SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ભેગું થઇ જાય તો તૂર્ત એક સાથે બળી જાય તેમ નિમિત્ત (ઉપક્રમ) ને લઇને જે આયુષ્યના બાકીના દળીયાં એક સામટા ભોગવાઇ જાય તે; તેથી આયુષ્યના કુલ દળીયાં ભોગવાયાં પણ ભોગવવાનો કાળ ટૂંકો થયો. ૨. અનપવર્તનીય-કાળ જરાય ટૂંકો ન થાય પરંતુ તે આયુષ્યનો અંત બે રીતે ૧. સોપક્રમ, (ગજસુકુમાલાદિને), ૨. નિરુપક્રમ-કુદરતી મૃત્યુવાળો. નારક, દેવ, અને અસંખ્યાતવર્ષાયુવાળા મનુ તિર્યંચ૰ છેલ્લા છ માસ બાકી રહે પરભવનું આયુષ્ય બાંધે. બાકીના નિરુપક્રમ આયુવાળા વર્તમાન આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે, અને સોપક્રમી જીવો ૩-૯-૨૭-૮૧ મો ભાગ બાકી રહે યાવત્ છેવટે અંતર્મુહુર્ત બાકી રહે ત્યારે પરભવાયુ બાંધે જીવોનાં સ્થાન સૂક્ષ્મ એકેન્દ્રિય - સર્વ લોકમાં. બાદર પૃથ્વીકાય - રત્નપ્રભાદિ પૃથ્વીઓ અને નરકાવાસા, પાતાલકલશા, ભવનો, પર્વતો, જગતી, વેદિકા, વિમાનો, કૃષ્ણરાજી, તથા દ્વીપો સમુદ્રોમાં. બાદર અપ્કાય - ધનોધિ, સમુદ્રો, દ્રહો, નદીઓ, કુવા વિગેરે ભવનો અને વિમાનની વાવડીઓ, તમસ્કાય, પાતાલકલશાની અંદર, Jain Education International ૯૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy