SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ગતિ-આગતિ (તેમાં વે, અનુ. માં જૈન મુનિલિંગીજ જાય.) ૩ જા થી આઠમા દેવલોકમાં આ મનુ, ઉપરાંત પર્યાગ. પાંચેય તિર્યંચો જાય, અને ત્યાંથી આ મનુતિમાંજ આવી શકે. બાકીના દેવ ઉક્ત મનુતિ, અને પર્યા. બાદર પૃથ્વી-અપ-પ્રત્યેક વનમાં આવી શકે. ઇશાનદેટમાં પર્યાગ0 ૧૫ કર્મી મનુતિ તથા પર્યાગટ હરિવર્ષ-રમ્યફ દે. ઉ0 કુર યુગલિકથી આવે. જ્યો. સૌધર્મમાં ૧૫ કર્મ ૩૦ અકર્મ, પર્યાગઇ મનુ-તિથી આવે, ભવનવ્યં. માં પર્યાગમનુષ્ય અને પર્યાવંગo સમૂહ પાંચેય તિર્યંચથી આવે. મનુષ્ય-પર્યા. ૧૫ કર્મ ભૂમિમાં-પર્યાઅકર્મક અંતરદ્વીપ સિવાયના પર્યાઅપર્યા. મનુષ્ય-દેવ- નારક અને ૮ અગ્નિ-વાયુ સિવાયના ૪૦ તિર્યંચ ભેદથી આવે; અને એ પ૩ જીવ ભેદમાં જઈ શકે. સંમૂ અને અપર્યા. કર્મ માં ૧૦૧ સંમ, પર્યાઅપર્યાકર્મ અને ૪૦ તિર્યંચથી આવે, અને એ તે મનુ અને ૪૮ તિર્યંચમાં જાય. હિમવંત હિરણ્યયુગ દેવપણામાંજ જાય સૌધર્મ સુધીમાં અને બીજા અકર્મ ના ઇશાન સુધીમાં જાય, અને બધા અકર્મ યુગમાં પર્યા. ૧૫ કર્મમનુ અને પાંચે ગઢ પર્યાપચેદ્રિય તિર્યંચથી આવે અંતરદ્વીપમાં પર્યાય કર્મ મનુ અને સંમૂગર્ભજ પાંચે તિર્યંચથી આવે; અને એ ભવન, બં, માંજ જઇ શકે. તિર્યંચ-પંચેન્દ્રિય સંમૂ તિ ની ગતિ આગતિ-સ્થાવર, વિકલે. Jain Education International ૧૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy