘાત થાય તેવી પ્રવૃત્તિ દ ઠા સુધી ૭. પારિગ્રહિકી-મમત્વ ભાવે (i) જીવ, કે (i) જડ વસ્તુનો સંગ્રહ કરવો ૫ મા ગુણ૦ સુધી. ૮. માયાપ્રત્યયિકી-(પ્રત્યયઃ નિમિત્ત) (i) આત્મભાવવંચન પોતાનો અંદરનો ભાવ છુપાવી માયાથી બહાર બીજી બતાવવું, (ii) પરભાવવંચન-જુઠા સાક્ષીલેખ કરવા આદિ, ૭મા ગુણ સુધી, ૯. મિથ્યાદર્શનપ્રત્યયિકી-સર્વજ્ઞના કથનથી (i) ઓછુંવત્તું કે (i)તદ્દન વિરૂદ્ધ માનીને કરાતી પ્રવૃત્તિ (દેશથી કે સર્વથા અશ્રદ્ધા) ૩ જા ગુણ૦ સુધી. ૧૦ અપ્રત્યાખ્યાનિકી-(i) સજીવ અને (ii) નિર્જીવ વસ્તુ સંબંધી ત્યાગની પ્રતિજ્ઞા (વિરતિ) અને ત્યાગ ન હોવો તે ૧૧. દષ્ટિકી - ૧૨. સ્મૃષ્ટિકી કે પૃષ્ટિકી - જીવ કે અજીવને રાગાદિવશે દેખવાની સ્પર્શ કરવાની કે તે ૧ ૧ ૩ Page #126 -------------------------------------------------------------------------- ________________ અંગે પૂછવાની પ્રવૃત્તિ. ૧૦ મા ગુણ સુધી. ૧૩. પ્રાતત્યકી-જીવ કે જડને આશ્રયીને થતા રાગાદિથી આ ક્રિયા લાગે. ૧૪. સામંતોપનિપાતિકી-પોતાના ઘોડા, નાટક, કૌતુકાદિ જોવા ચારે બાજુથી લોક ઉલટી પડે અને પ્રશંસા-નિંદા કરે તેથી હર્ષ વૈષ અથવા ઉઘાડા રાખેલા વૃતાદિના વાસણમાં ત્રસ જીવોનું એકસામટું આવી પડવું. આ અને પછીની ૧૫ થી ૧૭મી ક્રિયા પમા ગુણ સુધી ૧૫. નૈસૃષ્ટિક-જીવાજીવનું યંત્રથી કાઢવું, ફેંકવું,-કુવામાંથી પાણી, ધનુષમાંથી બાણ વગેરે. યોગ્ય શિષ્યને ગુરુ કાઢી મૂકે, કે નિર્દોષ આહાર-પાણીને વિના કારણ પરઠવે તે અથવા ઐશસ્ત્રિકી-રાજાદિના આદેશે હંમેશાં શસ્ત્રાદિ સજી રાખવા તે. ૧૬. સ્વસ્તિકી-કુતરા વગેરે જીવથી કે અજીવ શસ્ત્રથી જાતે બીજાને મારવા તે. ૧૭. આજ્ઞાપનિકી કે આયનિકી-જીવને કે અજીવને સાવદ્ય આજ્ઞા કરવાથી કે એની પાસે કંઈ મંગાવવાથી. ૧૮, વિદારશિકી-જીવ કે અજીવને ફાડવાથી, સામાનું હૃદય ભેદાય તેવા ટોણાં, કલંક કે સમાચાર આપવાથી આ ક્રિયા લાગે. વિતારણિકી જીવાજીવ અંગે ઠગવાની. ૯ મા ગુણ૦ સુધી. ૧૯, અનાભોગિકી-અનુપયોગ-પ્રમાર્યા વિના કંઈ લેવું મુકવું તે અનાયુકતાદાન, અનુપયોગે પ્રમાર્જવું તે અનાયુકતપ્રમાર્જના. ૧૦ મા સુધો. ૨૦ અનવકાંક્ષપ્રત્યયિકી-સ્વ પર હિતને અવગણી આલોક પરલોક વિરૂદ્ધ આચરણ ૯ મા સુધી. ૨૧. પ્રાયોગિકીગૃહસ્થનો મન, વચન, કાયાનો શુભાશુભ વ્યાપાર. ૨૨. સમાદાન ૧૧૪ Page #127 -------------------------------------------------------------------------- ________________ સામુદાયિકી-વિષયને ગ્રહણ કરનાર ઇન્દ્રિય તે સમાદાન એનો દેશ-સર્વ ઘાતક વ્યાપાર. આઠે કર્મનો સમુદાય જેથી બંધાય તે ક્રિયા. ૫ મા ગુણ) સુધી ઇન્દ્રિય અવૃતીને. ૨૩. પ્રેમિક-પોતાને થયેલા કે બીજાને કરાવાતા રાગ (માયા લોભ) અંગેની ક્રિયા ૧૦ મા સુધી. ૨૪. વૈશ્વિકી-દ્વેષક્રોધમાનની નિશ્રાવાળી ક્રિયા ૯ મા સુધી. ૨૫. ઈયપથિક-ઈર્યા=ગમનાગમનાદિ યોગ એજ છે પથ એટલે કર્મબંધનો માર્ગ જ્યાં તે ક્રિયા-૧૧૧૨-૧૩ મે ગુણઠાણેજ આ ક્રિયા હોય. કોને કેટલી ક્રિયા અને કેટલા આશ્રવ? આ ૨૫માંથી ઈર્યાપથિકી ક્રિયા સયોગી વીતરાગને, દષ્ટિકી ચક્ષુદર્શનીને તથા પ્રાતીયકી, સામંતોપ, આયનિકી અને પ્રાયોગિકી એ ચાર ક્રિયા દીર્ઘકાલિકી સંજ્ઞા વાળાને હોય. તેથી એકેંદ્રિયને એ જ વિના ૧૯ ક્રિયા+૧ સ્પર્શનેંદ્રિય + ૪ કષાય + ૫ અવ્રત + ૧ કાયયોગ=૩૦ આશ્રવ હોય. બે ઇન્દ્રિયને ૧ વચનયોગ + ૧ રસનેંદ્રિય વધે તેથી ૩૨, તે ઇન્દ્રિયને ૩૩, ચતુરિન્દ્રિયને દષ્ટિકી ક્રિયા પણ વધે તેથી ૩૫, અસંગ્નિ પંચેદ્રિયને ૩૬ અને સંજ્ઞિ પંચેદ્રિયને ઉક્તમાં ૧ ઇર્યા + ૪ ક્રિયા + ૧ મનોયોગ વધવાથી ૪૨ આશ્રવ. બીજી રીતે, સામાન્યતઃ કર્મબંધનાં મૂળ ૪ હેતુ-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે, પટાભેદે બંધ હેતુ પ૭-મિથ્યા૫ (અનાભોગિક અનાભિગ્રહિક, આભિગ્રહિક, સાંશયિક, આભિનિવેશિક), અવિરતિ ૧૧૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨ (હિંસાદિ પ+૧ રાત્રિભોજન+૫ ઈન્દ્રિય+૧ મન), ૧૬ કષાય, ૯ નોકષાય, ૧૫ યોગ. તત્ત્વાર્થકાર પ્રમાદને પણ અધિક ગણી મૂળ ૫ બંધ હેતુ કહે છે. ૬ઠ્ઠા અને ૭ મા ગુણઠાણા વચ્ચે બંધમાં ફરક પ્રમાદથી પડે છે. જો કે સામાન્યતઃ પ્રતિસમય જીવ આયુષ્ય સિવાય સાતે કર્મ બાંધે છે. પરંતુ અમુક અમુક આશ્રવની પ્રધાનતાએ તે તે કર્મના સ્થિતિરસ વિશેષ પ્રકારે બંધાય છે. એવા જુદા જુદા આશ્રવ નીચે મુજબ જ્ઞાનાવરણના આશ્રવ-જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની આશાતના, ઉપઘાત, ઈર્ષા, દ્વેષ, અંતરાય, અપલાપ. વિનિનવ पैशून्याशातनाघातमत्सराः ।। દર્શના ના - દર્શન વગેરેનું ઉપર પ્રમાણે. શાતાવેદનીયના. - દેવપૂજા, ગુરુપાસ્તિ, પાત્રદાન, દયા, ક્ષમા સરાગસંયમો, દેશસંયમાડકામનિર્જરા . બાલતપ, શૌચ (તૃષ્ણાનાશ). અશાતા વે ના - સ્વપરને દુઃખ શોક વધાસ્તાપાશ્ચન્દને પરિદેવનમ્' (વિલાપ). દર્શનમોહનીયના - વીતરાગ-શાસ્ત્ર-સંઘ-ધર્મ-સંઘના ગુણો અને સર્વ દેવોની નિંદા, સર્વજ્ઞતા-મોક્ષ-દેવાધિદેવનો અપલાપ, ધાર્મિક દૂષણ, ઉન્માર્ગ દેશના, અતત્ત્વનો આગ્રહ, અસંયત પૂજા, ગુર્નાદિનું અવમાન વગેરે. ૧૧.૬ Page #129 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રમોહના-સ્વપરના ક્લાયનું ઉદ્દીપન, ધર્મમાં વિબ, સાધુની નિંદા, અવિરતિની પુષ્ટિ, વિરતિરહિતનાં ગુણગાન, ચારિત્રદૂષણ વગેરે. - નરકાયુના - બહુ આરંભ-પરિગ્રહ, માંસાહાર, પચેંદ્રિયનો ઘાત, સ્થિર વૈર, રૌદ્રધ્યાન, વિષયોમાં અતિલંપટતા, અનંતાનુ કષાય વગેરે. તિર્યંચાયુના - માયા, આર્તધ્યાન, શલ્ય, ગૂઢતા, સન્માર્ગનાશ, વ્રતમાં દૂષણ, અપ્રત્યા, કષાય વગેરે. મનુષ્પાયુના -અલ્પ આરંભ-પરિપ્રહ, સ્વભાવથી કષાયોની મંદતા, મધ્યમ ગુણો, દાનરુચિ, દેવગુરુભક્તિ, પ્રત્યા કષાય વગેરે. દેવાયુના, તપ, શ્રદ્ધા, સરાગસંયમ, દેશવિરતિ, અજ્ઞાનતપ-કષ્ટ, ધર્મશ્રવણ, સુપાત્રદાનાદિ. અશુભનામના-વક્રતા, ઠગવું, હિંસાદિ ૫, અસભ્ય વર્તન, તીવ્ર કષાય, વિષયલંપટતા, અનાચારીનું પોષણ. મિથ્યાત્વાદિ. શુભનામના - પૂર્વોક્તથી વિપરીત તથા સંસારભય, ક્ષમાદિ. જિનનામના-અરિહંતવાત્સલ્યાદિ. નીચગોત્રના-પરની નિંદા, અવજ્ઞા, મશ્કરી, પરના ગુણ આવરવા અને દોષ ઢાંકવા, સ્વનો ઉત્કર્ષ-મદ, પ્રશંસાદિ. ઉચ્ચગોત્રના એથી વિપરીત. અંતરાયના -દાન, લાભ વગેરેમાં અંતરાય કરવો. ૧૧ 9 Page #130 -------------------------------------------------------------------------- ________________ સંવર જેનાથી કર્મબંધ અટકે તે સંવર. ભાવ સંવર અને ભાવ નિર્જરા આત્માના પરિણામરૂપ છતાં આશ્રવ નિરોધની અપેક્ષાએ સંવર અને કર્મ નિર્જરાની અપેક્ષાએ નિર્જરા ગણાય. તે-૫ સમિતિ + ૩ ગુપ્તિ + ૨૨ પરીસહ + ૧૦ યતિધર્મ + ૧૨ ભાવના + ૫ ચરિત્ર = ૫૭ ભેદે સંવર. ૫ સમિતિ (સમ્યક ઉપયોગવાળી પ્રવૃત્તિ) - ૧ ઇર્યાસમિતિ-ધુંસરા પ્રમાણ દષ્ટિએ ચાલતાં માર્ગમાં કોઈ જીવની વિરાધના ન થાય એનો ઉપયોગ. ૨. ભાષાનિઃશંકહૃદયે નિરવંદ્ય અને સ્વપરહિતકારી બોલવાનો ઉપયોગ. ૩ એષણાઆહાર, વસ્ત્ર, પાત્ર, મુકામ વગેરે ધર્મ સામગ્રી મેળવવા-ભોગવવામાં નિર્દોષતા સાચવવી તે. ૪. આદાનનિક્ષેપ - સારી રીતે જોઈ પ્રમાર્જીનેજ વસ્તુ લેવા મૂકવાનો ઉપયોગ. ૫ પારિષ્ઠાપનિકાઇ - નિર્જીવ ભૂમિ પર લઘુનીતિ વડી નીતિ વગેરે તજતા જીવરક્ષાનો ઉપયોગ. ૩ ગુપ્તિ - મનવચન અને કાયાના યોગોનું નિયમન અર્થાત અકુશલ યોગનો નિરોધ અને પ્રશસ્ત યોગનું ઉદીરણ-શાસ્ત્ર વિધિએ મોક્ષમાર્ગમાં સ્થાપન કરવાવાળું ઉન્માર્ગથી. નિવારણ - ૨૨ પરીસહ - કર્મનિર્જરાના અને રત્નત્રયની નિશ્ચલતાના હેતુએ હર્ષ, ખેદ કે અસંયમની ઇચ્છા કે પ્રવૃત્તિ કર્યા વિના શાંતિથી સહવા યોગ્ય સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ (ડાંસ-મચ્છ૨), અચેલ (જીર્ણ કે અલ્પવસ્ત્રતા, નગ્નતા), અરતિ (તેવા મુકામ આદિને For Privatlersonal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ લીધે), સ્ત્રી (રૂપ-શોભા-વિલાસાદિ સહજ દેખાઇ જવાથી) ચર્યા (વિહાર ગોચરી), નૈષેબિકી (સ્મશાનાદિમાં કાયોત્સર્ગ) અથવા નિષદ્યા (આસન) પરીષહ, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મળ, સત્કાર, પ્રજ્ઞા (આ બેથી થતા દર્પને દબાવવો), અજ્ઞાન, સમ્યક્ત (જિનવચને શંકા ન કરવી) આ ૨૨માં અજ્ઞાન અને પ્રજ્ઞા એ જ્ઞાનાવરણના ઉદય કે ક્ષયોપશમથી; સમ્યએ દર્શનમોહoથી. અલાભ એ અંતરાયથી. આક્રોશ, અરતિ, સ્ત્રી, નૈવિકી, અચલ, યાચના, સત્કાર એ ચારિત્રમોહ ના ઉદયથી, બાકીના ૧૧-વેદનીયના ઉદયે થાય. ૧૦ યતિધર્મ-ક્ષમા અસહિષ્ણુતા) મૃદુતા, સરલતા, મુક્તિ (નિર્લોભતા), તપ (બાહ્ય-અત્યંતર), સંયમ (પ્રાણીદયા, ઈદ્રિયનિગ્રહ) સત્ય, શૌચ (અચૌર્ય કે મનની પવિત્રતા) બ્રહ્મચર્ય, અકિંચન્ય (અપરિગ્રહ). ૧૨ ભાવના-૧ જગતના પદાર્થો અનિત્ય છે; ૨. અશરણપાપના ઉદયમાં કોઈ બચાવતું નથી. ૩ સંસાર ૮૪ લાખ યોનિમય ભયંકર છે, શત્રુ મિત્ર થાય છે, મિત્ર શત્રુ થાય છે. ૪. એકવ-જીવ એકલો જન્મે છે, એકલો પોતાના કર્મનાં ફળ ભોગવે છે, એકલો મરીને પરલોક જાય છે. ૫. અન્યત્વ-બીજાઓ, કુટુંબ, ધન, યાવત્ શરીર પણ પોતાનાં નથી. ૬. અશુચિત્વ-શરીરની ઉત્પત્તિ, સ્વરૂપ અને પરિણામ અપવિત્ર છે, માટે શરીર દમવા યોગ્ય છે. ૭. આશ્રવ-ઈઢિયાદિ આશ્રવો ૧૧૯ Page #132 -------------------------------------------------------------------------- ________________ નદીની જેમ તૃણવત્ જીવને સન્માર્ગથી ભ્રષ્ટ કરી તાણી જાય છે. ૮. સંવર, ૯. નિર્જરા સકામ-અકામ. ૧૦. લોકસ્વભાવ-જીવ, પુદ્ગલ વગેરેથી વ્યાપ્ત ચૌદ રાજલોકના વિવિધ ભાવ, ૧૧. બોધિદુર્લભ-દેવતાઈ સુખ મળવાં સહેલાં, પણ સમ્યકત્વ મળવું મુશ્કેલ, ૧૨. ધર્મસ્વાખ્યાત- અહો! શ્રી જિનેશ્વરદેવોએ કેવો સુંદર શ્રાવક ધર્મ અને સાધુ-ધર્મ ઉપદેશ્યો છે!' ૫ ચારિત્ર-૧. સામાયિક-સર્વસાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ અને નિરવદ્ય પંચાચારનું પાલન, ૨. છેદોપસ્થાપનીય-સામાયિક ચારિત્રના પર્યાયનો કે સડી ગયેલા અંગ જેવા સાતિચાર ચારિત્ર પર્યાયનો છેદ કરી મહાવતારોપણ. ૩. પરિહારવિશુદ્ધિ-નવ સાધુનો ગણ વારાફરતી ૧૮ માસની અવધિમાં જેમાં પરિહાર નામના તપને વહન કરે છે તે વિશિષ્ટ ચારિત્ર ચર્યા. ૪. સૂક્ષ્મસંપરાય-૧૦માં ગુણઠાણાનું ચરિત્ર, જયાં માત્ર સૂક્ષ્મ સંજ્વલનનો લોભ છે ૫. યથાખ્યાત - સર્વ કષાયના ઉપશમ કે ક્ષયથી પ્રગટેલું ચારિત્ર For Priva20ersonal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ નિર્જરા આત્મપ્રદેશ સાથે એકમેક થયેલ કર્મનો પરિશાટ - આમ્રની જેમ સ્વતઃ કે ઉપાય દ્વારા પાકી જઈ કર્મરૂપે મટી જવું તે નિર્જરા. તે ૧. અકામ અને ૨. સકામ, એમ બે ભેદે. અકામ નિર્જરા સર્વ જીવોને (અનિચ્છાએ અનેકવિધ દુઃખ સહેવામાં) હોય. સકામ નિર્જરા એ કેવળ કર્મનિર્જરાની અભિલાષાએ બાહ્યઅત્યંતર તપ કરનારને હોય. આ તપ નિર્જરાનું પ્રધાન કારણ હોવાથી નિર્જરાતત્ત્વમાં ગણાય, તેથી નિર્જરાના ૧૨ ભેદ. ૬ ભેદે બાહ્યતપ-અનશન, ઉનોદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલીનતા. ૬ ભેદે આવ્યંતર તપ-પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચે, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ. અનશન-આહારનો ત્યાગ. ઉનોદરિકા-બે ચાર કોળિયા ઓછા ખાવા. વૃત્તિસંક્ષેપ-ઘણી વસ્તુઓ (દ્રવ્યો) ખાવાની મનોવૃત્તિ પર સંયમન, દ્રવ્યસંક્ષેપ. રસત્યાગ-દૂધ-ઘી વગેરે વિગઇનો ત્યાગ. કાયક્લેશ-લોચ, પરીષહ, ઉપસર્ગ વગેરે સહેવા. સંલીનતા-શરીરના અવયવો તથા ઇદ્રિયોની અપ્રશસ્ત પ્રવૃત્તિ રોકવી. પ્રાયશ્ચિત્ત-૧૦. “આલોયણ-પડિક્કમણોભય-વિવેગ-ઊંસગે ૧ ૨ ૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ તવ-છેય-મૂલ-અણવક્રયા ય પારંચિએ ચેવ ।' આલોચન=ગુરુની આગળ કહેવું તે પ્રતિક્રમણ=‘મિચ્છામિ દુક્કડં’ હૃદયથી કહેવું તે. ઉભય=પહેલા બે. વિવેકત્યાગ ૫. કાઉ ૬. તપ, ૭. ચારિત્ર પર્યાયછેદ. વિનય =‘ભત્તી-બહુમાણો-વન્નજણણું (પ્રશંસા) - ભાસણમ વત્રવાયસ્સ (નિંદાનો પ્રતિકાર) । આસાયણ પરિહાણી’ આ પાંચ રીતે ‘નાણસ્સ ઇસણસ્સ ય, ચરણસ ય તહ તિવિહજોગસ્સ | વિણઓ લોગુવયારો, સત્તવિહો વિસયભેએણે ।' રત્નત્રય, ત્રણ યોગ લોકોપચાર એમ સાત ભેદે વિનય. ૧. જ્ઞાનજ્ઞાનીની ભક્તિ-બાહ્ય સેવા સત્કાર, બહુમાન-આંતરપ્રીતિ, સર્વજ્ઞે જોયેલા પદાર્થોનું સમ્યગ્ મનન, યોગોપાનાદિવિધિપૂર્વક જ્ઞાનનું ગ્રહણ અને અભ્યાસ. એમ પાંચ પ્રકારે જ્ઞાનવિનય. ભત્તી તહ બહુમાણો, તદ્દિઢડત્થાણ સમ્મભાવણયં ॥ વિહિગહણ ડબ્બાસોવિઅ, એસો વિણઓ જિષ્ણુદિઢો ॥ ૨. દર્શનની દર્શન ગુણે અધિકની શુશ્રુષા અને અનાશાતના એમ બે રીત દર્શન વિનય. શુશ્રુષા ૧૦ પ્રકારે‘સક્કારડ′કાણે, સમ્માણા સણપરિગ્ગહે તહય । "આસણુઅણુપ્પયાણું કિઇકર્મી અંજલિગહો અ | ધૃતસઽહિગચ્છણયા, ઠિઅસ્સ તહ પવાસણા ભણિઆ । ૧૦ગચ્છતાણુન્વયણું, એસો સુસૂસણા વિણઓ ।।’ અનાશાતના ૪૫ પ્રકારે - તિત્થય૨-ધમ્મ-આયરિય-૪વાયગે-થેર- કુલ ગણે-સંઘે । સંભોઇઅ કિરિયાએ ૧૫મઇનાણાઇણ ય તહેવ !' શેર For Private Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ સ્થવિર વય-શ્રુત-પર્યાય એ ત્રણ ભેદે. કુલ એક આચાર્યની સંતતિ. ગણ-મિથ:સાપેક્ષ કુલત્રયનો સમૂહ સંભોગ-સાધુઓનો પરસ્પર ગોચરી પાણીનો વ્યવહાર. ક્રિયા-પરલોક છે, આત્મા છે, મોક્ષ છે વગેરે પ્રરૂપણા. આ ૧૫નો ૩-૩ રીતે અનાશાતના વિનય. આસાયણજ્જણયા, એએસિ તહાય ભત્તિ બહુમાણો વણસ્સ ય સંજલણે, હોઈ અણાસાયણા વિણઓ | (૩. સદ્દભૂતગુણો પ્રશંસી યશ વધારવો.) ૩ ચારિત્ર વિનય ૧૫ પ્રકારે-૫ ચારિત્રx૩ રૂચિ-પાલન-પ્રરૂપણા. “સામાઈઆઈચરણસ્સ સહાણ તહેવ કાએણે આ સંફાસણા પરવણમહ પુરઓ ભવ્યસત્તાણું ' ૪થી ૬. યોગવિનય-આચાર્યાદિની પ્રત્યે અકુશલ મનવચનકાયાના વ્યાપારને રોકવા અને કુશલને પ્રવર્તાવવા. “મણવય કાઈઅવિણઓ, આયરિઆઈણ સવકાલપિ અમુસલમણાઇ રોહો, કુસલાણ ઉદીરણે તહ ય ' ૭મો લોકોપચાર વિનય ૭ પ્રકારે – “અભાસFણ “છંદોણુવત્ત કયસુપડિકઈ તહય. કારિઅમિત્ત કરણે "દુખત્તગવેસણા તય / તહ દેસકાલજાણણ, સવભેંસુ તહાણુકૂલત્તા લોગોપચાર વિણઓ, સત્તવિહો હોઈ વિષ્ણુઓ '૧. માન્યની નિકટમાં રહેવું, ૨. પૂજ્યની ઇચ્છાને અનુસરવું, ૩. ઉપકારનો ભક્તિ વગેરેથી બદલો વાળવો, ૪. જ્ઞાનાદિકાર્ય નિમિત્તે આહારાદિ આપવા, ૫. રોગપીડિતને ઔષધાદિનો ઉપચાર, ૬. દેશકાળને ઉચિત સેવા બજાવવી, ૭. સેવ્યને સર્વ બાબતોમાં અનુકૂલ રહેવું. For Privatl 2. Bersonal Use Only . Page #136 -------------------------------------------------------------------------- ________________ વૈયાવચ્ચ ૧૦ પ્રકારે – “આયરિય ઉવજ્જાએ થેર તવસ્સીગિલાણસેહાણા સાહમિએ કુલગુણસંધવેયાવચ્ચે હવઈ દસહા !' સેહ=શક્ષક, નવદીક્ષિત. સ્વાધ્યાય પ-વાચના-સૂત્રાર્થપઠનપાઠન, પૃચ્છા, પરાવર્તન, અનુપ્રેક્ષા (સૂત્રાર્થચિંતન) અને ધર્મકથા. ધ્યાન ૪-આર્ત, રૌદ્ર, ધર્મ, શુકલ, આર્તધ્યાનના ૪ ભેદઈષ્ટનો સંયોગ' અનિષ્ટનો વિયોગ, વ્યાધિનો નાશ, અને નિયાણું એની ચિંતા-મનની લગની. રૌદ્ર ના ૪ ભેદ-હિંસા, અસત્ય, ચોરી, સંરક્ષણનું ધ્યાન ધર્મના ૪ ભેદ-(જિનની)આજ્ઞા, અપાય (રાગદ્વેષનાં ભયંકર પરિણામ), વિપાક (કર્મના ઉદય), સંસ્થાન (૧૪ રાજલોક તથા દ્રવ્યોની સ્થિતિ)-આ ચારનો વિચય=એકાગ્ર વિચાર. શુક્લના ૪ પ્રકાર-પૃથક્વવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી, અને સુપરતક્રિયાનિવર્સી. (પૃથકત્વ=અચાન્ય પદાર્થો પર ધ્યાનને જવાની વિવિધતા, વિતર્ક પૂર્વગતઋત. સવિચાર પદાર્થ-શબ્દ-યોગોના સંચરણવાળું. એકત્વ એકજ પદાર્થનું આલંબન. સૂમક્રિયા સૂક્ષ્મ મનોયોગનો નિરોધક સૂક્ષ્મ કાયયોગ હજી અપ્રતિપાતી=પ્રવર્તમાન છે તે. વ્યુપરતક્રિયા=યોગનિરોધ.) વ્યુત્સર્ગ ત્યાગ દ્રવ્યથી ૪ પ્રકારે-ગુણ-દેહ-ઉપધિ-અશુદ્ધ કે અધિક આહારનો. ગણ-પરગણમાં જ્ઞાનાદિ ઉપસંપદાર્થે કે જિનકલ્પાદિઅર્થે સ્વસ ૧ ૨૪ Page #137 -------------------------------------------------------------------------- ________________ મુદાયને છોડી જવું. દેહ-કાયોત્સર્ગ; અથવા સજીવ-નિર્જીવનો વિધિ મુજબ યોગ્ય સ્થળે ત્યાગ, તેવી રીતે અધિક કે સદોષ ઉપધિ-વસ્ત્ર-પાત્રનો કે આહારનો ત્યાગ. ભાવથી-કષાયનો, સંસારનો અને કર્મનો ત્યાગ. બંધ કષાય, મિથ્યાત્વાદિ આશ્રવોને લીધે આત્મા સાથે લોહ-અગ્નિ કે ખીર-નીરની જેમ થતો કર્મનો એકમેક સંબંધ તે બંધ કહેવાય. આ કર્મ એ જડ પુદ્ગલ છે. અરૂપી એવો પણ આત્મા અનાદિકાળથી કર્મથી લિપ્ત હોઈ રૂપીવત બન્યો છે તેથી નવીન કર્મનો લેપ એને લાગે છે. બ્રાહ્મી કે દારૂ રૂપી છતાં અરૂપી જ્ઞાનને અનુગ્રહ ઉપધાત કરે છે તેમ જડ કર્મ અરૂપી આત્માને અસર કરે છે. કર્મના ઉદયે આત્માના સહજ સ્વભાવ અને ગુણ ઢંકાઇ જાય છે અને વિભાવ દશા અને દોષો પેદા થાય છે. જેમ કે નામ કર્મના ઉદયે આત્માનું અરૂપીપણું આવરાઈ શરીર, કસપણું વગેરે થાય છે. માર્ગ પર રાખેલા ઘીના કુબાના ચીકણા મોઢ પર જેમ રજનો ગાઢ સંબંધ થાય છે તેમ કષાયાદિભાવોમાં વર્તતા આત્માના સર્વ પ્રદેશે સમાન પ્રદેશમાં રહેલા કર્મવર્ગણાના પુદગલો સર્વજીવ કરતાં અનંતગુણ રસાણુવાળાં બનીને બંધાય છે; તે હવે કર્મ કહેવાય. બંધાતી વખતેજ કર્મના જ્ઞાનાવરણ આદિ આઠ, સાત, છે કે એક પ્રકાર પડી જાય છે. ત્યાં જેમ કોઈ સુંઠ વગેરેનો લાડુ (૧) સ્વભાવે વાયુ વગેરેનો નાશક છે (૨) અમુક દિવસ ટકવાની સ્થિતિવાળો છે, (૩) તીખો - મધુર વગેરે ૧ ૨૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ રસ (સ્વાદ) વાળો છે, અને (૪) અમુક દળ પ્રમાણ છે; તેમ કર્મમાં સમજવું. તે અનુસારે બંધ ૪ પ્રકારે-પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. પ્રકૃતિ=સ્વભાવ. બંધાયેલા કર્મનો કોઈનો જ્ઞાન રોકવાનો, કોઈનો દર્શન આવરવાનો, કોઈનો અક્ષય સુખ રોકી શાતા-અશાતા આપવાનોઈત્યાદિ જે સ્વભાવ નક્કી થાય છે, એ પ્રકૃતિબંધ થયો કહેવાય. જુદા જુદા સ્વભાવને અનુસારે વહેંચાયેલા કર્મને જુદી જુદી કર્મ પ્રકૃતિ કહે સ્થિતિબંધ એટલે બંધાયેલા કર્મને ટકવાનો કાળ નક્કી થયો તે; જેમકે ૨૦ કોડાકોડી, ૩૦ કોડાકોડી સાગરોપમ. બંધાયેલું કર્મ ઉદયમાં ન આવે ત્યાં સુધીનો કાળ તે અબાધાકાળ કહેવાય. નવીન બંધાયેલા આયુષ કર્મનો, બંધ સમયથી આ જીવનના અંત સુધી, અબાધાકાળ કહેવાય. તે આયુષ્યકર્મના સ્થિતિ કાળ ઉપરાંત સમજવો; જ્યારે બીજા કર્મના પોતાના સ્થિતિકાળમાંનોજ પ્રથમ અમુક કાળ અબાધાકાળ હોય છે. અબાધાકાળ પૂર્ણ થયે તે કર્મના દળિયા ક્રમે ઉદયમાં આવવા માંડે તે જો સંક્રમ વગેરે બીજા ફેરફારને ન પામ્યું હોય તો જ્યાં સુધી છેલ્લે દલિક ઉદયમાં આવી રહે ત્યાં સુધીનો કાળ, એ તે કર્મની સ્થિતિ ગણાય. રસબંધ-કર્મ પ્રકૃતિઓનો તીવ્ર કે મંદ રસ (અનુભાગ) નક્કી થવો. એના અનુસાર વિપાકમાં તીવ્રતા કે મંદતાનો અનુભવ થાય. અશુભ પ્રકૃતિનો અશુભરસ એકઠાણિયાથી માંડી ચઉઠાણિયા સુધી હોય; For Privati ? Sersonal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ શુભકર્મનો શુભરસ બેઠાણિયાથી માંડી ચૌટાણિયા સુધી હોય. દાતcગળો કે શેરડીના રસનો સહજ જઘન્ય (મંદ) સ્વાદ એ એક ઠાણિયો. એ અગ્નિપર ઊકળવાથી બળી જઈ અડધો રહ્ય, સ્વાદમાં પૂર્ણ કરતાં તીવ્રતા થઇ, તે બેઠાણિયો રસ. વળી ઊકળવાથી મૂળનો ત્રીજો ભાગ રહ્યું, અધિક તીવ્ર તે કિઠાણિયો રસ અને માત્ર ચોથો ભાગ રહ્ય, અત્યંત તીવ્ર થયો તે ચઉઠાણિયો રસ. આ રીતે અધ્યવસાયના અનુસારે કર્મના રસમાં મંદતા-ઉગ્રતા નક્કી થાય. પ્રદેશબંધ-કર્મપ્રકૃતિઓમાં પુદ્ગલસ્કંધોનું પ્રમાણ નક્કી થયું. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગની તીવ્ર મંદતાને અનુસારે થાય; અને સ્થિતિ-રસનો બંધ કષાયના અનુસાર થાય ત્યાં સંક્લેશ(તીવ્ર કષાય અર્થાત અશુભ અધ્યવસાય)થી શુભ કે અશુભ કર્મની સ્થિતિ દીર્ઘ બંધાય, પરંતુ શુભ કર્મનો રસ મંદ અને અશુભ કર્મનો રસ રસ તીવ્ર બંધાય; જ્યારે વિશુદ્ધિ (કષાયની મંદતા-શુભ અધ્યવસાય)થી સ્થિતિ શુભ કે અશુભ કર્મની ઓછી બંધાય, પરંતુ રસ શુભ કર્મનો તીવ્ર અને અશુભનો મંદ બંધાય. ૮ કર્મ પ્રકૃતિનાં સ્ટાન્તઃ-આંખે પાટાની જેમ જ્ઞાનાવરણ વસ્તુને જાણવા નથી દેતું. દર્શનાવરણ રાજાના પોળિયાની જેમ દર્શન અટકાવે છે. વેદનીય મધપેલી ખડ્યધારાને ચાટવાની જેમ શાતા-અશાતા આપે છે. મોહનીય મદિરાની જેમ જીવને ઉન્મત્ત પરવશ બનાવે છે. આયુષ્ય For Privaz Oersonal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ બેડીની જેમ જીવને શરીરમાં ધરી રાખે છે. નામકર્મ ચિતારાની જે શુભાશુભ રૂપો કરે છે. ગોત્ર પૂજ્ય-અપૂજ્ય ઘડા ઘડતા કુંભારની જેવ ઉંચનીચપણું કરે છે. ભંડારી જેમ રાજાને, તેમ અંતરાય કર્મ જીવ દાનાદિ ન કરવા દે. સ્થિતિ ઉત્કૃષ્ટી-જ્ઞાનાવરણ, દર્શના૰, વેદનીય અને અંતરાયર્ન ૩૦ કોડાકોડી સાગરોપમ, મિથ્યાત્વ મોહનીયની ૭૦ કોડાકોડી, કષાય મોહનીહની ૪૦ કોડાકોડી, નામ ગોત્રની ૨૦ કોડાકોડી અને આયુષ્ય કર્મની ૩૩ સાગરોપમ. જઘન્ય સ્થિતિ-વેદનીયની ૧૨ મુહૂર્ત, નામ-ગોત્રની ૮ મુહૂર્ત, અને બાકીનાની અંતર્મુહૂર્ત. વીતરાગને માત્ર યોગપ્રત્યયિક (ઇર્યાપથિક) કેવળ શાતાનો બંધ હોય. તેની સ્થિતિ ૧ સમયની, અર્થાત્ બંધના પછીનાજ સમયે વેદાઇ તરતજ ક્ષય પામે. રસ-મતિજ્ઞાનાવરણાદિ ૪ચક્ષુદર્શના ૩ સંજ્વલન કષાય ૪ કુંવેદ ૧ અંતરાય ૫=૧૭ પ્રકૃતિનો ૯મે ગુણઠાણે એકઠાણિયો રસ બંધાય, કેમકે અશુભનો એકઠાણિયો રસ બાંધવાની યોગ્યતા ત્યાં છે. બીજાં અશુભ કર્મ ત્યાં બંધાતાં નથી તેથી તેનો એકઠાણિયો રસ ન હોય. ૯ માંથી નીચે ૨-૩-૪ ઠાણિયો રસ બંધાય પ્રદેશ-બંધાયેલા કર્મમાંથી સૌથી થોડો દલ સમૂહ આયુષ્યને, નામ-ગોત્રને એથી અધિક અને પરસ્પરમાં સમાન, એથી ક્રમશઃ અધિકાધિક ૧૨૮ Page #141 -------------------------------------------------------------------------- ________________ અંતરાય, આવરણ, મોહનીય અને વેદનીયને ભાગે આવે. વેદનીયનાં દળિયાં ખૂબ હોય ત્યારે સ્પષ્ટ સુખ દુઃખનો અનુભવ થાય, તેથી તેને ઘણો ભાગ. મોક્ષ સકલ કર્મનો ક્ષય થઈ પ્રગટ થતું આત્માનું સર્વથા શુદ્ધ સ્વરૂપ તે મોક્ષ. સુવર્ણ અને માટીનો મૂળથી સંયોગ છતાં ખારાદિપ્રયોગથી જેમ સુવર્ણ સર્વથા શુદ્ધ થઈ શકે છે, તેમ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી અનાદિ કર્મસંયોગનો નાશ થઇ ભવ્ય આત્મા સર્વથા શુદ્ધસિદ્ધ-બુદ્ધ-મુક્ત થઇ શકે છે. મુક્ત થયેલાને ફરી કદી કર્મનો સંયોગ થતો નથી, એટલે હવે અક્ષય-અનંત-અવ્યાબાધ સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત વીર્ય એ ચાર અનંતાની નિત્ય સ્થિતિ હોય છે. એમ તો આઠ કર્મના નાશથી મૂળ આઠ ગુણ પ્રગટ થાય છે. મોક્ષ તત્ત્વનો અને બીજાં પણ તત્ત્વોનો નવ દ્વારોથી વિચાર (વ્યાખ્યાન) થઈ શકે છે. ૧. સત્પદ પ્રરૂપણા-તે તે પદ(=નામ)વાળી વસ્તુની સત્તાની ગતિ વગેરે માર્ગણાસ્થાનોમાં પ્રરૂપણાકકથન, વિચારણા. ૨. દ્રવ્યપ્રમાણ-એ વસ્તુ પ્રમાણમાં કેટલી છે? ૩. ક્ષેત્ર-કઈ કે કેટલી જગામાં રહી છે? ૪. સ્પર્શના-વસ્તુ સાથે કેટલા આકાશ પ્રદેશનો સ્પર્શ છે? પરમાણુનું ક્ષેત્ર ૧ આકાશ પ્રદેશ, સ્પર્શના ૭ આ. પ્ર. ૫. કાળ-કેટલી એની સ્થિતિ For Private Robersonal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ છે? ૬. અંતર-એ વસ્તુ ફરી બનવામાં વચ્ચે કેટલા કાળનું અંતર-વિરહ પડે? ૭. ભાગ-તે વસ્તુ સ્વજાતીયની કે પરની અપેક્ષાએ કેટલાયે ભાગે છે? ૮. ભાવ-દયિક વગેરે પાંચ ભાવમાંથી કયા ભાવે એ વસ્તુ વર્તે છે? ૯. અલ્પ-બહુત -વસ્તુના ભેદમાં પરસ્પર ચૂનાધિકતા બતાવવી. ૫ ભાવ-૧. ઔદયિક-કર્મના ઉદયથી થતો. જેમકે અજ્ઞાન, નિદ્રા, ગતિ, શરીર વગેરે. ૨. પારિણામિક-અનાદિનો તેવો પરિણામ, જીવત્વ, ભવ્યત્વ વગેરે. ૩. ઔપથમિક-મોહનીય કર્મના ઉપશમથી થતો. સમ્યકત્વ અને ચારિત્ર ૪. ક્ષાયોપથમિક ઘાતિ કર્મના ક્ષયોપશમથી થતો. જ્ઞાન, દર્શન વગેરે. ૫. ક્ષાયિક-કર્મના ક્ષયથી થતો. કેવલજ્ઞાન, સિદ્ધત્વ વગેરે. મોક્ષ શબ્દ એ શુદ્ધ (એક, અસમાસ) પદ છે, માટે મોક્ષ સત-વિદ્યમાન છે, પરંતુ બે પદવાળા આકાશપુષ્પની જેમ અસત નથી. એ મોક્ષની વિચારણા ૧૪ માર્ગણોદ્વારોથી થાય છે. ૧૪ માર્ગણા-૧. ગતિ ૪, ૨. ઈદ્રિય ૫, ૩. કાય કે, ૪. યોગ ૩, ૫. વેદ ૩, ૬. કષાય ૪, ૭. જ્ઞાન-અજ્ઞાન ૮, ૮. સંયમ ૭, ૯. દર્શન ૪, ૧૦. લેગ્યા ૬, ૧૧. ભવ્ય, ૨, ૧૨. સમ્ય, ૬, ૧૩. સંજ્ઞી, ૨, ૧૪. આહારક૨. (૭ સંયમ-સામાયિકાદિ ૫, દેશવિરતિ અને અવિરતિ, સમ્યક્ષાયિક, લાયોપટ, પ૦, મિશ્રમોહ, સાસ્વાદન, મિથ્યાત્વ કુલ ૬૨ માર્ગણા. આમાંથી મનુષ્ય ગતિ, પંચેંદ્રિય, ત્રસકાય, ભવ્યત્વ, સંજ્ઞિ, ૧૩) Page #143 -------------------------------------------------------------------------- ________________ યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિકસમ્ય, અનાહારક, કેવલજ્ઞાન-દર્શન,-આટલી માર્ગણાએ મોક્ષ થાય; બાકીમાં નહિ. યોગ વેદ વગેરે શૈલેશી વખતે છેજ નહિ માટે ન ગયા. નવ તત્ત્વનો પ્રભાવ. જીવ-અજીવ વગેરે નવ તત્ત્વોને જાણવાથી સમ્યક્ત-સમ્યગદર્શન પ્રગટ થાય છે એટલું જ નહિ, પણ નવ તત્ત્વના વિસ્તૃત સ્વરૂપને ન જાણતો છતાં “આ તત્ત્વોજ સાચાં એવી ભાવથી શ્રદ્ધા કરનારો પણ સમ્યત્ત્વ પામે છે. કારણ કે, “સર્વજ્ઞ એવા શ્રી જિનેશ્વરદેવોનાં સર્વ વચન સત્ય હોય છે, પણ એકેય વચન મિથ્યા નથી હોતું આ બુદ્ધિ જેના મનમાં છે, તેનામાં દઢ સમ્યક્ત છે. રાગ, દ્વેષ કે અજ્ઞાનને લીધે જૂઠું બોલાય, પણ તે તો એમનામાં છે નહિ. એક અંતર્મુહૂર્ત પણ જેને સમ્યક્ત સ્પડ્યું હોય, તે સંસારમાં અર્ધ પુદ્ગલપરાવર્તથી અધિક કાળ ન રહે. અનંતા કાળ ચક્રો-એક પુપરાવર્ત. અનંતા પુપરાવર્ત-અતીત કાળ. અતીત કાળથી અનંતગુણ અનાગત કાળ. જૈન દર્શનને વિષે જ્યારે પણ પ્રશ્ન થાય કે અત્યારસુધીમાં કેટલા જીવ મોક્ષે ગયા ત્યારે ત્યારે એનો ઉત્તર એ છે કે એકનિગોદમાં રહેલા અનંતાનંત જીવોના અનંતમાભાગ જેટલીજ સંખ્યા મોક્ષે ગયેલાની છે. For Privatel 3 sonal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય પ્રમાણ-સિદ્ધો અનંતા છે, સર્વજીવથી અનંતમે ભાગે અને સર્વ અભવ્યોથી અનંતગુણ છે. ક્ષેત્ર-એક કે સર્વ સિદ્ધ લોકના અસંખ્યાતમા ભાગની અવગાહ તથા સ્પર્શનાવાળા છે. અવગાહ ક્ષેત્ર કરતાં સ્પર્શના એ આજુબાજુએ સ્પષ્ટ આકાશ પ્રદેશોથી અધિક છે. કાલ-એક સિદ્ધની અપેક્ષાએ સાદિઅનંત. અંતર-સિદ્ધપણામાંથી અવી બીજે જઇ આવી ફરી સિદ્ધ થાય તો અંતર પડયું કહેવાય. પણ કદી ચ્યવવાનું નથી માટે અંતર નથી. ભાગ-સર્વ જીવોના અનંતમે ભાગે. ભાવ-સિદ્ધોનું કેવળજ્ઞાનદર્શન ક્ષાયિકભાવે છે. અલ્પબહુત્વ-સૌથી થોડા નપુંસકપણે થયેલા સિદ્ધ છે, (નપું-તે જન્મથી નહિ, પણ કૃત્રિમ-પાછળથી થયેલા), એનાથી સંખ્યાતગુણ સ્ત્રીપણે થયેલા સિદ્ધ, એથી સંખ્યાતગુણ પુરુષપણે થયેલા સિદ્ધ છે. મુનુષ્ય, વૈમા કે જ્યો એ ત્રણના સ્ત્રીપણામાંથી આવેલા મનુષ્યો એક સમયે ઉત્કૃષ્ટથી ૨ મોક્ષે જઇ શકે તેવી રીતે તિર્થંચ સ્ત્રી, મનુષ્ય-જયો-ભવન-વ્યં૰ ના પુરુષ, પહેલી ૩ નરક, થી આવેલા ઉત્કૃષ્ટ ૧૦; વનસ્પતિથી આવેલ ૬; ભવનની સ્ત્રીથી આવેલ ૫; પૃથ્વી-અપ્ ૪થી નરકથી આવેલા ૪; અને વૈમા૰ પુરુષથી આવેલ ઉત્કૃષ્ટ ૧૦૮ એક સમયે સિદ્ધ થઇ શકે. મધ્યમ કાયાએ-તિર્કાલોકે-કર્મ ભૂમિમાં-પુરુષ-સ્વલિંગે (જૈન સાધુ વિષે)-ઉત્સ૰ અવસ૦ ના ૩જા-૪થા આરામાં...૧૦૮; પ્રત્યેક વિજય ૧૩૨ Page #145 -------------------------------------------------------------------------- ________________ માંથી. કે અવસના પમા આરામાં, કે સ્ત્રીલિગે..૨૦, તેવી રીતે અધોલોકમાંથી ૨૦, મતાન્તરે ૨૨ કે ૪૦; અકર્મભૂમિમાં વૈરી દેવથી લઈ જવાયેલા, કે અચલિગે, કે નપુંસક...૧૦; નંદનવને-ઊર્ધ્વલોક-૨ હથાની કાયાએ-ગૃહિલિંગ...૪, પાંડુક વને-સમુદ્ર-૫૦૦ ધનુ-કાયાએ...૨; નદીજળે...૩, અવસના ૧-૨-૬ઠા આરામાં, ઉત્સ-૦ના ૧-૨-૫આરામાં દેવસંહત...૧૦ ઉત્કૃષ્ટ એક સમયે સિદ્ધ થાય. સતત કેટલા સમય સુધી કેટકેટલા મોક્ષે જઈ શકે? પ્રત્યેક સમયે ૧ કે ૨...યાવત્ ૩૨ મોક્ષે જાય તો વધુમાં વધુ તેવું લાગેટ ૮ સમય સુધીજ બને, પછી આંતરૂં પાડેજ. તેવી રીતે ૩૩થી૪૮ સુધી...લાગટ ૭ સમય, ૪૯થી૦...૬, ૬૧થી૭૨...૫, ૭૩થી૮૪...૪, ૮૫થી ૬.૩,૯૭થી૧૦૨...૨, ૧૦૩થી૧૦૮...૧ સમય. ૪૫ લાખ યોજનપ્રમાણ મનુષ્ય લોકમાંથીજ મનુષ્ય જ મોક્ષે જાય. લોકની ટોચે સિદ્ધશિલા પણ તેટલા માપની. ભરત ઐરવતમાં ૩જા-૪થા આરામાંજ જન્મેલો અને મહાવિદેહમાં સદા મોક્ષે જઈ શકે. યથાખ્યાત ચારિત્રી કેવલીજ મોક્ષે જાય-કોઈ સિદ્ધિ પામ્યા પછી વધુમાં વધુ છ માસે તો બીજા આત્માની સિદ્ધિ થાય જ. જેટલા આત્મા સિદ્ધિ થાય તેટલા જીવ અનાદિ નિગોદમાંથી બહાર નીકળે. અસંખ્યગુણા-સંહત કરતાં જન્મક્ષેત્રે સિદ્ધ, ઊર્ધ્વ કરતાં અધોલોકે, તે કરતાં તિચ્છ લોકે 0 0 Page #146 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ, સમુદ્ર કરતાં દ્વીપોમાંથી; ઉત્સવ અવસ0 કરતાં મહાવિદેહમાંથી; (ઉત્સવ કરતાં અવસમાં વિશેષાધિક), તિર્યચમાંથી આવીને સિદ્ધ થયેલા કરતાં મનુષ્યમાંથી આવીને સિદ્ધ થયેલા, તે કરતાં નરક. તે કરતાં દેવ., અતીર્થ સિદ્ધ કરતાં તીર્થસિદ્ધ, ચરમ ભવની અપેક્ષાએ સિદ્ધના ૧૫ ભેદ-૧ કોઇ જિનસિદ્ધ (તીર્થંકર થઈને સિદ્ધ) ૨. કોઇ (સંખ્યાતગુણા) અજિનસિદ્ધ, અથવા ૩. કોઈ તીર્થ સિદ્ધ (તીર્થ સ્થપાયા પછી મોક્ષે ગયેલા), ૪. કોઇ અતીર્થસિદ્ધ (મરુદેવા); અથવા ૫. ગૃહસ્થલિંગ સિદ્ધ (ગૃહસ્થવેષે કેવળજ્ઞાન પામ્યા, ભરત વગેરે), ૬. અન્યલિંગસિદ્ધ (તાપસાદિ વલચીરી), ૭. સ્વલિંગસિદ્ધ (સાધુવેષે); અથવા ૮-૯-૧૦ સ્ત્રી-પુરુષ-નપુંસકલિંગે સિદ્ધ (નપું-ગાંગેય); અથવા ૧૧ પ્રત્યેકબુદ્ધ સિદ્ધ (વૈરાગજનક નિમિત્ત પામી વિરાગી અને કેવળી થયેલ, કરકંડુ), ૧૨. સ્વયંબુદ્ધ સિદ્ધ (કર્મસ્થિતિ લઘુ થવાથી બુદ્ધ, કપિલ), ૧૩. બુદ્ધ બોધિત (ગુરુથી ઉપદેશ પામી); અથવા ૧૪. એક સિદ્ધ (એક સમયમાં એક, શ્રી વીરવિભુ) ૧૫. અનેક સિદ્ધ પમા ઠ્ઠા ભેદ અંગે ધ્યાનમાં રાખવું કે પૂર્વ ભવમાં ચારિત્રની ખૂબ સાધના કરી છે. નવતત્વ સમાપ્ત. For Priva 3xersonal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ દંડક. દંડક પદ=૧. આગમના મહત્ત્વવાળા પાઠ એ દંડક, દા. ત. સામાયિક દંડક ઉચ્ચરાવોજી,' એમાંનાં વાક્ય તે દંડક પદ. અથવા ૨. જીવો જ્યાં કર્મથી દંડાય છે, તે સ્થાનો દંડક પદ; નારક વગેરે - ૨૪ દંડકઃ- ૧ સાત નારકનો + ૧૦ ભવનપતિના + ૫ સ્થાવરના + ૩ વિકલૈંદ્રિયના + ૨ ગર્ભજ તિર્યંચ મનુષ્યના + ૩ વ્યંતર જ્યો. વૈમાનિકના = ૨૪. પ્ર આમજ ગણતરી કેમ ? ઉ0 સૂત્રકારની વિવક્ષા એવી માટે આ ૨૪ દંડકમાં સંક્ષેપથી જાણવા યોગ્ય ૨૪ દ્વાર છે. સંક્ષેપથી પદાર્થોના સંગ્રહ કરનારા આ ગ્રન્થને સંગ્રહણી કહે છે. ૨૪ દ્વાર – ૧ શરીર ૫, ૨ અવગાહના, ૩.સંઘયણ ૬, ૪. સંજ્ઞા ૪, ૬, ૧૦, ૧૬, ૫. સંસ્થાન ૬, ૬, કષાય ૪, ૭. લેશ્યા , ૮. ઈદ્રિયો ૯. સમુદ્યાત ૭, ૧૦. દષ્ટિ ૩, ૧૧. દર્શન ૪, ૧૨. જ્ઞાન ૫, ૧૩ અજ્ઞાન ૩, ૧૪. યોગ ૧૫, ૧૫. ઉપયોગ ૧૨, ૧૬. ઉપપાત, ૧૭ અવન, ૧૮. સ્થિતિ, ૧૯. પર્યાપ્તિ , ૨૦. કિનાહાર, ૨૧. સંજ્ઞા ૩, ૨૨. ગતિ, ૨૩. આગતિ, ૨૪. વેદ ૩. પ્રસંગવશાત અલ્પ-બહુત્વ. ૧ ૨૫. Page #148 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન ગતિ વેદ -૨૪ દ્વારને સહેલાઈથી યાદ રાખવા અનુકૂલ વિભાગશરીર ! સંજ્ઞા ૪ દષ્ટિ ઉપપાત અવગાહના કષાય દર્શન ચ્યવન સંઘયણ લેયા જ્ઞાન સ્થિતિ સંસ્થાન સમુદ્યાત કિમાધાર ઈદ્રિય યોગ ઉપયોગ પર્યાપ્તિ સંજ્ઞા ૩ આગતિ - ૨૪ કારોની સમજૂતી. શરીર ૫-૧. ઔદારિક (૧) ઉદાર ગુણવાળું (i) તીર્થંકર દેવો, ગણધર મહારાજ વગેરેને હોવાથી, (ii) મોક્ષ, ચારિત્ર અને અનંત લબ્ધિઓનું અનન્ય સાધન; અથવા (૨) ઉદાર (સ્થૂલ) પુદ્ગલવાળું, કે (૩) સૌથી વધારે સહજ ઉંચાઇ (દસ હજાર યોજન) વાળું. ૨. વૈક્રિયઃ(i) વિવિધ ક્રિયાવાળું (નાનું, મોટું, ભારે, અદશ્ય, અનેક, વગેરે થઈ શકે), (ii) વિશિષ્ટ ક્રિયાવાળું (અદ્ભુત-સૂક્ષ્મ પુદ્ગલનું, સુંદર, સાધિક લાખ જોજનનું થઈ શકે) ૩. આહાર-વિચરતા તીર્થકર દેવની ઋદ્ધિ જોવા કે સંશય પડે ત્યારે આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મુનિઓ વૈક્રિય કરતાંય અતિ દેદીપ્યમાન અને સૂક્ષ્મ પુદ્ગલોનું આ શરીર બનાવે છે. સ્થૂલ ઔદારિક પુદ્ગલોના પર્વતોની વચમાંથી પણ અસ્મલિતપણે પસાર થઈ જાય છે, આ શરીર અને મૂળ શરીરની વચમાં અખંડ આત્મપ્રદેશો વિસ્તૃત છે. ૪. તૈજસ-બાહ્ય શરીરમાં ગરમી અને પેટમાં For Private Eersonal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ પાચન શક્તિ આંતર તૈજસ લઈને છે. આ અને કામણ શરીર પ્રવાહથી , અનાદિકાળથી આત્મા સાથે સંકળાયેલાં છે. ફકત એનાં પુદ્ગલો બદલાયા કરે છે. તપસ્યા આદિથી ઉત્પન્ન તેજો કે શીતલેશ્યાથી તૈજસ પુગલો દ્વારા સામાને બાળી કે ઠારી શકાય છે. ૫ કાર્મણ જગતમાં ઉપયોગી થઈ શકે એવા આઠ પ્રકારના પુદ્ગલ સ્કંધ(વર્ગણા)માંના આઠમા સૌથી સૂક્ષ્મ પરિણામવાળાં કાર્મણ વર્ગણાના પુગલો જીવની સાથે બંધાઇને બનેલ આઠ પ્રકારના કર્મના જથ્થાને કાશ્મણ શરીર કહે છે. અવગાહનાઃ- શરીરની ઉત્કૃષ્ટ, જધન્ય ઉંચાઇ. સંઘયણ સંસ્થાનનું વર્ણન પાછળ નવ તત્ત્વમાં પુણ્ય, પાપ તત્ત્વમાં ઇન્દ્રિય-ઇન્દ્રિય એટલે ઇન્દન (સમૃદ્ધિ)શાલી આત્મા, તેની; અર્થાત્ તેને જણાવનારી તે ઈદ્રિય. એ પાંચ છે. દરેકનાં બબ્બે ભેદદ્રવ્યેન્દ્રિય અને ભાવેજિય. દ્રવ્યેન્દ્રિયના બે ભેદ-નિવૃત્તિ અને ઉપકરણો તેમ ભાવેન્દ્રિયના બે પ્રકાર – લબ્ધિો અને ઉપયોગ. નિવૃત્તિ પણ બે પ્રકારે - બાહ્ય અને આભ્યન્તર૦ જીવોને બાહ્ય નિવૃત્તિ એટલે ઇન્દ્રિયોના બાહ્ય અવયવના આકારની બનાવટ, જૂદી જૂદી જાતની હોય છે, પણ આભ્યન્તર નિવૃત્તિ (અંદરના અવયવની આકૃતિ) એકસરખી હોય છે. માત્ર સ્પર્શનેન્દ્રિયનો અંદરનો આકાર પણ સૌ સૌના શરીરના ઘાટે છે, કેમકે તે ચામડીમાં રહે છે. આભ્યન્તરમાં રસનેંદ્રિય અસ્ત્રાના આકારે, For Privatel 19sonal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ધ્રાણેન્દ્રિય પડધમ જેવી, ચક્ષુ, ચંદ્રના આકારે, અને શ્રોત્ર કદંબ પુષ્પન આકારે છે. ઉપકરણ એટલે તે તે વિષયને જાણવામાં ઉપકારક શક્તિ; તે પણ આહારના પુદ્ગલમાંથી શરીર બન્યા પછી બનેલી છે, અને નિવૃત્તિમાં રહે છે. જ્ઞાનદર્શનાવરણના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ આત્મિક જ્ઞાનશક્તિ એ લબ્ધિ ભાવેન્દ્રિય અને એ શક્તિની જાગૃતિ, અર્થાત્ જ્ઞાનના ઉદયની સન્મુખ એવું ચૈતન્ય-સ્કુરણ એ ઉપયોગ. ભાવેન્દ્રિય નિવૃત્તિ હયાત છતાં રોગાદિથી ઉપકરણો હણાયાથી રસ વગેરેનું જ્ઞાન નથી થતું; સૂક્ષ્મ ઉપકરણ એ નિવૃત્તિના આધારે છે અને નિવૃત્તિ સાથે એકમેક છે તેથી નિવૃત્તિ પણ ઈદ્રિય. પ્રતિ -નું વર્ણન નવતત્ત્વમાં છે. સંજ્ઞા-(મતિજ્ઞાનાદિ એ જ્ઞાનસંજ્ઞા) કર્મના ઉદય કે ક્ષયોપશમથી થાય તે અનુભવ સંજ્ઞા=અભિલાષ; તે ચાર. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ ક્રમે અશાતા-ભય-વેદ-લોભ કર્મના ઉદયે જન્મે. એ ચારમાં મતિઓ અને દર્શન આવરણના ક્ષયોપશમે થતી ઓઘ અને લોક સંજ્ઞા ભળતાં છ થાય. પૂર્વ સંસ્કારે, મોધમ કે સામાન્ય જ્ઞાન ઓધ સંજ્ઞા જન્મ. જેમકે જન્મતાંજ બાળક સ્તનપાન કરે છે, વેલડી સપાટ ભૂમિ ત્યજી વૃક્ષ કે ભીંત ઉપર ચડે છે. એ છમાં ચાર કષાય ભળતાં ૧૦ થાય અને મોહ (મમતા) ધર્મ, સુખ, (રતિ), દુઃખ, જુગુપ્સા, શોક, એ છ ભળતાં ૧૬ સંજ્ઞા થાય. For Priva3 Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ બીજી ૩ સંજ્ઞા (સમજ) – ૧ હેતુવાદોપદેશિક માત્ર વર્તમાન ઈનિષ્ટ વિષયમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનાર સમજ. આથી ભૂત-ભવિધ્યના દુઃખના સ્થાનના ખ્યાલ વિનાજ વર્તમાન દુઃખ ટાળવા કે સુખ લેવા પ્રવૃત્તિ કરે; જેમકે વિકસેંદ્રિય, અસંગ્નિ પંચંદ્રિય. “હેતુવાદ' નું એટલે વર્તમાન પૌગલિક ઈટાનિષ્ટનાં નિમિત્તનું "ઉપદેશ'- કથન છે જેમાં તે હેતુવાદોપદેશિકી. ૨ દીર્ઘકાલિકી, ભૂત-ભાવિ કાળની વિચારણા શક્તિ. આથી પૂર્વે આનું કેમ હતું? ભવિષ્યમાં શું પરિણામ આવે ? ઇત્યાદિ વિચારણા કરી શકે. આવા જીવો સંજ્ઞી પંચેદ્રિ હોય; બીજા અસંજ્ઞી. ૩. દષ્ટિવાદોપદેશિકી સમ્યગ્દર્શનીનું કે વિશિષ્ટ દષ્ટિવાદ શ્રતધરનું મોલોપયોગી હેયોપાદેયાદિનું જ્ઞાન કષાય-નવતત્ત્વમાં કહ્યા મુજબ - ૬ લેશ્યા –આત્મામાં સારી-નરસી લાગણીરૂપ ભાવ લેશ્યાને ઉત્પન્ન કરનાર જે યોગાન્તર્ગત પુગલ દ્રવ્યો તે દ્રવ્ય લેશ્યા. તે પોતાના રંગના અનુસાર નામવાળી અને લાગણી પેદા કરનારી હોય છે. તે છે પ્રકારે છે, અને છ દષ્ટાન્ત છે. ૧૩૯ Page #152 -------------------------------------------------------------------------- ________________ નામ કૃષ્ણ નીલ કાપોત તેજો પદ્મ રંગ શુક્લ અતિકાળી ઓછી કાળી ભૂખરી લાલ આછી પીળી ધોળી જાંબુ લેનારનું દ્રષ્ટાન્ત મૂળમાંથી ઝાડ કાપીએ મોટાં ડાળાં નાની ડાળી લુમખાં માત્ર જાંબુ તોડીએ નીચે પડેલા માર્યા વિના માત્ર ખાઇએ માલ લઇ લો. આમાં પહેલી ત્રણ અશુભ લેશ્યા છે. ક્રમે ઓછી ઓછી દુર્ગંધી કડવી, કર્કશ અને ક્રૂરભાવ કરનારી છે. છેલ્લી ત્રણ શુભ લેશ્યા સુગંધી, મીઠી, સુંવાળી અને શાંત ભાવ કરનારી છે. લુટારાનું દ્રષ્ટાન્ત મનુષ્ય, ઢોર બધાને મારો મનુષ્યોને પુરુષોને શસ્ત્રવાળાને સામે થનારને કેટલાયને આ લેશ્યા જન્મસ્વભાવરૂપે હોય છે. દેવનારકના ભવની લેશ્યા તે ભવની પહેલાં અને પછી અંતર્મુહૂર્ત લેવા-મૂકવા જાય છે. તે ભવમાં અમુક અમુક લેશ્યા નિયત છે. મનુષ્ય તિર્યંચને અંતર્મુહૂર્ત તે લેશ્યા ફરતી હોય છે. For Privateersonal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૭ સમુદ્ધાત - (૧) અજીવ સમુદ્યાત=વિસ્ટસા પરિણામથી થતો અચિત્ત મહાત્કંધ જે માત્ર ચાર સમયમાં દંડ-કપાટ-મંથાન-અંતરપૂરણથી ચૌદ રાજલોકમાં વ્યાપે છે તે. (૨) જીવ સમુદ્યાત ૭ પ્રકારે. એકી સાથે, ૩-પ્રબળતાથી, આત્મપ્રદેશ બહાર નીકળીને ધા-કર્મનાશ જે યત્નમાં થાય તે યત્નને સમુદ્રીત કહેવાય. આમાં ઉદીરણાથી કર્મ ઉદયાવલિકામાં પેસી ઉદય પામી નાશ પામે. ૧. વેદના સમુદ્યાત-જ્યાં અત્યંત અશાતાએ વ્યાકુલ આત્મા આત્મપ્રદેશોને બહાર કાઢી ઉદરાદીના પોલાણ અને ખભાદિના આંતરાપૂરી શરીરની ઉંચાઈ પ્રમાણ દંડાકાર થાય તે આમાં અશાતાની ઉદીરણા ૨. કષાય૦ માં કષાયવ્યાકુલ આત્મા... ૩ મરણo જેથી મરણ પૂર્વે અંતર્મુહૂર્ત વ્યાકુલ આત્મા આત્મપ્રદેશને ઠેઠ નવો જન્મ લેવાના સ્થાન સુધી ઉત્કૃષ્ટ અસંખ્ય યોજન લંબાવી કોઈક પુનઃસંકોચી પુનઃ લંબાવી, અંતુર્મ તેમ રહી મરે. આમાં આયુની ઉદીરણા ૪ વૈક્રિય- જ્યાં વૈક્રિય લબ્ધિ વિદુર્વે અને ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન આત્મપ્રદેશને શરીર પ્રમાણ દંડાકારે લંબાવી વૈ0 નામકર્મને ઉદીરી અને વેદી વૈક્રિય પુદ્ગલો લઇ વૈ૦ શરીર રચે. ૫ આહારક-જ્યાં આહારક લબ્ધિ... . તૈક્સ - જ્યાં તે જોકે શીત લેશ્યા મૂકવા માટે તેજો લબ્ધિ... ૭. કેવળી. - વેદનીય, નામ, અને ગોત્રને આયુષ્યની સમાન સ્થિતિવાળા કરવા ચાર સમયમાં આત્મપ્રદેશને આખા લોકમાં વ્યાપ્ત કરી ચાર સમયમાં સંહરવાનો પ્રયત્ન. For Prival & Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ આમાં નામ ગોત્રની ઉદીરણા તેમજ ચાર અધાતીની (આયુના રસની) અપવર્તન (1) વૈ૦ આo તૈo સમુદ્દઘાત તે લબ્ધિ ફોરવનારને અવશ્ય હોય, બાકીના નિયત નહિ. (i) કષાય માં નવાં કર્મ ઘણાં ગ્રહણ થાય. કેવલિ, સિવાય બીજામાં પાંચ ક્રિયા અંગે બંધ થાય વેદના મરણ કેવલિ૦ માં પૂર્વનાં કર્મ ખપે વૈ. આ તૈ૦ માં તે જાતનાં કર્મ ખપે, અને તે શરીર બનાવવા પુદ્ગલનું ગ્રહણ થાય. (ii) વૈ. આ૦ તે. તથા કેવળી, એ આભોગિક (ઇરાદાપૂર્વકના) છે. બાકીના અનાભોગિક. ૧૫ યોગ મન, ભાષા કે શરીર યોગ્ય વર્ગણામાંથી બનેલ મન, વચન કે કાયાની મદદથી (આલંબનથી) થતો આત્મપ્રદેશમાં જે વ્યાપાર (સ્કરણ) તે યોગ. જે વસ્તુ જે સ્વરૂપે હોય, માત્ર તેજ સ્વરૂપે વિચારવા મનોદ્રવ્યની સહાયથી થતું આત્મપ્રદેશનું સ્કરણ તે સત્ય મનોયોગ. વસ્તુમાં અછતું જે સ્વરૂપ, તે સ્વરૂપની તેમાં વિચારણા વખતે અસત્ય મનોયોગ. અંશે છતા-અછતા બે જાતના સ્વરૂપની વિચારણામાં મિશ્ર (સત્યાસત્ય) સત્યમૃષા મનોયોગ. વ્યવહારની વિચારણામાં વ્યવહાર (અસત્યામૃષા) મનોયોગ; જેમકે “તું કે, આમાં સાચું જૂઠું નથી. એમ વચનના ચાર યોગ. કાયાના સાત યોગ છે. કેવળ (૧) ઔદા, (૨) વૈ૦, (૩) આહાકે (૪) કાર્પણ અને વૈભવ-મિશ્ર એ ૩, એમ ૭૦ શરીરની હિલચાલ-ચેષ્ટા વખતે થતો આત્મવ્યાપાર એ તે તે યોગ. પહેલાં ત્રણમાંનું ૧૪. For Privateersonal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૩ શરીર બીજા શરીર સાથે પ્રવર્તે ત્યારે મિશ્ર કાયયોગ, કેટલાક શરીરપર્યાપ્તિ પૂર્ણ થતા સુધી મિશ્ર યોગ માને છે, અને બીજા પોતાની સર્વ પર્યાપ્તિ પૂર્ણ થતા સુધી મિશ્ર યોગ માને છે. ઔદા૰મિશ્ર-૧ ઔદા ની ઉત્પત્તિ વખતે કાર્મણ સાથે મિશ્ર ૨-૩ ઉત્તર વૈક્રિય કે આહા૦ રચતા વૈક્રિય આહા સાથે ઔ મિશ્ર (સિદ્ધાન્ત મતે), અને ૪. કેવલી સમુ ઘાતમાં ૨ જે ૬ ઢે ને ૭ મે સમયે કાર્પણ સાથે મિશ્ર વૈ૰ આહા૰ મિશ્ર૧. દેવના૨કને ઉત્પત્તિ વખતે કાર્પણ સાથે વૈ૰ મિશ્ર ૨. મનુષ્ય તિર્યંચને ઉત્તર વૈ કે ચૌદ પૂર્વીને આહા રચતા (કર્મગ્રન્થ મતે), અને માત્ર સંહરણ વખતે (સિદ્ધાન્ત મતે). કાર્પણ કાયયોગ-૧ વિગ્રહ ગતિમાં અંતિમ વક્ર એટલે કે ભવાંતરનો ઉત્પત્તિ સમય છોડીને, ૨. કેવલી સમુ માં ૩ જે, ૪ થે ૫ મે સમયે, ઔદાકાયયોગ ૧. ઔદારિક શરીરે આઠે વર્ગણાના પુદ્ગલ લેવા, ૨. ભાષા, મન વગેરે રૂપે પરિણમાવવા ૩. ઔદારિક શરીરથી થતી બીજી ચેષ્ટાઓમાં, તથા ૪. કેવલી સમુ૰ માં ૧ લે, ૭ મે, ૮ મે સમયે હોય. પછી પરિણત થયેલા ભાષા અને મનથી વચન અને મનોયોગ પ્રવર્તે. વૈ અને આહા૰ થી વૈ અને આહા કાયયોગ પ્રવર્તે. સાતમે અપ્રમત્ત ગુણ ઠાણે આહારક પણ બનાવવાની ઉત્સુકતા ન હોય, તથા આહારક નામ કર્મનો ઉદય ન હોય, તેથી આહારક મિશ્ર યોગ પણ ન હોય, છતાં છત્રે બનેલા આહારક શરીરથી ચાલુ પ્રવૃત્તિ અંગે સાતમે આહા૰ કાયયોગ હોય. ૧૪૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૩ વેદ - વિષયક્રીડાની અભિલાષા. એ સ્ત્રી, પુરુષ, નપુંસક એમ ત્રણ ભેદે. પુરુષ ભોગવવાની ઇચ્છા એ સ્ત્રી વેદ... ૩ દષ્ટિ ૧. મિથ્યા દષ્ટિ-વિપરીત દષ્ટિ. મદિરા પીધેલો માતાને પત્ની સમજે, તેમ મિથ્યાત્વના ઉદયે જીવ સતને અસત અને અસતને સત, ધર્મને અધર્મ, કુધર્મને સદ્ધર્મ વગેરે માને છે. ૨ સમ્યગ્દષ્ટિ-વસ્તુને સાચા સ્વરૂપે મનાવે. ૩ મિશ્રદષ્ટિ કંઈક સાચું, કંઈક ખોટું માને અથવા સત્યતત્ત્વ પ્રત્યે ન રુચિ કે ન અરુચિ. ૪ દર્શન-ચક્ષુથી થતો સામાન્ય ભાસ તે ચક્ષુ દર્શન; બીજી ઇંદ્રિયોથી થાય તે અચક્ષુ દર્શન અવધિ અને કેવળ દર્શન પણ વસ્તુના સામાન્યરૂપનું પ્રત્યક્ષ કરે. ૫ જ્ઞાન-મત, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ જ્ઞાન. ૩ અજ્ઞાન-મતિ-શ્રુત અજ્ઞાન, અને વિભંગ જ્ઞાન (મિથ્યાત્વિનું અવધિ જ્ઞાન). અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન; એ મિથ્યા દષ્ટિને હોય. ૧૨ ઉપયોગ -૪ દર્શન + ૫ જ્ઞાન + ૩ અજ્ઞાન, દર્શન વગેરે શક્તિરૂપે છે, અને ઉપયોગ એ આત્મામાં તેના સ્કરણરૂપે છે. ઉપપાત ચ્યવન એક સમયમાં તે તે દંડકમાં કેટલા જીવ જન્મ, મરે. સ્થિતિ-દંડકના જીવનું આયુષ્ય કિમાધાર-કઈ કઈ દિશામાંથી જીવ આહાર લે? ૩-૪-૫-૬ For Privatspersonal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ (પૂર્વાદિ ૪+ઊર્ધ્વ, અધો) દિશાનો હોઈ શકે છે. અહીં લોકના ખૂણા પર રહેલાને પૂર્વ દક્ષિણ વગેરે બે દિશાનો અને અધો કે ઊર્ધ્વ દિશાનો એમ ઓછામાં ઓછો ૩ દિશાનો આહાર હોઇ શકે છે. વિદિશા (ખૂણાઓ) માંથી પુદ્ગલ ગ્રહણ ન હોય. ગતિ-આગતિ કયા દંડકમાંથી કેટલા જીવ આવે અને કયાં કેટલા જાય તે. - ૨૪ દંડકમાં ૨૪ ધારોનો વિચાર. શરીર-ગર્ભજ તિર્યંચ અને વાઉકાયને ૪, મનુષ્યને ૫, બાકીનાને ૩. વાઉકાય પણ વૈક્રિય શરીર વિદુર્વે. એક સાથે ચારજ શરીર મનુષ્યને હોઈ શકે, વૈ. કે આહાઇ સાથે. * અવગાહના-ઉત્સધ અંગુલ માપે (શ્રી મહાવીર પ્રભુના આત્માંગુલથી અડધું) પૃથ્વી આદિ ૪ તથા સાધાવનની જધન્ય કે ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી. એમાં (ક્રમશઃ સૂક્ષ્મ વન, વાયુ-અગ્નિ-જલ-પૃથ્વી-બાદર અગ્નિ-જલ-પૃથ્વી નિગોદની અસંખ્ય અસંખ્ય ગુણ) પ્રત્યેક વન ની ઉત્કૃષ્ટ ૧૦૦૦ જોજનથી અધિક હીન્દ્રિયની ૧૨ જોઇ ત્રીન્દ્રિય-૩ ગાઉ, ચતુરિન્દ્રિયની ૪ ગાઉ, ગર્ભ તિ ૧000 જો. આ બધાની જધ, અંગુઅસંભાગ. નારક ઉત્કૃષ્ટ ૭ ધનુ, ૬ અંત થી ૫૦૦ ધનુ સુધી જધ૦ ૩ હાથ. દેવ ત્રણે નિકાય, અને પહેલા બે વૈમા સુધી; ૭ હાથ ઉત્કૃષ્ટને જધન્ય. ત્રીજા વૈ, For Private 1 Uonal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ થી ૬ હાથથી અનુત્તરે ૧ હાથ સુધી. સર્વ દંડકમાં શરીરની પ્રારંભિક જધન્ય અવગાહના અંગુલનો અસં૰ ભાગ. વાઉકાયના ઉત્તર વૈક્રિય શરીરની પણ તેમ. પરંતુ બીજાના ઉત્તર વૈ૰ ની પ્રારંભે અંગુલનો સંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ઉત્તર વૈક્રિય દેવોનું ૧ લાખ જોજન, મનુષ્યોનું લાખ જોજન અને ૪ આંગળ, તિર્યંચોનું ૯૦૦ જોજન, નારકોનું સ્વશરીરથી બમણું. આહારકની અવગાહના પ્રારંભે જધ પણ ૧ હાથથી કંઇક ઓછી, અને ઉત્કૃ॰ ૧ હાથ. વિધુર્વેલું શરીર ઉત્કૃષ્ટથી નારકને અંતર્મુહૂર્ત, દેવને ૧૫ દિન, તિર્યંચ મનુષ્યને ૪ મુહૂર્ત, (આ જીવાભિગમ મુજબ. સ્વોપજ્ઞ અવસુરિ, ભગવતી અને દિગંબરના હિસાબે અંતર્મુ૰) અને આહા૨ક અંતર્મુ૰ રહે. સંઘયણ-સ્થાવર, દેવ, નારક એ સંઘયણ રહિત, સંમૂર્છાિમ તિર્ય મનુ ને તથા વિલંદ્રિયને છેલ્લું સેવાર્ત સંઘયણ, અને ગર્ભજ તિર્યંચ મનુષ્યને છએમાંનું ગમે તે સંઘયણ. સંજ્ઞા-સર્વ દંડકમાં ૪ કે ૧૦ સંજ્ઞા હોય છે. સંસ્થાન-સર્વદેવોને પહેલું સમચતુરગ્ન સંસ્થાન, ગ. મનુ તિ ને માંનું ગમે તે, બાકીનાને છેલ્લું હુંડક સંસ્થાન. તેમાં એકેન્દ્રિયમાં પૃથ્વીકાયનું મસુરની દાળ કે અર્ધચંદ્રના આકારનું, અપ્લાયને પરપોટાના, તેજસ્કાયને સોયના, વાયુકાયને ધ્વજાના, અને પ્રત્યેક વનસ્પતિકાયને જુદા જુદા આકારનું સંસ્થાન હોય છે. For Private Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ કષાય-સર્વને ચારે કષાય. લેશ્યા-ગતિર્યંચ મનુષ્યને દ ભવનપતિ, વ્યંતર, નારક, તેલકાય, વાઉકાય અને વિકલૈંદ્રિયને પહેલી ત્રણ લેશ્યા, બાકીના એકેંદ્રિયને ૪ (દેવમાંથી આવેલાને અપર્યાપ્તપણે તુર્ત તેજો વેશ્યા હોય તેથી), જયોતિષીમાં અને વૈમાનિક પહેલા બે દેવલોકમાં તેજો લેશ્યા, વૈ૦ ૩-૪૫ મામાં પદ્મ, અને ઉપર શુકલ. ઈદ્રિય સ્પષ્ટ છે. સમુદ્યાત-યુગલિક મનુષ્યને તથા સંમૂડમનુ તિર્યને વેટ,ક0,મ0, એ ૩, બીજા મનુષ્યોમાં યથાસંભવ ૭ માંથી, એમાં કેવલિને વેદનીયની ઉદીરણા નથી માટે વેવ સમુદ્યાત નહિ, નિર્વાણ વખતે દડાની જેમ જાય છે માટે મરણ સમુ0 નહિ, માત્ર કે સમુ હોય. ગ0 તિર્યંચ તથા દેવને ૫, નારક, વાઉં, ને ૪ - વૈ૦ સાથે બાકીના એકે વિકલેને પહેલા ૩. દષ્ટિ-સાસ્વાદન સાથે કોઈક જીવ સંમૂતિર્ય, પંચેન્દ્રિયમાં ને વિક્લેન્દ્રિયમાં આવે, પછી મિથ્યાત્વી થાય. તેમાં સમ્યગુ અને મિથ્યા એમ બે દષ્ટિ . એકેન્દ્રિયમાં મિથ્યા દષ્ટિ. બાકીમાં ૩ દષ્ટિ. (કર્મગ્રન્થમતે પૃથ્વી અપવનમાં પણ સાસ્વાદન લઇને જાય..). | દર્શન-પાંચસ્થાવર, બેઈદ્રિયને, તેઈદ્રિયને ૧ અચક્ષુ દર્શન, ચતુરિન્દ્રિયને ૨-ચક્ષુ, અચલુ, તિર્ય, દેવ નારકને ૩-અવધિ સાથે, મનુષ્યને કેવળ દર્શન સાથે ૪ દર્શન. For Privata Orsonal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અજ્ઞાન-દેવ, નારક અને તિર્યંચને (મનઃ પર્યાય-કેવળ વિના) ૩ જ્ઞાન ૩ અજ્ઞાન, સ્થાવરને ૨ અજ્ઞાન, સમૂo પ. તિર્યં, ને વિકલેટ ને ૨ જ્ઞાન-૨ અજ્ઞાન, મનુ, ને બધાં. (કર્મગ્રંથ મતે સાસ્વાદનીને જ્ઞાન નહિ.) યોગ-મનુ ને ૧૫, તિર્યંચને (૨ આહાવિના) ૧૩, દેવ નારકને (૨ ઔદા ૨ આહાહ વિના) ૧૧ સ્થાવરને ૩ (૧ કાશ્મણ+૨ ઔદા), એમાં વાઉકાયને વધુમાં ૨ વૈક્રિય સાથે ૫, સમૂમનુ તિર્યને તથા વિકલેટ ને વ્યવહાર (અસત્યમૃષા) વચન યોગ સાથે ૪. ઉપયોગ-મનુ ને ૧૨, દેવ-નારક-તિ ને ૯, બેઇ. તેને ૫, ચતુરિંદ્રિયને ૬ અને સ્થાવરોને ૩ ઉપપાત ચ્યવન-એક સમયમાં સાવ વનસ્પતિમાં જીવો અનંતા, બીજા સ્થાવરોમાં અસંખ્યાત, ગ0 મનુષ્યમાં સંખ્યાતા અને બાકીમાં સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય અને મરે. વિરહ-અસંજ્ઞિ પંચેદ્રિય, તિર્યંચ અને મનમાં ઉત્પત્તિમાં વિરહ પડે તો ઉત્કૃષ્ટતાએ ક્રમે અંતર્મુ અને ૨૪ મુહૂર્તનો વિરહ પડે. નારકમાં ૧ લીથી ક્રમશઃ ૨૪ મુહૂર્ત-દિન ૭-૧૫-માસ ૧-૨-૪- નો, દેવમાં પહેલા બે વૈમાનિક સુધીમાં ૨૪ મુહૂર્તનો પછી ૩ જા દેવલોકમાંથી ક્રમશઃ ૯ દિવસ ૨૦ મુદ્ર -૧૨ દિઠ ૨૦ મુ0 –૨૨ા દિવ-૪૫ દિવ-૮૦ દિવ૧૦૦ દિવનવમે માસ ૧૦-૧૧-અગિયારમે બારમે. ૧૦૦ વર્ષ (લગભગ)-પહેલી ૩ ગ્રેવે. આદિ વર્ષ ૧૦૦૦ની અંદર લાખ અંદર-ક્રોડની અંદર-ચાર અનુત્તરે પલ્યો નો અસંહ મો ભાગ- સર્વાર્થસિદ્ધ પલ્યો. નો For Private Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ સંખ્યા, ભાગ. સ્થિતિ-ઉત્કૃષ્ટ સ્થાવરોનું આયુષ્ય ક્રમે વર્ષ ૨૨૦૦૦-૭૦૦૦દિન -વર્ષ ૩૦૦૦-૧૦૦૦૦, ગમનું તિર્યંચનું ૩ પલ્યો, બેઈદ્રિયાદિ ૩ નું ક્રમશઃ વર્ષ ૧૨-દિન ૪૯-માસ ૬, અસુરકુમારનું સાધિક ૧ સાગરો, બાકી ભવનપતિનું દેશોન ૨ પલ્યો, બં. ૧ પલ્યો, જ્યો ૧ પલ્યો + ૧ લાખ વર્ષ, વૈમા અને નારકનું ૩૩ સાગરો, જધન્ય આયુષ્ય વૈમા૧ પલ્યો, જ્યો. પલ્યો. (સાધિક), બાકી દેવ-નારક ૧૦ હજાર વર્ષ, બાકી ૧૦ દંડકે અંતર્મુ, પતિ -દેવ, નારક, ગતિર્યંચ-મનુ ને ૬ પર્યાપ્તિ. સ્થાવરોને ભાષા મન વિના ૪, ને વિકલ૦ ૫. કિમહાર-ચોવીસેય દંડકે છએ દિશાથી આહાર મળે લોકના છેડે રહેલ પાંચે સૂક્ષ્મ સ્થાવર અને બાદર વાયુમાં ભજના-૫-૪ કે ૩ દિશાનો આહાર હોય. સંમૂo પંચેદ્રિ. ત્રસનાડીમાંજ હોય માટે ૬ એ દિશાનો આહાર લે. ' સંક્ષિ-ગમનુષ્યને દીર્ધકા અને દષ્ટિવાદો. હોય, દેવો, નારક અને ગવ તિર્યંચને દીર્ઘકાવ, વિકલેટને હેતુવાદો, સંજ્ઞા હોય છે. સ્થાવરો સંજ્ઞા રહિત. કેમકે આ ૩ સંજ્ઞા વ્યકત (સ્પષ્ટ) ચૈતન્યવાળાને હોય. કરોડમાં લાખ સમાઈ જાય છે, તેથી કરોડપતિ એ લખપતિ નથી. કહેવાતો તેમ દીર્ઘકામાં હેતુવાદોનો સમાવેશ હોઈ જુદી ન ગણી. 98C Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ગતિ-આગતિ દેવો એ પર્યાવસંમ્પંચે તિર્ય. અને ગર્ભજ પર્યાપ્તા તિર્યંચમનુષ્યમાંથીજ આવે, અને સંખ્યાના વર્ષોના આયુવાળા પર્યાપ્તા ગર્ભજ પંચેંદ્રિય તિર્યંચ-ગમનુષ્યોમાં તથા પર્યાપ્ત બાદર પૃથ્વી-અપ-વન માંજ જઈ શકે. નારકોનું ગમનાગમન પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા ગર્ભજ તિર્યંચ-મનુષ્યોમાંજ અને આગમન સંમૂo . તિo થી પણ હોય. પૃથ્વી-અપુ-વન નારક વિના ત્રેવીસેય દંડકમાંથી આવે, અને દેવ નારક વિના દશે દંડકમાં જાય. તેઉ. વાઉ. એ ૧૦ માંથી આવે અને મનુષ્ય વિના ૯ માં જાય, વિકલે-૧૦ માંથી આવે અને ૧૦ માં જાય. ગર્ભજ તિર્યચ-મનુષ્યોનુ ગમન ચોવીસેય દંડકમાં અને ગo તિo નું આગમન ૨૪ માંથી, પણ મનુષ્યોનું તેલ-વાઉ, વિના ૨૨ માંથી. સંમૂળ પંચે માં દેવ નારક વિના બીજા આવે, અને સમૂહ પર્યાપંચે તિર્યું. પલ્યો. અસંખ્યાતમા ભાગના આયુમાં ચારે ગતિમાં જાય. વિશેષતાઓ- છ નારક એ પર્યાપ્ત ગર્ભજ સં. વર્ષાયુ મનુષ્ય તથા જલચરાદિ પાંચે તિર્યચોમાં જાય, જ્યારે સાતમીવાળો માત્ર પર્યા, ગ, પાંચ તિર્યચોમાંજ જાય. ૬ ઠ્ઠી ૭ મીમાં ઉક્ત મનુ અને ગ. જલચરથી આવે, ૫ મીમાં ઉર પરિસર્પમાંથી પણ આવે, ૪ થીમાં સ્થલચરથી પણ, ૩ જીમાં ખેચરથી પણ, ૨ જીમાં પર્યાય ગ૦ સંતુ આયુષ્ક મનુ અને પાંચેય તિર્યંચથી, અને ૧ લીમાં ૫ પર્યા. સમૂળ તિર્યંચથી પણ આવે. દેવ-૯ મા દેવલોકથી અનુત્તર-એમાં પર્યાગ. સં. વર્ષાયુ For Priva 40 ersonal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ગતિ-આગતિ (તેમાં વે, અનુ. માં જૈન મુનિલિંગીજ જાય.) ૩ જા થી આઠમા દેવલોકમાં આ મનુ, ઉપરાંત પર્યાગ. પાંચેય તિર્યંચો જાય, અને ત્યાંથી આ મનુતિમાંજ આવી શકે. બાકીના દેવ ઉક્ત મનુતિ, અને પર્યા. બાદર પૃથ્વી-અપ-પ્રત્યેક વનમાં આવી શકે. ઇશાનદેટમાં પર્યાગ0 ૧૫ કર્મી મનુતિ તથા પર્યાગટ હરિવર્ષ-રમ્યફ દે. ઉ0 કુર યુગલિકથી આવે. જ્યો. સૌધર્મમાં ૧૫ કર્મ ૩૦ અકર્મ, પર્યાગઇ મનુ-તિથી આવે, ભવનવ્યં. માં પર્યાગમનુષ્ય અને પર્યાવંગo સમૂહ પાંચેય તિર્યંચથી આવે. મનુષ્ય-પર્યા. ૧૫ કર્મ ભૂમિમાં-પર્યાઅકર્મક અંતરદ્વીપ સિવાયના પર્યાઅપર્યા. મનુષ્ય-દેવ- નારક અને ૮ અગ્નિ-વાયુ સિવાયના ૪૦ તિર્યંચ ભેદથી આવે; અને એ પ૩ જીવ ભેદમાં જઈ શકે. સંમૂ અને અપર્યા. કર્મ માં ૧૦૧ સંમ, પર્યાઅપર્યાકર્મ અને ૪૦ તિર્યંચથી આવે, અને એ તે મનુ અને ૪૮ તિર્યંચમાં જાય. હિમવંત હિરણ્યયુગ દેવપણામાંજ જાય સૌધર્મ સુધીમાં અને બીજા અકર્મ ના ઇશાન સુધીમાં જાય, અને બધા અકર્મ યુગમાં પર્યા. ૧૫ કર્મમનુ અને પાંચે ગઢ પર્યાપચેદ્રિય તિર્યંચથી આવે અંતરદ્વીપમાં પર્યાય કર્મ મનુ અને સંમૂગર્ભજ પાંચે તિર્યંચથી આવે; અને એ ભવન, બં, માંજ જઇ શકે. તિર્યંચ-પંચેન્દ્રિય સંમૂ તિ ની ગતિ આગતિ-સ્થાવર, વિકલે. ૧૫૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ પંચે. તિ અને સંખ્યાત. વર્ષાયુ મનુ સુધી, વિશેષતયા ગતિ અંતર્લીપના મનુષ્ય કે ચતુષ્પદમાં, ભવન, લંડ માં અને ૧ લી નરકમાં. ગર્ભજ-તિની ગતિ આગતિ-એક થી પંચે. તિ, કર્મઠ મનુ0 તથા પાતાલથી ઉપર ઇશાન દેવ સુધી. જ્યારે માત્ર આગતિ ૭ નરકથી - અને માત્ર ગતિ અકર્મ. તથા અંતર્લીપ મનમાં અને જલચરની ૭ નરકમાં ઉરપરિ૦ ચતુષ્પદની ખેચર ભુજપરિ૦ ની ૬ નરકમાં ૪ નરકમાં ૩ માં ૨ નરકમાં સ્થાવરો વિકલેટ અને અપર્યા, તિર્ય, મનુ0 (સર્વ લબ્ધિ અપર્યા જીવો) ની ગતિ પર્યા. અપર્યાસૂક્ષ્મ બાદર એકેદ્રિથી પંચે તિ, મનુ સુધીમાં અને આગતિ પણ ત્યાંથી વિશેષ એટલો કે તેઉ. વાઉદની ગતિ મનુષ્યમાં નહિ, અને મનુ ની આંગતિ ત્યાંથી નહિ; જ્યારે બાદર પર્યા પૃથ્વી. અપ-વનમાં આગતિ દેવ (ઇશાન સુધી) માંથી પણ ખરી. - નરકની ગતિ આગતિ પયત ગર્ભજ કર્મ મનુ જલચર ઉરપરિ૦ ચતુષ્પદ ખેચર ભુજપરિ૦ સમૂo પંચે તિર્ય, પર્યા. For Private Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ આ 91.2 Page #166 -------------------------------------------------------------------------- ________________ દેવોની ગતિ આગતિ [ પર્યાપ્ત | ગ ગતિ કયાં? આ આગતિ ક્યાંથી ? ચે ? શુગર્ભજ તિર્યંચ તિર્યંચ સંમ્પં પ૬ અંતર્ધ્વપ હિમવંત હિરણ્ય ૧૫ કર્મ દો , બાકી યુગલિક hire-lash વન-બાદર ભવન, વ્યં. જ્યાં સૌધર્મ, ૨. ઇશાન, દો દ Jદ છે ? | ૩જાથી ૮મા ૦િ ના દેવ o | ૯માંથી ઠેઠ ૦િ અનુત્તર For Private Lional Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ગર્ભજ તિર્યંચ સમૂહ પંચે ૬ કર્મઠ મનુષ્ય અપર્યાવ |તેઉ-વાઉ૦ પૃથ્વી-અ-વનવિકલેઅપ્ પંચતિ બાદર પર્યા પૃથ્વી-અપ્-વન 11 તિર્યંચ-મનુ૰ ની ગતિ-આગતિ oeh a le તિ, મનુ * == 9 ,, "" (તેઉવાઉથી આ.નહિ.) 11 આ મનુ માં ગ૰ નહિ 7 |6 7 આ ગ અંતર્તિપ ગ ગ ૦ ૧ ગ આ ૧ લીમાં ગ છું 6 | આ งบน ૭ ૭ દેવ, પાતાલથી ૮માં વૈમાં૦ સુધી ગ આ ભવ વ્યં માં ગ 6 5|0 છ ઇશાન સુધીના દેવથી આ ૭ Page #168 -------------------------------------------------------------------------- ________________ ગતિ ગર્ભજ જલચરની ૭ નરક સુધી, ઉરપરિવની દ, ચતુષ્પદ-ની ૪, ખેચની ૩, ભુજ-ની ૨, સુધી. અસંતુ આયુષ્ક મનુo ની આ ગ0 પર્યા સૌ સમૂ૫તિ tળe_| # પંચગતિર્ય | ભવન, લંડ . |જ્યો o | ઈશાન અંતર્લીપ હિમહિરણ્ય | આ 1 : ૨ છ છે o હરિ રમ્ય દિવ ઉ૦ કર૦| 0 | આ | આ | ગ | ગ | વેદ-ગતિર્યંને મન માં ૩, યુગલિક તિર્યમનુ અને દેવોમાં ર - પુ. સ્ત્રી, (૩જા દેવથી ૧ પૃવેદ બાકીમાં ૧ નપું, સમૂ. પ૦ તિ, ને લિંગ ૩ હોય, પણ વેદ ૧. અલ્પ-બહુવ-પર્યામનુ, બાદર અગ્નિ-વૈમા દેવ નારકવ્યંતર-જ્યો – ચઉરિ-પંચે તિર્ય-બેઈદ્રિય- તેં ઈ-પૃથ્વી-અપ-વાયુવનસ્પતિ. એ ક્રમશઃ અધિકાધિક છે. (આમાં પૂર્વના કરતાં ૧ નિશાનવાળા અસંખ્યગુણ, ૨ નિશાનવાળા વિશેષાધિક=દ્વિગુણથી જૂન, વન, અનંત ગુણ). For Private Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ લઘુ સંગ્રહણી જગત એટલે જડ અને ચેતન જડમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. કાળ, પુદ્ગલ અને આકાશ ગણાય. આકાશ બે પ્રકારે -જે આકાશના ભાગમાં ચેતન (જીવો) તથા પુદ્ગલ વગેરે રહે છે તે લોક (આકાશ), અને જે એકલો આકાશનો ભાગ તે અલોક (આકાશ). આ લોક ઊંધા પાડેલા મોટા કોડીયા (શરાવ) પર બીજું શરાવસંપુટ મૂકતાં જે આકાર થાય તે આકારે છે. આમાં ૧ થી ૨ સુધીનો મોટા નળા જેવો લોકની અદરનો ભાગ તે ત્રસનાડી કહેવાય, એમાંજ ત્રસજીવો હોય. નં. ૩ વાળું સ્થાન તે મધ્ય કે તિચ્છલોક કહેવાય છે, અને એની ઉપર-નીચેનો ભાગ તે ઊર્ધ્વ-અધો લોક કહેવાય છે. છેક નીચેથી છેક ઉપર સુધીની ઉંચાઈ ૧૪ રાજલોક પ્રમાણ છે. મધ્યલોકમાં પહોળાઈ એક રાક્લોક (અસંખ્યાત યોજન) પ્રમાણ છે. એમાં તદ્દન મધ્યમાં જંબૂદ્વીપ થાળી આકારે ગોળ છે. એને ફરતો એનાથી બમણી પહોળાઈવાળો લવણ સમુદ્ર છે. આને વીંટળાઇને વળી પાછો દીપ-ધાતકીખંડ, એને વીંટળાઈને સમુદ્ર (કાલોદધિ), એને વીંટળાઈને દ્વીપ (પુષ્કરવર દ્વિીપ), પાછો સમુદ્ર, પાછો દ્વીપ... છેલ્લે સ્વયંભૂરમણસમુદ્ર-એમ અસં ૧પ૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ ખ્યાત દીપો અને સમુદ્રો મધ્યલોકમાં છે. અહીં જંબૂદ્વીપનું વર્ણન કરાશે. જબૂદ્વીપના પદાર્થો-૧ ખંડ (પરદ જોજન દર કલા પ્રમાણ ૧ ખંડની પહોળાઈ), ૨. જોજન (ક્ષેત્રફળ), ૩ વર્ષ (ક્ષેત્રો), ૪. વર્ષધર (પર્વતો), ૫ શિખર, ક તીર્થ (આરા) ૭ શ્રેણિ (વૈતાઢય પરનાં શહેરભવનોની પંક્તિ) ૮. વિજય (ચકવર્તીને જીતવાનાં ક્ષેત્ર). ૯. દ્રહ (સરોવર, કુંડ), ૧૦. નદીઓ-આ પદાર્થોનું વર્ણન તે સંગ્રહણી. ૧. ખંડો-થાળી જેવા ગોળ જંબૂદીપની ૧ લાખ જોજનની પહોબાઈને ૧૯૦એ ભાગતાં પ૨૬ જો૬ કલા (પ૨૬, જો૧/ જો =૧ કલા) આવે, તે ૧ ખંડ કહેવાય. એ ભરતક્ષેત્રની પહોળાઇ છે. લંબાઈ તો પૂર્વથી પશ્ચિમ સુધી. એવા કુલ ખંડો ૧૯૦ છે. તે આ રીતે - ભરત ક્ષેત્ર-પર્વત-ક્ષેત્ર-પર્વત એમ કુલ ૭ ક્ષેત્ર અને ૬ પર્વતમાં દક્ષિણથી ઉત્તર સુધીના ૧ લાખ જોજન સમાઈ જાય છે. ભરતથી ઉત્તર તરફ આગળ આગળના ક્ષેત્ર પર્વતો બમણા બમણા પહોળા, અને વચલા મહાવિદેહથી આગળ ઐરવત તરફના અર્ધા અર્ધા પહોળા છે. ઉ. જયંતદ્વાર ઐરવત વૈજયન્ત ) પૂ. વિજય દ્વાર ૫. મહા (મેરુ) વિદેહ, દ્વાર - ભરત દ. અપરાજિત દ્વાર For Privateliérsonal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૧૨ ૧ PR એટલે મહાવિદેહના ૪ ખંડ, અને એની બન્ને બાજુ તરફ કુલ ૩-૩ ખંડ, એમ સર્વ મળી ૧૯૦ ખંડ થાય. ૨. યોજન-પ્ર.-૧ યોજનની લંબાઇ-પહોળાઈવાળા સમચોરસ ટુકડા (ખંડ) જંબુદ્વીપના ક્ષેત્રમાં કેટલા સમાય ? ઉ0 ક્ષેત્રફળ=પરિધિ (circumference)x/, વ્યાસ (વિખંભ Diameter)ના જોજન જેટલા. ઉત્તરેથી ખંડ પ્રમાણ પહોળાઈ જોજન કલા ઐરાવત ક્ષેત્ર પર શિખરી પર્વત ૧૦૫૨ હિરણ્યવંત ક્ષેતુ ૨૧૦૫ રુકિમ પર્વત ૪૨૧૦ રમ્યફ ક્ષેત્ર ૮૪૨૧ નીલવંત પર્વત ૧૬૮૪૨ મહાવિદેહ ક્ષેત્ર ૩૩૬૮૪ નિષધ પર્વત ૧૬૮૪૨ હરિ વર્ષ ક્ષેતુ ૧૬ ૮૪૨૧ મહાહિમવંત પર્વત ૮ ૪૨૧૦ હિમવંત ક્ષેત્ર ૨૧૦૫ હિમવંત પર્વત ૧૦૫૨ ભરત ક્ષેત્ર પ૨૬ કુલ ખંડ ૧૯૦ ના ૧,૦૦,૦૦૦ જો ૨ ૨ હૈ 8 - A = ૦ - 6 - ૨ જ ૧૫૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪૫૪ પરિધિ=વિખંભના વર્ગ (Square)ની ૧૦ ગુણી સંખ્યાનું વર્ગમૂળ (કરણી). જબૂ૦પરિધિ (૧ લાખ x ૧ લાખ x ૧૦)=૩, ૧૬, ૨૨૭ યો-૩ ગાઇ-૧૨૮ ધo-૧૩૯૧૧૧૯ આંગળ. આ પરિધિ X ૨૫૦૦૦ =૭, ૯૦, ૫૪, ૯૪૧૫૦ વો-૧ ગાઠ-૧૫૧૫ ધ0-5 આંગળ એ જેબૂટ ક્ષેત્રફળ (ગણિતપદ) સાતસો નેવું ક્રોડ, છપ્પન લાખ, ચોરાણું હજાર, દોઢસો યોજન, એક ગાઉ, ૧૫૧૫ ધનુષ્ય, ૬૦ આંગળ (આ ચોરસ માપે સમજવું.) ૩. વાસ=વર્ષ= ક્ષેત્રો ભરતથી ઐરાવત સુધી સાત છે. એમાં ભરત, મહાવિદેહ અને ઐરાવત એ ત્રણ કર્મભૂમિ છે અને હિમવંત, હરિવર્ષ. રમ્યફ, હિરણ્યવંત એ ૪ તથા ૨ દેવકુર-ઉત્તરકુરુ મેરુની ઉત્તર-દક્ષિણે (મહાવિદેહમાં) એમ ૬ અકર્મભૂમિ છે. ક્ષેત્રોના નામ અનાદિ છે, અને તેના અધિષ્ઠાયક દેવો પણ તેજ નામે હોય છે. ૪. પર્વતો:કયાં છે? ઉંચાઇયો જાઇ (પહોળાઈ) યો ૩૪ વૈતાઢય | ભરત-ઐરાવત ૨૫ | ૫૦ શ્રેતરૂપાના લંબચોરસ | મધ્યે ૧-૧ ને મહાવિદેહ વિજ્યોમાં ૩૨ પર્વતો વર્ણ -- Page #173 -------------------------------------------------------------------------- ________________ 41 ૪ ગોળ | હિમવંતાદિ ૪ | ૧OOO | ૧OO શ્વેતરત્નના વૈતાઢય | યુગ ક્ષેત્ર મધ્યે નળાજેવા ૧૬ વક્ષસ્કાર | એકાંતરવિજયોને ! ૪૦૦ | પ૦૦ પીળા ચિત્રકૂટ વગેરે છૂટી પાડનારા ૫૦૦ સુવર્ણના ૧-રને, ૩-૪ને પણ ૨-૩ ને નહિ ૨ ચિત્ર | દેવકુરમાં પૂર્વ- | ૧૨00 | મૂળે ૧૦૦૦ વિચિત્ર ગોળ | પશ્ચિમે ઉપર ૫૦૦ ૨ ચમક સમક, ઉત્તર કુરમાં '' ૨૦૦ '' ૧૦ ૧૦૦ ૨૦૦-૧૦૦ કંચનગિરિ સરોવરને ૧૦-૧૦ '' ૪ ગજદત | દેવઉત્તરકુરુને ઊંડા શ્વેત યો) ૩૦૨૯- ઘેરનારા ૧૦) લાલ - લાંબા પણ | મૂળ મૂળે ૪૦૦ ૫૦૦ ૧૨૫ વચમાં વાંકા | નિષધનીલવંતે, છેડે ૫૦૦ અસિધારાવત લીલો હાથીદાંતના છેડા મેરુ પીળો આકારે પાસે સુવર્ણ રનના ૧ ૬૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ બહાર અંદર-બહાર ૧૯ | ૧૦ | ૧૯ ૧ મેરુ | મહાવિદેહની વચ૯૯OOO| ૧OOOO | પીળો ગોળ | માં શિખરે ૧000અંદર |૧૦,૦૯૦૧૦ સુવર્ણનો ૧૧ યો પહોળો | ૧૦૦૦ હિમવંતને શિખરી| |૧૦૫૨ ૧૨| પીળો પીળો ૬ વર્ષધર | મહા ” રુકિમ ૧૦૦-૨૫૪૨૧૦ ૧૯ પીળો-શ્વેત લંબચોરસ | નિષધ નીલવંત ર૦૦-૫૦/૧૬૮૪૨ ૨ લાલ-લીલો ૪૦૦-૧૦૦ મેરુ સિવાયના પર્વતો પર કહેલી જમીન પરની ઉંચાઇના ચોથા ભાગ જેટલા ભૂમિમાં ઉંડા 'ક વનર્યના હિમવતમાં હરિવર્ષમાં રમમાં શબ્દાપાતી વિકટાપાતી ગંધાપાતી હૈરણ્યમાં ગજદંત- - દેવકુરુ પાસે પૂર્વમાં પશ્ચિમમાં માલ્યવંત સૌમનસ વિદ્યુપ્રભ ઉત્તર પાસે પૂર્વમાં પશ્ચિમમાં માલ્યવંત-ગંધમાદન ૫. શિખરો (કૂટ)-૧ ગિરિકૂટ પર્વત પર શિખરો.) ૨. ભૂમિકૂટ (જમીન પર શિખરો) For Private Le Bonal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ કયા પર્વત પર ૧૬ વક્ષસ્કાર સૌમનસ ગંધમા રુકિમ-મહાહિમ ૩૪ વૈતાઢય વિદ્યુત્પ્રભ-માલ્ય મેર નિષધ-નીલ હિમશિખરી કુલ ૬૧ પર્વત દરેક પર શિખર } ૪ ८ ૯ ૯ કુલ શિખર ૯ ૧૧ { ૪ ૧૪ ૧૬ ૩૦ ૩ મૂળમાં વિસ્તાર ઉંચાઇ યો ૧૩ ૫૦૦ "" 23 ૨૪ ૧૮ ૨૨ ૪૬૭ શિખરોનો ઉપરમાં વિસ્તાર મૂળ કરતાં અર્ધો છે. વિદ્યુત્પ્રભ વગેરે ત્રણ પર એકેક સહસ્ત્રાંક (૧૦૦૦ યોની ઉંચાઇવાળો) ફૂટ છે, તે ક્રમે રિકૂટ-રિસહ કૂટ-બલકૂટ નામે છે. શિખરોની ઉંચાઇ જેટલોજ મૂળમાં વિસ્તાર; તે ઘટતો ઘટતો છેક ટોચે અર્ધો વિસ્તાર રહે છે. માત્ર દરેક વૈતાઢય પરનાં ૩-૩ શિખર સુર્વણમય છે. બાકીનાં - ૧૦૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ Page #176 -------------------------------------------------------------------------- ________________ = બધાં શિખરો રત્નમય છે. ઉપરના ૬૧ પર્વતોમાંના દરેક પર્વત પર છેડેનું ફૂટ સિદ્ધફ્રૂટ કહેવાય છે; તે દરેક પર એકેક સિદ્ધાયતન (મધ્યે ૧૦૮ + પશ્ચિમ સિવાયના ૩ દ્વારે ૧૨=૧૨૦ પાંચસે ધનુષી શાશ્વત જિનપ્રતિમાઓનું શાશ્વત મંદિર) છે. એમ ૬૧ સિદ્ધાયતનોમાં ૭૩૨૦ શાશ્વત બિંબો છે. આ સિદ્ધફૂટ સિવાયના ૪૦૬ ફૂટ પર અધિપતિ દેવોના પ્રાસાદ છે. લંબાઇ, પહોળાઇ, અને ઉંચાઇમાં ૩૪ વૈતાઢય ના સિદ્ધાયતનો ૧-૦ા૧ ગાઉ, પ્રસાદો ગા-૦ા-૧ ગાઉ; અને બાકીના ૨૭ ૫ર્વતના સિદ્ધા ૫-૨૫-૩૬ યોજન, અને પ્રાસાદ ૩૧૦-૩૧૫-૬૨ા યો છે. ઉંચા-ઊંડા-તથા મૂળ શિખરે વિસ્તૃત ૮-૨-૮-૪ યો ભૂમિકૂટો ૩૪ ઋષભકૂટ ૮ જંબૂકૂટ ૮ શાલ્મલિ ૮ કરિટ કર્યો છે ? ૩૪ વિજ્યોમાં જંબૂવૃક્ષ શાલ્મલિવૃક્ષ ભદ્રશાળવને "" ૫૦૦-૧૨૫ ૫૦૦-૨૫૦ યો૦ આમ ૫૮ ભૂમિટ થાય, એમાં પૂર્વોક્ત ગજદંતના સહસ્રાંક એવા હરિકૂટ અને રસ્સહ ફૂટ (બંને બાજુ ૨૫૦-૨૫૦ યો નિરાધાર રહેલા) એ બે ઉમેરતાં ૬૦ ભૂમિકૂટો છે. ૧૬૪ 33 Page #177 -------------------------------------------------------------------------- ________________ 42 | સર્વત્ર 22ષભ કૂટ ચોથા ખંડમાં હોય, અને વિજયોમાં સામસામા પર્વતો પરથી નીકળેલી બબ્બે મૂળ નદીઓ ના પ્રપાતની વચ્ચે હોય છે. જેબૂકૂટ એ ઉત્તરકુરમાં આવેલ અનેક પરિવારવાળા મહાન જંબૂવૃક્ષ (જબૂદ્વીપના અધિષ્ઠાયક અનાદ્દત દેવનું નિવાસ) ની નજીકના સો યોજનના વનની ૮ વિદિશાઓમાં છે. દરેક પર વૈતાઢયની જેમ ૧-૧ સિદ્ધાયતન છે. આ બેઉ જાતના કૂટ જાંબૂનદ સુર્વણમય છે. શાલ્મલિકુટ એ દેવકુરમાં ગરુડવેગ દેવના નિવાસભૂત શાલ્મલિવૃક્ષ પાસેના પહેલા વનમાં છે; તે રૂપ્યમય છે. કરિકુટ એ મેરુની તળેટીના ભદ્રશાલ વનમાં દિશા-વિદિશાના આંતરામાં હાથી આકારે છે. તેના પર દેવના ભવન છે અહીં ચક્રિને જીતવા યોગ્ય તે વિજય-એ અર્થથી ભરત, ઐરાવત અને વિદેહની ૩૨ એમ ૩૪ વિજય જાણવી. . તીર્થ ૧૦૨-ગંગા સિંધુના સમુદ્ર સંગમ સ્થળે માગધ અને પ્રભાસ, અને વચમાં વરદામ એ૩-૩ તીર્થ ભરત, ઐરાવત અને ૩૨ વિજયોમાં હોઇ, કુલ ૧૦૨ તીર્થ છે. સમુદ્ર કાંઠાથી ૧૨ યોજન દૂર માગધાદિ દેવની રાજધાનીવાળા દ્વીપો છે. ચક્રવર્તી પહેલો ખંડ જીતતાં અઠ્ઠમ કરીને આ દેવની સભામાં ૧૨ યોજન છેટેથી બાણ ફેકે છે. તે પર નવા ચક્રિનું નામ વાંચી દેવ શરણે આવે છે. શ્રેણીઓ ૧૩૪-૩૪ લાંબા વૈતાઢય પર તળેટીથી ૧૦ યોજન ઊંચે દરેકને બંને બાજુ ૧૦-૧૦ યોજન પહોળા સપાટ પ્રદેશ (મેખલા) ૧ ૬૫. Page #178 -------------------------------------------------------------------------- ________________ છે. તેમાં ભરત-વૈતાની ઉત્તર બાજુની મેખલા વધારે લાંબી અને દક્ષિણ બાજુની મેખલા ઓછી લાંબી હોઈને તેના પર ક્રમે ૬૦ અને ૫૦ વિદ્યાધરનગરો છે. ઐરા વૈતામાં એથી વિપરીત ૫૦-૬૦ વિદેહ વૈતામાં ૫૫-૫૫. એમ કુલ ૬૮ શ્રેણીમાં ૩૭૪૦ નગરો. વૈતાઢય પર એથીય ૧૦ યોજન ઉંચે તેવીજ બંને બાજુની મેખલા પર કુલ બીજી ૬૮ શ્રેણીઓમાં આભિયોગિક (નોકર જેવા) તિર્યર્જુભક વ્યંતર દેવનાં ભવનો છે. એમાં ભારતના અને વિદેહની દક્ષિણ તરફની ૧૬ વિજયોના વૈતાઢયો પર સૌધર્મેન્દ્રના જ લોકપાલ (સોમ-યમ-વરુણ-કુબેર) દેવોના આભિયો, અને ઉત્તરની વિજયોના તથા ઐરવતના વૈતા પર ઇશાનેન્દ્રના લોટના આભિo રહે છે. ૮. વિજયો પૂર્વે કહ્યું તેમ ૩૪ છે ભરત, ઐર પર યોગ અને વિદેહની દરેક વિજય ૨૨૧૨y- યો છે. એમાં પૂર્વે ૮ મી પુલાવતી, ૯ મી વત્સ, પશ્ચિમે ૨૪મી નલિનાવતી. અને ૨૫ મી વખ વિજયમાં ક્રમે શ્રી સીમંધર સ્વામી, શ્રી યુગમંધર સ્વામી, શ્રી બાહુ સ્વામી અને શ્રી સુબાહુસ્વામી એ ચાર વિહરમાન તીર્થંકર દેવો છે. ૯ દો-દ્રહો-સરોવરોની પહોળાઇ-લંબાઇથી અડધી, અને ઉંડાઈ દરેકની ૧૦-૧૦ ગયો For Privateqofsonal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ કેસરી મહાહદો દ | કયાં? | લંબાઇ કિોનું નિવાસ? | પદ્મહદ | હિમવંત પર્વત | ૧૦૦૦ ચો. | શ્રી દેવીનું મહાપદ્ય મહા પર્વત | ૨૦૦૦ વોટ | હી દેવીનું તિગિ૭૦ નિષધ |૪૦૦૦ યો૦ | ઘી દેવીનું નીલવંત ૪૦૦૦ યોગ | કીર્તિ દેવીનું | મહાપુંડરિક | રુકિમ ) 2000 યો) T બુદ્ધિ દેવીનું પુંડરિક શિખરી | ૧૦૦૦ યો | લક્ષ્મી દેવીનું ૧૦ લઘુહદોમાંના નિષધ, દેવકુર, સુપ્રભ, તુલસ, વિદ્યુ—ભ એ પાંચ હદ દેવકુરમાં અને નીલવંત, ઉત્તર કુર, ચંદ્ર, ઐરાવત, માલ્યવંત, એ પાંચ હદ ઉત્તર કુરુમાં પહદના માપના આવેલા છે. ક્રમે સીતોદા અને સીતા નદીથી ભેદાવાથી દરેકના બબ્બે ભાગ પડે છે, તે નામના દેવો તે તે હદમાં રહે છે. નદીઓ |કયાં વહે છે? ઉત્થાન દરેકની પરિવાર નદી, ગંગા-સિંધુ ભારતમાં હિમવંત પૂ. પશ્ચિમ ૧૪૦૦૦ પગ્રહદ લવણમાં પૂર્વવિદેહે ઉ.' નિષધ પશ્ચિમ દવે નીલવંતના | સીતોદામાં | ૧૬૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ સીતામાં (૧૬-૧)એમ ૧૨ વિજ્ય હદ રક્તા- | બાકીની ૧૬ રક્તવતી વિજયે ૧૬-૧૬ ઐરાવતમાં | શિખરી લવણમાં હ સીતોદા સીતામાં પશ્ચિમ લવણ ૮૪૦ ૮૪000 પૂર્વ વિજયોના નિષનીલ અંતર્નાદી આંતરે દેવકુર અને સીતોદા વિદેહ મધ્ય | નિ, હદ સીતા | ઉત્તર” | નીલ.” રોહીતા રોહિતાશા) હિમ ક્ષેત્રે સુવર્ણકુલા રુકુલા ! હિરણ્ય, હરિસલિલા. હરિકાંતા) હરિવર્ષ નરકાંતા નારીકાંતા રમ્ય૦ પૂટ પશ્ચિમ લવણ. ૨૮OOO પsooo ૧૬૮ Page #181 -------------------------------------------------------------------------- ________________ 43 પેટા નદીઓ-ભરતમાં ૨૮૦૦૦+ઐરા માં ૨૮૦૦૦+૪ આત્યંતર ક્ષેત્રોમાં ૩,૩૬૦૦૦+મહા વિદેહમાં સીતા સીતોદાના મુખ્ય પરિવારમાં કુરુક્ષેત્રે ૧૬૮૦૦૦ અને વિદેહ મધ્યે ૮,૯૬,૦૭૬ (૬૪૪૧૪૦૦૦+૧૨ + ૬૪)=૧૪૫૬૦૦૦ આમ વિદેહમાં સીતા સીતોદા પ્રત્યેકને ૧૪૦૦૦૪૩૮ (૩૨ ગંગા, સિંધુ+૬ અંતર્નદી)=૫,૩૨૦૦૦ નો પરિવાર ગણ્યો છે. વિસ્તાર-ગંગા-સિંધુ-૨કતા-૨કતવતીનો મૂળે ૬। યોજન. છેડે ૧૦ ગણો=૬૨) યો. (પરિવાર મળવાથી). વિસ્તાર કરતાં ઉંડાઇ ૫૦ મા ભાગે એટલે મૂળે ગાગાઉ, છેડે ૫ ગાઉ ઊંડી. હિમ હિરણ્યની મુખ્ય નદી વિસ્તારે એથી બમણી ૧૨-૧૨૫ યો, અને હરિ૰ રમ્ય ની એથીય દ્વિગુણ એટલે ૨૫-૨૫૦ યો. જંબુદ્રીપમાં ૨ સૂર્ય અને ૨ ચંદ્ર ફરે છે, તેથી આજે ઊગીને સાંજે આથમેલો સૂર્ય ફરી પરમ દિવસે આવે છે. દરેક ચંદ્રને ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬૬,૯૭૫ કોડી કોડી તારાનો પરિવાર છે. જંબુદ્રીપની પરિધિ પર વલયાકાર ૮ યો૰ ઊંચી જગતી (કોટ) છે, તે મૂળે ૧૨ યો. જાડી અને મથાળે ૪ યો. જાડી છે. તેમાં પૂર્વદક્ષિણાદિ ક્રમે વિજય-વિજયંત જયંત-અપરાજિત નામે ૪ દ્વાર છે. વૈતાઢયની તિમિસ્રા અને ખંડકપ્રપાતા એ બે ગુફાઓ માત્ર ચક્રવર્તીના રાજ્ય વખતે ખુલ્લી રહે છે. તે ૫૦ યો૰ લાંબી, ૮ યો. પહોળી For Private & Sonal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ અને ૧૧ યોઊંચી હોય છે; ચક્રી એક ગુફામાં ભીંતો પર કાકિણી રત્નથી પ્રકાશમંડલો ચીતરી, સૈન્ય સાથે બીજી બાજુ જઈ ૩ ખંડ જીતી પાછો બીજી ગુફામાંથી તે રીતે પાછો આવે છે. આ પ્રકાશના આધારે પછીથી ગમનાગમન વ્યવહાર ચાલે છે. વૈતા. માં દક્ષિણ ઉત્તરે ગંગા-સિંધુની બંને બાજુ ૯-૯ બીલ એટલે કુલ ૭૨ બીલ (પોલાણો) હોય છે. છઠ્ઠા આરાના પ્રચંડ તાપ અને નિસીમ ઠંડી વખતે મનુષ્યો અને પશુઓ ત્યાંજ રક્ષણ પામશે. એકકાળે ૩૪ વિજયમાં થઈને ઉત્કૃષ્ટ ૩૪ તીર્થંકર દેવો અને ૪ - ચક્રવર્તી હોય. ચક્રી ઉત્કૃષ્ટથી ભરત-ઐ૨૦ અને ૨૮ વિજયોમાં થઈને = ૩૦ હોય તે વખતે બાકી ૪ વિજયોમાં ૪ વાસુદેવ ૪ બળદેવ હોય. ગંગા આદિ ૪, આત્યંતર ક્ષેત્રોની ૮ અને સીતા સાતોદા એ ૧૪ મહાનદીના નામના જે પ્રપાતકુંડોમાં તે નદીઓ પર્વત ઉપરથી પડી બહાર વહે છે, તે ૧૪+વિજયોના ૬૪+અંતર્નદીના ૧૨=૯૦ કુંડ છે. વિદેહના છેડે જગતી પાસે ૪ વન+મેરુનાં ૪ વન એ ૮ મહાવન છે. દરેક વિજયના પાંચમા ખંડમા ગંગાના પૂર્વકાંઠે ધો. ૧૨-૯૮ લાંબી પહોળી ઊંચી પેટી જેવા ૯-૯ નિધિ ભૂમિની અંદર હોય છે. તે સરખાં નામવાળા દેવથી અધિષ્ઠિત હોય છે. ચક્રી તેને સાધીને સ્વનગરે પાછો આવે ત્યારે તે નિધિઓ પાતાલ માર્ગે ચક્રીના નગર બહાર આવી જાય છે. For Private Coonal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ श्री जीवविचार प्रकरण मूळ. ભુવણ-પઈવે વીર, નમિઉણ ભણામિ અબુહ-બોહલ્યું, જીવ-સર્વં કિંચિ વિ, જહ ભણિયું પુત્ર-સૂરીહિ. જીવા-મુત્તા સંસા-રિણો ય તસ થાવરા ય સંસારી, પુઢવી જલ જલણ વાલ, વણસઈ થાવરા નેયા. ફલિત મણિ રચણ વિદુમ, હિંગુલ હરિયાલ મણસિલ, રસિંદા, કણગાઈ ધાઉ સેઢી, વત્રિય અરણેઢય પલેવા. અભય તૂરી ઊસ, મટ્ટી-પાહાણ-જાઇઓ ભેગા, સોવીરજણ લુણાઈ, પુઢવી-ભેયાઇ ઇચ્ચાઇ ભોયંતરિકખ મુદગ, ઓસાહિમ કરગ હરિતણ મહિઆ, હુતિ ઘણોદહિમાઇ, ભેયા ભેગા ય આઉસ્સ. ઈગાલ જાલ મુમ્મર, ઉક્કાસણિ કણગ વિસ્જમાઈઆ, અગણિ-જિયાણ ભેયા, નાયબા નિઉણ-બુદ્ધીએ ઉભામગ ઉક્કલિયા, મંડલી માહ સુદ્ધ ગુંજવાયા ય, ઘણ-તણ-વાયાઆ, ભેયા ખલુ વાઉકાયન્સ. સાહારણ પત્તેઆ, વણસ્સઈ જીવા દુહા સુએ ભણિયા, જેસિ-મહંતાણં તણુ, એગા સાહારણા તેઉ. કંદા અંકુર કિસલય, પણગા સેવાલ ભૂમિ ફોડા , અલ્લયતિય ગજ્જર, મો– વત્થલા થેગ પલંકા For Prival. 9 Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ કોમલ ફલં ચ સર્વાં, ગૂઢસિરાંઈ સિણાઇ-પત્તાઈ, થોહિર કુંઆ િગુગ્ગલી, ગલોય, પમુહા ઈ છિન્નરૂા. ઇચ્ચાઇણો અગ્રેગે, હવંતિ ભેયા અણંતકાયાણં, તેસિં પરિજાણણથં, લક્ષ્મણ-મેઅં સુએ-ભણિયું. ગૂઢસિર-સંધિ-પળં, સમભંગ-મહિરૂગં ચ છિન્નરૂહં, સાહારણે સરીર, તવ્વિવરિએ ચ પહેય. એગ શરીરે એગો, જીવો જેસિં તુ તે ય પત્તેયા, ફલ ફૂલ છલ્લિ કઠ્ઠા, મૂલગ પત્તાણિ બીયાણિ પત્તેય તરું મુત્તું, પંચ વિ પુઢવાઇણો સયલ લોએ, સુહુમા હવંતિ નિયમા, અંતમુહુત્તાઉ અદ્દિસ્સા. સંખ કવડુય ગંડુલ, જલોય ચંદણગ અલસ લહગાઇ, મેહરિ કિમિ પૂઅરગા, બેંŚદિય માઇવાહાઇ. ગોમી મંણ જૂઆ, પિપીલિ ઉત્તેહિયા ય મક્કોડા, ઇશ્ચિય ધયમિલ્લીઓ, સાવય ગોકીડ જાઇઓ. ગદ્દહય ચોરકીડા, ગોમયકીડા ય ધન્નકીડા ય, કુંથુ ગોવાલિય ઇલિયા, તેŚદિય ઇંદગોવાઇ. ચરિંદિયા ય વિ, ઢિંકુણ ભમરા ય ભમરિયા તિજ્ઞા, મચ્છિ ય ડંસા મસગા, કંસારી કવિલ ડોલાઇ. પંચિંદિયા ય ચઉહા, નારય તિરિયા મણુસ્સ દેવા ય, નેરઇયા સત્તવિહા, નાયવ્વા પુઢવિ-ભેએણું. ૧૭૨ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ જલયર થલયર ખયરા, તિવિહા પંચિંદિયા તિરિષ્ણા ય, સુસુમાર મચ્છ કચ્છવ, ગાહા મગરા ય જલચારી. ચઉપય ઉરપરિસપ્પા, ભયપરિસપ્લાય થલયા તિવિહા, ગો સપ્પ નઉલ પમુહા, બોધબ્બા તે સમાસણ. ખયરા રોમપી , ચમ્મયપષ્મી ય પાયડા જેવ, નરલોગાઓ, બાપ્તિ, સમુચ્ચપક્ષ્મી વિયયપક્ષ્મી સવ્વ જલ-થલ-ખયરા, સમુચ્છિમા ગબ્બયા દુહા હુંતિ, કમ્મા-કમ્મગ ભૂમિ, અંતરદીવા મણસ્સા ય. દસહા ભવસાહિવઈ, અવિહા વાણમંતરા કુંતિ, જોઇસિયા પંચવિહા, દુવિહા, વેમાણિયા દેવા. સિદ્ધા પનરસ ભેયા, તિસ્થાતિત્યાઈ સિદ્ધ-ભેએણ, એએ સંખેવેણ, જીવ-વિગપ્પા સમક્ઝાયા. એએસિં જીવાણું, સરીર-માઉ કિંઇ સકાયમિ પાણા-જોણિ-પમાણે, જેસિંજે અયિત ભણિમો. અંગુલ-અસંખ-ભાગો, સરીર-મેચિંદિયાણ સવૅસિ જોયણ સહસ્સ-મહિય, નવર પત્તેય-રખાણું. બારરસ જોયણ તિન્નેવ ગાઉઆ જોયણં ચ અણુમસો, બેદિય તેદિય, ચઉરિદિય દેહ-મુચ્ચત્ત. ધણ સયપંચ-પમાણા, નરઇયા સત્તમાઈ પુઢવિએ, તત્તો અદ્ધçણા, નેયા રાયણ...હા જાવ. For Private Sonal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ જોયણ સહસ્સમાણા, મચ્છા ઉરગા ય ગમ્ભયા ફંતિ. ધણુ-મુહુર્તા પખ્ખીસુ, ભયચારી ગાઉઅ-પુહુd. ખયરા ઘણુપપુહુર્ત, ભયગા ઉરગા ય જોયણ પુહત્ત, ગાઉઆ પુસુત્ત મિત્તા, સમુચ્છિમા, ચઉપ્પયા ભણિયા. છચ્ચેવ ગાઉઆઈ, ચઉધ્ધયા ગભયા મુણેયવા, કોસતિગં ચ મણુસ્સા, ઉક્કોસ શરીર-માણેણે ઈસાણંત સુરાણ, રણીઓ સત્ત હુંતી ઉચ્ચત્ત, દુગ દુગ દુગ ચઉ ગેલિજ્જ, શુત્તરે ક્કિક્ક પરિહાણી. બાવીસા પુઢવીએ સત્ત ય આઉમ્સ તિત્રિ વાઉસ્સ, વાસ સહસા દસ તરૂ, ગણાણ તેઉ તિરસ્તાઉં. વાસાણિ બારસાઊ, બેઈદિયાણ ઈદિયાણ તુ, અઉણાપત્રદિણાઈ, ચઉરિંદિશં તુ છમ્માસા: સુર-નેરઇયાણઠિઈ, ઉકકોસા સાગરાણિ તિત્તીસ ચઉપય તિરિય મણુસ્સા, તિક્રિય પલિઓવમાં હુંતિ. જલયર-ઉર-ભુયગાણ, પરમાઉ હોઈ પુલ્વ કોડીઓ, પફખીણું પુણ ભણિઓ, અસંખભાગો ય પલિયમ્સ સલ્વે સુહુમા સાહારણા ય, સમુચ્છિમાં માણસ્સા ય, ઉકકોસ જહણ, અંતમુહુર્ત ચિય જિયંતિ. ઓગાહણા-માણે, એવું સંખેવઓ સમખાય, જે પણ ઈન્થ વિસેરા, વિસે-સુત્તાઉ તે નેયા. ૧૭૪ Page #187 -------------------------------------------------------------------------- ________________ એબિંદિયા ય સવૅ, અસંખ-ઉસ્સપ્પિણી સકાયમિ, ઉવર્જતિ ચયંતિ ય, અસંતકાયા આણંતાઓ. સંખિજ્જ સમા વિગલા, સત્તઢ ભવા પણિદિતિરિમથુઆ, ઉવવર્જતિ સકાએ, નારય દેવા ય નો ચેવ દસહા જિયાણ પાણા, દેદિય ઊસાસ આઉ બલરૂઆ, એગિદિએસુ ચઉરો, વિગલેસુ છ સત્ત અઢેવ. અસત્રિ સન્ની પંચિંદિએસુ નવ દસ કમેણ બોધવા, તેહિ સહ વિપ્પઓગો, જીવાણું ભન્નએ મરણ. એવં અણોરપારે, સંસારે સાયરેમિ ભીમંમિ, પત્તો અસંતખુત્તો, જીવેહિ અપત્ત-ધમૅહિં તહ ચઉરાસી લમ્બા, સંખા જોણીણ હોઇ જીવાણું, પુઢવાણું ચલણાં, પત્તેય સત્ત સતેવ. દસ પત્તેય તરુણે ચઉદસ લજ્જા, હવંતિ ઇયરેસુ, વિગલિંદિએસુ દો દો, ચઉરો પચિદિ તિરિયાણું. ચઉરો ચઉરો નારય, સુરેસ મણઆણ ચઉદસ હવંતિ, સર્પિડિયા ય સવૅ ચુલસી લમ્બા ઉ જોશીણ. સિદ્ધાણં નત્યિ દેહો, ન આ ઉ કર્મ ન પાણજોણીઓ, સાઈ અણતા તેસિં, ઠિઈ જિર્ષિદાગમે ભણિઆ. કાલે અણાઇ-નિહણે જોણિ ગહણંમિ ભીસણે ઇત્ય, ભમિયા મિહિતિચિર, જીવાજિણ-વણ મલહતા. For Privately.sonal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ તા સંપઇ સંમત્તે, મણુઅત્તે દુલહે વિ સમ્મેતે, સિરિ-સંતિ-સૂરિ-સિકે, કરેહ ભો ઉજ્જમ ધમ્મે. એસો જીવવિયારો, સંખેવ-રૂઇણ જાણણા-હે, સંખિત્તો, ઉદ્ધરિઓ, રૂદ્દાઓ સુય-સમુદ્દાઓ. श्री नवतत्त्व प्रकरण मूळ. જીવા જીવા પુછ્યું; પાવા-સવ સંવરો ય નિજ્જરણા, બંધો મુક્ખો ય તહા, નવ તત્તા હુંતિ નાયવ્વા. ચઉદસ ચઉદસ બાયાલીસા, બાસી ય હુંતિ બાયાલા સત્તાવર્સ બારસ, ચઉં નવ ભૈયા કમેણેસિં એગવિહ વિહ તિવિહા, ચઉહિા પંચછવિહાજીવા, ચેયણ તસ ઇયરેહિં, વેય-ગઇ-કરણ-કાઐહિં. એગિદિય સુહુમિયરા, સન્નિયર પણિદિયા ય સબિતિ ચઉ અપન્ના પજ્જત્તા, કમેણ ચઉદસ જિય-ઢાણા. નાણં ચ દંસણું ચેવ, ચરિત્ત ચ તવો તહા, વીરિયં ઉવઓગો ય, એઅં જીવસ લક્ષ્મણું. આહા સરીરિંદિય, પજ્જત્તી આણપાણ ભાસમણે, યઉ પંચ પંચ છપ્પિય, ઇગ-વિગલા-સન્નિ-સન્નીણું ૧૭૬ ૫૦ ૫૧ ૧ ૨ ૩ ૪ ૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ 45 પર્ણિદિઅત્તિ બલૂસા, સાઉ દસ પાણ ચઉ છ સગ અટ્ઠ, ઇગ-૬-તિ-ચરિંદીણં, અસન્નિ-સન્નીણ નવ દસય ધમ્માડધમ્મા-ગાસા, તિય તિય ભૈયા તહેવ અહ્વા ય, ખંધા દેસ પએસા, પરમાણુ અજીવ ચઉદસહા. ધમ્મા ધમ્મા પુગ્ગલ, નહ કાલો પંચ કુંતિ અજ્જવા, ચલણ સહાવો ધમ્મો, થિર સંઠાણો અહમ્મો ય. અવગાહો આગાસ, પુગ્ગલ-જીવાણ પુગ્ગલા ચઉહા ખંધા દેસ પએસા, પરમાણુ ચેવ નાયવ્વા. સદંધયાર ઉજ્જોઅ, પ્રભા છાયા તવેહિઆ, વર્ણી ગંધ ૨સા ફાસા, પુગ્ગલાણં તુ લક્ષ્મણું. એગા કોડિ સત સહિં, લક્ખા સત્તહત્તરી સહસ્સા ય, દોય સયા સોલ-હિઆ, આવલિઆ ઇંગ મુત્તમ્મિ સમયાવલિ મુહુત્તા, દીહા પક્ખા ય માસ વિરસા ય, ભણિઓ પલિઆ સાગર, ઉસ્સપ્પિણિ-સપ્પિણી કાલો. પરિણામિ જીવ મુર્ત્ત, સપએસા એગ ખિત્ત કિરિઆ ય, ણિચ્ચું કારણ કત્તા, સવ્વગય ઇયર અપ્પવેસે. સા ઉચ્ચગોઅ મણુદુગ, સુરદુગ પંચિંદિ-જાઇ પણદેહા આઇ તિતણુણુ-વંગા, આઇમ સંઘયણ-સંઠાણા. વન્ન ચક્કા-ગુરૂલુહુ, પરધા ઊસાસ આય વુજ્જોઅં, સુભખગઇનિમિણતસદસ, સુર-નર-તિરિઆઉતિસ્થયર ૧૭૭ ૭ ८ 2 ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ તસ બાયર પક્કd, પત્તેએ થિરે સુર્ભ ચ સુભગ ચ, સુસ્સર આઈજ્જ જર્સ, સાઈ-દસગં ઇમ હોઈ. નાણું-તરાય દસગં, નવ બીએ નીઆ સાય મિચ્છત્ત, થાવર દસ નિયતિગ, કસાય પણવીસ તિરિયદુર્ગ, ઇગ બિતિ ચલે જાઇઓ, કુખગઈ ઉવધાય હૃતિ પાવસ અપસë વન્ન-ચઊ, અપઢમ-સંઘયણ-સંડાણા. થાવર સુહુમ અપર્જ, સાહારણ-મથિર-મસુભ-દુભ ગાણિ દુસર-હાઇજ્જ-જસ, થાવરદસગં વિવજ્જલ્થ. ઈદિઆ કસાય અવય, જોગા પંચ ચઉ પંચ તિત્રિ કમા, કિરિઆઓ પણવીસ, ઇમા ઉતાઓ અણુમસો. કાઇઅ અહિગરણિઆ, પાઉસિયા પારિતાવણી કિરિયા, પાણાઇવાય રંભિઅ, પરિગ્રહિયા માયવત્તીય. મિચ્છા-દંસણ-વત્તી, અપચ્ચકખાણી ય દિઢિ પુટ્ટીઓ, પાડુચ્ચિા સામંતો, વણીઅ નેસત્યિ સાહિત્થી. આણવણિ વિઆરણિઆ, અણભોગા અણવતંખપચ્ચાંઆ અન્ના પઓગ સમુદાણ, પિન્ક દોસેરીયાવહિઆ સમિઈ ગુત્તિપરિસહ, જઈધમ્મો ભાવણા ચરિત્તાણી, પણ તિ દુવિસ દસ બાર, પંચ ભેએહિ સગવડ્યા. ઇરિયા-ભાસે-સણા-દાણે, ઉચ્ચારે સમિઈસુ અ, મણગુત્તિ વયગુરી, કાયગુરી તહેવ ય. १७८ Page #191 -------------------------------------------------------------------------- ________________ ખુહા પિવાસા સી ઉણાં, દંસા-ચેલા-રઈ ત્યિઓ, ચરિઆ નિસહિયા સિક્કા, અકકોસ વહ જાયણા. અલાભ રોગ તણફાસા, મલ સક્કાર પરિસદા, પન્ના અજ્ઞાણસમ્મત્ત, ઇઅ બાવીસ પરિસહા. ખંતિ મદવ અજ્જવ, મુરી તવ સંજમે આ બોધવે, સચ્ચે સોએ આઢિંચણ ચ, ચ જ ધખો. પઢમ-મણિચ્ચ-મસરણું, સંસારો એગયા ય અત્ત, અસુઇત્ત આસવ, સંવરો ય તહ શિરા નવમી. લોગસહાવો લોહી, દુલહા ધમ્મસ્સ સાહગા અરિહા એઆઓ ભાવણાઓ ભાવેઅવા પયતેણે. સામાઈ અત્થ પઢમં, છેવટ્ટાવણે ભવે બીય, પરિહાર વિશુદ્ધિએ, સુહુર્મ તત સંપરાય ચ તો આ અહખાય, ખાય સર્વામિ જીવલોગગ્નિ, જે ચરિકણ સુવિડિઆ, વઐતિ અયરામ ઠાણે. બારસવિહે તવો ણિજ્જરાય, બંધો ચઉ વિગપ્પોએ, પયઈ કિઈ અણુભાગ, પએસ એએહિ નાયવો. અણસણ-મૂણોઅરિયા, વિત્તીસંખેવણ રસચ્ચાઓ, કાયર્લિસો સંલીયા ય, બો તવો હોઈ. પાયચ્છિ-તું વિણઓ, વેયાવચ્ચે તહેવ સઝાઓ, ઝાણે ઉસ્સગ્ગો વિ અ, અલ્પિતરઓ તવો હોઇ. Page #192 -------------------------------------------------------------------------- ________________ પયઇ સહાવો વુ-તો ડિઇ કાલાવહારણું, અણુભાગો ૨સો ઊઓ, પઐસો દલ-સંચઓ. પડ-પડિહાર-સિ-મજ્જ, હડ-ચિત્ત-કુલાલ-ભંડગારીણં, જહ એએસિં ભાવા, કમ્માણ વિ જાણ તહ ભાવા ઇહ નાણ-દંસણા-વરણ, વેય મોહાઉ નામ ગોઆણિ, વિગ્ધ ચ પણ નવ દુઅઢવીસચઉ તિસય દુ પણવિહં. નાણે આ દંસણાવરણે, વેઅણિએ ચેવ અંતરાએ અ, તીસં કોડાકોડી અયરાણું ડિઇ ઉકકોસા. સત્તર કોડાકોડી, મોહણીએ વીસ નામ ગોએસ, તિતીસં અયરાઈ, આઉટ્વિઇ બંધ ઉકકોસા. બારસ મુહુત્ત જહન્ના, વેયણિએ અક્ર નામ-ગોએસુ, સેસાણં-તમુહુર્ત્ત, એયં બંધ-ક્રિઇ-માથું. સંત-પય-પ્રુવણયા, દવ-પમાણં ચ ખિત્ત કુસણા ય, કાલો અ અંતર ભાગ, ભાવે અપ્પાબહું ચેવ. સંત સુદ્ધ-પયત્તા, વિજ્જત ખ કુસુમવ્વ ન અસં તેં, મુફ્ઘત્તિ પર્યં તસઉ, પ્રવણા મગણાઇ હિં. ગઇ ઇંદિએ કાએ, જોએ વેએ કસાય નાણે ય, સંજન દંસણ લેસા, ભવસમ્મે સન્નિ આહારે. નરગઇપિિદ તસભવ, સન્નિ અફ્નાયખઇઅ-સમ્મત્તે, મુફ્નો-શાહાર કેવલ દંસણ નાણે ન સેસેસુ. For Privaersonal Use Only ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪ Page #193 -------------------------------------------------------------------------- ________________ 46 દÖપમાણે સિદ્ધાણં, જીવ-દવાણિ હુંતિ સંતાણિ, લોગસ્સ અસંખિજે, ભાગે ઇકકો ય સવે વિ. કુસણા અહિયા કાલો, ઇંગસિદ્ધ-પડુચ્ચ સાઇઓ સંતો, પડિવાયા-ભાવાઓ, સિદ્ધાણં અંતરે નત્યિ. સવ્વ જિયાણ-મહંતે, ભાગે તે તેસિ દંસણુંનાણું. ખાઈએ ભાવે પરિણામિએ, અ પુણ હોઇ જીવત્ત. થોવા નપુંસ સિદ્ધા, થી નર સિદ્ધ કમેણ સંખગુણા, ઇઅ મુખ તત્ત-મેએ, નવ તત્તા લેસઓ ભણિઆ. જીવાઈ નવ પયત્વે, જો જાણઈ તસ્સ હોઈ સમ્મત્ત, ભાવેણ સદ્દાંતો અયાણમાણેવિ સમ્માં. સબાઈ જિણેસર-ભાસિઆઈ, વણાઈ નહા હુંતિ, ઈમ બુદ્ધી જસ મણે, સમ્મત્ત નિચ્ચલ તસ્ય. અંતમુહુત્ત-મિ-તંપિ, ફાસિએ હુજ્જ જેહિ સમ્મ-ત, તેસિ અવઢ પુગ્ગલ, પરિઅટ્ટો ચેવ સંસારો ઉસ્સપ્પિણી અહંતા, પુગ્ગલ-પરિઅટ્ટઓ મુણેઅવ્વો, તેનષ્ણતા-તીઅદ્ધા, અણાગયદ્ધા અસંતગુણા. જિણઅજિણ તિસ્થતિસ્થા, ગિહિઅન્ન સલિંગથીનરનપુંસા પ-તેય સયંબુદ્ધ, બુદ્ધબોહિય કક-ણિકા ય. જિણસિદ્ધા અરિહંતા, અજિણસિદ્ધા ય પુંડરિઆ પમુહા ગણહારિ તિત્વ સિદ્ધા, અતિત્યસિદ્ધા ય મરુદેવી For Private Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ગિહિલિંગ સિદ્ધ ભરતો, વક્કલગીરી ય અન્નલિંગશ્મિ સાહૂ સલિંગ સિદ્ધા, થી-સિદ્ધા ચંદણા-પમુહા. પંસિદ્ધા ગોયમાઈ ગાંગેયાઇ નપુંસયા સિદ્ધા, પ-તેય સયંબુદ્ધા, ભણિયા કરકંડ કવિલાઈ. તહબુદ્ધબોતિ ગુરુબોહિયાય, ઇંગસમયે એગ સિદ્ધા ય, ઇગ સમયે વિ અખેગા, સિદ્ધા તેણેગ સિદ્ધા ય જઇઆ ઈ હોઇ પુચ્છા, જિણાણ મÍમિ ઉતર તઈયા, ઇકકલ્સ નિગોયલ્સ, અસંતભાગો ય સિદ્ધિ-ગઓ. श्री दंडक प्रकरण मूळ. નમિઉં ચઉવસ જિણે, તસ્ય-ત-વિયાર-લેસ-દેસણઓ, દંડગ-પએહિ તે શ્ચિય, થોસામિ સુણેહ ભો ભવ્યા. નેરઈઆ અસુરાઇ, પુઢવાઈ-બેઈદિયાદઓ ચેવ, ગભય-તિરિય-મણુરસા, વંતર જોઇસિય; વેમાણી. સંખિ-તયરી ઉ ઈમા, સરીર-મોગાણા ય સંઘયણા, સન્ના સેઠાણ કસાય, લેસિન્દ્રિય દુસમુગ્ધાયા. દિઠી દંસણ નાણે, જોગ-વઓગો-વવાય ચવણ-ઠિઈ, પત્તિ કિસાહારે, સન્ની ગઈ આગઈ વેએ. ચઉ ગર્ભ-તિરિય-વાઉસ, મણઆણે પંચ સેસ તિસરીરા, થાવર ચઉગે દુહઓ, અંગુલ અસંખ ભાગ તણુ. For Private Leasonal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ સન્વેસિપિ જહન્ના, સાહાવિય અંગુલમ્સ અસંખસો, ઉકકોસ પણસય ધણુ, નિરઇયા સત્તા હલ્થ સુરા. ગભૂતિરિસહસ જોયણ, વણસઈ અહિય જોયણસહસ્સે નર તેઈદિ તિગાઊ, બેઈદિય જોયણે બાર. જોયણ-મેગે ચઉરિંદિ, દેહ-મુચ્ચત્તર્ણ સુએ ભણિએ, વેવિય-દેહ પુણ, અંગુલ-સંખસમારંભે. દેવ નર અહિય લર્ખતિરિયાણું નવ ય જોયણ સયાઇ, દુગુણ તુ નારયાણ, ભણિય વેલવિય સરીર. અંતમુહુર્તા નિરએ, મહત્ત ચત્તારી તિરિય-મણુએસુ, દેવેસુ અદ્ધમાસો, ઉકકોસ વિવૂિણા-કાલો. થાવર-સુર-નરઆ અસંઘયણા ય વિગલ છેવટ્ટા, સંઘયણ છગં ગર્ભય, નર-તિરિએસુવિ મુર્ણયળં. સર્વેસિ ચઉ દહ વા સત્રા સવૅ સુરા ય ચરિસા, નર તિરિય છ સંઠાણા, હુંડા, વિગલિંદિ-નેરઇયા. નાણાવિ દય સૂઇ, બુબ્બય વણ વાઉ તેઉ અપકાયા, પુઢવી મસૂર ચંદા-કારા સંડાણઓ ભણિયા. સવ્વ વિ ચઉ કસાયા, લેસ છગ્ગ ગર્ભ તિરિય મણુએસુ, નારય તેઊ વાઊ, વિગલા વેમાણિય તિ લેસા. જોઇસિય તેલ લેસા, સેસા સલૅવિ હૃતિ ચલે લેસા, ઈદિય દાર સુગમ, મણઆણે સત્ત સમુગ્ધાયા. For Privatlersonal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ વેણ કસાય મરણે, વેવિય તેયએ ય આહારે, કેવલિ ય સમુગ્ધાયા, સત્ત ઈમે હુંતિ સન્નીર્ણ. એગિદિયાણ કેવલિ, તેલ-આહારગ વિણા ઉ ચત્તારી, તે વેવિય વજ્જા, વિગલા-સન્નણ તે ચેવ. પણ ગર્ભ તિરિ સુરસુ, નારય વાઇસ ચઉર તિય સેસે, વિગલ દુ દિઠી થાવર, મિચ્છી સેસ તિય દિટ્રઠી. થાવર બિતિસુ અચખૂ, ચઉરિદિસુ તર્ગ સુએ ભણિય, મહુઆ ચઉ દેસરિણો, સેસેસુ તિગં તિગં ભણિય. અજ્ઞાણ નાણ તિય તિય, સુર તિરિ નિરએ થિરે અનાણદુર્ગ નાણા#ાણ દુ વિગલે, મણુએ પણ નાણ તિ અનાણા. ઇકકારસ સુર-નિરએ, તિરિએસુ તેર પન્નર મણુએસ, વિગલે ચઉ પણ વાએ, જોગ તિગં થાવરે હોઈ. ઉવઓગા મણુએસુ, બારસ નવ નિરય તિરિય દેવેસુ, વિગલ દુગે પણ છકક, ચઉરિદિસ થાવરે તિયાં. સંખમસંબા સમયે ગબ્બયતિરિ વિગલ નારય સુરાય, મણુઆ નિયમ સંખા, વણ-સંતા થાવર અસંખા. અસત્રી નર અસંખા, જય ઉવવાએ તહેવ ચવણે વિ, બાવીસ સગતિ દસ વાસ સહસ્સ ઉઢિ પુઢવાઇ. તિદિગ્નિ તિ પલ્લાઊ, નરતિરિસુર નિરયસાગર તિત્તીસા, વંતર પદ્ધ જોઇસ, વરિત લક્ષ્મા-હિયં પલિયે. ૨૫ For Private Personal Use Only - Page #197 -------------------------------------------------------------------------- ________________ અસૂરાણ અહિય અયર, દેસૂણ દુ પલ્લયું નવ નિકાયે, બારસ વાસુણ પણદિણ, છમ્માસુક્રિઢ વિગલાઊ. પુઢવાઈ-દસ-પયાણ અંતમુહુર્ત જહન્ન આઉ ઠિઈ, દસ સહસ વરિસ ઠિઇઆ, ભવણાવિ નિરયવંતરિઆ માણિય જોઇસિયા, પલ્લ તયસ આઉઆ હુતિ, સુર નર તિરિ નિરએસુ, છ પક્ક-તી થાવરે ચઉગં. વિગલે પંચ પwતી, છદિસિ આહાર હોઇ સલૅર્સિ, પણગાઈ-પયે ભયણા, આહ સન્નિ તિય ભસ્લિામિ. ચઉવિ સુર તિરિએસુ, નિરએસુ અ દીહકાલિગી સત્રા, વિગલે હેઉવએસા, સન્ના રહિયા થિરા સÒ. મણુઅણ દહકાલિય, દિઢિવાઓ-વએસિયા કે વિ, પજ્જપણ તિરિ મણુઅચ્ચિય, ચઉવિ દેવેસુ ગòતિ. સંખાઉ પજ્જ પણિદિ, તિરિય-નરસુ તહેવ પક્કરે, ભૂ-દગ-પૉયવણે એએસુ, ચ્ચિય સુરાગમહં. પwત્ત સંખ ગમ્ભય, તિરય નરા નિરય સત્તગે અંતિ, નિરય ઉવટ્ટા એએસુ, ઉવવર્જતિ ન સેસેસુ. પુઢવી-આઉ-વણસઈ, મ નારય વિવજ્જિયા જીવા, સર્વે વિવર્જતિ, નિયનિય કમ્માણમાણેણં. પુટવાઈ દસ પએસુ, પુઢવી આઊ વણસ્સઈ જતિ, પુઢવાઈ દસ પએહિ ય, તેઊ-વાઊસુ ઉવવાઓ. ૧૮૫ Page #198 -------------------------------------------------------------------------- ________________ તેઊ વાઊ ગમણું, પુઢવી-પમુમિ હોઇ પય નવર્ગ, પુઢવાઇ ઠાણ દસગા, વિગલાઇ તિયં ત િજંતિ. ગમણા-ગમણું ગબ્ભય, તિરિયાણ સયલ જીવઠાણેસુ, સવ્વસ્થ જંતિ મણુઆ, તેઊ વાઊર્દિ નો અંતિ વેય તિય તિ૨િ-નરેસુ, ઇત્થી પુરિસો ય ચઉવિહ-સુરેસ, થિર વિગલ નારએસુ, નપુંસવેઓ હવઇ એગો. પક્ષ્ મણ બાયરગ્નિ વેમાણિય ભવણ નિરય વંતરિયા જોઇસ ચઉ પણ તિરિયા, બેઈદિય તેઇંદિય ભૂ આઊ. વાઉ વણસઇ ચ્ચિય. અહિયા અહિયા ક્રમેણિમે હુંતિ સવ્વ વિ ઇમે ભાવા, જિણા મએ ગંતસો પત્તા. સંપઇ તુમ્હ ભત્તમ્સ, દંડગ-પય-ભમણ ભગ્ગ-હિયયમ્સ, દંડતિય-વિરય-સુલ ં, લહુ મમ દિંતુ મુક્ષ્મપયું. સિરિજિણહંસ મુણીસર, રજ્જે સિરિધવલચંદ સીસેણ, ગજ સારેણ લિહિયા, એસા વિન્નત્તિ અપ્પહિયા. श्री लघुसंग्रहणी प्रकरण मूळ. નમિય જિ સવ્વન્ને, જગપુજ્જ જગગુરુ મહાવીરં, જંબૂદીવ પયત્વે, વુચ્છ સુત્તા સપરહેઊ. ખંડા જોયણ વાસા, પન્વય કૂડા ય તિત્વ સેઢીઓ, વિજય-દ્દહ-સલિલાઓ, પિંડેસિ હોઈસંઘયણી. i ૧૮૬ ૩ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૧ ૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ ઉઆ સયું ખડાણ, ભરત-પાણેણ ભાઈએ લક્ષ્મ, અહવા ઉઅ-સયગુણ, ભરત-પમાણે હવઈ લખ્ર. અહવેગ ખંડે ભરહે, દો હિમવંતે આ હેમવઈ ચઉરો, અઢ મહા હિમવંતે, સોલસ ખંડાઈ હરિવાસે. બત્તીસં પુણ નિસઢ, મિલિઆ સટ્ટી બાયપાસે વિ, ચઉસટ્ટી ઉ વિદેહે, તિરાસિ પિડે ઉ નઉય-સય. જોયણપરિમાણાઈ, સમચરિસાઈ ઈત્ય ખંડાઈ, લમ્બસ્સ ય પરિહીએ, તપ્રાય ગુણે ય હુંતેવ. વિખંભ વગ દહ ગુણ, કરણી વક્સ પરિરઓ હોઈ, વિખંભ પાય ગુણિઓ, પરિરઓ તસ્સ ગણિય પય. પરિહી તિલક્ષ્મ સોલસ, સહસ્સ દો ય સ સત્તવ સહિયા, કોસ તિગ-ઢાવીસ, ઘણુય તે રંગુલદ્ધહિએ. સત્તેવ ય કોડી સયા, નઉઆ છપ્પન્ન સય-સહસ્સાઈ, ચઉનઉમં ચ સહસા, સયં દિવઢ ચ સાહિય. ગાઉઅ-મેગે પનરસ, ધણુસયા, તહ ધણિ પન્નરસ, સઢિંચ અંગુલાઇ, જંબૂદીવસ ગણિય પય. ભરાઈ સત્ત વાસા, વિયઢ ચઉ ચઉરતિંસ વટ્ટિયરે, સોલસ વખાર ગિરિ, દો ચિત્ત વિચિત્ત દો જમગા. દોસય કણય ગિરીશું, ચઉ ગયાઁતા ય તહ સુમેરુ ય, છ વાસહરા પિંડે, એગુણસત્તરિ સયા દુની. - ૧૮૭. Page #200 -------------------------------------------------------------------------- ________________ સોલસ વક્ઝારેસુ ચલ ચલ કૂડા ય હુત્તિ પત્તેય, સોમણસ ગંધમાયણ, સત્તક ય રૂપ્રિ-મહાહિમવે. ચઉતીસ વિયઠેસુ, વિજુષ્પહ-નિસઢ-નીલવંતેસુ, તહ માલવંત સુરગિરિ, નવ નવ કૂડાઈ પત્તેય. હિમ-સિહરિસ ઇક્કારસ, ઇય ઇગસદ્ધી ગિરિસ કૂડાણ, એગત્તે સવ્વધર્ણ, સય-ચીરો સત્તસક્રીય. ચાઉ-સત્તર-અક્ર-નવગે,–ગારસ-કૂડેહિ ગુણહ જહસંખ, સોલસ દુદુ ગુણયાલ, દુવે ય સગઢી સય-ચીરો. ચઉતીસે વિજએનું, ઉસહ કુડા અટ્ટ મેરુ બૂમિ, અદૃ ય દેવમુરાએ, હરિકુડ હરિસ્સહ સઢી. માગહ વરદામ પલાસ,-તિર્થી વિજયેસુ એરવય-ભરહે, ચઉતીસા તિહિં, ગુણિયા, દુરત્તર-સમં તુ તિલ્યાણ. વિાહર અભિયોગિય, સેઢીઓ દુન્નિ દુનિ વેઅહે, ઈય ચઉગુણ ચઉત્તીસા, છત્તીસસમં તુ સેઢીશું. ચક્કી-અવ્વાઈ, વિજયાઈ ઇત્ય હૃતિ ચઉતીસા, મહ દહ છ Lઉમાઇ, કુરુસુ દસર્ગ તિ સોલસગં. ગંગા સિંધૂ રત્તા, રત્તવઈ ચઉ નઈઓ પત્તેય, ચઉદસહિં સહસ્તેહિ સમગં વર્ચ્યુતિ જલહિમિ. એવ અભિતરિયા, ચઉરો પણ અઢવીસ સહસ્તેહિ, પુણરવિ છપ્પન્નેહિ, સહસ્તેહિ જંતિ ચઉ સલિસા. For Private Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ કુરુમઝે ચીરાસી સહસ્સાઈ તહ ય વિજય સોલસસુ, બત્તાસાણ નઇણે, ચઉદસ સહસ્સાઈ પતેય. ચઉદસ સહસ ગુણિયા અડતીસ નઇઓ વિજયમજુઝિલ્લા, સીયાએ નિવડંતિ, તહ ય સીયાઈ એમેવ. સીયા સીયા વિ ય, બત્તીસ-સહસ્સ પંચ-લખેહિ, સર્વે ચઉદસ-લક્ષ્મા, છપ્પન્ન-સહસ મેલવિયા. છ જ્જોયણે સકોસે, ગંગા-સિંધૂણ વિત્થરો મૂલે, દસ ગુણીઓ પજ્જતે, ઈય દુદુ ગુણણણ સેસાણં, જોયણ સમુચ્ચિઢા, કણમયા સિહરિ-ચુલ્લ હિમવંતા, રૂપ્રિ-મહાહિમવંતા, દુસ ઉચ્ચા રૂપ્પ-કણમયા. ચત્તારિ જોયણ સએ, ઉચ્ચિઢો નિસઢ નીલવંતો ય, નિસઢો તવણિજ્જમઓ, વેલિઓ નીલવંતગિરી. સવૅ વે પવયવરા, સમયખિત્તેમિ મંદિર વિણા, ધરણિતલે ઉવગાઢા, ઉસ્મહ-ઉત્થ-ભાયમિ. ખંડાઈ ગાતાહિં, દસહિ દારેહિ બુદીવસ, સંઘયણી સમ્મત્તા, રઇયા હરિભદ્રસૂરીહિ श्री चैत्यवंदन भाष्य मूळ. વંદિતુ વંદણિજે, સવે ચિઇનંદાણાઈ સુવિયા, બહુ-વિત્તિ-ભાસ-ચુણી-સુયાણસારેણ ગુચ્છામિ. ૧૮૯ Page #202 -------------------------------------------------------------------------- ________________ દતિગ અહિગમ-પણગં, દુદિસિ તિહુગ્ગહ તિહાઉવંદણયા, પણિવાય-નમુક્કારા, વન્ના સોલ-સય-સીયાલા. ઇગસીઇ સયં તુ પયા, સગનઉઇ સંપયાઓ પણ દંડા, બાર અહિગારચઉવંદણિજ્જ, સરણિજ્જચઉજિણા. ચઉરો થઇ નિમિત્તઢ, બારહ હેઉ અ સોલ આગારા, ગુણવીસ દોસ ઉસ્સગ્ગ-માણ થુત્રં ચ સગવેલા. દસ આસાયણ-ચાઓ, સવ્વ ચિઇવંદણાઇ ઠાણાઈ, ચઉવીસ દુવારેહિં, દુસહસ્સા હુંતિ ચઉસયરા. તિન્નિ નિસીંહી તિન્નિઉ, પયાહિણા તિન્નિ ચેવ ય પણામા, તિવિહા પૂયા ય તહા, અવસ્થ-તિય-ભાવણું ચેવ. તિદિસિ નિરિક્ખણ-વિ૨ઇપયભૂમિ-૫મજ્જાંચતિ′′ત્તો વન્નાઇ-તિયં મુદ્દા-તિયં ચ તિવિહં ચ પણિહાણું. ઘર-જિણહર-જિણપૂયા, વાવારચ્ચાયઓ નિસીહિ-તિયં, અગ્મદા-રે મજ્જે, તઇયા ચિઇ-વંદણા-સમએ. અંજલિબદ્ધો અદ્ધો, ણઓ અ પંચંગઓ અ તિપણામા, સવ્વસ્થ વા તિવારું, સિરાઇ-નમણે પણામ-તિયં. અંગગ્ગભાવ-ભેયા, પુપ્તાહાર-થુઇહિં પૂતિયં, પંચવયારા અઢો-વયા૨ સલ્વોવયારા વા. ભાવિજ્જ અવત્થતિયં, પિંડત્ય પયત્ન રુવ-રહિયત્ત, છઉમત્થ કેવલિનં, સિદ્ધત્તે ચેવ તસત્યો. ૧૯૦ ૨ ૩ ૪ પ . ૯ ૧૦ ૧૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ જવણચ્ચગેહિ છઉમF-વત્ય પડિહારગેહિ કેવલિય, પલિયે કુસ્સગ્નેહિ અ, જિણસ્સ ભાવિજ્જ સિદ્ધd. ઉઢાહો તિરિઆણં, તિદિસાણ નિરિક્ષ્મણ ચઈજ્જવા, પચ્છિમ-દાહિણ-વામાણ, જિણમુહ; ન્નત્થ-દિઢિ જુઓ વન્નતિય વન્નત્થા,-લંબણમાલંબણં તુ પડિમાઈ, જોગ-જિણ-મુત્તસુત્તી-મુદ્દાભેણ મુદ્દતિય. અશ્રુસંતરિઅંગુલિ-કોસાગારેહિ દોહિ હર્દેહિ, પિટ્ટોવરિ કુપ્પર, સંઠિએહિ તહ જોગમુદ્દત્તિ. ચત્તારિ અંગુલાઈ, પુરઓ ઉણાઈ જત્ય પચ્છિઓ, પાયાણં ઉસ્સગો, એસા પણ હોઇ જિણમુદ્દા. મુત્તાસુત્તિ મુદ્દા, જસ્થ સમા દોવિ ગભિઆ હત્યા, તે પણ નિલાડદેસે, લગા અન્ને અલગ્નત્તિ. પંચંગો પણિવાઓ, થયપાઢો હોઈ જોગમુદ્દાએ, વંદણ જિણમુદ્દાએ, પરિહાણે મુત્તસુરીએ. પણિહાણતિગ ચેઇઅ-મુસિવંદણ-પત્થણા સર્વં વા, મણ વય-કાએગત્ત, એસ-તિયત્નો ય પયડુત્તિ. સચિત્તદવમુક્ઝણ-મચિત્તમણુઋણે મeગd, ઈગ-સાડિ ઉત્તરાસંગુ, અંજલી સિરસિ જિણ-દિ. ઇઅ પંચવિહાભિગમો, અહવા મુઐતિ રાયચિહાઈ, ખગ્ન છત્તાવાણહ, મઉડે ચમરે અ પંચમએ. ૧૯૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ વંદતિ જિPદાહિણ, દિસિદ્ધિઆ પુરિસ વામડિસિનારી, નવકર જહન્નુ સઢિકર, જિક મઝુગહો સેસો. નમુક્કારેણ જહન્ના, ચિળવંદણ મજ્જ દંડ થઈ-જુઅલા પણ દંડ થઈ-ચીક્કગ, થયપણિહાણેહિ કિકોસા. અને બિતિ અંગેણં, સકકર્થીએણે જહન્ન-વંદણયા, તધગતિનેણ મઝા, ઉકકોસા ચઉહિ પંચહિ વા. પણિવાઓ પંચંગો, દો જાણ કહુગુત્તમાં ચ, સુમુહત્ય-નમુકકારા, અંગ દુગ તિગ જાવ અકસય. અડસદ્ધિ અકવીસા, નવનીયસય ચ દુસય-સગનીયા, દોગુણતીસ દુસઢા, દુસોલ અડનઉયસય દુવન્નસર્યા. ઇઅ નવકાર-ખમાસમણ, ઇરિઅ-સકકલ્થ-આઇ-દડેસુ, પણિહાણેસુ અ અદુરુત્ત, વન્ન સોલસય સીયાલા. નવ બત્તીસ તિત્તીસા, ચિત્ત અડવસ સોલ વીસપયા, મંગલ-ઇરિયા-સકકલ્થયાઇસું એમસીઇસય. અટ્ટઢ નવક્રય અદ્ભવીસ, સોલસ ય વીસ વીસામાં, કમસો મંગલ-ઇરિયા સકકલ્થયાઇસુ સગનઉઈ. વણકસદ્ધિ નવ પય, નવકારે અ સંપયા તત્થ, સગ સંપય પય તુલ્લા, સતરખર અમી દુ પયા. પશિવાય અધ્ધરાઈ અઠ્ઠાવીસ તહા ય ઇરિયાએ, નવનીઅ મમ્મરણય, દુતીસ પય સંપયા અઢ. ૧૯૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ 49 દુગ દુગ ઇગ ચઉં ઇગ પણ, ઇગાર છગ ઇરિય-સંપયાઇ પયા, ઇચ્છાઇરિ ગમ પાણા, જે મે એગિદિ અભિ તસ. અબ્દુવગમો નિમિત્તે, ઓહે-અ૨હેઉ-સંગહે પંચ, જીવ-વિરાહણ-પડિકમણ, ભેયઓતિન્નિ ચૂલાએ. દુ-તિ-ચઉ-પણ-પણ-પણદુચતિપયસક્કત્થયસંપયાઇપયા, નમુ આઇગ પુરિસો લોગુ, અભયધમ્મ-પજિણસર્વાં. થોઅવ્વ સંપયા ઓહ, ઇયરહે-વઓગ તદ્વેઊ, સવિસેસુવઓગ સરૂવ,-હેઉ નિયસમ ફલય મુક્તે. દો સગનઉઆ વત્રા, નવસંપય પતિતીસ સકકત્થએ, ચેઇયથયક્ર–સંપય, તિચત્ત-૫ય વન્ન-દુસયગુણતીસા. દુ છ સગ નવ તિય છ-ચ્ચઉ, છપ્પય ચિઇસંપયા પયાપઢમા, અરિહં વંદણ સદ્ધા, અન્ન સુહુમ એવ જા તાવ. અબ્દુવગમો નિમિત્તે, હેઉ ઇગ-બહુ-વયંત આગારા, આગંતુગ આગારા, ઉસ્સગ્ગાવહિ સરૂવટ્ઠ. નામથયાઇસુ સંપય, પયસમ અડવીસ સોલ વીસ કમા, અદુરુત્ત-વત્ર દોસઢ, દુસયસોલ-જૈનઉઅસયં. પણિહાણી દુવન્નસયં, કમેણ સગતિ ચઉવીસતિત્તીસા, ગુણતીસ અઢવીસા, ચઉતી-સિગતીસ બાર ગુરુવન્ના. પણદંડા સકકત્ચય, ચેઇઅ નામ સુઅ સિદ્ધત્વય ઇત્ય, દો ઇગ દો દો પંચ ય અહિગારા બારસ કમેણ. ૧૯૩ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ નમુ જેઅ ય અરિહં લોગ, સવ્વ પુખ તમ સિદ્ધજો દેવા, ઉજિ ચ-તા વે-વચ્ચગ અહિગાર પઢમપયા. પઢમ-હિગારે વંદે, ભાવજિણે બીયએ ઉદધ્વજિણે, અંગચેઇય-ઠવણ-જિણે-તઇય ચઉત્કૃમિ નામજિણે. તિહુઅણ-ઠવણ-જિP-પુણ પંચમએ વિહરમાણ જિણછદ્દે, સત્તએ સુયનાણું, અટ્ટમએ સવ-સિદ્ધ થઈ. તિસ્થાતિવ-વીરકુઇ, નવમે દસમે ય ઉજ્જયંત થઈ, અઢાવયાઇ ઇંગદિસિ, સુદિઢિસુર-સમરણા ચરિમે. નવ અહિગારા છહ લલિએ-વિત્થરા-વિત્તિમાઈ અણસારા, તિનિ સુય-પરંપરયા, બીઓ દસમો અંગારસમો. આવસ્મય-ચણીએ, જંભણિયં સેસયા જહિચ્છાએ, તેણે ઉજ્જિતાઇવિ, અહિગારા સુયમયા ચેવ. બીઓ સુયત્યયાઇ, અત્યઓ વત્રિઓ તહિંચેવ, સકસ્થયંત પઢિઓ, દગ્વારિહ-વસરિ પયડલ્યો. અસઢાઇaણવ, ગીઅત્થ-અવારિઅતિ મઝસ્થા, આયરણા વિહુ આણત્તિ, વયણઓ સુબહુ મન્નતિ. ચવિંદણિજ્જજિણ મુણિ, સુયસિદ્ધાઈહ સુરાઈ સરણિજ્જા, ચઉહ જિણા નામ ઠવણ, દવ્ય ભાવ જિણ-ભેએણે. નામ જિણાજિણનામા, ઠવણજિણાપુણજિણિંદપડિમાઓ, દધ્વજિણા જિણજીવા, ભાવજિણા સમવસરણત્થા. ૧૯૪ Page #207 -------------------------------------------------------------------------- ________________ અગિય-જિણ-પઢમથઇ, બીયા સવ્વાણ તઇઅનાણસ, વેયાવચ્ચગરાણ, ઉવઓગત્યં ચઉત્થ થઈ. પાવખવણલ્થ ઇરિઆઇ, વંદણવરિઆઇ છ નિમિત્તા, પવયણ-સુર-સરણë, ઉસગો ઇઅ નિમિત્તઢ. ચઉ તસ્સ ઉત્તરીકરણ-પમુહ સિદ્ધાઇઆ ય પણ છે, વેયાવચ્ચગરત્તાઇ, તિત્રિ ઇઅ હેઉ બારસગં. અન્નત્ય યાઈ બારસ, આગારા એવમાઇયા ચીરો, અગણી પર્ણિદિ-છિદણ બોહી-ખોભાઇ ડક્કોય. ધોડગ લય ખંભાઈ, માલ-દ્ધી નિઅલ સબરિ ખલિણવહૂ લંબુત્તર થણ સંજઇ, ભમુહંગુલિ વાયસ કવિઠો. સિરકંપ મૂઆ વારુણિ, પેહરિ ચઇજ્જ દોસ ઉસ્સગ્ગ, લંબુત્તર થણ સંજઇ, ન દોસ સમીણ સવહુ સઢીણ. ઇરિ-ઉસ્સગ્રુપમાણે, પણવીસુસ્સાસ અટ્ટ સેમેસુ, ગંભીર-મહુર-સ૬, મહત્થ-જુ-તું હવઈ થુ-તું. પડિકમણે ચેઇયજિમણ, ચરિમપડિકણસુઅણપડિબોહે ચિઇવંદણ ઈઅ જઈણો, સત્ત ઉ વેલા અહોરજો. પડિકમઓ ગિહિણોવિ હુ, સગવેલા પંચવેલઅરન્સ, પૂઆસુ તિiઝાસુ , અ, હોઇ તિ-વેલા જહન્નેણ. તંબોલ પણ ભોયણ, વાણહ મેહુત્ર સુઅણ નિફ્ટવણ, મુસ્તુ-ચાર જુએ, વજે જિણનાહ-જગઈએ. ૧૫ WWW.jainelibrary.org. Page #208 -------------------------------------------------------------------------- ________________ ઇરિ નમુક્કાર નમ્રુત્યુણ, અરિહંત થુઇ લોગ સર્વાથુઇપુક્ષ્મ, થઇ સિદ્ધાવેઆ થુઇ, નમ્રુત્યુ જાવંતિ થય જયવી. સવ્વોવાહિ-વિશુદ્ધ, એવં જો વંદએ સયા દેવે, દેવિંદવિંદ-મહિઅં, પરમપયં, પાવઇ લહું સો. श्री गुरुवंदन भाष्य मूळ. ગુરુ વંદણ-મહ તિવિહં, તેં ફિટ્ટા છોભ બારસાવત્ત, સિરનમણાઇસુ પઢમં, પુષ્ણ-ખમાસમણ-દુગિ બીઅં. જહ દૂઓ રાયાણં, નમિઉં કન્જં નિવેઇઉં પચ્છા, વીસજ્જિઓવિ વંદિઅ, ગચ્છઇ એમેવ ઇત્ય દુર્ગં. આયારસ ઉ મૂલં, વિણઓ સો ગુણવઓ અ પડિવત્તી, સા ય વિહિ-વંદણાઓ, વિહિ ઇમો બારસા વર્તે. તઇયં તુ છંદણ-દુગે, તત્વ મિહો આઇમં સયલસંધે, બીયં તુ દંસણીણ ય, પયઢિઆણં ચ તઇયં તુ. વંદણ-ચિઇ-કિઇકમાંં, પૂઆકમાંં ચ વિણયકમંચ, કાયવ્વ કસ વ કેણ, વાવિ કાહેવ કઇ ખુત્તો. કઇઓણમં કઇસર, કઇ હિ વ આવસ્સએહિ પરિસુદ્ધ, કઇ દોસ-વિપ્પમુક્કે, કિઇકમાં કીસ કિરઇ વા. પણનામ પણાહરણા, અશ્રુગ્ગપણ જુગ્ગપણ ચઉ અદાયા, ચઉદાય પણનિસેહા, ચઉઅણિસેહ-કૈંકારણયા. ૧૯૬ ૨ ૩ ૧ " ૩ ܡ ૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ 50 આવસ્મય મુહાણતય,-તણુપેહ-પેણીસ દોસ બત્તીસા, છગુણ ગુરૂઠવણ દુગ્રહ, દુછવીસધ્ધર ગુરુ પણીસા. પય અડવત્ર છઠાણા, છગુરુવયણા અ સાયણ-તિતીસ, દુવિહી દુવીસ-દારેહિ, ચસિયા બાણદિ ઠાણા. વંદણય ચિઇકમ્મ, કિઈકમ્મ વિણાયકમ્મ પૂઅકમ્મ, ગુરુવંદણ-પણ-નામા, દÒ ભાવે દુહોહણ. સીયલય ખુડુએ વીર-કન્ડ સેવળ દુ પાલએ-સંબે, પંચે એ દિઢતા, કિઈકમે દવ્ય-ભાવેહિં. પાસત્થો ઓસડ્યો, કુસીલ સંસ-ત્તઓ અહાછંદો, દુગ-દુગ-તિ દુગણેશવિહા, અવંદણિજ્જાજિણમયમિ. આયરિય ઉવઝાએ, પવત્તિ થેરે તહેવ રાયણિએ, કિઈકમ્મ નિર્જરઢા, કાયવ-મિમેસિ પંચતું. માય પિઅ જિદભાયાઓમાવિ તહેવ સવ-રાયણિએ, કિઈકમ્મ ન કારિજ્જા, ચઊસમણાઈ કુણંતિ પુણો. વિખિત પરાહુ, અપમત્તે મા કયાઈ વંદિજ્જા આહારે નીહાર, કુણમાણે કાઉ-કામે અ. પસંતે આસણત્યે અ, ઉવસંતે વિઢિએ, અણુત્રવિ તુ મહાવી, કિઈકમે પÉજઈ. પડિકમણે સક્ઝાએ, કાઉસગ્ગા-વરાહ પાહુણએ, આલોયણ સંવરણે, ઉત્તમડે ય વંદણય. ૧૯૭ Page #210 -------------------------------------------------------------------------- ________________ દોવણય-મહાજાયં, આવ-તા બાર ચસિર તિગુ-તં, દુપવેસિગ નિક્ષ્મણં, પણવીસાવસય કિઇમ્મે. કિઇકમાંંપિકુાંતો, ન હોઇ કિઇકમ્મ-નિજ્જરા-ભાગી, પણવીસા-મન્નયર, સાહૂ ઠાણું વિરા ંતો. છઉ૪-પપ્ફોતિગ-તિગં-તરિઆ, દિદ્વિ-પડિલેહ-એગા, અક્બોડ પમજ્જણયા, નવ નવ મુહપત્તિ પણવીસા. પાયાહિઊણતિઅતિઅ, વામેઅર બાહુ સીસ મુહ હિયએ અંસુâાહો પિકે, ચઉ છપ્પય દેહ-પણવીસા. આવસએસુ જ જહ, કુણઇ પયત્ત-અહીણ-મઇરિત્ત, તિવિશ્વ-કરણોવઉ-ત્તો, તહ તહ સે નિજ્જરા હોઇ. દોસ અણાઢિઅ થડિઅ, પવિદ્ધ પરિપિંડિઅં ચ ટોલગઇ, અંકુસ કચ્છભ-રિંગિઅ, મચ્છુન્વ-તં મણપઉઠ્યું. વેઇયબદ્ધ ભયંત, ભય ગારવ મિત્ત કારણા તિત્રં, પિંડણીયરૂāજિજઅ, સઢહીલિઅ વિપલિઉ ચિયયં. દિઢમદિક્રં સિર્ગ, કર તમ્મોઅણ અલિદ્વણાલિĀ, ઊભું ઉ-ત્તરચૂલિઅ, મૂઅં ઢફુર ચુડલિયં ચ. બ-ત્તીસદોસ-પરિસુદ્ધ કિઇકમાંં જો પઉંજઇગુરુર્ણ, સો પાવઇ નિવ્વાણું, અચિરેણ વિમાણવાસં વા. ઇહ છચ્ચ ગુણા વિણઓ, વયાર માણાઇ ભંગગુરુપૂઆ, તિસ્થય૨ાણ ય આણા, સુઅધમ્મા-રાણાઽકિરિયા. ૧૯૮ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ Page #211 -------------------------------------------------------------------------- ________________ ગુરુગુણજુd તુ ગુરુ, ઠાવિજ્જા અહવ તત્ય અદ્ભાઇ, અહવા નાણાઇ-તિએ, ઠવિજ્જ સર્ખ ગુરુઅભાવે અખે વરાડએ વા, કદ્દે પુત્યે અ ચિ-તકમે અ, સભાવ-મસન્માવે, ગુરુઠવણા ઈ-તરાવકહા ગુરૂવિરહમ ઠવણા, ગુરુવએસોવદંસણથં ચ, જિણવિરાહમિ જિણબિંબ, સેવણા-મંતણે સહલ. ચઉદિસિ ગુરૂગ્રહો ઇહ, અહુઢ તેરસ કરે સપરપષ્ણ, અણણુન્નાયમ્સ સયા, ન કપ્પએ તત્ય પવિતેઉ. પણ તિગ બારસ દુગ તિગ, ચહેરો છઠ્ઠાણપય ગુણ તી, ગુણતીસ સેસ આવસ્મયાઈ સવ્વપ અડવન્ના. ઇચ્છાય અણુન્નવણા, અવ્યાબાઈ ચ જત જયણા ય, અવરાહ-ખામણાવિ ય, વંદણ-દાયસ્સ છઠ્ઠાણા. છંદણ-સુજાણામિ, તહત્તિ તુક્મપિ વટ્ટએ એવું, અહમવિ ખામેમિ તુમ, વણાઈ વંદણરિહસ્ય. પુરઓ પદ્માસન્ને, ગંતા ચિટ્ટણ નિસીઅણાયમણે, આલોયણ પડિસુણણે, પુલ્વા-લવણે અ આલોએ. તહુ ઉવદંસ નિમંતણ, ખદ્ધા-યયણે તહા અપડિસુણણે, ખદ્ધત્તિ ય તથગએ, કિ તુમ તwાય નોસુમણે. નો સરિસ કહંછિત્તા, પરિસંભિત્તા અણુઠિયાઇ કહે. સંથાર-પાયઘટ્ટણ, ચિઢ-ચ-સમાસણે આવિ, , For Privaillersonal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ઈરિયા કુસુમિણુસગ્ગો, ચિઇવંદણ પુતિ વંદણ-લોય, -વંદણ ખામણ વંદણ સંવરચઉછોભ દુસક્કાઓ. ઈરિયા ચિઇવંદણ પુત્તિ, વંદણ ચરિમ-વંદણા-લોયે, વંદમ ખામણ ચઉછોભ, દિવસુસજ્ઞો દુસજ્જાઓ. એય કિઈકમ્સ-વિહિ, જુંજતા ચરણ-કરણ-માઉ-તા, સાહૂ અવંતિ કમ્મ, અણગભવસંચિય-મહંત અપ્પમઈ-ભવ-બોહલ્થ, ભાસિય વિવરિયં ચમિહમએ, તે સોહંતુ બિયત્થા, અણભિનિવેસી અમચ્છરિણો. ––––––– ––– श्री पच्चक्खाण भाष्य मूळ. દસ પચ્ચખાણ ચઉવિહિ આહાર દુવીસગાર અદુરૂત્તા, દસ વિગઈ તીસ વિગઇ-ગય દુહભંગા છ સુદ્ધિફલ. અણાગય-મઈક્કત કોડી સહિયં નિયટિ અણગાર, સાગાર નિરવભેસ, પરિમાણકર્ડ સકે અદ્ધા. નવકારસહિઅ પોરિસ, પુરિમઠે-ગાસણ-ગઠાણે અ, આયંબિલ અભટ્ટ, ચરિમે આ અભિગહે વિગઈ. ઉગ્ગએ સૂરે અ નમો, પોરિસિ પચ્ચકખ ઉગ્ગએ સૂરે, સૂરે ઉગ્ગએ પુરિમ, અભદ્ર પચ્ચખાછત્તિ. ભણ ગુરુ સીસો પુણ, પચ્ચક્ઝામિત્તિ એવ વોસિરાઇ, ઉવઓનિત્ય પમાણે, ન પમાણે વંજણચ્છલણા. For Private Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ પઢમે ઠાણે તેરસ, બીએ તિકિ તિગાઇ તUઅંમિ, પાણસ ચઉત્કૃમિ, દેસવગાસાઇ પંચમએ. નમુ પોરિસી સઢ, પુરિ-મવઢ અંગુઠ્ઠમાઇ અડ તેર, નિવિ વિગઈબિલ તિય તિય, દુ ઈગાસણ એગઠાણાઇ પઢમંમિ ચઉત્થાઈ, તેરસ બીયંમિ તઇય પાણસ્મ, દેસવગાસ તુરિએ, ચરિમે જહ સંભવ નેય. તહ મજ્જ પચ્ચક્કાણેસુ, ન પિહુ સૂરગ્ન-યાઈ વોસિરાઈ કરણવિહી જે ન ભન્નઈ, જહાવસીયાઈ બિઅછંદ. તહ તિવિહ પચ્ચક્ઝાણે, ભગંતિ અ પાણગસ્સ આગારા, દુવિહાહારે અચિત્તે,-ભોઈણો તહ ય ફાસુજલે. ઇસુચ્ચિય નવરંબિલ, નિવિયાઈસુફાસુયં ચિય જલંતુ, સષ્ઠા વિ પિયંતિ તહા, પચ્ચખંતિ ય તિહાહાર. ચઉહાહાર તુ નમો રર્તિપિ મુણીણ સેસ તિહ ચઉહા, નિસિ પોરિસિ પુરિમેગા-સણાઈ સઢાણ દુ-તિ-ઉહા. ખુહપસમ-ખમેગાગી, આહારિ વ એઈ દેઈ વા સાય, ખુહિઓ વ ખિવઇ કુકે જે પંકુવમે તમાહારો. અસણે મુગો-અણ-સતુ,-મંડ-પય-ખજ્જ-રબ્બ-કંદાઇ, પાણે કંજિય જવ કયર, કક્કડો-બગ સુરાઇજલ. ખાઈમે ભોસ ફલાઈ, સાઇમે સુંઠ જીર અજમાઇ, મહુ ગુલ તંબોલાઈ, અણહારે મોય નિબાઈ. Page #214 -------------------------------------------------------------------------- ________________ દો નવકારિ છ પરિસિ, સગ પુરિમઢે બંગાસણે અટ્ટ, સત્તેગઠાણિ અંબિલિ, અટ્ટ પણ ચઉત્યિ છ પાણે. ચઉ ચરિમે ચઉ-ભિષ્ણહિ, પણ પાવરણે નવઠ્ઠ નિબ્રીએ આગારખિત્ત વિવેગ, મુ-તું દબૂ વિગઈ નિયમિ-ઢ અન્ન સહ દુ નમુક્કારે, અન્ન સહ પચ્છ-દિસય સાહુ સવ્વ પોરિસિ છ સઢપોરિસિ, પુરિમઢે સત્ત સમહતરા. અન્નસહસ્સામારિ અ, આઉટણ ગુરુઅ પારિ મહ સવા એગ-બિઆસણિ અટ્ટ, સંગ ઇગઠાણે અઉટ વિણા. અન્ન સહ લેવા ગિહ, ઉખિત્ત પડુ પારિ મહ સવ્ય, વિગઈ નિવિગઈએ નવ, પડુચ વિષ્ણુ અંબિલ અટ્ટ. અન્ન સહ પારિ મહ સવ્ય, પંચ ખવણે છપાણિ લેવાઈ, ચઉ ચરિમંગુઠ્ઠાઇ, ભિષ્ણહિ અન્ન સહ મહ સવ્વ. દુદ્ધ-મહુ-મજ્જ-તિબં, ચહેરો દવવિગઈ ચઉર પિંડ દવા, ઘય-ગુલ-દહિય પિસિય, મખણ-પકકન્ન દો પિંડા. પોરિસિ સઢ-અવઢ, દુભત્ત નિવિગઈ પોરિસાઈ સમા, અંગુઠ્ઠ-મુદ્રિ-ગંઠી,-સચિત્ત દધ્વાઈ ભિમ્મરિય. વિસ્મરણ-મણાભોગો, સહસાગારો સયં મુહપસો. પચ્છન્નકાલ મહાઈ, દિસિ-વિવજ્યાસુ દિસિમોહો. સાહુવયણ ઉગ્વાડા-પોરિસી તણુ-સુથયા સમાહિત્તિ, સંઘાઈકજ્જ મહત્તર, ગિહન્દુ-બંદાઈ સાગારી. Page #215 -------------------------------------------------------------------------- ________________ આઉંટણ-મંગાણું, ગુરુ-પાણ-સાહ ગુરુઅભુઠ્ઠાણું, પરિઠાવણ વિહિ-ગહિએ, જઇણ પાવરણ કિંડપટ્ટો. ખડિય લૂહિઅ ડોવાઇ, લેવ સંસઢ ડુચ્ય મંડાઇ, ઉખિત્ત પિંડ વિગઇણ, મખિયે અંગુલીહિં મણા. લેવાડં આયામાઇ, ઇઅર સોવીરમચ્છ-મુસિણજલં, ધોઅણ બહુલ સસિન્થે, ઉત્સેઇમઇઅર સિદ્ઘવિણા પણચચચઉદુંદુવિહ, છભફ્ળ દુદ્ઘાઇ વિગઇ ઇગવીસં, તિ દુ તિ ચવિહ અભક્ખા, ચઉં મહુમાઇ વિગઇબાર. ખીર ઘય દહિ અતિદ્વં, ગુડ(લ) પકકરૂં છભવિગઇઓ, ગો-મહિસી-ઉટ્ટિ-અય-એલગાણ-પણ દુદ્ધ અહ ચો. ધયદહિઆઉટ્ટિવિણા, તિલ સરિસવ અયસિ લટ્ટતિલ્લ ચઉં, દવડ પિંડગુડા દો, પકકત્રં તિજ્ઞ-ધય-તલિયં. પયસાડિ-ખીર-પેયા, વલેહિ દુદ્ધટ્ટિ દુદ્ધ વિગઇગયા, દક્ષ બહુ અપ્પ તંદુલ, તચ્છુન્ન-બિલસહિઅ દુઢે. નિભંજણ વીસંદણ, પક્કોસહિતરિય કિટિ પક્કઘયં, દહિએ કરંબ સિહરિણિ, સલવણ-દહિ ઘોલ ઘોલવડા. તિલકુટિ નિભંજણ પક્કતિલ પટ્ટુસહિ-તરિયતિલ્લમલી, સક્કર ગુલવાણય પાય, ખંડ અદ્ધઢિ ઇન્નુરસો. પૂરિય તવ પૂઆ બિય, પૂઅ તન્નેહ તુરિય ઘાણાઇ, ગુલહાણી જલલસિ, ય પંચમો પૂત્તિકય પૂઓ. ૨૦૩ P ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ Page #216 -------------------------------------------------------------------------- ________________ દુદ્ધ દહી ચરિંગુલ દવગુડ ઘય તિલ એગ ભ-તુવરિ, પિંડગુલ મક્કણાણે, અદ્દામલયં ચ સંસઠું. દવહયા વિગઈ વિગઈ, ગયું પુણો તેણ તે હય દબં, ઉદ્ધરિયે તત્તેમિ ય, ઉકિકદ્દ દવું ઈમ ચ. તિલસકકુલિ વરસોલાઈ, રાયણંબાઇ દખવાણાઈ, 'ડોલી તિલાઈ ઈઅ, સરસુત્તમ દવૂ લેવકડા. વિગઈગયા સંસઢા, ઉત્તમદવ્યા છે નિશ્વિગઇયંમિ, કારણ જાયે મુ-તું, કખંતિ ન ભુતું જે વૃ-તું. વિગઈ વિગઈભીઓ, વિગઈગયું જો આ ભુંજએ સાહુ, વિગઈ વિગઈ સહાવા, વિગઇ વિગઈ બલા નેઇ. કુત્તિય મચ્છિય ભામર, મહું તિહા % પિકૅ મજ્જ દુહા, જલ થલ ખગ મંસતિહા, ઘયલ્વમખણચઉ અભદ્મા. મણ વયણ કાયમણવય, મણતશુવયતણુ તિજોગિસગિસત્ત કર કારણુમાં દુ તિજાઇ, તિકાલિ સીયાલ-ભંગ-સય. એય ચ ઉત્તકાલે, સયં ચ મણ વયણ તણુહિપાલણિય, જાણગ-જાણગ પાસિરિ, ભંગ ચઉગે તિસુ અણુન્ના. ફાસિય પાલિય સોહિએ, તીરિય કટિય આરાહિયછસુદ્ધ પચ્ચક્ઝાણે ફાસિય, વિહિણોચિય-કાલિ જે પત્ત પાલિય પણ પુણ સરિયું, સોહિય ગુરુદત્ત સેસ ભોયણઓ, તીરિય સમહિય કાલા, કિકિય ભોયણસમય સરણા. For Privat O rsonal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ઇઅ પડિઅરિએ આરાહિય, તુ અહવા છ સુદ્ધિ સદુહણા, જાણણ વિણય-શુભાસણ અશુપાલણ ભાવસદ્ધિત્તિ. પચ્ચક્ઝાણસ ફલ, ઈહ પરલોએ ય હોઇ દુવિહં તુ, ઇહલોએ ધમિલાઇ, દામન્નગ-માઈ પરલોએ. પચ્ચક્ઝામિણે સેવિઊણ, ભાવે જિણવરુદ્ધિ, પત્તા અસંત જીવા, સાય-સુખં અણાબાઈ For Private & Othal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________