SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International સંસક્ત. અહાછંદો. મિશ્ર, મૂલોત્તર ગુણોમાં દોષો ભળવાથી સ્વિમતિકલ્પનાનો અર્થ કે ઉસૂત્ર પ્રરૂપે; (૧) સંક્લિષ્ટ-પાંચ મહાઆશ્રવયુક્ત, ગાર-ગૃહસ્થના કાર્યમાં પ્રવર્તે; સાધુના અલ્પ વવાળો, સ્ત્રીગૃહસહિત. અપરાધમાં ઘણો ક્રોધ કરે; આગમનો અર્થ (૧) અસંક્ષિણ-જેવાના ભેગો જાય તેવો|મતિ મુજબ કરી વિગઈઓ ભોગવે; ત્રણ થાય, સંવિજ્ઞ ભેગો સંવિજ્ઞ જેવો વર્તે, પાસસ્થા| ગારવવાળો. ભેગો પાસત્થા જેવો વર્તે. For Private & Resonal Use Only -આવાઓને વંદન કરવાથી કાયક્લેશ અને કર્મબંધ થાય; એનામાં રહેલા પ્રમાદસ્થાનોની ઉપબૃહણા (અનુમોદન-સમર્થન)નું પાપ લાગે; એને અને બીજાઓને પ્રમાદમાં પ્રોત્સાહન મળે; માટે અવંદનીય. -જ્ઞાનાદિના કે સંઘના ગાઢ કારણે કોકવાર આવાને વંદન કરવું પડે. - પ્રથમ પરિચયે શ્રાવક સાધુવેષ દેખી ઉચિત વિનયવંદન કરે, પણ પછી તપાસ કરે અને અવંદનીય લાગે તો વિનય, વંદન, કે સત્કાર, કાંઈ ન કરે. www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy