SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરે પુરી થાય. કોને કેટલી પર્યામિ ?- એકેંદ્રિયને શ્વાસોશ્વાસ સુધીની ૪, વિલેંદ્રિય અને અસંગ્નિ પંચેદ્રિયને ભાષા સાથે ૫, અને સંજ્ઞિને મન સાથે ૬ પર્યાપ્તિ હોય છે. જે જે જીવ અપર્યાપ્ત નામકર્મના ઉદયે પોતપોતાને યોગ્ય પર્યાપ્તિ પુરી ન કરી શકે અને મરી જાય એ લબ્ધિઅપર્યાપ્તા કહેવાય; અને જે પર્યાપ્તનામકર્મના ઉદયે નક્કી પુરી કરવાના છે પણ હજી પુરી કરી નથી ત્યાં સુધી કરણ-અપર્યાપ્ત કહેવાય. દેવતા નારકી કરણ અપર્યાપ્તા હોય, પણ લબ્ધિ અપર્યાપ્તા નહિ. લબ્ધિ અપર્યાપ્તાને પણ પહેલી ત્રણ પર્યાપ્તિ તો પૂરી થાય; કેમકે ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ વિના પરભવનું આયુષ્ય ન બંધાય. ૧૦ પ્રાણ-પ ઇન્દ્રિય + ૩ મન, વચન, કાયબલ + ૧ શ્વાસોચ્છવાસ + ૧ આયુષ્ય એકેંદ્રિયને ૧ સ્પર્શનેંદ્રિય + ૧ કાયબલ + ૧ શ્વાસો. + ૧ આયુ = ૪ પ્રાણ પછી બે ઇન્દ્રિય વગેરેને ૧ વચનબલ સાથે એકેક ઇન્દ્રિય વધવાથી ૬-૭ ૮-૯ (અસંજ્ઞિ પંચે. ને), અને સંજ્ઞિ પંચંદ્રિયને મન બલ વધવાથી ૧૦ પ્રાણ હોય છે. દરેક ઇન્દ્રિય ૨ પ્રકારે – ૧ દ્રવ્યેઢિય, ૨ ભાવેદ્રિય. દ્રવ્યેદ્રિયના ર ભેદ-૧. નિવૃત્તિ, ૨ ઉપકરણ નિવૃત્તિ (રચના, આકાર) ૨. ભેદ – ૧. બાહ્ય જુદી જુદી જાતની, અને ૨ અભ્યત્તર શ્રોત્રાદિમથી કદંબપુષ્પ-મસૂર-અતિમુક્ત પુષ્ય-અસ્ત્રો અને અનિયત આકાર વાળી અને Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy