SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણ દ્વિગુણ કૃષ્ણ... યાવત્ કોઈ અનંત ગુણ કૃષ્ણ. કાળ-નવાને જાનું કરે છે. વર્તના, પરિણામ, ક્રિયા અને પરાપરત્વ એ કાળનો ઉપકાર છે. વર્તના=સર્વ પદાર્થોનું તે તે સમયે ઉત્પન્યાદિ રૂપે હોવું તે પરિણામ=બાળ યુવાન વગેરે ભિન્ન ભિન્ન અવસ્થા. કિયા પરિણામનું રૂપાન્તર; તે ત્રણ રીતે થાય (૧) પ્રયોગ ઉત્પાદ-પ્રયત્નથી સાધ્ય, (૨) વિગ્નસા ઉત્પાદ - કુદરતી નિર્માણ. જેમ ઈન્દ્રધનુષનું, (૩) મિશ્ર ઉત્પાદ, જેમ ઘડાદિનો, પરત્વ=મોટાપણું, જુનાપણું અપરત્વ-નાનાપણું, નવાપણું, “किमिदं भंते ! कालो त्ति पवुच्चइ ? गोयमा ! जीवा चेव अजीवा વેવ' એ સૂત્રના અનુસાર કાળ એ સ્વતંત્ર દ્રવ્ય નથી કિંતુ જીવ અજીવનાં વર્તનાદિ પર્યાયરૂપ છે. પર્યાય પણ કથંચિત દ્રવ્યથી અભિન્ન હોવાના હિસાબે કાળને દ્રવ્ય કહી શકાય, પણ સ્વતંત્ર દ્રવ્ય નહિ; એથી દ્રવ્યો કુલ પાંચ જીવ ધર્મા વગેરે – એમ કેટલાક કહે છે. બીજા કહે છે કાયમી ! છે ના પન્નતા તે નહીં-ધુમ્મ. માસૂમ ય' એ વચનથી કાળ એ પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે, જેનાં સમય, આવલિકા વગેરે વિશેષો છે, વિશેષો કોઈ સામાન્યમાં અનુવિદ્ધજ હોય. તુઓના વિભાગ, ગર્ભાદિની નિયમિતતા વગેરે પણ કાળને આભારી છે. એ કાળ દ્રવ્ય મનુષ્યક્ષેત્ર – વ્યાપી છે. લાગે છે કે વ્યવહારનયથી કાળ દ્રવ્યરૂપ, ને નિશ્ચયથી ઉપર કહ્યું તેમ વર્તનાદિ પર્યાય સ્વરૂપ છે. Jain Education International For Priva ed Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy