SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ = બધાં શિખરો રત્નમય છે. ઉપરના ૬૧ પર્વતોમાંના દરેક પર્વત પર છેડેનું ફૂટ સિદ્ધફ્રૂટ કહેવાય છે; તે દરેક પર એકેક સિદ્ધાયતન (મધ્યે ૧૦૮ + પશ્ચિમ સિવાયના ૩ દ્વારે ૧૨=૧૨૦ પાંચસે ધનુષી શાશ્વત જિનપ્રતિમાઓનું શાશ્વત મંદિર) છે. એમ ૬૧ સિદ્ધાયતનોમાં ૭૩૨૦ શાશ્વત બિંબો છે. આ સિદ્ધફૂટ સિવાયના ૪૦૬ ફૂટ પર અધિપતિ દેવોના પ્રાસાદ છે. લંબાઇ, પહોળાઇ, અને ઉંચાઇમાં ૩૪ વૈતાઢય ના સિદ્ધાયતનો ૧-૦ા૧ ગાઉ, પ્રસાદો ગા-૦ા-૧ ગાઉ; અને બાકીના ૨૭ ૫ર્વતના સિદ્ધા ૫-૨૫-૩૬ યોજન, અને પ્રાસાદ ૩૧૦-૩૧૫-૬૨ા યો છે. ઉંચા-ઊંડા-તથા મૂળ શિખરે વિસ્તૃત ૮-૨-૮-૪ યો ભૂમિકૂટો ૩૪ ઋષભકૂટ ૮ જંબૂકૂટ ૮ શાલ્મલિ ૮ કરિટ કર્યો છે ? Jain Education International ૩૪ વિજ્યોમાં જંબૂવૃક્ષ શાલ્મલિવૃક્ષ ભદ્રશાળવને "" ૫૦૦-૧૨૫ ૫૦૦-૨૫૦ યો૦ આમ ૫૮ ભૂમિટ થાય, એમાં પૂર્વોક્ત ગજદંતના સહસ્રાંક એવા હરિકૂટ અને રસ્સહ ફૂટ (બંને બાજુ ૨૫૦-૨૫૦ યો નિરાધાર રહેલા) એ બે ઉમેરતાં ૬૦ ભૂમિકૂટો છે. ૧૬૪ For Private & Personal Use Only 33 www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy