SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ વેદ - વિષયક્રીડાની અભિલાષા. એ સ્ત્રી, પુરુષ, નપુંસક એમ ત્રણ ભેદે. પુરુષ ભોગવવાની ઇચ્છા એ સ્ત્રી વેદ... ૩ દષ્ટિ ૧. મિથ્યા દષ્ટિ-વિપરીત દષ્ટિ. મદિરા પીધેલો માતાને પત્ની સમજે, તેમ મિથ્યાત્વના ઉદયે જીવ સતને અસત અને અસતને સત, ધર્મને અધર્મ, કુધર્મને સદ્ધર્મ વગેરે માને છે. ૨ સમ્યગ્દષ્ટિ-વસ્તુને સાચા સ્વરૂપે મનાવે. ૩ મિશ્રદષ્ટિ કંઈક સાચું, કંઈક ખોટું માને અથવા સત્યતત્ત્વ પ્રત્યે ન રુચિ કે ન અરુચિ. ૪ દર્શન-ચક્ષુથી થતો સામાન્ય ભાસ તે ચક્ષુ દર્શન; બીજી ઇંદ્રિયોથી થાય તે અચક્ષુ દર્શન અવધિ અને કેવળ દર્શન પણ વસ્તુના સામાન્યરૂપનું પ્રત્યક્ષ કરે. ૫ જ્ઞાન-મત, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ જ્ઞાન. ૩ અજ્ઞાન-મતિ-શ્રુત અજ્ઞાન, અને વિભંગ જ્ઞાન (મિથ્યાત્વિનું અવધિ જ્ઞાન). અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન; એ મિથ્યા દષ્ટિને હોય. ૧૨ ઉપયોગ -૪ દર્શન + ૫ જ્ઞાન + ૩ અજ્ઞાન, દર્શન વગેરે શક્તિરૂપે છે, અને ઉપયોગ એ આત્મામાં તેના સ્કરણરૂપે છે. ઉપપાત ચ્યવન એક સમયમાં તે તે દંડકમાં કેટલા જીવ જન્મ, મરે. સ્થિતિ-દંડકના જીવનું આયુષ્ય કિમાધાર-કઈ કઈ દિશામાંથી જીવ આહાર લે? ૩-૪-૫-૬ Jain Education International For Privatspersonal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy