Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 7
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/004930/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈનાગમ નવનીત જી મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશન તત્ત્વશાસ્ત્ર-3 [પાંચ આગમો] મુનિશ્રી SHRI TRILOK MUNIJI Aradhana Bhawan, Chali aipeibhay orgts. Fun Weicheli Nagar RAIKOT-360007 (Guj) or Private & Personal Use Onl Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-શિકII/ ૧. પુણ્યથી પ્રાપ્ત થયેલી ઋદ્ધિનો ગર્વન કરવો. ૨. ગમે તેટલી સમૃદ્ધિ અથવા પ્રવૃત્તિ હોય તો પણ શ્રાવકનાં ૧૨ વ્રત સ્વીકારવામાં પ્રમાદ ન કરવો. ૩. મહિનામાં છ પૌષધ વ્રત અંગીકાર કરવાના લક્ષ્ય, તેની શરૂઆત ભલે મહિનામાં બે પૌષધવ્રતથી થાય, પરંતુ છ પૌષધવ્રત અંગીકાર કરવાનું લક્ષ્ય રાખવું. ૪. ઘરના પ્રત્યેક સદસ્યો-માતા, પિતા, પતિ, પત્ની આદિને પણ યોગ્ય પ્રેરણા આપી બાર વ્રતધારી શ્રાવક બને તેવા સમ્યગૂ પ્રયત્નો કરવા. પ. સાંસારિક જવાબદારી ગમે તેટલી વિશાળ હોય તો પણ યોગ્ય સમયે તેનાથી નિવૃત્તિ લઈ, વિશિષ્ટ સાધનાનું લક્ષ રાખવું. ૬. મોતની ઘડી સુધી સાંસારિક વ્યવહારોમાં પ્રતિબદ્ધ ન રહેવું. ૭. દુસહ્ય પરિસ્થિતિ અને સંકટના સમયે ધર્મશ્રદ્ધા અને ધર્માચરણમાં દિઢ શ્રદ્ધા જાળવી રાખવી. ૮. ચમત્કારોમાં ફસાવું નહિ. ૯. કોઈપણ ધર્મી વ્યકિત પર સંકટ આવે તો પણ ધર્મ-શાસનની શ્રદ્ધા, પ્રરૂપણામાં પૂર્ણવિવેક રાખવો. કોઈ પ્રકારના નિરાશા ભર્યા વાક્યો ન બોલવા. ચમત્કાર થવો તે કોઈ પણ ધર્મનું જરૂરી ફળ નથી. સમભાવની પ્રાપ્તિ જ ધર્મનું સાચું ફળ છે. ૧૦. જીવનમાં પૂર્ણ ધાર્મિક સંવર, તપોમયજીવન જીવવાની વય મર્યાદા નક્કી કરી લેવી. ૧૧. ગુણાનુરાગી બનવું, દોષો જોવાથી અળગા રહેવું. ૧૨. ગુણવિકાસ, તપ વિકાસ, જ્ઞાન વિકાસ, સાથે વિનયવિવેકમાં પણ વૃદ્ધિ કરવી. Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈનાગમ નવનીત - 6 Aી લાગે છે. મહાવી. - જો ફક ാഭാ - રીકે તત્ત્વ શાસ્ત્ર: ખંડ-૩ () નંદીસૂત્ર (૨) અનુયોગદ્વાર સૂત્ર (૩) ઔપપાતિક સૂત્ર (૪) જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર (૫) જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર(ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર) આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી મ. સા. : અનુવાદક : મણીબેન રાઘવજી શાહ(પ્રાગપર-કચ્છવાળા) બોરીવલી સુપુત્રી : હીનાબેન પંકજ સાલિયા(ગોધરા-કચ્છ) છે હ કર : આ Aી તેથી તે છે Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રધાન સંપાદક : આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી પ્રકાશક : જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ, સુરેન્દ્રનગર. પ્રકાશન સહયોગી : (૧) શ્રી નવલ સાહિત્ય પ્રકાશન ચેરી. ટ્રસ્ટ સુ. નગર (ર) ડૉ. ભરતભાઈ ચીમનભાઈ મહેતા - રાજકોટ. સહસંપાદક (૧) પૂ. પ્રાણકુંવરબાઈ મહાસતીજીની સુશિષ્યા-શૈલાબાઈ મ.સ. (૨) પૂ. ગુલાબબાઈ મહાસતીજીની સુશિષ્યા કુંદનબાઈ મ.સ. (૩) શ્રી મુકુંદભાઈ ઈ. પારેખ, ગોંડલ (૪)શ્રી મણીભાઈ શાહ ડ્રાફટ / M.O. : લલિતચંદ્ર મણીલાલ શેઠ, પ્રાપ્તિસ્થાન : પત્રસંપર્ક લલિતચંદ્ર મણીલાલ શેઠ શંખેરનગર, રતનપર, પોસ્ટ : જોરાવરનગર – ૩૬૩૦૨૦ જિલ્લો : સુરેન્દ્રનગર(ગુજરાત) મુંબઈમાં પુસ્તકો મળશે રમણિકલાલ નાગજી દેઢિયા દુર્ગા ટેક્ષટાઈલ્સ, ૧૦–ચુ હિંદમાતા ક્લોથ માર્કેટ, હોટેલ શાંતિદૂત નીચે, દાદર, મુંબઈ - ૪૦૦ ૦૧૪ મૂલ્ય ઃ ૫૦/ અગ્રિમ ગ્રાહક (સંપૂર્ણ સેટ) આઠ પુસ્તકોમાં ૩૨ આગમ સારાંશ જાન્યુઆરી ૨૦૦૩થી એક માત્ર રૂ।. ૪૦૦/ પ્રકાશન તારીખ : ૧૯-૧૨-૨૦૦૨ પ્રત સંખ્યા : ૧૫૦૦ : ટાઈપસેટીંગ : સિદ્ધાર્થ ગ્રાફિક્સ(નેહલ મહેતા), રાજકોટ. ફોન ઃ ૪૫૧૩૬૦ ફોરકલર ટાઈટલ ઃ મીડીયા એક્સકોમ, રાજકોટ. ફોન : ૨૩૪૫૮૫ મુદ્રક : માણક ઓફસેટ પ્રિન્ટર્સ(મનીષ ચોપડા) જોઘપુર. ફોન ઃ ૨૬૩૬૬૯૭ બાઈડર ઃ રાજેન્દ્ર ૨ બાઈડર(દશરથ) જોધપુર. (૦૨૯૧) ૨૫૪૩૪૧૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક પુસ્તક નામ (૧) કથા શાસ્ત્ર (આઠ આગમો) (૨) (૩) (૪) (૫) (૬) (૧) (૮) જૈનાગમ નવનીત મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના આઠ ભાગોનો પરિચય ઉપદેશ શાસ્ત્ર (ત્રણ આગમો) આચાર શાસ્ત્ર (છ આગમો) છેદ શાસ્ત્ર (ચાર આગમો) તત્વશાસ્ત્ર- ૧ (ભગવતી સૂત્ર) તત્વશાસ્ત્ર- ૨ (બે આગમો) તત્વશાસ્ત્ર - ૩ (પાંચ આગમો) પરિશિષ્ટ (અનુભવ અર્ક) પુસ્તકમાં શું છે? ૧. જ્ઞાતા સૂત્ર ૨. ઉપાસક દશા સૂત્ર ૩. અંતગડ દશા સૂત્ર ૨. અનુત્તરોપપાતિક સૂત્ર ૫. વિપાક સૂત્ર ૬. રાજપ્રશ્નીય સૂત્ર ૭. ઉપાંગ (નિરયાવલિકા) સૂત્ર ૮. નંદી સૂત્રની કથાઓ ૧. ઉત્તરાધ્યયન સૂત્ર ૨. આચારાંગ સૂત્ર (પ્રથમ શ્રુત સ્કંધ) ૨. સૂત્ર કૃતાંગ સૂત્ર સંપૂર્ણ, ૧૨ વ્રત ૧૪ નિયમ, મહાવ્રત સ્વરૂપ, સમિતિ ગુપ્તિ, સંજય નિયંઠા, વંદન વ્યવહાર, પાસસ્થાદિ, ઓપદેશિક સંગ્રહ ૧. આવશ્યક સૂત્ર તેત્રીસ બોલ સહિત ૨. દશવૈકાલિક સૂત્ર ૩. આચારાંગ સૂત્ર (બીજો શ્રુત સ્કંધ) ૪. ઠાણાંગ સૂત્ર ૫. સમવાયાંગ સૂત્ર ૬. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ગૌચરીના વિધિ, નિયમ અને દોષ તથા વિવેક જ્ઞાન ૧. નિશીથસૂત્ર ૨. દશાશ્રુત સ્કંધ સૂત્ર ૩. બૃહકલ્પ સૂત્ર ૪. વ્વયહાર સૂત્ર. છેદ સૂત્ર પરિશિષ્ટ ૧. ભગવતી સૂત્ર સંપૂર્ણ, અનેક કોષ્ટક, ગાંગેય અણગારના ભાગાંઓનું સ્પષ્ટીકરણ અને વિધિઓ ૧. જીવાભિગમ સૂત્ર ૨. પ્રજ્ઞાપના સૂત્ર નંદી સૂત્ર, અનુયોગ દ્વાર સૂત્ર, ઔપપાતિક સૂત્ર, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, જયોતિષરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર, વૈજ્ઞાનિક વિચારણાઓ ચર્ચા-વિચારણાઓ, ઐતિહાસિક સંવાદ અને નિબંધ જી Page #6 -------------------------------------------------------------------------- ________________ શુભ સૌજન્ય દાન-લાભ યોજના (૧).નામ સહિત ફોટા (એક પુસ્તકમાં) (૨) નામ સહિત ફોટા (આઠ પુસ્તકમાં) (૩) મુખ્ય દાતા (પરિચય પૃષ્ટ) (૪) આઠ પુસ્તકમાંનામ (૧) સંપૂર્ણ સેટ વ્યક્તિ માટે (૨) સંપૂર્ણ સેટ સંસ્થા અને ભેટ માટે (૩) દરેક પુસ્તકની કિંમત [દરેક દાતાને રસીદમાંસંખ્યા લખાવ્યા પ્રમાણે તેના ફોટાવાળા પુસ્તકો વગર કિંમતે મળશે. [આ સર્વ દાતાઓને સંપૂર્ણ સેટ પોસ્ટ ખર્ચ વિના મળશે.] [દરેક પુસ્તકમાંદાનદાતા સૂચીમાંનામ પ્રકાશિત થશે.] અગ્રિમ ગ્રાહક યોજના [ડિસેમ્બર – ૨૦૦૨ સુધી] રૂ. ૫,૦૦૦/ રૂા. ૪૦,૦૦૦/ રૂા. ૪૦,૦૦૦/ રૂ. ૧,૦૦૦|-- [પોસ્ટના ભાવ પ્રમાણે પોસ્ટ ખર્ચ લાગશે.] જાન્યુઆરી ૨૦૦૩ થી અગ્રિમ ગ્રાહક – રૂા. ૪૦૦/-~ રૂા. ૩૦૦/ રૂા. ૨૫૦/ રૂા. ૫૦/ વિશેષ સૂચના :- આઠ પુસ્તકોની અગ્રિમ બુકિંગ માટે— (૧) જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિની રસીદ પ્રાપ્ત કરવી. (૨) પોતાનો ગ્રાહક નંબર પ્રાપ્ત કરવો. (૩) કોઈપણ ફરિયાદ કે સૂચના ફોનથી અને મૌખિક ન કરવી, પત્ર વ્યવહાર દ્વારા રાજકોટ સૂચના કરવાનું ખાસ ધ્યાન રાખવું. * ડ્રાફ્ટ માટે નામ ૭લલિતચન્દ્ર મણિલાલ શેઠ, સુરેન્દ્રનગર. * પત્ર સંપર્ક શ્રી નેહલ હસમુખભાઈ મહેતા આરાધના ભવન, ચંદ્રપ્રભુ એપાર્ટમેન્ટ, ૬/૧૦, વૈશાલીનગર, રાજકોટ–૩૬૦ ૦૦૧. (ગુજ.) Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકના ભાવો આજનો માનવ વૈજ્ઞાનિક સાધનોના માધ્યમે જીવનનો અમૂલ્ય સમયને ટેલીફોન, વાહન વડે જેમ-જેમ બચાવવાનો પ્રયત્ન કરે છે તેમતેમ તે સમયના અભાવનો શિકાર વધારે ને વધારે બનતો જાય છે. વિવિધ સફલ યંત્રોનો ઉપયોગ કરતા હોવા છતાંય સ્વાધ્યાય સદનુષ્ઠાનની પ્રેરણા મળતાં અધિકાંશ ભાગ્યશાળી ધર્મેચ્છુક સજ્જનોના મુખેથી ‘સમયનો અભાવ છે’ એવા શબ્દ સંકોચ ભાવે સાંભળવા મળે છે. તેમ છતાં આ ભૌતિક યુગમાં પણ સ્વાધ્યાય પ્રેમી આગમરસિક આત્માઓનો એકાંત અભાવ છે, એવું તો ન કહી શકાય. દરેક ક્ષેત્રમાં સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન, પ્રૌઢ અને વૃ શ્રાવક-શ્રાવિકા તેમજ સાધુસાધ્વી કોઈને કોઈ જિજ્ઞાસુ મળી આવે છે. આ સંખ્યા ભલેને એક ટકા કરતાં પણ ઓછી હોય તોપણ તેને નકારી તો ન જ શકાય, એ અનુભવ સિદ્ધ વાત છે. સ્વાધ્યાયમાં પણ કથા કે ઉપદેશની રુચિવાળા કરતાં ય આગમની રુચિવાળા ઓછા જ મળે. એ માટે આગમતત્ત્વોને સરળ અને સંક્ષિપ્ત બનાવીને પ્રચાર માધ્યમ દ્વારા તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરાય તો સફળતા મળી શકે છે. આવા સુગમ્ય દૃષ્ટિકોણથી બત્રીસ આગમોને સારાંશરૂપે સરળ હિંદી ભાષામાં *નાગમ નવનીતના નામે વાચકો સુધી પહોંચાડવામાં આવેલ છે. ટૂંક સમયમાં તે સાહિત્યને ભારતના અનેક પ્રાંતામાં સરસ આવકાર મળ્યો છે. ગુજરાત પ્રાંતના પ્રાયઃ દરેક સમુદાયના સંત સતીજીઓ દ્વારા પણ પૂરેપૂરો આવકાર મળ્યો છે અને તે સાહિત્યને ગુજરાતીમાં પ્રકાશિત કરવાની પ્રબળ પ્રેરણા મળી છે અને તેવા ઉપક્રમો પણ પ્રારંભાયા છે. તે જ ઉપક્રમને પૂર્ણ સફળ બનાવવા માટે જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ, સુરેન્દ્રનગરના માધ્યમથી આ પુરુષાર્થ કરવામાં આવી રહ્યો છે. વિવિધ રીતે તે હિંદી સાહિત્યનું ગુજરાતી ભાષામાં સંકલન, સંપાદન, અનુવાદ કાર્ય કરવામાં આવ્યું છે અને આવી રહ્યું છે. પ્રસ્તુત પુસ્તકના ગુજરાતી અનુવાદક લીંબડી અજરામર સંપ્રદાયના પરમ પૂજ્ય નવલગુરુના લાડિલા સહુથી નાના સુશિષ્ય પરમ આદરણીય તત્ત્વચિંતક સફળ વક્તા પૂજ્ય શ્રી પ્રકાશચંદ્રજી મ.સા.ના પરમભક્ત સુશ્રાવકજી શ્રી ઘવજી એન. શાહનાં ધર્મપત્ની સુશ્રાવિકાજી શ્રીમતી મણીબેન તથા ર Page #8 -------------------------------------------------------------------------- ________________ એમની સુપુત્રી હીના પંકજ સાલીયા છે. જે પ્રાગપર કચ્છ, વતની અને મંબઈ બોરીવલી નિવાસી છે. તેઓ સપરિવાર અનુવાદ માટે ખૂબ જ લાગણી પૂર્વક જહેમત ઉઠાવેલ છે અને ઘણા સૂત્રોના અનુવાદ કરીને આગમ સેવાનો અનેરો લાભ લીધો છે. તે માટે તે પરિવારને આ પ્રકાશન વખતે ખાસ રીતે યાદ કરીને હાર્દિક અભિનંદન સાથે ખૂબ-ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. અર્થ સહયોગ વિના કોઈપણ કાર્ય સફળતા પૂર્વક પાર પડે નહીં, એવા અમૂલ્ય અર્થ સૌજન્ય દાતાઓનું પણ આ કાર્યની સફળતામાં ઘણું મોટું યોગદાન રહ્યું છે. તે સર્વ સજ્જનોનો પણ અત્રે આભાર માનીએ છીએ. તેમજ તેઓનું વિશેષ સન્માન પુસ્તકમાં યથા સ્થાને ફોટો, પરિચય કે નામ નિર્દેશ સાથે સધન્યવાદ કરવામાં આવ્યું છે, તેની ખાસ નોંધ લેવા વિનતી. આ પ્રકાશન કાર્યમાં બીજા પણ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ, અનંતર કે પરંપર સહયોગ, સહકાર આપેલ છે, તેઓને અને અમારા સર્વ સહ્યોગી સંપાદકો, સંશોધકો તથા અનુવાદકોને પણ આ તકે યાદ કરી આભાર પ્રદર્શિત કરીએ છીએ. અંતમાં એટલું જ કહેવાનું છે કેઅમો આ ગુજરાતી આગમ સારાંશ, મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાના નામે પ્રકાશિત કરીએ છીએ તેનો જિજ્ઞાસુ, ધર્મનિષ્ઠ, ધમપ્રેમી સર્જન આત્માઓ સ્વાધ્યાય અર્થે અધિકતમ લાભ લઈ જ્ઞાન પ્રાપ્ત કરે તે જ મંગલ ભાવના. સંયોજક શ્રી જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ વતી લલિતચંદ્ર મણીલાલ શેઠ નોધ:- આ ગુજરાતી સારાંશ પ્રકાશન પ્રવધાનમાં બત્રીસ આગમનો સાર અને તેને લગતી સાધક જીવનની અનેક બાબતો આઠ ભાગોમાં વિભાજિત કરી છે. તે આઠે ય ભાગો સંબંધી જાણકારી અહીં સ્વતંત્ર આદ્યપષ્ટ-૩માં આપી છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ जैनागम नवनीत पर प्रशस्ति आसु कवि पंजाबी चंदनमुनि खंड एक से लेकर के, आठों ही हमने पाया है, जैनागम नवनीत देखकर, मन न मोद समाया है I पंडित रत्न तिलोक मुनिवर, इसके लेखक भारे है, जैन जगत के तेज सितारे, जिनको कहते सारे है । उनकी कलम कला की जितनी, करो प्रशंसा थोडी है, इनको श्रेष्ठ बनाने में कुछ कसर न इनने छोडी है । , जिन्हें देखकर जिन्हें श्रवण कर, कमल हृदय के खिलते है, जैनागम विद्वान गहनतर, उनसे कम ही मिलते है । " हमें हर्ष है स्थानकवासी जैन जगत मैं इनको देख, कहने में संकोच नहीं कुछ, अपनी उपमा है वे ओक । गीदडवाहा मंडी में जो, पंजाबी मुनि चंदन है, उनका, इनके इन ग्रंथो का, शत शत शत अभिनंदन है । ॥१॥ ॥२॥ ॥३॥ 11811 ॥५॥ ॥६॥ Page #10 -------------------------------------------------------------------------- ________________ પંદર વર્ષથી આગમ કાર્યમાં અપ્રમત્તયોગે તલ્લીન આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી – અમદાવાદ. સન ૧૯૮૭થી ૨૦૦૨ સુધી આમમકાર્યમાં - (૧) આગમ અનુયોગ પ્રકાશન સમિતિ – (ર) આગમ પ્રકાશન સમિતિ–બયાવર. (૩)જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ-સિરોહી. (૪) જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ —સુરેન્દ્રનગર. (૫) શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – રાજકોટ. (૬) શ્રી મહાવીર સેવા ટ્રસ્ટ – રાજકોટ. ઉક્ત સંસ્થાઓથી પ્રકાશિત આગમકાર્યમાં સંપાદન અથવા સંપાદન સહયોગ ઉપરાંત આ ગુજરાતીમા આગમ સારાંશનું કાર્ય પૂજ્ય મહારાજ શ્રી એ હાથ ધર્યું છે. ८ Page #11 -------------------------------------------------------------------------- ________________ રવ. જમનાદાસ હીરાચંદ મહેતા રવ. ઝબકબેન જમનાદાસ મહેતા શ્રી શરદચંદ્ર જમનાદાસ મહેતા ડૉ. હરિમતાબેન શરદચંદ્ર મહેતા રવ. ડૉ. ચિમનલાલ લીલાધરભાઈ મહેતા સ્વ. ડૉ. લીલાબેન ચિમનલાલ મહેતા Jain Educa elebrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ડૉ. ચિમનલાલ લીલાધરભાઈ મહેતા સ્વ. ડૉ. લીલાબેન ચિમનલાલ મહેતા આગમ તે જિનવર ભાખીઓ ગણધર તે હૈડે રાખીઓ તેહનો રસ જેણે ચાખીઓ તે હુઓ શિવપુર સાખીઓ પરમ પૂજ્ય માતાશ્રી–પિતાશ્રી ! અમ અંતરમાંધર્મપ્રીતિ, ધર્મરુચિ ઓપ થકી જે આવી છે, ભવો ભવનુંભાથુ બંધાવનાર સંસ્કારોનુંસિંચન આપે જ કર્યું છે. આપના આવા અનન્ય ઉપકારોને યાદ કરી આપના ધર્મ સંસ્કારનો વારસો ઉત્તરોત્તર આગળ વધારવાની અમારી ભાવનાનો આ અલ્પ પ્રયાસ છે. આપના આશીર્વાદથી આવા ઉત્કૃષ્ટ કાર્યો કરવાની પ્રભુ અમોને શક્તિ આપે, એ જ અભ્યર્થના સાથે આપના ચરણોમાંકોટી કોટી વંદન. લી. આપનો પરિવાર ડૉ. પારૂલબેન જી. બોઘાણી ડૉ. ચંદાબેન પી. શાહ ડૉ. ગજેન્દ્રભાઈ જે. બોઘાણી ડૉ. પ્રફુલ્લભાઈ વી. શાહ | ડૉ. જ્યોતિબેન એન. મહેતા ડૉ. નિતિનભાઈ આર. મહેતા ડૉ. હસુબેન એસ. મહેતા શરદભાઈ જે. મહેતા ડૉ. હેમાક્ષીબેન આર. શેઠ રશ્મીભાઈ એમ. શેઠ ડૉ. ભરતભાઈ ચીમનલાલ મહેતા શ્રીમતી ભારતીબેન ભરતભાઈ મહેતા | સહ80ર બદલ આભાર અને શૂન્યથા6 - દિનેશભાઈ મહેતા Page #13 -------------------------------------------------------------------------- ________________ સૌજન્ય દાતા ધર્મપ્રેમી સુશ્રાવક શ્રી વલ્લભજી ટોકરશી મામણીયા ધર્માનુરાગી સુશ્રાવિકા શ્રીમતી પ્રભાબેન વલ્લભજી મામણીયા ગામ : કુન્દ્રોડી(કચ્છ) : હાલ : મલાડ (ઈ) મુંબઈ આપની ધર્મભાવના ખૂબ જ પ્રશંસનીય છે આગમ પ્રકાશનમાં સહયોગ, સહકાર બદલ આભાર. શ્રી આગમ નવનીત પ્રકાશન સમિતિ વતી [LE લલિતચંદ્ર એમ. શેઠ, Page #14 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧0-00 ૭-00 આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજી સંપાદિત ઉપલબ્ધ સાહિત્ય પુસ્તકનું નામ કિંમત હિન્દી સાહિત્ય ઉત્તરાધ્યયન સૂત્ર સારાંશ પ-00 દશવૈકાલિક સૂત્ર સારાંશ પ-00 આચારાંગ સૂત્ર સારાંશ પ-૦૦ ઠાણાંગ સૂત્ર સારાંશ ૫--00 સમવાયાંગ સૂત્ર સારાંશ પ-00 ભગવતી સૂત્ર સારાંશ પ0-00 જ્ઞાતા સુત્ર સારાંશ –00 ઉપાસક દશા સૂત્ર સારાંશ ૧૦-૦૦ અંતગડ સૂત્ર સારાંશ ર૦-૦૦ રાજપ્રશ્રીય સૂત્ર નંદી કથાઓ ઐતિહાસિક સંવાદ ૧૦-૦૦ જીવાભિગમ સૂત્ર સારાંશ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશ ૭-૦૦ જ્યોતિષ રાજપ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશ ૭-00 ચાર છેદ સૂત્ર સારાંશ પરિશિષ્ટ યુક્ત ૫0-00 બૃહત્કલ્પ સૂત્ર સારાંશ પ-00 વ્યવહાર સૂત્ર સારાંશ પ-00 ઉપદેશ શાસ્ત્ર જૈનાગમ નવનીત ૫૦-૦૦ ગુણસ્થાન સ્વરૂપ ધ્યાન સ્વરૂપ ૨-00 ચૌદ નિયમ બાર વ્રત ૨-૦૦ સંવત્સરી એકતા વિચારણા સામાયિક સૂત્ર સરલ પ્રશ્નોત્તર સામાયિક પ્રતિક્રમણ વિશિષ્ટ પ્રશ્નોત્તર સવિધિ હિન્દી શ્રાવક પ્રતિક્રમણ ર-00 આગમ વિપરીત મૂર્તિ પૂજા ૨-૦૦ શ્રમણ પ્રતિક્રમણ હિન્દી ૨– જેનાગમ નવનીત પ્રશ્નોત્તર–૧ ૧૦-00 જૈનાગમ નવનીત પ્રશ્નોત્તર–ર ૧૦-૦૦ ર00 ૨-૦૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ » ' છે ૐ ન | ૩૫ ૧ ર ૩ ૪ ૫ ८ દર 86 ૧૧ ૧૨ ૧૩ ૧૬ ૧૭ ૧૮ o * 8 × ૨૧ ૨૨ ૨૩ ૧ ૨ ૩-૪ જૈનગમ નવનીત પ્રશ્નોત્તર ચરણાનુયોગ સંપૂર્ણ બે ભાગોમાં દ્રવ્યાનુયોગ સંપૂર્ણ ત્રણ ભાગોમાં ત્રીણિ છેદ સૂત્રાણિ વિવેચન સાથે નિશીથ સૂત્ર વિવેચન સાથે જૈનગામ નવનીત પ્રશ્નોત્તરી સંપૂર્ણ સેટ ગુજરાતી સાહિત્ય જૈનાગમ નવનીત પ્રશ્નોત્તર-૧-૨ જૈનાગમ નવનીત પ્રશ્નોત્તર-૩-૪ ચૌદ નિયમ બાર વ્રત કથાશાસ્ત્ર- મીઠી મીઠી લાગે છે(જૈનાગમ નંવનીત–૧) ભગવતી સૂત્ર– મીઠી મીઠી લાગે છે(જૈનાગમ નવનીત-૫) જૈન શ્રમણોની ગોચરી તથા શ્રાવકાચાર વિવેચન સાથે આચારાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ વિવેચન સાથે સૂત્રકૃતાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ વિવેચન સાથે સ્થાનાંગ સૂત્ર ભાગ-૧, ૨ વિવેચન સાથે સમવાયાંગ સૂત્ર સંપૂર્ણ વિવેચન સાથે ભગવતી સૂત્ર ભાગ-૧,૨,૩ વિવેચન સાથે ઉપાસક દશાંગ સૂત્ર વિવેચન સાથે અંતગડ દશાંગ સૂત્ર વિવેચન સાથે અનુત્તરોપપાતિક સૂત્ર વિવેચન સાથે પ્રશ્ન વ્યાકરણ સૂત્ર વિવેચન સાથે વિપાક સૂત્ર વિવેચન સાથે જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર વિવેચન સાથે ઉપાંગ સૂત્ર (નિરયાવલિકાદિ) વિવેચન સાથે ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૧ વિવેચન સાથે દશવૈકાલિક સૂત્ર સંપૂર્ણ વિવેચન સાથે નંદી સૂત્ર વિવેચન સાથે અનુયોગદ્વાર સૂત્ર ચરણાનુયોગ સંપૂર્ણ બે ભાગોમાં તત્ત્વ શાસ્ત્ર- મીઠી મીઠી લાગે છે (જૈનાગમ નવનીત-૭) અગ્રિમ ગ્રાહક યોજના(ગુજરાતી) ૧૩ ૨૦-૦૦ ૧૦૦૦-૦૦ ૨૦૦૦-૦૦ ૩૦૦-૦૦ ૩૦૦-૦૦ 00-00 જૈનાગમ નવનીત પ્રશ્નોત્તરી સેટ ૩ર આગમ (૨૦૦૮ સુધીમાં) . ૬૦૦-૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ભાગ-૧ થી ૮ ૪૦૦-૦૦ ૨૦-૦૦ 20-00 ૨-૦૦ ૨-૦૦ ૫૦–૦(x) ૫૦–૦૦(x) ૫-૦૦ ૨૦૦-૦૦ 20-00 00-00 ૨૦૦-૦૦ ૧૦૦૦-૦૦ ૧૦૦-૦૦ ૧૦-૦૦ ૧૦૦-૦૦ ૧૦-૦૦ ૧૧૦-૦૦ 240-00 ૧૫૦-૦૦ ૨૦૦-૦૦ ૩૦૦-૦૦ ૨૦૦-૦૦ ૨૫૦૦૦ ૧૬૦૦-૦૦ ૫૦-૦૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ शासन गौरव श्रमणसंघ सलाहकार कविरत्न श्रीचन्दनमुनिजी म. सा. (पंजाबी) का अभिमत पुस्तक क्या है ? ज्ञान - खजाना ! आगम-विज्ञों ने यह माना ! I जैनागम नवनीत प्रश्नोत्तर, पुस्तक प्यारी-प्यारी है । एक तरह से अगर कहें हम, कंसर की ही क्यारी है प्रश्नोत्तर शैली का प्यारा, सुगम मार्ग अपनाया है आगम के गंभीर विषय को, बडा सरस समझाया है। चिंतन और पठन-पाठन से पूरा जिनका है संबंध | विषय अनेकों आये इसमें, देने वाले परमान्द 112 11 आगम का अभ्यासी इसको, अगर पढेगा ध्यान लगा सहज-सहज ही बहुत - बहुत कुछ, हाथ सकेगा उसके आ ॥ ४ ॥ भला जगत का करने को जिन, सुलझी कलम चलाई है । लेखक विज्ञ 'तिलोक मुनीश्वर, जी' को लाख बधाई है ॥५॥ जैनागम - मर्मज्ञ आपकी महिमा का न कोई अंत | कलम कलाधर आज आप से, विरले ही हैं दिखते संत ॥६॥ जहाँ शिष्य को गुरूवर ज्ञानी, गहरा - गहरा देते ज्ञान । तेज तिरंगे पृष्ट आवरण, की भी अद्भुत ही है शान विषय जटिल है फिर भी हर इक बात बहुत समझाई है । "चन्दन मुनि" पंजाबी को यह, पुस्तक भारी भाई है 112 11 १४ 113 11 ॥३॥ जैनागम नवनीत प्रश्नोत्तर(विविध विषय) पुष्प १ और २ पढ़कर स्वतः यह 'अभिमताष्टक' भेजने के लिये पूज्य कविरत्न मुनिश्री को आभार प्रेषित करते हैं । 11611 Page #17 -------------------------------------------------------------------------- ________________ 5 ક્રમ ૧ ૨ ૩ ૪ ૫ ८ xxx રે શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી ઔપપાતિક સૂત્ર અનુક્રમણિકા શાસ્ત્ર નામ શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (સૂર્ય-ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર) પરિશિષ્ટ અને નિબંધ ૧ ૨ ૩ અનુયોગ એક ચિંતન ૪ ચાર નિક્ષેપોનું રહસ્ય અને વ્યવહાર ૫ દષ્ટાંતો દ્વારા નય સ્વરૂપ અને સ્યાદ્વાદ S જૈન સિદ્ધાંત અને જ્ઞાત દુનિયા સંબંધી વિચારણા સિદ્ધાયતન પ્રક્ષેપ વિચારણા ઉદય તિથિમાં પર્વ તિથિના વ્રત-અનુષ્ઠાન વિચારણા ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર સંબંધી વિચારણા ૧૦ જ્ઞાતવ્ય ગણિત ૧૧ નક્ષત્ર તત્ત્વ વિચાર - થોકડા ૧૨ જ્યોતિષ મંડલ : વિજ્ઞાન અને આગમ દૃષ્ટિ ૧૩ | પ્રતિપ્રામૃત ૧૭ના નિર્ણય માટે સવાલ-જવાબ(માંસ વિષયક) ભગવતી અને નંદી સૂત્રમાં જ્ઞાનનો વિષય નંદી અને સમવાયાંગમાં દ્વાદશાંગી પરિચય વિષયક અંતર ૧૫ ******* er der der de પાના નં. ૧૭ ૩૯ ८८ ૧૧૭ ૧૯૧ K (ET) __ @ ૮૨ ૧૮૪ ૧૮૯ ૨૪ ૨૪૮ ૨૪૯ ૨૫૧ ૨૫૪ ૨૫૮ Page #18 -------------------------------------------------------------------------- ________________ શિક્ષા-વાક્ય જ શબ્દોને ન જુઓ ભાવો ને જુઓ. અવગુણની ચર્ચા ન કરો, ગુણ ગ્રહણ કરો. જે પરંપરાઓના હઠાગ્રહમાંન ફસાઓ. ઉદાર હૃદયી બનીને નૂતન તત્વોનું અનુપ્રક્ષણ કરો. * સમભાવ અને સમાધિ ભાવાને ન ગુમાવો. કોઈના પણ પ્રત્યે વેર, વિરોધ કે કલુષિત ભાવ ન રાખો. * આગમો પ્રત્યે સર્વાધિક સન્માન રાખો. આગમ નિરપેક્ષ આગમ અકથિત પરંપરાઓનો આગ્રહ કરવો, વિવાદ કરવો મૂર્ખતા છે, જડતા છે. આ આગમ વિપરીત પરંપરાઓનો કદાગ્રહ રાખવો મહામૂર્ખતા છે. * આગમ વિપરીત કોઈપણ આચરણ કરી તેનું પ્રાયશ્ચિત્ત ન કરવું તેને જ શિથિલાચાર કહેવાય છે. કે આગમ વિપરીત આચરણ કરી તેનું ખંડન કે પ્રરૂપણ કરવું તે સ્વચ્છંદાચાર છે, અસત્નરૂપણ છે. કે આગમ સમ્મત અર્થ–પરમાર્થને પરંપરાના નામે નકારવું કે સ્વીકાર ન કરવું તે અજ્ઞાનતા છે. ક ઉત્કટ ત્યાગમાંપણ ધર્મનો વિવેક જાળવવો જરૂરી છે. અનુકંપા તો સમકિતનું મુખ્ય લક્ષણ જ છે. હિંસા તથા આડંબરની પ્રવૃત્તિઓ ધર્મ નહીં પરંતુ ધર્મમાં ઘુસાડેલી વિકત પરંપરાઓ છે તે તજવા યોગ્ય છે. અતૂટ સમભાવની ઉપલબ્ધિ થવી તે જ ધર્મ સાધનાની સાચી સફળતા છે. * કયાંય પણ કોઈની પણ સાથે કર્મ–બંધન ન કરવું તે જ જ્ઞાનનો સાર ભાવોની શુદ્ધિ અને હૃદયની પવિત્રતા એ જ સાધનાનું હાર્દ છે. આગમ નિરપેક્ષ ચિંતન ન હોવું જોઈએ. આગમ જ છદ્મસ્થ માટે સર્વોપરિ છે. છે જે આગમ પ્રમાણની સામે પણ પરંપરા તથા પૂર્વજોની દલીલ આપે છે, તેમને આગળ કરે છે, તે ધર્મના મર્મથી બહુ દૂર છે. આગમ પ્રમાણનો દોહી છે. ' ' . . Page #19 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર: નંદી સૂત્ર ૧૭ 'તત્વ શાસ્ત્ર :"ખંડ-૩ થી સત્ર પ્રસ્તાવના : નંદીસૂત્ર અંગબાહ્ય અને ઉત્કાલિક સૂત્ર છે. વર્તમાનમાં અંગબાના વિવિધ વિભાગ પ્રચલિત છે. યથા– ઉપાંગ, છેદ, મૂળસૂત્ર ઇત્યાદિ. જેમાં નંદી સૂત્ર ચાર મૂળ સૂત્રોમાં ગણાય છે. આ સૂત્રમાં મુખ્યતઃ પાંચ જ્ઞાનનું તાત્ત્વિક અને વિસ્તૃત વર્ણન છે. જ્ઞાન મોક્ષમાર્ગનું મુખ્ય અંગ છે. તેથી જ્ઞાનના વર્ણનયુક્ત આ સૂત્રને મૂળ સૂત્રોમાં માનવામાં આવેલ છે. જ્ઞાન આત્માને વાસ્તવિક આનંદ આપે છે. તેથી આ સૂત્રનું નંદી” એટલે આનંદ આપનારું, એ સાર્થક નામ છે. રચનાકાર:- આ સૂત્રની રચના દેવવાચક શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ કરી છે. તેઓ આચાર્ય શ્રી દુષ્યગણિના શિષ્ય હતા. તેઓએ સમસ્ત જૈનાગમોને વીર સંવત ૯૮૦ માં લિપિ બદ્ધ કરાવ્યા હતા. નંદી સૂત્રની રચનાના સમયે તેઓ ઉપાધ્યાય પદ પર હતા. શાસ્ત્ર લેખનના સમયે તેઓ આચાર્ય પદ પર હતા. એ સમયે ભાષા શૈલીમાં ઉપાધ્યાય પદ માટે વાચક શબ્દનો પ્રયોગ થતો હતો અને આચાર્ય પદ માટે ગણિ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો. તેમજ યુગપ્રધાન માટે ક્ષમાશ્રમણ શબ્દનો પ્રયોગ થતો હતો. અતઃ નંદી સૂત્રના રચયિતા દેવ વાચક જ સૂત્ર લેખન કરાવનારા દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ હતા. વર્તમાનમાં આચાર્ય શ્રી આત્મારામજી મ.સા. પહેલાં ઉપાધ્યાય પદમાં પ્રસિદ્ધ હતા. પછી આચાર્ય પદે પ્રસિદ્ધિ પામ્યા. આ નંદી સૂત્રના એક સંપાદનમાં ભૂમિકા લેખકના રૂપમાં ઉપાધ્યાય શ્રી આત્મારામજી મ.સા. છે. એવં અન્ય કોઈ જગ્યાએ “આચાર્ય શ્રી આત્મારામજી મ.સા.” એવા લેખો પણ પ્રાપ્ત થાય છે. કાળાંતરે આ બન્ને નામોમાં ભિન્નતા દેખાશે. પરન્તુ વાસ્તવમાં બન્ને નામ એક જ વ્યક્તિના છે. વર્તમાનમાં આચાર્ય શ્રી હસ્તીમલજી મ.સાહેબે અનેક આગમોનું સંપાદન કર્યું હતું. તેઓ જ્યારે આગમનું સંપાદન કરતા હતા ત્યારે ઉપાધ્યાયપદ પર હતા. તેઓની દરેક કૃતિ ઉપર ઉપાધ્યાય પદ અંકિત છે. જોકે તેઓ પાછળથી ઘણા વર્ષો આચાર્ય પદ પર રહી આચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામેલ છે. આચાર્ય અવસ્થામાં પણ તેમણે આગમોનું અને ઇતિહાસ ગ્રંથોનું સંપાદન કર્યું છે. આ રીતે ઉપાધ્યાય અંકિત અને આચાર્યઅંકિત તે બધા ગ્રંથો અને આગમો એક જ વ્યક્તિના Page #20 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સંપાદિત છે એ સત્ય છે. તેમજ દેવવાચક અને દેવદ્ગુિણ તે એક જ વ્યક્તિના બે ઉપાધિયુક્ત નામ છે. ૧૮ આચાર્ય શ્રી દૃષ્યગણિના શિષ્ય શ્રી ‘દેવ વાચક’ અપર નામ દેવર્કિંગણિ ક્ષમાશ્રમણ જ નંદી સૂત્રના રચયિતા છે. કલ્પસૂત્રના રચયિતા પણ દેવર્દ્રિગણિને માનવામાં આવેલ છે અને તેમાં દેવર્દ્રિગણિની સ્તુતિમાં ગુણગ્રામયુક્ત વંદના પણ કરાઈ છે. રચિત સંકલિત અથવા ઉદ્ધૃત :– દ્વાદશાંગીની રચના ગણધર કરે છે અને એના અવલંબનથી બહુશ્રુત પૂર્વધર શ્રમણો અન્ય સૂત્રોને ઉદ્ધૃત કે સંકલિત કરે છે. અથવા એ જ ગણધર કૃત એક અથવા અનેક આગમોનો આધાર લઈને નૂતન સૂત્રની રચના કરે છે. અતઃ અંગબાહ્ય સૂત્રોના સંકલન કર્તા બહુશ્રુત ભગવંત એક અપેક્ષાએ રચયિતા છે. મૌલિક રચના ગણધરોની જ માનવી જોઈએ. કારણ કે એમના આધારે રચેલા ગ્રંથ જ આગમની પ્રામાણિકતામાં સમાવેશ પામી શકે છે. અતઃ ગણધરો સિવાય અન્ય બહુશ્રુતોને અપેક્ષાએ રચનાકર્તા, સંકલનકર્તા યા ઉદ્ભુતકર્તા કહી શકાય છે. નંદી સૂત્રને ઉત્કાલિક સૂત્રમાં ગણવામાં આવ્યું છે. બહુશ્રુતો દ્વારા પોતાની શૈલીમાં રચિત આગમ ઉત્કાલિક કહેવાય છે. અર્થાત્ ઉત્કાલિક કહેવાથી નંદી સૂત્રને ઉદ્ધૃત કહેવાની અપેક્ષાએ રચિત કહેવું વિશેષ યોગ્ય છે. વિષય નંદી સૂત્રના પ્રારંભમાં ૫૦ ગાથાઓમાં તીર્થંકર, સંઘ અને બહુશ્રુત યુગપ્રધાન પૂર્વધરોની સ્તુતિ ગુણગ્રામ તથા વિનય ભક્તિ અને વંદના કરેલ છે. પશ્ચાત્ ભેદ-પ્રભેદ યુક્ત પાંચ જ્ઞાનનું વિસ્તૃત વર્ણન છે. અંતમાં દ્વાદશાંગીનો પરિચય આપવામાં આવ્યો છે. -: પરિમાણ આ સૂત્રમાં વિભાગ, અધ્યયન, ઉદ્દેશક આદિ કંઈ નથી. આ તેની સ્વયંની અલગ વિશેષતા છે. ઉપલબ્ધ આ સૂત્રને ૭૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. વાસ્તવમાં ગણતરી કરવાથી ૨૦૬૮૬ અક્ષર થાય છે જેના ૪૬ શ્લોક થાય છે અને ૧૪ અક્ષર શેષ રહે છે. આ પ્રકારે જ્ઞાત થાય છે કે લેખનકાળમાં અપેક્ષાએ અનુમાનથી શ્લોક સંખ્યા અંકિત કરવામાં આવી છે. જે પરંપરાથી આજ સુધી તે જ રૂપે માન્ય કરવામાં આવે છે. સંસ્કરણ :- નંદી સૂત્ર પર પ્રાચીન ચૂર્ણિ એવં ટીકાઓ પ્રકાશિત છે. અન્ય પણ મૂળ કે અર્થ સહિત તથા વિવેચન યુક્ત અનેક સંસ્કરણ પ્રકાશિત થયેલ છે. મંગલકારી એવં આનંદકારી સમજીને આ સૂત્રનો સ્વાધ્યાય શ્રમણ, શ્રમણોપાસક વર્ગ કરે છે. તેથી આ સૂત્ર જૈન સમાજમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. આગમ મનીષી તિલોક મુનિ -: Page #21 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : નદી સૂત્ર ૧૯ નદી સત્રનો સારાંશ | સ્તુતિ ગુણગ્રામ - (૧) જગતગુરુ, જગતનાથ, જગતબંધુ, જગતપિતામહ, સંપૂર્ણ ચરાચર પ્રાણી ઓના વિજ્ઞાતા અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીરનો જય હો. (૨) જગતમાં ભાવ ઉદ્યોત કરવાવાળા, દેવ દાનવોથી વંદિત, બધા કર્મોથી મુક્ત, એવા પ્રભુ વીતરાગ ભગવાન મહાવીરના શાસનનું કલ્યાણ હો. (૩) (૧) નગરની ઉપમાવાળા, (૨) ચક્રની ઉપમાવાળા, (૩) રથની ઉપમાવાળા, (૪) કમળની ઉપમાવાળા, (૫) ચંદ્રની, (૬) સૂર્યની (૭) સમુદ્રની (૮) મેરુની ઉપમાવાળા મહાસંઘનો સદા જય હો અને એવા ગુણાગર સંઘને વંદન હો. (૪) આદિ તીર્થકર ઋષભદેવથી લઈ ચરમ તીર્થકર ભગવાન વર્ધમાન સ્વામી તથા સમસ્ત ગણધરોને વંદન હો. (૫) નિર્વાણ માર્ગના પથ પ્રદર્શક, સંપૂર્ણ પદાર્થોનું સમ્યગું જ્ઞાન કરાવનારા, કુદર્શન-મિથ્યામતના મદને નષ્ટ કરનારા, એવા જિનેન્દ્ર ભગવાનનું શાસન જયવંત હો. (૬) ભગવાનના શાસનને ગતિમાન રાખનારા એવા પટ્ટધર શિષ્ય તથા કાલિકશ્રુત અને એના અર્થ પરમાર્થ(અનુયોગ) ને ધારણ કરનારા બહુશ્રુતોને (જ્ઞાનીને) વંદન નમસ્કાર હો. જેમાં (૧) સુધર્મા સ્વામી (૨) જંબુસ્વામી બંને મોક્ષગામી છે. શેષ દેવલોકગામી બહુશ્રુત ભગવંત છે. તેઓ આ પ્રમાણે છે– (૩) પ્રભવ (૪) શયંભવ (૫) યશોભદ્ર (૬) સંભૂતિવિજય (૭) ભદ્રબાહુ (૮) સ્થૂલભદ્ર (૯) મહાગિરિ (૧૦) સુહસ્તી (૧૧) બલિસ્સહ (૧ર) સ્વાતિ (૧૩) શ્યામાર્ય (૧૪) શાંડિલ્ય (૧૫) સમુદ્ર (૧૬) મંગૂ (૧૭) ધર્મ (૧૮) ભદ્રગુપ્ત (૧૯) વજ (૨૦) રક્ષિત (૨૧) નદિલ (રર) નાગહસ્તિ (૨૩) રેવતી નક્ષત્ર (૨૪) બ્રહ્મદીપિકસિંહ (૨૫) કંદિલાચાર્ય (ર૬) હિમવંત (૨૭) નાગાર્જુન (૨૮) ગોવિંદ (૨૯) ભૂતદિન્ન (૩૦) લોહિત્ય (૩૧) દૂષ્યગણી. એ સિવાય બીજા પણ જે કાલિક શ્રુતના અર્થ–પરમાર્થ ને ધારણ કરનારા અનુયોગધર શ્રમણ થયા છે તે સર્વને પ્રણામ કરીને જ્ઞાનની પ્રરૂપણા કરું છું. ઉપરોકત નામો, ન તો એકાંત ગુરુ પરંપરાના છે, ન સ્થવિર પરંપરાના છે, ન તો પાટ પરંપરાના છે પરંતુ સર્વે નામો સંમિશ્રિત છે. મુખ્યત્વે યુગપુરુષ, પ્રસિદ્ધિ પ્રાપ્ત, અનુયોગધરોના નામ સ્મરણ કરીને સૂત્રકારે શેષ સર્વ અનુયોગધરોને અંતિમગાથામાં પ્રણામ-વંદન કર્યા છે. ટિપ્પણી:– અંતિમ નામ અનુયોગધર દૂષ્યગણિનું છે. સ્વયનું નામ પણ ૬ ૧ - રે મૂળ પાઠમાં રાખ્યું નથી. ટીકાકાર ચૂર્ણિકારે સ્પષ્ટ કર્યું છે કે દૂધ્યગણિના શિષ્ય Page #22 -------------------------------------------------------------------------- ________________ | ૨૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત દેવવાચક દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ આ સ્તુતિના રચનાકાર છે તથા તેઓ જ આ સૂત્રના રચયિતા છે. યોગ્યાયોગ્ય શ્રોતાઓના ચૌદ દષ્ટાંત - (૧) મુદ્ગશૈલ એટલે મજબૂત પથ્થર જેમ ચીકણા ગોળ પથ્થર પર સતત સાત દિવસ અને રાત પુષ્કલાવર્ત મેઘ વરસ્યા પછી પણ તે અંદરથી ભીંજાતો નથી. તેમ લાખ પ્રયત્ન કર્યા પછી પણ જેના હૃદયમાં શિક્ષા ઉતરતી નથી; તેવા શ્રોતાઓ શાસ્ત્ર, શિક્ષા, ઉપદેશ કે વચન શ્રવણ કરવા માટે અયોગ્ય છે. (૨) પાણીના ઘડા ચાર પ્રકારના હોય છે– (૧) ઉપરથી મુખ પર ફૂટેલા (ર) વચમાંથી ફૂટેલા (૩) નીચેથી ફૂટેલા (૪) અખંડ. આ ચાર પ્રકારોમાંથી પાણી ધારણ કરવા માટે ચોથા પ્રકારનો ઘડો શ્રેષ્ઠ છે. બાકી ત્રણ પ્રકારના ઘડા પાણી ધારણ કરવા માટે અયોગ્ય છે. એજ પ્રમાણે જે શ્રોતાઓ સર્વે જ્ઞાન, શિક્ષા ગ્રહણ કરી શકે છે, તેઓ શ્રેષ્ઠ છે. (૩) જેવી રીતે ચાળણીમાંથી પાણી નીકળી જાય છે, તેવી રીતે સાંભળ્યું ન સાંભળ્યું કરી હૃદયમાં જેઓ ગુણને ગ્રહણ કરતા નથી તેઓ શ્રોતા તરીકે સંપૂર્ણ અયોગ્ય છે. (૪) જેમ ઘી ગાળવાની ગળણી ઘીને જવા દઈ કીટુ રાખી લે છે તેમ જે ગુણોને છોડી દોષોને સ્વયંના હૃદયમાં રાખે છે, તેઓ શાસ્ત્ર શ્રવણ માટે અયોગ્ય છે. (૫) જેમ હંસ દૂધ અને પાણીના મિશ્રણમાંથી ફક્ત દૂધને પીએ છે તેમ જેઓ ફક્ત ગુણને ગ્રહણ કરે છે અને અવગુણને છોડી દે છે તેઓ ઉપદેશ કે શાસ્ત્ર શ્રવણ ને યોગ્ય છે. (૬) જેમ તળાવના પાણીને ભેંસ હલાવીને ડહોળું કરી નાખે છે તથા એજ ડહોળું પાણી સ્વયં પીએ છે તથા બીજાને પણ પીવું પડે છે, તેમ અવિનિત શિષ્ય સ્વયં શાસ્ત્ર કે શિક્ષણ ગ્રહણ કરતો નથી અને બીજાને પણ ગ્રહણ કરવા દેતો નથી. તેઓ શાસ્ત્ર શ્રવણ માટે અયોગ્ય છે. (૭) નદી કિનારે જેમ બકરી શાંતિથી ઘૂંટણ ટેકવીને પાણીને હલાવ્યા વગર સ્વચ્છ પાણી પીએ છે. તેવી રીતે જેઓ સ્વયં શાંતિથી જ્ઞાન શ્રવણ કરે છે તથા બીજાને શાંતિથી જ્ઞાન શ્રવણ કરવા દે છે, તેઓ શ્રેષ્ઠ શ્રોતા છે. (૮) જેમ મચ્છર શરીર પર બેસીને શરીરને કષ્ટ આપે છે, તેમ જે શ્રોતા આચાર્ય તથા ઉપદેશક ને કષ્ટ આપે છે તે અયોગ્ય શ્રોતા છે. (૯) જેમ જળો શરીરને કષ્ટ આપ્યા વિના ગંદુ લોહી પી જાય છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રાખે છે. તેમ જેઓ આચાર્યને કષ્ટ આપ્યા વિના ઇશારા માત્રથી ઉપદેશ ગ્રહણ કરે છે તેઓ શાસ્ત્રજ્ઞાન ગ્રહણ કરવા યોગ્ય છે. (૧૦) જેમ બિલાડી દૂધના તપેલાને ઢોળીને ધૂળયુક્ત દૂધ પી જાય છે. તેમ જ Page #23 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : નંદી સૂત્ર અહંકારવશ આચાર્યની શાસ્ત્રોક્ત વાત સાંભળી ન સાંભળી કરીને આજુબાજુની મિથ્યા વાતોમાં રસ ધરાવે છે તે શ્રોતા પણ અયોગ્ય છે. ૨૧ (૧૧) વિશિષ્ટ પ્રકારનો ઉંદર વાસણમાંથી થોડું દૂધ પીએ છે તથા આજુબાજુ ચાટીને સાફ કરે છે અને ફરી પાછું દૂધ પીએ છે. તેવી રીતે જે શિષ્ય આચાર્યનો ઉપદેશ સાંભળીને મનન કરે છે, ફરી સાંભળે છે અને હૃદયમાં ઉતારે છે. તેવા શ્રોતા ઉપદેશ કે જ્ઞાનને યોગ્ય છે. (૧૨) ચાર બ્રાહ્મણોને એક ગાય દક્ષિણામાં મળી. વારાફરથી ચારે બ્રાહ્મણ એક-એક દિવસ ગાયને દોહતા હતા અને ગાયનું દૂધ વાપરતા. પરંતુ બીજે દિવસે ગાયનો વારો બીજાનો છે એમ વિચારી ગાયને ઘાસચારો દેતા નહીં કે સાર સંભાળ રાખતા નહીં તેથી બિચારી ગાય મરી ગઈ. તેવી રીતે આચાર્યની સેવા કરવામાં જેઓ આળસ કરે કે ઉદાસીન રહે તથા સેવાનું કાર્ય અન્યના ભરોસે રાખે તેઓ ઉપદેશ ગ્રહણ કરવાને અયોગ્ય છે. દૂર (૧૩) વાસુદેવ શ્રીકૃષ્ણની પાસે એક દિવ્ય ભેરી હતી અને એ વિઘ્ન વિનાશક તથા રોગ વિમુક્ત કરનારી હતી. ભેરીને વગાડવાથી આસપાસના વર્તુળમાં જ્યાં સુધી ભેરીનો અવાજ પહોંચે ત્યાં સુધી કોઈ બીમાર થતો નથી અને બીમાર હોય તો સ્વસ્થ થઈ જતું. એ ભેરીના અવાજની અસર છ મહિના સુધી રહેતી. ફરી પાછી છ મહિને ભેરી વગાડવામાં આવતી. ભેરીની પ્રશંસા સાંભળીને લોકો છ દૂરથી આ વર્તુળ(નગરમાં)માં રહેવા આવતા. પરંતુ તેઓને આ નગરમાં છ મહિના સુધી રહેવું મુશ્કેલ લાગતું તેથી ભેરી રક્ષક ગુપ્ત રીતે પુરસ્કાર લઈને તે ભેરીનો નાનો ટુકડો તોડીને આગંતુકને આપી દેતો અને ત્યાં ગમે તે લાકડાના ટુકડા જોડીને ભેરી વગાડતો. તેથી ભેરીનો અવાજ મંદ પડતો ગયો તથા ભેરીનો રોગ નાશક પ્રભાવ પણ મંદ પડતો ગયો. ભેરીનું નિરીક્ષણ કરતાં ભેદ ખુલી ગયો અને ભેરી રક્ષકને રજા અપાઈ ગઈ. વિદ્યા અને દેવની આરાધના કરીને શ્રીકૃષ્ણએ બીજી ભેરી પ્રાપ્ત કરી લીધી અને નવો ભેરી રક્ષક રાખ્યો. જેમ ભેરી ને ખંડિત કરનારો રક્ષક અયોગ્ય છે, તેમ શાસ્ત્રવિનાની વાતો, ધર્મગ્રંથો વિરુદ્ધના વાક્યો, અહીં તહીંથી સાંભળેલી વાતો ઉચ્ચારે તેવા શિષ્યો અયોગ્ય છે. પ્રભાવહીન ભેરીની જેમ શાસ્ત્રોને જે વિકૃત કરે તેવા શ્રોતાઓ પણ અયોગ્ય છે. બીજો ભેરી રક્ષક યોગ્ય વ્યકિત હતો અને એ રક્ષકથી રાજા ઘણો ખુશ હતો. કૃષ્ણ મહારાજાએ એને આજીવિકાની રકમ ખૂબ વધારી આપી. તેવી રીતે યોગ્ય શિષ્ય જિનવાણીની રક્ષા કરે અને જન્મ જન્માંતરો સુધી સુખનો ભોક્તા બને. (૧૪) એક રબારી અને રબારણ ઘીના ઘડા ગાડામાં ભરી નગર તરફ વેચવા લઈ જતા હતાં. ગાડામાંથી ઉતરતી વેળાએ બન્નેની અસાવધાનીથી ઘી ભરેલો ઘડો જમીન પર ઢોળાઈ ગયો. બન્ને એક-બીજા પર આક્ષેપ, પ્રત્યાક્ષેપ કરવા લાગ્યા, Page #24 -------------------------------------------------------------------------- ________________ રર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીતા પણ કોઈએ પોતાની ભૂલ સ્વીકારી નહીં ને વિવાદ વધતો ગયો. તેટલામાં નીચે પડેલું ઘી કુતરો ચાટી ગયો. થોડીવાર પછી બન્ને શાંત થયા ને ઘી વેચીને ઘર તરફ ચાલવા લાગ્યા. ત્યાં સુધીમાં રાત પડી ગઈ હતી અને અંધારામાં ચોરોએ બન્નેનું મેળવેલું ધન લુંટી લીધું. આવી રીતે એ લોકોનું ધન પણ ગયું ને ઘી પણ ગયું. જે શિષ્ય સ્વયંની ભૂલ ગુરુના કહેવા છતાં પણ સ્વીકારતો નથી ને કલહ કંકાશ કરે છે તે શ્રુત જ્ઞાનરૂપી ઘીની સંપત્તિ ખોઈ નાખે છે. એવા શિષ્ય અયોગ્ય છે. જે આહીર દંપતિ શીધ્ર પોતાની ભૂલ સ્વીકારી ઘીના ઘડાને સંભાળી લે અને શીઘ્ર વેચીને દિવસના સમયે જ ઘરે પહોંચી જાય છે, તેને વધારે નુકસાન થતું નથી. તેમ જે શિષ્ય શીધ્ર પોતાની ભૂલ સ્વીકારી આચાર્યના ચિત્તની આરાધના કરે છે તે શ્રુતગ્રહણને યોગ્ય છે. શ્રોતાના ત્રણ પ્રકાર છે – (૧) જાણિયા(જ્ઞાયિકા) – તત્વ જિજ્ઞાસુ, ગુણજ્ઞ, બુદ્ધિમાન, શ્રદ્ધાવાન, આત્માન્વેષી, ગુણોને ગ્રહણ કરીને દોષોને છોડી દે તેવા તથા હંસ સમાન સહજ સ્વભાવવાળા શ્રોતા પ્રથમ જ્ઞાયિકા-સમજદાર પરિષદમાં આવે છે. (૨) અજ્ઞાયિકા :- જેઓ અબુધ બાળકની જેમ સરળ હૃદયના હોય છે તેઓ કોઈ પણ પ્રકારના મત મતાંતરથી દૂર હોય છે. તેઓ હીરાની ખાણમાંથી નીકળેલા અણઘડ હીરા જેવા હોય છે. તેને હરાઘસુ ઇચ્છે તેવા નિત નવા ઘાટ આપે છે. તેવી રીતે આવા શ્રોતાઓને આચાર્યનો ઉપદેશ અંતરમાં ઊતરી જાય છે, તેઓ ગુણવાન, સન્માર્ગગામી, સંયમી, વ્રતી, વિદ્વાન, તપસ્વી બની શકે છે. આવા સરળ સ્વચ્છ હૃદયના અબોધ શ્રોતા અજ્ઞાયિકા-અજાણ પરિષદમાં આવે છે. (૩) દુર્વિદગ્ધા – જેમ ગામડાનો કોઈ અજ્ઞાની પંડિત શાસ્ત્રોક્ત જ્ઞાન ધરાવતો નથી પરન્તુ સ્વયંને મહાપંડિત, જ્ઞાની સમજે છે તથા અનાદર તથા અપમાનના ભયથી જ્ઞાની પંડિત પાસેથી જ્ઞાન ગ્રહણ કરતો નથી, તેવા શ્રોતાઓ વાયુ ભરેલી મશક જેવા ખાલી હોય છે. આવા અભિમાની, અવિનીત, દુરાગ્રહી, ખોટી મનમાની કરનારા પંડિત શ્રોતાઓની ગણતરી ત્રીજી દુર્વિદગ્ધા પરિષદમાં આવે છે. પ્રથમ શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) શાસ્ત્ર શ્રવણ કરવા માટે યોગ્ય છે. બીજી શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) પણ શાસ્ત્ર શ્રવણ કરવા યોગ્ય છે. પરંતુ ત્રીજી શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) સર્વથા શાસ્ત્ર શ્રવણ કરવા અયોગ્ય છે. તેઓ શાસ્ત્રનો ખરો અર્થ-પરમાર્થ સમજી શકતા નથી. તેમજ તેઓ શાસ્ત્રજ્ઞાનથી સ્વયંનું તથા અન્યનું કાંઈ પણ હિત કરી શકતા નથી. બલ્ક, તે જ્ઞાનને અહિતકારી બનાવી દે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર - નદી સૂત્ર ૨૩ પાંચ જ્ઞાન જ્ઞાન આત્માનો નિજ ગુણ છે. જે જ્ઞાનાવરણીય કર્મથી આવરિત (આચ્છાદિત) થઈને વિભિન્ન રૂપે દષ્ટિ ગોચર થાય છે. જૈનાગમોમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) મતિજ્ઞાન (૨) શ્રતજ્ઞાન (૩) • અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. એ પાંચ જ્ઞાનને આવરણ કરનારા જ્ઞાનાવરણીય કર્મ પણ પાંચ પ્રકારના કહ્યા છે-- (૧) મતિજ્ઞાનાવરણીય કર્મ (૨) શ્રાજ્ઞાનાવરણીયકર્મ (૩) અવધિજ્ઞાનાવરણીયકર્મ (૪) મન:પર્યવજ્ઞાનાવરણીયકર્મ. આ ચાર કર્મ પ્રકૃતિઓનો જેટલો ક્ષયોપશમ વધતો જાય એટલું જ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન વધતું જાય છે અને આ ચારેય કર્મોનો ઉદય વધતો જાય છે ત્યારે તે ચારેય જ્ઞાન ઘટતા જાય છે. (૫) કેવળજ્ઞાનાવરણીય કર્મ પ્રકૃતિનો તો એક સાથે ક્ષય થાય છે, તેનો ક્ષયોપશમ થતો નથી; ક્ષય થવાથી કેવળજ્ઞાન(અને સાથે કેવળ દર્શન પણ) પ્રગટ થાય છે. ચાર જ્ઞાનમાં ઘટાડો, વધારો અને લોપ થયા કરે છે પરંતુ કેવળજ્ઞાનમાં એવી કોઈ અવસ્થા હોતી નથી. તે ઉત્પન્ન થયા પછી સદા અને સર્વને એક સરખું રહે છે. પછી કયારેય નષ્ટ થતું નથી. એ આત્માનું સ્થાયી અને પરિપૂર્ણ જ્ઞાન છે. - આ પાંચ જ્ઞાનનો ક્રમ જે બતાવવામાં આવેલ છે તે અન્ય આગમોમાં વર્ણિત છે. અપેક્ષાથી અહીં નંદી સૂત્રમાં જ્ઞાનના ભેદ આ પ્રમાણે કહ્યા છે– પ્રત્યક્ષજ્ઞાન અને પરોક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાન બે પ્રકારના છે- ઇદ્રિય પ્રત્યક્ષ અને નોઇક્રિય પ્રત્યક્ષ. ઇદ્રિય પ્રત્યક્ષના પાંચ પ્રકાર છે. જેમ કે– (૧) શ્રોતેન્દ્રિય પ્રત્યક્ષ (૨) ચક્ષુ ઇદ્રિય પ્રત્યક્ષ (૩) ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) રસનેન્દ્રિય પ્રત્યક્ષ (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ. નોઇદ્રિય પ્રત્યક્ષ ૩ પ્રકારના છે-(૧) અવધિજ્ઞાન (૨) મન: પર્યવ જ્ઞાન (૩) કેવળ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન બે પ્રકારના છે–(૧) મતિજ્ઞાન (ર) શ્રુતજ્ઞાન અહીં સારાંશ ઉપક્રમમાં ઉપર બતાવેલ પ્રસિદ્ધ ક્રમથી પાંચ જ્ઞાનનું વર્ણન કરવામાં આવે છે. (૧) મતિજ્ઞાન:- આ જ્ઞાન આભિનિબોધિક જ્ઞાનના નામથી પણ આગમમાં ઓળખાવાય છે, પરંતુ તેનું મતિજ્ઞાન એ નામ પણ લઘુ, સરળ અને આગમ સમ્મત છે. આ જ્ઞાન આત્માને મન અને ઇન્દ્રિયોના અવલંબનથી થાય છે અર્થાત્ જોવું, સાંભળવું, સુંઘવું, ચિંતન કરવું તેમજ બુદ્ધિજન્ય જે પણ જ્ઞાન હોય છે તે મતિજ્ઞાન છે. મતિજ્ઞાનના મુખ્ય બે પ્રકાર છે- ૧. શ્રુતનિશ્રિત ૨. અશ્રુતનિશ્રિત. (૧) Page #26 -------------------------------------------------------------------------- ________________ ર૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત મન અને ઇન્દ્રિયોના નિમિત્ત (યોગ)થી અર્થાત્ જોવા, સાંભળવા, વિચારવાના નિમિત્તથી થનાર મતિજ્ઞાન કૃતનિશ્રિત કહેવાય છે અને (ર) ચાર બુદ્ધિ દ્વારા થનાર મતિજ્ઞાન અશ્રુતનિશ્રિત કહેવાય છે. શ્રુત નિશ્ચિત મતિજ્ઞાન – આ જ્ઞાનની ચાર અવસ્થા છે યથા– અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. (૧) કોઈપણ વસ્તુ કે વિષયને સર્વપ્રથમ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરવા અર્થાત્ સામાન્ય રીતે જોવું તથા સાંભળવું ઇત્યાદિને અવગ્રહ કહે છે. (ર) એના પર વિચારણા કરવી કે શું છે? ક્યાં છે? કેવો છે? વગેરેને ઈહા કહે છે. (૩) વિચારણા કરતાં-કરતાં તે શબ્દ કે રૂપ આદિને એક નિર્ણિત રૂપ આપવાને (આ નથી, એમજ છે) અવાય કહેવાય છે. (૪) આ નિર્ણિત કરેલા વિષય અથવા તત્વને થોડા સમય કે લાંબા સમય સુધી સ્મૃતિમાં ધરવાને ધારણા કહેવાય છે. ઉદાહરણ:- (૧) કોઈ મનુષ્ય દૂરથી દેખાય છે, તેને અવગ્રહ કહે છે. (૨) આ મનુષ્ય પર ચિંતન કરવું કે કયાંનો છે? કોણ છે? કેવો છે? એનું નામ ગૌતમ છે કે પારસ છે? ઇત્યાદિ પૂર્વ વિચારણા કરવાને ઈહા કહેવાય છે. (૩) આ મનુષ્ય ગૌતમ છે, એમ નિર્ણય લેવાય, તેને અવાય કહે છે. (૪) આ મનુષ્ય અથવા પ્રસંગ ને અમુક વર્ષ યાદ રાખવાને ધારણા કહે છે. અહીં રૂપનું ઉદાહરણ આપ્યું છે. તે જ રીતે ગંધ, શબ્દ, રસ, સ્પર્શના વિષયમાં સમજવું. અવગ્રહ એક સમયનો હોય છે. ઈહા, અવાય, અંતર્મુહૂર્તના હોય છે. અને ધારણા ઉત્કૃષ્ટસંખ્યાત અસંખ્યાત વર્ષની હોય છે. સંખ્યાત અસંખ્યાત વર્ષ પછી પૂર્વની વાત સ્મૃતિ પટ પર રહી શકે છે અથવા સ્મરણ કરવાથી સ્મૃતિમાં આવી શકે છે. જાતિસ્મરણ જ્ઞાન – ધારણાના ફળ સ્વરૂપ વ્યક્તિનું અનુભવ જ્ઞાન વધે છે અને એના પરિણામ સ્વરૂપ ઘણાં જીવોને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. આ જ્ઞાનથી જીવ સ્વયંના જન્મ જન્માંતરોની વાતો (ઘટનાઓ) જાણી શકે છે. પૂર્વભવોની અનેક ઘટનાઓ એની સ્મૃતિમાં આવી શકે છે. આ જાતિ સ્મરણ જ્ઞાન મતિજ્ઞાનનો એક પ્રકાર છે. જાતિસ્મરણ દ્વારા સેંકડો ભવનું જ્ઞાન થાય છે. આમાં પણ એક નિયમ છે કે પૂર્વમાં લગાતાર સંજ્ઞી પંચેન્દ્રિય ના ભવ કર્યા હોય તો તેનું જ્ઞાન થાય છે. પરંતુ વચમાં કોઈ અસત્તીનો ભવ કર્યો હોય તો જાતિ સ્મરણજ્ઞાન અવસ્થિત થઈ જાય છે. આવી રીતે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા ઇત્યાદિ ચાર પ્રકારના શ્રત નિશ્રિત અર્થાત્ ઇન્દ્રિયજન્ય મતિ જ્ઞાન છે. તઉપરાંત એના મૂળ ભેદ ૨૮ છે અને વિષયની અપેક્ષાએ ૩૩૬ ભેદ છે. (નંદી સૂત્રમાં દર્શાવેલ ૪ બુદ્ધિને ઉમેરતાં ૩૪) ભેદ થાય છે.) (૨) અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન :- આ જ્ઞાન બુદ્ધિની અપેક્ષા રાખે છે. બુદ્ધિના ચાર પ્રકાર કહેલ છે. તેથી આ અશ્રુત નિશ્ચિત મતિ જ્ઞાનના ચાર પ્રકાર છે. બુદ્ધિના ચાર પ્રકાર આ પ્રમાણે છે- (૧) અભ્યાસના પ્રયાસ વગર ક્ષયોપશમના કારણે Page #27 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : નંદી સૂત્ર રપ | અચાનક જેની સ્વતઃ ઉપજ થાય કે સૂઝબૂઝ પેદા થાય તેને ઔત્પાતિકી બુદ્ધિ કહે છે. (૨) ગુરુ આદિની સેવા ભક્તિ વિનયથી જે ઉન્નત બુદ્ધિ પ્રાપ્ત થાય છે તેને વનયિકી બુદ્ધિ કહે છે. (૩) શિલ્પ કલા આદિ કોઈ કાર્યના અભ્યાસથી ઉત્પન્ન થયેલ બુદ્ધિને કર્મના બુદ્ધિ કહે છે. (૪) ચિરકાળ પર્વત પરસ્પર પર્યાલોચન, વિચારણા કરવાથી અથવા ઉંમરના વધવાની સાથે પ્રાપ્ત અનુભવ જન્ય બુદ્ધિને પારિણામિકી બુદ્ધિ કહે છે. અથવા અનુમાનિત યોજના મુજબ કાર્ય કરીને ચોક્કસ પરિણામ આપનારી બુદ્ધિને પારિણામીકી બુદ્ધિ કહે છે. એ ચારે પ્રકારની બુદ્ધિને ક્રિયાત્મક રૂપથી સમજવા માટે સૂત્રમાં કેટલાક દષ્ટાંતોનો સંકેત કરવામાં આવેલ છે. તે દષ્ટાંત આ પ્રકાશનના કથા શાસ્ત્ર નામના પ્રથમ ભાગમાં આપ્યા છે. વિશેષ – અવગ્રહ, ઈહા, અવાયથી જે વસ્તુનો નિર્ણય થાય છે તે નિર્ણયમાં જ્યારે નૂતન ધર્મને જાણવાની અભિલાષા થાય છે ત્યારે પુનઃ વિચારણા દ્વારા નૂતન ઈહા થાય છે, એવી સ્થિતિમાં તે પૂર્વનો અવાય આ નૂતન ઈહાને માટે અવગ્રહ બની જાય છે. આ પ્રકારે વિશેષ-વિશેષ નૂતન ધર્મની અપેક્ષા પૂર્વ-પૂર્વનાં અવાય પણ અવગ્રહ બની જાય છે. અર્થાતુ અપેક્ષાથી અવાય પણ અવગ્રહથી પુનઃ પ્રારંભ થાય છે. સામાન્યથી વિશેષવિશેષતર નૂતન ધર્મ (ગુણ)ની જિજ્ઞાસાથી એમ થાય છે. મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દઃ- (૧) ઈહા (ર) અપોહ (૩) વિમર્શ (૪) માર્ગણા (૫) ગવેષણા (૬) સંજ્ઞા (૭) સ્મૃતિ (૮) મતિ (૯) પ્રજ્ઞા (૧૦) બુદ્ધિ. મતિજ્ઞાનનો વિષય :- (૧) દ્રવ્યથી– મતિજ્ઞાની અપેક્ષાએ સર્વદ્રવ્ય જાણે છે, પરન્તુ જોઈ શકતા નથી. (૨) ક્ષેત્રથી- મતિજ્ઞાની અપેક્ષાએ સર્વ ક્ષેત્ર જાણી શકે છે, પરન્ત જોઈ શકતા નથી. (૩) કાળથી– મતિજ્ઞાની અપેક્ષાએ સર્વે કાળ જાણી શકે છે, પણ જોઈ શકતા નથી. (૪) ભાવથી–મતિજ્ઞાની અપેક્ષાએ સર્વે ભાવોને જાણી શકે છે, પણ જોઈ શકતા નથી. આ તેનો ઉત્કૃષ્ટ વિષય છે. જઘન્ય, મધ્યમ મતિજ્ઞાન આનાથી ઓછું વિવિધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે છે. (ર) શ્રુતજ્ઞાન :- અધ્યયન, શ્રવણ, વાંચન, ચિંતન, ઇત્યાદિથી જે અક્ષર વિન્યાસરૂપ જ્ઞાન થાય છે અથવા ઇગિત આકાર સંકેત દ્વારા જે અનુભવ અભ્યાસયુક્ત જ્ઞાન થાય છે, એ સર્વેને શ્રુતજ્ઞાન કહેવાય છે. તેમાં બધી ઇન્દ્રિય, મન તથા બુદ્ધિનો ઉપયોગ થાય છે. આ જ્ઞાન લૌકિક કે લોકોત્તર શાસ્ત્રમય હોય છે અથવા કોઈપણ ભાષા અક્ષર–સમૂહ સંકેતમય હોય છે. શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે. અર્થાત્ અધ્યયન કે અક્ષરરૂપ જ્ઞાનથી પૂર્વ ઇન્દ્રિય યા મન સંબંધિત વસ્તુનું જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત થયા પછી શ્રુતજ્ઞાન થાય છે. અતઃ જ્ઞાનક્રમમાં પણ પ્રથમ મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન લેવામાં આવ્યું છે. શ્રુતજ્ઞાનના ૧૪ પ્રકાર છે. એના અધ્યયન દ્વારા શ્રુતજ્ઞાન સહજ રીતે ખૂબ Page #28 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત જ સ્પષ્ટતાથી સમજી શકાય છે. તે આ પ્રમાણે છે– (૧) અક્ષરશ્રુત (૨) અનક્ષરશ્રુત (૩) સન્નીશ્રુત (૪) અસન્નીશ્રુત (૫) સભ્યશ્રુત (૬) મિથ્યાશ્રુત (૭) સાદિકશ્રુત (૮) અનાદિકશ્રુત (૯) સપર્યવસિતશ્રુત (૧૦) અપર્યવસિતશ્રુત (૧૧) ગમિકશ્રુત (૧૨) અગમિકશ્રુત (૧૩) અંગ પ્રવિષ્ટશ્રુત (૧૪) અનંગ પ્રવિષ્ટશ્રુત. અક્ષરશ્રુત તથા અનક્ષરશ્રુતમાં સંપૂર્ણશ્રુત જ્ઞાનનો સમાવેશ થાય છે. પરંતુ સામાન્ય બુદ્ધિ ધરાવતા જીવોને વિભિન્ન પાસાઓથી અર્થ પરમાર્થને સમજવામાં સરળતા રહે એ હેતુથી અહીં સાત પ્રકારે બે-બે ભેદ કરીને ૧૪ ભેદ કર્યા છે. ૨૬ (૧) અક્ષરશ્રુત :- આના ત્રણ ભેદ છે– સંજ્ઞા અક્ષરશ્રુત, વ્યંજન અક્ષરશ્રુત અને લબ્ધિ અક્ષરશ્રુત. (૧) અક્ષરોની આકૃતિ અર્થાત્ વિભિન્ન લિપિઓમાં લખાયેલ અક્ષરને ‘સંશાશ્રુત’ કહે છે. (૨) અક્ષરના જે ઉચ્ચારણ કરાય છે, તેને ‘વ્યંજનશ્રુત’ કહેવાય છે. (૩) શ્રોતેન્દ્રિય આદિના ક્ષયોપશમના નિમિતે જે ભાવરૂપમાં શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને ‘લબ્ધિ અક્ષરશ્રુત’ કહે છે. અક્ષર શબ્દની પર્યાલોચના થકી જે અર્થનો બોધ થાય છે તેને ‘લબ્ધિ’ અક્ષર શ્રુત કહે છે. એ જ ભાવ શ્રુત છે. સંજ્ઞા અને વ્યંજન દ્રવ્યશ્રુત છે અને ભાવશ્રુતનું કારણ છે. શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાન (૨) અનક્ષરશ્રુત ઃ- જે શબ્દ અક્ષરાત્મક(વર્ણાત્મક) ન હોય પરન્તુ ધ્વનિ માત્ર હોય જેમ કે– ખાંસવું, છીંકવું, થુંકવું, લાંબો શ્વાસ લેવો—છોડવો, સીટી, ઘંટડી બ્યુગલ વગાડવા વગેરે. કોઈ પણ આશય સંકેત દ્વારા સૂચિત કરાય છે તે સર્વે અનક્ષરશ્રુત છે. વગર પ્રયોજને કરાયેલ ધ્વનિ કે શબ્દ અનક્ષરશ્રુત ન કહેવાય. મતિજ્ઞાન એવં શ્રુતજ્ઞાનમાં સંબંધ વિચારણા :– મતિજ્ઞાન કારણ છે, કાર્ય છે. મતિજ્ઞાન સામાન્ય છે. શ્રુતજ્ઞાન વિશેષ છે. મતિજ્ઞાન મૂક છે, મુખરત(બોલતું) છે. મતિજ્ઞાન અનક્ષર છે. શ્રુતજ્ઞાન અક્ષર પરિણત છે. ઇન્દ્રિય અને મનથી જે જ્ઞાન અનુભૂતિ રૂપે થાય છે ત્યારે તેને મતિજ્ઞાન કહે છે, પરન્તુ એ જ્ઞાન જ્યારે અક્ષરરૂપ સ્વયં અનુભવ કરે છે, કે બીજાને પોતાનો અભિપ્રાય ચેષ્ટાથી બતાવે છે, ત્યારે તે અનુભવ અને ચેષ્ટા આદિ શ્રુતજ્ઞાન કહેવાય છે. અતઃ મતિજ્ઞાન શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ સંબંધી ચિંતનના અનુભવથી થાય છે. જ્યારે શ્રુતજ્ઞાનમાં શબ્દ વગેરેની અનુભૂતિ અક્ષરના રૂપમાં કરાય છે. આમ, અક્ષરરૂપે સ્વયં અનુભવ કરવો અને બીજાને અક્ષર કે અન્નક્ષર(ધ્વનિ) દ્વારા અનુભવ કરાવવો તેને શ્રુત જ્ઞ!ન કહેવાય છે. (૩–૪) સન્નીશ્રુત અસન્નીશ્રુત :– સન્નીને થનારું જ્ઞાન સન્નીશ્રુત કહેવાય છે અને અસન્નીને થનારું જ્ઞાન અસન્નીશ્રુત કહેવાય છે. અસન્ની જીવોમાં અવ્યક્ત હોય છે. જ્યારે સન્ની જીવોનું ભવ શ્રુતજ્ઞાન સ્પષ્ટ(વ્યક્ત) હોય છે. (૫) સભ્યશ્રુત :-- તીર્થંકર ભગવંતો દ્વારા પ્રણીત અર્થને ગણધરો શાસ્ત્રરૂપે ભાવદ્યુત Page #29 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : નંદી સૂત્ર ગૂંથે તે ‘સભ્યશ્રુત’ છે. આ શાસ્ત્રો પર આધારિત અન્ય દશ પૂર્વધારી પર્યંતના બહુશ્રુત આચાર્યો દ્વારા રચિત શાસ્ત્ર પણ ‘સભ્યશ્રુત’ છે. વ્યક્તિગત સ્મૃતિની અપેક્ષાએ દશપૂર્વથી લઈને ચૌદ પૂર્વધારી જ્ઞાનીના ઉપયોગ સાથે ઉક્ત શાસ્ત્ર સભ્યશ્રુત છે. એનાથી ઉતરતા જ્ઞાનવાળાના શાસ્ત્ર સમ્યક્તૃત રૂપ પણ હોય છે અને અસમ્યક્ પણ હોય છે. આનું કારણ સ્મૃતિ દોષપણ હોઈ શકે. દશપૂર્વથી ઓછા જ્ઞાનવાળા મિથ્યાદષ્ટિ હોઈ શકે. ૨૦ = એના આધારે એમ સમજાય છે કે દશપૂર્વ જ્ઞાનધારીઓથી ઓછા જ્ઞાની દ્વારા રચિત શાસ્ત્ર એકાંત સભ્યશ્રુત નથી હોતા, એને આગમકોટિમાં નહીં ગણવા. (૬) મિથ્યાશ્રુત :– અજ્ઞાની મિથ્યા દષ્ટિ દ્વારા સ્વયંની સ્વચ્છંદ બુદ્ધિથી અર્થાત્ સર્વજ્ઞોની વાણીનો આધાર લીધા વગર જે શાસ્ત્રની રચના થાય છે તે ‘મિથ્યાશ્રુત’ છે. (૭–૧૦) સાદિ સાંત, અનાદિ અનંત શ્રુત :– કોઈ પણ વ્યક્તિની અપેક્ષાએ, ભરત આદિક્ષેત્રની અપેક્ષાએ, ઉત્સર્પિણી આદિ કાળની અપેક્ષાએ શ્રુત ‘સાદિ સાંત’ હોય છે.પરંપરાની અપેક્ષાએ, સમસ્ત ક્ષેત્રોની અપેક્ષાએ, સંપૂર્ણકાળની અપેક્ષાએ શ્રુત અનાદિ અનંત હોય છે. ભવી જીવોનું શ્રુત ‘સાદિ સાંત’ હોય છે. અભવી જીવોનું અસમ્યક્ શ્રુત અનાદિ અનંત હોય છે. કારણ કે ભવીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રુતજ્ઞાન નથી હોતું. કેવળ જ્ઞાન આત્માનો નિજ ગુણ છે. એનું અસ્તિત્વ બધા જીવોમાં હોય છે. કર્માવરણને કારણે એનો અનંતમો ભાગ સર્વે જીવોમાં અનાવરિત હોય છે. જો એમ ન હોય તો જીવ અજીવમાં પરિણમે. પરંતુ આવું થતું નથી. કેવળ જ્ઞાનને અહીં ‘પર્યાયઅક્ષર’ શબ્દ દ્વારા કહેવાયું છે. (૧૧–૧૨) ગમિકશ્રુત અગમિકશ્રુત :- દષ્ટિવાદ નામનું બારમું અંગ સૂત્ર ‘ગમિકશ્રુત’ છે. શેષ અગિયાર અંગ ‘અગમિકશ્રુત' છે. જેમાં એક વાક્ય યા આલાપક વારંવાર આવે છે તેને ગમિક કહેવાય છે. જે શાસ્ત્રમાં પુનઃ પુનઃ એક સરખા પાઠ નથી આવતા તેને ‘અગમિક’ કહેવાય છે. (૧૩–૧૪) અંગ પ્રવિષ્ટ અને અંગબાહ્યઃ- બાર અંગ સૂત્ર ‘અંગ પ્રવિષ્ટશ્રુત’ છે. એ સિવાયના સર્વે સમ્યગ્ શાસ્ત્ર અંગબાહ્ય ‘અનંગપ્રવિષ્ટ’ શ્રુત છે. અંગ બાહ્યના બે ભેદ છે– (૧) આવશ્યક સૂત્ર (૨) તેનાથી અતિરિકત સૂત્ર. એકલા આવશ્યક સૂત્રને અલગ રાખવામાં આવ્યું છે. કારણ કે એની રચના પ્રારંભમાં ગણધર દ્વારા કરવામાં આવે છે. આવશ્યક સિવાય અતિરિકત શ્રુતના બે ભેદ છે. (૧) કાલિકશ્રુત (ર) ઉત્કાલિક શ્રુત, પ્રથમ પ્રહર અને ચતુર્થ પ્રહરમાં જેનો સ્વાધ્યાય આદિ કરાય તેને ‘કાલિકશ્રુત’ કહે છે અને જેનો ચારે પ્રહરમાં સ્વાધ્યાય આદિ કરાય તેને ‘ઉત્કાલિકશ્રુત’ કહે છે. અંગ પ્રવિષ્ટ બધા આગમો કાલિક હોય છે. આવશ્યક સૂત્ર ઉત્કાલિક સૂત્ર(નોકાલિક નોઉત્કાલિક સૂત્ર) છે. ચારે પ્રહરમાં તથા અસાયમાં પણ તેનું વાંચન(સ્વાધ્યાય) થાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત અંગ પ્રવિષ્ટ સૂત્રોના નામ:- (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ(ભગવતીસૂત્ર) (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસકદશા (૮) અંતકૃતદશા (૯) અનુત્તરોપપાતિક (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાક (૧૨) દષ્ટિવાદ(પૂર્વજ્ઞાન). આનો વિષય પરિચય સમવાયાંગ સૂત્રના સારાંશમાં છે. સમવાયાંગ અને નંદી સૂત્રમાં આપેલ આ વિષય પરિચયમાં થોડી ભિન્નતા છે, તે પાછળ પરિશિષ્ટમાં જોવું. અંગબાહ્ય કાલિક સૂત્ર – ઉત્તરાધ્યયન, નિશીથ, દશાશ્રુત સ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, નિરિયાવલિકાદિ પાંચ વર્ગ અર્થાત્ ઉપાંગ સૂત્ર, મહાનિશીથ, ઋષિભાષિત, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ, લ્લિકા વિમાન પ્રવિભક્તિ ઇત્યાદિ ૧૦ અર્થાત્ સંક્ષેપિક દશા, દેવિંદ પરિયાપનિકા, નાગ પરિયાપનિકા, ઉત્થાન શ્રુત, સમુત્થાન શ્રત. અંગ બાહ્ય ઉકાલિક સૂત્ર :- દશવૈકાલિક, ઔપપાતિક, રાજપ્રશ્રીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, નંદી, અનુયોગ દ્વાર, સૂર્યપ્રજ્ઞપ્તિ, કલ્પાકલ્પ, ચલકલ્પશ્રુત, મહાકલ્પશ્રુત, મહાપ્રજ્ઞાપના, પ્રમાદાપ્રમાદ, દેવેન્દ્રસ્તવ, તન્દુલવૈચારિક, ચન્દ્રવિદ્યા, પૌરુષી મંડળ, મંડળ પ્રવેશ, વિદ્યાચરણ–વિનિશ્ચય, ગણિવિદ્યા, ધ્યાન વિભક્તિ, મરણ વિભક્તિ, આત્મ વિશુદ્ધિ, વીતરાગ શ્રત, સંલ્લેખનાશ્રુત, વિહાર કલ્પ, ચરણવિધિ, આતુરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન. અંગ પ્રવિષ્ટ સૂત્રોની સંખ્યા બાર છે. અંગ બાહ્યા સૂત્રોની કોઈ સંખ્યા બતાવી નથી. કયારેક વધી જાય છે તો કયારેક ઘટી જાય છે. પ્રત્યેક તીર્થકરના શાસનમાં અલગ અલગ સંખ્યા રહે છે તથા એક તીર્થકરના શાસનમાં પણ પ્રારંભમાં ૧-૨ હોય, ફરી નવા બનતા રહેવાથી વધે અને ક્યારેક વિલુપ્ત- વિચ્છેદ થવાથી ઘટી જાય છે. તેથી અહીં સૂત્રમાં અંગબાહ્યની કે કાલિક ઉત્કાલિકની સંખ્યા કહેલ નથી. તીર્થકરની ઉપસ્થિતિમાં એમના સર્વે શિષ્યો વીતરાગવાણીના આધારે પોતાનું વ્યક્તિગત સંકલન કરે છે. તેને પ્રકીર્ણશ્રુત કહે છે. આની સંખ્યા જેટલા સાધુ હોય તેટલી હોય છે. યથા ચોવીસમા તીર્થંકરની પ્રકીર્ણકશ્રુત સંખ્યા ૧૪ હજારની કહી છે. પ્રથમ તીર્થકરના પ્રકીર્ણક સૂત્રોની સંખ્યા ૮૪000 ની કહી છે. આનો સમાવેશ "અંગ બાહ્ય કાલિક યા ઉત્કાલિક સૂત્રમાં થાય છે. શ્રુતજ્ઞાનનો વિષય :- (૧) દ્રવ્યથી– શ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા બધા દ્રવ્યને જાણે-દેખે છે. (૨) ક્ષેત્રથી- શ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા સર્વે ક્ષેત્રને જાણે–દેખે છે. (૩) કાળથી– ઉપયોગ દ્વારા શ્રુતજ્ઞાની સર્વેકાળને જાણે-દેખે છે. (૪) ભાવથીશ્રુતજ્ઞાની ઉપયોગ દ્વારા સર્વે ભાવોને જાણે-દેખે છે. આ કથન ઉત્કૃષ્ટ માટે છે. જઘન્ય, મધ્યમ, માટે થોડું ઓછું દ્રવ્ય-ક્ષેત્ર આદિ સમજવું. શ્રુતજ્ઞાનથી સ્પષ્ટ જાણી શકાય છે. પરંતુ જોવું ચિત્ર વગેરેની અપેક્ષાએ સમજવું. આ પાઠમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : નંદી સૂત્ર ર૯ ! કયાંક-કયાંક પ્રતોમાં ભેદ પણ છે. અન્ય આગમોમાં અને અન્ય પ્રતોમાં પડ્ડ છે. તેનો અર્થ થાય કે શ્રુતજ્ઞાની જાણી શકે છે પણ જોઈ શકતો નથી. પરંતુ એકાંત એવું નથી. કોઈ દ્રવ્ય આદિ પ્રત્યક્ષ હોય તો તે જોઈ શકે છે. શ્રુત જ્ઞાનની અધ્યયન તથા શ્રવણ વિધિઃઅધ્યયનના આઠ ગુણ :- (૧) વિનય યુક્ત સાંભળવું (૨) શંકાઓનું પૂછીને સમાધાન કરવું (૩) ફરી સમ્ય પ્રકારથી સાંભળવું (૪) અર્થ અભિપ્રાય ગ્રહણ કરવો. (૫) પૂર્વાપર અવિરોધ વિચારણા કરવી (૬) પુનઃ સત્ય માનવું (૭) નિશ્ચિત કરેલા અર્થને હૃદયમાં ધારણ કરવો (૮) એ જ પ્રમાણે આચરવું. શ્રવણ વિધિ – (૧) મૌન રહી એકાગ્રચિત્તથી સાંભળવું (૨) “હું કાર અથવા “જી હા આદિ કહેવું (૩) “સત્યવચન' તાત્તિ ઇત્યાદિ બોલવું (૪) પ્રશ્ન પૂછવા (૫) વિચાર વિમર્શ કરવો (૬) સાંભળેલા તથા સમજાવેલા શ્રુતમાં પારંગત થવું (૭) પ્રતિપાદન કરવામાં સમર્થ થવું. અધ્યાપનવિધિઃ- આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ આદિ પહેલા સૂત્રોચ્ચારણ શીખવે. પછી સામાન્ય અર્થ અર્થાત્ શબ્દોની સૂત્ર સ્પર્શી નિયુકિત (શબ્દાર્થ) બતાવે. પશ્ચાતુ ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર આદિ એ સર્વેનો આશય વ્યાખ્યા સહિત બતાવે. આ ક્રમ પ્રમાણે અધ્યયન કરાવવાથી ગુરુ શિષ્યને પારંગત બનાવી શકે છે. (૩) અવધિજ્ઞાન :- આ જ્ઞાન મન અને ઇન્દ્રિયોની સહાયતાની અપેક્ષા નથી રાખતું. પણ આત્મા દ્વારા રૂપી પદાર્થો નો સાક્ષાત્કાર કરે છે. આ જ્ઞાનમાં માત્ર રૂપી પદાર્થોને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા છે, અરૂપીને નહિ. તે આ જ્ઞાનની મર્યાદા છે. બીજા શબ્દોમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા સાથે આ જ્ઞાન રૂપી દ્રવ્યોને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા ધરાવે છે. અહીં અવધિ શબ્દ મર્યાદાના અર્થમાં પ્રયુક્ત થયો છે. અવધિ જ્ઞાનના બે પ્રકાર – આ જ્ઞાન ચાર ગતિના જીવોને હોય છે. નરકગતિ અને દેવગતિના જીવોમાં આ જ્ઞાન ‘ભવ પ્રત્યયિક હોય છે અર્થાતુ બધાને જન્મના સમયથી તે મૃત્યુ પર્યત રહે છે. સમ્યગુદષ્ટિનું આ જ્ઞાન અવધિજ્ઞાન કહેવાય છે અને મિથ્યા દૃષ્ટિનું આ જ્ઞાન અવધિ અજ્ઞાન કહેવાય છે અથવા વિભંગ જ્ઞાન' કહેવાય છે. તિર્યંચ અને મનુષ્યમાં ક્ષયોપશમ અનુસાર કોઈ કોઈને આ જ્ઞાન ઉત્પન્ન થાય છે, બધાને નહીં. એકેન્દ્રિયથી ચોરેન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિયના જીવોમાં આ જ્ઞાન નથી હોતું, સન્ની પંચેન્દ્રિયમાં જ હોય છે. (૧) મનુષ્ય, તિર્યંચના આ જ્ઞાનને ક્ષાયોપથમિક અવધિજ્ઞાન કહેવાય છે. (૨) દેવ નારકીના આ જ્ઞાનને ભવ પ્રત્યયિક અવધિ જ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાનના છ ભેદ – જ્ઞાન દર્શન ચારિત્ર સંપન્ન અણગારને અને ક્યારેક Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત શ્રમણોપાસકને ક્ષાયોપથમિક અવધિજ્ઞાન સમુત્પન્ન થાય છે. એના છ પ્રકાર છે. (૧) અનુગામિક- જે સાથે ચાલે છે. (ર) અનાનુગામિક- જે સાથે ચાલતું નથી. (૩) વર્ધમાન- જે વધતું જાય છે. (૪) હીયમાન- જે ઘટતું જાય છે. (૫) પ્રતિપાતી– જે ઉત્પન્ન થઈને નાશ પામે છે. (૬) અપ્રતિપાતી– જે સંપૂર્ણ ભવમાં નાશ પામતું નથી, તેમ ઘટતું પણ નથી. (૧) અનુગામિક અવધિજ્ઞાન :– આ અવધિજ્ઞાનમાં કોઈને આગળ દેખાય, કોઈને પાછળ દેખાય, કોઈને જમણી બાજુ તો કોઈને ડાબી બાજુ દેખાય છે. આ અવધિજ્ઞાન જયાં ઉત્પન્ન થયું હોય ત્યાંથી તે અવધિજ્ઞાની જયાં જાય ત્યાં તેની સાથે અવધિજ્ઞાન જાય છે. જ્યારે અવધિજ્ઞાની છે ત્યારે તે દિશામાં પોતાની સીમામાં અવધિજ્ઞાનમાં જોઈ શકે છે. ઉદાહરણ :- કોઈને રાજકોટના ૫૦૦ માઈલના વર્તુળમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે અવધિ જ્ઞાની સુરત જાય તો ત્યાંથી પણ પ૦૦ માઈલના વર્તુળમાં જોઈ શકે છે પરંતુ એની સીમાથી દૂર અવધિજ્ઞાનમાં જોઈ શકાતું નથી. આ જ્ઞાન ઉત્કૃષ્ટ સંખ્યાતા અસંખ્યાતા યોજનનું હોઈ શકે છે. દેવ–નારકીના અવધિજ્ઞાનથી ચારેબાજુ જોઈ શકાય છે. તિર્યંચ અને મનુષ્ય એક તરફ કે ચારે તરફ જાણી–દેખી શકે છે. (૨) અનાનુગામિક અવધિજ્ઞાન :– જેમ કોઈને રાજકોટમાં ૫૦૦ માઈલનું અવધિજ્ઞાન થયું. તે વ્યક્તિ તે ક્ષેત્રની મર્યાદામાં રહીને અવધિજ્ઞાનથી જાણી-દેખી શકે. તેની બહાર જાય તો ત્યાંથી કંઈ જાણી-દેખી શકે નહીં. (૩) વર્ધમાન અવધિજ્ઞાન:- પ્રશસ્ત અધ્યવસાયો તથા ચારિત્રની વિશુદ્ધતાથી જે અવધિજ્ઞાનીના આત્મ પરિણામ વિશુદ્ધતર થતા જાય છે, તેમનું અવધિજ્ઞાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે અને સર્વે દિશામાં વૃદ્ધિ થાય છે. તેના ક્ષેત્રમાં, કાળમાં અને દ્રવ્ય-પર્યાયોમાં પણ વૃદ્ધિ થાય છે. તેને વર્ધમાન અવધિજ્ઞાન કહે છે. અવધિજ્ઞાનનું જઘન્ય ક્ષેત્ર સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તાની અવગાહના જેટલું હોય છે તથા વધતાં-વધતાં અલોકમાં લોક જેટલા અસંખ્ય ખંડ જેટલી સીમા જોવાની તેની ક્ષમતા થઈ જાય છે. કલ્પના કરો કે અગ્નિકાયના જીવોને ઉત્કૃષ્ટ સંખ્યામાં મેરુ પર્વતથી એક દિશામાં ક્રમશઃ ગોઠવીએ તો તે અલોકમાં ખૂબ દૂર સુધી પહોંચી જશે. આ કતાર ને ચારે તરફ ફેરવતા જે મંડલાકાર ક્ષેત્ર બને, તેટલું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનું ક્ષેત્ર સમજવું. જે અસંખ્ય લોક પ્રમાણ બની જાય છે. અવધિજ્ઞાનના ક્ષેત્રની વૃદ્ધિ સાથે કાળની વૃદ્ધિ કયા ક્રમથી થાય છે તેને સમજવાની તાલિકા આ પ્રમાણે છે ક્ષેત્ર (૧) એક અંગુલનો અસંખ્યાતમો (૧) આવલિકાનો અસંખ્યાતમો ભાગ જોવે. ભાગ જોવે. કાળ Page #33 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : નંદી સૂત્ર (૨) અંકુલનો સંખ્યાત. ભાગ જોવે. (૨) (૩) એક અંગુલ (૩) (૪) અનેક અંગુલ (૫) એક હસ્ત પ્રમાણ (૬) એક કોસ(ગાઉ) (૭) એક યોજન (૮) પચ્ચીસ યોજન (૯) ભરત ક્ષેત્ર (૧૦) જંબૂઢીપ (૧૧) અઢી દ્વીપ (૧૨) રુચકદ્રીપ (૧૩) સંખ્યાતદ્વીપ (૪) (૫) (૬) -: આિિલકાનો સંખ્યાતમો ભાગ જોવે આવલિકાથી થોડુંક ઓછું એક આવલિકા એક મુહૂર્તથી થોડું ઓછું. એક દિવસથી થોડું ઓછું. અનેક દિવસ (૭) (૮) (૯) અર્ધ માસ (૧૦) એક માસથી થોડું વધુ (૧૧) એક વર્ષ (૧૨) અનેક વર્ષ (૧૩) સંખ્યાત કાળ (૧૪) સંખ્યાત અસંખ્યાત દ્વીપ સમુદ્ર (૧૪) પલ્યોપમ આદિ અસંખ્ય કાળ (૪) હીયમાન અવધિજ્ઞાન સાધકને અપ્રશસ્ત યોગ, સંકિલષ્ટ પરિણામ આવે ત્યારે અવધિજ્ઞાનનો વિષય ઘટતો જાય છે. એ સર્વે દિશાઓથી ઘટે છે. (૫) પ્રતિપાતી અવધિજ્ઞાન :– અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને ઉત્કૃષ્ટ સંપૂર્ણ લોકના વિષયનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ વિનષ્ટ થઈ શકે છે. આને પ્રતિપાતી અવધિજ્ઞાન કહે છે. ૩૧ એક પક્ષથી થોડું ઓછું (૬) અપ્રતિપાતિ અવધિજ્ઞાન :- લોકની સીમાથી આગળ વધીને જ્યારે અવધિજ્ઞાનની ક્ષમતા અલોકમાં જાણવા-દેખવા યોગ્ય વધી જાય છે ત્યારે તે અવધિજ્ઞાન અપ્રતિપાતિ થઈ જાય છે. અર્થાત્ તે આખા ભવમાં ક્યારેય નષ્ટ થતું નથી, પતિત થતું નથી; આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી રહે છે અથવા તો કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય ત્યારે તે તેમાં વિલીન થઈ જાય છે. - અવધિજ્ઞાનનો જઘન્ય ઉત્કૃષ્ટ વિષય (૧) દ્રવ્યથી- જઘન્ય અનંત રૂપી દ્રવ્ય જુએ અને જાણે, ઉત્કૃષ્ટ સર્વરૂપી દ્રવ્ય જુએ અને જાણે. (૨) ક્ષેત્રથી જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રને જુએ અને જાણે, ઉત્કૃષ્ટ લોક જેટલા અસંખ્યાતા ખંડ પ્રમાણ ક્ષેત્ર અલોકમાં જુએ અને જાણે. (૩) કાળથી– જઘન્ય આવલિકાનો અસંખ્યાતમો ભાગ જુએ અને જાણે, ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળ પ્રમાણ ભૂત ભવિષ્ય જુએ અને જાણે. (૪) ભાવથી- જઘન્ય ઉત્કૃષ્ટ અનંત પર્યાય જુએ અને જાણે. પરન્તુ જઘન્યથી ઉત્કૃષ્ટનો વિષય અનંત ગુણો છે, એમ સમજવું. તોપણ સર્વ પર્યાયથી અનંતમો ભાગ જુએ. (૪) મન:પર્યવજ્ઞાન :- (૧) મનની પર્યાયોને જાણનારું મનઃપર્યવજ્ઞાન છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ભાષા વર્ગણાની જેમ મન વર્ગણા પણ રૂપી છે. વચન યોગ દ્વારા ભાષા વર્ગણાનું ભાષારૂપમાં પરિણમન થાય છે. તેવી રીતે મનોયોગ દ્વારા મન વર્ગણાના પુદ્ગલનું મનરૂપમાં પરિણમન થાય છે. મનરૂપમાં પરિણત એ પુદ્ગલોને ઓળખવા તે મન:પર્યવજ્ઞાનનો વિષય છે. ૩ર (૨) જે રીતે શ્રવણેન્દ્રિયનો વિષય છે, કોઈના વચનને શ્રવણ કરવું, તે રીતે મનઃ પર્યવજ્ઞાનનો વિષય છે કોઈના મનને જાણી લેવું. કોઈ વ્યક્તિ વચન દ્વારા કોઈની નિંદા કરે અથવા કોઈની પ્રશંસા કરે તથા વચમાં એ વ્યક્તિ સંબંધિત નામ લે એ સાંભળવાનો વિષય છે. પરંતુ આ વ્યક્તિ કોણ છે, કઈ જાતિની છે, એનો વક્તા સાથે શું સંબંધ છે ? નિંદા અથવા પ્રશંસાનુ કારણ અથવા નિમિત્ત શું છે ? વગેરે જ્ઞાન વક્તાના તાત્પર્યાર્થથી સમજાય અથવા સ્વયંના ચિંતન કે ક્ષયોપશમથી જાણી શકાય, તેવી રીતે મનઃપર્યવજ્ઞાન દ્વારા મન પરિણત પર્યાયોનું જ્ઞાન થાય છે. અન્ય વિષયોનું જ્ઞાન મનના પર્યાયના અનુપ્રેક્ષણ દ્વારા થાય અથવા અન્ય અનુભવ બુદ્ધિ આદિથી અથવા તો તેની આગળ-પાછળના મનથી જાણી શકાય છે. (૩) આ મનઃપર્યવજ્ઞાન ફક્ત મનુષ્યને થાય છે, અન્ય ત્રણ ગતિમાં નથી હોતું. તે દ્રવ્ય અને ભાવથી સંયમ પર્યાયમાં જ થાય છે. ફક્ત દ્રવ્ય સંયમ હોય તો નથી થતું અથવા ફકત ભાવ સંયમ હોય પણ દ્રવ્ય સંયમ ન હોય તો પણ નથી થતું. સંયમી પણ જ્યારે અપ્રમત્તયોગમાં હોય ત્યારે તેને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. પ્રમત્ત અવસ્થામાં મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન નથી થતું. સાતમા ગુણસ્થાનમાં ઉત્પન્ન થાય છે. એકથી છ ગુણ સ્થાનમાં ઉત્પન્ન થતું નથી. (૪) જેમ વચન અથવા ભાષાના દ્રવ્ય અને ભાવ એવા કોઈ વિકલ્પ નથી હોતા તેમ મનના પણ દ્રવ્યને ભાવનો આગમમાં કોઈ વિકલ્પ કહ્યો નથી. આની પ્રક્રિયા પૂર્ણ ભાષા પરિણમનની જેમ છે. જેવી રીતે ભાષાનો રૂપી, અરૂપી વિકલ્પ નથી હોતો તેવી રીતે મનના રૂપી અરૂપી વિકલ્પ નથી હોતા. એ બન્ને રૂપી હોય છે. ગ્રંથોમાં મનના દ્રવ્ય અને ભાવ વિકલ્પ બતાવ્યા છે. પરંતુ એની કોઈ આવશ્યકતા કે ઉપયોગિતા નથી. (૫) આ મન:પર્યવજ્ઞાન બે પ્રકારના હોય છે— ૧. ઋજુમતિ મનઃપર્યવજ્ઞાન ૨. વિપુલમતિ મનઃપર્યવજ્ઞાન. ઋજુમતિની અપેક્ષાએ વિપુલમતિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિશુદ્ધ વિપુલ અને નિર્મલરૂપથી વધુ જાણે છે, દેખે છે અને ક્ષેત્રમાં અઢી અંગુલ ક્ષેત્ર એનું વધુ હોય છે. સામાન્ય બુદ્ધિવાળાનું મનઃપર્યવજ્ઞાન ઋજુમતિ મનઃપર્યવજ્ઞાન કહેવાય અને વિશિષ્ટ બુદ્ધિવાળાનું મન:પર્યવજ્ઞાન વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. (૬) મન:પર્યવ જ્ઞાનનો વિષય :- (૧) દ્રવ્યથી- મન:પર્યવજ્ઞાની સન્ની જીવો (દેવ મનુષ્ય તિર્યંચ)ના મનના(મનરૂપમાં પરિણત પુદ્ગલોના) અનંત અનંત Page #35 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : નંદી સૂત્ર પ્રદેશી સંધોને જાણે દેખે છે. (૨) ક્ષેત્રથી– મનઃ પર્યવજ્ઞાની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણે દેખે છે, ઉત્કૃષ્ટ નીચે ૧૦૦૦ યોજન‚ ઉપર ૯૦૦ યોજન તથા ચારે દિશામાં ૪૫ લાખ યોજન ક્ષેત્રમાં રહેલા સન્ની દેવ મનુષ્ય તિર્યંચોના વ્યક્ત મનના ભાવને જાણે દેખે છે.(જે પ્રકારે અસ્પષ્ટ શબ્દ સાંભળી શકાતા નથી તે પ્રકારે અસ્પષ્ટ મનને જાણી-દેખી શકાતા નથી.) 33 (૩) કાળથી– જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સમયના ભૂત અને ભવિષ્યના મનને જાણી જોઈ શકે છે. ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સમયના ભૂત અને ભવિષ્યના મનને જાણી દેખી શકે છે.જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્ને કથનની અપેક્ષાએ તો એક જ છે, પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ વધારે છે એમ સમજી લેવું જોઈએ(જો જઘન્ય ઉત્કૃષ્ટ વાસ્તવમાં સમાન જ હોય તો તેને આગમમાં જઘન્ય ઉત્કૃષ્ટ નહીં કહેતા અજઘન્ય અનુત્કૃષ્ટ કહેવાય છે.) (૪) ભાવથી-મન:પર્યવજ્ઞાની અનંત ભાવોને જાણી શકે છે, જોઈ શકે છે. પરિશેષ વાર્તા ઃ પ્રશ્નઃ— જો અવધિજ્ઞાની રૂપી પદાર્થોને જાણે છે તો શું તે સ્વયંની સીમામાં રહેલા જીવોના મનને જાણી-દેખી શકે છે ? ઉત્તર :- હા જાણી-દેખી શકે છે. આને દષ્ટાંત દ્વારા સમજીએ. એક ટપાલઘરમાં ઘણી વ્યક્તિ કામ કરતી હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ તારની અનુભવી હોય છે. કોઈને તાર વિષે અનુભવ નથી પણ તેને શ્રોતેન્દ્રિય તો છે જ તેથી તાર સંદેશાના ટિક ટિક અવાજને સાંભળી શકે છે પરંતુ સમજી શકતી નથી. તેવી રીતે તેટલું અંતર અવધિજ્ઞાની અને મનઃપર્યવજ્ઞાની વચ્ચે રહેલું છે. અથવા એક ડોકટર ચક્ષુરોગનો નિષ્ણાત છે અને બીજો સંપૂર્ણ શરીરનો ચિકિત્સક છે. તે આંખની ચિકિત્સા પણ કરે છે, પરંતુ આંખના વિષયમાં ચક્ષુ વિશેષજ્ઞની ચિકિત્સા તથા શરીર નિષ્ણાતની ચિકિત્સામાં અંતર હોવું સ્વાભાવિક છે. તેવીજ રીતે અવધિજ્ઞાની દ્વારા મનના પુદ્ગલને જાણવામાં ને મન:પર્યવજ્ઞાની દ્વારા મનના પુદ્ગલને જોવા અને જાણવામાં ઘણું અંતર હોય છે, એમ સમજવું જોઈએ. પ્રશ્ન :-- - ઋજુમતિ અને વિપુલમંત બન્ને લગભગ સરખા છે. તો આ વિભાગને કેમ સમજવા ? ઉત્તર ઃ- જેમ કે બે વિધાર્થીઓએ એક જ વિષયની પરીક્ષા આપી. એક પ્રથમ શ્રેણીમાં આવે છે બીજો દ્વિતીય શ્રેણીમાં આવે છે. તેથી સ્પષ્ટ છે કે પ્રથમશ્રેણી પ્રાપ્ત કરનાર વિધાર્થીનું જ્ઞાન વિશેષ છે. એની શ્રેણી આગળ છે. ભવિષ્યમાં પણ એનો પ્રવેશ પ્રથમ આવશે. એવી રીતે ઋજુમતિ અને વિપુલમતિમાં ફેર સમજવો. • For Priyate & Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ઋજુમતિનું જ્ઞાન એ જ ભવમાં નષ્ટ થઈ શકે છે. જ્યારે વિપુલમતિનું જ્ઞાન આખા ભવ સુધી રહે છે. આ તેની વિશેષતા છે. કોઈ ધારણા થકી વિપુલમતિ એજ ભવમાં મોક્ષ પામે છે. જ્યારે ૠજુમતિ મનઃપર્યવજ્ઞાનીને ભવિષ્યમાં અનેક ભવ પણ કરવા પડે છે. સામાન્ય અંતરપણ કયારેક મહત્ત્વનું થઈ જાય છે. જેમ કે ચુંટણીમાં એક મત ઓછો પડયો તો બીજા પાંચ વર્ષ રાહ જોવી પડે. એવી જ વિશેષતા બન્ને પ્રકારના મનઃપર્યવ જ્ઞાનમાં છે. તેથી બે પ્રકાર કહ્યા છે. અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાનની તુલના :– ૩૪ (૧) અવધિજ્ઞાનની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાન અધિક વિશુદ્ધ હોય છે. (૨) અવધિજ્ઞાન બધા પ્રકારના રૂપી દ્રવ્યોનો વિષય કરે છે. જ્યારે મન:પર્યવ જ્ઞાન ફક્ત મનોદ્રવ્યોનો વિષય કરે છે. (૩) અવધિજ્ઞાન ચારેય ગતિમાં હોય છે, મનઃ પર્યવ જ્ઞાન ફક્ત મનુષ્ય ગતિમાં જ હોય છે. (૪) અવધિજ્ઞાન મિથ્યાત્વ આવ્યા પછી નષ્ટ થતું નથી પરંતુવિભંગજ્ઞાનમાં પરિવર્તિત થાય છે જ્યારે મનઃ પર્યવજ્ઞાન મિથ્યાત્વ આવ્યા પછી સમાપ્ત થઇ જાય છે. (૫) અવધિજ્ઞાનની સાથે અવધિ દર્શન હોય છે, મનઃપર્યવજ્ઞાનની સાથે કોઈ દર્શન નથી હોતું. (૬) અવધિજ્ઞાન આગામી ભવમાં સાથે જાય છે. મનઃપર્યવજ્ઞાન પરભવમાં સાથે જતું નથી. (૭) મન:પર્યવ જ્ઞાનનો વિષય દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અલ્પ છે, અવધિજ્ઞાનનો વિષય અત્યંત વિશાળ છે. અર્થાત્ અવધિજ્ઞાની સંપૂર્ણ શરીરના ચિકિત્સક સમાન છે, તો મનઃપર્યવ જ્ઞાની કોઈ એક અંગના વિશેષજ્ઞની સમાન છે. (૫) કેવળજ્ઞાન :– કેવળજ્ઞાન આત્માનો નિજ ગુણ-સ્વભાવ છે. અનાદિકાળથી આત્મા જ્ઞાનાવરણીય કર્મથી આવૃત્ત છે. જ્યારે આત્મા સદનુષ્ઠાનરૂપ તપ સંયમ દ્વારા મોહ કર્મનો ક્ષય કરીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મોનો એક સાથે ક્ષય કરે છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને કેવળદર્શન પણ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન આવરણ રહિત અને સંપૂર્ણ જ્ઞાન છે. આ જ્ઞાન દ્વારા રૂપી અરૂપી સમસ્ત પદાર્થો તથા સમસ્ત પર્યાયોનું જ્ઞાન થાય છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી કયારે ય પણ નષ્ટ થતું નથી અર્થાત્ આ અપ્રતિપાતિ જ્ઞાન છે. મનુષ્ય દેહ છૂટયા પછી પણ આ જ્ઞાન યથાવત્ આત્મામાં રહે છે. અનંત સિદ્ધો અને હજારો મનુષ્યનું કેવળ જ્ઞાન એક જ હોય છે; એમાં કોઈ ભેદ કે વિભાગ નથી હોતા. કેવળજ્ઞાની મનુષ્ય અને સિદ્ધોની અવસ્થાઓ વિભિન્ન હોય છે. એ Page #37 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર ઃ નંદી સૂત્ર અપેક્ષાએ કેવળજ્ઞાનીના ભેદ–વિકલ્પ ઉપચારથી હોય છે. પરન્તુ વાસ્તવમાં કેવળ જ્ઞાનના કોઈ ભેદ વિકલ્પ હોતા નથી એ સ્પષ્ટ છે. કેવળજ્ઞાન સાદિ અનંત છે અર્થાત્ એક દિવસ આ જ્ઞાન પ્રકટ થાય છે, તેથી સાદિ છે અને તે સદા તથા સર્વદા રહેશે તેથી અનંત છે. પાંચ પદોમાં પ્રથમ અને બીજા પદમાં અર્થાત્ અરિહંત અને સિદ્ધોને કેવળજ્ઞાન હોય છે. શેષ ત્રણ પદમાં કોઈકને હોય છે અને કોઈકને નથી હોતું. કેવળજ્ઞાનનો વિષય :– (૧) દ્રવ્યથી- કેવળજ્ઞાની રૂપી અરૂપી સર્વ દ્રવ્યોને જાણે અને જુએ (૨) ક્ષેત્રથી– સર્વ લોક અલોકને જાણે, જુએ(૩) કાળથી– સંપૂર્ણ ભૂત ભવિષ્યને જાણે-જુએ (૪) ભાવથી– સર્વે દ્રવ્યોની સર્વે પર્યાયોને, અવસ્થાઓને જાણે-જુએ. કેવળજ્ઞાનથી સંપૂર્ણ પદાર્થો અને ભાવોને જાણીને કેવળી થોડા તત્ત્વોનું જ કથન વાણી દ્વારા કરે છે. તેમનો આ વચન યોગ હોય છે. એમનું આ પ્રવચન, સાંભળનારા માટે શ્રુતજ્ઞાન બની જાય છે. મતિ આદિ ચાર જ્ઞાન એક સાથે એક વ્યક્તિમાં હોઈ શકે છે. કેવળ જ્ઞાન એકલું જ હોય છે. શેષ ચારે જ્ઞાન કેવળજ્ઞાનમાં વિલીન થઈ જાય છે. જેમ કોઇ મકાનની એક દિશામાં ચાર દરવાજા છે, તેને હટાવીને આખી દિશા ખુલ્લી કરીને જ્યારે એક જ પહોળો માર્ગ બનાવી દેવામાં આવે છે, ત્યારે તેમાં પ્રવેશ દ્વાર ૪ અથવા ૫ નહીં પરંતુ એક જ માર્ગ કહેવામાં આવે છે. ચાર દરવાજાઓના ચાર માર્ગ પણ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. એ જ રીતે એક કેવળજ્ઞાનમાં જ ચારે ય જ્ઞાન સમાવિષ્ટ થઈ જાય છે. કેવળજ્ઞાનથી વિશેષ કોઈ જ્ઞાન હોતું નથી. આ સર્વોપરી જ્ઞાન છે અને આત્માની સર્વશ્રેષ્ઠ નિજ સ્વભાવ અવસ્થા છે. કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવા સંપૂર્ણ તપ, સંયમની સાધનાનો સ્વીકાર કરવો જરૂરી છે. ॥ નંદી સૂત્ર સારાંશ સંપૂર્ણ ॥ પરિશિષ્ટ-૧ : 34 ભગવતી સૂત્ર અને નંદીસૂત્રમાં જ્ઞાનનો વિષય મતિ જ્ઞાનને બાદ કરતાં ચાર જ્ઞાનનો વિષય બન્ને સૂત્રોમાં સરખો છે. મતિજ્ઞાન માટે નંદી સૂત્રમાં ‘અપેક્ષાએ મતિજ્ઞાની સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવને જાણે કિંતુ દેખે નહીં,' આવું વિધાન કરવામાં આવેલ છે. જ્યારે ભગવતીસૂત્રમા ‘અપેક્ષાથી જાણે અને દેખે' એમ કહેવામાં આવ્યું છે. જ્યાં અપેક્ષા શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યાં જાણવાનું અને જોવાનુ બન્નેનો સ્વીકાર કરવો ઉચિત જ હોય. તેથી ભગવતીસૂત્રનો પાઠ શુદ્ધ ગાય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત કારણ કે અપેક્ષા શબ્દ લગાડીને પણ મૂળમાં જોવાનો નિષેધ કરવો અને પછી ટીકામાં સ્પષ્ટીકરણ કરવું કે અમુક અપેક્ષાથી જુએ અને અમુક અપેક્ષાથી ન પણ જુએ, એ બરાબર નથી. - તેથી એમ માની લેવું જોઈએ કે ભગવતી સૂત્રનું કથન બરાબર છે અને નંદીના પાઠમાં કયારેય પણ જોવાના શબ્દ સાથે “ન' ઉમેરવામાં આવી ગયો છે. કદાચ તે લિપિ દોષથી આવ્યો કે કયારેક સમજના ભ્રમથી આવી ગયો હોય. અપેક્ષા શબ્દ લાગવાથી બહુજ શકયતા તેમાં સમાઈ જાય છે. અપેક્ષાથી સર્વદ્રવ્ય, ક્ષેત્રને જાણવાનું બન્ને સૂત્રોમાં મતિજ્ઞાન માટે તો પાઠ છે જ અને શ્રુત-જ્ઞાન માટે પણ બન્ને સૂત્રોમાં સર્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવને અપેક્ષાથી જાણવું જોવું એમ સરખું જ કહેવામાં આવ્યું છે, (ઉપયોગ હોય ત્યારે) પરિણામ એ થયું કે નંદીમાં મતિજ્ઞાનનો પાઠ ભગવતી સૂત્રની જેમજ હોવો જોઈએ. આ લિપિ દોષ ટીકાકારોના જમાના પૂર્વથી જ આવી ગયેલ છે, છતાં પણ ભગવતી સૂત્રના પાઠને જોઈ જાણી એને સુધારી લેવો જોઈએ. સાર:- મતિજ્ઞાની અપેક્ષાથી સર્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને જાણે–જુવે પરિશિષ્ટ – ૨: (નંદીસૂત્ર અને સમવાયાંગ સૂત્રમાં દ્વાદશાંગી-પરિચય) સમવાયાંગ સૂત્રમાં વિષય-વર્ણન કંઈક વધારે અને વિસ્તારથી કહેવામાં આવ્યું છે અને નંદીમાં કંઈક સંક્ષિપ્ત કથન છે. આ સિવાય ઘણી ખરી સમાનતા છે. થોડીક જ ભિન્નતા છે. જેમ કે(૧) નંદીમાં ભગવતીની પદ સંખ્યા બે લાખ અઠયાસી હજાર છે. જ્યારે સમવાયાંગમાં ચોર્યાસી હજાર છે. (૨) નદીમાં અંતગડ સૂત્રના આઠ વર્ગ અને આઠ ઉદ્દેશન કાલ કહેવાયા છે, અધ્યયન કહ્યા નથી. જ્યારે સમવાયાંગમાં સાત વર્ગ, ૧૦ અધ્યયન અને દસ ઉદ્દેશન કાલ કહ્યા છે. (૩) નદીમાં અનુત્તરોપપાતિક સૂત્રના ત્રણ વર્ગ અને ત્રણ ઉદ્દેશન કાલ કહ્યા છે. સમવાયાંગમાં દસ અધ્યયન દસ ઉદ્દેશનકાલ અને ત્રણ વર્ગ કહ્યા છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : નંદી સૂત્ર ઠાણાંગસૂત્રમાં કંઈક પરિચય અને તેની વિચારણા : ૧. ઉપાસકદશા ૨. અંતગડદશા ૩. અનુત્તરોપપાતિકદશા ૪. પ્રશ્નવ્યાકરણ ૫. વિપાકસૂત્ર. આ સૂત્રોના અધ્યયનોની સંખ્યા અને નામ દસમા ઠાણામાં આવેલ છે. 36 નંદી અને સમવાયાંગમાં સૂત્રોના પરિચયમાં અધ્યયનોની સંખ્યા તો છે પરંતુ અધ્યયનોના નામ કયાંય પણ નથી. વર્તમાનમાં ઉપલબ્ધ અને આ શાસ્ત્રોમાં કહેવાયેલ અધ્યયનોની સંખ્યા અને નામોમાં તફાવત અને સરખાપણું આ પ્રકારે છે— (૧) ઉપરના પાંચ સૂત્રોની અધ્યયન સંખ્યા ઠાણાંગમાં ૧૦-૧૦ જ કહેલ છે. જ્યારે સમવાયાંગમાં ચાર સૂત્રોની દસ-દસ કહેલ છે અને પ્રશ્નવ્યાકરણની ૪૫ કહેલ છે. જ્યારે નદીમાં ફક્ત વિપાક અને ઉપાસકદશા એ બે સૂત્રોની જ અધ્યયન સંખ્યા દસ-દસ કહેલ છે. બે સૂત્ર અંતગડ અને અનુત્તરોપપાતિકની અધ્યયન સંખ્યા જ કહેલ નથી અને પ્રશ્નવ્યાકરણ સૂત્રની ૪૫ અધ્યયન સંખ્યા કહેલ છે. (૨) છતાં પણ વર્તમાનમાં ઉપલબ્ધ અંતગડસૂત્રના નેવું અધ્યયનો છે અને અનુત્તરોપપાતિકના તેત્રીસ અધ્યયનો છે. બાકીના ત્રણ સૂત્રોના દસ-દસ અધ્યયન મળે છે. (૩) ઠાણાંગમાં કહેલ ઉપાસક દશાના દસ અધ્યયનોના નામો વર્તમાનમાં પણ એજ મળે છે. જ્યારે વિપાકના નામો અને અનુત્તરોપપાતિકના નામોમાં ભિન્નતા છે અને પ્રશ્ન વ્યાકરણના દશ અધ્યયનો બધાય જુદા મળે છે. આ તફાવતોના કારણોની ઘણી રીતથી કલ્પનાઓ કરવામાં આવે છે. છતાં શાસ્ત્રોમાં કોઈ કારણત્તો સંકેત પણ મળતો નથી. સાર ઃ– ઉપાસકદશા સૂત્રના સંબંધમાં બધી સરખામણી છે. વિપાકસૂત્રના અધ્યયનના નામોમાં જુદાપણુ છે અને ત્રણ સૂત્રોનું વર્ણન જોતા જે મળે છે તે ઘણું જુદુંજ છે. આથી ફલિત થાય છે કે ત્રણ અંગ આગમોનું પૂરેપૂરું બદલાયેલું રૂપ મળે છે અને વિપાક સૂત્રના કેટલાક અધ્યયનોમાં પરિવર્તન દેખાય છે. બાકી સાત અંગસૂત્રોની કોઇપણ પ્રકારની વિભિન્નતાની આ પરિચય સૂત્રોમાં ચર્ચા નથી. આચારાંગ સૂત્રના પાછલા બે અધ્યયન ભાવના અને વિમુક્તિ “બંધદશા સૂત્ર’’ના સાતમા, આઠમા અધ્યયન છે, એમ ઠાણાંગ સૂત્રમાં કહેલ છે. તેનું કારણ એ છે કે નિશીથ અધ્યયનને આચારાંગથી અલગ પાડવામાં આવ્યું છે. જેથી આ અધ્યયનોનું કંઈક પરિવર્તન થયેલ છે અને આચારાંગની અધ્યયન સંખ્યાની પૂર્તિ કરવામાં આવેલ છે. મતલબ એ કે બંધદશા સૂત્રના જ ભાવના અને વિમુક્તિ નામક સાતમા આઠમા અધ્યયન આચારાંગમાં રાખવામાં આવેલ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ | ૩૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત આગમોમાં આવા પરિવર્તનો માટે કોઈ સંકેત પણ ન હોવાથી નિશ્ચિત કાંઈ પણ કહી શકાતું નથી. અનુમાન અને શક્યતાઓ જ દર્શાવી શકાય, તે જ ઉપર કહેવાયું છે. ( - પરિશિષ્ટ યુક્ત નથી સૂસ સંપૂર્ણ છે. P ષ્ટિ યુક્ત નદી સૂત્ર આગમમનિષી શ્રી તિલોકમુનિજી મ. સા. દીક્ષાના છત્રીસ ચાતુર્માસ :- (૧) પાલી (ર) ઇન્દોર (૩) પાલી (૪) ગઢસિવાના (૫) જયપુર (૬) પાલી (૭) ખીચન (૮) મંદસૌર (૯) નાથદ્વારા (૧૦) જોધપુર (૧૧) બાલોતરા (૧ર) રાયપુર (એમ.પી.) (૧૩) આગર (૧૪) જોધપુર (૧૫) મહામંદિર (૧૬) જોધપુર (૧૭) બાવર (૧૮) બાલોતરા (૧૯) જોધપુર (૨૦) અમદાવાદ (ર૧) આબુ પર્વત (રર) સિરોહી (૨૩) આબુ પર્વત (૨૪) મસૂદા (રપ) ખેડબ્રહ્મા (૨૬) આબુ પર્વત (૨૭) મદનગંજ (૨૮) માણસા (૨૯) પ્રાગપર(કચ્છ) (૩૦) સુરેન્દ્રનગર (૩૧) થી (૩૫) રોયલ પાર્ક, રાજકોટ. (૩૬) આરાધના ભવન, વૈશાલીનગર, રાજકોટ. કુલઃ ચાર મધ્યપ્રદેશમાં, દશ ગુજરાતમાં, એકવીસ રાજસ્થાનમાં વર્તમાનમાં -- આરાધના ભવન વૈશાલીનગર.. જાન્યુઆરી ૨૦૦૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્રા ૩૯ અનુયોગદ્વાર સૂત્ર | પ્રસ્તાવના : સાંસારિક પ્રાણી અજ્ઞાન, મિથ્યાત્વ અને મોહ અવસ્થાના કારણે ચાર ગતિમાં ભ્રમણ કર્યા કરે છે. આ સ્થિતિમાંથી ઉગારવાવાળી માત્ર તીર્થકર પ્રભુની વાણી છે. જેના શ્રવણ મનન અધ્યયન દ્વારા જીવને રાહત સાંપડે છે. આજે તીર્થકર પ્રભુની વાણી આગમ રૂપમાં ગૂંથેલી એજ ગુણસભર ઉપલબ્ધ છે. અનેક મુમુક્ષુ પ્રાણીઓ આગમોના માધ્યમ વડે સન્માર્ગને પ્રાપ્ત કરે છે. શ્રમણ તથા શ્રમણોપાસક વર્ગ આજે પણ આ આગમોના આધારે ધર્મ શ્રદ્ધાળુ પુણ્યવાન જીવોને ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાન વૃદ્ધિ કરાવવા માટે ધર્મોપદેશ આપે છે. આગમ આપણા મૌલિક સૂત્રરૂપ છે. એનો અર્થ અને વ્યાખ્યા–વિશ્લેષણ પણ એ આગમોના ભાવોને સંક્ષેપમાં તથા વિસ્તારમાં સમજવા માટે સહાયભૂત છે. પ્રાચીનકાળમાં એ અર્થ તથા વ્યાખ્યાઓને માટે "અનુયોગ" શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો. સૂત્ર નામ તથા અર્થ વિચારણા – સૂત્રને અનુરૂપ અર્થ અને વ્યાખ્યા યોજવી એ "અનુયોગ" કહેવાય છે. સૂત્રના એ અર્થો, વ્યાખ્યાઓ અને વિશ્લેષણ રૂપ અનુયોગને કહેવાની સમજાવવાની જે પદ્ધતિ હોય છે, રીત હોય છે, અર્થાત્ જે ભંગ, ભેદ, આદિ ક્રમોના અવલંબન લઈને આગમ શબ્દો અને સૂત્રોની વ્યાખ્યા (અનુયોગ) કરવામાં આવે તેને અનુયોગ પદ્ધતિ કહેવાય છે. આ પદ્ધતિમાં જે ભંગભેદનું અવલંબન લેવામાં આવે છે, તેના મુખ્ય ભંગભેદોને "તાર” કહેવામાં આવે છે. કારનો અર્થ છે, સૂત્ર વ્યાખ્યામાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ. પછી જે ભેદાનભેદ કરવામાં આવે છે, તેને “ઉપદ્વાર” કહે છે. તે ભંગ, ભેદાનભેદ, વિકલ્પ, ઉપદ્વાર કોઈ પણ શબ્દ વડે કહી શકાય છે. પ્રસ્તુત સૂત્રમાં સૂત્રો અને શબ્દોના અર્થની વ્યાખ્યાન પદ્ધતિ ચાર મુખ્ય કારોથી બતાવવામાં આવી છે. એટલે જ આનું સાર્થક નામ “અનુયોગ દ્વાર સૂત્ર” રાખવામાં આવ્યું છે. આ સૂત્ર તમામ આગમો અને તેની વ્યાખ્યાઓને સમજવાની ચાવીરૂપ છે. સૂત્રનો વિષય – આ સૂત્રમાં પ્રથમ પાંચ જ્ઞાનોથી મંગલાચરણ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ આવશ્યક, શ્રત, અંધ, અધ્યયન અને સામાયિક આ પાંચ શબ્દોને ઉદાહરણરૂપમાં લઈને વ્યાખ્યા પદ્ધતિને ક્રિયાન્વિત કરવામાં આવી છે. વ્યાખ્યા પદ્ધતિના ભેદ-પ્રભેદોની પ્રચુરતાના કારણે આ સૂત્રને સમજવું અન્ય આગમો કરતાં વધારે અઘરું છે. એટલે આ સૂત્ર સર્વ સામાન્ય લોકો માટે સુરુચિપૂર્ણ નથી. તેમ છતાં જૈન દર્શન અને પ્રાચીન વ્યાખ્યાઓને સમજવામાં સફળતા પ્રાપ્ત કરવા મેધાવી શિષ્યો માટે ખૂબ ઉપયોગી અને વિશેષ મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. કારણ કે પ્રાચીન ચૂર્ણિ, નિયુક્તિ, ટીકા વગેરેના અધ્યયનથી એમ જણાય છે કે તેના પ્રારંભમાં વિવેચન કરવાની એજ પદ્ધતિ અપનાવેલ છે. જે આ સૂત્રમાં ભેદ-પ્રભેદો દ્વારા બતાવવામાં આવી Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત છે. વ્યાખ્યાઓમાં આવી પદ્ધતિ શ્વેતાંબર જૈન આગમો સિવાય દિગમ્બર જૈન આગમ ષટ્રખંડાગમ” આદિની ટીકાઓમાં પણ જોવા મળે છે. આનાથી પણ આ સૂત્રોક્ત અનુયોગ પદ્ધતિની મહત્તા તથા આવશ્યકતાનું અનુમાન કરી શકાય છે. અનુયોગ દ્વાર સૂત્રનું વિષય સંકલન – (૧) જ્ઞાનના ભેદો – મતિ આદિ. (ર) શ્રુતજ્ઞાનના ઉદ્દેશ આદિ. (૩) આવશ્યક સૂત્રનું, કૃતનું, સ્કંધનું અનુક્રમથી નિક્ષેપ દ્વારા પ્રરૂપણ. (૪) અનુયોગના ચાર દ્વાર તથા પ્રથમ ઉપક્રમ દ્વારનું વિભાગ વર્ણન. (૫) આનુપૂર્વ વિસ્તારમાં (૪) એકથી દસ નામ વર્ણન વડે વિવિધ ભાવોનું નિરૂપણ નામાનુપૂર્વી. (૭) ચાર પ્રમાણ સ્વરૂપ (૮) માન, ઉન્માનના ભેદ અને સ્વરૂપ (૯) ત્રણ પ્રકારના અંગુલ (૧૦) જીવોની અવગાહના (૧૧) સ્થિતિ (૧૨) પાંચ શરીરના બંધનમુક્તનું વર્ણન. (૧૩) પ્રત્યક્ષ પ્રમાણ વગેરે ભાવ પ્રમાણ. (૧૪) સંખ્યાત, અસંખ્યાત વર્ણન (૧૫) પલ્યોપમ અને સાગરોપમનું માપ(ડાલા-પાલા વર્ણન) (૧૬) અર્થાધિકાર (૧૭) સમાવતાર (૧૮) ચાર નિક્ષેપ દ્વારા (૧૯) અનુગમ દ્વારા નિરૂપણ (૨૦) સામાયિક સ્વરૂપ (૨૧) નય પ્રરૂપણ નોંધ :- આ બધા અનુયોગ દ્વાર સૂત્રમાં વર્ણવેલા વિષયો છે. જીવોની અવગાહના, સ્થિતિ, બદ્ધમુક્ત શરીરોના વર્ણન, પ્રજ્ઞાપના સૂત્રમાં હોવાથી અહીં આ પુષ્પમાં સામેલ કર્યા નથી. આગમોમાં આ સૂત્રનું સ્થાન – વ્યાખ્યા પદ્ધતિનું સૂચક એવું આ અનુયોગદ્વાર સૂત્ર અંગ બાહ્ય ઉત્કાલિક સૂત્ર છે, એમ નદી સૂત્રની સૂત્ર સૂચિમાં દર્શાવવામાં આવ્યું છે. હાલમાં શ્વેતાંબર સ્થાનકવાસી પરંપરામાં આને મૂળ સૂત્રોમાં ગણી લેવામાં આવ્યું છે. જ્યારે શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરામાં આને ચૂલિકા સૂત્રમાં ગણવામાં આવ્યું છે. આ સૂત્રમાં મુખ્યપણે “આવશ્યકસૂત્ર” તથા “સામાયિક આવશ્યક પર અનુયોગ પદ્ધતિથી Page #43 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર વ્યાખ્યાનું કથન ચાર મુખ્ય દ્વારો વડે કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે પ્રસંગોપાત બીજા પણ જાણવા યોગ્ય વિષયો (તત્ત્વો)ની છણાવટ કરવામાં આવી છે. આવી છણાવટમાં સાંસ્કૃતિક સામગ્રીઓનું પણ વર્ણન છે. જેમ કે– સંગીતના સાત સૂર, સ્વરસ્થાન, ગાયકના લક્ષણ, ગ્રામ, મૂર્ચ્છનાઓ, સંગીતના ગુણ અને દોષ, નવ રેસ, સામુદ્રિક લક્ષણ, ઉત્તમ પુરુષના લક્ષણ, ચિન્હ ઇત્યાદિ. નિમિત્તના સંબંધમાં પણ કંઈક પ્રકાશ પાડવામાં આવેલ છે. જેમ કે આકાશ દર્શન તથા નક્ષત્ર વગેરે પ્રશસ્ત હોય ત્યારે સુવૃષ્ટિ થાય અને અપ્રશસ્ત હોય તો દુષ્કાળ વગેરે થાય છે. ૪૧ સૂત્ર અને સૂત્રકાર ઃ– આના રચનાકાર આર્યરક્ષિત મનાય છે. તે મુજબ આ સૂત્રની રચના વીર(નિર્વાણ) સંવત ૫૯૨ની તથા વિક્રમ સંવત ૧૨૨ની આસપાસ મનાય છે. આગમ પ્રભાવક શ્રી પુણ્યવિજયજી મ.સા.નું એવું મંતવ્ય છે કે અનુયોગ દ્વાર સૂત્રની રચના આર્યરક્ષિતે જ કરી છે એવું નિશ્ચયપણે કહી ન શકાય. તેથી ઉપાચાર્યશ્રી દેવેન્દ્રમુનિજીએ આ સૂત્રની રચના વીર નિર્વાણ પછી ૮૨૭ વર્ષે થઈ છે એવો ઉલ્લેખ પણ કર્યો છે. સાચા નિર્ણયના અભાવે પણ એટલું તો અવશ્ય માનવું પડે કે નંદી સૂત્રની રચના થઈ તે પહેલાં આ સૂત્રની રચના થઈ હોવી જોઈએ. આ સૂત્ર એક શ્રુત સ્કંધ છે. આમાં અધ્યયન ઉદ્દેશા નથી. આ સૂત્રનો ૧૮૯૨ શ્લોક પ્રમાણ મૂળ પાઠ માનવામાં આવે છે. આ સૂત્ર પર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તથા જિનદાસ ગણિ મહત્તર એમ બે પ્રાચીન આચાર્યોની પૂર્ણિ નામની વ્યાખ્યા ઉપલબ્ધ છે. આચાર્ય હરિભદ્રસૂરી તથા હેમચંદ્રાચાર્યની પ્રાચીન ટીકાઓ પણ મોજૂદ છે. વીસમી સદીમાં આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબે ૩ર સૂત્રો પર સંસ્કૃતમાં વ્યાખ્યા રચી હતી જે બધી જ પ્રકાશિત ઉપલબ્ધ છે. આચાર્ય શ્રી અમોલક ૠષિજી મ.સાહેબે ૩ર સૂત્રોનો હિંદી અનુવાદ પ્રકાશિત કરાવેલ છે. આગમ પ્રકાશન સમિતિ બ્યાવરથી પણ હિંદી વિવેચન સહિત ૩૨ આગમો પ્રકાશિત થયેલ છે. આગમ નવનીત પ્રકાશન સમિતિ સિરોહીથી પણ ૩ર આગમોના નવનીત(સારાંશ) પ્રકાશિત થયા છે. એના જ આધારે આ ગુજરાતીમાં સારાંશ તૈયાર થયો છે. ઉપસંહાર :- આ સૂત્રમાં ખૂબ જ ગંભીર અને જટિલ વિષયો છે. તેનું યથા– સંભવ સરળ અને સાદી ભાષામાં સારાંશ રૂપમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. નય-નિક્ષેપનું વર્ણન ખુલાસાવાર કરવામાં આવ્યું છે. જેનો અનુભવ વાચક પોતે જ કરશે એવો પૂર્ણ વિશ્વાસ છે. આગમ મનીષી ત્રિલોકમુનિ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત 'અનુયોગ એક ચિંતન અનુયોગની પરંપરાઃ- ભગવાનના શાસનમાં મેધાવી શિષ્યોને કાલિકકૃતરૂપ અંગસૂત્રોના મૂળપાઠની સાથે યથાસમયે એના અનુયોગ–અર્થ વિસ્તારની વાંચણી પણ અપાતી હતી. તેને શ્રમણ કંઠસ્થ કરતા અને તેઓ અનુયોગયુક્ત કાલિક શ્રુતને ધારણ કરનારા કહેવાતા. નંદી સૂત્રના પ્રારંભમાં આવા અનેક અનુયોગ ધારક સ્થવિરોની સ્તુતિ કરીને નમસ્કાર કર્યા છે. ત્યાં અંતિમ પચાસમી ગાથામાં એવા મહાપુરુષોનું સ્મરણ કરવામાં આવ્યું છે કે જેમના નામો આગળની ૪૯ ગાથાઓમાં ન લઈ શકાયાં હોય અને જે સૂત્રકારના અનુભવથી અજ્ઞાત મૃતધરો પહેલાં થઈ ગયા હોય; તેમને પણ વંદન કરવામાં આવેલ છે. તે ગાથા આ છે– जे अण्णे भगवंते, कालिय सुय आणुओगिए धीरे । ते पणमिउण सिरसा, णाणस्स परूवणं वोच्छं ॥५०॥ આમ કાલિક શ્રુત(અંગસૂત્ર) તથા તેના અનુયોગ ‘વિસ્તૃત વિશ્લેષણની પરંપરા' ભગવાનના શાસનમાં નંદી સૂત્ર કર્તા શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણ સુધી મૌખિક ચાલતી રહી. આને કારણે ક્ષમાશ્રમણે નંદીસૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ કરીને ગણધર, જિન પ્રવચન તથા સુધર્મા સ્વામીથી દેવ દુષ્યગણિ સુધીના ૩૧ સ્થવિરોની સ્તુતિ કરીને વંદના કરી છે. આ દેવ દુષ્યગણિ, દેવર્ધિગણીના દીક્ષા ગુરુ અથવા વાચનાચાર્ય હતા. - ત્યારબાદ સૂત્રોને લિપિબદ્ધ કરવાનો ક્રમ દેવર્ધિગણિથી શરૂ થયો, જે વિધિવતું અને સ્થાયી રીતે કરવામાં આવેલ છે. તેમના પહેલાં પણ આ ક્રમની શરૂઆત થઈ હશે પણ તે તેટલી મહત્વની કે વ્યાપક ન થઈ શકી. સૂત્રને લિપિબદ્ધ કરવાનું આ કાર્ય ખૂબ જ અઘરું હતું. વળી અનુયોગ–અર્થ વ્યાખ્યાનને લિપિબદ્ધ કરવાનું તો તે સમયે કલ્પનાતીત જ ગણાતું. એટલે એનું આલેખન સ્થિગિત કરવામાં આવ્યું. સંતોષ એમ માનવામાં આવ્યો કે અર્થ વ્યાખ્યાન કરવાની પદ્ધતિ તો અનુયોગ દ્વાર સૂત્રમાં સુરક્ષિતપણે ગૂંથેલી છે, તેટલી તો લિપિબદ્ધ છે જ. તેમજ સૂત્રોના સામાન્ય જરૂરી ઉપયોગી અર્થ અને ક્વચિત્ અનુયોગ પણ ગુરુ પરંપરાથી મૌખિક ચાલ્યા કરે છે. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણને હજ ૪૦-૫૦ વર્ષ પણ પૂરા નહિ થયા હોય ત્યાં તો વ્યાખ્યાઓને લિપિબદ્ધ કરવાનું કાર્ય શરૂ થઈ ગયું હતું. પરંતુ આ કાર્ય એક સાથે સામુહિક રૂપથી નહોતું મંડાયું; વ્યક્તિગત રીતે થોડા ર્થોડા સમયે rary.org Page #45 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : અનુચોગદ્વાર સૂત્ર ૪૩ શરૂ થતું રહ્યું અને લખાતું રહ્યું. તેના પ્રારંભકર્તા વરાહમિહિરના ભાઈ, બીજા ભદ્રબાહુ સ્વામી હતા. તેમણે જે દસ સૂત્રો ઉપર વ્યાખ્યાઓ લખી તેનું નામ નિયુક્તિ રાખેલું. પછીથી આગળ ઉપર આવશ્યક્તાનુસાર વ્યાખ્યાઓ ઉપર વ્યાખ્યાઓવિસ્તૃત સ્પષ્ટ અર્થવાળી લખવામાં આવી. આમ કંઠસ્થ વ્યાખ્યાઓને ગ્રંથસ્થ કરવામાં આવતા, તેમના ભાષ્ય, ચૂર્ણિ, અવચૂરી, દિપિકા, ટીકા, ટબ્બા વગેરે નામો રાખવામાં આવ્યા. નામકરણ ગમે તે હોય પરંતુ આ બધા સૂત્રોની વ્યાખ્યાઓ સૂત્રોના અર્થ અને વિશ્લેષણરૂપ જ છે અને તે પ્રાચીનકાળમાં સૂત્રના અનુયોગરૂપે ઓળખાતી હતી. આજે પણ શબ્દ કોષમાં અનુયોગ શબ્દનો અર્થ પરમાર્થ મળે છે. તેમાં પણ પ્રમુખ અર્થ એ છે કે અનુયોગ અર્થાત્ સૂત્રોના અર્થ તથા વિસ્તૃત વ્યાખ્યાઓ. એ વ્યાખ્યાઓની વિશેષ ક્રમિક પદ્ધતિ હોય છે તેને જ “અનુયોગ પદ્ધતિ' કહેવાય છે. પ્રસ્તુત અનુયોગ દ્વાર સૂત્રમાં મુખ્યપણે એ અનુયોગ પદ્ધતિને પ્રયોગાત્મક રૂપથી રજૂ કરવામાં આવી છે. તેથી આ સૂત્રનું અનુયોગ દ્વાર સૂત્ર સાર્થક નામ રાખવામાં આવ્યું છે. આમા જે પદ્ધતિ દર્શાવવામાં આવી છે તેવીજ રીતે નિયુક્તિ ભાષ્યોમાં પણ સુત્રના અર્થનું વ્યાખ્યાન પ્રાયઃ તે પદ્ધતિને અવલંબિત છે, જે આજે પણ જોવા મળે છે. - આ પ્રકારે આ સૂત્રની મૌલિકતા અને આવશ્યકતા અત્રે સ્પષ્ટ કરવામાં આવેલ છે. પરંતુ ઈતિહાસના પાનાઓમાં આ વિષે કેટલીક ભ્રામક પરંપરાઓ પ્રવર્તે છે, જેના વિશે થોડીક બાબતો અહીં રજૂ કરવી આવશ્યક છે જેમ કે– “આર્ય રક્ષિત સ્મૃતિ દોષને ધ્યાનમાં રાખીને સૂત્રમાંથી તેના અનુયોગનો છેદ કરી નાખ્યો, જેવિચ્છેદ થઈગયું તથાપિ સંકેત દર્શન માટે આ અનુયોગ દ્વાર સૂત્રની રચના કરી.” પરંતુ આ કથન નંદીસૂત્ર સંબંધી ઉપર કરવામાં આવેલ ચર્ચાથી અલગ છે. અનુયોગધર આચાર્ય તો આર્ય રક્ષિત પણ હતા તથા દુષ્યગણિ પણ હતા અને એવા અન્ય પણ અનુયોગધર દેવર્ધિગણી ક્ષમાશ્રમણના સમયે મોજૂદ હતા. તેઓને પણ અંતિમ ગાથામાં યાદ કરીને સત્કારિત, સન્માનિત કરી નમન કરવામાં આવેલ છે. જો અનુયોગ વિચ્છેદ થયું હોત તો તેના પછી બીજા અનેક બહુશ્રુત અનુયોગધર કઈ રીતે થાત? પરંતુ ઇતિહાસના નામે આવી અણઘડ પરંપરાઓનો પ્રવાહ ચાલ્યા કરે છે. આવી ઘણી બાબતોનો સંગ્રહ કરી તેને એક સ્વતંત્ર ઐતિહાસિક પરિશિષ્ટના રૂપમાં રજૂ કરવાનો સંકલ્પ છે. જેના માટે જુઓ અનુસંધાન પરિશિષ્ટ વિભાગ ખંડ–૮. કાળાંતરે કોઈ એક યુગમાં મૌલિક સૂત્રોને પણ ચાર અનુયોગમાંથી કોઈ પણ એક અનુયોગમાં કલ્પિત કરવામાં આવ્યા છે. પણ ખરેખર તો અનુયોગ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત શબ્દ તો અર્થ અથવા વ્યાખ્યાને માટે છે. મૂળ સૂત્ર માટે નહીં. વર્તમાનકાળમાં સૂત્રના અંશોનું વિષયોમાં વિભાજન કરવામાં આવે છે. તે વિષયવાર વર્ગીકરણને પણ અનુયોગ અથવા અનુયોગ પદ્ધતિ કહેવામાં આવે છે. આવા વિભાજન કાર્યો કરનારા વિદ્વાનોને “અનુયોગ પ્રવર્તક પણ કહેવામાં આવે છે. પરંતુ આ અનુયોગ શબ્દનો પ્રયોગ કેવળ રૂઢપ્રયોગ બની ગયો છે. વાસ્તવમાં આ કાર્યો આગમોના વિષયોનું વર્ગીકરણ છે, અનુયોગ નથી. પરંતુ એક પ્રણાલિકા શરૂ થઈ અને તે પ્રચલિત થઈ ગઈ. પ્રમાણો વડે યુક્ત અનુયોગ શબ્દ સંબંધી જાણકારી માટે જુઓ ચરણાનુયોગ ભાગ–૨ની પ્રસ્તાવના, પૃષ્ટ–૭૪ અથવા આ જ લેખમાં આગળ વાંચો. - વાસ્તવમાં સૂત્રોના અર્થ પરમાર્થને યથાર્થરૂપમાં ક્રમશઃ પૂર્ણ રીતે ધારણ કરનારને “અનુયોગધર” કહેવાય છે. અને આવા અર્થ પરમાર્થને સ્વગણ તથા અન્ય ગણના સેકડો હજારો શ્રમણ શ્રમણીઓ ને સમજાવનાર, ભણાવનારને અનુયોગ પ્રવર્તક કહેવાય છે. ક્યારેક આવી જ રીતે કોઈ “અનુયોગ પ્રવર્તક વિશેષ વિખ્યાત બની જાય છે અને લાંબી ઉમરના કારણે અધિકાંશરૂપથી તેમના દ્વારા સમજાવવામાં આવેલ તે પરમાર્થ, બધા ગણોની પરંપરાઓમાં પ્રવર્તમાન થઈ જાય છે. ત્યારે તે પરમાર્થ વાચના અનુયોગ પ્રવર્તકના નામથી પ્રસારિત થયા કરે છે, જે કેટલાય યુગો સુધી પ્રખ્યાત રહે છે. આ જ રીતે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પૂર્વે અનુયોગધર કંધિલાચાર્ય થયા હતા. તેમણે વિશેષ રૂપથી ઉપર જણાવ્યા મુજબ અનુયોગને પ્રવર્તાવ્યું હતું. તેમની પરંપરા ખૂબ જ વિશાળ પણે વિસ્તરી અને દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સમય સુધીમાં પૂર્ણપણે વ્યાપક બની હતી. આ કારણે જ નંદી સૂત્રની એક ગાથામાં જણાવ્યું છે કે... जेसिं इमो अणुओगो, पयरइ अज्जावि अड्ड भरहम्मि । बहु नयर-निग्गय जसे, ते वंदे खदिलायरिए ॥३७॥ આ ગાથાથી એ વાત સ્પષ્ટ થાય છે કે સૂત્રોના અનુયોગ વિચ્છેદ નહોતા ગયા પરંતુ સંપૂર્ણ અર્ધ ભારતમાં પ્રચલિત હતા. દેવગિણિ તથા સ્કંદિલાચાર્ય આ બંને શ્રી આર્યરક્ષિત પછી સેંકડો વર્ષ વીત્યા બાદના આચાર્ય હતા અને તેઓ પણ અનુયોગધર તથા અનુયોગ પ્રર્વતક હતા. અતઃ અનુયોગના વિચ્છેદ થવાની કે વિચ્છેદ કરવાની જે વાત ઈતિહાસમાં છે તે ભ્રામક અને કાલ્પનિક છે; આ બાબત સૂત્ર પ્રમાણથી જ સ્પષ્ટ થઈ જાય છે. અનુયોગ શબ્દની ઉપલબ્ધ વ્યાખ્યાઓ:- અભિધાન રાજેન્દ્ર કોષના પ્રથમ ભાગમાં અનુયોગ શબ્દના અનેક અર્થ તથા એના પ્રયોગની વિસ્તૃત વ્યાખ્યા પૃષ્ટ ૩૪૦ થી ૩૬૦ સુધી છે. જે અનેક આગમો તથા ગ્રંથોમાંથી મેળવેલ છે. તેના થોડા અંશ અહીં આપવામાં આવે છે– : Page #47 -------------------------------------------------------------------------- ________________ તત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર ૪૫ (१) अणु सूत्रं, महान अर्थः, ततो महतो अर्थस्य अणुना सूत्रेण योगो, अनुयोगः। पृष्ट-३४०/२. (२) अनुयोगो-व्याख्यानम् । पृष्ट-उ५४/१. (3) अनुरूपो योगः सूत्रस्य अर्थेन सार्द्ध अनुरूपः संबंध, व्याख्यानमित्यर्थः। पृष्ट-उ५५/२२. (४) आर्य वज्राद् यावत् अपृथक्त्वे सति सूत्र व्याख्यारूप एकोप्यनुयोगः क्रियमाणः प्रतिसूत्रं चत्वारि द्वाराणि भाषते । अर्थात् चरण करणादिश्चतरोपि प्रतिपादयति इत्यर्थः । पृथक्त्वानुयोग करणादेव व्यवछिन्नः । ततः प्रभृति एक-एक चरण करणादीनामन्यतरो अर्थः प्रति सूत्रं व्याख्यायते, न चत्वारोपि इत्यर्थः । (५) अनुयोगो- अर्थः व्याख्यानम् । पृष्ट-3५८/२, पंडित-१, २. (s) अध्ययनार्थ कथनविधिः अनुयोगः । 'अनुयोग द्वार' पृष्ट-3५८. (७) महापुरस्य इव सामायिकस्स अनुयोगार्थं व्याख्यानार्थं द्वाराणि इति अनुयोग द्वाराणि । (८) अणुओगद्दाराइं महापुरस्सेव तस्स चत्तारि । अणुओगो त्ति तदत्थो, दाराई तस्स उ महाई॥– 'अनुयोगदार' पृष्ट-उ५८/२. () संहिता य पदं चैव, पयत्थो, पदविग्गहो। चालणा य पसिद्धी य, छव्विहं विद्धि लक्खणं ॥ पृष्ट-3५५/१८. (१०) तं च अनुयोगो यद्यपि अनेक ग्रंथ विषयः संभवति तथापि प्रतिशास्त्रं प्रति अध्ययनं, प्रति उद्देशक, प्रति वाक्यं प्रति पदं च उपकारित्वाद् । ओश पृष्ट-3५८/१. अनुयोगदार टीआमाथी. (११) अनुयोगिन- अनुयोगो व्याख्यानाम्, प्ररूपणा इति यावत्; स यत्र अस्ति अनुयोगी-आचार्य । अणुओगी लोगाणं संसय णासओ दढं होति । अणुयोगधरः अनुयोगिकः । (१२) अणुयोग परः – सिद्धांत व्याख्याननिष्ठः । (१३) नंही सूत्र, था-३२, भसयगिरीमां - 'कालिकश्रुतानुयोगिकान्', कालिकश्रुतानुयोगे व्याख्याने नियुक्ताः कालिकश्रुतानुयोगिकाः तान् । अथवा कालिकश्रुतानुयोग येषां विद्यते इति कालिकश्रुतानुयोगिनः । (१४) अणुओगे य निओगा, भास विभास य वत्तियं चैव । . एए अणुओगस्स उ, नामा एगट्ठिया पंच ॥ उ.मा., औष ५ष्ट-३४४ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત अणुओयण अणुओगो, सुयस्स नियएण जमभिधेएण । વાવારો ના નોશો, નો અનુરૂનો અનુભૂતો વા || પૃષ્ટ-૩૪૪ सुत्तत्थो खलु पढमो, बीओ निज्जुत्ति मीसिओ भणिओ । तइओ य निरवसेसो, एस विही भणिय अणुओगे || પૃષ્ટ-૩૪૫/૧૪. આ ઉપર્યુકત ઉદ્ધરણોમાં સૂત્રના અર્થને સંક્ષિપ્ત કે વિસ્તૃત કહેવાની પદ્ધતિને અર્થાત્ વ્યાખ્યા કરવાની પદ્ધતિઓને અનુયોગ શબ્દ વડે સુસંગત કરવામાં આવી છે. નંદી સૂત્રમાં અનુયોગ શબ્દનો પ્રયોગ : (૧) ચળરહબૂબો ગળુઓનો વિમો નંદિ (૩ર) (૨) ઞયતપુરા નવઅંતે જાતિયસુય ગયુબોÇિ ધીરે । બંમદ્દીવા-સીદે, વાયા પયમુત્તમં પત્તે । (૩૬) (૩) નેતિ રૂમો અનુગોળો, પયરફ બખ્ખાવિ મત્ત પરમ્મિ (૩૭) (૪) જાતિય સુય અણુબોનસ્ત્ર ધાર, ધારણ 7 પુજ્વાળ । દિમવંત વમાસમળે, વેરે નાખ્ખુંયરિ ૫ (૩૯) (૫) ગોવિંવાળ વિ ળો, અણુઓને વિડા ધારખિયાળ (૪૧) (૬) સૌતનુળ યિાળ અણુઓન ખુષ્પહાાળ (૪૮) નંદીસૂત્રની આ ગાથાઓથી એમ નિષ્કર્ષ નીકળે છે કે કાલિકસૂત્રની જે સંક્ષિપ્ત કે વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવે છે, તેની એક વિશેષ પદ્ધતિ હોય છે. જે આગમકાળથી સૂત્રોની સાથે જ શિષ્યોને સમજાવવામાં આવતી હતી. એ વિસ્તૃત વ્યાખ્યાની સાથે સૂત્ર વિશાળ બની જતા હતા. એમને કંઠસ્થ કરવાનું ક્રમશઃ અઘરું થવા લાગ્યું. અનુયોગ પદ્ધતિ દ્વારા એ વ્યાખ્યાઓથી યુક્ત કાલિક સૂત્રોને ધારણ કરનારા બહુશ્રુત આચાર્યોને ઉક્ત નંદી સૂત્રની ગાથાઓમાં અનુયોગધર, અનુયોગરક્ષક, અનુયોગિક, અનુયોગ પ્રધાન વગેરે વિશેષણોથી વિભૂષિત કરવામાં આવ્યા છે. અહીં ગાથામાં વપરાયેલ અનુયોગ–વ્યાખ્યા પદ્ધતિ પહેલાથી પ્રચલિત હતી, જેનુ રક્ષણ અને ધારણ યુગ પ્રધાન આચાર્યોએ કર્યું હતું. માટે આ ગાથાઓમાંથી અનુયોગનું પૃથક્કરણ કે નવીનીકરણનો કોઈ પણ સંકેત સમજવો એ ભ્રામક વિચાર છે. ગચા ૩૭મી અનુસાર નદી સૂત્રકારના સમયમાં જે સૂત્રોની વ્યાખ્યાઓ કંઠસ્થ પરંપરામાં ઉપલબ્ધ હતી એ બધી જ વ્યાખ્યાઓ સંધિલાચાર્ય દ્વારા Page #49 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્ર અનુયોગદ્વાર સૂત્ર વ્યવસ્થિત પણે નિશ્ચિત કરવામાં આવી હતી. અભિધાન રાજેન્દ્ર કોષ આધારિત નં-૪ અનુસાર પ્રત્યેક અધ્યયનના દરેક સૂત્રની વ્યાખ્યાઓ મુખ્ય રૂપથી એક અનુયોગ વડે કરવામાં આવતી હતી, સાથે સાથે ચારેય અનુયોગોના આધાર વડે પણ કરવામાં આવતી હતી. અર્થાત્ એ સૂત્રમાં કયા તત્ત્વનું કથન હોઈ શકે? એનો સંયમાચરણ સંબંધ કયો હોઈ શકે ? એના દષ્ટાંતો કયા છે? ઈત્યાદિ યથાસંભવ બે, ત્રણ કે ચાર અન્યોગોમાં ઘટિત કરીને વિશેષ મેધાવી શ્રમણોને શીખવવામાં આવતું હતું. આ રીતે એક અનુયોગાત્મક સંક્ષિપ્ત વ્યાખ્યાનું અધ્યયન સામાન્ય બુદ્ધિમાન શિષ્યને તથા અનેક અનુયોગાત્મક વ્યાખ્યા અને અનુયોગ પદ્ધતિથી અધ્યયન વિશેષ બુદ્ધિમાન પ્રજ્ઞાવાન શિષ્યોને કરાવવામાં આવતું હતું અને આ જ પ્રણાલિકા આગળ જતાં પણ દેવર્ધ્વિગણિ સુધી ચાલતી રહી અને આંશિક રૂપમાં આજે પણ આ જ ક્રમ ચાલે છે. આર્ય રક્ષિતે શું કર્યું? – ઈતિહાસ અને આગમ:- આર્યરક્ષિતના સમયમાં અપૃથકતાનુયોગ પ્રચલિત હતો. જેમાં પ્રત્યેક સૂત્રની વ્યાખ્યા– (૧) ચરણ-કરણ (ર) ધર્મકથા, (૩) ગણિત (૪) દ્રવ્યતત્ત્વદષ્ટિ અને અનુયોગ પદ્ધતિ દ્વારા કરવામાં આવતી હતી. આ વ્યાખ્યા પદ્ધતિ અત્યંત ક્લિષ્ટ હતી. એનું અધ્યયન સ્મૃતિની તીક્ષ્ણતા પર અવલંબિત હતું. અર્થ-વાંચણીની સાથે આ વ્યાખ્યા પદ્ધતિનું પણ આવશ્યક સ્થાન હતું. એવું કહેવાય છે કે શિષ્યોની સુવિધા તથા ભવિષ્યનો વિચાર કરીને આર્ય રક્ષિત અર્થ-વાંચણીમાંથી આ ક્લિષ્ટ વ્યાખ્યા પદ્ધતિને અલગ તારવવાનો સંકલ્પ કર્યો હતો. જેનું તાત્પર્ય એ હતું કે સૂત્રની સાથે તેના સામાન્ય-વિશેષ અર્થ અને તે સૂત્રના આશયને સ્પષ્ટ કરનારી એક મૌલિક અનુયોગાત્મક વ્યાખ્યાને રાખવામાં આવે. તે ઉપરાંત ચાર અનુયોગોથી યુકત જે વિસ્તૃત વ્યાખ્યા પ્રત્યેક સૂત્રની સાથે સંબંધિત છે, તેને અલગ કરી દેવામાં આવે. તેનું પણ કોઈ પ્રતિભાવંત શિષ્ય અધ્યયન કરતા રહેશે. સામાન્ય રૂપથી તે પદ્ધતિનું અધ્યયન અધ્યાપન નહીં રહે. આ સંકલ્પને તેઓએ સંઘ સંમતિથી કાર્યાન્વિત કર્યો. પરંતુ આ એક કલ્પના માત્ર છે. વર્ષોથી જિનશાસનની પરંપરા મુજબ ગુરુ પોતાના શિષ્યોની પાત્રતા મુજબ જ જ્ઞાન આપે. કેમ કે કેટલાક સાધુસાધ્વીતો સામાન્ય બુદ્ધિવાળા કે વૃદ્ધપણ હોઈ શકે. એ બધા માટે એક સરખી પદ્ધતિ ન હતી કે બધાયને ચારેય અનુયોગ યુક્ત પદ્ધતિથી જ અધ્યયન કરવું પડશે. અર્થાત્ તે સમયમાં પણ યોગ્યતા પ્રમાણે જ અર્થ, પરમાર્થ, અનુયોગ પદ્ધતિ વડે અધ્યયન કરાવવામાં આવતું હતું. આર્ય રક્ષિતે મૌલિક સૂત્રોને અનુયોગોમાં વિભાજિત નથી કયાં Private & Personal Use On Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત કે અનુયોગ વિચ્છેદ પણ નથી કર્યા, પરંતુ અનુયોગ દ્વાર સૂત્રની સ્વતંત્ર રચના કરીને અનુયોગ પદ્ધતિને સુરક્ષિત કરી. જેના માટે નંદીસૂત્રમાં કહેવાય છે કેरयणकरंडगभूओ अणुओगो रक्खिओ जेहिं ॥ ઈતિહાસકારોના મંતવ્ય પ્રમાણે ચાર અનુયોગરૂપ પ્રત્યેક સૂત્રની ક્લિષ્ટ વ્યાખ્યા પદ્ધતિને વ્યાખ્યામાંથી અલગ તારવવામાં આવી હતી, પરંતુ નંદીસૂત્રની મૌલિક ગાથાઓમાં અનુયોગ સંબંધી જે કથનો આપ્યા છે તેમાં ઈતિહાસકારોના મંતવ્ય સાથે કોઈ તાર્કિક આશય બંધ બેસતો નથી. ઉલટું નંદી સૂત્રમાં દર્શાવેલ એ આશય ઇતિહાસકારોના ચિંતનથી વિપરીત છે. નંદીસૂત્ર અનુસાર આર્ય રક્ષિતે અનુયોગ પદ્ધતિની ચાવીરૂપ એક શાસ્ત્ર અનુયોગ દ્વાર સૂત્રની ગૂંથણી કરીને અનુયોગની રક્ષા કરી છે. ટૂંકમાં, તેમણે અનુયોગ પદ્ધતિને સુરક્ષિત કરીને સામાન્ય જનભોગ્ય બનાવી છે. સાથે સાથે નંદી સૂત્ર અનુસાર અનુયોગ પ્રચલન, અનુયોગ ધર તથા અનુયોગ પ્રવર્તકની પરંપરા અખંડપણે ચાલી રહી છે. એને પૃથક કરવાની કે વિચ્છેદ કરવાની કોઈ ગંધ માત્ર પણ નંદી સૂત્રમાં જોવા મળતી નથી. માટે નંદીસૂત્રના કર્તાની દષ્ટિમાં સૂત્રોથી અનુયોગનો પૃથક્કરણ કે વિચ્છેદ અથવા પ્રત્યેક મૂળસૂત્રોનું અનુયોગોમાં વિભાગીકરણ વગેરે કોઈ વાતા કે વાતાવરણ હતું નહીં. તેથી સંભવ છે કે પાછળથી (દેવર્ધિગણીના સેંકડો વર્ષ પછી) અર્થભ્રમ તથા પરંપરાભ્રમથી અનુયોગ પૃથક્કરણ તથા પ્રત્યેક મૌલિક સૂત્રને અન્યોગોમાં વિભાજિત કરવાની પ્રથાઓ ઉદ્દભૂત થઈ, પ્રચલિત થઈ અને પુષ્ટ થઈ. તે જ માન્યતાઓને વાંચીને તેનું ચિંતન-મનન કરતા રહેવાથી પ્રાયઃ ભ્રામક કલ્પનાઓને જ વેગ મળતો રહ્યો છે અને આ રીતે આવી ભ્રામક પરંપરા ઈતિહાસના નામે ચાલતી રહી તેમજ આજે પણ ચાલ્યા કરે છે. તેનું આગમ આધારથી ચિંતન કરવું જોઈએ. સમાન વિષયોના અનુયોગ:- સામાન્ય રીતે વાચક વિષયાનુસાર વર્ગીકરણને વાંચવામાં વિશેષ રુચિ રાખે છે. વળી સમજવા માટે પણ એક વિષયનું સંપૂર્ણ વર્ણન એક સાથે વાંચવા મળે તો તે અત્યન્ત સુવિધાજનક રહે છે. સ્વાધ્યાય કરનારા વાચકો તથા અન્વેષક વિદ્યાર્થીઓ માટે તો વર્ગીકૃત કરેલા વિષયોનું સંકલન અત્યન્ત ઉપયોગી સાબિત થાય છે. અને એટલા માટે જ વર્ગીકૃત વિષયોનું સંકલન ખૂબ જ આવશ્યક અને ઉપયોગી માનવામાં આવે છે. આગમોમાં પણ અધિકાંશ આવી જ પદ્ધતિનું અવલંબન લીધેલ છે. દષ્ટાંત તરીકે ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર. | વિષયોનું વિભાજન અનેક દષ્ટિકોણથી થાય છે. અને તે વિભાજન કર્તાના દષ્ટિકોણ પર નિર્ભર છે. જેમ કે– (૧) જીવ દ્રવ્યના વિષયનો અલગ વિભાગ . . Page #51 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્રા ૪૯ કરવો પણ તેમાં કોઈ ગતિ કે દંડકના વિભાજનનું લક્ષ ન રાખવું. (૨) ગતિઓની અપેક્ષાએ વિભાજન કરવું પરંતુ તેમાં દંડકોના ક્રમ કે વ્યુત્કમનું લક્ષ ન રાખવું. (૩) દંડકોની અપેક્ષાએ વિભાજન કરવું પરંતુ તેમાં ૧ર દેવલોક, ૭ નરક કે પાંચ તિર્યંચનું વિભાજન ન કરવું, વગેરે સ્થૂળ કે સૂક્ષ્મ અથવા સૂક્ષ્મતર અપેક્ષિત વિભાજન ઉપયોગિતા અનુસાર કરી શકાય છે. અથવા– (૧) પ્રાયશ્ચિત વિધાનોને એક સૂત્રમાં કહેવા, (૨) લઘુ, ગુરુ માસિક, ચોમાસી વગેરે વિભાગોના ક્રમથી કથન કરવા, (૩) તેમાં પણ પાંચ મહાવ્રતોની અપેક્ષાએ વિભાજન કરવું (૪) સમિતિ, ગુપ્તિ, દીક્ષા, સંઘ વ્યવસ્થા, સ્વાધ્યાય આદિ વિભાગોને અલગ-અલગ તારવીને વિભાજન કરવું, ઈત્યાદિ અનેક પ્રકારે વિભાજન કરી શકાય છે. આગમોમાં કરવામાં આવેલ વિભાજન પદ્ધતિ પણ એક સાપેક્ષ પદ્ધતિ છે. જેમ કે(૧) આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધમાં સંયમના પ્રેરક વિષયો છે. (ર) આચારાંગના બીજા શ્રુતસ્કંધમાં સાધુના અતિ આવશ્યક આચાર સંબંધી વિષય છે. (૩) સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંઘમાં પ્રથમ અધ્યયન સિવાયના બાકી બધા અધ્યયનોમાં સાધ્વાચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (૪) દશવૈકાલિક સૂત્રમાં મુનિ જીવનનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. (૫) જ્ઞાતાસૂત્રથી વિપાકસૂત્ર સુધીના અંગ સૂત્રોમાં વિવિધ ધર્મકથાઓ છે. (૬) પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પાંચ આશ્રવ અને પાંચ સંવરના વિષયનું સવિસ્તાર સંકલન છે. (૭) નંદીમાં જ્ઞાનના એક જ વિષયનું વિસ્તૃતીકરણ છે. (૮) ચાર છેદ સૂત્રોમાં પણ પ્રમુખ આચાર સંબંધી વિષયોનું સંકલન છે. જેમાં નિશીથ સૂત્રમાં તો પૂર્ણરૂપે પ્રાયશ્ચિત્ત વિધાનોનું સંકલન છે. - આ જ પ્રકારે અન્ય ઉપાંગ વગેરે કેટલાય સૂત્રોમાં આગમકારની દષ્ટિએ ભિન્નભિન્નવિષયોનું સંકલન કરવામાં આવ્યું છે. ઠાણાંગ, સમવાયાંગનું સંકલન સંખ્યાની પ્રધાનતાને લઈને કરવામાં આવ્યું છે અને એટલે જ તેમાં વિષયોની વિભિન્નતા છે. ભગવતી સૂત્રમાં વિવિધ વિષયોની પ્રશ્નોતરીનું સુંદર સંકલન છે. ઉત્તરાધ્યયન સૂત્ર વિવિધ વિષયોના ગદ્યપધાત્મક ઉપદેશી સૂત્રોમાં ગૂંથેલું છે. નિષ્કર્ષ એ છે કે આગમોની રચના પદ્ધતિની વિષય ગૂંથણી એક-એક વિષયના સ્વતંત્ર સંકલનવાળી છે. તેમ છતાં ઘણી જગ્યાએ ઠાણાંગ, સમવાયાંગ, Page #52 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ભગવતી સૂત્ર વગેરે અનેક આગમોમાં વિવિધ વિષયો છૂટા છવાયા ભરપૂર પડેલા છે. અતઃ વિષયોના સૂક્ષ્મ સૂક્ષ્મતર વિભાજનની જિજ્ઞાસાવાળાઓને એનું અધ્યયન કરવામાં થોડીક તકલીફ પડે તેમ આજના ચિંતકોનું માનવું છે. એટલે સૂત્ર પાઠોનું વિભાજન પણ એક વિશિષ્ટ વિભાજનની પૂર્તિ માટે કરવામાં આવ્યું ત્યાં સુધી આ વાત ખરી છે. પરંતુ તેને અનુયોગ કહેવા એ કદાપિ ઉપયુક્ત નથી. આગમમાં આવા એક વિષયના વર્ણન સમૂહ માટે "ગડિકા' શબ્દનો ઉપયોગ થયો છે. ૫૦ બારમા અંગ સૂત્રના ચોથા વિભાગનું નામ "અનુયોગ" છે. એનો આશય એ છે કે તે વિભાગમાં જે કોઈ પણ વિષયની ગૂંથણી છે તે સંબંધી બહુમુખી વિસ્તૃત ચર્ચા પણ કરી છે અને એક વિષય કે એક વ્યક્તિ સંબંધી વિષયોનું પણ એક સાથે સંકલન કરવામાં આવ્યું છે. આમ એક વિષયના એક સાથે સંકલન રૂપ વિશિષ્ટ પદ્ધતિને અહીં 'ગંડિકા' કહેલ છે અને વિસ્તૃત વર્ણન થવાથી તેને માટે અનુયોગ શબ્દ વાપરવામાં આવેલ છે અને એટલા માટે આ ચોથા વિભાગને અનુયોગ કહેવામાં આવેલ છે. જ્યારે તે વિભાગમાં જે જુદા-જુદા વિષયોના ઉપવિભાગો છે તેને ગંડિકા + અનુયોગ = ગંડિકાનુયોગ કહેવામાં આવેલ છે. યથા— પ્રથમાનુયોગ = તૌરાવિન: પૂર્વ ભાવિ વ્યાજ્ઞાન ગ્રંથઃ । ગંડિકા પાધિવારા ગ્રંથ પદ્ધતિરિત્યર્થ : । ગંડિકાનુયોગ = ભરત નરપતિ વંશનાની निर्वाण गमन, अणुत्तर विमान गमन वक्तव्यता 'व्याख्यान ग्रंथः ' | ગંડિકાનુયોગ :—ગડિકાનો અર્થ છે– સમાન વકતવ્યતાવાળી વાકય પદ્ધતિ. અનુયોગ અર્થાત્ વિસ્તૃત અર્થ પ્રગટ કરવાવાળી વિધિ. એક સરખા વિષયોના સંગ્રહવાળા ગ્રંથના અધ્યયનનું નામ છે 'ગડિકા' અને એનો જે અર્થ વિસ્તાર સંયુકત છે, તેનું નામ છે અનુયોગ. એટલે કે જે ગ્રંથ કે વિભાગમાં ફક્ત તીર્થંકરોનું વર્ણન છે તથા તેના વિષય વિસ્તારો છે તે વિભાગ તીર્થંકર ગંડિકાનુયોગ કહેવાય છે. આ પ્રકારે અનેક ગંડિકાઓ કહેલી છે. દા.ત. (૧) કુલકર ગંડિકાનુયોગ (૨) તીર્થંકર ગંડિકાનુયોગ (૩) ગણધર ગંડિકાનુયોગ (૪) ચક્રવર્તી ડિકાનુયોગ (૫) દશાર્હ ગંડિકાનુયોગ (૬) બલદેવ ડિકાનુયોગ (૭) વાસુદેવ ડિકાનુયોગ (૮) હરિવંશ ગંડિકાનુયોગ (૯) ઉત્સર્પિણી ગંડિકાનુયોગ (૧૦) અવસર્પિણી ગંડિકાનુયોગ વગેરે. આ પ્રકારના વર્ણનથી એમ સ્પષ્ટ થાય છે કે એક વિષયના સંકલનને 'ગડિકા' કહેવું જોઈએ અને તેના વિસ્તૃત વર્ણનને અથવા કોઈ પણ સૂત્રના અર્થ વ્યાખ્યાનને 'અનુયોગ' કહેવું જોઈએ. જ્યારે વિસ્તૃત વર્ણનવાળા એક સરખા વિષય સંકલનને અર્થાત્ અનુયોગ યુક્ત ગંડિકાને "ડિકાનુયોગ'' કહેવું જોઈએ. Page #53 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર પ૧, અતઃ કોઈપણ સૂત્રને જ અનુયોગ' કહેવું કે સૂત્ર પાઠના વિભાજનને ગંડિકા' કહેવાના બદલે તેને પણ 'અનુયોગ' જ કહેવું; એવી કથન પ્રવૃત્તિ આગમ સમ્મત નથી, પરંતુ તે એક ભ્રામક પ્રવાહથી ચાલતી કથન પ્રવૃત્તિ છે. ચાર અનુયોગ :- શ્વેતાંબર પરંપરામાં (૧) ચરણકરણાનુયોગ, (ર) ધર્મકથાનુ– યોગ, (૩) ગણિતાનુયોગ, (૪) દ્રવ્યાનુયોગ એ ચાર ભેદ પાત્ર નામ રૂપે જ મળે છે. આ નામો પણ ૩ર કે ૪૫ આગમોના મૂળ પાઠમાં નથી મળતા અર્થાત્ ઠાણાંગસૂત્રના ચોથા ઠાણામાં પણ નથી અને સ્વયં અનુયોગદ્વાર સૂત્રમાં પણ અનુયોગના આ ચાર પ્રકાર કયાંય પણ દર્શાવવામાં આવ્યા નથી. અનુયોગ દ્વાર સૂત્રમાં અનુયોગના ચાર દ્વાર કહ્યા છે. જે– (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (૩) અનુગમ અને (૪) નય છે. ધર્મકથાનુયોગ આદિ ચાર નામો તો એકી સાથે આચારાંગસૂત્રની ટીકામ મળે છે. આ ચારેય અનુયોગ પણ સૂત્રની વ્યાખ્યાઓની વિશેષ પદ્ધતિ સા સંબંધિત છે, પરંતુ મૌલિક સૂત્રરૂપ નથી. આજકાલ આના માટે અર્થ વિચારવાસ્તવિક અપેક્ષાને છોડીને આનો કેવળ સૂત્રોના મૂળ પાઠના વિભાજનરૂપ ઉપયોગ કરાય છે કે "અમુક આગમ અમુક અનુયોગ છે કે અમુક સૂત્ર અમુક અનુયોગરૂપ છે." આવો એક પ્રવાહ રૂઢિ પ્રયોગમાં સત્ય બની ગયો છે. જ્યારે વાસ્તવિકતા તો એ છે કે સૂત્રોના વ્યાખ્યાન વિવેચનને અનુયોગ સમજવો જોઈએ. તે વિવેચન અને તેની વિવેચન પદ્ધતિને અનુયોગ અને અનુયોગ પદ્ધતિ કહેવી જોઈએ. પરંતુ મૌલિક આગમ સૂત્રોને અમુક અનુયોગ કે અમુક અનુયોગરૂપ આ આગમ છે, એમ કહેવું જોઈએ નહીં. આ જ આ અનુયોગ વિષયની ચર્ચા કરવાનો મુખ્ય સાર છે. ઈતિ શુભમ્. સુષ કિં બહુના. આગમ મનીષી ત્રિલોકમુનિ Page #54 -------------------------------------------------------------------------- ________________ પર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત અનુયોગદ્વાર સૂત્રનો સારશ અનુયોગનો વિષય : જ્ઞાનના પાંચ પ્રકાર છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. આ પાંચમાંથી ચાર જ્ઞાનનો અનુયોગ થતો નથી. કારણ કે એ ચાર જ્ઞાન શીખી કે શીખવાડી શકાતા નથી. ફક્ત શ્રુતજ્ઞાન અભ્યાસનો વિષય બની શકે છે, શીખવાડી શકાય છે. કારણ કે (૧) ઉદ્દેશ– ભણાવવું તથા કંઠસ્થ કરાવવાનું (૨) સમુદ્દેશ કંઠસ્થ કરેલા જ્ઞાનને સ્થિર કરાવવાનું તથા તેને શુદ્ધ કરવાનું (૩) અનુજ્ઞા– અન્યને ભણાવવાનો અધિકાર, આજ્ઞા, તથા અનુમતિ આપવાનું (૪) અનુયોગ– વાચના દેવાનું અર્થાત્ વિશેષરૂપથી સમજાવવાનું. સામાન્ય અર્થ, વિશેષાર્થ કે અનુયોગ પદ્ધતિથી વસ્તુ તત્ત્વનું વિશ્લેષણ કરવું વગેરે શ્રુતજ્ઞાનમાં જ થાય છે. તે સિવાય મતિ આદિ ચારે ય જ્ઞાન ક્ષયોપશમ દ્વારા સ્વતઃ પ્રાપ્ત થાય છે. તે ચારેયને પ્રાપ્ત કરવા કોઈવિશેષ અધ્યયન કે અધ્યાપ અથવા અનુયોગ વ્યાખ્યાન કરવા પડતા નથી. શ્રુતજ્ઞાનમાં- આવશ્યક સૂત્ર, આવશ્યક સિવાય અંગશાસ્ત્ર, અંગબાહ્ય કાલિક, ઉત્કાલિક શાસ્ત્ર ઇત્યાદિ સર્વેયનો અનુયોગ થાય છે. કોઈ પણ એક સૂત્રનું અનુયોગ પદ્ધતિથી વ્યાખ્યાન સમજી લીધા પછી તે પદ્ધતિ દ્વારા અન્ય સૂત્રોનું જ્ઞાન સ્વાભાવિક રીતે ખૂબ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. તેથી અહીં શ્રમણ નિગ્રંથોના ઉભયકાળમાં ઉપયોગમાં આવનારા અને આચારાંગ સૂત્ર, આદિ અંગ સૂત્રોથી પણ પ્રથમ અધ્યયન–અભ્યાસ કરાવતા એવા આવશ્યક સૂત્રનો અનુયોગ કરવામાં આવે છે. આવશ્યકસૂત્ર એક શ્રુતસ્કંધ છે અને તેમાં અનેક અધ્યયનો છે. આ કથનમાં પ્રયુક્ત (૧) આવશ્યક (ર) શ્રુત (૩) સ્કંધ અને (૪) અધ્યયન એ ચાર શબ્દોનો અનુયોગ કરવામાં આવ્યું છે. ‘આવશ્યક’નો અનુયોગ ઃ– નામ આવશ્યકઃ- આવશ્યક સૂત્ર અંગબાહ્ય ઉત્કાલિક સૂત્ર છે. ‘આવશ્યક’ એ આ સૂત્રનું ગુણનિષ્પન્ન નામ છે. કારણ કે અવશ્યકરણીય આદિ ગુણો એમાં ઘટિત થાય છે. કોઈપણ વસ્તુનું ગુણસંપન્ન અથવા ગુણરહિત નામ રાખવું એ ઐચ્છિક અને એના પરિચયને માટે હોય છે. યથા– મહાન વીરતાના ગુણથી સંપન્ન વ્યક્તિનું નામ મહાવીર રાખી શકાય છે તથા શક્તિહીન, ડરપોક(બીકણ) વ્યક્તિનું નામ પણ મહાવીર રાખી શકાય છે. આ નામકરણ સ્થાયી હોય છે. તદ્નુસાર કોઈનું Page #55 -------------------------------------------------------------------------- ________________ તત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર પણ ‘આવશ્યક’ નામ હોઈ શકે છે. સ્થાપના આવશ્યક :– કોઈ પણ વસ્તુ યા રૂપમાં કોઈપણ વ્યક્તિ અથવા વસ્તુની કલ્પના કરીને તેમાં સ્થાપિત કરવું તેને સ્થાપના કહે છે. આ સ્થાપના સત્યરૂપમાં પણ હોઈ શકે છે અને અસત્યરૂપમાં પણ હોઈ શકે છે. આ અપેક્ષિત સીમિત યા અસીમિત કાળ માટે હોઈ શકે છે. પ્રસ્તુત પ્રકરણમાં એનો પ્રસંગ નથી. દ્રવ્ય આવશ્યક ઃ- (૧) અક્ષરશુદ્ધિ તથા ઉચ્ચારણ શુદ્ધિથી યુક્ત અને વાચના આદિ ચારે દ્વારા શીખેલું ‘આવશ્યક શાસ્ત્ર’ જો અનુપ્રેક્ષા અને ઉપયોગ રહિત હોય તો તે દ્રવ્ય આવશ્યક આગમ છે. ૫૩ (૨) ભૂતકાળમાં આવશ્યક શાસ્ત્ર શીખેલ વ્યક્તિનું મૃત શરીર અથવા ભવિષ્યમાં જે આવશ્યક શાસ્ત્રને શીખશે એનું શરીર પણ ઉપચારથી દ્રવ્ય આવશ્યક છે. યથા- ધૃતકુંભ, જળકુંભ વગેરે. (૩) સાંસારિક લોકો પ્રાતઃકાલીન જે આવશ્યક ક્રિયાઓ સ્નાન, મંજન, વસ્ત્રાભરણ પૂજાપાઠ, ખાવુંપીવું, ગમનાગમન વગેરે નિત્ય ક્રિયાઓ કરે છે, તે પણ ‘દ્રવ્યઆવશ્યક’ ક્રિયા છે. (૪) સંન્યાસી તાપસ વગેરે પ્રાતઃકાળે ઉપલેપન, સમાર્જન, પ્રક્ષાલન,ધૂપદીપ, અર્ચા, તર્પણ આદિ નિત્ય આવશ્યક પ્રવૃત્તિઓ કરે છે, એ પણ દ્રવ્ય આવશ્યક ક્રિયાઓ છે. (૫) જે નિગ્રંથ શ્રમણ પર્યાયમાં રહીને પણ શ્રમણ ગુણોથી રહિત છે, અત્યંત સ્વચ્છ વસ્ત્રોથી સજ્જ હોય છે ને જિનાજ્ઞા તથા શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, સ્વચ્છંદ વિચરણ કરે છે; તેઓ ઉભયકાળમાં વિધિયુક્ત આવશ્યક(પ્રતિક્રમણ) કરે છે તે પણ દ્રવ્ય આવશ્યક ક્રિયા કહેવાય છે. ભાવ આવશ્યક :– એના બે પ્રકાર છે. (૧) ભાવ આવશ્યક આગમતઃ (૨) ભાવ આવશ્યક નોઆગમતઃ (૧) અક્ષર શુદ્ધિ તથા ઉચ્ચારણ શુદ્ધિથી યુક્ત, ગુરૂપદિષ્ટ વાચના સહિત તથા અનુપ્રેક્ષા અને ઉપયોગપૂર્વક જે આવશ્યક છે તે “ભાવ આવશ્યક આગમતઃ’’ છે. (૨) ભાવ આવશ્યક નોઆગમતઃના(અર્થાત્ ક્રિયારૂપ આવશ્યકના) ત્રણ પ્રકાર છે– (૧) યથાસમય રામાયણ મહાભારત આદિનું ઉપયોગ સહિત વાંચન શ્રવણ કરવું તેને ‘ભાવ આવશ્યક લૌકિક’ ક્રિયા કહેવાય છે. (૨) સંન્યાસી, તાપસ યજ્ઞ, હવન, જાપ, વંદના, અંજલી વગેરે ઉપયોગ સહિત જે ક્રિયાઓ કરે છે તેને ‘કુંપ્રાવચનિક ભાવ આવશ્યક’ ક્રિયા કહેવાય છે. (૩) જે શ્રમણ નિગ્રંથો સંયમ પર્યાયમાં ભગવદાજ્ઞાનુસાર વિચરણ કરતાં એકાગ્રચિત્તથી સંપૂર્ણ ઉપયોગ રાખીને ઉભયકાળમાં પ્રતિક્રમણ કરે છે, અન્ય કોઈ પણ ચિંતનમાં મનને પ્રવૃત્ત રાખતા Page #56 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત નથી; તેવા શ્રમણની તે પ્રવૃત્તિને ‘લોકોત્તરિક ભાવ આવશ્યક’ ક્રિયા કહેવાય છે. એ ત્રણેય ‘નો આગમતઃ ભાવ આવશ્યક' છે. ૫૪ આવશ્યકના પર્યાયશબ્દ :– (૧) આવશ્યક (૨) અવશ્યકરણીય (૩) ધ્રુવનિગ્રહ (૪) વિશોધિ (૫) છ અધ્યયન સમૂહ (૬) ન્યાય (૭) આરાધના (૮) માર્ગ. આ અલગ-અલગ ઉચ્ચારણ એવું અક્ષરવાળા એકાર્થક આવશ્યકના પર્યાયવાચી શબ્દ છે. એ પ્રકારે શ્રમણ અને શ્રમણોપાસકો દ્વારા ઉભય સંધ્યામાં કરવા યોગ્ય આવશ્યકનું આ અનુયોગ સ્વરૂપ છે. ‘શ્રુત’નો અનુયોગ ઃ– નામ :- કોઈ પણ આગમશાસ્ત્ર અથવા શાસ્ત્ર વાક્યો, જે શ્રુત સંજ્ઞાથી કહેવામાં આવે છે અથવા પરિચય માટે યથેચ્છ વસ્તુનું નામ ‘શ્રુત' રખાય છે, તેને 'નામશ્રુત’ કહેવાય છે. = સ્થાપના :– કોઈ પણ વસ્તુ અથવા રૂપમાં ‘આ શ્રુત છે' એમ આરોપ, કલ્પના અથવા સ્થાપના કરાય તેને "સ્થાપનાશ્રુત" કહે છે. દ્રવ્ય ઃ- (૧) અક્ષરશુદ્ધિ અને ઉચ્ચારણ શુદ્ધિથી યુક્ત, ગુરૂપદિષ્ટ વાચના આદિ ચારેયથી સહિત, શીખેલું પરંતુ અનુપ્રેક્ષા અને ઉપયોગ રહિત શાસ્ત્રને ‘દ્રવ્યશ્રુત’ આગમ કહે છે. (૨) ભૂતકાળમાં ‘શ્રુત’ શીખેલી વ્યક્તિનું મૃત શરીર અને ભવિષ્યમાં શીખનાર નું વર્તમાન શરીર ઉપચારથી ‘દ્રવ્યશ્રુત’ છે. (૩) તાડપત્રો, કાગળના પાનામાં અને પુસ્તકોમાં લખેલા શાસ્ત્રો પણ ‘દ્રવ્યશ્રુત’ છે. (૪) ‘શ્રુત’ માટે આગમભાષામાં ‘સુર્ય અને સુત્ત” શબ્દ પ્રયોગ કરાય છે અને કપાસ, ઊન વગેરેના દોરાને પણ ‘સુત્ત’ શબ્દનો પ્રયોગ કરાય છે. આથી અનેક પ્રકારના વસ્ત્રોના દોરા પણ ‘દ્રવ્યસૂત્ર’ છે. ભાવ ઃ (૧) અક્ષર શુદ્ધિ ઉચ્ચારણશુદ્ધિ વગેરેની સાથે અનુપ્રેક્ષા અને ઉપયોગ સહિત જે શ્રુત છે તે ‘ભાવશ્રુત’ આગમ છે. (૨) અજ્ઞાની, મિથ્યાદષ્ટિઓ વગેરે દ્વારા સ્વચ્છંદ બુદ્ધિથી રચિત મત મતાંતરીય શાસ્ત્રગ્રંથો, ૭૨ કલાઓ, વ્યાકરણ, રામાયણ, મહાભારત, સાંગોપાંગ વેદ આ સર્વે ‘લૌકિક ભાવ શ્રુત” છે. (૩) સર્વજ્ઞોકત નિગ્રંથ પ્રવચનરૂપ આચારાંગ પ્રમુખ બાર અંગ સૂત્ર આદિ આગમોકત ચારિત્ર ગુણ સંપન્ન શ્રમણ દ્વારા કંઠસ્થ તથા ઉપયોગ યુક્ત છે, તે 'લોકોત્તરિક ભાવ શ્રુત' ક્રિયારૂપ છે. શ્રુતનાપર્યાય શબ્દ :– (૧) શ્રુત (૨) સૂત્ર (૩) ગ્રંથ (૪) સિદ્ધાંત (૫) શાસન (૬) આજ્ઞા (૭) વચન (૮) ઉપદેશ (૯) પ્રજ્ઞાપના (૧૦) આગમ. આ સર્વે શ્રુતના પર્યાયવાચી શબ્દ છે Page #57 -------------------------------------------------------------------------- ________________ તત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર ‘સ્કંધ’નો અનુયોગ :– નામ, સ્થાપના :- કોઈનું સ્કંધ નામ રાખ્યુ હોય તેને ‘નામ સ્કંધ’ કહેવાય છે અને કોઈને આ સ્કંધ છે એમ આરોપિત, કલ્પિત યા સ્થાપિત કર્યું હોય તેને ‘સ્થાપના સ્કંધ’ કહે છે. ૫૫ દ્રવ્ય :−.(૧) શ્રુતના વિભાગરૂપ સ્કંધને અથવા ‘સ્કંધ’ એ પદને શુદ્ધ અક્ષર અને ઉચ્ચારણ યુક્ત ગુરૂપદિષ્ટ વાચના વગેરે સહિત શીખ્યું છે, પરંતુ અનુપ્રેક્ષા અને ઉપયોગ રહિત છે, તે ‘દ્રવ્યસ્કંધ’ છે. (૨) ભૂતકાળમાં જેણે ‘સ્કંધ’ને જાણ્યું, શિખ્યું હતું તેનું મૃત શરીર અથવા ભવિષ્યમાં જે શીખશે વાંચશે તેનું વર્તમાન શરીર ઉપચારથી ‘દ્રવ્યસ્કંધ’ છે. (૩) હાથી, ઘોડા વગેરેનો સ્કંધ ‘સચિત્તદ્રવ્ય’ સ્કંધ છે. (૪) દ્વિપ્રદેશી સંધ યાવત્ અનંત પ્રદેશી સ્કંધ એ ‘અચિત્ત દ્રવ્ય સ્કંધ’ છે. (૫) સેનાના સ્કંધાવાર(વિભાગ) એ ‘મિશ્ર દ્રવ્ય સ્કંધ’ છે. એમાં શસ્ત્ર આદિ અચિત તથા હાથી, ઘોડા, મનુષ્ય આદિ સચિત્ત હોય છે. ભાવઃ (૧) દ્રવ્ય સ્કંધમાં કહેલ ઉચ્ચારણ શુદ્ધિ આદિ દ્વારા શીખેલું, અને એની સાથે અનુપ્રેક્ષા એવં ઉપયોગથી યુક્ત સ્કંધ ‘ભાવ સ્કંધ આગમતઃ' (આગમરૂપ) છે. (૨) સામાયિક વગેરે છ અધ્યયનોના સમુદાયરૂપ ‘આવશ્યક શ્રુત સ્કંધ’ જે ચારિત્ર ગુણથી સંપન્ન શ્રમણોને ઉપયોગ યુકત હોય તે ‘ભાવસ્કંધ નોઆગમતઃ' (ક્રિયારૂપ) છે. પર્યાય શબ્દ ઃ- (૧) ગણ (૨) કાય (૩) નિકાય (૪) સ્કંધ (૫) વર્ગ (૬) રાશિ (૭) પુંજ (૮) પિંડ (૯) નિકર (૧૦) સંધાત (૧૧) આકુલ (૧૨) સમૂહ. ‘અધ્યયન’નો અનુયોગ ઃ નામ સ્થાપના આદિ આવશ્યકની સમાન સમજવા. આવશ્યક સૂત્રના છ અધ્યયન છે. એના નામ અને અર્થ આ પ્રકારે છે. (૧) સામાયિક– સાવધ યોગ અર્થાત્ પાપ કાર્યોથી નિવૃત્તિ લેવી. (૨) ચતુર્વિશતિ સ્તવ– પાપનાં આચરણનો ત્યાગ કરી સિદ્ધ બુદ્ઘ મુક્ત થયેલા પરમ ઉપકારી ધર્મ પ્રવર્તક તીર્થંકરોની સ્તુતિ કરવી. (૩) વંદના– ગુણવાનોની અર્થાત્ સાવધયોગ ત્યાગની સાધના કરવા તત્પર એવા શ્રમણ વર્ગની વિનય પ્રતિપત્તિ અર્થાત્ આદર, સન્માન અને બહુમાન કરવું. (૪) પ્રતિક્રમણ– સંયમ સાધનામાં પ્રમાદ વશ ઉત્પન્ન થતી સ્ખલના અને અતિચારોની શુદ્ધ બુદ્ધિથી તથા વૈરાગ્ય ભાવનાથી નિંદા, ગર્હા કરી પ્રમાદથી મુક્ત થઈ જવું, તેને છોડી દેવો. (૫) કાયોત્સર્ગ– જેવી રીતે શરીર પર લાગેલા ઘાવ પર મલમ-પટ્ટી લગાડીએ Page #58 -------------------------------------------------------------------------- ________________ એક મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત તેવી રીતે સંયમ સાધનામાં આવેલ શિથિલતાને દૂર કરવા માટે સંકલ્પિત શ્વાસોશ્વાસ પ્રમાણ સમય સુધી શરીર પરથી મમત્વભાવ, રાગભાવને દૂર કરી મન, વચન કાયાની પ્રવૃત્તિને રોકવી, ધ્યાન મુદ્રામાં રહેવું. (૬) પ્રત્યાખ્યાન- મ્મલિત સંયમને વિશેષ પુષ્ટિ આપવા તથા તજ્જનિત કર્મ બંધનો ક્ષય કરવા માટે નવકારશી વગેરે તપ દ્વારા નિર્જરા ગુણોને ધારણ કરવા. અનુયોગના કારોનું વર્ણન – અનુયોગના મુખ્ય ચાર દ્વાર છે. યથા– ૧. ઉપક્રમ ૨. નિક્ષેપ ૩. અનુગમ ૪. નય. (૧) ઉપક્રમ-જ્ઞાતવ્યવિષયની પ્રારંભિક ચર્ચા કરવી અને પદાર્થોને નિક્ષેપ યોગ્ય બનાવવા. (૨) નિક્ષેપ- નામ સ્થાપના આદિ ભેદથી સૂત્રગત પદોનું વ્યવસ્થાપન કરવું. (૩) અનુગમ- સૂત્રનો અનુકૂળ અર્થ કરવો. એનાથી વસ્તુના યોગ્ય સ્વરૂપનું જ્ઞાન થાય છે. (૪) નય વસ્તુના શેષ ધર્મોને અપેક્ષા દષ્ટિએ ગૌણ કરીને મુખ્યરૂપથી કોઈ એક અંશ(ધર્મ) ગ્રહણ કરનારો બોધ એ “નય” છે. (૧) ઉપક્રમ દ્વારનું વર્ણન – ઉપક્રમના પ્રકાર છે યથા– ૧. નામ ર. સ્થાપના ૩. દ્રવ્ય ૪. ક્ષેત્ર ૫. કાળ ૬. ભાવ. દ્રવ્ય ઉપક્રમ:- સચિત્ત, સજીવ મનુષ્ય પશુ ઇત્યાદિને અને અચિત્ત પુદ્ગલ ગોળ, સાકર, વગેરેને ઉપાય વિશેષથી પુષ્ટકરવા, ગુણ વૃદ્ધિ કરવી, એ પરિકર્મ દ્રવ્ય ઉપક્રમ” છે. શસ્ત્રથી જીવોનો વિનાશ અને પ્રયત્ન વિશેષથી પગલોના ગુણધર્મોનો વિનાશ કરવો એ વસ્તુ વિનાશ દ્રવ્ય ઉપક્રમ છે. ક્ષેત્ર ઉપક્રમ – ભૂમિને હળ વગેરેના પ્રયોગ વડે ઉપજાઉ બનાવવી એ પરિકમ વિષયક ક્ષેત્ર ઉપક્રમ' છે અને હાથી વગેરેને બાંધીને ભૂમિને વેરાન બનાવવી એ ‘વિનાશ વિષયક ક્ષેત્ર ઉપક્રમે છે. કાળ ઉપક્રમ – જળઘડી, રેતઘડી ઇત્યાદિ દ્વારા સમયનું યથાર્થ જ્ઞાન થાય છે તે પરિકર્મરૂપ કાળ ઉપક્રમ' છે અને નક્ષત્ર આદિની ગતિથી જે કાળનો વિનાશ (વ્યતીત થવો) તે વિનાશરૂપ કાળ ઉપક્રમ’ છે. ભાવ ઉપક્રમ :- (૧) ઉપક્રમના અર્થ સ્વરૂપનું સાચું જ્ઞાન હોવું અને એમાં ઉપયોગ સહિત હોવું એ “આગમ રૂપ(આગમત:) ભાવ ઉપક્રમ’ છે. (૨) ઉપક્રમનો અર્થ છે અભિપ્રાય. માટે અભિપ્રાયનું યથાવત્ પરિજ્ઞાન તે ‘ભાવ ઉપક્રમ પ્રવૃત્તિ છે. આ અભિપ્રાય જાણવારૂપ ભાવ ઉપક્રમ પ્રશસ્ત અને અપ્રશસ્ત બન્ને હોય છે. વેયા આદિ દ્વારા અન્યનો અભિપ્રાય જાણવો અપ્રશસ્ત છે અને શિષ્ય દ્વારા ગુરુનો અભિપ્રાય જાણવો પ્રશસ્ત છે. લૌકિક દૃષ્ટિની અપેક્ષાએ આ Page #59 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર || પ૭ | ઉપક્રમ વર્ણન છે. અન્ય અપેક્ષાએ (શાસ્ત્રીય દષ્ટિએ) ઉપક્રમ – ઉપક્રમના છ પ્રકાર છે– ૧. આનુપૂર્વી ર. નામ ૩. પ્રમાણ ૪. વક્તવ્યતા પ. અર્થાધિકાર ૬. સમવતાર. (૧) આનુપૂર્વી ઉપક્રમ – આનુપૂર્વીના દશ પ્રકાર છે. ૧. નામ ર. સ્થાપના ૩. દ્રવ્ય ૪. ક્ષેત્ર ૫. કાળ ૬. ઉત્કીર્તન ૭. ગણના ૮. સંસ્થાન ૯. સમાચારી ૧૦, ભાવાનુપૂર્વી. આનુપૂર્વી, અનુક્રમ એવં પરિપાટી એ ત્રણે એકાર્થક શબ્દ છે. અર્થાત્ એકની પાછળ બીજું એવી પરિપાટીને આનુપૂર્વી કહે છે. દ્રવ્યાનુપૂર્વીઃ- (૧) કોઈ વિવક્ષિત (ઈચ્છિત) પદાર્થ ને પહેલા વ્યવસ્થાપિત કર્યા પછી પૂર્વાનુપૂર્વી ઇત્યાદિ ક્રમથી અન્યોન્ય પદાર્થોને રાખવા એ દ્રવ્યાનુપૂર્વી છે. એને “ઉપનિધિકી આનુપૂર્વી' કહે છે. (૨) પદાર્થોને પૂર્વાનુપૂર્વી આદિ ક્રમની અપેક્ષા રાખ્યાવિના વ્યવસ્થાપિત કરવા અથવા સ્વભાવતઃ સ્કંધોનું વ્યવસ્થાપિત થઈ જવું, કોઈપણ ક્રમથી જોડાઈ જવું એ પણ દ્રવ્યાનુપૂર્વી છે. એને “અનૌપનિધિકી આનુપૂર્વી' કહે છે. (૩) આનુપૂર્વી એ છે કે જ્યાં આદિ, મધ્ય અને અત્તનું વ્યવસ્થાપન હોય. એટલે જ પરમાણુ અનાનુપૂર્વી છે. ક્રિપ્રદેશ સ્કંધમાં આદિ(પ્રથમ) અને અંત છે પરંતુ મધ્ય ન હોવાથી, તે અનાનુપૂર્વી નહીં પણ “અવક્તવ્ય છે. ત્રિપ્રદેશથી લઈને અનંતપ્રદેશ સ્કંધ આનુપૂર્વી છે. (૪) આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્યના એકવચન, બહુવચનના ભેદથી અસંયોગી ૬ ભંગ હોય છે. આ દ્વારા દ્વિસંયોગી ભંગ બનાવતાં ૧ર ભંગ બને છે. તેમજ ત્રણ સંયોગી ભંગ ૮ બને છે. આ રીતે કુલ ર૬ ભંગ બને છે. આ ભંગ વિકલ્પ આ પ્રમાણે છે. અસંયોગી ૬ ભંગ– ૧. આનુપૂર્વી ૨. અનાનુપૂર્વી ૩. અવક્તવ્ય ૪. આનુપૂર્તિઓ પ. અનાનુપૂર્વીઓ . અનેક અવક્તવ્ય. દ્વિસંયોગી ૧૨ ભંગ- ૧. આનુપૂર્વી એક અનાનુપૂર્વી એક ૨. આનુપૂર્વી એક અનાનુપૂર્વી અનેક ૩. આનુપૂર્વી અનેક અનાનુપૂર્વી એક ૪. આનુપૂર્વી અનેક અનાનુપૂર્વી અનેક. આ પ્રમાણે જ ચાર ભંગ આનુપૂર્વી તથા અવક્તવ્યની સાથે હોય છે અને ચાર ભંગ અનાનુપૂર્વી તથા અવક્તવ્યની સાથે હોય છે. કુલ ૧ર ભંગ છે. ત્રણ સંયોગી ૮ ભંગ થાય છે. યથા૧. આનુપૂર્વી એક, અનાનુપૂર્વી એક, અવક્તવ્ય એક. ૨. આનુપૂર્વી એક, અનાનુપૂર્વી એક, અવક્તવ્ય અનેક. ૩. આનુપૂર્વી એક, અનાનુપૂર્વી અનેક, અવક્તવ્ય એક. ૪. આનુપૂર્વી એક, અનાનુપૂર્વી અનેક, અવક્તવ્ય અનેક. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૫. આનુપૂર્વી અનેક, અનાનુપૂર્વી એક, અવક્તવ્ય એક. ૬. આનુપૂર્વી અનેક, અનાનુપૂર્વી એક, અવક્તવ્ય અનેક. ૭. આનુપૂર્વી અનેક, અનાનુપૂર્વી અનેક, અવક્તવ્ય એક. ૮. આનુપૂર્વી અનેક, અનાનુપૂર્વી અનેક, અવક્તવ્ય અનેક. એ $ + ૧૨ + ૮ = ૨૬ ભંગ હોય છે. આ ભંગ બનાવવાની વિધિ અન્યત્ર પણ આ જ રીતે જાણી લેવી જોઈએ. આ વિધિથી પરમાણુ, દ્વિપ્રદેશી સ્કંધ અને ત્રણ પ્રદેશી સ્કંધ; આ ત્રણના સંયોગથી ૨૬ ભંગ જાણવા જોઈએ. (૫) આનુપૂર્વી આદિ દ્રવ્યોનો ‘અસ્તિત્વ’ આદિ દ્વારા વિચાર કરવો એ ‘અનુગમ’ છે અર્થાત્ અનુકૂલ વિશેષ જ્ઞાન છે. જેમ કે— ૧. આનુપૂર્વી આદિ ત્રણેયનું અસ્તિત્વ છે. ૨. દ્રવ્ય સંખ્યાથી અનંત છે. ૩. અનેક દ્રવ્યોની અપેક્ષાએ આનુપૂર્વી આદિ સર્વ લોકમાં છે અને એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યાતમા ભાગ આદિ અલગ-અલગ રૂપમાં છે. ૪. તેવી જ રીતે ‘સ્પર્શના’ સાધિક હોય છે. ૫. સ્થિતિ બધાની જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલની છે અને બહુત્વની અપેક્ષાએ શાશ્વત છે. ૬. અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળનું છે. પરંતુ પરમાણુનો અસંખ્યકાળ છે. બહુત્વની અપેક્ષાએ અંતર નથી. ૭. શેષ દ્રવ્યોના અનેક અસંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. દ્વિપ્રદેશી તથા પરમાણુ દ્રવ્ય અસંખ્યાતમા ભાગમાં હોય છે. ૮. આનુપૂર્વી આદિ દ્રવ્ય પારિણામિક ભાવમાં હોય છે. ૯. દ્વિપ્રદેશી સંધ દ્રવ્ય બધાથી થોડા છે, તેનાથી પરમાણુ વિશેષાધિક છે અને ત્રણ પ્રદેશી આદિ સંધ દ્રવ્ય અસંખ્યગણા છે. પ્રદેશની અપેક્ષાએ બધાથી થોડા પરમાણુ અપ્રદેશ, દ્વિપ્રદેશીના પ્રદેશ વિશેષાધિક એનાથી ત્રણ પ્રદેશી આદિ સ્કંધોના પ્રદેશ અનંત ગણા છે. (૬) નૈગમ અને વ્યવહાર નયથી ઉપરોકત ૨૬ ભંગ થાય છે અને સંગ્રહ નયથી આનુપૂર્વી આદિના સાતભંગ થાય છે. કારણ કે બહુવચનની વિવક્ષા આમાં અલગ હોતી નથી. તે ભંગ આ પ્રમાણે છે– ૧. આનુપૂર્વી ૨. અનાનુપૂર્વી ૩. અવક્તવ્ય ૪. આનુપૂર્વી અનાનુપૂર્વી ૫. આનુપૂર્વી અવક્તવ્ય ૬. અનાનુપૂર્વી અવક્તવ્ય ૭. આનુપૂર્વી અનાનુપૂર્વી અવક્તવ્ય. અન્ય વર્ણન પણ સંગ્રહ નય દ્વારા સમજવું. પરન્તુ તેમાં બહુવચન સંબંધી કોઈ વિકલ્પ દ્રવ્ય, પ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, સ્થિતિ આદિમાં નહિ સમજવો. આ અનૌપનિધિકી આનુપૂર્વીનું વર્ણન થયું. પૂર્વાનુપૂર્વી આદિના ભંગ ઃ– ઔપનિધિકી દ્રવ્ય આનુપૂર્વી ત્રણ પ્રકારની હોય છે. યથા− (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી (બન્નેથી ભિન્ન સ્વરૂપવાળી). યથા છ દ્રવ્યોને ક્રમથી રાખવા પૂર્વાનુપૂર્વી છે. ઉલટા ક્રમથી રાખવા પશ્ચાનુપૂર્વી છે. ૬ દ્રવ્યોના અનાનુપૂર્વીના ભંગ આ પ્રમાણે છે– ૧૪૨૪ ૩×૪××Ç = ૭૨૦ આમાં બે ઓછા કરવાથી ૭૧૮ અનાનુપૂર્વીના ભંગ જાણવા. Page #61 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્રો પ૯ આ જ રીતે પંચ પરમેષ્ઠીના પદોથી એક પૂર્વાનુપૂર્વી એક પશ્ચાનુપૂર્વી અને ૧૧૮ (૧૮ર૪૩૪૪૪૫ = ૧૨૦ – ૨ = ૧૧૮) અનાનુપૂર્વીના ભંગ બને છે. ક્ષેત્રાનુપૂર્વી – દ્રવ્યાનુપૂર્વીની જેમ સંપૂર્ણ વર્ણન છે. આમાં ત્રણ પ્રદેશો આદિના અવગાઢ અંધ આનુપૂર્વી છે. એક પ્રદેશવગાઢ અંધ અનાનુપૂર્વી છે અને દ્ધિ પ્રદેશાવગાઢસ્કંધ અવકતવ્ય છે. અલ્પબદુત્વમાં અહીં અનંતગુણના સ્થાને અસંખ્ય ગુણ જ હોય છે. કારણ કે અવગાહના ઉત્કૃષ્ટ અસંખ્ય પ્રદેશની હોય છે, અનંતપ્રદેશની ન હોય. - પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી અહીં ઉર્ધ્વલોક, અધોલોક તીરછા લોકની અપેક્ષાએ કહેવી. પછી અધોલોકની સાત નરક, તીરછા લોકના અસંખ્ય દ્વિીપ સમુદ્ર અને ઉર્ધ્વ લોકના ૧૫ સ્થાન(૧૨ દેવલોક, ૧ ચૈવેયક, ૧ અણુત્તર દેવ, ૧સિદ્ધશિલા)ની પૂર્વાનુપૂર્વી આદિ કહી શકાય છે. કાળાનુપૂર્વી – દ્રવ્યાનુપૂર્વીની સમાન સંપૂર્ણ વર્ણન છે. એમાં એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય અનાનુપૂર્વી છે, બે સમયની સ્થિતિવાળું દ્રવ્ય અવક્તવ્ય છે અને ત્રણ સમયથી અસંખ્ય સમય સુધીની સ્થિતિવાળા દ્રવ્ય આનુપૂર્વી છે. ક્ષેત્ર અવગાહનાની જેમ કાળ સ્થિતિ પણ અસંખ્ય છે, માટે અનંત નહિ કહેવું. એક સમયની સ્થિતિ યાવત્ અસંખ્ય સમયની સ્થિતિની અપેક્ષાએ પૂર્વાનુપૂર્વી આદિ કહેવું જોઈએ. અથવા સમય, આવલિકા, આણ–પાણ, થોડ, લવ, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ, સોવર્ષ હજાર વર્ષ, લાખ વર્ષ, પૂવગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, યાવતું શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, પુદ્ગલ પરાવર્તન, અતીતકાળ, અનાગતકાળ, સર્વકાળ, આ પ૩ પદાથી પણ કહી શકાય છે. ઉત્કીર્તન આનુપૂર્વી – એના પૂર્વાનુપૂર્વી આદિત્રણ ભેદ છે, જે ભગવાન ઋષભ દેવ આદિ ભગવાન મહાવીર પર્યન્ત ૨૪ તીર્થકરોની અપેક્ષાએ કહેવી જોઈએ. ગણનાનુપૂર્વી – એના પૂર્વાનુપૂર્વી આદિ ત્રણ ભેદ છે. જે એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અરબ સુધી. આ દસ પદોની અપેક્ષાએ કહેવી જોઈએ. સંસ્થાન આનુપૂર્વી – છ સંસ્થાનોની અપેક્ષાએ કહી શકાય છે. સમાચારી આનુપૂર્વી – ‘આવર્સીહિ' આદિ દસ સમાચારીની અપેક્ષાએ કહી શકાય. ભાવાનુપૂર્વી – એ છ ભાવોની અપેક્ષાએ કહી શકાય છે, ૧. ઉદય, ૨. ઉપશમ, ૩. ક્ષાયિક, ૪. ક્ષાયોપથમિક, ૫. પરિણામિક ૬. મિશ્ર સંયોગી(સન્નિપાતિક) ભાવ. આ આનુપૂર્વ અધિકાર પૂર્ણ થયો. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૨) નામ ઉપક્રમ – નામ ઉપક્રમના દસ પ્રકાર છે. યથા– એક નામ, બે નામ, ત્રણ નામ યાવતું દસ નામ. એક નામ:- દ્રવ્ય ગુણ પર્યાયના જે નામ લોકમાં રૂઢ થયેલા છે તે બધાની “નામ” એક સંજ્ઞા હોવાથી સર્વે એક નામ છે. બે નામ:- એકાક્ષર “શ્રી આદિ, બે અક્ષર દેવી' આદિ અથવા જીવ અજીવ એ બે “નામ” છે. વિશેષિત, અવિશેષિત ભેદરૂપ અપેક્ષાએ બે નામ અનેક પ્રકારના થાય છે. જેમ કે- જીવ અવિશેષિત અને નારકી ઇત્યાદી વિશેષિત. નારકી અવિશેષિત, રત્નપ્રભા ઇત્યાદિ વિશેષિત. એ રીતે મેદાનભેદ કરતાં અનત્તર દેવ અવિશેષિત, વિજય, વૈજયંત વિશેષિત છે. આ બે નામ છે. તે જ રીતે અજીવ દ્રવ્યમાં સમજવું. ત્રણ નામ:- દ્રવ્ય, ગુણ, પર્યાય આ ત્રણ નામ છે. એમાં દ્રવ્યના ૬ ભેદ, ગુણના વર્ણાદિ પાંચ ભેદ તેમજ ર૫ ભેદ અને પર્યાયના એક ગુણ કાલા યાવત્ અનંત ગુણ કાલા ઇત્યાદિ અનંત ભેદ છે. સ્ત્રી, પુરુષ, નપુંસક આ પણ ત્રણ નામ છે. સ્ત્રી નામના અંતમાં સ્વર આ, ઈ, ઊ હોય છે. પુરુષ નામના અંતમાં આ, ઇ, ઊ, ઓ હોય છે. નપુંસક નામના અંતમાં એ, ઈ, ઉં હોય છે. જેમ કે – ૧. માળા, લક્ષ્મી, વધૂ, . રાજા, ગિરી, ૩. ધન્ન, અચ્છિ, મહું. ચાર નામ:- નામ ચાર પ્રકારથી બને છે. ૧. આગમથી, ર. લોપથી, ૩. પ્રકૃતિથી ૪. વિકારથી. ઉદાહરણ – (૧) પહ્માનિ, પયાસિ, કુંડાનિ, (૨) તેડત્ર રથોડત્ર (અ નો લોપ) (૩)અગ્નિ એતો, પર્ ઈમો (એમાં સંધી નથી. પ્રકૃતિ ભાવ થવાથી), (૪)દંડસ્ય + અગ્ર = દંડાગ્રં (એક વર્ણના સ્થાન પર અન્ય વર્ણ.) પાંચ નામ:- ૧. કોઈ વસ્તુનો બોધ કરાવનાર શબ્દ યા નામ તે નામિક નામ છે. ૨. હજુ આદિ નેપાતિક નામ છે. ૩. થાવતિ આદિ તિગત ક્રિયાઓ આખ્યાતિક નામ છે. ૪.પરિ ઇત્યાદિ ઉપસર્ગ ઔપસર્ગિક નામ છે. ૫. “સંત” ઇત્યાદિ મિશ્ર સંયોગી નામ છે. તેમાં ઉપસર્ગ પણ છે, નામિક પણ છે. છ નામ :- (૧) ઉદય ભાવ–આઠ કર્મોનો ઉદય. જેમાં જીવ ઉદય નિષ્પન્નમનુષ્યત્વ, ત્રણત્વ, દેવત્વ વગેરે અને અજીવ ઉદય નિષ્પન્ન- શરીર વગેરે. (૨) ઉપશમ ભાવ:- મોહનીય કર્મના ઉપશમથી ઉપશમ સમકિત, ઉપશમશ્રેણી, ઉપશાંત મોહ ગુણસ્થાન, ઉપશમ ચારિત્ર લબ્ધિ. (૩) ક્ષાયિક ભાવ:- આઠ કર્મ તથા તેની સમસ્ત પ્રકૃતિઓના ક્ષયથી ઉત્પન્ન For Page #63 -------------------------------------------------------------------------- ________________ તત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર થયેલ ભાવ. (૪) ક્ષાયોપશમિક ભાવ :- · જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મોના ક્ષય અને ઉપશમને ક્ષાયોપમિક ભાવ કહે છે. ચાર જ્ઞાન, પાંચ ઇન્દ્રિયો, ત્રણ દર્શન, ચાર ચારિત્ર, ગણિ, વાચક, વગેરે પદવી. ઉદય પ્રાપ્ત કર્મનો ક્ષય, અનુદીર્ણના વિપાકોદયની અપેક્ષાએ ઉદયાભાવ(ઉપશમ), આ પ્રકારે ક્ષયથી ઉપલક્ષિત ઉપશમ જ ક્ષયોપશમ કહેવાય છે. ઉપશમમાં પ્રદેશોદય નથી હોતો, પરંતુ ક્ષયોપશમમાં પ્રદેશોદય હોય છે. વિપાકોદય નથી હોતો. ૬૧ (૫) પારિણામિક ભાવ :- સાદિ પારિણામિક- વાદળા, સંધ્યા, પર્વત, ઇન્દ્રધનુષ, વિળી, હવા વર્ષા વગેરે. અનાદિ પારિણામિક– જીવત્વ, ભવીત્વ, અભવીત્વ, લોક, અલોક અને ધર્માસ્તિકાય વગેરે. (૬) સન્નિપાતિક (સંયોગી-મિશ્ર) ભાવ :– પૂર્વોકત પાંચ ભાવો વડે દ્વિક સંયોગી વગેરે ૨૬ ભંગ બને છે. તેને સન્નિપાતિક ભાવ કહેવાય છે. ઃ– છવ્વીસ ભંગ :- દ્વિસંયોગી ભંગ ૧૦ :- ૧. ઉદય-ઉપશમ ર. ઉદય-ક્ષય ૩. ઉદય-ક્ષયોપશમ, ૪. ઉદય-પારિણામિક પ. ઉપશમ-ક્ષય, ૬. ઉપશમ-ક્ષયોપશમ, ૭. ઉપશમ-પારિણામિક ૮. ક્ષય-ક્ષયોપશમ ૯. ક્ષય-પારિણામિક ૧૦. ક્ષયોપશમપારિણામિક. ત્રિસંયોગી ભંગ ૧૦ :- ૧. ઉદય-ઉપશમ-ક્ષય ર. ઉદય-ઉપશમ-ક્ષયોપશમ ૩. ઉદય-ઉપશમ-પારિણામિક ૪. ઉદય-ક્ષય-ક્ષયોપશમ ૫. ઉદય-ક્ષય-પારિણામિક ૬. ઉદય-ક્ષયોપશમ-પારિામિક ૭. ઉપશમ-ક્ષય-ક્ષયોપશમ ૮. ઉપશમ-ક્ષયપારિણામિક, ૯. ઉપશમ-ક્ષયોપશમ-પારિણામિક ૧૦. ક્ષય-ક્ષયોપશમપારિણામિક, ચારસંયોગી ભંગ ૫ :- ૧. ઉદય-ઉપશમ-ક્ષય-ક્ષયોપશમ ૨. ઉદય-ઉપશમક્ષય-પારિણામિક ૩. ઉદય-ઉપશમ-ક્ષયોપશમ-પારિણામિક ૪. ઉદય-ક્ષયક્ષયોપશમ-પારિણામિક ૫. ઉપશમ-ક્ષય-ક્ષયોપશમ-પારિણામિક. પાંચ સંયોગી એક ભંગ ઃ- ઉદય-ઉપશમ-ક્ષય-ક્ષયોપશમ-પારિણામિક. આ ૨૬ ભંગોમાંથી જીવમાં ૬ ભંગ પ્રાપ્ત થાય છે. શેષ ૨૦નું ભંગરૂપે અસ્તિત્વ માત્ર સમજવું. તે છ ભંગ આ પ્રમાણે છે— ૧) ક્ષાયિક, પારિણામિક-સિદ્ધોમાં. ૨) ઉદય, ક્ષયોપશમ, પારિણામિક– સામાન્યરૂપથી સંસારી જીવોમાં. ૩) ઉદય, ક્ષાયિક, પારિણામિક ભવસ્થ કેવળીમાં (ગુણસ્થાન ૧૩-૧૪માં) ૪) ઉદય, ક્ષય, ક્ષયોપશમ, પારિણામિક- ક્ષાયિક સમકિતી સામાન્ય જીવમાં ૫) ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, પારિણામિક-ઉપશમ સમકિતી સામાન્ય જીવમાં. Page #64 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૬) ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, પારિણામિક ક્ષાયિક સમ્યક્ દૃષ્ટિ જીવને ઉપશમ શ્રેણીમાં. કર અહીં ૧. ગતિઓને ઉદયમાં ૨. ઉપશમ સમકિત, ઉપશમ શ્રેણીને ઉપશમમાં ૩. ઇન્દ્રિયોને ક્ષયોપશમમાં ૪. ક્ષાયિક સમકિત, ક્ષપક શ્રેણી, કેવળ જ્ઞાનને ક્ષયમાં ૫. જીવત્વ ભવીત્વ આદિ પારિણામિકમાં સમજવા. સાત નામ :- સાત સ્વર છે. તે આ પ્રમાણે છે :-- ૧) ષડ્જ સ્વર :- કંઠ, વક્ષસ્થળ, તાલુ, જિવ્હા, દાંત, નાસિકા; આ છ સ્થાનોના સંયોગથી આ સ્વર ઉત્પન્ન થાય છે, જિન્હાગ્રંથી ઉચ્ચારિત થાય છે, યથા– મયૂરનો શબ્દ, મૃદંગનો શબ્દ. આ સ્વરવાળો મનુષ્ય આજીવિકા, પુત્ર, મિત્ર આદિથી સંપન્ન સુખી હોય છે. - ૨) વૃષભ સ્વર :- બળદની ગર્જના જેવો. આ સ્વર વક્ષસ્થલમાંથી ઉચ્ચારિત થાય છે. યથા– કુકડાનો સ્વર, ગૌમુખી વાજિંત્રનો સ્વર. આ સ્વરવાળો મનુષ્ય ઐશ્વર્યશાળી હોય છે. તે સેનાપતિત્વ, અને ધનધાન્ય આદિ ભોગસામગ્રી ને પ્રાપ્ત કરે છે. ૩) ગાંધાર સ્વર :- આ સ્વર કંઠમાંથી ઉચ્ચારિત થાય છે. યથા- હંસનો સ્વર, શંખનો અવાજ. આ સ્વરવાળો મનુષ્ય શ્રેષ્ઠ આજીવિકા પ્રાપ્ત કરે છે, કલાકોવિદ હોય છે, કવિ બુદ્ધિમાન અને અનેક શાસ્ત્રોમાં પારંગત હોય છે. ૪) મધ્યમ સ્વર :- આ સ્વર જિવ્હાના મધ્યભાગથી ઉચ્ચારિત થાય છે. તે ઉચ્ચનાદ રૂપ હોય છે. યથા- ઘંટાનો સ્વર, ઝાલરનો સ્વર. આ સ્વરવાળા સુખૈષી(સુખી) જીવ હોય છે. મનોજ્ઞ ખાતા પીતા હોય છે તેમજ અન્યને ખવડાવે, પીવડાવે છે તથા દાન કરે છે. ૫) પંચમ સ્વર :- નાભિ, વક્ષસ્થળ, હૃદય, કંઠ અને મસ્તક ;આ પાંચ સ્થાનના સંયોગ વડે અને નાસિકામાંથી ઉચ્ચારિત થાય છે. યથા– વસંતૠતુમાં કોયલનો શબ્દ, ગોધિકા વાજિંત્રનો સ્વર. આ સ્વરવાળા રાજા, શૂરવીર, સંગ્રાહક અને અનેક મનુષ્યના નાયક હોય છે. ૬) ધૈવત સ્વર :- પૂર્વોક્ત બધા સ્વરોનું અનુસંધાન કરનારો આ સ્વર દાંત અને હોઠના સંયોગ વડે ઉચ્ચારિત થાય છે. યથા– ક્રૌંચ પક્ષીનો સ્વર, નગારાનો અવાજ. આ સ્વરવાળો મનુષ્ય કલહ પ્રિય તથા હિંસક, નિર્દયી હોય છે. ૭) નિષાદ સ્વર :- આ સ્વર બધા સ્વરોનો પરાભવ કરનારો છે. ભૃકુટી ખેંચીને મસ્તકમાંથી એનું ઉચ્ચારણ થાય છે. યથા¬ હાથીનો અવાજ, મહાભેરીનો અવાજ. આ સ્વરવાળા મનુષ્ય ચાંડાલ, ગોઘાતક, મુક્કેબાજ, ચોર અને આવા જ મોટા પાપ કરનારા હોય છે. આ સાત સ્વરો પૂર્ણ થયા. Page #65 -------------------------------------------------------------------------- ________________ તત્વ શાસ્ત્ર ઃ અનુયોગદ્વાર સૂત્ર ગાયન ઃ- શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ, શુભ મધુર સ્વર, ઉતાર-ચઢાવથી સંપન્ન, ગેય રાગથી યુક્ત ગાવું વિગેરે ગાયનના ગુણ છે. ડરીને, ઉતાવળથી, શ્વાસ લેતા, નાકના સંયોગથી કટુ સ્વર અને તાલ વિરુદ્ધ ગાવું ઇત્યાદિ ગાયનના દોષ છે. ૬૩ ગાયકનું ગીતના સ્વરમાં મૂર્છિત જેવા થઈ જવું ‘ગીતની મૂર્ચ્છના’ કહેવાય છે. આ મૂર્ચ્છના ૨૧ છે. એના સાત-સાતના સમૂહને ગ્રામ કહે છે. સાત સ્વરોના ત્રણ ગ્રામ અને ૨૧ મૂર્ચ્છના હોય છે. ગાયન પણ સત્ય, ઉપઘાત આદિ ૩ર દોષો રહિત, વિશિષ્ટ અર્થયુક્ત, અલંકારોથી યુક્ત, ઉપસંહારથી યુકત અને અલ્પ પદ, અલ્પ અક્ષરવાળું, પ્રિયકારી હોવું જોઈએ. શ્યામ સ્ત્રી મધુર ગાય છે. કાળી સ્ત્રી ખર(રૂક્ષ) સ્વરમાં ગાય છે અને ગૌરવર્ણા ચતુરાઈથી ગાય છે, કાણી વિલંબિત સ્વરમાં તથા આંધળી શીઘ્રગતિ સ્વરમાં ગાય છે. આઠ નામ :- શબ્દોની આઠ વચન વિભક્તિઓના આઠ નામ છે. (૧) પ્રથમા (કર્તા) જાતિ અને વ્યક્તિના નિર્દેશમાં વપરાય છે. (૨) દ્વિતીયા (કર્મ) જેનાપર ઉપદેશ, ક્રિયાનું ફળ મળે. (૩) તૃતીયા (કરણ) ક્રિયાના સાધકતમ કારણમાં વપરાય. (૪) ચતુર્થી (સંપ્રદાન) જેને માટે દાન દેવાની ક્રિયા હોય છે તે. (૫) પંચમી (અપાદાન) જેનાથી અલગ થવાનો બોધ થાય છે. (૬) છઠ્ઠી (સંબંધ) સ્વામીત્વનો સંબંધ બતાવનારી. (૭) સપ્તમી (આધાર) ક્રિયાના આધાર સ્થાનનો બોધ કરાવનારી (૮) અષ્ટમી (સંબોધન) સંબોધિત(આમંત્રણ) કરનારી. યથા– (૧) આ, તે, હું, (ર) આને કહો, તેને બોલાવો, (૩) એના દ્વારા કરવામાં આવેલ, મારાથી કહેવામાં આવેલ, (૪) તેના માટે આપો, તેના માટે લઈ જાઓ, જિનેશ્વરને માટે મારા નમસ્કાર હો, (૫) વૃક્ષપરથી ફળ નીચે પડ્યું, અહીંયાથી દૂર કરો, (૬) તેની વસ્તુ, તેનું મકાન, તેનું ખેતર, (૭) છતની ઉપર, ભૂમિ પર, પુસ્તકમાં, ઘરમાં, (૮) અરે ! ભાઈઓ ! બેનજી ! હે સ્વામી ! હે નાથ ! વગેરે. નવ નામ :- કાવ્યોના નવ રસ છે. તે નવ નામ છે. તે આ પ્રમાણે છે– (૧) વીરરસ (૨) શૃંગારરસ (૩) અદ્ભુતરસ (૪) રૌદ્રરસ (૫) ભયાનક રસ (૬) બીભત્સ રસ (૭) હાસ્યરસ (૮) કરુણરસ (૯) પ્રશાંત રસ. અનેક સહકારી કારણોથી અંતરાત્મામાં ઉત્પન્ન થતાં ઉલ્લાસ યા વિકારની અનુભૂતિને રસ કહેવાય છે. માટે જે કાવ્યના ગાવાથી કે સાંભળવાથી આત્મામાં વીરતા, હાસ્ય, શૃંગાર વગેરે ભાવની અનુભૂતિ થાય છે તે, તે કાવ્યનો રસ કહેવાય છે. એક કાવ્યમાં એક અથવા અનેક રસ હોઈ શકે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૪ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત દસ નામ:- નામકરણ દસ પ્રકારના હોય છે. યથા– (૧) ગુણ નિષ્પન્ન નામશ્રમણ, તપસ્વી, પવન, (૨) ગુણ રહિત નામ-સમુદ્ગ, સમુદ્ર, પલાશ, ઈન્દ્રગોપ. કીડા (૩) આદાનપદ નિષ્પન્ન નામ– પ્રારંભિક પદથી અધ્યયન આદિનું નામ ભકતામર, પુચ્છિન્નુર્ણ (૪) પ્રતિપક્ષપદનિષ્પન્ન નામ–અલાબુ, અલત્તક. (૫) પ્રધાનપદ નિષ્પન્ન નામ– આમ્રવન વગેરે. (૬) અનાદિ સિદ્ધાંત નિષ્પન્ન નામધર્માસ્તિકાય આદિ. (૭) નામનિષ્પન્ન નામ– મૃગાપુત્ર, પાંડુપુત્ર, પાંડુસેન. (૮) અવયવ નિષ્પન્ન નામ- પક્ષી, દ્વિપદ, ચતુષ્પદ, જટાધારી આદિ. (૯) સંયોગ નિષ્પન્ન નામ-ગોપાલક, દંડી, રથિક, નાવિક, મારવાડી, હિન્દુસ્તાની, પંચમારક, (પાંચમા આરાના મનુષ્ય), હેમંતક, વસંતક, ચોમાસી, સંવત્સરી, જ્ઞાની, સંયમી, ક્રોધી. ૧૦મું પ્રમાણ નિષ્પન્ન નામ- એના ચાર પ્રકાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. (૧) કોઈનું પ્રમાણ” નામ રાખ્યું તે નામ પ્રમાણ નિષ્પન્ન. (૨) સ્થાપના નિષ્પન્ન નામ– ૨૮ નક્ષત્રો અને એના દેવતાઓના નામ. અનેક પ્રકારના કુળ નામ– ઉગ્રકુળ, ભોગકુળ, ઇક્વાકુકુળ. અનેક પ્રકારના પાસંડ નામ- શ્રમણ, પાંડુરંગ, ભિક્ષ, પરિવ્રાજક, તાપસ વગેરે. અનેક પ્રકારના ગણ નામ– મલ્લગણ વગેરે આ બધા સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામની અંદર સમાય છે. (૩) દ્રવ્ય પ્રમાણ નિષ્પન્ન નામ– ધર્માસ્તિકાયાદિ છે. (૪) ભાવ પ્રમાણ નિષ્પન્ન નામમાં સમાસ, તદ્ધિત, ધાતુજ, નિરુક્તિજ એ ચારેય અને એના અનેક ભેદાનભેદ તથા ઉદાહરણ પણ કહેલ છે. સમાસ સાત છે– ૧. લંદ ૨. બહુવ્રીહિ૩. કર્મધારય ૪. દ્વિગુ ૫. તપુરુષ ૬. અવ્યવીભાવ ૭. એક શેષ અર્થાત્ સમાસ નિષ્પન્ન નામ સાત પ્રકારના છે. તદ્ધિત નિષ્પન્ન નામ આઠ પ્રકારના છે–૧. કર્મથી- વ્યાપારી, શિક્ષક, ૨. શિલ્પથી- કાષ્ઠકાર, સુવર્ણકાર, ચિત્રકાર, ૩. શ્લોકથી– શ્રમણ, બ્રાહ્મણ, ૪. સંયોગથી– રાજ જમાઈ, ૫. સમીપ નામ–બેનાતટ ૬. સંયૂથ નામ- ટીકાકાર, શાસ્ત્રકાર, તરંગવતીકાર ૭. ઐશ્વર્યનામ – શેઠ, સાર્થવાહ, સેનાપતિ, ૮. અપત્યનામ- રાજમાતા, તીર્થકર માતા. ધાતુથી નિષ્પન્ન નામ ધાતુજ કહેવાય છે. નિરુક્ત નિષ્પન્નનામ- મહિષ, ભ્રમર, મુસળ, કપિત્થ. આ દસ નામ પ્રકરણ પૂર્ણ થયું. (૩) પ્રમાણ” ઉપક્રમ:- આ ચાર પ્રકારના છે. યથા– (૧) દ્રવ્ય પ્રમાણ (૨) ક્ષેત્ર પ્રમાણ (૩) કાલ પ્રમાણ (૪) ભાવ પ્રમાણ. દ્રવ્ય પ્રમાણના પાંચ પ્રકાર છે યથા(૧) માન પ્રમાણ:- ધાન્યને માપવા માટેનું સૌથી નાનું માપ મુઠ્ઠી છે. બે મુઠ્ઠી = પસલી, બે પસલી = એક ખોબો, ચાર ખોબા = એક કુલક, ચાર કુલક = એક પ્રસ્થ, ચાર પ્રસ્થ = એક આઢક, ચાર આઢક = એક દ્રોણ, સાઠ આઢક = નાની Page #67 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર 'પ કુંભી, ૮૦ આઢક = મધ્યમ કુંભી, એકસો આઢક = મોટી કુંભી, આઠ મોટી કુંભી = એક બાહ. તરલ પદાર્થ માપવાનું સૌથી નાનું માપ 'ચતુષષ્ઠિકા (૪ પળ = પા શેર) બે ચતુઃષષ્ઠિકા = એક બતીસિકા (અડધોશેર) બે બતીસિકા = એક સોળસિકા (એક શેર), બે સોળસિકા = એક અષ્ઠ ભાગિકા (ર શેર.) બે અષ્ટભગિકા = એક ચર્તુભાર્ગિકા (ચાર શેર), બે ચર્તુભાગિકા = અધમણ (આઠ શેર), બે અધમણ એક મણ (૧૬ શેર = રપપળ). એક પળ એક છટાંકને કહે છે. રપ૬પળનો એક મણ થાય છે. એનાથી દૂધ, ઘીનું માપ કરાય છે. (૨) ઉન્માન પ્રમાણ:- ત્રાજવાથી તોલ કરી વસ્તુની માત્રાનું જ્ઞાન કરવું તેને ઉન્માન પ્રમાણ કહે છે. માપવાનું જોખવાનું) સૌથી નાનું માપ કાટલું (તોલું) અર્ધ કર્ષ હોય છે, બે અર્ધ કર્ષ = એક કર્ષ, બે કર્ષ એક અર્ધપલ, બે અર્ધપલ = એક પલ (એક પલ એક છટાંક અથવા પાંચ તોલાનો સૂચક છે) એકસો પાંચ પલ = એક તુલા પાઠાંતરે ૧૦૦ પલ અને કયાંક ૫૦૦ પલ પણ છે. દસ તુલા = અર્ધા ભાર, બે અર્ધાભાર = એક ભાર; એનાથી ગોળ, ખાંડ, સાકર વગેરે દ્રવ્યનું વજન કરાય છે. આ માપ તોલ અપેક્ષિત ક્ષેત્ર કાળના છે. કાળાંતર અથવા ક્ષેત્રમંતરથી માપ તોલની ગણતરી અલગ-અલગ ન્યુનાધિક પણ હોઈ શકે છે. થોડાક સમય પૂર્વે છટાંક, શેર, મણ વગેરે પ્રચલિત હતા. આજwાલ ગ્રામ, કિલો, ક્વિન્ટલમાં વજન કરાય છે. (૩) અવમાન પ્રમાણ:- એનાથી જમીન વગેરેનું માપ કરાય છે. આનો સૌથી નાનો એકમ હાથ હોય છે. ચાર હાથ = એક ધનુષ્ય, ધનુષ, દંડ, યુગ, નાલિકા, અક્ષ, મૂસળ આ બધા એક માપના હોય છે. દશ નાલિકા = એક રજુ; આનાથી ભૂમિની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ મપાય છે. વર્તમાનમાં ગજ, ફૂટથી માપ કરાય છે અથવા મીટર થી જમીન મપાય છે. (૪) ગણિમ પ્રમાણ – ગણતરી, સંખ્યામાં કોઈ પણ પદાર્થની માત્રાના જ્ઞાનને ગણિમ પ્રમાણ' કહે છે. એનાથી રૂપિયા, પૈસા સંપત્તિનું અને ગણતરી કરી શકાય એવા પદાર્થોનું જ્ઞાન કરાય છે. એનો જઘન્ય(નાનામાં નાનો) એકમ એક છે. પછી ક્રમશઃ બે, ત્રણ, ચાર એમ કરોડ સુધી સમજવું. સૂત્રમાં ૧, ૧૦, ૧૦૦, ૧૦૦૦, ૧૦,૦00 ૧,૦૦,૦૦૦, ૧૦ લાખ, ૧ કરોડ આ સંખ્યા આપી છે. અધિકતમ ૧૯૪ અંક પ્રમાણ સંખ્યા ગણના પ્રમાણમાં છે. (૫૪ અંક અને ૧૪). મીંડા). એના પછી ઉપમા પ્રમાણ છે. (૫) પ્રતિમાનું પ્રમાણ - સોના, ચાંદી અને મણિ, મોતી આદિને નાના કાંટામાં તોલીને પ્રમાણમાન જાણી શકાય છે. આ પ્રતિમાનું પ્રમાણ છે. બહુમૂલ્ય વસ્તુઓને તોલા, માસા, રતિ આદિ નાના તોલાથી તોળાય છે. ગોળ, સાકર વગેરેને મોટા Page #68 -------------------------------------------------------------------------- ________________ | ૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત કાંટામાં મોટા તોલમાપથીંતોળાય છે. આ પ્રતિમાન પ્રમાણ અને ઉન્માન પ્રમાણમાં અંતર સમજવું. પ્રતિમાન માપ આ પ્રમાણે છે- ૫ ગુંજા (રતિ) ૧ કર્મ માસક (માસા) ૪ કાંકણી ૧ કર્મ માસક (માસા) ૩ નિષ્પાવ ૧ કર્મ માસક (માસા) ૧૨ માસા ૧ મંડળ ૪૮ કાંકણી = ૧ મંડળ ૧૬ માસા = ૧ તોલા સોના મહોર) ક્ષેત્ર પ્રમાણ – એનો જઘન્ય એકમ 'અંગુલ' છે. અંગુલ ત્રણ પ્રકારના હોય છે. યથા– (૧) આત્માંગુલ– જે કાળમાં જે મનુષ્ય હોય છે, તેમાં પણ જે પ્રમાણ યુક્ત પુરુષ હોય છે, તેના અંગુલને આત્માગુલ કહેવાય છે. પ્રમાણયુક્ત પુરુષ તે હોય છે જે સ્વયંના અંગુલથી એકસો આઠ અંગુલ પ્રમાણ હોય છે અથવા ૯ મુખ પ્રમાણ હોય છે. એક દ્રોણ જેટલું તેના શરીરનું આયતન હોય છે અને અર્ધભાર પ્રમાણ જેનું વજન હોય છે. દ્રોણ અને અર્ધભારમાં પ્રાયઃ ૬૪ શેરનું પરિમાણ હોય છે. (૨) ઉત્સધાંગુલ:- ૮ વાળાગ્ર = એક લીખ, આઠલીખ = એક જૂ, આઠ જૂ = એક જવમધ્ય, આઠ જવમધ્ય = એક ઉત્સધાંગુલ અર્થાત્ ૮૪૮૮૮૪૮ = ૪૦૯૬ વાળના ગોળ ભારા. એનો જેટલો વિસ્તાર(વ્યાસ) હોય છે, એને એક ઉત્સધાંગુલ કહેવાય છે. આ અંગુલ લગભગ અડધા ઇંચ બરાબર હોય છે, એવું અનુમાન છે. જેથી ૧ર ઈચ = ૨૪ અંગુલ = ૧ હાથ = ૧ ફૂટ હોય છે. (૩) પ્રમાણાંગુલ – ચક્રવર્તીના કાંકણીરત્નના તલિયા અને ૧ર હાંસ હોય છે. પ્રત્યેક હાંસ એક ઉત્સધાંગુલ પ્રમાણ હોય છે. ઉસેધાંગુલથી હજારગણો પ્રમાણાંગુલ હોય છે. શ્રમણ ભગવાન મહાવીરના અંગુલ ઉત્તેધાંગુલથી બમણા હોય છે. અર્થાત્ ૮૧૯૨(વાળના) કેશનો ગોળ ભારો બનાવવાથી જેટલો વિસ્તાર થાય, તેટલો ભગવાન મહાવીર સ્વામીનો અંગુલ હોય છે. એમ ૪૦૯૬000 વાળના ગોળાના બનાવેલ ભારાનો જેટલો વિસ્તાર થાય છે, તેટલો એક પ્રમાણાંગુલ અર્થાત્ અવસર્પિણીના પ્રથમ ચક્રવર્તીનો અંગુલ હોય છે. યોજન:– ૧ર અંગુલ = એક વેત, બે વેંત = એકહાથ, ચારહાથ = એક ધનુષ, બે હજાર ધનુષ = એક ગાઉ, ચાર ગાઉ = એક યોજન. આ માપ ત્રણ પ્રકારના અંગુલમાં સમજવા. આ પ્રકારે યોજન પર્યત બધા માપ ત્રણ પ્રકારના હોય છે. તેમાં આત્માંગુલથી તે કાળના ક્ષેત્ર, ગ્રામ, નગર, ઘર વગેરેના માપ કરાય છે. ઉસેધાંગુલથી ચાર ગતિના જીવોની અવગાહનાનું માપ કહેવાય છે. પ્રમાણાંગુલથી શાશ્વત પદાર્થો અર્થાતુદ્વીપ, સમુદ્ર, પૃથ્વપિંડવિમાન, પર્વત,કૂટ વગેરેની લંબાઈ, Page #69 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર so પહોળાઈ, ઊંચાઈ કહેવાય છે. અપેક્ષાએ લોકમાં ત્રણ પ્રકારના રૂપી પદાર્થ છે– (૧) મનુષ્ય કૃત ગ્રામ, નગર, મકાન ઇત્યાદિ. (ર) કર્મ કૃત શરીર ઇત્યાદિ. (૩) શાશ્વત સ્થાન. આ ત્રણેયના માપ કરવા માટે ઉપરોક્ત ત્રણ પ્રકારના અંગુલથી લઈને યોજન પર્વતના માપનો ઉપયોગ કરાય છે. અહીં ચારે ગતિના જીવોની અવગાહના વિસ્તારથી બતાવેલ છે, તે માટે જુઓ પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧૧, સારાંશ ખંડ-૬] પરમાણુથી અંગુલનું માપ – સૂક્ષ્મ પરમાણુ અને વ્યવહારિક પરમાણુના ભેદથી પરમાણુ બે પ્રકારના છે. સૂક્ષ્મ પરમાણુ અવર્યુ છે. તે અતિ સૂક્ષ્મ, અવિભાજ્ય, પુદ્ગલનો અંતિમ એક પ્રદેશ હોય છે. તેનો આદિ, મધ્ય, અંત તે સ્વયં છે. એવા અનંતાનંત પરમાણુનો એક વ્યવહારિક પરમાણુ થાય છે. તે પણ સૂક્ષ્મ હોય છે. તલવાર વગેરેથી અવિચ્છેદ્ય છે. અગ્નિ એને બાળી શકતી નથી. હવા એને ઉડાડી શકતી નથી. એવા અનંત વ્યવહારિક પરમાણુના માપની ગણના આ પ્રકારે કરાય છે. અનંત વ્યવહાર પરમાણુ = ૧ ઉત્ક્ષક્ષણ ક્ષક્ષણિકા. ૮ ઉત્લક્ષણ લૈક્ષણિકા = ૧ ફ્લક્ષણ લક્ષણિકા ૮ લક્ષણ શ્લેક્ષણિકા ૧ ઊર્ધ્વ રેણુ ૮ ઊર્ધ્વરેણુ ૧ ત્રસ રેણુ ૮ ત્રસ રેણુ . ૧ રથ રેણુ ૮ રથ રેણુ ૧ વાળ (દેવકુરુ મનુષ્યનો) ૮ વાળ (દેવકુરુ) ૧ વાળ (હરિવર્ષ મનુષ્યનો) ૮ વાળ (હરિવર્ષ) ૧ વાળ (હેમવત મનુષ્યનો) ૮ વાળ (હેમવત) ૧ વાળ (મહાવિદેહના મનુષ્યનો) ૮ વાળ (મહાવિદેહ) ૧ વાળ (ભરતક્ષેત્રના મનુષ્યનો) ૮ વાળ ૧ લીખ ૮ લાખ ૧ જૂ. ૧ જવમધ્ય ૮ જવ મધ્ય = ૧ ઉત્સધાંગુલ ૧૨ અંગુલ= ૧ર્વેત, ર વેંત = હાથ, ૨ હાથ = ૧ કુક્ષી, ૨ કુક્ષી = ૧ ધનુષ. કાળ પ્રમાણ:- કાળનો જઘન્ય એકમ 'સમય' છે. એ અતિ સૂક્ષ્મ અને અવિભાજ્ય છે. આંખના પલકારા જેટલા સમયમાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે. આવા અસંખ્ય સમયની એક આવલિકા થાય છે. સંખ્યાત આવલિકાનો એક શ્વાસોશ્વાસ થાય છે. વૃદ્ધાવસ્થા અને વ્યાધિ રહિત પુરુષના શ્વાસોશ્વાસને અહીંયા પ્રમાણ માન્યું છે. આ શ્વાસોશ્વાસને પ્રાણ' કહેવાય છે. - ૭ પ્રાણ એક સ્તોક, Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીતા ૨૮૮૦ સેકન્ડ હોય છે. ૭ સ્ટોક એક લવ, ૭૭ લવ એક મુહૂર્ત ૧ મુહૂર્ત ૩૭૭૩ શ્વાસોશ્વાસ(પ્રાણ) હોય છે. ૧ મુહૂર્ત ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા. ૧ પ્રાણ ૪૪૪૬ સાધિક આવલિકા. ૧ સેકન્ડ પ૮રપ જ આવલિકા. ૧ પ્રાણ ૩૭૭૩ ૧ મુહૂર્ત ર૮૮૦ સેકન્ડ ૧ મુહૂર્ત ૪૮ મિનિટ, એક મિનિટ = ૬૦ સેકન્ડ ૩૦ મુહૂર્ત = ૧ દિવસ ૮૪ લાખ વર્ષ = એક પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ = એક પૂર્વ ત્યાર પછી પ્રત્યેક કાળ સંજ્ઞા એક બીજાથી ૮૪ લાખ ગણી હોય છે. અંતમાં શીર્ષ પ્રહેલિકાંગથી શીર્ષ પ્રહેલિકા ૮૪ લાખ ગણી હોય છે. આટલી સંખ્યા સુધી ગણિતનો વિષય મનાય છે. તે પછીની સંખ્યા ઉપમા દ્વારા કહેવાય છે. ઉત્કૃષ્ટ સંખ્યાતાની સંખ્યા ઉપમા દ્વારા પૂર્ણ થાય છે. એ ઉત્કૃષ્ટ સંખ્યામાં એક અધિક થતાં જઘન્ય અસંખ્યાતા થાય છે. ઉપમા દ્વારા કાળ ગણના પ્રમાણ:- (૧) પલ્યોપમ અને સાગરોપમ રૂપ બે પ્રકારની ઉપમા દ્વારા કાળની ગણના કરાય છે. પલ્યોપમની ગણના ઉપમાથી સમજતા સાગરોપમની ગણના સહજમાં સમજાય છે. કારણ કે કોઈપણ પ્રકારના પલ્યોપમથી એનું સાગરોપમ દસ ક્રોડાકોડ ગણું હોય છે. માટે અહીં પલ્યોપમનું વર્ણન કરાય છે. (૨) ઉપમા ગણનાનો પલ્યોપમ ત્રણ પ્રકારનો હોય છે– ૧. ઉદ્ધાર પલ્યોપમ ૨. અદ્ધા પલ્યોપમ ૩. ક્ષેત્ર પલ્યોપમ. આ ત્રણેમાં સૂક્ષ્મ અને વ્યવહાર (બાદર)ના બે-બે ભેદ હોય છે. (૩) ૧. ઉદ્ધાર પલ્યોપમની ઉપમામાં વાલાગ્ર એક-એક સમયમાં કઢાય છે. ૨. અદ્ધા પલ્યોપમની ઉપમામાં વાલાગ્ર 100 વર્ષે કાઢવામાં આવે છે અને ૩. “ક્ષેત્ર પલ્યોપમમાં વાવાઝોના આકાશ પ્રદેશોની ગણના હોય છે. એક આકાશ પ્રદેશ એક સમયમાં કાઢવો. ૪. “ઉદ્ધાર બાદર પલ્યોપમ'માં એક દિવસથી સાત દિવસ સુધીના જુગલિયાના વાળ અખંડ ભરાય છે તથા કઢાય છે. જ્યારે “સૂક્ષ્મ'માં એ એક-એક વાળના અસંખ્ય ખંડ કરીને ભરાય છે અને કઢાય છે. સૂક્ષ્મ પણક જીવોની Page #71 -------------------------------------------------------------------------- ________________ તત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર અવગાહનાથી અસંખ્યગણી અને નિર્મલ આંખોથી જે નાનામાં નાની વસ્તુ જોઈ શકાય, તેનો અસંખ્યાતમો ભાગ હોય, એવા અસંખ્ય ખંડ વાલાગ્રના સમજવા. ૫. એવું જ અંતર બાદર અહ્વા પલ્યોપમ અને સૂક્ષ્મ અહ્વા પલ્યોપમમાં સમજવું. GC ૬. બાદર ‘ક્ષેત્રપલ્યોપમ'માં અખંડ વાલાગ્નોના અવગાહન કરેલ આકાશ પ્રદેશોનો હિસાબ હોય છે અને સૂક્ષ્મમાં અસંખ્ય ખંડ કરેલા વાળાગ્રના અવગાઢ અને અનવગાઢ બન્ને પ્રકારના અર્થાત્ પલ્ય ક્ષેત્રના સમસ્ત આકાશ પ્રદેશ ગણાય છે. ૭. ત્રણ પ્રકારના બાદર(વ્યવહાર) પલ્યોપમ કેવળ સૂક્ષ્મને સમજવા માટે છે અને લોકમાં એનો બીજો કોઈ ઉપયોગ નથી. ૮. સૂક્ષ્મ ઉદ્વાર પલ્યોપમથી દ્વીપ સમુદ્રોનું માપ થાય છે. અર્થાત્ અઢી ઉદ્વાર સાગરોપમના જેટલા સમય છે, તેટલા લોકમાં દ્વીપ સમુદ્ર છે. ૯. સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ સાગરોપમથી ચાર ગતિના જીવોની ઉંમરનું કથન કરાય છે. અહીં ચારે ગતિના જીવોની સ્થિતિ વિસ્તારથી બતાવેલ છે. – તે માટે જુઓ પ્રજ્ઞાપના સૂત્ર પદ–૪ અને સારાંશ ખંડ–૬. ૧૦. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમથી દષ્ટિવાદ અંગસૂત્રમાં વર્ણવેલા દ્રવ્યોનું માપ કરાય છે. = પલ્યની ઉપમા :– લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આ ત્રણેમાં સમાન, ધાન્ય વગેરે માપવાના પાત્ર ને પલ્ય કહે છે. અહીંયા સ્વીકાર કરેલા પાત્રને(ખાડાને) પણ ત્રણેની સમાનતાને કારણે પલ્ય કહેવાય છે. ઉત્સેધાગુલથી એક યોજન લાંબો, પહોળો, ઊંડો ગોળાકાર તે પલ્ય હોય છે. જેની સાધિક ત્રણ યોજનની પરિધિ હોય છે. તેમાં સાત દિવસના નવજાત બાળકોના વાળ ઠાંસી ઠાંસીને ખીચોખીચ સઘન એવી રીતે ભરી દેવામાં આવે કે જરાક પણ ખાલી જગ્યા(સ્થૂળ દષ્ટિની અપેક્ષાએ) ન રહે. તેવા ભરેલા તે વાળોને સમયે સમયે અથવા સો-સો વર્ષે એક-એક કાઢવામાં આવે છે. ન એ રીતે વાળો કાઢતાં આખો પલ્ય ખાલી થઈ જવામાં જેટલો સમય લાગે તેને પલ્યોપમ કહેવામાં આવે છે. આગળ ૯ પ્રકારના પલ્યોપમનું વર્ણન આવશે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના વર્ણનથી એ સ્પષ્ટ થાય છે કે આવા ખીચોખીચ ભરેલા સ્થાનમાં પણ સૂક્ષ્મ દૃષ્ટિથી અનેક આકાશ પ્રદેશ ખાલી રહી જાય છે. એને એક દષ્ટાંત દ્વારા સમજવું જોઈએ, જેમ કે– એક મોટા કોઠીમાં કોળા ફળ ભર્યા, પછી હલાવી હલાવીને બિજોરાના ફળ ભર્યા, પછી હલાવીને બીલીના ફળ, એમ ક્રમશઃ નાના-નાના ફળ, આંબળા, બોર, ચણા, મગ, સરસવ ભર્યાં તે પણ તેમાં સમાઈ ગયા. તો પણ કયાંક થોડી ખાલી Page #72 -------------------------------------------------------------------------- ________________ ૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીતા જગ્યા રહી જાય છે. પછી હલાવી હલાવીને રેતી નાખશો તો તે પણ સમાઈ જશે. ત્યાર પછી તેમાં પાણી નાંખશો તો તે પણ સમાઈ જશે. જે પ્રમાણે સાગનું લાકડું સઘન નક્કર હોય છે, તેમાં આપણને કયાંય પોલાણ નથી દેખાતી. છતાં જો તેમાં ઝીણી ખીલી લગાડવામાં આવે તો તેને સ્થાન મળી જાય છે. તેમાં સઘન દેખાવા છતાં પણ આકાશ પ્રદેશ અનવગાઢ રહે છે. એવી જ રીતે એક યોજના એ પલ્યમાં વાળોથી અનવગાઢ આકાશ પ્રદેશ રહી જાય છે. દ્રવ્ય – અરૂપી અજીવ દ્રવ્ય (ભેદની અપેક્ષાએ) દસ છે. રૂપી અજીવ દ્રવ્ય અનંત છે. પરમાણુ પણ અનંત છે યાવતુ અનંત પ્રદેશ સ્કંધ પણ અનંત છે. જીવ દ્રવ્ય અનંત છે. નારકી,દેવ, મનુષ્ય અસંખ્ય-અસંખ્ય છે. તિર્યંચ અનંત છે. ત્રેવીસ દંડકના જીવ અસંખ્ય છે. વનસ્પતિના જીવ અનંત છે. સિદ્ધ અનંત છે. - સંસારી જીવોમાં પ્રત્યેક જીવને શરીર હોય છે. તે શરીર પાંચ છે. યથા દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. એમાં નારકી, દેવતામાં ત્રણ ત્રણ શરીર હોય છે. મનુષ્યમાં પાંચ અને તિર્યંચમાં ચાર શરીર હોય છે. આ બધા શરીરોની સંખ્યા પણ જીવ દ્રવ્યોની સંખ્યા સમાન ૨૩ દંડકમાં અસંખ્ય અને વનસ્પતિમાં અનંત હોય છે. વિશેષ સ્પષ્ટતા માટે જુઓ–પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧ર ભાવ પ્રમાણ:- એના ત્રણ ભેદ છે– (૧) ગુણ (૨) નય (૩) સંખ્યા. ગુણના બે ભેદ– જીવ અને અજીવ. અજીવના વર્ણાદિ ર૫ ભેદ છે અને જીવ ગુણ પ્રમાણના ચાર ભેદ છે. યથા– ૧. પ્રત્યક્ષ ર. અનુમાન ૩. ઉપમાન ૪. આગમ. પ્રત્યક્ષ – પાંચ ઇન્દ્રિય અને અવધિ, મન:પર્યવજ્ઞાન કેવળ જ્ઞાન, એ પ્રત્યક્ષ પ્રમાણ છે. અનુમાન :- અનુમાન પ્રમાણને સમજવા એના પાંચ અવયવને ઓળખવા જોઈએ. એનાથી અનુમાન પ્રમાણ સુસ્પષ્ટ થાય છે. કયારેક એમાં બે અવયવથી વિષય સ્પષ્ટ થાય છે અર્થાત્ અનુમાન સિદ્ધ થઈ જાય છે અને કયારેક પાંચે ય અવયવોથી. યથા– રત્ન મોંઘા હોય છે, જેમ કે મૂંગા, માણેક આદિ. એમાં બે અવયવ પ્રયુક્ત છે– પ્રતિજ્ઞા અને ઉદાહરણ. પાંચ અવયવનું ઉદાહરણ– (૧) અહીંયા અગ્નિ છે. (૨) કારણ કે ધુમાડો દેખાય છે. (૩) જ્યાં-જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. (૪) યથા- રસોઈ ઘર (૫) આથી અહીંયા પણ ધુમાડો હોવાથી અગ્નિ છે. ૧. પ્રથમ પ્રતિજ્ઞા કરાય છે જેમાં સાધ્યનું કથન હોય છે. ત્યારબાદ ૨. એનો તર્ક, હેતુ, કારણ, મુખ્ય આધાર કહેવાય છે. ૩. પછી એ હેતુ માટે વ્યાતિ અપાય છે. ત્યારબાદ ૪. એ હેતુવાળા સરખા ઉદાહરણ અપાય છે. ૫. પછી એનો ઉપસંહાર કરી પોતાનું સાધ્યસ્થિર કરાય છે. પાંચ અવયવ- ૧. સાધ્ય ર. હેતુ ૩. વ્યાપ્તિ ૪. ઉદાહરણ પ. નિગમન (ઉપસંહાર). Page #73 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર અનુકૂળ આ અનુમાન ભૂત ભવિષ્ય, વર્તમાન ત્રણે કાળ સંબંધી હોય છે. અને પ્રતિકૂળ બન્ને હોય છે. કેટલાક અનુમાનના ઉદાહરણ આ પ્રમાણે છે(૧) આ પુત્ર મારો જ છે કારણ કે એના હાથ પર જે ઘાનું ચિન્હ છે તે મારા દ્વારા થયેલું છે. (૨) પરિચિત અવાજ સાંભળીને કહેવું કે અમુક વ્યક્તિ કે અમુક જનાવરનો અવાજ છે. (૩) ગંધ, સ્વાદ સ્પર્શથી ક્રમશઃ જાણવું કે અમુક અત્તર કે ફૂલ છે. અમુક ખાદ્ય પદાર્થ યા મિશ્રિત વસ્તુ છે. યા અમુક જાતિનું આસન છે. (૪) શિંગડાથી ભેંસને, શિખાથી કુકડાને, પૂંછથી વાંદરાને, પીંછાથી મોરને, અનુમાન કરી સત્ય જાણી શકાય છે. (૫) ધુમાડાથી અગ્નિ, બતક પક્ષીથી પાણી, વાદળોથી વર્ષાનું અનુમાન કરી શકાય. (-) ઈંગિત-આકાર, નેત્રવિકારથી ભાવોના આશયનું અનુમાન કરી શકાય છે. (૭) એક સિક્કાના અનુભવથી અનેક સિક્કાને ઓળખવું. એક ચોખો રંધાવાથી અનેક ચોખા રંધાવાની ખબર પડવી અથવા અનુમાન કરવું. એક સાધુને જોઈને અન્ય સર્વે એ વેશ વાળા એક પંથના સાધુ છે એમ જાણવું (૮) કોઈ એક પદાર્થનું એટલું વિશેષ પરિચય જ્ઞાન થઈ જાય કે એક સરખા અનેક પદાર્થોમાં તેને રાખી દેવામાં આવે છતાં પણ તેને કોઈ વિશેષતાના આધારે અલગ ઓળખી લે, તે વિશેષ દષ્ટ સાધર્મ્ડ અનુમાન છે. (૯) વનોમાં પુષ્કળ લીલુ ઘાસ જોઈને સારા વરસાદનું અનુમાન કરવું, તેનાથી વિપરીત જોઈ અનાવૃષ્ટિનું અનુમાન કરવું. (૧૦) ઘરોમાં પ્રચુર ખાદ્ય સામગ્રી જોઈને અનુમાન કરવું કે અહીં હમણાં સુભિક્ષ છે. (૧૧) હવા, વાદળા અથવા અન્ય લક્ષણથી અનુમાન કરવું કે અહીં હમણાં જ વરસાદ થશે અથવા એનાથી વિપરીત લક્ષણો આકાશમાં જોઈને અનુમાન થાય કે અહીં વરસાદ નહીં થાય. ७१ ઉપમાન પ્રમાણ :- કોઈપણ પદાર્થના અજ્ઞાત સ્વરૂપને ઓળખવા માટે જ્ઞાત વસ્તુની ઉપમા દઈને સમજાવાય છે. તે ઉપમાવાળી વસ્તુ અપેક્ષિત કોઈ એક ગુણ અથવા અનેક ગુણોમાં સમાન હોઈ શકે છે. અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને પ્રકારની ઉપમાઓ હોય છે. જેમ કે– (૧) સૂર્ય જેવો જ દીપક અથવા આગિયો હોય છે.(પ્રકાશની અપેક્ષા) (૨) જેવી ગાય તેવી જ નીલગાય હોય છે. (૩) કાબર ચીતરી ગાયનો વાછરડો જેવો હોય છે તેવો સફેદ ગાયનો વાછરડો નથી હોતો. (૪) જેવો કાગડો કાળો હોય છે, તેવી દૂધની ખીર નથી. આગમ પ્રમાણ :- લૌકિક અને લોકોત્તરના ભેદથી આગમ બે પ્રકારના છે. સુત્તાગમ, અર્થાગમ, તદુભયાગમની અપેક્ષાએ ત્રણ પ્રકારના છે. આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમના ભેદથી પણ આગમ ત્રણ પ્રકારના હોય છે. મહાભારત, રામાયણ યાવત્ ચાર વેદ સાંગોપાંગ એ લૌકિક આગમ છે. ૧૨ અંગ અને અંગબાહ્ય, કાલિક, ઉત્કાલિક શાસ્ત્ર લોકોત્તર આગમ છે. તીર્થંકરોને અર્થાગમ આત્માગમ છે. ગણધરોને સૂત્ર આત્માગમ છે, અર્થ Page #74 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત અનંતરાગમ છે. ગણધરના શિષ્યોને સૂત્ર અનંતરાગમ છે, અર્થ પરંપરાગમ છે. શેષ શિષ્યાનુશિષ્યોને સૂત્ર અર્થ બન્ને પરંપરાગમ છે. ર = પ્રાચીન કાળમાં ધર્મ શાસ્ત્રરૂપમાં માન્ય પોત પોતાના આગમ સાહિત્ય કંઠોપકંઠ પ્રાપ્ત કરીને સ્મૃતિમાં રખાતા હતા. તે સાંભળીને પ્રાપ્ત કર્યું હોવાથી તેને શ્રુત કહેવાય છે. આગમ શબ્દ પણ શ્રુતના અર્થનો વાચક છે. કારણ કે આછતીતિ આTH = ગુરુ પરંપરાથી જે ચાલ્યું આવે છે તે આગમ છે. જીવાદિ પદાર્થોનું જ્ઞાન સારી રીતે જેનાથી થાય તે આગમ છે. વીતરાગ સર્વજ્ઞ સર્વદર્શી આપ્ત પુરુષો દ્વારા પ્રણીત શ્રુત 'આગમ' કહેવાય છે. લોકમાં જે પ્રસિદ્ધિ પ્રાપ્ત પુરુષો છે, તેઓના દ્વારા બનાવવામાં આવેલ શ્રુત ‘લૌકિક આગમ’ છે અને ગુણ સંપન્ન આમ પુરુષો દ્વારા પ્રરૂપિત શ્રુત ‘લોકોત્તર આગમ’ કહેવાય છે. (૨) નય પ્રમાણ :- ભિન્ન-ભિન્ન અપેક્ષાએ એક દેશ(અંશ) અથવા અનેક દેશની વિવક્ષાથી જે વસ્તુ તત્ત્વનો બોધ કરાય છે અથવા આશય સમજાવાય છે તે નય પ્રમાણ છે. તે સાત પ્રકારના છે. જેનું વિશેષ વિસ્તૃત વર્ણન ચોથા અનુયોગ દ્વારમાં આગળ કરવામાં આવ્યું છે. = (૩) સંખ્યા પ્રમાણ :- આઠ ભેદોની વિવક્ષાએ સંખ્યા પ્રમાણનું કથન કરવામાં આવે છે, એનો આમિક શબ્દ સંઘષ્પમાળ છે. અતઃ ‘શંખ’ શબ્દને અપેક્ષિત કરીને પણ કથન કરવામાં આવ્યું છે. આઠ પ્રકાર – ૧. નામ ૨. સ્થાપના ૩. દ્રવ્ય ૪. ઉપમા ૫. પરિમાણ . જાણણા ૭. ગણના ૮. ભાવ સંખા. (૧.૨) નામ સ્થાપનાઃ– કોઈનું ‘શંખ’ નામ રાખ્યુ હોય તે નામ ‘શંખ’ છે અથવા કોઈપણ રૂપમાં એ ‘શંખ' છે, એવી સ્થાપના, કલ્પના અથવા આરોપ કરાય તે ‘સ્થાપના શંખ’ છે. (૩) દ્રવ્ય સંખ (સંખ્યા) : ૧. જેણે સંખ(સંખ્યા)ને સારી રીતે શીખી લીધી છે પરન્તુ એમાં અનુપ્રેક્ષા ઉપયોગ નથી તે દ્રવ્ય સંખ(સંખ્યા) છે. ૨. સંખના જાણકારના ભૂત ભવિષ્યનું શરીર દ્રવ્ય સંખ(સંખ્યા) છે. ૩. જે આગળના અનંતર ભવમાં શંખ(બે ઇન્દ્રિયજીવ) થવાવાળો છે, આયુબંધ નથી કર્યો તે એક ભવિક સંખ છે. ૪. જેણે 'શંખ' બનવાનો આયુ બંધ કરી લીધો છે તે બદ્ઘાયુ શંખ છે. ૫. જે 'શંખ' ભવમાં જવા માટે અભિમુખ છે, જેનું આયુ સમાપ્ત થવામાં છે અથવા વાટેવહેતામાં છે. તે અભિમુખ શંખ છે. ૬. એક ભવિક શંખની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વ હોય છે. બદ્ઘાયુષ્ય શંખની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ કરોડ પૂર્વનો ત્રીજો ભાગ. Page #75 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર અભિમુખ શંખની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની(મારણાંતિક સમુદ્ધાતની અપેક્ષા) હોય. (૪) ઉપમા :- સત્-અસત્ પદાર્થોથી સત્-અસત્ વસ્તુ કે વ્યક્તિને ઉપમિત કરી શકાય છે. યથા-તીર્થકરોના વક્ષસ્થળને કપાટની ઉપમા આપવી, આયુષ્યને પલ્યોપમ સાગરોપમ દ્વારા બતાવવું. ખર વિશાણની ઉપમા, પત્ર અને કિશલય (કૂંપળ)માં વાત કરવાની કલ્પના વગેરે. (૫) પરિમાણ :- શ્રતના પર્યવ, અક્ષર, પદ, ગાથા, વેષ્ટક, શ્લોક પ્રમાણનું નિરૂપણ કરવું, પરિમાણ સંખનું કથન છે. અહીંયા “સખ’ શબ્દવિચારણા અર્થમાં આવેલ છે. (૬) જાણણા – શબ્દને જાણવાવાળો શાબ્દિક તેવી જ રીતે ગણિતજ્ઞ, કાળજ્ઞ, વૈધક, આદિ “જ્ઞાન સંખ્યાના ઉદાહરણ છે. (૭) ગણણા – એના ત્રણ ભેદ છે– (૧) સંખ્યાત (ર) અસંખ્યાત (૩) અનંત. સંખ્યાતના ત્રણ ભેદ છે– (૧) જઘન્ય (૨) મધ્યમ (૩) ઉત્કૃષ્ટ અસંખ્યાતના ૯ ભેદ છે- (૧-૩) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ–પરિત્ત અસંખ્યાત (૪-૬) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ–યુક્ત અસંખ્યાત (૭-૯) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ–અસંખ્યાતા અસંખ્યાત. અનંતના આઠ ભેદ છે– (૧-૩) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ–પરિત્તાનંત (૪-૬) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ-યુક્તાનંત (૭-૮) જઘન્ય અને મધ્યમઅનંતાનંત. (૧) સંખ્યાત– જઘન્ય સંખ્યાતા બેનો અંક છે. મધ્યમાં બધી સંખ્યાઓ છે અર્થાત્ શીર્ષ પ્રહેલિકા સુધી તો છે જ. આગળ પણ અસત્કલ્પનાથી ઉપમા દ્વારા બતાવવામાં આવનારી સમસ્ત સંખ્યા પણ મધ્યમ સંખ્યાત છે. જયાં સુધી ઉત્કૃષ્ટ સંખ્યાતની સંખ્યા ન આવે ત્યાં સુધી તે સર્વે મધ્યમ સંખ્યાત છે. ઉત્કૃષ્ટ સંખ્યાતની ઉપમા આ પ્રમાણે છેઉત્કૃષ્ટ સંખ્યાતા – ઉત્કૃષ્ટ સંખ્યાતાને ચાર પલ્યની કલ્પના દ્વારા સમજી શકાય છે. યથા– (૧) અનવસ્થિત પલ્ય (૨) શલાકા પલ્ય (૩) પ્રતિશલાકા પલ્ય (૪) મહાશલાકા પલ્ય. ચારે ય પલ્યની લંબાઈ પહોળાઈ જંબૂદ્વીપ પ્રમાણ હોય છે. ઊંચાઈ ૧૦૦૮ યોજન હોય છે. ત્રણ પલ્ય સ્થિત રહે છે. પ્રથમ અનવસ્થિત પલ્યની લંબાઈ પહોળાઈ બદલાય છે. ઊંચાઈ તે જ રહે છે. શલાકા પલ્ય ભરવોઃ- અનવસ્થિત પલ્યમાં સરસવના દાણા શિખા સુધી ભરવા. પછી એક-એક દાણો એક-એક દ્વીપ સમુદ્રમાં નાખવો. જ્યાં અનવસ્થિત પલ્ય ખાલી થઈ જાય તે દ્વીપ કે સમુદ્ર જેટલો લાંબો અને પહોળો અનવસ્થિત પલ્ય Page #76 -------------------------------------------------------------------------- ________________ - ૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત બનાવવામાં આવે અને તેને ભરીને એનાથી આગળના દ્વીપ સમુદ્રમાં એક-એક સરસવનો દાણો નાખતા જાય. તે પણ જ્યાં ખાલી થઈ જાય, ત્યાંના દ્વીપ સમદ્ર જેટલો લાંબો તથા પહોળો અનવસ્થિત પલ્ય બનાવી લેવો. પહેલો અનવસ્થિત પલ્ય ખાલી થવાની સાક્ષીરૂપ એક દાણો “શલાકા પલ્ય’માં નાખવો. આ ક્રમથી અનવસ્થિત પલ્ય બનાવતા જવું અને આગળ આગળના દ્વીપ સમુદ્રમાં એક એક દાણો નાખતા રહેવું. અનવસ્થિત પલ્ય ખાલી થાય કે તરત જ એક દાણો “શલાકા પલ્ય'માં નાખતા રહેવું. પ્રતિશલાકા પલ્ય ભરવો – જ્યાંશલાકા પલ્ય પૂર્ણ ભરાઈ જાય ત્યાં અનવસ્થિત પલ્ય તે દ્વીપ જેટલો લાંબો તથા પહોળો બનાવી ભરીને રાખવો. પછી શલાકા પલ્ય ઉપાડીને તેમાંથી આગળના દ્વીપ સમુદ્રોમાં એક એક દાણો નાખવો અને અંતમાં સાક્ષીરૂપ એક દાણો પ્રતિશલાકા પલ્ય'માં નાખવો. “શલાકા પલ્ય'ને ખાલી કરીને રાખવો. હવે ફરી એ ભરેલા અનવસ્થિત પલ્યને ઉપાડવો અને આગળ ના નવા દ્વીપ સમુદ્રથી દાણા નાખવાની શરૂઆત કરવી. ખાલી થયા પછી એક દાણો “શલાકા પલ્ય”માં નાખવો. ફરી એ દ્વીપ સમુદ્ર જેટલો મોટો અનવસ્થિત પલ્ય બનાવવો, ભરવો અને ખાલી કરવો તથા એક દાણો શલાકા પલ્યમાં નાખવો. - આમ કરતાં-કરતાં જ્યારે “શલાકા પલ્ય” ભરાઈ જાય ત્યારે એને પણ આગળના દ્વીપ સમુદ્રોમાં દાણા નાખી ને ખાલી કરવો અને એક-એક દાણો પ્રતિશલાકા પલ્યમાંનાખવો. આ વિધિથી કરતાં એક સમય પ્રતિ શલાકા પલ્ય” પણ ભરાઈ જશે. મહાશલાકા પલ્ય ભરવો – સંપૂર્ણ ભરેલા એ પ્રતિશલાકા પલ્યાને ઉપાડીને આગળના દ્વીપ સમુદ્રોમાં એક-એક દાણો નાખવો અને ખાલી થયા પછી તેને ખાલી રાખવો. એક દાણો સાક્ષીરૂપે “મહાશલાકા પલ્ય’માં નાખવો. આ વિધિથી અનવસ્થિત પલ્યથી શલાકા પલ્ય ભરવો. શલાકા પલ્યથી પ્રતિશલાકા પલ્ય ભરવો. પછી એક દાણો “મહાશલાકા પલ્ય’માં નાખવો. આમ કરતાં-કરતાં એક સમય “મહાશલાકા પલ્ય” પણ ભરાઈ જશે. ફરી એ જ ક્રમથી પ્રતિશલાકા અને શલાકા પલ્ય પણ ભરવો અર્થાત્ ત્રણે અવસ્થિત પલ્ય પૂર્ણ ભરાઈ જાય ત્યાં તે દ્વીપ સમુદ્ર જેટલો અનવસ્થિત પલ્ય બનાવીને સરસવના દાણાથી ભરી લેવો. ચારેય પલ્યમાં ભરેલા દાણા અને અત્યાર સુધી દ્વીપ સમુદ્રમાં નાખેલા બધા દાણા મળીને જે સંખ્યા અને એમાંથી એક ઓછો કરતાં જે સંખ્યા આવે તેને જ ઉત્કૃષ્ટ સંખ્યાતા સમજવું જોઈએ. ઉત્કૃષ્ટ સંખ્યાતાનું પરિમાણ સંપૂર્ણ થયું. પ્રચલિત ભાષાથી આ ડાલા• પાલા” નો અધિકાર પૂર્ણ થયો. અસંખ્યાતાનું પ્રમાણ:- (૧) જઘન્ય પરિત્તા અસંખ્યાતા– ઉત્કૃષ્ટ સંખ્યાતાથી એક અધિક. Page #77 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર (૨) મધ્યમ પરિત્તા અસંખ્યાતા− જઘન્ય પરિત્તા અસંખ્યાતા અને ઉત્કૃષ્ટ પરિત્તા અસંખ્યાતાની વચલી બધી સંખ્યા. (૩) ઉત્કૃષ્ટ પરિત્તા અસંખ્યાતા— જઘન્ય પરિત્તા અસંખ્યાતાની સંખ્યાને એજ સંખ્યા વડે અને એટલી વાર ગુણાકાર કરતાં જે સંખ્યા આવે, તેમાં એક ઓછું કરતાં ઉત્કૃષ્ટ પરિત્તા અસંખ્યાત થાય છે. યથા– પાંચને પાંચથી પાંચવાર ગુણાકાર કરીને એક ઓછું કરવાથી ૩૧૨૪ સંખ્યા આવે છે. (પ×પ×પ×પ×૫-૩૧૨૫-૧ =૩૧૨૪). ૫ (૪) જઘન્ય યુક્તા અસંખ્યાતા- ઉત્કૃષ્ટ પરિત્તા અસંખ્યાતાથી એક અધિક. (૫) મધ્યમ યુક્તા અસંખ્યાતા— જઘન્ય અને ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાતાની વચલી બધી સંખ્યા. (૬) ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાતા— જઘન્ય યુક્તા અસંખ્યાતાની સંખ્યાને એજ સંખ્યા વડે એટલી વાર ગુણાકાર કરીને તેમાંથી એક ઓછું કરતાં જે સંખ્યા આવે તે ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાત છે. (૭) જઘન્ય અસંખ્યાતા અસંખ્યાત- ઉત્કૃષ્ટ યુક્તા અસંખ્યાતથી એક અધિક. (૮) મધ્યમ અસંખ્યાતા અસંખ્યાત- જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતાઅસંખ્યાતની વચલી બધી સંખ્યા. (૯) ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાત- જઘન્ય અસંખ્યાતા અસંખ્યાત સંખ્યાને એજ સંખ્યા વડે એટલી જ વાર ગુણાકાર કરીને એક ઓછું કરતાં જે રાશિ આવે તે ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાત છે. અનંતનું પ્રમાણ ઃ- (૧) જઘન્ય પરિત્તા અનંત–ઉત્કૃષ્ટ અસંખ્યાતા અસંખ્યાતથી એક અધિક. આ રીતે અસંખ્યાતના ૯ ભેદ જે ઉપર બતાવ્યા છે તે જ પ્રમાણે અનંતના આઠ ભેદ સમજવા જોઈએ. એના નામ- (૨) મધ્યમ પરિત્તા અનંત (૩) ઉત્કૃષ્ટ પરિત્તા અનંત (૪) જઘન્ય યુક્તા અનંત (૫) મધ્યમ યુક્તા અનંત (૬) ઉત્કૃષ્ટ યુક્તા અનંત (૭) જઘન્ય અનંતા અનંત (૮) મધ્યમ અનંતા અનંત. અનંતનો નવમો ભેદ નથી. અર્થાત્ લોકની અધિકતમ દ્રવ્ય ગુણ યા પર્યાયની સમસ્ત સંખ્યા આઠમા અનંતમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. અતઃ નવમા ભેદની આવશ્યકતા નથી. ભાવ શંખ :- જે જીવ બેઇન્દ્રિય શંખના ભવમાં છે અને તે આયુષ્ય આદિ કર્મ ભોગવી રહેલ છે તે ભાવ શંખ છે. ઉપક્રમહારનો આ ત્રીજો ‘પ્રમાણદ્વાર’ સંપૂર્ણ થયો. (૪) વક્તવ્યતા :- અધ્યયન આદિના પ્રત્યેક અવયવનું વિવેચન કરવું. એમાં પોતાના જિનાનુમત સિદ્ધાંતનું કથન કરવું એ સ્વમત વક્તવ્યતા છે અને અન્યમતના Page #78 -------------------------------------------------------------------------- ________________ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત - - - - - સિદ્ધાંતોનું કથન કરવું પરમત વક્તવ્યતા છે. આ કથન ૬ વિશેષણોવાળું હોઈ શકે છે– (૧) સામાન્ય અર્થ વ્યાખ્યાન, (૨) પ્રાસંગિક વિષયનું લક્ષણ આદિ યુક્ત કથન, (૩) કંઈક વિસ્તારથી પ્રરૂપણ, (૪) દષ્ટાંત દ્વારા વિષયને સ્પષ્ટ રૂપથી સમજાવવો. (૫) દષ્ટાંતને પુનઃ ઘટિત કરવું, (૬) ઉપસંહાર કરવો અર્થાત્ અંતમાં વિવેચનનો જે આશય છે એ સિદ્ધાંત સારને પુનઃ સ્થાપિત કરવો. (૫) અર્વાધિકાર :- જે અધ્યયનનો વણ્ય વિષય છે એના અર્થનું કથન કરવું અર્થાધિકાર કહેવાય છે. યથા– આવશ્યક સૂત્રના પ્રથમાદિ અધ્યયનનો અર્થ બતાવવો જેમ કે સામાયિક = સાવધયોગોનો ત્યાગ કરવો. ચતુર્વિશતિસ્તવચોવીસ તીર્થકરોના ગુણ ગ્રામ કરવા. ઇત્યાદિ અર્થાધિકાર છે. (૬) સમાવતાર - બધા દ્રવ્ય આત્મભાવની અપેક્ષા સ્વયંના અસ્તિત્વમાં રહેલા છે, એ આત્મ સમવતાર છે. આધાર આશ્રયની અપેક્ષા પર વસ્તુમાં સમવસૂત થવાથી એનો પર સમવતાર પણ થાય છે. યથા- કુંડામાં બોર, ઘરમાં સ્તંભ. ૧૦૦ ગ્રામનું માપ આત્મભાવથી સ્વમાં અવતરિત છે અને પરસમવતારની અપેક્ષા ર00 ગ્રામમાં પણ રહેલું છે. જંબૂદ્વીપ આત્મભાવથી સ્વમાં અવતરિત છે. અને પર સમવતારની અપેક્ષા તિરછા લોકમાં રહેલો છે. એવી રીતે કાળના સમય, આવલિકા, મુહૂર્ત, વર્ષ વગેરે માટે સમવતારમાં સમજી લેવું. એવી રીતે ક્રોધાદિ જીવવાદિનો સમવતાર સમાવેશ પણ સમજી લેવો. આ છ પ્રતિદ્વારો યુક્ત અનુયોગનો પ્રથમ ઉપક્રમ દ્વારસંપૂર્ણ થયો. (૨) નિક્ષેપ દ્વાર :- ઇષ્ટ વસ્તુનો નિર્ણય કરવા માટે અપ્રાસંગિકનું નિરાકરણ અને પ્રસંગ પ્રાપ્તનું વિધાન કરવું એ નિક્ષેપ છે. આવશ્યક સૂત્રના નિક્ષેપ પછી અધ્યયન'ના નિક્ષેપનો પ્રસંગ હોવાથી અહીં સર્વ પ્રથમ ૧. “અધ્યયન’નો નિક્ષેપ કરાય છે. ત્યાર પછી ૨. અક્ષીણ ૩. આય અને ૪. ક્ષપણા નો નિક્ષેપ છે. નિક્ષેપ ઓછામાં ઓછુંચાર દ્વારોથી કરાય છે. અધિક કરવો એચ્છિક પ્રસંગાનુસાર હોય છે. અધ્યયન – નામ, સ્થાપના અને દ્રવ્ય અધ્યયનનું કથન પૂર્વમાં વર્ણવેલ આવશ્યક આદિની સમાન છે. ભાવ :- અધ્યયનનું જ્ઞાન અને એમાં ઉપયુક્ત થવા પર ભાવ અધ્યયન છે. સામાયિક આદિ અધ્યયનમાં ચિત્ત લગાડવું નવા કર્મોનો બંધ નહીં કરવો. પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરવો એ ભાવ ક્રિયાત્મક(નો આગમત) અધ્યયન છે. અક્ષીણ :- નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ચાર ભેદોથી એનો નિક્ષેપ પૂર્વવતું સમજવો. ભાવ અક્ષણ – જે જ્ઞાતા ઉપયોગ યુક્ત છે તે ભાવ અક્ષીણ છે. જેવી રીતે Page #79 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર || ૭૦ દીપક બીજા દીપકને પ્રગટાવીને પણ સ્વયં ક્ષીણ થતો નથી, તે રીતે આચાર્ય વગેરે અન્યને જ્ઞાન આપે છે, છતાં સ્વયંનું જ્ઞાન ઓછું થતું નથી તે ભાવ અક્ષણ છે. આય - તેનો પણ ચાર ભેદોથી નિક્ષેપ છે. નામ સ્થાપના પૂર્વવત્ છે. પશુ-પક્ષી, ધન-સમ્પતિ, આભૂષણ-અલંકાર યુક્ત આશ્રિત વ્યક્તિ લૌકિક દ્રવ્ય આય છે. શિષ્ય, ઉપકરણ વગેરે પણ દ્રવ્ય આય છે. ભાવ આય:– જ્ઞાન, શ્રુત જ્ઞાન, દર્શન એવં ચારિત્રની પ્રાપ્તિ અને અભિવૃદ્ધિ. ક્ષપણા - ચાર તારોથી ક્ષપણાનો નિક્ષેપ કરાય છે. કર્મોનો વિશેષ વિશેષતર ક્ષય કરવો ભાવ ક્ષપણા છે. કષાયનો ક્ષય કરવો પણ પ્રશસ્ત ભાવ ક્ષપણા છે અને જ્ઞાનાદિને ઘટાડવું અપ્રશસ્ત ભાવ ક્ષપણા છે. સામાયિક અધ્યયનનો પ્રસંગ હોવાથી હવે સામાયિકનો નિક્ષેપ કરાય છે. સામાયિક નિક્ષેપ પ્રરૂપણા:- પ્રથમ અધ્યયનનું નામ સામાયિક છે. એટલા માટે નામ નિષ્પન્ન નિક્ષેપના અધિકારમાં સામાયિકનું પ્રરૂપણ છે. નામ સ્થાપના એવં દ્રવ્ય એ ત્રણ નિક્ષેપનું વર્ણન પૂર્વવત્ છે. ભાવ નિક્ષેપઃ- (૧) સ્વરૂપ-૧. જેનો આત્મા તપ સંયમ નિયમમાં લીન હોય. ૨. જે ત્રણ સ્થાવર સર્વ પ્રાણીઓ પ્રતિ સમભાવ ધારણ કરે અર્થાત્ સદા એનું રક્ષણ કરે, પણ તેને હણે નહિં એને ભાવ સામાયિક થાય છે, એમ સર્વજ્ઞોનું કથન છે. (૨) શ્રમણ શ્રમણ આજીવન સામાયિકમાં હોય છે. સામાયિક યુક્ત શ્રમણ તેને કહેવાય છે, જે કોઈપણ જીવને દુ:ખ ન પહોંચાડે, દુઃખ આપનારાનું અનુમોદન ન કરે, કોઈ પણ પ્રાણી પ્રતિ રાગદ્વેષ ન રાખે, સર્વે પર “સમ” રહે એ જ ખરા શ્રમણ કહેવાય છે. (૩) ઉપમાઓ- સામાયિકવાન શ્રમણ હોય છે, તેનો આત્મા મહાન હોય છે. એની મહાનતા પ્રગટ કરવા ઉપમાઓ આ પ્રમાણે છે– ૧. સર્પવત્ પરગૃહમાં રહેવાવાળો. ૨. પરિષહ ઉપસર્ગોને સહન કરવામાં પર્વત સમ અડોલ. ૩. અગ્નિ સમ તેજસ્વી અથવા જ્ઞાનાદિથી અતૃપ્ત. ૪. સમુદ્રની જેમ મર્યાદામાં રહેનાર, ગંભીર, ગુણ રત્નોથી પરિપૂર્ણ. ૫. આકાશની જેમ નિરાલંબન – જેને કોઈના પણ આશ્રયનો પ્રતિબંધ નથી. ૬. વૃક્ષની સમાન, કાપવા તથા પૂજવામાં સમ પરિણામ અર્થાત્ નિંદા, પ્રશંસા, માન, અપમાનમાં સમવૃત્તિ રાખનાર. ૭. ભ્રમરની જેમ અનેક ઘરોમાંથી આહાર પ્રાપ્ત કરનાર. ૮. મૃગની જેમ હંમેશાં સંસાર ભ્રમણરૂપ કર્મ બંધથી ભયભીત. ૯. પૃથ્વી સમ સર્વ દુઃખ, કષ્ટ સહન કરવામાં સમર્થ, સક્ષમ ૧૦. જળ કમળવત્ ભોગોથી નિર્લિપ્ત. ૧૧. સૂર્ય સમાન જગતના પ્રાણીઓને પ્રતિપૂર્ણ જ્ઞાન પ્રકાશ આપનાર. ૧૨. હવાની જેમ અપ્રતિહત, બેરોકટોક મોક્ષમાર્ગમાં ગતિ કરનાર. Page #80 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આ પ્રકારે સુમનવાળો અને પાપ મનથી.રહિત બધી પરિસ્થિતિઓમાં સદા સમભાવ રાખનારા, વિષમ નહીં બનનારા અર્થાત્ સદા ગંભીર, શાંત, અને પ્રસન્ન મન રહેનારને ‘શ્રમણ’ કહેવાય છે, તે ભાવ સામાયિકવાન હોય છે. આ બીજો ‘નિક્ષેપદાર’ પૂર્ણ થયો. ७८ ચાર નિક્ષેપોનું રહસ્ય અને વ્યવહાર આ નિક્ષેપ દ્વારમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર દ્વારોથી વસ્તુનું કથન કરી શકાય. તો પણ નામ સ્થાપના માત્ર જ્ઞેય છે, એનાથી વસ્તુની પૂર્તિ થતી નથી. ત્રીજા દ્રવ્ય નિક્ષેપમાં એ વસ્તુનું કંઈક અંશે અસ્તિત્વ હોય છે. પરંતુ એમાં પણ એ વસ્તુની પૂર્ણ પ્રયોજન સિદ્ધિ થતી નથી. ભાવ નિક્ષેપમાં કહેવાયેલ પદાર્થ વાસ્તવમાં પરિપૂર્ણ અસ્તિત્વમાં હોય છે, એનાથી એ પદાર્થ સંબંધી પ્રયોજનની સિદ્ધિ થાય છે. યથા− (૧) કોઈનું નામ ઘેવર અથવા રોટી રખાય છે તો એનાથી ક્ષુધા પૂર્તિ થતી નથી. (૨) કોઈ વસ્તુમાં રોટી અથવા ઘેવર જેવો આકાર કલ્પિત કરીને એને ઘેવર છે’ અથવા તે ‘રોટલી છે’ એવી કલ્પના, સ્થાપના કરવામાં આવે તો એનાથી ક્ષુધાશાંતિ સંભવ નથી. (૩) જે રોટલી અથવા ઘેવરનો લોટ કે મેંદો પડ્યો હોય અથવા રોટલી અને ઘેવરને પાણીમાં ઘોળી દઈ વિનષ્ટ કરી દેવાથી, રોટી કે ઘેવર જેવી તૃપ્તિ થઈ શકતી નથી. (૪) શુદ્ધ પરિપૂર્ણતાવાળી રોટલી અને ઘેવર જ વાસ્તવિક રોટલી અથવા ઘેવર છે. એનાથી ક્ષુધા શાંતિ અને તૃપ્તિ સંભવ છે. તેથી ચારે નિક્ષેપમાં કહેવાઈ ગયેલા પદાર્થને એક સરખો સમજવાની ભૂલ ન કરવી જોઈએ. ભાવ નિક્ષેપનું મહત્ત્વ અલગ સમજવું. દ્રવ્ય નિક્ષેપનું કિચિંત્ માત્રામાં મહત્ત્વ હોય છે. નામ સ્થાપના નિક્ષેપ પ્રાયઃ આરોપિત, કલ્પિત જ હોય છે. તેને ભાવ નિક્ષેપની બરોબર ન ગણી શકાય. આનાથી સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ યા મહાન આત્માનો ફોટો, તસ્વીર, મૂર્તિ વગેરેમાં એ ગુણવાન વ્યક્તિને યોગ્ય વસ્ત્રાભૂષણ, સ્નાન, શૃંગાર, આહાર અને સત્કાર, સન્માન વગેરેનો વ્યવહાર કરવો એ નિક્ષેપની અવહેલના અને દુરુપયોગ કરવા બરાબર સમજવું જોઈએ તથા એવું કરવું કે એની પ્રેરણા અથવા પ્રરૂપણા કરવી તે પણ સૂત્ર વિરુદ્ઘ પ્રરૂપણા છે, એમ સમજવું. (૩) અનુગમ દ્વાર :- પદચ્છેદ આદિ કરીને સૂત્રની સામાન્ય વ્યાખ્યા કરવી તેમજ વિસ્તારથી સૂત્રના આશયને સરળ એવું સ્પષ્ટ કરવો એ ‘અનુગમ’ છે. (૧) અસ્ખલિત શુદ્ધાક્ષર યુક્ત ઉચ્ચારણ કરાવવું. (૨) સુખંત, તિ ંત પદોનું જ્ઞાન કરાવવું. (૩) એ શબ્દોના અર્થ બતાવવા, (૪) સમાસ જ્ઞાન, સંધિજ્ઞાન દ્વારા પદ વિગ્રહ કરવો, (૫) શંકા ઉત્પન્ન કરીને અર્થ સમજાવવો (૬) વિવિધ યુક્તિઓ દ્વારા સૂત્રોક્ત યુક્તિ અથવા અર્થને સિદ્ધ કરી, યોગ્ય રીતે સમજાવવું. Page #81 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર ૯ મેધાવી શિષ્યોને અસ્મલિત, અમિલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણઘોષ, કંઠોષ્ઠવિપ્રમુક્ત તથા ગુરુવાચનોપગત રૂપે સૂત્રના ઉચ્ચારણ શ્રવણ કરવા માત્રથી અર્થાધિકારનું જ્ઞાન થઈ જાય છે. કોઈ શિષ્યોને ગ્રહણ ન થઈ શકે તો ઉપરોકત યુક્તિઓ વડે સરળ સુગમ રીતે સમજાવી શકાય છે. બીજા પણ અનેક કારોથી વિચારણા કરીને વિષયની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. અહીં પ્રથમ અધ્યયનરૂપ સામાયિકના બહુમુખી તત્ત્વજ્ઞાન વિસ્તાર માટે ૨૬ દારોથી તેનું વર્ણન કર્યું છે. ૨૬ ધારથી સામાયિકનો અનુગમ:(૧) ઉદ્દેશ– સામાન્ય કથન, યથા– એ આવશ્યક સૂત્રનું પ્રથમ અધ્યયન છે. (૨) સમુદ્રેશ નામોલ્લેખ, યથા– એનું નામ સામાયિક છે. (૩) નિર્ગમ- સામાયિકની અર્થોત્પત્તિ તીર્થકરોથી, સૂત્રોત્પત્તિ ગણધરોથી. (૪) ક્ષેત્ર- સમય ક્ષેત્રમાં અથવા પાવાપુરીમાં એનો આરંભ. (૫) કાલ– ચતુર્થારક યા વૈશાખ સુદ અગીયારસ. (૬) પુરુષ- તીર્થકર, વર્તમાનમાં શ્રમણ ભગવાન મહાવીર. (૭) કારણ– ગૌતમ આદિએ સંયત ભાવની સિદ્ધિ માટે શ્રવણ કર્યું. (૮) પ્રત્યય- કેવળજ્ઞાન હોવાથી તીર્થકર ભગવાને પ્રરૂપણ કર્યું. (૯) લક્ષણ– “સમ્યકત્વ સામાયિક'નું લક્ષણ શ્રદ્ધા છે. “શ્રત સામાયિક'નું લક્ષણ તત્ત્વજ્ઞાન છે. “ચારિત્ર સામાયિક’નું લક્ષણ સર્વ સાવધે વિરતિ છે. (૧૦) નય– સાત નવથી સામાયિકનું સ્વરૂપ સમજવું. (૧૧) સમવતાર-લક્ષણદ્વારમાં કહેલી કઈ સામાયિક કયા નયમાં સમાવિષ્ટ થાય છે. (૧૨) અનુમત– મોક્ષમાર્ગ રૂપ સામાયિક કઈ છે? નયોની દષ્ટિમાં. (૧૩) શું છે?— કયા નયોની દષ્ટિમાં સામાયિક “જીવ દ્રવ્ય છે અને કયા નયોની દષ્ટિમાં સામાયિક “જીવનો ગુણ છે? (૧૪) કેટલા પ્રકાર? દર્શન, શ્રત અને ચારિત્રસામાયિક એ ત્રણ મુખ્ય ભેદ કરીને ભેદાનભેદ કરવા. (૧૫) કોને? સમસ્ત પ્રાણિઓ પર સમભાવ રાખનારા તપ સંયમવાનને સામાયિક હોય છે. (૧૪) ક્યાં?– ક્ષેત્ર, દિશા, કાલ, ગતિ, ભવી, સન્ની, શ્વાસોશ્વાસ, દષ્ટિ અને આહારકના આશ્રયથી સામાયિકનું કથન કરવું. (૧૭) શેમાં?– સમ્યકત્વ સામાયિક સર્વ દ્રવ્ય પર્યાયમાં, શ્રત અને ચારિત્ર સામાયિક સર્વે દ્રવ્યોમાં હોય છે, સર્વ પર્યાયોમાં નહિ. દેશ વિરતિ સામાયિક, સર્વ દ્રવ્યોમાં પણ નહીં અને સર્વે પર્યાયોમાં પણ નથી હોતી. (૧૮) કેવી રીતે? મનુષ્યત્વ, આર્યક્ષેત્ર, આરોગ્ય, આયુષ્ય, બુદ્ધિ, ધર્મ શ્રવણ, Page #82 -------------------------------------------------------------------------- ________________ | ૮૦] ગમીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત શ્રદ્ધા, આદિ પ્રાપ્ત કર્યા પછી સામાયિક પ્રાપ્ત થાય છે. (૧૯) સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કૃત અને સભ્યત્વ સામાયિક સાધિક ૬ સાગરોપમ, ચારિત્ર સામાયિક દેશોન કોડ પૂર્વ. (૨૦) કેટલા? શ્રુત અને સભ્યત્વ સામાયિકવાળા ઉત્કૃષ્ટ અસંખ્ય હોય છે. દેશવિરતિ સામાયિકવાળા પણ અસંખ્ય હોય છે. ચારિત્ર-સર્વવિરતિ સામાયિકવાળા અનેક હજાર કરોડ હોય છે. (૨૧) અંતર- અનેક જીવોની અપેક્ષા અંતર નથી. એક જીવની અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અદ્ધ પુદ્ગલ પરાવર્તનકાલનું અંતર હોય છે. (રર) અવિરહ– શ્રત અને સમ્યકત્વ સામાયિકવાળા આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી નિરંતર નવા હોઈ શકે છે અને ચારિત્ર સામાયિકવાળા આઠ સમય સુધી નિરંતર હોઈ શકે છે. (૨૩) ભવ-દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક લગાતાર આઠ ભવોમાં આવી શકે છે. (૨૪) આકર્ષ- સર્વવિરતિ સામાયિક અનેક સો વાર અને અન્ય સામાયિક અનેક હજારવાર એક ભવમાં આવી શકે છે. અનેક ભવોની અપેક્ષા સર્વવિરતિ સામાયિક અનેક હજાર વાર અને શેષ સર્વે સામાયિક અસંખ્ય હજારો વાર આવે છે. (૨૫) સ્પર્શ- સમ્યકત્વ અને ચારિત્ર સામાયિક વાળા સમસ્ત લોકને સ્પર્શ કરે.(કેવળી સમુદ્યાતની અપેક્ષા) અન્ય સામાયિકવાળા સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે રાજૂ–પ્રમાણ લોકને સ્પર્શ કરે. (૨૬) નિરુકિત-પર્યાયવાચી શબ્દ. સમ્યગ્દષ્ટિ, અમોહ, શોધિ, સદ્ભાવ, દર્શન, બોધિ, અવિપર્યય સુદષ્ટિ ઇત્યાદિ સામાયિકના એકાર્થક શબ્દ છે. (૪) અનુયોગનો ચોથો નય દ્વાર – વસ્તુને વિભિન્ન દષ્ટિઓથી સમજવા માટે અથવા એના મૂળસુધી પ્રવેશ કરવા માટે એ વસ્તુની “નય” દ્વારા વિચારણા કરાય છે. અપેક્ષાએ “નય’ના વિવિધ પ્રકાર હોય છે, અથવા તો જેટલા વચન માર્ગ છે, જેટલા આશયથી વસ્તુનું કથન કરી શકાય છે, તેટલા નય હોય છે. અર્થાત્ પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ(ગુણ) રહેલા હોય છે; એમાંથી એક સમયમાં અપેક્ષિત કોઈ એક ધર્મનું કથન કરી શકાય છે. એ એક ધર્મના કહેવાની અપેક્ષાવાળા વચનને નય કહેવાય છે. અતઃ અનંત ધર્માત્મક વસ્તુઓની અપેક્ષા નયોની સંખ્યા પણ અનંત છે. તેમ છતાં કોઈપણ વસ્તુને સરળતાથી સમજવા માટે એ અનેક ભેદોનો સંગ્રહ કરી સીમિત ભેદોમાં સમાવિષ્ટ કરીને કથન કરવું આવશ્યક છે. આ જ કારણે ઉક્ત અનેક ભેદોનો સમાવેશ સાત નયોમાં કરવામાં આવેલ છે. તે ઉપરાંત સંક્ષિપ્ત અપેક્ષાથી બબ્બે ભેદ પણ કરવામાં આવે છે. યથા– દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય; નિશ્ચય નય અને વ્યવહાર નય. જ્ઞાન નય એવં ક્રિયા નય. અતિ સંક્ષેપ વિધિથી તે સાત ભેદોને આ બે-બેમાં સમાવિષ્ટ કરીને પણ કથન કરી Page #83 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્ર : અનુયોગહાર સૂત્રો ૮૧ દેવામાં આવે છે. સૂત્રોક્ત સાત નય આ પ્રકારે છે– (૧) નૈગમ નય (૨) સંગ્રહ નય (૩) વ્યવહાર નય (૪) ઋજુ સૂત્ર નય (૫) શબ્દ નય (૬) સમભિરૂઢ નય (૭) એવંભૂત નય. (૧) નૈગમ નય – આ નયમાં વસ્તુના સામાન્ય અને વિશેષ ઉભય ધર્મોના અલગ-અલગ અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે છે. અર્થાત્ કોઈ વસ્તુમાં અંશ માત્ર પણ પોતાનો વાચ્ય ગુણ હોય તો પણ એને સત્યરૂપમાં સ્વીકાર કરાય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલનો પણ અલગ-અલગ સ્વીકાર કરાય છે. અર્થાત જે થઈ ગયું છે, જે થઈ રહ્યું છે, જે થવાનું છે, એને સત્યરૂપમાં આ નય સ્વીકાર કરે છે. નએક+ગમ = નૈગમ – જેમાં વિચાર ફકત એક નહિ પણ અનેક પ્રકારોથી કરાય છે. વસ્તુઓના ધર્મોનું અલગ-અલગ અસ્તિત્વ સ્વીકાર કરવાવાળો આ નય છે. તીર્થકર આદિ મહાપુરુષોના જન્મ દિનનો સ્વીકાર કરીને ઉજવાય છે તે પણ નૈગમ નયથી સ્વીકાર કરાય છે. આ નય ચારે ય નિક્ષેપોનો સ્વીકાર કરે છે. (૨) સંગ્રહનય :- આ નયમાં વસ્તુના સામાન્ય ધર્મનો સ્વીકાર કરાય છે. અલગ-અલગ ભેદોથી વસ્તુને ભિન્નભિન્નરૂપે સ્વીકાર નહીં કરતા, સામાન્ય ધર્મથી જાતિવાચકરૂપથી વસ્તુનો સંગ્રહ કરીને એને એક વસ્તુરૂપ સ્વીકાર કરીને કથન કરવામાં આવે છે. એની વિભિન્નતાઓ અને વિશેષતાઓને એક રૂપ સ્વીકાર કરીને આ નય કથન કરે છે. અર્થાત્ આ ભય યુક્ત કથનમાં સામાન્ય ધર્મની વિવિક્ષાની પ્રમુખતા રહે છે અને વિશેષ ધર્મ ગૌણ હોય છે. આ નય ભેદ-પ્રભેદોને ગૌણ કરે છે અને સામાન્ય-સામાન્યને ગ્રહણ કરે છે. આવું કરતાં એ વિશેષને પણ ગ્રહણ કરે છે પરંતુ વિશેષ ધર્મને સામાન્ય ધર્મરૂપમાં સ્વીકાર કરીને એમાં અનેક વસ્તુઓને સંગ્રહિત કરે છે. યથા– “ઘડા'દ્રવ્યનું કથન કરીને બધાજ ઘડાનો સ્વીકાર કરાયો છે. ભલે તે નાનો હોય કે મોટો હોય અથવા એક કે અનેક રંગનો હોય અથવા તેમાં અનેક ગુણ ભેદ કે મૂલ્યભેદ કેમ ન હોય, પરંતુ ઘડી એ ઘડો છે અને ભેદ, પ્રભેદ અને અલગ અલગ વસ્તુનો સ્વીકાર એમાં નથી હોતો. જ્યારે “વાસણ” દ્રવ્યનો બોધ પણ બધી જાતના વાસણોને એકમાં સમાવિષ્ટ કરીને કરાય છે. અલગ-અલગ જાતિ યા અલગ-અલગ પદાર્થોની ભિન્નતાની અપેક્ષા આ નયમાં રખાતી નથી. આ નય વિશેષનો ગ્રાહક નથી, તોપણ ત્રણે ય કાળની અવસ્થા અને ચારે ય નિક્ષેપનો સ્વીકાર કરે છે. (૩) વ્યવહાર નય :- વ્યવહારમાં ઉપયુક્ત જે પણ વસ્તુનો વિશેષ વિશેષતર ગુણ ધર્મ છે તેને સ્વીકાર કરનારો આ વ્યવહાર નય છે. એ નયવસ્તુની સામાન્ય સામાન્યતર ધર્મની અપેક્ષા રાખતો નથી. પોતાના લક્ષિત વ્યવહારોપયુક્ત વિશેષધર્મને સ્વીકાર કરવાની અપેક્ષા રાખે છે. એ ત્રણે ય કાળની વાતનો અને ચારે નિક્ષેપોનો સ્વીકાર કરે છે. સંગ્રહ નય જીવોને જીવ શબ્દથી કહેશે તો આ નય Page #84 -------------------------------------------------------------------------- ________________ વર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત એને નારકી દેવતા આદિ વિશેષ ભેદથી કહેશે. (૪) જ્જુ સૂત્ર નય :- આ નય ભૂત-ભવિષ્યનો સ્વીકાર નથી કરતો. ફક્ત વર્તમાન ગુણધર્મનો સ્વીકાર કરે છે અર્થાત્ વર્તમાનમાં જે પદાર્થનું સ્વરૂપ કે અવસ્થા કે ગુણ છે તેને એ નય માનશે અને કહેશે પરંતુ શેષ અવસ્થાની અપેક્ષા કરતો નથી. આ નય ફક્ત ભાવ નિક્ષેપનો સ્વીકાર કરે છે. (૫) શબ્દનય :– કાલ, કારક, લિંગ, વચન, સંખ્યા, પુરુષ, ઉપસર્ગ આદિ શબ્દોના જે અર્થ પ્રસિદ્ધ થાય, તેનો સ્વીકાર કરવાવાળો નય એ શબ્દ નય છે. એક પદાર્થને કહેવાવાળા પર્યાયવાચી શબ્દોને એકાર્થક એક રૂપમાં આ નય સ્વીકાર કરી લે છે. અર્થાત્ શબ્દોને વ્યુત્પત્તિ અર્થથી, રૂઢ પ્રચલનથી અને પર્યાયવાચી રૂપમાં પણ સ્વીકાર કરે છે. (૬) સમભિરૂઢ નય :- પર્યાયવાચી શબ્દોમાં નિરૂક્તિ ભેદથી જે ભિન્ન અર્થ હોય છે એને અલગ-અલગ સ્વીકાર કરનારો એવંભૂત નય છે. શબ્દ નય શબ્દોની અપેક્ષા રાખે છે. અર્થાત્ સર્વે શબ્દોને અને એના પ્રચલનને માને છે, પરન્તુ આ નય એ શબ્દોના અર્થની અપેક્ષા રાખે છે. પર્યાય શબ્દોના વાચ્યાર્થવાળા પદાર્થોને ભિન્ન ભિન્ન માને છે. આ નય વિશેષનો સ્વીકાર કરે છે. સામાન્યને નથી માનતો; વર્તમાન કાળને માને છે અને એક ભાવ નિક્ષેપનો જ સ્વીકાર કરે છે. (૭) એવંભૂત નય ઃ– અન્ય કોઈપણ અપેક્ષા યા શબ્દ અથવા શબ્દાર્થ આદિનો સ્વીકાર નહીં કરતાં એ જ અર્થમાં ઉપયુક્ત(ઉપયોગ સહિત) અવસ્થામાં એ નય વસ્તુનો સ્વીકાર કરે છે; અન્ય અવસ્થામાં વસ્તુનો સ્વીકાર કરતો નથી, સમભિરૂઢ નય તો અર્થ ઘટિત હોવાથી એ વસ્તુનો અલગ સ્વીકાર કરી લે છે. પરંતુ આ નય તો અર્થની જે ક્રિયા છે તેમાં વર્તમાન વસ્તુનો જ સ્વીકાર કરે છે અર્થાત્ ક્રિયાન્વિત રૂપમાં જ શબ્દ અને વાચ્યાર્થવાળી વસ્તુનો સ્વીકાર કરે છે. આ પ્રકારે આ નય શબ્દ, અર્થ અને ક્રિયા ત્રણેને જુએ છે. વસ્તુના જે નામ અને અર્થ છે, તેવી જ તેની ક્રિયા અને પરિણામની ધારા હોય, વસ્તુ સ્વયંના ગુણધર્મમાં પૂર્ણ હોય અને પ્રત્યક્ષ દેખાય, સમજાય તેને જ તે એવંભૂત નય વસ્તુરૂપમાં સ્વીકાર કરે છે. એક અંશ પણ ઓછો હોય તો તે આ નયને સ્વીકાર્ય નથી. આ પ્રકારે આ નય સામાન્યને સ્વીકારતો નથી, વિશેષને સ્વીકારે છે. વર્તમાનકાળ એવં ભાવનિક્ષેપનો સ્વીકાર કરે છે. દૃષ્ટાંતો દ્વારા પુનઃ નયસ્વરૂપ વિચારણા નૈગમ નય :- આ નયમાં વસ્તુ સ્વરૂપને સમજવામાં કે કહેવામાં તેના સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ બન્નેની પ્રધાનતાનો સ્વીકાર હોય છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન Page #85 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર સર્વે અવસ્થાને પ્રધાનતા આપીને તેનો સ્વીકાર કરે છે. વસ્તુના વિશાળરૂપથી પણ તે વસ્તુનો સ્વીકાર કરે છે અને વસ્તુના એક અંશથી પણ તે વસ્તુનો સ્વીકાર કરવામાં આવે છે. આ નયના અપેક્ષા-સ્વરૂપને સમજવા માટે ત્રણ દષ્ટાંત આપ્યા છે. યથા- ૧. નિવાસનું ૨. પ્રસ્થક નામના કાષ્ઠ પાત્રનું ૩. ગામનું. ૮૩ (૧) એક વ્યક્તિએ બીજી વ્યક્તિને પૂછ્યું કે આપ ક્યાં રહો છો ? તો એના પ્રશ્નના ઉત્તરમાં તે કહે કે હું લોકમાં રહું છું અથવા તિરછા લોકમાં રહું છું અથવા જંબુદ્રીપમાં ભરતક્ષેત્રમાં હિન્દુસ્તાનમાં, આ રીતે ગુજરાત, રાજકોટ, કાલાવડ રોડ, ઓમાનવાળા ઉપાશ્રય, બીજા માળે વગેરે કોઈપણ ઉત્તર આપે. નૈગમ નય તે બધી અપેક્ષાઓને સત્ય યા પ્રમુખતાથી સ્વીકાર કરે છે. (૨) કાષ્ઠપાત્ર બનાવવા માટે લાકડા કાપવા જંગલમાં જતી વખતે કોઈના પૂછવા પર તે વ્યક્તિ કહે કે પ્રસ્થક(કાષ્ઠ પાત્ર) લેવા જઈ રહ્યો છું. વૃક્ષ કાપતી વખતે, પાછા આવતી વખતે, છોલતી વખતે, સુધારતી વખતે અને પાત્ર બનાવતી વખતે, આ પ્રકારે સર્વે અવસ્થાઓમાં એનું પ્રસ્થક બનાવવાનું કહેવું નૈગમ નય સત્ય સ્વીકાર કરે છે. (૩) જયપુર જનારો વ્યક્તિ જયપુરની સીમામાં પ્રવેશ કરતાં કહે કે જયપુર આવી ગયું, નગર કે બગીચામાં પ્રવેશતાં કહે જયપુર આવી ગયું, શહેરમાં પહોંચતાં, પ્રવેશતાં, મોટા રસ્તા પર પહોંચતાં અને તેમાં પણ લાલ ભવનમાં બેસતાં, પોતાના સાથીઓને કહે કે આપણે જયપુરમાં બેઠા છીએ. આ સર્વે અવસ્થાઓના વાક્ય પ્રયોગોને નૈગમ નય વગર સંકોચે સત્ય સ્વીકાર કરી લે છે. આ નૈગમ નયની અપેક્ષા છે. આ પ્રકારે દ્રવ્ય પર્યાય સામાન્ય અને વિશેષ તથા ત્રણે કાળને સત્ય સ્વીકાર કરનારો નૈગમ નય છે. સંગ્રહ નય :- નૈગમ નય સામાન્ય અને વિશેષ બન્નેની ઉપયોગિતાનો સ્વીકાર કરે છે. સંગ્રહ નય ફક્ત સામાન્યનો સ્વીકાર કરે છે, વિશેષને ગૌણ કરે છે. સામાન્ય ધર્મથી અનેક વસ્તુઓને એકમાં જ સ્વીકાર કરવાવાળો સંગ્રહ નય છે. યથાભોજન લાવો. આ કથનમાં રોટલી, શાક, મિઠાઈ, દહીં, નમકીન ઇત્યાદિ સર્વે . પદાર્થોને ગ્રહણ કરી એને આદેશ અપાય તેને સંગ્રહ નય કહે છે. એવી જ રીતે અહીં વનસ્પતિઓ છે. તેમ કહેવાથી લીલું ઘાસ, છોડ, વેલ, આંબાનું વૃક્ષ આદિ અનેકોના સમાવેશ યુક્ત કથન સંગ્રહ નયની અપેક્ષાએ છે. એ પ્રકારે દ્રવ્યથી ૬ દ્રવ્યોનું, જીવથી ચાર ગતિના જીવોનું કથન સંગ્રહ નયની અપેક્ષાએ છે. આ પ્રકારે આ નય એક શબ્દમાં અનેક પદાર્થોનો સંગ્રહ કરે છે. વિશેષ વિશેષતર ભેદપ્રભેદોની અપેક્ષા રાખતો નથી. વ્યવહાર નય :- સામાન્ય ધર્મોને છોડીને વિશેષ ધર્મોને ગ્રહણ કરી વસ્તુનું કથન કરવાવાળો અને ભેદ-પ્રભેદ કરી વસ્તુનું કથન કરનારો વ્યવહાર નય છે. જેમ કે Page #86 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત દ્રવ્યને છ ભેદથી, એમાં પણ જીવ દ્રવ્યને ચાર ગતિથી, પછી જાતિથી, કાયાથી, પછી દેશ વિશેષથી કથન કરે છે. જેમકે સંગ્રહ નય મનુષ્ય જાનવર આદિ અથવા તેના સમૂહને આ જીવ છે, એવા સામાન્ય ધર્મની પ્રમુખતાથી કથન કરે. જ્યારે વ્યવહાર નય આ મનુષ્ય ભારતવર્ષના રાજસ્થાન પ્રાંતના જયપુર નગરનો બ્રાહ્મણ જાતિનો ત્રીસ વર્ષનો જુવાન છે, એવું કહેશે. એ રીતે વિશેષ ધર્મ કથન તથા આશયને વ્યવહાર નય પ્રમુખ કરે છે. (૧) નૈગમ નય સામાન્ય અને વિશેષ બન્નેને ઉપયોગી સ્વીકારે છે. (૨) સંગ્રહ નય સામાન્યને ઉપયોગી સ્વીકાર કરે છે. (૩) વ્યવહાર નય વિશેષ (વ્યવહારિક) અવસ્થા સ્વીકાર કરીને કથન કરે છે. આ ત્રણ નયને દ્રવ્યાર્થિક નય કહે છે. આ નય ત્રણે કાળને સ્વીકારે છે. ઋજુસૂત્ર નય – ફક્ત વર્તમાનકાળને પ્રમુખતા આપવાવાળોયા સ્વીકાર કરનારો આ નય ઋજુસૂત્ર નય છે. આ વર્તમાનની ઉપયોગિતા સ્વીકાર કરે છે. ભૂત અને ભાવના ધર્મોની, અવસ્થાઓની અપેક્ષા રાખતો નથી. કોઈ વ્યક્તિ પહેલાં દુખી હતો, પછી એનું ભવિષ્ય પણ દુઃખી હશે, પરંતુ અત્યારે વર્તમાનમાં સુખી છે, સુખનો અનુભવ કરી રહ્યો છે. તેને ભૂત અને ભવિષ્યના દુઃખનો અત્યારે શું સંબંધ? આથી તે વ્યક્તિને સુખી કહેવામાં આવશે. કોઈ પહેલાં રાજા હતો, હમણાં ભિખારી બની ગયો છે. પછી ફરી ક્યારેક રાજા બનશે. પરંતુ અત્યારે તે ભીખારીપણાનો અનુભવ કરી રહ્યો છે. અતઃ એને ભૂતકાળ અને રાજાપણાનો અત્યારે કંઈ જ સંબંધ નથી. અત્યારે તો એ ભિખારી જ કહેવાશે. કોઈ વ્યક્તિ મુનિ બન્યો હતો, અત્યારે તે ગૃહસ્થ છે, ફરી મુનિ બની જશે. વર્તમાનમાં તે ગૃહસ્થરૂપમાં છે. પૂર્વ અને ભાવી મુનિપણાનો એને કોઈ આત્માનંદ નથી. અતઃ આ નય વર્તમાન અવસ્થામાં વસ્તુ સ્વરૂપને દેખે છે, જાણે છે અને કથન કરે છે. શબ્દ નય :- શબ્દથી પદાર્થોનું જ્ઞાન થાય છે. એટલા માટે આ નય પદાર્થોને કોઈપણ પ્રકારે બોધ કરાવનાર શબ્દોનો સ્વીકાર કરે છે. તે શબ્દ જે પદાર્થનો બોધ કરાવે છે તેને આ નય પ્રધાનતા આપીને સ્વીકાર કરે છે. આ નય વર્તમાનને સ્વીકાર કરે છે. યથા “જિન” શબ્દ જે વર્તમાનમાં રાગદ્વેષ વિજેતા છે એને એ ગ્રહણ કરે છે. પરંતુ ભવિષ્યમાં કોઈ જિન થશે એ દ્રવ્ય “જિન'નો સ્વીકાર કરતો નથી. તેવી રીતે કોઈનું નામ “જિન” છે, એ નામ જિનનો પણ સ્વીકાર કરતો નથી. પ્રતિમા, યા ચિત્ર પર કોઈ “જિન”ની સ્થાપના કરી તે “સ્થાપના જિન'ને પણ આ નય સ્વીકાર કરતો નથી. આ પ્રકારે આ નય કેવલ ભાવનિક્ષેપનો સ્વીકાર કરે છે. નામ, સ્થાપના એવં દ્રવ્યનિક્ષેપને આ નય સ્વીકાર કરતો નથી. જે શબ્દ જે વસ્તુનું કથન કરવાની અર્થ યોગ્યતા અથવા બોધકતા ધરાવે છે Page #87 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર ! ૮૫ | એના માટે એ શબ્દનો પ્રયોગ કરવો શબ્દ નય છે. શબ્દ– યોગિક, રૂઢ અને યોગિકરૂઢ પણ હોય છે. તે જે-જે શબ્દના બોધક હોય છે, તેને આ નય ઉપયોગી સ્વીકાર કરે છે. યથા ૧- પાચક આયૌગિક નિરુક્ત શબ્દ છે. એનો અર્થ રસોઈયો. રસોઈ કરનારો હોય છે. ર– “ગૌ’ આ રૂઢ શબ્દ છે. એનો અર્થ છે– જવાની ક્રિયા કરનારો. પરંતુ બળદ અથવા ગાય જાતિ માટે એનો અર્થ રૂઢ થયો છે. અતઃ શબ્દનય એનો પણ સ્વીકાર કરે છે. ૩– “પંકજ' યૌગિક પણ છે અને રૂઢ પણ છે. એનો અર્થ છે કીચડમાં ઉત્પન્ન થનારું કમળ'. પરંતુ કીચડમાં તો દેડકો, શેવાળ આદિ ઘણી વસ્તુઓ ઉત્પન્ન થાય છે. એને નહીં સમજતા ફક્ત “કમળ'ને જ સમજવામાં આવે છે. આ રીતે પંકજ' એ યૌગિકરૂઢ શબ્દ છે. એનાથી કમળનો જ બોધ થાય છે. શબ્દ નય એનો પણ સ્વીકાર કરે છે. એ પ્રકારે વિભિન્ન રીતે અર્થનો બોધક અને સર્વે શબ્દોની ઉપયોગિતા કરનારો એ “શબ્દન’ છે. સમભિરૂઢ નય :- આ નય પણ એક પ્રકારનો શબ્દનાય છે. એનું સ્વરૂપ પણ શબ્દનયની સમાન સમજવું જોઈએ. વિશેષતાએ છે કે આ રૂઢ શબ્દ આદિને પદાર્થનો અર્થ બોધક તરીકે સ્વીકાર કરતો નથી, ફક્ત યૌગિક, નિરુકત શબ્દ જે અર્થને કહે છે તે પદાર્થનો જ આ નય સ્વીકાર કરે છે. અર્થાત્ રૂઢ શબ્દનો સ્વીકાર નથી કરતો, સાથે પર્યાયવાચી શબ્દ છે એને પણ એકરૂપમાં સ્વીકાર નથી કરતો પરન્તુ ભિન્ન ભિન્ન રૂપમાં એનો સ્વીકાર કરે છે. અર્થાત્ એ પર્યાયવાચી શબ્દોનો જે નિરુક્ત અર્થ હોય છે એ શબ્દથી એ પદાર્થનો સ્વીકાર કરે છે અને બીજા પર્યાયવાચી શબ્દને વાચ્ય પદાર્થથી એનો અલગ સ્વીકાર કરે છે. યથા– જિન, કેવળી, તીર્થકર આ જિનેશ્વરના જ બોધક શબ્દ છે એવું એકાર્થક રૂપમાં પણ છે. તો પણ એ નય એનો અલગ-અલગ અર્થમાં અલગ-અલગ સ્વીકાર કરશે. આ પ્રકારે આ નય નિરૂક્ત અર્થની પ્રધાનતાએ શબ્દનો પ્રયોગ તે પદાર્થ માટે કરે છે તથા આવો પ્રયોગ કરવો ઉપયોગી માને છે. એ પર્યાય શબ્દને અલગ-અલગ પદાર્થનો બોધક માને છે. જિન, અહંત, તીર્થકર, કેવળી એ ભિન્ન-ભિન્ન ગુણવાળા પદાર્થના બોધક છે. એવંભૂત નય – જે શબ્દનો જે અર્થ છે અને તે અર્થ જે પદાર્થનો બોધક છે તે પદાર્થ જ્યારે એ અર્થનો અનુભવ કરાવે, એ અર્થની ક્રિયાશીલ અવસ્થામાં હોય ત્યારે એ માટે એ શબ્દનો પ્રયોગ કરવો, એ આ એવંભૂત નયનો આશય છે. અર્થાત્ જે દિવસે જે સમયે તીર્થની સ્થાપના કરી તે સમયે તીર્થકર શબ્દનો પ્રયોગ કરવો. જે સમયે સુરાસુર દ્વારા પૂજા કરાય છે તે સમયે અહંતુ કહેવું, કલમથી જ્યારે લખવાનું કાર્ય કરાય છે ત્યારે એને માટે લેખની' શબ્દનો પ્રયોગ કરવો. સમભિરુઢ નયનિરુક્ત અર્થવાળા શબ્દનો સ્વીકાર કરે છે અને એવંભૂત નય પણ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮s મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત એનો સ્વીકાર કરે છે. પરંતુ એ ભાવ થા ક્રિયામાં પરિણત વસ્તુ માટે એ શબ્દનો પ્રયોગ કરવાનો સ્વીકાર કરે છે, એ એની વિશેષતા છે. આ પ્રકારે આ નય કેવળ શુદ્ધ ભાવનિક્ષેપનો જ સ્વીકાર કરવાનું કથન કરે છે. આ સાતે નય પોતપોતાની અપેક્ષાએ વચન પ્રયોગ અને વ્યવહાર કરે છે, એ અપેક્ષાએ જ એ નય કહેવાય છે. અન્ય અપેક્ષાનો સ્પર્શ કરતા નથી, ઉપેક્ષા રાખે છે, માટે તે નય કહેવાય છે. જો એ નયો બીજી અપેક્ષાનું ખંડન, વિરોધ કરે તો એ નય વચન નયની સીમાનું ઉલ્લંઘન કરીને દુર્નય બની જાય છે અર્થાત્ એની નયરૂપતા કુનયતામાં બદલાઈ જાય છે. આવા કુનયને કારણે અનેક વિવાદ તથા મત મતાંતર કે નિહવ આદિ ઉત્પન્ન થાય છે. નયમાં ક્લેશ ઉત્પાદકતા નથી. દુર્નયમાં કલેશોત્પાદકતા છે. યથા બે વ્યક્તિઓએ એક ઢાલ જોઈ. બન્ને અલગ અલગ દિશામાં દૂર ઉભા હતા. ઢાલ એક બાજુ સુવર્ણ યુક્ત હતી તો બીજી બાજુ ચાંદીના રસયુક્ત બનાવેલી હતી. જો આ બન્ને વ્યક્તિ નયથી બોલે તો એક કહેશે “ઢાલ સુર્વણ મય છે” તો બીજો કહેશે “ઢાલ ચાંદીમય છે'. આમ કહી બન્ને પોતાના કથનના અનુભવમાં શાંત રહે તો એ નય છે. એક બીજાની નિંદા કરે કે અરે તું ગાંડો થઈ ગયો છે. જોતો નથી આ ઢાલ પીળી સોનાની દેખાય છે. બીજો કહેશે તારી આંખોમાં પીળિયો (કમળો) છે, ઢાલ તો ચાંદી જેવી સ્વચ્છ સફેદ દેખાય છે, તો આ દુર્નય છે. દુર્નયમાં ઝઘડા છે, લડાઈ છે. અહીંયા જો સ્યાદ્વાદ, અનેકાંતવાદ આવીને ઊભો રહી જાય તો તે કહેશે કે ઢાલ સફેદ પણ છે, પીળી પણ છે. સોનારૂપ પણ છે, ચાંદીરૂપ પણ છે; તો શાંતિ થઈ જશે. આ પ્રકારે નય અને દુર્નયને ઓળખીને નય સુધી સીમિત રહેવું જોઈએ અથવા એના પર સર્વ રીતે ચિંતન કરીને અનેકાંતવાદમાં જવું જોઈએ. પરંતુ એકાંતવાદ અથવા દુર્નયનો આશરો કયારે ય ન લેવો જોઈએ. દુર્નયરૂપ એકાંતવાદના મિથ્યાત્વથી ક્લેશ તથા દુઃખની પ્રાપ્તિ થાય છે અને નયવાદ, અનેકાંતવાદથી શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે. એક વ્યક્તિ કોઈનો પિતા છે તો પુત્રની અપેક્ષાએ તેને પિતા કહેવું નય છે. પરંતુ એ પિતા જ છે, કોઈનો ભાઈ, પુત્ર, મામા, આદિ નથી એવું કથન કરવું એ દુર્નય છે. મોક્ષમાર્ગમાં શ્રદ્ધાનું સ્થાન અતિ મહત્ત્વશીલ બતાવ્યું છે, એ નય છે. પરંતુ જ્ઞાન યા ક્રિયાનું ખંડન, નિષેધ કરવો, એ દુર્નય છે. એ પ્રકારે જ્ઞાનનું મહત્ત્વ બતાવતાં તે કથનનો વિસ્તાર કરવો નય છે, પરંતુ તેની સાથે ક્રિયાનો નિષેધ નહીં હોવો જોઈએ. ક્રિયાનો નિષેધ જો જ્ઞાનના મહત્ત્વ કથનની સાથે આવી જાય છે તો તે દુર્નય છે. અથવા કયારેક ક્રિયાનું મહત્ત્વ બતાવી વિસ્તારથી તેનું કથન કરી શકાય. પણ તેની સાથે જ્ઞાનનો નિષેધ કરે કે તેને નિરર્થક કહે તો તે પણ દુર્નય થઈ Page #89 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર જાય છે. માટે પોતાની અપેક્ષિત કોઈપણ અપેક્ષાનું કથન કરવું નય છે. બીજાની અપેક્ષાઓને વિષયભૂત ન બનાવવો એ પણ નય છે. પરંતુ અન્યની અપેક્ષાને લઈને વિવાદ કરવો, અન્ય સર્વે અપેક્ષાઓને અથવા કોઈ પણ અપેક્ષાને ખોટી યા નિરર્થક કહેવી દુર્નય છે. સ્યાદ્વાદ-અનેકાંતવાદ જૈનધર્મની સમન્વય મૂલકતાનો બોધક છે, તે નયોનો સમન્વય કરે છે. પ્રત્યેક વિષય કે વસ્તુને અનેક ધર્મોથી, અનેક અપેક્ષાથી જોઈ-જાણીને એનું ચિંતન કરવું અને નિર્ણય લેવો એ સમ્યગુ અનેકાંત સિદ્ધાંત છે અને એનાથી સમભાવ સામાયિકની પ્રાપ્તિ થાય છે. અનેકાંતવાદ, નયથી સ્વયની ભિન્ન વિશેષતા રાખે છે. તે બન્નેને એક નહીં સમજવા જોઈએ. કારણ કે નય સ્વયંની અપેક્ષા દષ્ટિને મુખ્ય બતાવી, અન્ય દષ્ટિને ગૌણ કરી વસ્તુનું પ્રતિપાદન કરે છે, અન્ય દષ્ટિની ઉપેક્ષા કરે છે. જ્યારે સ્યાદ્વાદ, અનેકાંતવાદ સર્વ દષ્ટિઓને સન્મુખ રાખીને, સર્વ સત્ય આશયોને અને વિભિન્ન ધર્મોને અપેક્ષાએ જુએ છે; કોઈને ગૌણ કે કોઈને મુખ્ય પોતાની દષ્ટિએ કરતો નથી. ટૂંકમાં, નય પોતાનામાં મસ્ત છે, બીજાની અપેક્ષા નથી રાખતો તેમજ તિરસ્કાર પણ નથી કરતો અને અનેકાંતવાદ બધાની અપેક્ષા રાખીને એની સાથે ઉદારતાથી વર્તે છે; જ્યારે દુનિય સ્વને સર્વસ્વ સમજીને અન્યનો તિરસ્કાર કરે છે. આ પ્રકારે નય, દુર્નય એવં અનેકાંતવાદને સમજીને સમન્વય દષ્ટિ પ્રાપ્ત કરી સમભાવ રૂ૫ સામાયિકને પ્રાપ્ત કરવી જોઈએ. આ ચોથો નય દ્વાર સંપૂર્ણ થયો. કિ અનુયોગદ્વાર સૂત્ર સારાંશ સંપૂર્ણ ge : 'મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના આઠ ભાગોના સેટનું મૂલ્ય જાન્યુઆરી ૨૦૦૩ થી એક માત્ર રૂા. 100/(પોસ્ટેજ સહિત) છે. અન્ય કોઈપણ વિકલ્પ છે નહિ. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૮] ૮૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત પપાતિક સૂત્ર પ્રસ્તાવના : પ્રત્યેક ભવી પ્રાણીને સંસાર પરિભ્રમણમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય છે. તેમાં દેવ, ગુરુ અને શાસ્ત્ર અનન્ય સહયોગી છે. તીર્થકર પ્રભુના સદુપદેશથી ગણધર ભગવંતોએ ૧૨ અંગસૂત્રોની રચના કરી. તત્પશ્ચાત્ મૂર્ધન્ય આચાર્ય ભગવંતોએ તેના આધારે અનેક રચનાઓ પ્રસ્તુત કરી, જેનો અંગ બાહ્ય શાસ્ત્રોમાં સમાવેશ કરવામાં આવ્યો. નંદીસૂત્રમાં અંગપ્રવિષ્ટ અને અંગ બાહ્ય એમ બે પ્રકાર આગમના કહેલ છે તથા અંગ બાહ્યના પણ બે વિભાગ કરેલ છે– કાલિક અને ઉત્કાલિક. આ પ્રસ્તુત ઔપપાતિક સૂત્ર ઉત્કાલિક અંગ બાહ્ય સૂત્ર છે. પ્રચલિત પરંપરામાં તેને પ્રથમ ઉપાંગ સૂત્ર તરીકે માનવામાં આવે છે. ઉપાંગોની સંખ્યા પણ ૧૨ માનવામાં આવે છે. ઉપાંગ અને ઉપાંગોની સંખ્યા એ બંને ભ્રમથી પ્રચલિત થયેલી એક કલ્પના જ છે. વાસ્તવમાં “ઉપાંગસૂત્ર” નામનું એક સ્વતંત્ર સૂત્ર છે. તેના નિરયાવલિકા આદિ પાંચવર્ગ છે. ભ્રમથી તેને જ પાંચ ઉપાંગ સૂત્ર માનીને તથા ઔપપાતિક આદિ સાત સૂત્ર જોડીને બાર સૂત્ર ઉપાંગ કહેવાય છે. સાથોસાથ તેને ૧૨ અંગસૂત્રો સાથે સંબંધિત કરવાની વિચારણા પણ પ્રસ્તુત કરવામાં આવે છે. પરંતુ તેને બ્રમપૂર્ણ, અસત્ કલ્પના માત્ર જ સમજવું. પપાતિકનો અર્થ છે નારક અને દેવોમાં ઉપપાત-જન્મ અને સિદ્ધિ આ ઔપપાતિક સૂત્રનો વિષય બે અધ્યાય(પ્રકરણ)ના રૂપમાં માનવામાં આવે છે. પ્રથમનું નામ સમવસરણ છે અને બીજાનું નામ ઉ૫પાત છે. પ્રથમ સમવસરણમાં નગરી, ઉદ્યાન, ચેત્ય, વૃક્ષ, રાજા, ભગવાન મહાવીરનું શરીર, તેમની શિષ્ય સંપદા, પરિષદમાંદેવ, મનુષ્ય તથા નરેન્દ્રનું આગમન, મૌલિક ઉપદેશ, વ્રત ધારણ, પરિષદ વિસર્જન આદિ વર્ણન છે. બીજા વિભાગમાં અસંયત જીવોનું, પરિવ્રાજકોનું તથા કુશ્રમણોનું દેવોમાં ઉત્પન્ન થવાનું વર્ણન છે. સુશ્રમણો અને સુશ્રાવકોના આચાર, ગુણ તથા આરાધનાનું વર્ણન છે. અંતમાં આરાધક સુવ્રતી જીવોની દેવગતિ તથા સિદ્ધગતિ, કેવલી સમઘાત, સિદ્ધ સ્વરૂપ એવં સુખોનું વર્ણન છે. વિશેષતાઓ – આમાં એકબાજુ જ્યાં સામાજિક, રાજનૈતિક, નાગરિક ચર્ચાઓ છે તો બીજી બાજુ ધાર્મિક, દાર્શનિક, સાંસ્કૃતિક તથ્થોનું સુંદર Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૯, L તત્ત્વ શાસ્ત્ર ? ઔપપાતિક સૂત્ર પ્રતિપાદન છે. આ સૂત્રની સૌથી મોટી વિશેષતા એ છે કે ભગવતી આદિ અંગ આગમોમાં પણ આ સૂત્રને જોવાનો સંકેત કરેલ છે. તેનું કારણ એ છે કે આ સૂત્રમાં અનેકવિષયોનું વિસ્તારથી વર્ણન છે, જ્યારે અન્ય સૂત્રોમાં સંક્ષિપ્ત કથન છે. આ સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના સમસ્ત અંગોપાંગોનું ઉપમાયુક્ત વર્ણન છે. સમવસરણનું પણ જીવંત ચિત્રણ થયેલું છે. ભગવાનની ઉપદેશવિધિ પણ અહીં સુરક્ષિત છે. તપનું સુંદર વિશ્લેષણ મેદ-પ્રભેદો દ્વારા કરવામાં આવેલ છે. આમાં વૈદિક અને શ્રમણ પરંપરાના પરિવ્રાજકો, તાપસો એવં શ્રમણોની આચારસંહિતા પણ આપેલી છે. વળી તેમાં અંબડ સંન્યાસીનું રોચક વર્ણન છે. અંતમાં સિદ્ધાવસ્થાનું સાંગોપાંગ સ્વરૂપ સમજાવેલ છે. આ સૂત્રનું પરિમાણ ૧૨00 શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. સંસ્કરણ – આ સૂત્રના સમયે-સમયે અનેક સંસ્કરણ પ્રકાશિત થયા છે. જેમાં અભયદેવ સૂરિ કૃત સંસ્કૃત ટીકા, આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. કૃત સંસ્કૃત ટીકા તથા અનેક હિન્દી, ગુજરાતી, અર્થ યુક્ત પ્રકાશન થયા છે. આગમ પ્રકાશન સમિતિ બાવરથી વિવેચન યુક્ત સુંદર પ્રકાશન થયેલ છે. પ્રસ્તુત પ્રકાશનમાં પણ આ સંસ્કરણના આધારે સારાંશ આપવાનો ઉપક્રમ કરેલ છે. આગમ મનીષી ત્રિલોક મુનિ Page #92 -------------------------------------------------------------------------- ________________ GO મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત 'પપાતિક સૂત્રનો સારાંશ . પ્રથમ પ્રકરણ - સમવસરણ ૧. ચંપાનગરી– અંગદેશની રાજધાની ચંપાનગરી મહાન વૈભવશાળી, સમૃદ્ધ અને સુરક્ષિત હતી, મનોહર હતી. ત્યાંની પ્રજા પણ ધન-વૈભવથી આબાદ હતી. ગાય, ભેંસ, ઘેટાં, મરઘાં, સાંઢ આદિ પશુ-પક્ષીઓ પણ ત્યાં વિપુલ પ્રમાણમાં હતા. નગરીની બહારના રસ્તાઓની બંને બાજા શેરડી, જવ, ચોખાના ખેતરો હતાં. નગરી આમોદ-પ્રમોદના અનેક સાધનોથી યુક્ત હતી. ચોર, ડાકુ, લૂંટારા, લાંચીયા, ખીસાકાતરુ ઇત્યાદિ તે નગરીમાં નહોતા. તેથી તે નગરી ઉપદ્રવ મુક્ત, સુખ શાંતિમય હતી. ત્યાં ભિક્ષુઓને ભિક્ષા સરળતાથી મળી રહેતી. સઘન વસ્તી હોવા છતાં નગરીમાં ખૂબ શાંતિ હતી. નટ, નર્તક, પહેલવાન, મલ્લ, મુક્કાબાજ, મશ્કરીયા, કથાકાર, ખેલાડી, સંગીતકાર, હાસ્યકાર આદિ અનેક કલાકારોથી આ નગરી પરિપૂર્ણ હતી. તે નગરી બાગબગીચા, કૂવા, વાવડી, તળાવ આદિ જળાશયોથી સંપન્ન હતી. તે નગરીની ચારે તરફ ખૂબ વિશાળ અને ઊંડી ખાઈ હતી. તે ધનુષાકાર કોટથી (ગઢથી) ઘેરાયેલી હતી. તે કોટ પણ કાંગરા, અટ્ટાલિકાઓ, બારીઓ અને સઘન દરવાજાઓ(નંગ રદ્વાર) તથા તોરણોથી સુશોભિત હતો. નગરી શિલ્પાચાર્યોથી નિર્માયેલી હતી અને અનેક પ્રકારના શસ્ત્રાસ્ત્રોથી પરિપૂર્ણ હતી. બજાર, વ્યાપાર ક્ષેત્ર, શિલ્પીઓ, કારીગરોના આવાસથી આ નગરી સુખ-સુવિધાપૂર્ણ હતી. તે નગરીના ત્રિભેટે, ચૌભેટે અને જ્યાં અનેક રસ્તાઓ ભેગા થતા તે સ્થાને વિવિધ દુકાનો હતી. હાથી, ઘોડા, રથ, શિબિકા, પાલખી, ડોળી, વાહનો આદિ પ્રચુર માત્રામાં ત્યાં ઉપલબ્ધ હતા. ઉત્તમ, વિશાળ તેમજ સ્વચ્છ ભવનોથી તે નગરી શોભાયમાન હતી. આમ વૈભવયુક્ત તે નગરી અનિમેષ દષ્ટિએ જોવાલાયક હતી, ચિત્તને પ્રસન્ન કરવાવાળી હતી, મનોજ્ઞ અને મનોહર હતી. ૨. પૂર્ણભદ્ર યક્ષાયતનઃ- ચંપાનગરીની બહાર ઈશાન ખૂણામાં એક યક્ષાયતન હતું. પૂર્વ પરંપરાથી ચાલ્યું આવતું આ યક્ષાયતના પૂર્ણભદ્ર ચત્યના નામથી પ્રસિદ્ધ હતું. તે લોકોની માન્યતાઓ મનાવવાનું સ્થાન હતું, કેટલાક લોકોની આજીવિકાનું સાધન હતું. તે છત્ર, ઘંટા, ધ્વજા, પતાકાયુક્ત હતું. ત્યાં ભૂમિને ચંદનના છાપા લગાડેલા રહેતા; તાજા ફૂલ અને લાંબી માળાઓ લટકતી રહેતી હતી. લોબાનના ધૂપ આદિથી સદાય તે મહેકતું રહેતું. ત્યાં નટ, નર્તક, જલ, મલ્લ, મુકકાબાજ, મંખ, તુંબી વીણાવાદક, પૂજારી, ભાટ આદિ બેઠા રહેતા. નગરવાસીઓ અને Page #93 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : પપાતિક સૂત્ર જનપદમાં તેની કીર્તિ ફેલાયેલી હતી. તે યક્ષાયતનના પૂર્ણભદ્ર દેવને અનેક લોકો ચંદન આદિથી અર્ચનીય, સ્તુતિ આદિ દ્વારા વંદનીય અને નમન કરવા યોગ્ય નમસ્કરણીય માનતા હતા. વસ્ત્રાદિથી સત્કાર કરવા યોગ્ય, મનથી સન્માન દેવા યોગ્ય, કામનાઓ પૂર્ણ કરનારા મંગલમય, અવાંછનીયસ્થિતિઓને નષ્ટ કરનારા, દેવી શક્તિ સંપન, લોકોની અભિલાષાઓને જાણનારા અને વિનયપૂર્વક ઉપાસના કરવા યોગ્ય માનતા હતા, દિવ્ય સત્ય અને સત્યફળ દેનારા માનતા હતાં. ઘણા લોકો અભિલાષાની પૂર્તિ અર્થે તેની પૂજા કરતા. તેના નામથી હજારો લોકો દાન દેતા હતા. આ પૂર્ણભદ્રદેવ દક્ષિણ દિશાના યક્ષ જાતીય વ્યંતરોના સ્વામી ઈન્દ્ર છે.] ૩. વનખંડ(બગીચો) – પૂર્ણભદ્ર યક્ષાયતની ચારે તરફ વિશાળ વનખંડથી ઘેરાયેલું હતું. વૃક્ષ, લતા આદિની સઘનતાના કારણે તે વનખંડ ક્યારેક કાળી આભાવાળું તો ક્યારેક લીલી આભાવાળું દેખાતું હતું; શીતલ અને સ્નિગ્ધ વાતાવરણવાળું હતું; સુંદર વર્ણ આદિ ઉત્કૃષ્ટ ગુણોથી યુક્ત હતું. તે વૃક્ષોની છાયા પણ ઉક્ત ગુણોથી યુક્ત હતી. સઘન છાયાને કારણે તે વનખંડ મહામેઘ સમૂહની છાયા સમાન રમણીય, આનંદદાયક લાગતું હતું. ૪. વૃક્ષો – તે વનખંડના વૃક્ષ ઉત્તમ મૂળ, કંદ, સ્કંધ, શાખા, પ્રશાખા, પાંદડા, પુષ્પ, ફળ તથા બીજ યુક્ત હતા. વૃક્ષોનું પ્રત્યેક અંગ સુંદર, સુડોળ તથા મનમોહક હતું. વૃક્ષોની મોહકતાના કારણે વિવિધ પક્ષીઓના કલરવ તથા ભમરાઓનું કર્ણપ્રિય ગુંજન ત્યાં થતું. તેની છાયા તથા સુવાસ આનંદદાયક હતા. તે વૃક્ષો ફળફલોથી પૂર્ણ રહેતા હતા. તેના ફળ સ્વાદિષ્ટ, નિરોગી અને નિષ્કટક હતા. ત્યાં વિભિન્ન પ્રકારની સુંદર ધ્વજાઓ ફરકતી રહેતી હતી. તે વનખંડમાં ચારે તરફ ગોળ અને લાંબી વાવડીઓ હતી. તેમાં જાળી ઝરૂખા સહિત સુંદર કાલીઘર બનેલા હતા. તે વૃક્ષ અત્યંત તૃપ્તિકારક તથા સુવાસ ફેલાવતા હતા, જેની મહેક દૂર-સુદૂર સુધી ફેલાતી હતી. તે વનખંડ અનેકાનેક પુષ્પ, ગુચ્છ, લતાકુંજ, મંડપ, વિરામસ્થાનથી યુક્ત હતું અને તેની ભૂમિને ગોબરથી લીંપી સ્વચ્છ રાખવામાં આવતી હતી. ગોરોચન અને લાલ સુંદર માર્ગોથી યુક્ત હતું. ત્યાં કેટલીક ધ્વજાઓ ફરકતી હતી. તે વૃક્ષ રથ, વાહન, ડોળી, પાલખીઓને રાખવા માટે ઉપયુક્ત વિસ્તારવાળા હતા. આ પ્રકારે તે વૃક્ષ રમણીય, મનોરમ, દર્શનીય, અભિરૂપ-મનોજ્ઞ, પ્રતિરૂપ-મનમાં વસી જાય તેવા હતા. ૫. અશોકવૃક્ષ:- આ વનખંડની મધ્યમાં સુંદર અને વિશાળ અશોક વૃક્ષ હતું. તેનો ઘેરાવો ખૂબ વિસ્તૃત હતો. તેના કંદ, પાંદડા, પ્રવાલ, સુશોભિત હતા. તેના નવા પાંદડા તામ્રવર્ણવાળા આકર્ષિત હતા. તે વૃક્ષ બધી જ ઋતુઓમાં પાંદડા, મંજરી અને ફૂલોથી ખીલેલું રહેતું, પુષ્પ અને ફળોના કારણે ઝૂકેલું રહેતું હતું. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૯૨T મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત પોપટ, મોર, મેના, કોયલ, ચકોર, તેતર, સારસ, હંસ આદિ પક્ષીઓના મધુર સ્વરોથી તે ગુંજતું હતું. ભ્રમરો અને મધમાખીઓનો સમૂહ ત્યાં મધના લોભથી ગુંજારવ કરતો હતો. જેથી તે સ્થાન મદમસ્ત, ચિત્તાકર્ષક હતું. તે અશોકવૃક્ષ રમણીય, સુખપ્રદ, દર્શનીય, મનોજ્ઞ હતું. આ અશોકવૃક્ષ તિલક, લકુચ, ક્ષત્રોપ, શિરીષ, સપ્તપર્ણ, દધિપર્ણ, લોદ્રવ, ચંદન, અર્જુન, લીમડો, કુટજ, કદંબ, સવ્ય, ફણસ, દાડમ, શાલ, તાલ, તમાલ, પ્રિયક, પ્રિયંગુ, પુરો પગ, રાજવૃક્ષ, નન્દીવૃક્ષ ઈત્યાદિ અનેક વૃક્ષોથી ઘેરાયેલું હતું. તે વૃક્ષો પણ ઉત્તમ કોટીની વિવિધ લતાઓથી વેષ્ટિત(વીંટળાયેલા) હતા. તે લતાઓ બધી જ ઋતુઓમાં ફાલીફૂલી રહેતી. ૬શિલાપટ્ટક – અશોકવૃક્ષની નીચે થડની પાસે ચબૂતરાની જેમ એકઠી થયેલી માટી ઉપર એક શિલાપટ્ટક હતું. જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સપ્રમાણ હતી. ચમકતો શ્યામવર્ણવાળો શિલાપટ્ટક અષ્ટકોણીય તથા કાચ જેવો સ્વચ્છ હતો. તેની ઉપર મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, અષ્ટાપદ, હાથી, ઘોડા, બળદ, વનલતા, પાલતાના ચિત્રો ચિત્રિત હતા. તેનો સ્પર્શ ખૂબ કોમળ લાગતો હતો. તેનો આકાર સિંહાસન જેવો હતો; જે સુખપ્રદ, દર્શનીય, મનોજ્ઞ અને અતિમનોજ્ઞ હતો. ૭. ચંપાધિપતિ કુણિક રાજા :- તે ચંપાનગરીના કુણિક રાજા મહાહિમવાન પર્વતની સમાન મહત્તા, પ્રધાનતા, વિશિષ્ટતા યુક્ત હતા. તેના પ્રત્યેક અંગ શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત હતા. તે રાજા ઘણા લોકો દ્વારા સન્માનિત અને પૂજિત હતા. તેના અનુશાસનવર્તી અન્યોન્ય રાજાઓ દ્વારા તેનો રાજયાભિષેક થયો હતો. તે સ્વભાવે કરૂણાશીલ, સ્થાપિત મર્યાદાઓનું પાલન કરનારા, બધાને અનુકૂળતા દેનારા અને તેઓને સ્થિર રાખનારા હતા. તે મનુષ્યમાં ઇન્દ્ર સમાન હતા, રાષ્ટ્ર માટે પિતૃતુલ્ય, પ્રતિપાલક, હિતકારક, કલ્યાણકારક, પથપ્રદર્શક હતા. વૈભવ, સેના, શક્તિ આદિની અપેક્ષાએ મનુષ્યોમાં તે શ્રેષ્ઠ હતા. તે સિંહની સમાન બળવાન, નિર્ભય અને નિડર હતા, વાઘની સમાન શૂરવીર, ક્રોધમાં સર્પ તુલ્ય, શ્વેત કમળ જેવા કોમળ હૃદયી, ગંધ હસ્તી સમાન અજેય હતા. તેના રાજયમાં મોટા મોટા ભવન, આસન, રથ, ઘોડા, સવારીઓ, વાહનો આદિ પુષ્કળ પ્રમાણમાં હતાં. વિપુલ સોના-ચાંદીના ભંડારો હતા; દાસ-દાસીઓ, ગાય-ભેંસ, વિપુલ ખજાનો, અન ભંડાર, શસ્ત્ર ભંડાર તેમજ પ્રભૂત સેના હતી. તે સમૃદ્ધ, પ્રભાવયુક્ત અને સુપ્રસિદ્ધ હતા. તેમણે સીમાવર્તી રાજાઓને સ્વાધીન કરી રાખ્યા હતા. તે રાજાઓ વિરોધ કરનારાઓને પ્રાયઃ નષ્ટ કરી દેતા, તેનો માનભંગ કરતા, દેશનિકાલ કરતા અર્થાત્ પોતાના પ્રભાવથી પરાજિત કરી દેતા. આ રીતે કુણિક રાજા અકાલ, મહામારી આદિ ઉપદ્રવોથી રહિત, ક્ષેમકારી, Jain વિનરહિત રાજ્યના શાસક હતા..ivate & Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : ઔપપાતિક સૂત્ર - ૮. ધારણી મહારાણી :- કોણિક રાજાની ધારણી નામની રાણી હતી. તેણીના હાથપગ સુકોમળ હતા; બધી જ ઇન્દ્રિયો પ્રતિપૂર્ણ હતી. તેણી સૌભાગ્ય સૂચક ઉત્તમ લક્ષણો(તલ-મસા આદિ ચિહ્નો)થી યુક્ત હતી; શીલ, સદાચાર, પતિવ્રતા આદિ ગુણોથી સંપન્ન હતી; દૈહિક દેખાવ, વજન, ઊંચાઈ આદિની દૃષ્ટિથી પરિપૂર્ણ, શ્રેષ્ઠ તથા સર્વાંગ સુંદર હતી. તેણીનું વ્યક્તિત્વ ચંદ્ર સમાન સૌમ્ય અને પ્રિય હતું. તે પરમ રૂપવતી હતી. તેણીના દેહનો મધ્યભાગ હથેળી જેટલો અને પેટ પર થનારી ત્રણ પ્રશસ્ત રેખાઓથી યુક્ત હતો. તેણીના કાનમાં કુંડળ શોભતા હતા. તેણીનું મુખ શરદપૂર્ણિમાના ચંદ્ર સમાન નિર્મળ, પરિપૂર્ણ તથા સૌમ્ય હતું. તેણીની વેશભૂષા જાણે શૃંગારના ઘર સ્વરૂપ હતી. તેણીની ચાલ, હાસ્ય, ભાષા, કૃતિ અને દૈહિક ચેષ્ટાઓ શ્રેષ્ઠ હતી. લાલિત્યપૂર્ણ આલાપ-સંલાપમાં તે ચતુર હતી. તેણી સમગ્ર લોક વ્યવહારમાં કુશળ હતી. આ પ્રકારે તેણી મનોરમ, દર્શનીય, મનોજ્ઞ અને મનોહર હતી. તેણી ણિક રાજા સાથે મનુષ્ય સંબંધી ઉદાર સુખો ભોગવતી રહેતી હતી. ૯. પ્રવૃત્તિ નિવેદક :– કુણિક રાજાએ પ્રચુર વેતન આપી એક એવી વ્યક્તિને નિયુક્ત કરી હતી કે જે ભગવાન મહાવીર સ્વામીના પ્રતિદિન વિહારાદિ ક્રમની પ્રવૃત્તિની જાણકારી આપે. તે પ્રવૃત્તિ નિવેદક વ્યક્તિએ પોતાના તરફથી ભોજન તથા વેતન પર અન્ય અનેક માણસો નિયુક્ત કર્યા હતા, જેઓ ભગવાનના વિહારાદિ કાર્યક્રમને જણાવતા રહેતા. ૯૩ ૧૦. કુણિકની રાજયસભા :– કુણિક રાજાનું એક બહિર્વર્તી રાજ્યસભા ભવન હતું. અનેક ગણનાયક, વિશિષ્ટ જનસમૂહના નેતા, ઉચ્ચ આરક્ષક અધિકારી, અધીનસ્થ રાજા, ઐશ્વર્યશાળી પ્રભાવશાળી યુવરાજ, રાજ્ય સન્માનિત સુવર્ણપટ્ટધારી વિશિષ્ટ નાગરિક, જાગીરદાર, મોટા પરિવારોના પ્રમુખ, મંત્રીગણ, મહામંત્રી, જ્યોતિષી, દ્વારપાળ, રાજ્યાધિષ્ઠાયક, પરામર્શક, સેવક, નાગરિક, વેપારી, શેઠ, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલ(સીમા રક્ષક) ઇત્યાદિ વિશિષ્ટ પુરુષોથી ઘેરાયેલા રાજા કુણિક રાજસભા ભવનમાં સિંહાસન ઉપર શોભાયમાન થતા હતા. ૧૧. ભગવાન મહાવીર સ્વામીનું વર્ણન :– શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ધર્મની આદિ કરવાવાળા સ્વયં સંબુદ્ધ તીર્થંકર હતા. પુરુષોત્તમ આદિ નમોત્થણ પઠિત ગુણોથી યુક્ત હતા. તેઓ રાગાદિ વિજેતા, કેવળજ્ઞાન યુક્ત, સાત હાથની ઊંચાઈવાળા, સમચઉરસ સંઠાણ તથા વજૠષભનારાચ સંઘયણ યુક્ત, શરીરના અંતર્વર્તી પવનના ઉચિત વેગથી યુક્ત, નિર્દોષ ગુદા યુક્ત, કબૂતર જેવી પાચન શક્તિવાળા હતા. તેમના પેટ અને પીઠની નીચેના બન્ને પડખા તથા જંઘાઓ સુશોભનીય હતી. તેમનું મુખકમળ સુરભિમય નિશ્વાસથી યુક્ત હતું. ઉત્તમ ત્વચા Page #96 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત યુક્ત, નિરોગી, ઉત્તમ, પ્રશસ્ત અત્યંત શ્વેત માંસ યુક્ત, જલ્લ, મલ અને ડાઘ રહિત તેમનું શરીર હતું. તેથી તેમના પ્રત્યેક અંગોપાંગ નિરુવલેપ, સ્વચ્છ અને તેજોમય હતા. ૯૪ શ્રેષ્ઠ લક્ષણોયુક્ત ઉન્નત તેમનું મસ્તક હતું. શ્યામવર્ણવાળા, મુલાયમ ચમકતા વાંકળીયા વાળ તેમના મસ્તક ઉપર હતા. તેમના મસ્તકનું શિખર છત્રાકાર, ગુમડા ફોડકી કે ઘાવના ચિહ્નોથી રહિત હતું, તેમના અંગોપાંગ-અર્ધચંદ્રાકાર લલાટ, પૂર્ણચંદ્ર સમ મુખ, સુશોભિત કાન, ભરાવદાર ગાલ, ધનુષાકાર ભ્રમર, પુંડરીક કમળ સમાન શ્વેત નયન, પદ્મકમળ સમાન વિકસિત આંખ, ગરૂડની ચાંચ જેવી લાંબી નાસિકા, બિંબફળ સમાન હોઠ, ગાયના દૂધ તથા શંખ જેવી સફેદ દંતશ્રેણી હતી. તેમના જીભ અને તાળવું તપેલા સુવર્ણ જેવા લાલ હતા; દાઢી-મૂછના વાળ સ્થિર રહેતા, તેમની હડપચી માંસલ હતી, તેમની ગ્રીવા ચાર આંગળ પહોળી ઉત્તમ શંખ સમાન ત્રિવલીયુક્ત હતી. તેમના શ્રેષ્ઠ હસ્તી સમાન ખભા, ગોળ લાંબી ભુજાઓ, મજબૂત સ્નાયુઓ, નાગરાજની સમાન વિસ્તીર્ણ દીર્ઘ બાહુ, લાલાશ યુક્ત હથેળીઓ, ઉન્નત-કોમળ સુગઠિત હાથ અને નિષ્કિંદ્ર આંગળીઓ હતી. તેમની હથેળીમાં ચન્દ્ર, સૂર્ય, ચક્ર, દક્ષિણાવર્ત સ્વસ્તિક આદિની શુભ સૂચક રેખાઓ હતી. તેમનું વક્ષસ્થળ(છાતી) સુવર્ણશિલાના તળિયા જેવું સ્વચ્છ, પ્રશસ્ત, સમતલ, વિશાળ તથા સ્વસ્તિક ચિહ્ન યુક્ત હતું. માંસલતાને કારણે તેમના હૃદયની પાંસળીઓ દેખાતી નહોતી. શરીર સુવર્ણની સમાન દીપ્ત, સુંદર, રોગરહિત, સુનિષ્પન્ન અને ઉત્તમ પુરુષના ૧૦૦૮ લક્ષણ યુક્ત હતુ. તેમનો પાશ્ર્વભાગ નીચે તરફ ક્રમશઃ સાંકડો હતો. તેમની છાતી અને પેટ ઉપર રોમરાજી હતી. તેમના ઉદરની નીચેના બન્ને પડખાઓ સુનિષ્પન્ન હતા. તેમનું માછલી જેવું ઉદર હતું. તેમની નાભિ ગોળ સુંદર અને વિકસિત હતી. શ્રેષ્ઠ સિંહની કમર જેવી ગોળ ઘેરાવવાળી તેમની કમર હતી. શ્રેષ્ઠ ઘોડાના ગુપ્તાંગ જેવો ગુહ્યભાગ(ગુદા અને પુરુષ ચિહ્ન) હતો, જે સદાય નિર્લેપ રહેતો. હાથીની સૂંઢ જેવી સુગઠિત તેમની જંઘા હતી. ડબ્બાના ઢાંકણ જેવા સુંદર તેમના ઘુંટણો હતા. મૃગ સમાન ગોળ તેમની પીંડીઓ હતી. તેમના પગ મનોજ્ઞ હતા, પગની આંગળીઓ ક્રમશઃ અનુપાતિક રૂપમાં સુંદર હતી, ત્રાંબા જેવા લાલ નખ હતા. પગના તળીયા લાલ કમળના પાંદડા સમાન સુકુમાર-કોમળ હતા. તેમાં, પર્વત, નગર, મગર, સાગર, ચંદ્ર, સ્વસ્તિક જેવા મંગલ ચિહ્નોની રેખાઓ અંકિત હતી. તેમનું અસાધારણ રૂપ હતું. તેમનું તેજ નિર્ધમ અગ્નિ સમાન હતું. તે પ્રાણાતિપાત આદિ આશ્રવ રહિત, મમતા રહિત અને અકિંચન હતા તથા નિરુપલેપ(કર્મબંધથી રહિત) હતા. તેઓ નિગ્રન્થ પ્રવચનના ઉપદેશક, ધર્મ Page #97 -------------------------------------------------------------------------- ________________ તત્વ શાસ્ત્ર : પપાતિક સૂત્ર ૯૫ શાસનના નાયક, ચોત્રીસ અતિશય, પાંત્રીસ સત્યવચનાતિશય યુક્ત હતા. આકાશગત ચક્ર, છત્ર, ચામર, સ્વચ્છ સ્ફટિક યુક્ત પાદપીઠ-સિંહાસન અને ધર્મધ્વજ તેમની આગળ ચાલી રહ્યા હતા. આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીર ૧૪,૦૦૦ સાધુ, ૩૬,૦૦૦ સાધ્વીજીઓના પરિવાર સહિત વિચરતાં, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ચંપાનગરીની બહાર ઉપનગરમાં પહોંચ્યા. ૧૨. સૂચના અને વંદન :- કણિકને પોતાના સેવક દ્વારા સૂચના મળી કે આપ જેમની આકાંક્ષા કરો છો, પ્રાર્થના કરો છો, જેનું નામ સાંભળવા માત્રથી હર્ષિત થાવ છો તે જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ચંપાનગરીના ઉપનગરમાં પધાર્યા છે. આ સાંભળીને કુણિક રાજા અત્યંત પ્રસન્ન થયા. તેના રોમરોમ ખીલી ઉઠયા. તે આદરપૂર્વકસિંહાસન ઉપરથી નીચે ઉતર્યા. પાદુકા, છત્ર, ચામર, તલવાર એવં મુગટ આદિ રાજચિહ્નોને ઉતારી (અલગ કરી) જે દિશા તરફ ભગવાન મહાવીર બિરાજી રહ્યા હતા તે તરફ ૭-૮ પગલા આગળ ચાલીને ભક્તિભાવ યુક્ત હાથ જોડી ડાબો ઢીંચણ ઊંચો રાખી બેઠા; બેસીને ત્રણ વખત મસ્તક ભૂમિ ઉપર અડાડી પ્રથમસિદ્ધને અને ત્યાર પછી મહાવીર સ્વામીને નમોત્થણના પાઠથી વંદન-નમસ્કાર કર્યા. ત્યાર પછી પૂર્વાભિમુખે સિંહાસન પર બેસી તેમણે એક લાખને આઠ રજત મુદ્દાઓ ભેટ સ્વરૂપે સેવકને પ્રદાન કરી; તદુપરાંત ઉત્તમ વસ્ત્રાદિથી સત્કાર કરી કહ્યું– “હે દેવાનુપ્રિય! જ્યારે પ્રભુ ચંપાના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારે ત્યારે સૂચના કરજો.' બીજે જ દિવસે ભગવાન મહાવીર શિષ્ય પરિવાર સાથે ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. ૧૩. શ્રમણ ભગવાન મહાવીરની સંપદા :- શ્રમણ ભગવાન મહાવીરના ૧૪,૦૦૦ અંતેવાસી શિષ્ય હતા. તેમાં કેટલાક રાજા, મહારાજા, મંત્રી, મહામંત્રી, શેઠ, સાર્થવાહ, કુમાર, રાજકર્મચારી, સુભટ, યોદ્ધા, સેનાપતિ, અધિકારી, શેઠ, ગર્ભશ્રીમંત શેઠ, આદિ ઉત્તમ જાતિ-કુળ-ગુણ યુક્ત હતા. જેઓએ સંસારી ભોગ સુખોને કિંપાક ફળ સમાન દુઃખદાયી જાણી, જીવનને પાણીના પરપોટા સમાન, ઝાકળ બિંદુની જેમ નાશવંત, ચંચળ જાણી પ્રાપ્ત ઋદ્ધિ-સંપદા, ઘર-પરિવારનો ત્યાગ કરી, જાણે કે બધી સાંસારિક સમૃદ્ધિ વસ્ત્ર ઉપર લાગેલી રજની સમાન ખંખેરી, ત્યાગ કરી, મુંડિત થઈ, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે આત્મકલ્યાણની સાધના માટે શ્રમણ દીક્ષા અંગીકાર કરી. જેમાંના કેટલાકને પ્રવ્રજયા અંગીકાર કર્યાને માસ, અર્ધમાસ, બે-ત્રણ-ચાર માસ થયા હતા. કેટલાકને તેથી વધુ માસ કે વર્ષો થયા હતા અર્થાત્ વિભિન્ન દીક્ષા પર્યાયવાળા અનેકાનેક શ્રમણો હતા. Page #98 -------------------------------------------------------------------------- ________________ ક મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત - -- કેટલાક શ્રમણો મતિ અને શ્રુત એમ બે જ્ઞાનના ધારક હતા. કેટલાક અવધિજ્ઞાની તો કેટલાક મન:પર્યવજ્ઞાની તો કેટલાક કેવળજ્ઞાન-દર્શનના ધારક સર્વજ્ઞ-સર્વદર્શી હતા. કોઈ શ્રમણ ઉત્કૃષ્ટ મનબળ, કોઈ વચનબળ તો કોઈ કાયબળના ધારક હતા. કેટલાક ખેલૌષધિ આદિ લબ્ધિજન્ય વિશેષતાઓના ધારક હતા. કોઈ શ્રેષ્ઠ બુદ્ધિ, બીજ બુદ્ધિ, પટબુદ્ધિ, પદાનુસારી બુદ્ધિના સ્વામી હતા. કેટલાક કાન સિવાયની અન્ય ઇન્દ્રિયો દ્વારા પણ શબ્દ શ્રવણ કરવામાં સક્ષમ હતા. કેટલાક અન્યવિશેષ લબ્ધિઓથી યુક્ત હતા. કોઈકોઈ રત્નાવલી, કનકાવલી, એકાવલી, લઘુસિંહનિષ્ક્રીડિત, મહાસિંહ નિષ્ક્રીડિત, ભદ્ર પ્રતિમા, મહાભદ્રા પ્રતિમા, સર્વતોભદ્ર પ્રતિમા, આયંબિલ વર્ધમાન તપ આદિ ઉગ્ર તપના ધારક હતા. કેટલાક આકાશગામિની વિદ્યાના કે વૈક્રિય લબ્ધિના ધારક હતા. ૧૪. સ્થવિરોનાં ગુણો :- ભગવાન મહાવીરના અંતેવાસી કેટલાક સ્થવિર ભગવંત (જ્ઞાન ચારિત્રમાં વૃદ્ધ) જાતિ સંપન્ન, કુલ સંપન, બલ સંપન્ન, વિનય સંપન્ન, જ્ઞાન સંપન, દર્શન સંપન્ન, ચારિત્ર સંપન, લજજા સંપન્ન, લાઘવનિરહંકાર ભાવ સંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, ક્રોધજયી, માનજયી, માયાજયી, લોભજવી, ઇન્દ્રિયજયી, નિદ્રાજી, પરિષહજયી, જન્મમરણના ભયથી રહિત, સંયમ ગુણ પ્રધાન, કરણ પ્રધાન, ચારિત્ર પ્રધાન, દશ પ્રકારના યતિધર્મ યુક્ત, નિગ્રહ પ્રધાન, નિશ્ચય પ્રધાન, આર્જવ, માર્દવ, લાઘવ સંપન્ન, શાંત, દાંત, ગુપ્તિ પ્રધાન, વિદ્યા, મંત્ર, વેદ, બ્રહ્મચર્ય, નય, નિયમ, સત્ય, શૌર્ય, કીર્તિ, લજ્જા, તપ, અનિદાન, અલ્પ ઉત્સુક, અનુપમ મનોવૃત્તિ યુક્ત હતા. જેઓ વીતરાગ મહાવીર પ્રભુના પ્રવચનને પ્રમાણભૂત માનીને ચાલતા હતા. ૧૫. ગુણનિષ્પન અણગાર –ભગવાન મહાવીરના અંતેવાસી ઘણા અણગાર હતા. તેઓ ઈર્ષા, ભાષા, એષણા સમિતિ યુક્ત, ભંડોપકરણ રાખવામાં અને મળમૂત્ર ત્યાગવામાં યત્નાયુક્ત હતા. તેઓ મન, વચન, કાયાથી ગુપ્ત હતા. તેઓ બ્રહ્મચારી, અકિંચન, નિરુપલેપ; ક્રોધ, દ્વેષ, રાગ, પ્રેમ અને પ્રશંશાથી રહિત; નિગ્રંથ, શંખ સમાન નિરંગણ, વાયુ સમાન અપ્રતિહા, છલ-કપટરહિત, કાચબાની જેમ ગુખેંદ્રિય, સૌમ્ય, કોમળ, તેજયુક્ત, વેશ્યાયુક્ત, સમુદ્ર જેવા ગંભીર, મેરૂ સમાન અડોલ, પરિષદોમાં અચલ, ભારંડ પક્ષી સમાન અપ્રમત્ત, હાથી સમાન શક્તિશાળી, સિંહ સમાન અપરાજેય, પૃથ્વી સમાન સહિષ્ણુ, જ્ઞાન તથા તપતેજથી દીપતા હતા. તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની આસક્તિથી રહિત હતા. તે સાધુઓ વર્ષાવાસના ચાર મહિના છોડીને આઠ મહિનામાં ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત(એક અઠવાડિયું અને પાંચ અઠવાડિયા એટલે ર૯ દિવસ) રહેતા હતા. તેઓ ચંદનની જેમ અપકાર કરવાવાળા ઉપર પણ ઉપકારની વૃત્તિ રાખનારા અનાસક્ત, મોક્ષાભિગામી અને કર્મોનો નાશ કરનારા હતા. આ નિગ્રંથ Page #99 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : પપાતિક સૂત્ર قام મુનિઓ છ બાહ્ય અને છ આત્યંતર કુલ બાર પ્રકારના તપને યથાયોગ્ય ધારણ કરનારા હતા. આ પ્રમાણે તપસંયમથી આત્માને ભાવિત કરનારા ગુણ સંપન્ન શિષ્યો હતા. ૧૬. અણગારોની જ્ઞાનારાધના :- કેટલાક શ્રમણ આચારાંગ સૂત્રને કંઠસ્થ કરનારા તો કેટલાક શ્રમણ સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ આદિને કંઠસ્થ કરી ધારણ કરનારા હતા અને કેટલાક શ્રમણો અગિયાર અંગસૂત્રો અથવા સંપૂર્ણ દ્વાદશાંગીને ધારણ કરનારા હતા. તે શ્રમણો ઉદ્યાનમાં જુદા-જુદા સ્થાને નાના-મોટા સમૂહોમાં વિભક્ત રહેતા હતા. કોઈ શ્રમણો વાચના દેતા, તો કોઈ આગમ ભણતા, ભણાવતા; કોઈ શંકાનું સમાધાન કરતા, તો કોઈ સ્વાધ્યાયનું પુનરાવર્તન કરતા, કોઈ ચિંતન-મનન કરતા, તો કોઈ વિવિધ ધર્મકથા કરતા. જ્યારે કેટલાક શ્રમણો વિશિષ્ટ આસને સ્થિર થઈ ધ્યાન ધરતા હતા. તેઓ સંસારને મહા સમુદ્રની ઉપમાવાળો સમજી તેના ભવભ્રમણ રૂપ ભયથી ઉદ્વિગ્ન થઈ વિરક્ત ભાવમાં લીન રહેતા. તેઓ સંયમ-તપને ધર્મનૌકા સમજી તેના દ્વારા આત્માની સમ્યક રીતે રક્ષા કરતા થકા મોક્ષ પ્રાપ્તિના હેતુએ સમ્યક પરાક્રમ કરતા હતા. ૧૭. સમવસરણમાં દેવોનું આગમન – ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં ભગવાન સમોસર્યા. ભવનપતિ અસુરકુમારદેવો પોતાની ઋદ્ધિ સંપદા અને દિવ્યરૂપે ભગવાનની સેવામાં પહોંચ્યા. તેમણે ભગવાનને ત્રણ વખત આદક્ષિણા પ્રદક્ષિણાપૂર્વક વંદન નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક હાથ જોડી પર્યુપાસના કરવા લાગ્યા. નાગકુમાર આદિ શેષ નવનિકાયના દેવો પણ સમવસરણમાં આવ્યા. તેવી જ રીતે પિશાચ, ભૂતાદિ અને અણપનક આદિ વ્યંતરદેવો આવી પપૃપાસના કરવા લાગ્યા. બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનિશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ એવ અંગારક તથા અન્ય ગ્રહ, નક્ષત્ર, તારા, ચલ અચલ બધા પ્રકારના જ્યોતિષી દેવો સમવસરણમાં આવ્યા. સૌધર્મ, ઈશાનાદિ ૧૨ દેવલોકના વૈમાનિક દેવ પોતાની ઋદ્ધિ, સંપદા, ધૃતિથી યુક્ત પોતપોતાના વિમાનોથી આવ્યા અને વંદન-નમસ્કાર કરી વિનયભક્તિ સહિત પર્યાપાસના કરવા લાગ્યા અર્થાત્ ઉપદેશ સાંભળવા માટે બેસી ગયા. આ બધા દેવોની સાથે તેમની દેવીઓ પણ સમવસરણમાં આવી ઉપરોક્ત વિધિપૂર્વક બેસી દેશના સાંભળવા લાગી. ૧૮. જનસમુદાયનું સમવસરણમાં આગમન – ચંપાનગરીના ત્રિભેટે, ચૌટે, Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૮ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત દ્વારે તેમજ ગલીઓમાંથી મનુષ્યનો કોલાહલ થઈ રહ્યો હતો. એકબીજા પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા કે– દેવાનુપ્રિય! ધર્મના પ્રરૂપક ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિચરણ કરતા થકાં આપણા ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા છે, સમવસ્ત થયા છે. માટે હે દેવાનુપ્રિયો! જે ભગવાનનું નામ સાંભળવું દુર્લભ છે, તેની સન્મુખ જવું, દર્શન કરવા, વંદન-નમસ્કાર કરી ભગવદ્વાણીનો લાભ લેવો, પર્યાપાસના કરવી; ખરેખર મહાભાગ્યની વાત છે ! તે મહાપ્રભુ મંગલ છે, તીર્થરૂપ છે, કલ્યાણકર છે, દેવરૂપ છે; ચાલો તેમની પર્યાપાસના કરીએ. આપણા ભવોભવના સંચિત કર્મ ક્ષય થશે; આપણને મોક્ષ લાભ મળશે. આવું વિચારી બધા સજ્જનોનિત્યક્રિયાથી નિવૃત્ત થઈ ઉત્તમ વસ્ત્રાલંકારથી યુક્ત થયા. આરક્ષક અધિકારી, તેમના પુત્રાદિ, રાજાનો મંત્રીવર્ગ, પરામર્શ મંડલના સદસ્યો, ક્ષત્રિયો, રાજકર્મચારીઓ, બ્રાહ્મણો, ભાટવર્ગ, યોદ્ધાઓ; લિચ્છવીવંશી, મલ્હવી વંશી, ઇક્વાકુવંશી, કુરુવંશી, સૈનિકો, મલ્લ, ગણરાજ્યના સદસ્યો, ઐશ્વર્યશાળી, પ્રભાવશાળી પુરુષો, વિશિષ્ટ નાગરિકો, જાગીરદારો, શ્રેષ્ઠીઓ, શેઠ, સેનાપતિઓ અને સાર્થવાહોએ નિર્ણય કર્યો કે આપણે ભગવાનની સમક્ષ જઈ વંદન-નમસ્કાર કરી, ઉપાસના કરીએ; વ્રત અંગીકાર કરીએ, ઇત્યાદિ વિચારી કેટલાક ઘોડા ઉપર બેસી, કેટલાક હાથી ઉપર તો કેટલાક શિબિકા(પાલખી)માં તો કેટલાક પગે ચાલી, મધુર ઘોષણા કરતાં નગરીની વચ્ચેથી નીકળી જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં સમોસરણમાં આવી ભગવાનને વંદન-નમસ્કાર કરી પર્યુપાસના કરવા લાગ્યા. ૧૯. કુણિક રાજાનું સમવસરણમાં આગમન – કુણિક રાજાના દરબારી પ્રવૃત્તિનિવેદકને જ્યારે ભગવાનના પદાર્પણની જાણ થઈ, ત્યારે તે પણ નિત્યક્રિયાથી નિવૃત્ત થઈ કણિક રાજાના દરબારમાં ઉપસ્થિત થયા; પ્રણામ કરી ભગવાનના પદાર્પણની સૂચના આપી. રાજા હર્ષિત થયા; યથાવિધિ નમોત્થણથી વંદના કરી સિંહાસન ઉપર આરૂઢ થયા અને પ્રવૃત્તિ નિવેદકને સાડા બાર લાખ રજતમુદ્રાઓ પ્રીતિદાન રૂપે આપી, ઉત્તમ વસ્ત્રાદિથી તેનો સત્કાર કર્યો. ત્યાર પછી રાજાએ સેના નાયકને બોલાવી આદેશ કર્યો કે મારા માટે હસ્તિરત્નને સુસજ્જિત કરો, રાણીઓ માટે પાલખીઓ સજાવો, રસ્તા ઉપર પાણીનો છંટકાવ કરો, સુગંધિત અત્તર આદિનો છંટકાવ કરો; નગરીને સ્વચ્છ સુગંધિત કર્યા પછી તોરણ-માળા આદિથી સુસજ્જિત કરો અને મારી આજ્ઞાનું પાલન કર્યાની મને જાણ કરો. ત્યાર પછી હું ભગવાનને વંદન કરવા જઈશ. તે સેનાનાયક રાજાશા પ્રમાણે કાર્ય સમાપન કરી રાજા સમક્ષ હાજર થયા; ચતુરંગિણી સેના તથા વાહનાદિ સજ્જ કર્યાની સૂચના કરી. રાજા કુણિકે વ્યાયામ તથા મર્દનકાર્યથી નિવૃત્ત થઈ, સ્નાન કર્યા બાદ શ્રેષ્ઠ વસ્ત્રો પરિધાન કર્યા, પવિત્ર માળાઓ ધારણ કરી, ગોશીષ ચંદનનો લેપ કરી, For Private Personal Use Only ww.jainelibrary.org Page #101 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર ઃ ઔપપાતિક સૂત્ર અત્તર આદિ લગાડી, રત્નજડિત સુવર્ણ અલંકારો પહેર્યા; મુગટ, નવસરો હાર, બાહુ કંકણ, મુદ્રિકાઓ, કુંડલાદિ ધારણ કર્યા; ઉત્તરીય પહેરીને કોરંટની માળાઓ ધારણ કરી; જાણે રાજા કલ્પવૃક્ષ ન હોય તેવા શોભી રહ્યા હતા. વિશાળ જનસમુદાયના જયજયકારની વચ્ચે રાજા હસ્તિરત્ન પર આરૂઢ થયા, ચારે તરફ ચામર ઢોળાવા(વિંઝાવા) લાગ્યા. તે સમયે એવું મનોરમ દશ્ય લાગતું હતું કે ચારે તરફના વાદળોમાંથી નીકળેલા ગ્રહ, નક્ષત્ર, તારાની વચ્ચે આકાશને દૈદીપ્યમાન કરનારો ચંદ્ર સ્થિર ન હોય ! GG ત્યાર પછી સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય, દર્પણ આ આઠ મંગલ આગળ રવાના કર્યા. ત્યાર પછી જળ ભરેલા કળશ, જારીઓ, દિવ્ય છત્ર, પતાકા, ચામર અને ઊંચે લહેરાતી વિજય વૈજયન્તી આદિ ધ્વજા લઈ રાજપુરુષો ચાલ્યા. ત્યાર પછી આજ્ઞાપાલક છત્ર, ઉત્તમ સિંહાસનાદિ લઈને ચાલ્યા, લાઠીધારી, ભાલાધારી, સૈનિકો ચાલ્યા. ૧૦૮ શ્રેષ્ઠ જાતિના ઘોડા, ૧૦૮ હસ્તિરત્ન, ૧૦૮ રથ રવાના કર્યા. અર્ધ ભરતને જીતવામાં સક્ષમ એવા મહાબલી, ચક્રવર્તી તુલ્ય બંભસારપુત્ર કુણિક રાજાએ પૂર્ણભદ્ર ચૈત્ય તરફ પ્રસ્થાન કર્યું. તેની પાછળ ચતુરંગણી સેના અભિવાદન, પ્રશસ્તિ, જયજયકાર કરતી ચાલી રહી હતી. રસ્તામાં નગરજનોએ અપૂર્વ ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કર્યું. તેઓ સ્વાગતગીત-ગાન કરતાં રાજાનું અભિવાદન કરી રહ્યા હતા. તેમના અભિવાદનને હાથ ઊંચા કરી ઝીલતા થકા સૌની કુશળતા પૂછતા થકા મહારાજા ચંપા નગરીની વચ્ચેથી પસાર થઈ જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, જ્યાં ભગવાનનું સમવસરણ હતું ત્યાં આવ્યા. તેઓ ભગવાનના અતિશયોને નિહાળી હસ્તિરત્ન ઉપરથી નીચે ઉતર્યા. તેમણે તલવાર, છત્ર, મુગટ, ચામરાદિ રાજચિહ્નોને દૂર કર્યા. મહારાજાએ પાદરક્ષક ઉતારી સજીવ પદાર્થ દૂર કર્યા, અભિમાન સૂચક અજીવ પદાર્થ પણ દૂર કર્યા. સીવ્યા વગરના વસ્ત્રનું ઉત્તરાસન રાખી, ધર્મનાયક પર દષ્ટિ પડતાં જ હાથ જોડી, મનને એકાગ્ર કરી પાંચે અભિગમનું અનુપાલન કરી રાજા કુણિક ભગવાન સમક્ષ ઉભા રહ્યા. તેમણે ભગવાનને ત્રણ વખત આવર્તન આપી, વંદન-નમસ્કાર કર્યા અને મન, વચન, કાયાથી પર્યુપાસના કરી. તેઓ હાથ-પગ સંકોચી, પલાંઠી વાળી સાંભળવાની ઉત્સુક્તા પૂર્વક ભગવાન સન્મુખ મુખ રાખી, હાથ જોડી સ્થિર થઈ બેઠા. ભગવાન જે કહે તે સત્ય છે, પરમાર્થ છે, ઇચ્છિત છે, તહત્ત ઇત્યાદિ પ્રકારના વચન બોલતા થકા તીવ્ર ધર્માનુરાગમાં અનુરક્ત થઈ દેશના સાંભળવા લાગ્યા. ૨૦. રાણીઓનું આગમન :– સુભદ્રા આદિ રાણીઓ પણ દાસીઓથી ઘેરાયેલી રથમાં આરૂઢ થઈ, ચંપા નગરીની વચ્ચેથી પસા? થઈ, પૂર્ણભદ્ર ચૈત્યમાં આવી. તેણીઓ ભગવાનના અતિશયો જોઈ રથમાંથી નીચે ઉતરી (૧) સચિત્તનો ત્યાગ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૨) અચિત્ત અયોગ્યનો ત્યાગ(વિવેક). (૩) વિનમ્રતાની સાથે ઝૂકવું(અંજલી યુક્ત) (૪) અનિમેષ દષ્ટિએ જોવું (૫) મનને એકાગ્ર કરવું. આ પાંચ અભિગમોની સાથે ભગવાનને ત્રણ વખત વંદના કરી, રાજા કુણિકને આગળ રાખીને બેઠા. અર્થાત્ રાજાની પાછળ જ બેઠા પરંતુ સ્ત્રી પરિષદમાં જઈને બેઠા નહીં. આ રીતે તે રાણીઓએ પરિજનો સહિત ભગવાનની પર્યાપાસના કરી. ૨૧. ભગવાનની ધર્મદેશના:- ભગવાને વિશાળ પરિષદને ધર્મોપદેશ આપ્યો. મધુર, ગંભીર સ્વરયુક્ત, સ્પષ્ટ ઉચ્ચારણ યુક્ત, શ્રોતાઓની ભાષામાં પરિણત થનારી એક યોજન સંભળાય તેવી ઉચ્ચ સ્વરવાળી અર્ધમાગધી ભાષામાં ભગવાને ધર્મકથન કર્યું. ઉપસ્થિત બધા જ આર્ય-અનાર્ય જનોએ અગ્લાન ભાવે, ભેદભાવ વિનાના ધર્મનું શ્રવણ કર્યું. ભગવાન દ્વારા ફરમાવાયેલી અર્ધમાગધી ભાષા તે બધા આર્ય-અનાર્ય શ્રોતાઓની ભાષામાં બદલાઈ ગઈ. - ધર્મદેશનાનો પ્રકાર– આ સમસ્ત સંસાર એક લોક છે. તેની બહાર અલોકનું અસ્તિત્વ છે. આ પ્રમાણે જીવ, અજીવ, બંધ, મોક્ષ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, વેદના, નિર્જરા આદિ તત્ત્વ છે. તીર્થકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, નરયિક(નરક), તિર્યંચયોનિક જીવ, માતા, પિતા, ઋષિ, દેવ, દેવલોક, સિદ્ધિ, સિદ્ધ, પરિનિર્વાણ, પરમશાંતિ, પરિનિવૃત્ત આ બધાનું લોકમાં અસ્તિત્વ છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, રતિ-અરતિ, માયામૃષા, મિથ્યા દર્શન શલ્ય આ અઢાર પાપ છે. પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહ વિરમણ; ક્રોધથી વિરત, માનથી વિરત, માયાથી વિરત, લોભથી વિરત, રાગથી વિરત, દ્વેષથી વિરત, કલહથી વિરત, અભ્યાખ્યાનથી વિરત, પૈશુન્યથી વિરત, પરંપરિવાદથી વિરત, રતિ-અરતિથી વિરત, માયામૃષાથી વિરત અને મિથ્યા દર્શન શલ્ય વિવેક; આ અઢાર પાપથી નિવૃત્તિ પણ લોકમાં જ છે. બધા પદાર્થોમાં અસ્તિભાવ પોતપોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાથી છે અને નાસ્તિ ભાવ પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,ભાવની અપેક્ષાએ છે. છતાં એ બધા પોતપોતાના સ્વરૂપમાં છે. દાન, શીલ, તપ આદિ ઉત્તમ કર્મ ઉત્તમ ફળ દેનારા છે. પાપમય કર્મ દુઃખમય ફળ દેનારા છે. જીવ પુણ્ય પાપનો સ્પર્શ કરે છે, બંધ કરે છે. જીવ ઉત્પન્ન થાય છે. સંસારી જીવોને જન્મ-મરણ છે. શુભકર્મ અને "અશુભકર્મ બર્ન ફળયુક્ત છે, નિષ્ફળ જતા નથી. નિગ્રંથ પ્રવચનનું મહાભ્ય:- આ નિગ્રંથ પ્રવચનમય ઉપદેશ સત્ય છે, અનુત્તર છે, કેવલી દ્વારા ભાષિત અદ્વિતીય છે, સર્વથા નિર્દોષ છે, પ્રતિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે, પ્રમાણથી અબાધિત છે, માયાદિ શલ્યોનો નિવારક છે, સિદ્ધિનો માર્ગ-ઉપાય Page #103 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : ઔપપાતિક સૂત્ર છે, મુક્તિ-કર્મ ક્ષયનો હેતુ છે, નિર્માણ-પારમાર્થિક સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ છે, નિર્વાણપદને માટે જન્મ-મરણના ચક્રરૂપ સંસારથી પ્રસ્થાન કરવાનો આ જ માર્ગ છે, વાસ્તવિક, પૂર્વાપર વિરોધથી રહિત અર્થાત્ કુતર્કોથી અબાધિત છે, વિચ્છેદ રહિત છે અને બધા દુઃખોને ક્ષીણ કરવાનો સાચો શ્રેષ્ઠ માર્ગ છે. તેમાં સ્થિર જીવ સિદ્ધિ-સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે, કેવળ જ્ઞાની થાય છે, જન્મ મરણથી મુક્ત થાય છે, પરમ શાંતિમય થઈ જાય છે, બધા દુઃખોનો અંત કરે છે. જેને એક જ મનુષ્ય ભવ ધારણ કરવાનો બાકી રહ્યો છે તેવા નિથ પ્રવચનના આરાધક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ અત્યંત વિપુલ ઋદ્ધિથી પરિપૂર્ણ લાંબા આયુષ્યવાળા દેવ થાય છે, જે અસાધારણ રૂપવાળા હોય છે. ૧૦૧ જીવ ચાર કારણે નરકનો બંધ કરે છે – (૧) મહાઆરંભ (ર) મહાપરિગ્રહ (૩) પંચેન્દ્રિય વધ (૪) માંસભક્ષણ. જીવ ચાર કારણે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે– (૧) માયાપૂર્ણ આચરણ (૨) અસત્ય ભાષણ યુક્ત માયાચરણ (૩) ઉત્કંચનતા(ધૂર્તતા) (૪) વંચકતા (ઠગાઈ). જીવ ચાર કારણે મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થાય છે– (૧) પ્રકૃતિની ભદ્રતા (૨) પ્રકૃતિની વિનીતતા (૩) કરુણાશીલતા (૪) ઈર્ષાનો અભાવ. જીવ ચાર કારણે દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. (૧) સરાગ સંયમ (૨) સંયમાસંયમ (૩) અકામ નિર્જરા (૪) બાલ તપ. નરકમાં જનારા નારકી વિવિધ દુઃખમય વેદના પામે છે. તિર્યંચમાં જીવો શારીરિક, માનસિક સંતાપ પ્રાપ્ત કરે છે. મનુષ્ય જીવન અનિત્ય છે; વ્યાધિ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને વેદનાદિ કષ્ટોથી વ્યાપ્ત છે. દેવલોકમાં દેવ ઋદ્ધિ અને અનેક દૈવિક સુખો પ્રાપ્ત કરે છે. આ પ્રકારે ચારગતિ, સિદ્ઘ તથા છ જીવનિકાયના જીવો અલગ-અલગ છે. કેટલાક જીવ કર્મબંધ કરે છે. કોઈ તેનાથી મુક્ત થાય છે. કોઈ કલેશ પામે છે. પણ અનાસક્ત રહેનારી કેટલીક વ્યક્તિ દુઃખોનો અંત કરે છે. આર્તધ્યાનથી પીડિત ચિત્તવાળા જીવ દુઃખ પ્રાપ્ત કરે છે. વૈરાગ્યને પ્રાપ્ત કરનારા જીવ કર્મ દલનો નાશ કરે છે. રાગ સહિત કરવામાં આવેલા કર્મોનો વિપાક પાપપૂર્ણ હોય છે. ધર્માચરણ દ્વારા સંપૂર્ણ કર્મોથી રહિત થતાં જ જીવ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. ધર્માચરણના બે પ્રકાર છે– (૧) આગાર ધર્મ (૨)અણગારધર્મ. અણગાર ધર્મમાં માનવ સંપૂર્ણ રૂપે, સર્વાત્મભાવથી સાવધકર્મોનો પરિત્યાગ કરી, મુંડિત થઈ મુનિ અવસ્થામાં પ્રવ્રુજિત થાય છે. સંપૂર્ણ પણે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ તથા રાત્રિભોજનથી વિરત થાય છે. આ અણગારનો સામાયિક સંયમ ધર્મ છે. આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત થઈ આગમ પ્રમાણની Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત :: પ્રમુખતાથી પ્રવૃત્તિ કરનારા સાધુ-સાધ્વી આરાધક થાય છે. આગાર ધર્મના ૧૨ પ્રકાર છે-- ૫ અણુવ્રત ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત. પાંચ અણુવ્રત ઃ- સ્થૂલ પ્રાણાતિપાતનો ત્યાગ, સ્થૂલ મૃષાવાદનો ત્યાગ, સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ, સ્વદાર સંતોષ અને ઇચ્છા પરિમાણ. - ત્રણ ગુણવ્રત :– દિશાઓમાં જવાની મર્યાદા, ઉપભોગ પરિભોગનું પરિમાણ તથા અનર્થદંડ વિરમણ, : ચાર શિક્ષાવ્રત ઃ– સામાયિક, દેશાવગાસિક(દૈનિક પ્રવૃત્તિઓમાં નિવૃત્તિભાવની વૃદ્ધિનો અભ્યાસ), પૌષધ, અતિથિ સંવિભાગ. અંતિમ સમયે સંલેખના– આમરણ અનશન કરી આરાધના પૂર્વક દેહ ત્યાગ કરવો, શ્રાવક જીવનની સાધનાનું પર્યવસાન છે. આ આગાર સામાયિક ધર્મ છે. આ ધર્મના અનુસરણમાં પ્રયત્નશીલ આગમ આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરનારા શ્રાવક-શ્રાવિકા આજ્ઞાના આરાધક થાય છે. આ પ્રમાણે સિદ્ધાંતોનું કથન, આચારધર્મ, ચારગતિ બંધ, અઢાર પાપનો ત્યાગ, શ્રાવકવ્રત, સાધુવ્રત તથા મુક્તિગમન સુધીનું પૂર્ણ અને વિસ્તૃત વિશ્લેષણ યુક્ત ભગવાનનું પ્રવચન સદાય મનનીય છે. ૨૨. પરિષદ વિસર્જન ઃ– વિશાળ માનવ પરિષદે શ્રમણ ભગવાન મહાવીરની ધર્મદેશના સાંભળી. તેમાંથી કેટલાક હળુકર્મી જીવોએ દીક્ષા અંગીકાર કરી તો કેટલાકે શ્રાવકના બાર વ્રતો સ્વીકાર્યા. શેષ પરિષદમાંથી કેટલાકે ભગવાનને વંદન-નમસ્કાર કર્યા અને કહ્યું કે— “આપ દ્વારા સારી રીતે કહેવાયેલું, સુભાષિત, સુવિનીત, સુભાવિત, નિગ્રંથ પ્રવચન શ્રેષ્ઠ છે. આપે ધર્મની વ્યાખ્યા કરતાં જે વિશ્લેષણ કરી સમજાવ્યું, વિરતિ અથવા નિવૃત્તિનું નિરૂપણ કર્યું, પાપકર્મ ન કરવાનું વિવેચન કર્યું; આ પ્રમાણે ઉપદેશ બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ આપી ન શકે.’’ આ પ્રમાણે કહી ક્રમશઃ પરિષદનું વિસર્જન થયું. ત્યાર પછી કુણિક રાજા આસનથી ઉઠયા, ત્રણ વખત આવર્તનપૂર્વક, વંદન-નમસ્કાર કરી ઉપરોક્ત શ્રદ્ધા-કીર્તનના ભાવ વ્યક્ત કરી રાજધાની તરફ વળ્યા. રાણીઓ પણ ઉઠી, વંદના કરી, ગુણગ્રામ કરી રાજભવનો તરફ પાછી વળી. દ્વિતીય પ્રકરણ ઉપપાત (૧) ગૌતમ સ્વામી :~ પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય હતા. સાત ફૂટની તેમની અવગાહના—ઊંચાઈ હતી. સમચઉરસ સંઠાણ, વજઋષભનારાચ સંઘયણ યુક્ત તેમનું શ્રેષ્ઠ શરીર હતું. તેઓ અનુપમ શ્રેષ્ઠ શક્તિ સંપન્ન હતા. તેઓ ગૌરવર્ણવાળા અને વિપુલ તપ કરનારા હતા. તેઓ સાધનામાં સશક્ત, વિશાળ ગુણોના ધારક, કઠોરતમ બ્રહ્મચર્યવ્રતની Page #105 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર ઃ ઔપપાતિક સૂત્ર વિશુદ્ધ પાલના કરનારા હતા; શરીર મમત્વના ત્યાગી હતા; તેજોલેશ્યા આદિ વિવિધ લબ્ધિઓના ધારક હતા. તેઓ અવધિજ્ઞાની અને મનઃપર્યવજ્ઞાની શ્રમણ શિરોમણી હતા. તેઓ બાર અંગના ધારક, ચૌદ પૂર્વધારી, અદ્વિતીય મતિશ્રુતજ્ઞાની હતા. તે શ્રમણ ગૌતમ ભગવાન મહાવીર સ્વામીના દૃષ્ટિ ક્ષેત્રમાં વિશિષ્ટ ધ્યાનમુદ્રાના આસને બેસી ધ્યાન ધરતા. તેમનું તે ધ્યાન અનુપ્રેક્ષા અને પ્રેક્ષા ધ્યાન રૂપ હતું. તે ધ્યાનના માધ્યમથી તેમને જિજ્ઞાસા ઉત્પન્ન થતી અને અવિલંબ ભગવાન પાસે જતા, વિનયપૂર્વક સમાધાન પ્રાપ્ત કરી લેતા. તે સમાધાનના કેટલાક ઉદાહરણો આ પ્રમાણે છે- ૧૦૩ (૨) પાપકર્મનો બંધ :– અસંયત, અવિરત, પાપકર્મોનો ત્યાગ ન કરનારો, વિવિધ પાપક્રિયા કરનારો, ઇન્દ્રિયોને કાબૂમાં ન રાખનારો, એકાંત પાપી, અજ્ઞાની, ભાવ નિદ્રામાં સુષુપ્ત જીવ પ્રાયઃ પાપકર્મનું જ ઉપાર્જન કરે છે. તે મોહવર્ધક પાપ કર્મનું જ ઉપાર્જન કરે છે, મોહકર્મનું વેદન કરતો હોવા છતાં ફરી ફરી મોહનીયકર્મનો બંધ કરે છે. અંતતોગત્વા દસમા ગુણસ્થાનકે ગયા પછી જ મોહનીયકર્મનો બંધ અટકે છે. ત્યાર પછી માત્ર વેદનીય કર્મનો જ બંધ થાય છે. (૩) અસંયતની ગતિ :- અસંયત જીવ જે ત્રસપ્રાણીની ઘાતમાં અનુરક્ત રહે છે તે મૃત્યુ પામી નરકમાં જાય છે. જે ત્રસપ્રાણીની ઘાતમાં લીન નથી રહેતા, તેમાંથી કોઈ દેવ પણ બની શકે છે, તો કોઈ અન્યગતિઓમાં પણ જાય છે. દેવગતિમાં કોણ કોણ, કેવા અજ્ઞાની(અસંવૃત) જીવ જાય છે તેનું સ્વરૂપ આ પ્રમાણે છે– (૪) અકામ કષ્ટસહનથી ગતિ :– જે અજ્ઞાની જીવ કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રેરણા વિના અશુભ કર્મના ઉદયથી અને પરિસ્થિતિવશ ભૂખ, તરસ, સહન કરે છે, બ્રહ્મચર્ય પાળે છે, સ્નાન નથી કરતા, ઠંડી-ગરમી સહન કરે છે, ડાંસ મચ્છરના ડંખ તથા મેલ-પરસેવાના પરીષહને સહન કરે છે, તે અલ્પ સમય યા અધિક સમય સુધી આ પ્રકારના દુઃખો ભોગવી વ્યંતર જાતિના ભૂત, પિશાચ, યક્ષ, રાક્ષસ આદિ દેવ બને છે. ત્યાં ૧૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. તેમનું દેવ બનવું આરાધક ભાવે નહિ પરંતુ સંસાર ભ્રમણની કોટીનું હોય છે. - (૫) દારૂણ દુઃખથી ગતિ જે કોઈ પ્રકારના અપરાધમાં આવવાથી રાજ્ય પુરુષો દ્વારા વિભિન્ન યાતનાઓ ભોગવી મૃત્યુ પામે છે, વિરોધીઓ દ્વારા રીબાવીને મારી નાંખવામાં આવે છે, કોઈ-કોઈ જાતે જ દુઃખથી ગભરાઈ આત્મહત્યા કરે છે, જેથી અચાનક ઘટનાગ્રસ્ત થઈ મૃત્યુ પામે છે, અંતિમ સમયે રૌદ્રધ્યાન તથા સંકિલષ્ટ પરિણામોમાં મૃત્યુ ન પામે તો એટલે કે સામાન્ય આર્ત્તધ્યાનમાં મૃત્યુ પામે તો વ્યંતર દેવમાં ઉત્પન્ન થાય છે. ત્યાં જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૧૨,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. તેનો આ દેવભવ પણ ભવભ્રમણરૂપ જ હોય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૬) ભદ્ર સ્વભાવથી ગતિ :- જે સ્વભાવથી ભદ્ર, ઉપશાંત, અલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા છે; નમ્ર, સરલ, વિનીત સ્વભાવવાળા છે; માતાપિતાની સેવા કરે છે, તેમની આજ્ઞાનો અનાદર કરતા નથી, અલ્પ ઇચ્છાવાળા, અલ્પ પરિગ્રહી, અલ્પારંભી, અલ્પ પાપની પ્રવૃત્તિ કરનારા, જીવન નિર્વાહ અલ્પ આરંભથી કરનારા, વ્રત નિયમ ધર્માચરણ ન કરનારા પણ મૃત્યુ પામી વ્યંતર જાતિના દેવ બની ઉત્કૃષ્ટ ૧૪,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. (૭) અકામ કષ્ટ સહનથી સ્ત્રીઓની ગતિ :- જે સ્ત્રીઓ પતિથી ત્યજાયેલી હોય, બાળ વિધવા હોય, જે રાજ અંતઃપુરમાં રહેતી હોય, જેનો પતિ પરદેશ હોય, બીજો પતિ ન કરી શકતી હોય; પરિસ્થિતિ વશ ખાવું, પીવું, પહેરવું આદિ સુખ ભોગ ન કરી શકતી હોય; સંયોગ ન મળવાથી શ્રૃંગાર, સ્નાન, ધૂપ, માળા આદિનો ઉપયોગ ન કરતી હોય; મેલ, પરસેવા, ડાંસ મચ્છરના ડંખને સહેતી હોય; ભૂખ, તરસ, ઠંડી ગરમીને સહન કરતી હોય; અલ્પ આરંભ, પરિગ્રહથી જીવન નિર્વાહ કરતી હોય, અલ્પ ઇચ્છાવાળી હોય; આ પ્રમાણે અકામ (અનિચ્છાએ) બ્રહ્મચર્યનું પાલન કરનારી હોય તે મૃત્યુ પામી વ્યંતર દેવમાં ઉત્કૃષ્ટ ૬૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. આ દેવભવ ધર્મારાધનાનો ન થતાં સંસાર ભ્રમણનું જ કારણ બને છે. ૧૦૪ – (૮) ખાધ દ્રવ્યોના ત્યાગી આદિ બાળજીવોની ગતિ ઃ– એક દિવસના ભોજનમાં પાણીથી અધિક એક દ્રવ્ય લેવાવાળા, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને અગિયાર દ્રવ્ય લેનારા, ગોસેવાના વિશેષ વ્રત અને પ્રદર્શન કરનારા, ગૃહસ્થ ધર્મ, અતિથિ સેવા, દાનાદિથી યુક્ત, ગૃહસ્થ ધર્મને જ શ્રેષ્ઠ માનનારા અને તેનું અનુસરણ કરનારા, ધર્મકથા સાંભળવાવાળા, ભક્તિમાર્ગી, અનાત્મવાદી, ક્રિયાવિરોધી, વૃદ્ધ, તાપસ, શ્રાવક, ધર્મશાસ્ત્રના શ્રોતા, બ્રાહ્મણાદિ, નવ વિગય તથા મધમાંસના ત્યાગી, માત્ર સરસવના તેલનું વિગય વાપરનારા હોય છે. તેવા મનુષ્ય અલ્પ ઇચ્છા, અલ્પ પરિગ્રહ, અલ્પ પાપ પ્રવૃત્તિઓથી જીવન ચલાવનારા ત્યાંથી મૃત્યુ પામી વ્યંતર દેવનું ઉત્કૃષ્ટ ૮૪,૦૦૦ વર્ષનું આયુષ્ય પામે છે. બાળ ભાવ અને અજ્ઞાન દશાના કારણે ધર્મના આરાધક નથી હોતા તેથી તેમની આ દેવ અવસ્થા ભવ ભ્રમણની અવસ્થા છે. (૯) વાનપ્રસ્થ સાધકોની ગતિ :- ગંગાનદીના કિનારે વાનપ્રસ્થ તાપસ રહે છે. તેનામાં કોઈ અગ્નિહોત્રી હોય છે, કોઈ વસ્ત્રધારી તો કોઈ પૃથ્વી શયનવાળા હોય છે. તેમાં કોઈ શ્રાદ્ધ કરનારા, પાત્ર ધારણ કરનારા, કંઠી ધારણ કરનારા, ફળાહારી, પાણીમાં એક વખત કે વારંવાર ડૂબકી લગાડી સ્નાન કરનારા, પાણીમાં ડૂબ્યા રહી સ્નાન કરનારા, માટીનો લેપ લગાડી સ્નાન કરનારા, ગંગાના દક્ષિણ તટપર રહેનારા, ઉત્તર તટપર રહેનારા, શંખ વગાડી ભિક્ષા લેનારા, ગંગા તટ Page #107 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : પપાતિક સૂત્ર ૧૦૫ ઉપર ઉભા રહી અવાજ કરી ભિક્ષા લેનારા, બહુ લાંબા સમય સુધી માત્ર એક જ મૃગ અથવા હાથી આદિનું માંસ ખાનારા, દંડને ઊંચો રાખી ચાલનારા,દિશા પ્રોક્ષીદિશાઓમાં પાણી છાંટી ફળ-ફૂલ એકઠા કરનારા અને પ્રાપ્ત આહારમાંથી દાન કરી ખાનારા, ગુફાવાસી, જલ-તટવાસી, પાણીમાં નિવાસ કરનારા, વૃક્ષ નીચે રહેનારા, કેવળ જળાહારી, કેવળ વાયુ ભક્ષી, શેવાળ, મૂળ, કંદ, ત્વચા, પત્ર, પુષ્પ, ફળ, બીજનો આહાર કરનારા, નીચે પડેલા મૂળ, કંદાદિ મળે તો જ એનો આહાર કરનારા, પંચાગ્નિ તાપથી શરીરને આતાપના દેવાવાળા. આવા સાધક વિવિધ પ્રકારના નિયમ યુક્ત વાનપ્રસ્થ પર્યાયનું પાલન કરવાવાળા ઉત્કૃષ્ટ જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમનું ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. તેઓ પણ બાલ ભાવ અને અજ્ઞાન દશામાં હોવાના કારણે અર્થાત્ શુદ્ધ નિર્વધ ધર્મને ન સમજવાથી, ધર્મના આરાધક ન હોવાથી તેમનો દેવભવ પણ મોક્ષ હેતુક થતો નથી, સંસાર ભ્રમણ રૂપ જ હોય છે. (૧૦) કાંદપિક શ્રમણોની ગતિ :- જે શ્રમણ પ્રવ્રજિત થઈને વિવિધ હાંસીમજાકમાં ઉટપટાંગ આલાપ-સંલાપમાં, ભાંડ જેવી ચેષ્ટા કરનારા, અન્યને હસાનારા, ગાન યુક્ત ક્રીડામાં અને નૃત્યવૃત્તિમાં વિશેષ અભિરૂચિ રાખી પ્રવૃત્ત થાય છે અને તેમાં જ આનંદ માનતા રહે છે. આ પ્રકારે મોહરૂપ અને મોહવર્ધન દશામાં રહેતા થકા આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી તે વિરાધક થાય છે. પ્રથમ સૌધર્મદેવલોકમાં કાંદપિંક હાસ્યપ્રિય અને નોકર દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં એક લાખ વર્ષ અધિક એક પલ્યોયમની સ્થિતિ મેળવે છે. (૧૧) પરિવ્રાજકોની ગતિ – પરિવ્રાજકોના અનેક પ્રકાર હોય છે. (૧) પચ્ચીસ તત્વોને માનનારા અને અનાત્મવાદી, અનીશ્વરવાદી, સાંખ્ય મતાવલંબી (પાંચ મહા ભૂત, અગિયાર ઇન્દ્રિય, પાંચ તન્માત્રાઓ, પુરુષ, પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર આ પચીસ તત્ત્વ માનનારા) (ર) હઠયોગ અનુષ્ઠાતા યોગી (૩) મહર્ષિ કપિલના મતાવલંબી (૪) ભૃગુઋષિની પરંપરાના અનુયાયી ભાર્ગવ' (૫) ગુફા, પર્વત, આશ્રમ, દેવસ્થાનમાં રહેનારા, માત્ર ભિક્ષા હેતુએ વસ્તીમાં જનારા “હંસ પરિવ્રાજક' (૬) નદીના તટે અથવા નદીના સંગમ સ્થાને રહેતા ‘પરમહંસ', મૃત્યુ સમયે વસ્ત્ર, ઘાસ આદિનો પણ ત્યાગ કરી દેનારા (૭) ગામમાં એક રાત અને શહેરમાં પાંચ રાત રહી પ્રાપ્ત ભોગોનો સ્વીકાર કરનારા બહૂદક' (૮) ગૃહસ્થાવસ્થામાં રહેતા થકા ક્રોધ, લોભ, મોહ અને અહંકારનો ત્યાગ કરનારા કુટીવતી યા કુટીચરી (૯) નારાયણમાં ભક્તિશીલ પરિવ્રાજક – “કૃષ્ણ પરિવ્રાજક' તથા આઠ બ્રાહ્મણ પરિવ્રાજક અને આઠ ક્ષત્રિય પરિવ્રાજક છે. આઠ બ્રાહ્મણ પરિવ્રાજક- કર્ણ, કરકંડ, અંબડ, પારાશર, કૃષ્ણ, દ્વિપાયન, Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત દેવગુપ્ત, નારદ, આઠ ક્ષત્રિય પરિવ્રાજક- શીલધી, શશિધર, નગ્ન, ભગ્નક, વિદેહ, રાજરાજ, રાજરામ, બલ. આ પરિવ્રાજક ચાર વેદ, ઇતિહાસ, નિઘંટુ, છ અંગોમાં નિષ્ણાત, વ્યાકરણ, જ્યોતિષ આદિ બ્રાહ્મણ યોગ્ય શાસ્ત્રો, ગ્રંથોમાં સુપરિપક્વ જ્ઞાન યુક્ત હોય છે. આ પરિવ્રાજક દાનધર્મની અને સ્વચ્છતામૂલક ધર્મની પ્રરૂપણા વિશ્લેષણ કરી યુક્તિપૂર્વક સમજાવે છે. તેઓ એવું કથન કરે છે કે દરેક વસ્તુને માટી અને પાણીથી શુદ્ધ કરી પવિત્ર બનાવાય છે. સ્નાનાદિથી દેહને પવિત્ર બનાવી આપણે આપણા મતાનુસાર સ્વર્ગગામી થઈશું. (૧૨) પરિવ્રાજકોની આચાર પ્રણાલી :- (૧) વાવડી, તળાવ, નદી આદિમાં પ્રવેશ ન કરવો, માર્ગમાં વચ્ચે આવી જાય તો છૂટ (૨) વાહનોનો પ્રયોગ ન કરવો. (૩) હાથી, ઘોડા, ગધેડા, આદિની સવારીનો પણ ત્યાગ, પરવશતા તથા બળાત્કારનો આગાર. (૪) બધા પ્રકારના ખેલ, નૃત્ય, કુતૂહલ, મનોરંજન, વીણા, વાજિંત્ર અને દર્શનીય સ્થળો કે પદાર્થોને જોવા સાંભળવા કલ્પતા નથી. (૫) લીલી વનસ્પતિનો સ્પર્શ કરવો, તોડવી, કચડવી, પાંદડા, શાખા આદિને ઊંચાનીચા કરવા, વાળવા અકલ્પનીય છે. (૬) બધા જ પ્રકારની વિકથાઓ, હાનિપ્રદ વિકથા કરવી કલ્પતી નથી. (૭) તુંબડા, લાકડા તથા માટી આ ત્રણ સિવાયના અન્ય પ્રકારના પાત્ર કે પાત્રબંધન રાખવા કલ્પતા નથી. (૮) વીંટીથી લઈ ચૂડામણી પર્યત કોઈ પણ પ્રકારના આભૂષણ પહેરવાનો નિષેધ. (૯) ભગવા રંગના વસ્ત્ર સિવાય કોઈપણ રંગના વસ્ત્ર કલ્પતા નથી. (૧૦) કનેર(કરણ)ના ફૂલની માળા સિવાય બીજી કોઈપણ માળા ન વાપરવી. (૧૧) ગંગાની માટી સિવાય કોઈપણ જાતના ચંદન કે કેસરનો લેપ કરવો કલ્પતો નથી. (૧ર) પરિવ્રાજકોને પીવા માટે એક શેર પાણી અને હાથ, પગ, પાત્રાદિ ધોવા ચાર શેર(કિલો) પાણી ગ્રહણ કરવું કહ્યું છે. તે પણ સ્વચ્છ, નિર્મળ, વહેતું તથા ગાળેલું પાણી લેવું કલ્પ છે. તે જળ પણ કોઈ ગૃહસ્થ આપે તો જ લે, જાતે લઈ શકતા નથી. આ પ્રકારના આચારનું પાલન કરતા થકા તે ઉત્કૃષ્ટ પાંચમાં દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની દસ સાગરોપમની સ્થિતિ હોય છે. શુદ્ધ, નિષ્પાપ ધર્મથી અનભિજ્ઞ, અજ્ઞાત હોવાથી તેઓ ધર્મના આરાધક થતા નથી. (૧૩) અબડ પરિવ્રાજકના શિષ્ય – બ્રાહ્મણ પરિવ્રાજકોમાં અબડનું કથન છે. તે અંબડની કથા આ પ્રમાણે છે– અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્ય હતા. એકદા વિચરણ કરતા થકા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો સમાગમ થયો. નિગ્રંથ પ્રવચનનું શ્રવણ કરી બાર વ્રત ધારણ કરવાની રુચિ જાગી. ભગવાને તેમને શ્રાવકના બાર વ્રત ધરાવ્યા. આથી અંબડ પરિવ્રાજક નિગ્રંથ પ્રવચનનો સ્વીકાર કરી શ્રાવકધર્મનું પાલન કરતા થકા પરિવ્રાજક પર્યાયમાં વિચરણ કરવા લાગ્યા. Page #109 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : ઓપપાતિક સૂત્રા | |૧૦૦ | ૧૦૦ છતાં શ્રાવક વ્રતની આરાધનામાં કોઈ રુકાવટ ન આવી. કયારેક અંબડ પરિવ્રાજક એકલા પણ વિચરતા હતા. એક વખત એબડના ૭૦૦ શિષ્યોએ કપિલપુરથી પુરિમતાલ નગર તરફ પ્રસ્થાન કર્યું. ત્યારે સાથે લીધેલું પાણી વચ્ચે જ પૂરું થઈ ગયું. જેઠ મહિનાની સખત ગરમી હતી. બધા તૃષાથી સંતપ્ત હતા. શોધ કરવા છતાં સંયોગવશાતું. પાણી દેનારા કોઈ ન મળ્યા. બધાનો અફર નિર્ણય હતો કે આપકાળમાં પણ અદત્ત ગ્રહણ ન કરવું. તેઓ ગંગા નદીની નજીક પહોંચી ગયા. ગરમીના કારણે મનુષ્યનું આવાગમન બંધ હતું. અંતે બધાએ ગંગાની રેતીમાં પાદપોપગમન સંથારો લેવાનો નિર્ણય કર્યો. તેમણે પોતાના ભંડોપકરણ–વસ્ત્રપાત્રાદિ ૧૪ ઉપકરણોનો ત્યાગ કર્યો. તેઓએ રેતીમાં જ પલ્યકાસને બેસી બંને હાથ જોડી સિદ્ધ ભગવાનને નમોત્થણના પાઠથી વંદના કરી. ત્યાર પછી બીજી વખત નમોત્થણના પાઠથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કર્યા. ત્યાર પછી પોતાના ધર્મગુરુ ધર્માચાર્ય અંબડ સંન્યાસીને ભાવપૂર્વક વંદન કર્યા. - ત્યાર પછી મોટેથી બોલ્યા કે— અમે પ્રથમ અંબડ પરિવ્રાજકની સમીપે જીવનભર સ્થૂલ હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહનો ત્યાગ કર્યો હતો અને સંપૂર્ણ મૈથુનનો ત્યાગ કર્યો હતો. હવે અમે શ્રમણ ભગવાન મહાવીર સમીપે(પરોક્ષ સાક્ષીએ) સંપૂર્ણહિંસા, જૂઠ, ચોરી આદિ અઢાર પાપનોપાવજીવન ત્યાગ કરીએ છીએ, ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીએ છીએ, અતિપ્રિય આ શરીરનો પણ ત્યાગ કરીએ છીએ. આ પ્રકારે વિસ્તૃત વિધિપૂર્વક સંખનાના પાઠથી પાદપોપગમન સંથારો ધારણ કરી સમય વ્યતીત કરવા લાગ્યા. યથા સમયે આયુષ્ય પૂર્ણ કરી તે ૭૦૦ શિષ્યો પાંચમા દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિમાં ઉત્પન્ન થયા. તે એબડના શિષ્યો ધર્મના આરાધક થયા. કારણકે પરિવ્રાજક પર્યાયમાં રહેતા થકા નિષ્પાપ, નિરવ ધર્મને સમજ્યા હતા અને યથાશક્તિ પાલન પણ કર્યું હતું. (૧૪) અંબડ પરિવ્રાજક – અંબડ સંન્યાસી પરિવ્રાજકપણામાં એકલા જ વિચરણ કરતા હતા. સાથે શ્રાવકના બાર વ્રતનું પણ પાલન કરતા હતા. છટ્ટ છઠ્ઠનું નિરંતર તપ કરવાથી અને આતાપના લેવાથી તેમને અવધિજ્ઞાન અને વૈક્રિયલબ્ધિ ઉત્પન થયા હતા. પોતાના બળ અને શક્તિથી લોકોને આશ્ચર્ય પમાડવા એક સાથે સો ઘરે જતા. ગોચરી લેતા(ભોજન લેતા) અને રહેતા. આ વાતની ચર્ચા ગામમાં થઈ રહી હતી. ભિક્ષાર્થે પધારતા ગૌતમ સ્વામી એ પણ આ વાત સાંભળી હતી. અંબડ સંન્યાસી નિગ્રંથ પ્રવચનમાં અતૂટ શ્રદ્ધા રાખતા થકા શ્રાવક પર્યાયનું Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત પાલન કરતા અને સંપૂર્ણ બ્રહ્મચર્ય પણ પાળતા. સાથે સાથે પરિવ્રાજક પર્યાયનું પણ પાલન કરતા હતા. વિશેષતા એ છે કે તેઓ આધાકર્મી, ઉદ્દેશિક, મિશ્ર, ક્રીત, પૂતિકર્મ, અધ્યવપૂર્વક, ઉધાર, અનિસૃષ્ટ, અભિહડ, સ્થાપિત, રચિત દોષોથી યુક્ત આહાર ગ્રહણ નહોતા કરતા. કતાર ભક્ત, દુર્ભિક્ષભક્ત, ગ્લાન ભક્ત, બાદલિક ભક્ત, પાણક ભક્ત, આદિ દોષવાળા આહાર પાણી ગ્રહણ નહોતા કરતા. કંદમૂળ, પત્ર, પુષ્પ, ફળ, બીજ પણ ગ્રહણ નહોતા કરતા. તેમણે ચાર પ્રકારના અનર્થ દંડનો માવજીવન ત્યાગ કર્યો હતો. તેઓ પીવા માટે તેમજ હાથ-પગ પાત્ર ઘોવા માટે બે શેર પાણી ગ્રહણ કરતા હતા તથા સ્નાન માટે ચાર શેરથી અધિક પાણી નહોતા લેતા. પાણી ગ્રહણમાં પણ સંપૂર્ણ નિયમોનું પાલન કરતા હતા. અંબડ સંન્યાસી અરિહંત અને અરિહંતના શ્રમણો સિવાય કોઈને સવિધિ વંદન નહોતા કરતા. આ પ્રમાણે અંખડ પરિવ્રાજક પોતાના પૂર્વવેશ અને ચર્યાની સાથે શ્રાવકવ્રતની આરાધના કરી અંતિમ સમયે એક માસનો સંથારો કરી આયુષ્ય પૂર્ણ કરી આરાધક બની પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં દસ સાગરોપમનું આયુષ્ય મેળવ્યું. | દેવભવ પૂર્ણ થતાં અંબાનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં જન્મ લેશે. દઢપ્રતિજ્ઞ નામ રાખવામાં આવશે, ૭૨ કળામાં પારંગત થશે, યૌવનવય પ્રાપ્ત થતા માતા-પિતા તેને ભોગનું આમંત્રણ આપશે છતાં તેનો અસ્વીકાર કરશે. તેઓ અનેક વર્ષનું શુદ્ધ શ્રમણ્ય પાળી કેવળજ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ કરશે, અનેક વર્ષ સુધી કેવળ પર્યાયનું પાલન કરી કર્મક્ષય કરી સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. મુક્ત થવા માટે સાધુએ નિમ્ન કઠોરતમ નિયમોનું પાલન કરવું પડે છે. યથા– (૧) નગ્ન ભાવ-શરીર સંસ્કારનો ત્યાગ. (ર) મુંડભાવ-ગૃહાદિ પરિગ્રહ તથા મમત્વનો ત્યાગ. (૩) સ્નાન ન કરવું. (૪) દાતણ આદિ ન કરવું. (૫) કેશલંચન કરવું. (૬) અખંડ બ્રહ્મચર્યનું પાલન. (૭) છત્ર ત્યાગ. (૮) પાદરક્ષકનો ત્યાગ. (૯) ભૂમિ શયન કરવું. પાટ અથવા કાષ્ટના ટુકડા ઉપર સુવું. (૧૦) ઘર ઘરથી ભિક્ષા લેવી. (૧૧) લાભાલાભમાં સંતુષ્ટ રહેવું (૧૨) બીજા દ્વારા થયેલા હીલના, નિંદા, ગહ, તાડન, તર્જન, પરાભવ(તિરસ્કાર), વ્યથા(પરિતાપ) આ બધી પરિસ્થિતિમાં સમભાવ કેળવવો. અન્ય કોઈ ઊંચા-નીચા રાગ-દ્વેષાત્મક સંકલ્પ-વિકલ્પ ન કરવા. તે સિવાય નાની મોટી ઇન્દ્રિય વિરોધી કષ્ટકારક પરિસ્થિતિ, રર પરીષહ, દેવ-મનુષ્ય કે તિર્યંચકૃત ઉપસર્ગ આદિનો સમભાવથી સ્વીકાર કરી શાંત, પ્રસન્ન રહેવું. ઇત્યાદિ મન અને તનની પ્રતિકૂળ સ્થિતિઓનો પ્રતિકાર ન કરતાં તે અવસ્થામાં જ્ઞાતા દષ્ટા બની સમભાવ રાખવો. Page #111 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : ઔપપાતિક સૂત્ર આ બધા મન અને તનના કષ્ટ સાધ્ય નિયમોને સાધક સર્વથા કર્મમુક્ત થવા જ ધારણ કરે છે. ૧૦૯ (૧૫) ગુરુ પ્રત્યેનીક શ્રમણોની ગતિ :– જે શ્રમણ નિગ્રંથ પ્રવચનમાં પ્રવ્રુજિત થયા બાદ કાલાંતરે અહંભાવમાં આવી આચાર્ય, ઉપાધ્યાય, કુલ, ગણ, ગુરુ આદિનો તિરસ્કાર, અપકીર્તિ કરે છે, નિગ્રંથ પ્રવચનથી વિપરીત પ્રરૂપણા કરે છે, જેથી પોતે ભ્રમણામાં પડે છે અને અન્યને ભ્રમમાં નાખે છે; આ પ્રકારે અભિનિવેશિક મિથ્યાત્વ યુક્ત શ્રમણ પર્યાયનું પાલન કરે છે; તેવા સાધક મૃત્યુ સમયે તે દોષોની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના જ આયુષ્યપૂર્ણ કરી ઉત્કૃષ્ટ છઠ્ઠા દેવલોકમાં કિલ્વિષક દેવોના રૂપમાં તેર સાગરની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. તે મિથ્યા મતિ હોવાથી બાલ ભાવના કારણે ધર્મના આરાધક થતા નથી. તેથી આ દેવભવ સંસાર ભ્રમણનો જ સમજવો. (૧૬) આજીવિક ગોશાલક મતાવલંબીની ગતિ :- આજીવિક મતના શ્રમણ કોઈ બે ઘરના અંતરે તો કોઈ ત્રણ, ચાર, પાંચ, છ, સાત ઘરના અંતરે ભિક્ષા લે છે. કોઈ ફક્ત કમળના ડંઠણ(ડીંટીયા) લે છે. કોઈ પ્રત્યેક ઘરથી ભિક્ષા લેનારા, આકાશમાં વિજળી ચમકે ત્યારે ભિક્ષા ન લેનારા, માટીના મોટા વાસણમાં પ્રવિષ્ટ થઈ તપ કરનારા ઇત્યાદિ વિવિધ વિહાર ચર્ચા અને તપ કરનારા ગોશાલક મતાવલંબી કાળ કરી ઉત્કૃષ્ટ ૧૨મા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિ હોય છે. તે પણ મિથ્યાત્વાભિભૂત અજ્ઞાન દશામાં હોવાથી ધર્મના આરાધક થતા નથી. (૧૭) આત્મોત્કર્ષક કુશીલ શ્રમણોની ગતિ :– જે શ્રમણ નિગ્રંથ પ્રવચનમાં પ્રવ્રુજિત થઈ કાલાંતરે મહિમા, પૂજા, માન-પ્રતિષ્ઠાથી અભિભૂત થઈ સ્વયંના ગુણાનુવાદ અને અન્યના અવગુણ ગાય છે, દોરા-ધાગા, રક્ષા પોટલી, યંત્રમંત્ર-તંત્ર આદિ ચમત્કાર પૂર્ણ વૃત્તિઓથી લોકોને આકર્ષિત કરે છે; આ પ્રકારના કુશીલ આચરણથી યુક્ત થઈ શ્રમણ પર્યાયનું પાલન કરે છે એવા સાધક મૃત્યુ પર્યંત આ દોષોનો પરિત્યાગ, આલોચના પ્રતિક્રમણ આદિ ન કરતાં આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ બારમા દેવલોકમાં આભિયોગિક(નોકર) દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિ પામે છે. તે સાધકોની શુદ્ધ, નિરતિચાર સંયમની આરાધના ન હોવાથી તેને પણ વિરાધક કહ્યા છે. (૧૮) નિન્હેવોની ઉત્પત્તિ ઃ- જે શ્રમણ નિગ્રંથ ધર્મમાં પ્રવ્રુજિત થયા બાદ અહંભાવમાં આવી તીર્થંકરના સિદ્ધાંતોની ઉપેક્ષા કરી વિપરીત પ્રરૂપણા કરે છે; કુતર્ક અને બુદ્ધિ બળથી અભિનિવેષિક મિથ્યાત્વને પુષ્ટ કરે છે; સાથે બીજાને પણ અસત્ પ્રરૂપણાથી ભાવિત કરે છે; મિથ્યામતમાં જોડે છે. તેઓ બાહ્યાચારથી શ્રમણ પર્યાયમાં હોય છે; તેવા સાધક વિશુદ્ઘ દ્રવ્ય શ્રમણાચારનું પાલન કરી Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત (મિથ્યાત્વ ભાવો હોવા છતાં) ઉત્કૃષ્ટ નવરૈવેયકમાં ૩૧ સાગરોપમનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. વર્તમાનમાં ૨૪મા તીર્થંકરના શાસનમાં ૭ નિન્દવ થયા. (૧) જમાલી (૨) તિષ્યગુપ્તાચાર્ય (૩) અષાઢાચાર્યના શિષ્ય (૪) અશ્વમિત્ર (૫) ગંગાચાર્ય (૬) રોહગુપ્ત (૭) ગોષ્ઠામાહિલ–તેઓએ જિનોક્ત, આગમોક્ત સિદ્ધાંતોની વિપરીત પ્રરૂપણા કરી હતી. તે સાત નિદ્વવોનું વિવરણ આ પ્રમાણે છે(૧) બહુરતવાદ – ઘણા સમય પછી કાર્ય પૂર્ણ થાય છે. કરતાં ને કર્યું ન કહેવાય, આ વિચારધારા જમાલીની હતી. તેઓ ભગવાન મહાવીરના જમાઈ હતા, વૈરાગ્યભાવે દીક્ષિત થયા. તેઓએ એક વખત સ્વતંત્ર વિહરવાની ભગવાન પાસે આજ્ઞા માગી, ભગવાને મૌન રાખ્યું છતાં ૫૦૦ શ્રમણોને લઈ વિહાર કર્યો. તેમણે કઠોર આચાર અને તપશ્ચર્યા કરી. શ્રાવતી નગરીમાં જમાલીને પિત્તજવરની પીડા થઈ, અસહ્ય વેદના થઈ, પથારી કરવા સાધુઓને નિર્દેશ કર્યો. તેમને એક એક પળ પણ ભારે થવા લાગી. સાધુઓને પૂછયું– પથારી તૈયાર છે? જવાબ મળ્યો- પથારી થઈ રહી છે, થઈ નથી. આ સાંભળી તેમણે વિચાર કર્યો કે એક સમયમાં કાર્ય નિષ્પન થતું નથી. ભગવાને કહ્યું છે કે “કરતા તે કર્યું તેમ કહેવું, તે મોટી ભૂલ છે. વેદના શાંત થયા છતાં તે પોતાના વિચારને છોડી ન શકયા. જમાલી ભગવાન સમીપે ગયા. તેમણે ભગવાન મહાવીર તથા ગૌતમ સ્વામી સાથે વાર્તાલાપ કર્યો. જમાલી એ જીદ ન છોડી અને જુદા થઈ ગયા. કેટલાક શિષ્યો તેમની સાથે ગયા તો કેટલાક ભગવાનની પાસે જ રહ્યા. આ ઘટના ભગવાનના કેવળજ્ઞાન પ્રાપ્તિના ૧૪ વર્ષ પછી થઈ. (૨) જીવપ્રાદેશિકવાદ – એક પ્રદેશ પણ ઓછો હોય તો જીવ જીવત્વયુક્ત કહેવાતો નથી. અંતિમ પ્રદેશથી પૂર્ણ હોય ત્યારે જ જીવ, જીવ કહેવાય છે. તેથી તે એક પ્રદેશ જ જીવ છે આ સિદ્ધાન્તના પ્રવર્તક તિષ્યગુપ્તાચાર્ય હતા. તે ભગવાનના મોક્ષગમન પછી ૧૬ વર્ષે થયા. (૩) અવ્યક્તવાદઃ- સાધુ આદિના સંદર્ભમાં આખુંય જગત અવ્યક્ત છે. અમુક સાધુ છે કે દેવ, કંઈ કહી શકાતું નથી. તેના પ્રવર્તક આચાર્ય આષાઢના શિષ્યો મનાય છે. આચાર્ય આષાઢ શ્વેતાંબિકા નગરીમાં હતા. શિષ્યોને યોગ સાધના શીખવાડી રહ્યા હતા. અચાનક તેમનો દેહાંત થયો. દેવ બન્યા. શિષ્યોનો અભ્યાસ અટકે નહીં તેથી મૃત શરીરમાં તે દેવે પુનઃ પ્રવેશ કર્યો, અલ્પ સમયમાં જ તે ક્રિયા થઈ ગઈ. કોઈને આ ઘટનાનો ખ્યાલ ન રહ્યો. શિષ્યોને અભ્યાસ કરાવી દેવરૂપે દેહમાંથી નીકળ્યા. શ્રમણોને બધી પરિસ્થિતિ કહી ક્ષમાયાચના કરી કે દેવરૂપ અસંયત હોવા છતાં મેં સંયતાત્માઓને વંદન કરાવ્યા. તેમ કહી પોતાના સ્થાને ચાલ્યા ગયા. શ્રમણોના ચિત્તમાં સદાય સંદેહ રહ્યો કે કોણ દેવ ને કોણ સાધુ? તે Page #113 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : ઔપપાતિક સૂત્રા ૧૧૧ અવ્યક્ત છે. તેથી તેઓ શ્રમણ વ્યવહાર છોડી દુરાગ્રહમાં ફસાયા. તેમણે વીર નિર્વાણ પછી ૧૧૪ માં વર્ષે આ મત ચાલ્યો. (૪) સામુચ્છેદિક વાદઃ- કોંડિલ નામના આચાર્ય હતા. તેમના શિષ્ય અશ્વમિત્ર હતા. શિષ્યને પૂર્વનું જ્ઞાન શીખવાડી રહ્યા હતા. પર્યાય સ્વરૂપનું પ્રકરણ ચાલી રહ્યું હતું. પ્રથમ સમયના નારક સમુચ્છિન્ન થશે પછી બીજા સમયના નારક સમુચ્છિન્ન થશે. દ્રવ્યની અપેક્ષાએ તે જ નારક જીવ તે સમયની પર્યાયમાં રહેશે તેમણે તે સમય પર્યાયાત્મક દ્રષ્ટિથી જ સમુચ્છિન્નતાનું કથન કર્યું હતું પણ અસ્વમિત્રે તે પકડી લીધું કે “નારક આદિ ભાવોનો એકાંતે પ્રતિક્ષણ સમુચ્છેદ, વિનાશ થતો રહે છે. તેમણે આ પ્રરૂપણા વીરનિર્વાણ પછી ર૨૦ વર્ષે ચાલુ કરી. (૫) ઐક્રિય વાદ :– શીતલતા અને ઉષ્ણતા આ બે ક્રિયાની અનુભૂતિ એક જ સમયે એક વ્યક્તિને થાય છે– આ કૅક્રિયવાદ છે. ગંગાચાર્ય તેના પ્રવર્તક હતા. ગંગમુનિ ધનગુપ્તના શિષ્ય હતા. તે એક વખત પોતાના ગુરુની સેવામાં જઈ રહ્યા હતા, માર્ગમાં ઉલુકા નદીના પાણીમાં ચાલીને નદી પાર કરી રહ્યા હતા. માથા ઉપર સૂર્યના તાપથી ઉષ્ણતા અને પગમાં પાણીની શીતળતાનો અનુભવ થઈ રહ્યો હતો. ગંગમુનિ વિચારવા લાગ્યા– આગમોમાં બતાવ્યું છે કે એક સાથે બે ક્રિયાની અનુભૂતિ થતી નથી પણ હું તો પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. ભગવાનના નિર્વાણ બાદ રર૮ વર્ષ પછી આ નિન્દવ થયા. આગમ તત્વ એ છે કે એક જીવને એક સાથે બે ક્રિયાનો અનુભવ થઈ શકે છે પરંતુ એક સૂકમ સમયમાં જીવને એક જ ઉપયોગ હોય છે. () વેરાશિક વાદઃ– જીવ, અજીવ, નોજીવ(જીવ પણ નહી અને અજીવ પણ નહીં એવો ગેરાશિકવાદઆચાર્ય રોહગુપ્ત સ્વીકાર્યો હતો. તે અંતરંજિકા નામની નગરીમાં આચાર્યશ્રીગુખની સેવામાં જઈ રહ્યો હતો. રસ્તામાં પોશાલ પરિવ્રાજક પોતાની વિદ્યાઓનો ચમત્કાર બતાવી રહ્યો હતો. તે વાદ કરવા બધાને આમંત્રણ આપી રહ્યો હતો. રોહગુખે આમંત્રણનો સ્વીકાર કર્યો. પોશાલ વૃશ્ચિકી, સર્પિણી, મૂષિકી, વિદ્યાઓનો સાધક હતો. તેમણે ચાલાકી કરી. અને રોહગુખના સિદ્ધાંતોને જ માન્ય કરી બતાવ્યું કે રાશિ બે છે– જીવ, અજીવ. રોહગુપ્ત ખંડન ન કરી શકે તે હેતુએ જ તેણે આમ કહ્યું હતું. રોહગુપ્ત પણ બે રાશિ જ માનતા હતા. પણ પોટ્ટશાલની વાત માની લેવાથી પરાજિત થવું પડે તેથી વિરોધ કરતા સાથે કહ્યું – જગતમાં રાશિ ત્રણ છે– જીવ, અજીવ, નો જીવ અજીવ. આ પ્રરૂપણા તર્કની સાથે સિદ્ધ કરી વિજયી થયા. ગુરુદેવ શ્રીગુખે આ તર્કને અમાન્ય કર્યો, તેમને પુનઃ રાજસભામાં જઈ પ્રતિવાદ કરવાનું કહ્યું. પણ હવે તો પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઉભો થયો. તેમણે ગુર્વાજ્ઞાનું પાલન ન કર્યું. ત્યારથી ત્રિરાશિકવાદ શરૂ કર્યો. વીર નિર્વાણના ૫૪૪ વર્ષ પછી આ નિતવ થયા. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૭) અબદ્ધિકવાદ :– “કર્મ જીવની સાથે બંધાતા નથી પણ કંચકની જેમ સ્પર્શમાત્ર કરી સાથે લાગ્યા રહે છે.” ગોષ્ઠામાહિલ આ મતના પ્રવર્તક હતા. દુબેલિકા પુષ્યમિત્ર આર્યરક્ષિતના ઉત્તરાધિકારી હતા, વિધ્ય નામના શિષ્યને કર્મપ્રવાદના બંધાધિકારનો અભ્યાસ કરાવી રહ્યા હતા. તે સમજાવી રહ્યા હતા કે જેવી રીતે દિવાલ ઉપર ભીની માટીના ગોળાને ફેંકવાથી ચીટકી જાય છે તેવી જ રીતે કેટલાક કર્મ આત્માની સાથે ચીટકી જાય છે. સૂકી માટીના ગોળાને દિવાલ ઉપર ફેંકતા દિવાલનો સ્પર્શ કરી નીચે પડી જાય છે. તેવી રીતે કેટલાક કર્મ સ્પર્શ માત્ર જ કરે છે, ગાઢરૂપે બંધાતા નથી. ગોષ્ઠામાહિલે આ કથન સાંભળ્યું તો અપેક્ષાની ઉપેક્ષા કરી શંકિત થઈ ગયા કે જો આત્મા અને કર્મ એકાકાર થઈ જાય તો તે જુદા થઈ શકતા નથી. તેથી આ જ ન્યાય યુક્ત છે કે કર્મ આત્માની સાથે બંધાતા નથી, માત્ર સ્પર્શ કરે છે. પુષ્યમિત્રે તેમને બહુ સમજાવ્યા પણ પોતાની જિદ ઉપર તે અડગ રહ્યા. વીર નિવણના ૬૦૯ વર્ષ બાદ ગોષ્ઠામાહિલે આ મત પ્રવર્તાવ્યો. (૧૯) સંત્રીતિર્યંચ પંચેન્દ્રિય શ્રાવકની ગતિ – પાંચે ય જાતિના મંત્રી તિર્યંચ પંચેન્દ્રિયને યથાયોગ્ય ચિંતન મનન કરવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેનાથી તેઓ શ્રાવકના વ્રત સ્વીકારી પોતાની યોગ્યતા અને ક્ષમતા અનુસાર પાલન કરે છે. સામાયિક, પૌષધોપવાસ આદિ પણ અનુકૂળતા પ્રમાણે કરે છે. તેઓ શ્રમણોપાસક પર્યાયનું પાલન કરતાં કરતાં સમાધિપૂર્વક આયુષ્યપૂર્ણ કરી ઉત્કૃષ્ટ આઠમા દેવલોક સુધી જઈ શકે છે. તેઓ નિગ્રંથ પ્રવચન અને શ્રાવક ધર્મના આરાધક થાય છે. દેવલોકમાં તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૮ સાગરોપમનું હોય છે. તેઓ ૧૫ ભવથી વધારે સંસારમાં પરિભ્રમણ કરતા નથી. (૨૦) શ્રમણોપાસક મનુષ્યોની ગતિઃ– કેટલાક મનુષ્યો ધર્મપ્રેમી, ધર્મશ્રદ્ધાવાળા, ધર્માનુયાયી, ધાર્મિકવૃત્તિવાળા અને ધર્મ સંસ્કારોવાળા સદાચારી તથા સંતોષી હોય છે. અલ્પારંભ, અલ્પ પરિગ્રહથી જીવન ચલાવે છે. તેઓ હિંસા આદિ મિથ્યાત્વ સુધીના ૧૮ પાપ સ્થાનકોના આંશિક ત્યાગી હોય છે અર્થાત્ અમુક અંશે મર્યાદા કરી હોય છે. આ પ્રકારના આરંભ સમારંભ કરવા-કરાવવા, ભોજનાદિ બનાવવું.બનાવડાવવું, પદાર્થોને કૂટવા, પીસવા; કોઈને મારવું, પીટવું, તાડના તર્જના કરવી, વધ બંધન કરવા, કોઈને દુઃખ દેવું ઇત્યાદિ ક્રિયાના આંશિક ત્યાગી હોય છે. સ્નાન, અત્યંગન, વિલેપન, ઉબટન, શૃંગાર, અલંકાર, માળા તેમજ મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શના સુખોના દેશથી ત્યાગી અને મર્યાદિત આગારવાળા હોય છે. તે શ્રમણોપાસક પરપીડાકારી સાવધ યોગોના અંશતઃ ત્યાગી અને મર્યાદિત આગારવાળા હોય છે. આવા શ્રમણોપાસક જીવ, અજીવ તત્વના જ્ઞાતા; પુણ્યપાપને અનુભવ & Personal Use Only . Page #115 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : પપાતિક સૂત્રા ૧૧૩ પૂર્વક સમજીને આશ્રવ, સંવર, નિર્જરા, મોક્ષના વિષયમાં કુશળ; દેવ, દાનવના ડગાવ્યા છતાં ડગે નહિ; નિગ્રંથ પ્રવચનમાં શંકા, કાંક્ષા આદિ દોષોથી રહિત; નિગ્રંથ પ્રવચનના(સિદ્ધાંતોના) અર્થ, પરમાર્થના જાણકાર હોય છે. તેમની હાડ– હાડની મિજ્જામાં ધર્મપ્રેમ વણાયેલો હોય છે. નિગ્રંથ પ્રવચનને જ જીવનમાં અર્થ-પરમાર્થરૂપે સમજે છે, શેષ અન્યકૃત્યોને આત્મા માટે નિપ્રયોજન રૂપ સમજે છે. તેમને દાન દેવાની પૂર્ણ ભાવના હોય છે, તે કારણે તેમના ઘરના દરવાજા સદાય ખુલ્લા રહે છે. કોઈ પણ યાચક તેમના દરવાજેથી ખાલી હાથે પાછો જતો નથી. વિશેષ પ્રયોજન વિના કોઈના ઘરમાં કે અંતઃપુરમાં તેઓ પ્રવેશ ન કરે. તેઓ મહિનામાં છ પ્રતિપૂર્ણ પૌષધ કરે; શ્રમણ નિગ્રંથોને કપનીય આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, રજોહરણ, ઔષધ, ભેષજ, મકાન, પાટ, ઘાસ આદિ પરમ ભક્તિ અને વિવેકપૂર્વક પ્રતિલાલતાં શ્રમણોપાસક પર્યાયમાં વિચરણ કરે છે. અંતિમ સમયે યથાવસરે તેઓ અનશનનો સ્વીકાર કરે છે. અંતે આલોચના, પ્રતિક્રમણ કરી, સમાધિ ભાવે પંડિત મરણને પ્રાપ્ત કરી, ઉત્કૃષ્ટ બારમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં વધુમાં વધુ રર સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે શ્રમણોપાસક આરાધક થઈને ઉત્કૃષ્ટ પંદર ભવથી અધિક ભ્રમણ કરતા નથી. એટલેકે પંદર ભવમાં મોક્ષ ગામી બને છે. નિગ્રંથ સુશ્રમણોની ગતિ – શ્રમણ નિગ્રંથ શ્રેષ્ઠ ધર્મ, ધર્માનુરાગી, ધાર્મિક જીવન જીવવાવાળા હોય છે. ૧૮ પાપના સંપૂર્ણ ત્યાગી હોય છે. સાથે સાથે કરવું, કરાવવું, પકવવું, પકાવવું, આરંભ, સમારંભ, કૂટવું, પીસવું, તેમજ તેઓ પરપરિતાપકારી કૃત્યોના ત્યાગી હોય છે. સ્નાન, શરીરસુશ્રુષા, માળા, અલંકાર આદિ પ્રવૃત્તિઓના પણ તેઓ ત્યાગી હોય છે. તેઓ ઇન્દ્રિયોના વિષયો શબ્દ, રૂપ આદિના પૂર્ણ ત્યાગી હોય છે. આવા અણગાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિયુક્ત હોય છે. તેઓ ઇન્દ્રિયોને વશમાં રાખનારા, વિષયોમાં અનાસક્ત, નિયમોપનિયમયુક્ત, બ્રહ્મચર્યનું પાલન કરનારા, નિર્મમત્વી, અકિંચન, ભાવગ્રંથીઓથી રહિત અને આશ્રવ રહિત હોય છે. કર્મબંધથી રહિત હોય છે. તેઓ સૂત્રોક્ત રર ઉપમાઓના ગુણોથી યુક્ત હોય છે. શાસ્ત્રાજ્ઞાનને જ સર્વસ્વ સમજી જીવનની માનસિક, વાચિક તથા કાયિક દરેક પ્રવૃત્તિ કરનારા હોય છે. આ પ્રમાણે વિચરણ કરતા કેટલાક શ્રમણોને કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન થાય છે. તેઓ અનેક વર્ષો સુધી કેવળી પણે વિચરી અંતે ભક્ત પ્રત્યાખ્યાન, સંખના કરી, સંપૂર્ણ કર્મનો ક્ષય કરી મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. કેટલાક શ્રમણ જીવન પર્યત છદ્મસ્થ અવસ્થામાં જ વિચરણ કરે છે અને અંતિમ ક્ષણે સંથારો કરી તે સ્થિતિમાં જ કેવળજ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કરી સિદ્ધ For Private & Personal use only www.jaimellorary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત થાય છે. જયારે કેટલાક શ્રમણ સંયમનું આરાધન કરી ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે, ત્યાં ૩૩ સાગરોપમનું આયુષ્ય પ્રાપ્ત કરે છ. ત્યાંથી ચ્યવી તેઓ એક ભવ મનુષ્યનો કરી સિદ્ધ(મુક્ત) થાય છે. ધર્મના આરાધક શ્રમણ-શ્રમણોપાસક જઘન્ય પહેલા દેવલોકમાં બે પલ્યની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. ધર્મના વિરાધક અહીં વર્ણવેલા બધાજ જઘન્ય ભવનપતિ તથા વ્યંતરમાં દસ હજાર વર્ષની સ્થિતિએ ઉત્પન્ન થાય છે, તેમજ અન્ય ત્રણ ગતિમાં પણ જાય છે. કેવલી સમુદ્દાત :– બધાજ કેવળી ભગવાન કેવળી સમુદ્દાત કરતા નથી. જે કેવળીને છ મહિનાથી વધુ આયુષ્ય બાકી હોય ત્યારે કેવળ જ્ઞાન, કેવળ દર્શન થયા હોય તેઓ કેવળી સમુદ્દાત કરતા નથી. છ મહિનાથી ઓછું આયુષ્ય હોય અથવા તો જીવનની અંતિમ ક્ષણોમાં કેવળજ્ઞાન થયું હોય તેમજ જે કેવળીને આયુષ્ય અને અન્ય કર્મની અત્યધિક અસમાનતા હોય તે કેવળી કર્મોને સમ અવસ્થામાં કરવા માટે કેવળી સમુદ્દાત કરે છે. જેને સ્વભાવિક કર્મોની અસમાનતા ન હોય તેમને કેવળી સમુદ્દાત કરવાની આવશ્યકતા રહેતી નથી. કેવળી સમુદ્દાતમાં આત્મપ્રદેશ બહાર નીકળીને ક્રમશઃ સંપૂર્ણ લોકમાં ફેલાઈ, ફરીને ક્રમશઃ શરીરસ્થ થઈ જાય છે. આ પ્રક્રિયામાં માત્ર આઠ સમય જ લાગે છે. આ કેવળી સમુદ્દાત યોગ નિરોધ અવસ્થાના અધિકતમ અંતર્મુહૂર્ત પહેલાં થઈ જાય છે. પછી કેવળી સંપૂર્ણ યોગનો નિરોધ કરી શરીરની ર/૩ અવગાહનામાં આત્મપ્રદેશોને અવસ્થિત કરી દે છે. તે અવસ્થિત અવસ્થામાં પાંચ લઘુ અક્ષર ઉચ્ચાર જેટલો સમય રહે છે. તેને ૧૪ મું ગુણસ્થાન કહેવામાં આવે છે. તે સમય પછી તે અયોગી કેવળી સંપૂર્ણ કર્મક્ષય કરી, ઔદારિક, તેજસ, કાર્મણ શરીરનો ત્યાગ કરી શાશ્વત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. સિદ્ધોનું સ્વરૂપ :– જેવી રીતે અગ્નિથી બળેલા બીજ ફરીને અંકુરિત નથી થતા તેવી રીતે સંપૂર્ણ કર્મબીજ બળી જવાના કારણે સિદ્ધને પુનઃ સંસારમાં અવતરવું પડતું નથી. વજઋષભનારાચ સંઘયણવાળા અને બધાજ સંઠાણવાળા મનુષ્ય સિદ્ધ થઈ શકે છે. જઘન્ય બે હાથ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્ય સિદ્ધ થઈ શકે છે. જઘન્ય સાધિક આઠ વર્ષ(ગર્ભ સહિત નવ વર્ષ) ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વની સ્થિતિવાળા સિદ્ધ બની શકે છે. બધા દેવલોકથી ઉ૫૨ સિદ્ધ શિલા છે, જે પૃથ્વીકાયની છે, ૪૫ લાખ C Page #117 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર ઃ ઔપપાતિક સૂત્ર યોજનના વિસ્તારવાળી ગોળાકાર છે, કિનારે માખીની પાંખ જેટલી પાતળી છે, અને વચ્ચે આઠ યોજન જાડી છે. તેનું ઉપરનું તળિયું સમતલ છે અને નીચેનું છત્રાકારે ગોળ છે. તે સિદ્ધશિલા સર્વાર્થસિદ્ધ મહાવિમાનથી ૧૨ યોજન ઉપર છે. તે સિદ્ધશિલાથી ઉપર ઉત્સેધાંગુલના એક યોજન સુધી લોક છે. ત્યાર પછી અલોક છે. લોકના અંતિમ કિનારેથી લોકની અંદર ૩૩૩ ધનુષ્ય અને ૩ર અંગુલ સુધીના ક્ષેત્રમાં અનંતાનંત સિદ્ધ ભગવંતો રહેલા છે. તે બધાયના આત્મા અવગાહનાના ઉપલા કિનારા અલોકથી સ્પર્શેલા છે. ૧૧૫ તે સિદ્ધ ભગવાન ત્યાં સાદિ અનંતકાળ સુધી અરૂપી શુદ્ધાત્મ સ્વભાવમાં સ્થિર રહે છે. સિદ્ધોના આત્મપ્રદેશોની અવગાહના જઘન્ય એક હાથ આઠ અંગુલ, ઉત્કૃષ્ટ ૩૩૩ ધનુષ્ય ને ૩૨ અંગુલ તથા મધ્યમ બધી અવગાહનાઓ હોય છે. ૪૫ લાખ યોજન ક્ષેત્રમાં કોઈપણ સ્થાન સિદ્ધ પ્રદેશોથી ખાલી નથી પરંતુ પ્રત્યેક પ્રદેશ ઉપર અનંત સિદ્ધોના આત્મપ્રદેશો રહેલા છે. એક દીપકના પ્રકાશની સાથે સેંકડો દીપકોનો પ્રકાશ પણ તે જ દીપકના પ્રકાશમાં રહી શકે છે. જ્યારે આ રૂપી પુદ્ગલ પ્રકાશને રહેવામાં ક્યાંય મુશ્કેલી આવતી નથી તો અરૂપી આત્મપ્રદેશ અનંત સિદ્ધોના એકમાં અનેક વ્યાપ્ત થઈ જાય તેમાં સંદેહને સ્થાન રહેતું નથી. અર્થાત્ આવી રીતે અનંતાનંત સિદ્ધ ભગવાન એક સાથે રહે છે. બધા સિદ્ધોની અવગાહના એક સરખી હોતી નથી. અંતિમભવમાં મનુષ્ય દેહની જે અવગાહના અને સંઠાણ હોય છે તેના બે તૃતીયાંશ અંશ જેટલી પ્રત્યેક સિદ્ધની પોત પોતાની અલગ અલગ અવગાહના હોય છે. તે ત્યાં સ્થિર રહેતાં લોક, અલોકના બધા ભાવોને, દ્રવ્ય ગુણ પર્યાયોને કેવળજ્ઞાનથી જાણે છે અને કેવળ દર્શનથી જુએ છે. આ જ્ઞાન અને દર્શન બે આત્મગુણો જ સિદ્ધોમાં હોય છે. તેનો ઉપયોગ સાકારોપયોગ અને અનાકારોપયોગ કહેવાય છે. સિદ્ધોના સુખનું જ્ઞાન :- સિદ્ધોના સુખને આપણે પ્રત્યક્ષ જાણી શકતા નથી કેમકે તે અરૂપી હોવાથી પરોક્ષ હોય છે. તેથી તેમને ઉપમા દ્વારા જાણવા જોઈએ. સિદ્ધોને જે અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે તે મનુષ્ય કે દેવને પણ પ્રાપ્ત થતું નથી. કારણ મનુષ્ય અને દેવોના સુખ બાધાઓથી ભરપૂર તથા વિનાશી હોય છે. કલ્પના કરવામાં આવે કે દેવોના જીંદગીભરના બધા જ સુખોને એકઠા કરવામાં આવે અને તેને અનંતી વખત વર્ષાવર્ગિત ગુણવામાં આવે તો પણ તે મોક્ષ સુખની તોલે ન આવે. અન્ય કલ્પનાએ– એક સિદ્ધના સંપૂર્ણ સુખને અનંતવર્ગથી ભાગવામાં Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬] મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીતી આવે અને જે સુખરાશિ ભાગફળના રૂપમાં આવે તે પણ એટલી અધિક હોય છે કે સંપૂર્ણ આકાશમાં સમાઈ શકતી નથી. જેમ કોઈ અસભ્ય વનવાસી પુરુષ નગરના અનેક વિધ ગુણોના સુખને જાણતો-સમજતો હોવા છતાં પણ પોતાના સાથી અન્ય વનવાસીઓને તે સુખ સુવિધાને જંગલની કોઈ શ્રેષ્ઠ વસ્તુની ઉપમા આપીને પણ હકીકતે સમજાવી શકતો નથી કારણ કે જંગલમાં ઉપમા આપી શકે તેવી કોઈ વસ્તુ નથી, તેમ સર્વજ્ઞ-સર્વદર્શી તીર્થકર, કેવળજ્ઞાની ભગવંત પણ છવાસ્થોને સાંસારિક પદાર્થોની ઉપમાથી, સિદ્ધોના વાસ્તવિક સુખોને જાણતા હોવા છતાં સમજાવી શકતા નથી. માત્ર શ્રદ્ધા ઉત્પન કરાવવા માટે અંશતઃ સમજાવી શકે છે. હકીકતમાં સિદ્ધોના સુખ અનુપમ છે. તેને ઉપમા આપવા માટે સંસારમાં કોઈ પદાર્થ નથી. અહીં પણ અપેક્ષાએ સૂક્ષ્માંશમાં ઉપમા દ્વારા શ્રદ્ધા ઉત્પન્ન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. જેવી રીતે કોઈ પુરુષ પોતાની ઇચ્છાનુસાર સર્વ ગુણો-વિશેષતાઓથી યુક્ત સ્વાદિષ્ટ ભોજન કરી, ભૂખ, તરસથી મુક્ત થઈ અપરિમિત તૃતિ, ઇચ્છિત આનંદનો અનુભવ કરે છે તે રીતે સદાય પરમ તૃપ્તિ યુક્ત, અનુપમ શાંતિયુક્ત સિદ્ધપ્રભુ વિપ્ન રહિત, શાશ્વત, પરમસુખમાં નિમગ્ન રહે છે. તે સર્વ દુઃખોથી પાર થઈ ચૂકયા છે અર્થાત્ તેઓએ સંપૂર્ણ દુઃખના મૂળને નષ્ટ કરી નાખ્યું છે. જન્મ, જરા અને મૃત્યુના બંધનથી સર્વથા મુક્ત થયા છે. તેથી તે સિદ્ધ પરમાત્મા અનુપમ સુખ સાગરમાં સદા માટે અવસ્થિત છે. કિસ ઔપપાતિક સૂત્ર સારાંશ સંપૂર્ણ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાના આઠે ચ ભાગ ત્રણ વર્ષમાં પ્રકાશિત થઈ જશે. | (ઈ.સ. ૨૦૦૨ થી ૨૦૦૪ ડિસેમ્બર સુધીમાં) Page #119 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૧૭ જંબૂડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર પ્રસ્તાવના : આ લોક ૧૪ રાજુ પ્રમાણ છે. તેમાં જીવ પરિભ્રમણ કરતો રહે છે. ઉર્વલોક, તિછલોક અને અધોલોકમાં પણ પરિભ્રમણ કરી રહ્યો છે. તિરછાલોકમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે, તેમાં પણ જીવો જન્મ-મરણ કરી રહ્યા છે. પરંતુ તે દ્વીપ સમુદ્રોની મધ્યમાં અઢીદ્વીપ અને બે સમુદ્રો છે. તેમાં જીવો જન્મ મરણ પણ કરી રહ્યા છે અને મુકત પણ થઈ શકે છે. આ અઢીદ્વીપની વચ્ચોવચ્ચ અથવા બધા દ્વીપ સમુદ્રોની વચ્ચેના કેન્દ્રસ્થાને જેબૂદ્વીપ છે. આ સંપૂર્ણ તિરછાલોકની પણ મધ્યમાં છે અને તેમાં જ આપણું નિવાસ સ્થાન દક્ષિણ ભારતનો પ્રથમ ખંડ છે. તેથી મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય આ ક્ષેત્રરૂપ આપણા નિવાસસ્થાન સંબંધિત ભૌગોલિક જાણકારી પણ હોવી આવશ્યક છે. આગમોમાં આધ્યાત્મિક જ્ઞાનની સાથે અન્ય વિષય લોકસ્વરૂપ, જીવાદિ સ્વરૂપ આદિના જ્ઞાનને પણ મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવેલ છે. તેને પણ અપેક્ષાથી અધ્યાત્મનું સહ્યોગી જ્ઞાન માનેલ છે. લોક અલોક ક્ષેત્ર તેમજ જગત પદાર્થોનું સત્ય સાત્વિક જ્ઞાન પણ આત્મામાં પરમ સંતુષ્ટિ તેમજ આનંદદાયક છે. સમ્યક્ શ્રદ્ધાનને પુષ્ટ કરનાર પણ થાય છે. સૂત્રનામઃ - આ જ ઉપક્રમમાં આ જંબૂદ્વીપ પ્રજ્ઞાપ્તિ આગમરૂપે ઉપલબ્ધ છે. તે અંગ બાહ્ય કાલિક સૂત્ર છે. નદીસૂત્રની આગમ સૂચિમાં તેની પરિગણના કરેલ છે. જંબુદ્વીપના સંબંધમાં વિવિધ પ્રકારનું જ્ઞાન કરાવનાર હોવાથી આ સૂત્રનું નામ પણ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ રાખવામાં આવેલ છે. રચનાકાર – આ સૂત્રનો રચનાકાળ અને એના રચનાકાર અજ્ઞાત છે. તેમ છતાં આ સૂત્ર આગમ લેખનકાળની પહેલાનું રચાયેલું છે તેમજ સર્વસંમત પ્રમાણિક શાસ્ત્ર છે. પરંપરાથી આ સૂત્ર પૂર્વધર જ્ઞાની બહુશ્રુત ભગવંત દ્વારા રચિત માનવામાં આવે છે. આકાર સ્વરૂપ – તેના અધ્યાયોને વક્ષસ્કાર કહેલ છે. જેની સંખ્યા ૭ છે. તે સિવાય તેમાં કોઈ વિભાગ કે પ્રતિવિભાગ નથી. આ આખું સૂત્ર એક જ શ્રુતસ્કંધરૂપ છે અને આ સૂત્રનું પરિમાણ ૪૧૪૬ શ્લોક તુલ્ય માનવામાં આવે છે. સૂત્ર વિષય :- આ સૂત્રમાં જંબુદ્વીપ સંબંધી વિસ્તૃત વર્ણન એક સાથે ઉપલબ્ધ છે. જેમાં ભરતક્ષેત્ર, કાળચક્રના છ-છ આરા, ચક્રવર્તી દ્વારા છ ખંડનું સાધવું તેમજ તેની ઋદ્ધિ, જંબુદ્વીપમાં આવેલા બધા પર્વત, નદી, ક્ષેત્ર, કહ, કૂટ, વાવડીઓ, ભવન, જંબૂ સૂદર્શન તેમજ કૂટ શાલ્મલિ નામના શાશ્વત વૃક્ષ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત, તથા તે બધાનો ગણિતયોગ, તીર્થકરનો જન્માભિષેક આદિ વિષયોનું વિસ્તૃત સ્પષ્ટ વર્ણન છે. અંતમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા જ્યોતિષી સંબંધી જ્ઞાન પણ આપેલ છે, કે જે જ્યતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ(સૂર્ય પ્રજ્ઞપ્તિ)નો સંક્ષિપ્ત સાર માત્ર છે. આ રીતે આ સૂત્રમાં જંબૂદ્વીપના ક્ષેત્રીય, પ્રવૃત્તીય તેમજ જ્યોતિષી મંડલ સંબંધી વિષયોનું સુંદર સંકલન છે. આ એક જ સૂત્ર દ્વારા . આત્મ સાધકને પોતાના ક્ષેત્ર સંબંધી વિવિધ પ્રકારના તત્ત્વોનો પરિબોધ થઈ શકે છે. વિવિધ સંસ્કરણ:- આ સૂત્ર પર પ્રાચીન આચાર્યોએ ચૂર્ણિટીકારૂપ વ્યાખ્યા લખી હતી પરંતુ તે આજ ઉપલબ્ધ નથી. આચાર્ય મલયગિરીની ટીકા પણ આ સુત્ર પર ઉપલબ્ધ નથી. વિક્રમ સંવત ૧૬૦માં શાંતિચંદ્ર ગણિ દ્વારા રચિત સંસ્કૃત ટીકા કલકતા, મુંબઈથી પ્રકાશિત ઉપલબ્ધ છે. તે ઉપરાંત આચાર્યશ્રી વાસીલાલજી મ.સા. શ્રી અમોલક ઋષિજી મ.સા. દ્વારા સંપાદિત આ શાસ્ત્ર પ્રકાશિત ઉપલબ્ધ છે. આગમ પ્રકાશન સમિતિ બાવરથી પણ તેનું હિંદી વિવેચન યુક્ત સંસ્કરણ નીકળેલ છે, જેમાં સંપાદક મહોદયે પ્રાય: સરલાર્થ જ કર્યો છે. વિવેચન કરવાની મહેનત નહીંવત્ કરેલ છે. પ્રસ્તુત સંસ્કરણ :– આધુનિક યુગની સંક્ષિપ્ત રૂચિના અનુસંધાનમાં આગમના સંક્ષિપ્ત હિંદી સારાંશોનું પ્રકાશન આગમ નવનીતનારૂપમાં અને મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ના નામે કરેલ છે. જે જૈન સ્વાધ્યાયી જગતમાં એક વિશિષ્ટ ઉપયોગી ઉપલબ્ધિ છે. તેના જ ક્રમમાં આ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર સારાંશ પાઠકોની સેવામાં પ્રસ્તુત છે. તેના વિષયના પ્રતિપાદન ઉપરાંત વિષયને સમજવા માટે તેમજ શીધ્ર જાણવા-જોવાની સુવિધાને માટે તેને અનુરૂપ ચાર્ટ પણ આપેલ છે. જેનું અધ્યયન કરીને આગમપ્રેમી તત્ત્વજિજ્ઞાસુ પાઠક પૂર્ણ સંતોષનો અનુભવ કરી શકશે. એ જ આશા સાથે.. આગમ મનીષી ત્રિલોકમુનિ. Page #121 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૧૯ જંબુદ્વીપ પ્રજ્ઞતિનો સારાંશ ' પ્રથમ વક્ષસ્કાર સંપૂર્ણ લોકના ત્રણ વિભાગ છે. ઉર્ધ્વલોક, અધોલોક અને તિરછાલોક. તિરછાલોકમાં રત્નપ્રભા નરક પૃથ્વી પિંડની છતનો ઉપરી ભાગ જ તિરછાલોકનો સમભાગ છે. આની ઉપર અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, જે એકની પછી બીજો એમ ક્રમશઃ ગોળાઈમાં ઘેરાયેલા છે. જેમાં પહેલો મધ્યનો દ્વીપ પૂર્ણ ચંદ્રના આકારે, થાળીના આકાર જેવો ગોળ છે. શેષ સર્વે દ્વીપ સમુદ્ર એકબીજાને ઘેરાયેલા હોવાથી વલયાકારે, ચૂડીના આકારમાં રહેલા છે. વચમાં થાળીના આકારનો જે ગોળ દ્વીપ છે, તે જંબુદ્વીપ છે. આ સંપૂર્ણ તિરછાલોકનું મધ્ય કેન્દ્ર બિન્દુ છે. ચારે દિશાઓનો પ્રારંભ પણ આ દ્વીપની વચ્ચોવચમાં સ્થિત મેરુ પર્વતથી થાય છે. આ જંબૂઢીપનું વર્ણન આ પ્રમાણે છેજબૂદ્વીપ – તિરછાલોકની વચ્ચોવચ્ચ સમભૂમિ પર સ્થિત આ જંબૂદ્વીપ એક લાખ યોજન લાંબો, એક લાખ યોજન પહોળો, પરિપૂર્ણ ગોળ ચક્રાકાર, થાળીના આકાર અથવા પૂર્ણ ચન્દ્રમાના આકાર જેવો છે. આમાં મુખ્ય લાંબા પર્વત છે, જે આ દ્વીપના પૂર્વ કિનારાથી પશ્ચિમી કિનારા સુધી લાંબા છે. જેનાથી આ દ્વીપના મુખ્ય સાત વિભાગ(ક્ષેત્ર) થાય છે. ૧ ભરતક્ષેત્ર, ર હેમવતક્ષેત્ર, ૩ હરિવર્ધક્ષેત્ર, ૪ મહાવિદેહ ક્ષેત્ર, ૫ રમ્યવાસક્ષેત્ર, ૬ હરણ્યવંત ક્ષેત્ર ૭ ઐરાવત ક્ષેત્ર. એમાં પ્રથમ ભરતક્ષેત્ર દક્ષિણ દિશામાં છે. ત્યાર પછી બીજા ત્રીજા એમ ક્રમશઃ ઉત્તર દિશામાં છે. અંતમાં ઐરાવત ક્ષેત્ર આ દ્વીપના અંતિમ ઉત્તરી ભાગમાં સ્થિત છે. જગતી:- જમ્બુદ્વીપની ચારે તરફ કોટ છે. જેને જગતી' કહેવાય છે. આ જગતી ૩,૧૬,૨૨૭યોજન ૩ કોશ ૧૨૮ ધનુષ ૧૩ અંગુલ ગોળ પરિધિ (પરિક્ષેપ)માં છે. આઠ યોજન એની ઊંચાઈ છે. ઊંચાઈના મધ્યભાગમાં ચારે તરફ ઝરુખા છે. તેને ગવાક્ષ કટક (જાળીમય ગોખલા) કહેવાય છે. આ ઝરુખા સર્વત્ર ૫૦૦ ધનુષ પહોળા, અર્ધા યોજન ઉંચા એવં ત્રણ લાખ સોળ હજાર બસો સત્યાવીશ યોજન ત્રણ કોશ એક સો અઠયાવીશ ધનુષ સાડાતેર અંગુલ ગોળાઈ(પરિધિ)વાળા છે. પદ્મવરવેદિકા - જગતી ઉપર મધ્યમાં પદ્મવર વેદિકા છે. આ વેદિકા ૫00 ધનુષ પહોળી અને અર્ધા યોજન ઊંચી છે. એની ગોળાઈ જગતીની પરિધિની સમાન છે. જગતના શિખરતળની વચમાં આ વેદિકા હોવાથી જગતના બેવિભાગ થયા છે. આ બન્ને વિભાગોને પાવર વેદિકાનો એક અંદરનો ભાગ તથા બીજો બાહા ભાગ કહેવાય છે. આ વેદિકા તો ૫૦૦ ધનુષની જાડી નક્કર છે. પોલાણવાળી નથી, તો પણ અંદરનો ભાગ કહેવાનો મતલબ એ છે કે જમ્બુદ્વીપની અંદરની Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત, તરફનો ભાગ અને બીજો જમ્બુદ્વીપની બહારનો લવણ સમુદ્ર તરફવાળો વિભાગ. આ વેદિકાના વર્ણનમાં સ્તંભ આદિના પણ કથન છે. જેનાથી ખ્યાલ આવે છે કે ત્યાં અંદરના તેમજ બહારના બરામદા(પરસાળ)રૂપ વિભાગ પણ છે. જેમાં અનેક રૂપોના યુગલ જોડી બનેલા છે. વનખંડ :- આ પાવર વેદિકાના અંદરના અને બાહ્ય બન્ને વિભાગોમાં આ વેદિકાના મધ્યમાં બે યોજન પહોળાઈવાળા વનખંડ (બગીચા), બાગ છે. તેઓ પણ પરિધિમાં જગતી જેટલા છે. એવન મણિ તૃણોથી સુશોભિત છે. એ વનખંડોમાં જળસ્થાન, પર્વતગૃહ, મંડપ, બેસવા સુવાના આસન, શિલાપટ્ટ વગેરે પૃથ્વીકાયના છે. અહીં ઘણાં બધા વાણવ્યંતર દેવ ફરવા, મોજમસ્તી કરવા શોખથી આવે છે, ભ્રમણ કરે છે. વેદિકાના ગવાક્ષ કટક :– પઘવર વેદિકારૂપ આ ભિતિ પર ગવાક્ષ કટકની સમાન વિવિધ જાળિયા, જાળઘર છે યથા- હેમજાળ, ગવાક્ષજાળ, ખિખિણિ (ઘટિકા) જાળ, મણિજાળ, કનકજાળ, રાયણ જાળથી ચારે તરફ ઘેરાયેલા છે. આ જાળઘર વગેરે વિવિધ મણિરત્ન હાર આદિથી સુસજ્જિત છે. તેઓ પરસ્પર સ્પર્શ કરતા(અડીને આવેલા) નથી પરંતુ તેઓ એટલા બધા નજદીકમાં છે કે હવાની લહેરથી આપસમાં સ્પર્શ થતાં, ટકરાતા અત્યંત સુરીલો મધુર ધ્વનિ થયા કરે છે. પાવર વેદિકા પર અનેક વૃક્ષ એવં લતાઓ છે, અનેક પાકમળ ઘણી જગ્યા છે. તેથી તેને પાવર વેદિકા કહેવામાં આવે છે. આ પ્રકારે સુન્દર, ભવ્ય જંબુદ્વીપની આ જગતી સમભૂમિ પર ૧ર યોજન પહોળી, મધ્યમાં આઠ યોજન અને શિખરતળ પર ચાર યોજન પહોળી છે. અર્થાત્ ઉપરની તરફ જાડાઈ ક્રમશઃ ઘટતી જાય છે. આઠ યોજન ઊંચાઈ સુધી આઠયોજન જાડાઈ ઘટતી ગઈ છે. તેને ગોપુચ્છ સંસ્થાન કહે છે. જગતીમાં ચાર દ્વાર :- જંબૂદ્વીપની આ જગતમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ ચારે દિશાઓમાં ચાર દ્વાર છે. એમનું પરસ્પર અંતર ૭૯૦૫ર યોજન અને દેશોના બે કોશનું છે. ચારે દ્વારોના વિજય દેવ આદિ એક-એક માલિક દેવ છે. એમની વિજયા આદિ એક-એક રાજધાની અન્ય જેબૂદ્વીપમાં છે. દ્વાર એવં માલિક દેવોના નામ એક સરખા છે. યથા– ૧.વિજય ર.વૈજયંત ૩. જયંત ૪. અપરાજિત. રાજધાનીના નામ વિજયા, વૈજયંતા, જયંતા, અપરાજિતા છે. ભરતક્ષેત્ર :– જંબૂદ્વીપના દક્ષિણી કિનારા પર ભરતક્ષેત્ર આવેલું છે. અર્થાત્ આપણે જે ક્ષેત્રમાં નિવાસ કરી રહ્યા છીએ તે આ ભરતક્ષેત્ર છે. તેના ઉત્તરી કિનારા પર ચુલ્લ હિમવંત પર્વત છે. શેષ ત્રણે દિશાઓના કિનારે ગોળાકાર લવણ સમુદ્ર છે. સમુદ્ર અને ભરતક્ષેત્રની વચમાં આઠ યોજનની ઊંચી જગતી છે. જગતીમાં રહેલા છિદ્રો દ્વારા સમુદ્રી જળ ભરતક્ષેત્રના કિનારા પર આવ્યા છે. આ સમુદ્રી Page #123 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્ર : જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૧ જળમાં ત્રણે દિશાઓમાં એક એક કરીને ત્રણ તીર્થ આવેલા છે. એમના નામ પૂર્વમાં માગધ તીર્થ, દક્ષિણમાં વરદામ તીર્થ અને પશ્ચિમમાં પ્રભાસ તીર્થ છે. આ ત્રણે તીર્થોમાં એમના અધિપતિ દેવ રહે છે. આ લવણ સમુદ્રી જળને વર્તમાન વ્યવહારમાં લવણની ખાડી, પ્રશાંત મહાસાગર, હિન્દ મહાસાગર વગેરે કહે છે. વૈતાઢ્ય પર્વત :- આ ભરતક્ષેત્રની મધ્યમાં વૈતાઢય પર્વત છે. જે પૂર્વ-પશ્ચિમ લાંબો છે. એના બન્ને કિનારા જગતને ભેદીને લવણ સમુદ્રને સ્પર્શ કરે છે. આ પર્વત ચાંદીમય પૃથ્વીનો ૫૦ યોજન જાડો અને ર૫ યોજન ઊંચો છે. એ મધ્યમાં સ્થિત હોવાથી તેના દ્વારા પર યોજન પહોળું ભરતક્ષેત્ર બે વિભાગોમાં વિભાજિત છે. તે પ્રત્યેક ભાગ ર૩ યોજનના પહોળા છે અને લંબાઈમાં કિનારા (જગતી) સુધી છે. વિદ્યાધર શ્રેણી :- દસ યોજન ઉપર જવાથી આ પર્વત બન્ને બાજુમાં જાડાઈમાં એક સાથે ૧૦-૧0 યોજન ઘટી જાય છે. જેથી ૧૦-૧૦ યોજનની બન્ને બાજુમાં સમતલ ભૂમિ છે. ત્યાં વિદ્યાધર મનુષ્યોના નગર છે અને વિદ્યાધર મનુષ્ય ત્યાં નિવાસ કરે છે. અતઃ આ બન્ને ક્ષેત્રને વિધાધર શ્રેણી કહેલ છે, ઉત્તરની વિદ્યાધર શ્રેણીમાં ૬૦ નગર છે. દક્ષિણની શ્રેણીમાં પ0 નગર છે. અહીં મનુષ્ય વિદ્યા સમ્પન્ન હોય છે. આભિયોગિક શ્રેણી :– એજ પ્રકારે વિદ્યાધર શ્રેણીથી દસ યોજન ઉપર જતાં ત્યાં પણ ૧૦-૧૦યોજન પહોળી સમભૂમિ બન્ને બાજુ છે. આમાં વાણવ્યતર જાતિના દેવોના ભવન છે અને તે દેવ શક્રેન્દ્રના લોકપાલોના આભિયોગિક દેવ છે. એટલે આ બન્ને શ્રેણિઓને આભિયોગિક શ્રેણી કહેવાય છે. વ્યંતરમાં પણ મુખ્યત્વે અહીં ૧૦ જાંભક દેવોના નિવાસ સ્થાન છે. શિખર તલ – આભિયોગિક શ્રેણીથી પાંચ યોજન ઉપર જતાં વૈતાઢ્ય પર્વતનો શિખર તલ આવે છે, જે દસ યોજન પહોળો છે. આ શિખર તલ પાવર વેદિકા એવં વન ખંડથી ઘેરાએલ છે અર્થાત્ શિખર તલના બન્ને કિનારા પર વેદિકા (પાલી-ભિતિ) છે અને આ બન્ને વેદિકાઓની પાસે એક એક વનખંડ છે. આ વનખંડોમાં વાવડીઓ, પુષ્કરણિઓ, આસન, શિલાપટ્ટ મંડપ, પર્વત ગૃહ આદિ છે. વેદિકા વન ખંડોની પહોળાઈ જમ્બુદ્વીપની અંગતીના ઉપર કહેલ પદ્મવર વેદિકા એવં વનખંડની સમાન છે. એમની લંબાઈ એવં શિખર તલની લંબાઈ આ પર્વતની લંબાઈ જેટલી છે. બન્ને વિદ્યાધર શ્રેણીમાં, બન્ને અભિયોગિક શ્રેણીમાં અને સમભૂમિ પર થી બન્ને બાજુ આ પ્રકારે પદ્મવર વેદિકા એવં વનખંડ છે. કૂટ – શિખરતલ પર પૂર્વથી પશ્ચિમ તરફ ક્રમશઃ ૯ ફૂટ આ પ્રકારે છે– (૧) સિદ્ધાયતન કૂટ (૨) દક્ષિણાદ્ધ ભરત ફૂટ (૩) ખંડ પ્રપાત ગુફા કૂટ (૪) માણિભદ્રકૂટ (૫) વૈતાઢય કૂટ (૬) પૂર્ણ ભદ્ર કૂટ (૭) તિમિસ ગુફા કૂટ (૮) Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧રર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાજૈનાગમ નવનીત| ઉત્તરાદ્ધ ભરત કૂટ (૯) વૈશ્રમણ કૂટ. આ કૂટ યોજન ઊંચા છે અને મૂલમાં આટલી જ લંબાઈ, પહોળાઈ વાળા છે અને એમની ગોળાઈ(પરિધિ) પહોળાઈથી ત્રણ ગણી સાધિક છે. ઉપર ક્રમશઃ પહોળાઈ ઓછી હોય છે. અતઃ ગોપુચ્છ સંસ્થાનના આ કૂટ છે. એમની ચોતરફ વૈતાઢય પર્વતના શિખર તલ પર વનખંડ અને પદ્મવર વેદિકા છે. એવું કૂટના શિખર તલ પર પણ પદ્મવર વેદિકા એવં વનખંડ તથા વાવડીઓ સરોવર આદિ દેવોના આમોદ પ્રમોદના સ્થાન છે. કૂટ શિખરોના મધ્ય ભાગમાં એક એક પ્રાસાદાવતક છે જેમાં એ કૂટના માલિક દેવના રહેવા માટે પ્રાસાદ છે. તે એક કોશ ઊંચો અર્થો કોશ લાંબો પહોળો ગોળ છે. એની વચમાં ૫૦૦ ધનુષ્ય લાંબો, ર૫૦ ધનુષ પહોળો ચબૂતરો છે. એના પર સિંહાસન આદિ છે. એક પલ્યોપમ સ્થિતિના માલિક દેવ અહીં પોતાના પરિવાર સહિત રહે છે. એમને ચાર અગ્રમહિષી, ૪000 સામાનિક દેવ, ૧૬000 આત્મ રક્ષક દેવ, ત્રણ પરિષદ, સાત અનિકા (સેના) અને સેનાપતિ આદિ પરિવાર છે. આ દેવોની રાજધાની દક્ષિણમાં અન્ય જંબુદ્વીપમાં એમની અંગતીથી ૧૨000 યોજન અંદર છે. રાજધાનીનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં વર્ણિત વિજયદેવની રાજધાનીની સમાન છે. મણિભદ્ર, વૈતાઢય, પૂર્ણભદ્ર આ ત્રણે લૂટ સુવર્ણમય છે, શેષ રત્નમય છે. બે ગુફાના નામવાળા કૂટોના માલિક દેવોના નામ કૃતમાલક અને નૃતમાલક છે. શેષ ૬ દેવોના નામ કૂટની સમાન છે. સિદ્ધ કૂટ પર વચમાં એક સિદ્વાયતન છે, જે એક કોશ લાંબુ, અર્ધી કોશ પહોળું અને એક કોશ ઊંચું છે. એના ત્રણ દ્વાર ત્રણ દિશામાં છે અને એક દિશા બંધ છે. જે તરફ સિદ્ધાયતનમાં ૧૦૮ જિન પ્રતિમા છે. એમની બન્ને બાજુમાં બે બે ચમર ધારક પ્રતિમા છે. પાછળ છત્ર ધારક બે-બે પ્રતિમાઓ છે. આગળ બન્ને બાજુમાં નાગ, યક્ષ, ભૂત આદિની મનોરમ મૂર્તિઓ છે, ઘંટ, કળશ, પુષ્પ, મયૂરપિચ્છો, ધૂપદાન આદિ પણ ત્યાં વ્યવસ્થિત રાખ્યા છે. સિદ્ધ કૂટ પર માલિક દેવ નથી હોતા. આ કૂટ મધ્યમાં દેશે ઉણા પાંચ યોજન પહોળા અને ઉપર તલ પર ત્રણ યોજન સાધિક લાંબા પહોળા હોય છે. , ગુફાઓ -વૈતાઢય પર્વતના પૂર્વ ભાગમાં અને પશ્ચિમ ભાગમાં એમ બે ગુફાઓ છે જે વૈતાઢય પર્વતના ઉત્તરી કિનારાથી દક્ષિણી કિનારા સુધી ૫) યોજનની લાંબી છે, ૧૨ યોજન પહોળી છે અને ૮ યોજન ઊંચી છે. ગુફાઓની ઉત્તર દક્ષિણ બન્ને બાજુમાં એક એક દ્વાર છે, જેનો પ્રવેશ ૪ યોજનાનો છે. પૂર્વ ગુફાની અંદર પૂર્વી કિનારે અને પશ્ચિમી ગુફાની અંદર પશ્ચિમી કિનારે ક્રમશઃ ગંગા, સિંધુ નદી ભિત્તિની અંદર નીચે વહે છે. એની સામેની દિશાની ભિત્તિમાંથી ઉમગજલા અને નિમગજલા નામની બે નદીઓ નીકળે છે. જે પૂર્ણ ગુફાના ૧ર યોજન ક્ષેત્રને પાર Page #125 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર કરી ગંગા સિંધુ નદીમાં મળી જાય છે. આ દિઓ ૩-૩ યોજનની પહોળી છે અને એમનું પરસ્પરનું અંતર ૨-૨ યોજનનું છે. પૂર્વી ગુફાનું નામ ખંડ પ્રપાત છે અને પશ્ચિમી ગુફાનું નામ તમિશ્ર ગુફા છે. બન્ને ગુફાઓ અંધકાર પૂર્ણ એવં સદા બંધ દરવાજા વાળી છે. ચક્રવર્તીના સેનાપતિ રત્ન એમાં પ્રવેશ હેતુ એક એક તરફથી દરવાજા ખોલે છે અને બહાર નીકળવા માટે બીજી દિશાનો દરવાજો સ્વતઃ ખુલી જાય છે. આ બન્ને ગુફાઓનો એક-એક માલિક દેવ છે. ખંડપ્રપાત ગુફાના કૃતમાલક દેવ અને તમિશ્ર ગુફાના નૃતમાલક દેવ છે. ૧૨૩ વૈતાઢયનામ :- ભરતક્ષેત્રના બે વિભાગ કરવાવાળો હોવાથી તેને વૈતાઢય કહ્યો છે. વૈતાઢયગિરિ કુમાર નામક મહર્દિક દેવ પલ્યોપમની સ્થિતિવાળા એમના માલિક દેવ છે. તેથી આ નામ શાશ્વત છે. આ નામ કોઈના દ્વારા અપાયેલું નથી. ગંગા સિંધુ નદી :– ચુલ્લ હિમવંત પર્વતની લંબાઈ, પહોળાઈની મધ્યમાં એક પદ્મદ્રહ છે. જે પૂર્વ પશ્ચિમ ૧૦૦૦ યોજન લાંબો, ઉત્તરદક્ષિણ ૫૦૦ યોજન પહોળો છે. એના પૂર્વી કિનારાથી ગંગા નદી નીકળે અને પશ્ચિમી કિનારાથી સિંધુ નદી નીકળે છે. આ નદિઓ ૫૦૦-૫૦૦ યોજન પર્વત પર સીધી વહે છે. પછી ગંગાવર્ત ફૂટ અને સિન્ધુઆવર્ત ફૂટ પાસેથી દક્ષિણની તરફ વળાંક લઈ પર્વતના દક્ષિણી કિનારાથી ભરત ક્ષેત્રમાં પર્વતના નિતંબ(તળેટી)માં આવેલા ગંગા કુંડ અને સિંધુ કુંડમાં પડે છે. પડવાના સ્થાન પર આ નદિઓ એક જિહ્વાકાર માર્ગથી નીકળે છે તે યોજનનો પહોળો, યોજન લાંબો, કોશ મોટો હોય છે. અર્થાત્ તે જિલ્હા પર્વતથી યોજન બહાર નીકળેલી હોવાથી પાણી ૧૦૦ યોજન સાધિક નીચે પડે છે. બન્ને કુંડોના દક્ષિણી તોરણથી બન્ને નદી ≤ યોજનના વિસ્તારથી તથા કોશની જાડાઈથી પ્રવાહિત થાય છે. દક્ષિણની તરફ આગળ વધતાં ઉતરાર્ધ ભરત ક્ષેત્રમાં થઈ વૈતાઢય પર્વતની ખંડપ્રપાત ગુફાની નીચેથી ગંગા નદી અને મિશ્ર ગુફાની નીચેથી સિંધુ નદી નીકળે છે. વૈતાઢય પર્વતને ઉત્તરદિશાથી ભેદી દક્ષિણ દિશાથી બન્ને નદીઓ પર્વતથી બહાર નીકળે છે. દક્ષિણાર્ધ ભારતના ભાગ સુધી સીધી દક્ષિણમાં વહેતી ગંગાનદી પૂર્વની તરફ અને સિંધુ નદી પશ્ચિમની તરફ વળાંક લઈ લે છે. આગળ જઈને બન્ને નદિઓ ક્રમશઃ પૂર્વી લવણ સમુદ્ર અને પશ્ચિમી લવણ સમુદ્રમાં મળી જાય છે. બન્ને નદિઓ ભરત ક્ષેત્રની કુલ ૧૪,૦૦૦ અન્ય નદીઓને પોતાનામાં સમાવિષ્ટ કરી સમુદ્રમાં ૬ર યોજન વિસ્તાર અને સવા યોજનની ઊંડાઈથી મળે છે. નદિઓના બન્ને કિનારા પર વેદિકા અને વનખંડ છે. ભરતક્ષેત્રના છ ખંડ :- આ પ્રકારે આ બન્ને નદીઓના ભરતક્ષેત્રમાં વહેવાથી ઉત્તર ભરતના અને દક્ષિણ ભરતના ત્રણ ત્રણ વિભાગ થઈ જાય છે. અર્થાત્ વૈતાઢય પર્વતના કારણે બે વિભાગ અને નદિઓના કારણથી છ વિભાગ બને છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત તે ભરતક્ષેત્રના છ ખંડ કહેવાય છે. - દક્ષિણ ભારતની મધ્યમાં વચ્ચોવચ વિનીતા નગરી છે. એજ પહેલો ખંડ છે. જે સૌથી મોટો ખંડ છે. સિંધુ નદીના નિષ્કટવાળો વિભાગ બીજો ખંડ છે. ત્રીજો ખંડ ઉત્તર ભારતમાં સિંધુ નિષ્ફટ છે. ચોથો ખંડ ઉત્તર ભારતનો મધ્યમ વિભાગ છે. પાંચમો ખંડ ગંગાનિષ્ફટ ઉત્તર ભારતનો છે અને છઠ્ઠો ખંડ દક્ષિણ ભારતનો ગંગાનિકુંટ(ખુણો) છે. આ છએય ખંડોમાં મનુષ્ય પશુ આદિ નિવાસ કરે છે. એમાંથી દક્ષિણ ભારતમાં આવેલા પહેલા, બીજા, છઠ્ઠા ખંડ પર વાસુદેવ, બલદેવનું રાજ્ય હોય છે અને છએય ખંડો પર ચક્રવર્તીનું એક છત્ર રાજ્ય હોય છે. આ છે ખંડોમાં અને વિદ્યાધરોની બન્ને શ્રેણીઓમાં ઉત્સર્પિણી અવસર્પિણી ના આરાનું પ્રવર્તન હોય છે. ત્રીજો અને પાંચમો ખંડ સમાન છે. તે બીજા, ચોથા અને છઠ્ઠા ખંડથી મોટા છે. 28ષભકૂટ પર્વત :– ઉત્તર ભરતના વચલા ખંડમાં વચ્ચોવચ ચુલ્લ હિમવંત પર્વતની પાસે 28ષભ કૂટ નામક પર્વત છે. આઠ યોજન ઊંચો એવં મૂલમાં આઠ (૧૨) યોજનાના વિસ્તારવાળો છે. ઉપર ક્રમશઃ પહોળાઈ ઓછી હોય છે. શિખર તલ ચાર યોજનના પહોળા છે. સર્વત્ર ગોળ છે. અતઃ ત્રિગુણી સાધિક પરિધિ છે. સમ ભૂમિ પર એવં શિખર તલ પર પાવર વેદિકા અને વનખંડ છે. શિખર તલની વચમાં એક ભવન છે. જે એક કોશ લાંબુ કોશ પહોળુ અને દેશોન એક કોશ ઊંચું છે. એમાં મહદ્ધિક દેવ સપરિવાર રહેતા હોય છે, જે આ ઋષભકૂટ પર્વતના માલિક દેવ છે. ગોપુચ્છાકાર કૂટના સમાન આકારવાળા હોવાથી એના નામ સાથે કૂટ શબ્દ જોડવામાં આવેલ છે. અહીં કૂટને સમભૂમિ પર વિષ્ક્રમના માટે ૧ર યોજન પણ પાઠાંતરથી લખ્યા છે જે લિપિ દોષ માત્ર છે. સમસ્ત કુટ જેટલા ઊંચા હોય છે, તેટલા જ મૂળમાં પહોળા હોય છે. નોંધઃ- ગંગા સિંધુ નદીઓનું વર્ણન ચોથા વક્ષસ્કારમાં આપવામાં આવ્યું છે. બીજો વક્ષસ્કાર ઉત્સર્પિણી અવસર્પિણી:– સમય આવલિકાથી લઈને પલ્યોપમ સાગરોપમનું કાળમાન અનુયોગદ્વાર સૂત્ર પુષ્પ ૨૩માં આપવામાં આવેલ છે. ૧૦ કોડા ક્રોડ સાગરોપમનો એક ઉત્સર્પિણી કાળ હોય છે અને એટલો જ અવસર્પિણી કાળ હોય છે, ઉત્સર્પિણી કાળમાં જીવોની અવગાહના, આયુ, શારીરિક સંયોગ આદિ ક્રમિક વધતા જાય અને પુગલ સ્વભાવ પણ વર્ધમાન અવસ્થાને પ્રાપ્ત થતા હોય છે. આ કારણે આ ૧૦ ક્રોડા ક્રોડ સાગર કાળમાનને ઉત્સર્પિણી (વિકાસ માન) કાળ કહેવાય છે. આનાથી વિપરીત અવસર્પિણી કાળમાં ઉક્ત જીવ અને પુગલના ગુણો– www.jainēlibrary.org Page #127 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સ્વભાવોમાં ક્રમિક ડ્રાસ(હાનિ) થતી રહે છે. એટલા માટે આ ૧૦ ક્રોડ ક્રોડ કાળ માનને અવસર્પિણી(હાયમાનકાળ) કહેલ છે. ૧૨૫ અવસર્પિણી કાલ :– તેના વિભાગો છે, જેમાં ક્રમિક હાનિ થતી હોય છે. આ વિભાગોને ૬ આરા કહે છે. આ ૬ આરાના નામ આ પ્રકારે છે– (૧) સુખમ સુખમ (૨) સુખમ (૩) સુખમ દુ:ખમ (૪) દુ:ખમ સુખમ (૫) દુ:ખમ (૬) દુઃખમ દુઃખમ. (૧) ‘સુખમ-સુખમ’ પહેલો આરો :- આ આરો ૪ ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. આ કાળમાં ભરતક્ષેત્રના પૃથ્વી પાણી અને વાયુ મંડલના તથા પ્રત્યેક પ્રાકૃતિક પદાર્થોના સ્વભાવ અતિ ઉત્તમ, સુખકારી એવં સ્વાસ્થ્યપ્રદ હોય છે. મનુષ્યોની તથા પશુ પક્ષીઓની સંખ્યા અલ્પ હોય છે. જલ સ્થાનોની એવં દસ પ્રકારના વિશિષ્ટ વૃક્ષોની બહુલતા હોય છે. આ વિશિષ્ટ વૃક્ષ ૧૦ જાતિના હોય છે. એનાથી મનુષ્યો આદિના જીવન સંબંધી આવશ્યકતાની પૂર્તિ થાય છે. આ કાળમાં ખેતી, વ્યાપાર આદિ કર્મ હોતા નથી; નગર, મકાન, વસ્ત્ર, વાસણ આદિ હોતા નથી; ભોજન રાંધવાનું, સંગ્રહ કરવાનું હોતું નથી, અગ્નિ પણ આ કાળમાં ઉત્પન્ન થતો નથી. ઇચ્છિત ખાધ પદાર્થ વૃક્ષોથી પ્રાપ્ત થઈ જાય છે. નિવાસ અને વસ્ત્રના કાર્ય પણ વૃક્ષ અને વૃક્ષની છાલ, પત્ર આદિથી થઈ જાય છે. પાણી માટે અનેક સુંદર જલ સ્થાન સરોવર આદિ હોય છે. દસ વૃક્ષોનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં જુઓ. યુગલ મનુષ્ય :- આ સમયમાં સ્ત્રી, પુરુષ સુંદર એવં પૂર્ણ સ્વસ્થ હોય છે. એમને જીવન ભર ઔષધ, ઉપચાર વૈદ્ય આદિની આવશ્યકતા રહેતી નથી, માનુષિક સુખ ભોગવતા જીવનભરમાં એમને કેવલ એક જ યુગલ ઉત્પન્ન થાય છે. અર્થાત્ એમને એક પુત્ર અને એક પુત્રી એક સાથે જન્મે છે. ‘અમે બે, અમારા બે’નો આધુનિક સરકારી સિદ્ધાંત એ સમયે સ્વાભાવિક પ્રવહમાન હોય છે. એ યુગલ પુત્ર પુત્રીનું ૪૯ દિવસ માતા પિતા પાલન કરે છે. પછી તે સ્વનિર્ભર સ્વાવલંબી બની જાય છે. ૬ મહિના થાય ત્યારે તેમના માતા પિતા છીંક એવ બગાસાના નિમિત્તે લગભગ સાથે મરી જાય છે. પછી તે યુગલ ભાઈ બહેનના રૂપમાં સાથે સાથે વિચરણ કરે છે અને યૌવન વય પ્રાપ્ત થતાં સ્વતઃ પતિ પત્નીનું રૂપ ધારણ કરી લે છે. યુગલ શરીર ઃ– તે સમયના મનુષ્યની ઉંમર ૩ પલ્યોપમની હોય છે અને ક્રમિક ઘટતાં ઘટતાં પ્રથમ આરાની સમાપ્તિ સુધી ૨ પલ્યોપમની થઈ જાય છે. તે મનુષ્યોના શરીરની અવગાહના ૩ કોશની હોય છે. સ્ત્રી પુરુષથી ૨-૪ અંગુલ નાની હોય છે. આ અવગાહના પણ ઘટતાં ઘટતાં પહેલા આરાના અંતમાં ૨ કોશ (ગાઉ) થઈ જાય છે. આ યુગલ મનુષ્યોના શરીર વજૠષભનારાચ સંહનન Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧રક મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત વાળા હોય છે. તેનું સંસ્થાન સુંદર સુડોલ સમચોરસ હોય છે. એમના શરીરમાં ૨૫૬ પાંસળીઓ હોય છે. ક્ષેત્ર એવં યુગલ સ્વભાવ – આ યુગલ મનુષ્યને ત્રણ દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. એમનો આહાર પૃથ્વી, પુષ્પ અને ફલરૂપ હોય છે. આ પદાર્થોનો આસ્વાદ ચક્રવર્તીના ભોજનથી પણ અધિક સ્વાદિષ્ટ હોય છે. સોના ચાંદી અને ઝવેરાત જ્યાં ત્યાં પડ્યા હોય પરંતુ કોઈના ઉપયોગમાં આવતા નથી. તે મનુષ્ય વેર ભાવથી રહિત હોય છે. તીવ્ર અનુરાગ પ્રેમ બંધન પણ એમને નથી હોતા. તેઓ પગે વિહાર વિચરણ કરતા હોય છે અર્થાત્ ઉપલબ્ધ હાથી, ઘોડા આદિ પર સવારી કરતા નથી. પશુના દૂધ આદિ પદાર્થોનો પણ તે મનુષ્ય ઉપયોગ કરતા નથી.હિંસક પશુ, સિંહ આદિ પણ આ મનુષ્યને જરા પણ બાધા-પીડા પહોંચાડતા નથી. ધાન્ય આદિ પણ એમના ઉપયોગમાં આવતા નથી. ત્યાંની ભૂમિ સ્વચ્છ નિર્મલ કંટક આદિ થી રહિત હોય છે. ડાંસ, મચ્છર, માંકડ આદિ શુદ્ર જંતુ હોતા નથી. સર્પઆદિ પણ ભદ્ર પ્રકૃતિવાળા હોય છે. ત્યાંના દસ વિશિષ્ટ વૃક્ષોને વ્યવહાર ભાષામાં કલ્પવૃક્ષ કહે છે. આ ઉપરાંત પણ અનેક જાતિના વૃક્ષ એ કાળમાં હોય છે. - તે યુગલ મનુષ્ય અલ્પેચ્છાવાળા, ભદ્ર, વિનીત, ગુપ્ત, સંગ્રહવૃતિ રહિત અને વૃક્ષની શાખાની વચ્ચે નિવાસ કરનારા હોય છે. તે સમયે ઘણા વૃક્ષ મહેલ એવં હવેલી આદિના સદશ હોય છે. રાજા,માલિક, નોકર,સેવક આદિ એ સમયે હોતા નથી. નાચ, ગાન, મહોત્સવ આદિ થતા નથી. વાહન યાન આદિ હોતા નથી. મિત્ર, સખા, ભાઈ, બહેન, માતા, પિતા, પતિ, પત્ની, પુત્ર, પુત્રી એટલા સંબંધ હોય છે. કાકા, મામા, નાના, દાદા, દૌહિત્ર, પૌત્ર, પુત્ર વધુ, ફૈબા, ભત્રીજા, માસી, આદિ સંબંધ હોતા નથી. મૂલ પાઠમાં પુત્રવધૂનો શબ્દ લિપિ પ્રમાદ આદિ કોઈ કારણથી પ્રવિષ્ટ થઈ ગયો લાગે છે. કારણ કે ૬ મહિનાના ભાઈ બહેનમાં પતિ પત્નિના ભાવ ન હોઈ શકે. ૬ મહિના પછી માતા પિતા જીવિત રહેતા નથી. તે મનુષ્ય જીવનમાં કોઈ પણ પ્રકારના કષ્ટ દુઃખ ભોગવતા નથી. સહજ શુભ પરિણામોથી મરીને તે દેવ ગતિમાં જાય છે. તેઓ દેવગતિમાં ભવનપતિથી લઈને પહેલા બીજા દેવલોક સુધી જન્મે છે, આગળ જતા નથી. તેઓ પોતાની સ્થિતિથી ઓછી સ્થિતિના દેવ બની શકે છે. વધારે સ્થિતિના નહીં અર્થાત્ તે યુગલ મનુષ્ય ત્રણ પલ્યથી અધિક સ્થિતિના દેવ નથી બની શકતા. દશ હજાર વર્ષથી લઈને ૩ પલ્ય સુધી કોઈ પણ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. અન્ય કોઈ પણ ગતિમાં તે જતા નથી. તિર્યંચ યુગલ પણ આજ રીતે જીવન જીવે છે અને દેવલોકમાં જાય છે. એમની ઉત્કૃષ્ટ અવગાહના મનુષ્યથી બે ગણી હોય છે અને જઘન્ય અનેક ધનુષની હોય છે. ત્યાં સામાન્ય તિર્યંચ પણ અનેક જાતિના હોય છે. * આ રીતે પ્રથમ આરાનું વર્ણન પૂર્ણ થયું. તે કાળ ૪ કોડા ક્રોડી સાગરોપમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સુધી ચાલે છે. તે સમયના સ્ત્રી પુરુષના શરીરનું વિસ્તૃત વર્ણન પ્રશ્નવ્યાકરણ સૂત્રના સારાંશમાં જુઓ. ૧૨૦ (૨) ‘સુખમ’ બીજો આરો ઃ– પહેલો આરો પૂર્ણ થતાં બીજો આરો શરૂ થાય છે. બધા રૂપી પદાર્થોના ગુણોમાં અનંત ગણી હાનિ થાય છે. આ આરાની શરૂઆતમાં મનુષ્યની ઉંમર બે પલ્યોપમ અને અંતમાં એક પલ્યોપમની હોય છે. અવગાહના પ્રારંભમાં બે કોશ અને અંતમાં એક કોશ હોય છે. એમના શરીરમાં ૧૨૮ પાંસળીઓ હોય છે. તેમને બે દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. માતા પિતા, પુત્ર ને પુત્રીનો ઉછેર ૬૪ દિવસ કરે છે. આ બધા પરિવર્તન ક્રમિક હોય છે એવું સમજવું. શેષ વર્ણન પ્રથમ આરાની સમાન છે. તિર્યંચનું વર્ણન પણ પ્રથમ આરાની સમાન છે. આ આરો ૩ ક્રોડા ક્રોડી સાગરોપમ સુધી ચાલે છે. (૩) ‘સુખમ-દુઃખમ’ ત્રીજો આરો :– બીજો આરો પૂર્ણ થતાં ત્રીજો આરો શરૂ થાય છે. બધા રૂપી પદાર્થોના ગુણોમાં અનંતગણી હાનિ થાય છે. પ્રારંભમાં મનુષ્યોની ઉંમર એક પલ્યોપમની હોય છે, અંતમાં એક કરોડ પૂર્વની હોય છે. તેમની અવગાહના પ્રારંભમાં એક કોશની હોય છે, અંતમાં ૫૦૦ ધનુષની હોય છે. તેમના શરીરમાં ૬૪ પાંસળીઓ હોય છે. એક દિવસે આહારની ઇચ્છા થાય છે. પુત્રપુત્રીનો ઉછેર ૭૯ દિવસ કરે છે. શેષ વર્ણન પ્રથમ આરાની સમાન છે. આ આરાના બે તૃતીયાંશ ભાગ સુધી ઉક્ત વ્યવસ્થામાં ક્રમિક હાનિ થતી હોવાનું વર્ણન સમજવું. પરંતુ પાછળના એક તૃતીયાંશ(કું) ભાગમાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહે ત્યારે અક્રમિક હાનિ વૃદ્ધિનો મિશ્રણ કાળ ચાલે છે. દસ વિશિષ્ટ વૃક્ષોની સંખ્યા ઓછી થવા લાગે છે. યુગલ વ્યવસ્થામાં પણ પાછું અંતર આવવા લાગે છે. આ રીતે મિશ્રણ કાળ ચાલતાં-ચાલતાં ૮૪ લાખ પૂર્વ જેટલો સમય આ આરાનો રહે છે, ત્યારે લગભગ પૂર્ણ પરિવર્તન થઈ જાય છે. અર્થાત્ યુગલકાલથી કર્મ ભૂમિકાળ આવી જાય છે. ત્યારે ખાવાપીવા, રહેણી કરણી, કાર્ય-કલાપ, સંતાનોત્પત્તિ, શાંતિ, સ્વભાવ, પરલોકગમન વગેરેમાં અંતર આવી જાય છે. ચારે ગતિ અને મોક્ષગતિ ચાલુ થઈ જાય છે. શરીરની અવગાહના અને ઉંમરનો પણ કોઈ ધ્રુવ કાયદો રહેતો નથી સંહનન સંસ્થાન બધા(છએ) પ્રકારના થઈ જાય છે. કુલકર વ્યવસ્થા ઃ– પાછળના 3 ભાગમાં અને પૂર્ણ કર્મભૂમિ કાળના થોડા વર્ષ પૂર્વ વૃક્ષોની કમી વગેરેને કારણે અને કાળ પ્રભાવના કારણે કયારેક કયાંક પરસ્પર વિવાદ કલહ પેદા થવા લાગે છે. ત્યારે આ યુગલ પુરુષોમાં કોઈ ન્યાય કરવાવાળું પંચ કાયમ કરી દેવાય છે. તેમને કુલકર કહ્યા છે. આ કુલકરોની વ્યવસ્થા ૫-૭-૧૦-૧૫ પેઢી લગભગ ચાલે છે. ત્યાં સુધીમાં તો પ્રથમ તીર્થંકર ઉત્પન્ન થઈ જાય છે. કુલકરોને કઠોર દંડ નીતિ નહોતી ચલાવવી પડતી. સામાન્ય ઉપાલંભ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧ર૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત માત્રથી અથવા અલ્પ સમજાવટથી એમની સમસ્યા હલ થઈ જતી. આ કુલકરોની ત્રણ નીતિ કહેલ છે. હકાર, મકાર, ધિક્કાર આવા શબ્દોના પ્રયોગથી આ યુગલ મનુષ્ય લજ્જિત ભયભીત અને વિનયોવનત થઈને શાંત થઈ જાય છે. આ વર્તમાન અવસર્પિણી કાળના ત્રીજા આરામાં થયેલા ૧૪ કુલકરોના નામ છે. (૧) સુમતિ, (ર) પ્રતિશ્રુતિ (૩) સીમંકર (૪) સીમંધર (પ) ક્ષેમકર (૬) ક્ષેમધર (૭) વિમલવાહન (૮) ચક્ષુષ્માન (૯) યશોવાન (૧૦) અભિચંદ્ર (૧૧) ચન્દ્રાભ (૧૨) પ્રસેનજીત (૧૩) મરૂદેવ (૧૪) નાભિ. ત્યાર પછી પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન પણ થોડો સમય કુલકર અવસ્થામાં રહ્યા. તેઓ ૮૩ લાખ પૂર્વ સંસારાવસ્થામાં રહ્યા. આ પ્રકારે પ્રત્યેક અવસર્પિણીના ત્રીજા આરાની મિશ્ર કાળની અવસ્થા તેમજ વ્યવસ્થા સમજવી જોઈએ. પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ - નાભી અને મરૂદેવી પણ યુગલ પુરુષ અને સ્ત્રી હતા. પરંતુ મિશ્રણ કાલ હોવાથી એમના અનેક વર્ષોની ઉંમર અવશેષ રહેવા છતાં ભગવાન ઋષભ દેવનો ઈક્વાકુ ભૂમિમાં જન્મ થયો હતો. તે સમય સુધી નગર આદિનું નિર્માણ નહોતું થયું. ૪૪ ઈન્દ્ર આદિ આવ્યા અને યથાવિધિ જન્માભિષેક કર્યો. બાલ્યકાળ બાદ ભગવાને યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યો, કુલકર બન્યા પછી રાજા બન્યા. વીસ લાખ પૂર્વની વયે રાજા બન્યા. ૩ લાખ પૂર્વ સુધી રાજા રૂપમાં રહ્યા. કુલ ૮૩ લાખ પૂર્વ સંસારાવસ્થામાં રહ્યા. તેમણે લોકોને કર્મ ભૂમિની યોગ્યતાના અનેક કર્તવ્યો, કાર્યકલાપોનો બોધ દીધો. પ્રભુએ પુરુષોની ૭ર કળા, સ્ત્રીઓની ૬૪ કળા, શિલ્પ, વ્યાપાર, રાજનીતિ આદિની વિવિધ નૈતિક સામાજિક વ્યવસ્થાઓ અને સંસાર વ્યવહારોના જ્ઞાન-વિજ્ઞાન પ્રદાન કર્યા. શક્રેન્દ્રએ વૈશ્રમણ દેવ દ્વારા દક્ષિણ ભારતના મધ્ય સ્થાનમાં વિનિતા નગરીનું નિર્માણ કરાવ્યું અને ભગવાનનો રાજ્યાભિષેક કર્યો. અન્ય પણ ગામ નગરોનું નિર્માણ થયું. રાજ્યોના વિભાજન થયા. ભગવાન ઋષભ દેવના ૧૦૦ પુત્ર થયા. એ બધાને અલગ-અલગ ૧૦૦ રાજ્ય આપી રાજા બનાવી દીધા. ભગવાનને બે પુત્રીઓ થઈ, બ્રાહ્મી અને સુંદરી. જેમનો ભરત અને બાહુબલીની સાથે યુગલરૂપમાં જન્મ થયો હતો. ભગવાન ઋષભદેવની વિવાહ વિધિનું વર્ણન સૂત્રમાં નથી. વ્યાખ્યા ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે મિશ્રણ કાલના કારણે સુનંદા અને સુમંગલા નામક બે કુંવારી કન્યાઓના સાથે યુગલરૂપમાં ઉત્પન્ન બાળકોનું મૃત્યુ થવાથી તે કન્યાઓને કુલકર નાભિના સંરક્ષણમાં પહોંચાડવામાં આવી. તે બન્ને ઋષભદેવ ભગવાનની સાથે સંચરણ કરતી હતી. યોગ્ય વય થતાં શક્રેન્દ્ર પોતાનો જીતાચાર જાણીને કે “અવસર્પિણીના પ્રથમ તીર્થકરનું પાણિગ્રહણ કરાવવું મારું કર્તવ્ય છે.” ભરત For Private & Personal Use O Page #131 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ક્ષેત્રમાં આવીને દેવ દેવીઓના સહયોગથી સુમંગલા અને સુનંદા નામની કુંવારી કન્યાઓનીં સાથે ભગવાનની વિવાહ વિધિ સમ્પન્ન કરી.(તીર્થંકરોના જન્મ વિશિષ્ટ હોય છે એની સાથે કોઈ બાલિકા ગર્ભમાં કે જન્મમાં હોય તેમ થતું નથી. તેઓના જન્મ મહોત્સવના વર્ણનમાં પણ બીજી બાલિકાનું વર્ણન નથી.) ભગવાન ઋષભદેવની દીક્ષા :– ૮૩ લાખ પૂર્વ (૨૦+૬૩) કુમારાવસ્થા અને રાજ્યકાલના વ્યતીત થતાં ગ્રીષ્મ ઋતુના પહેલા મહિનાના પહેલા પક્ષમાં ચૈત્ર વદી નવમીના દિવસે ભગવાને વિનીતા નગરીની બહાર સિદ્ધાર્થવન નામક ઉધાનમાં દીક્ષા અંગીકાર કરી. દીક્ષા મહોત્સવ ૬૪ ઇન્દ્રોએ કર્યો. તેની સાથે ૪૦૦૦ વ્યક્તિઓએ પણ સંયમ અંગીકાર કર્યો. એક વર્ષ પર્યંત ભગવાને દેવદુષ્ય વસ્ત્ર ધારણ કર્યું, ખભા પર રાખ્યું. એક વર્ષ સુધી મૌન અને તપ અભિગ્રહ ધારણ કર્યો. પ્રથમ પારણું એક વર્ષે રાજા શ્રેયાંસકુમારના હાથે થયું. ૧૦૦૦ વર્ષ સુધી તપ સંયમથી આત્માને ભાવિત કરતા ભગવાને વિચરણ કર્યું. ૧૦૦૦ વર્ષ વ્યતીત થતાં પુરિમતાલ નગરીની બહાર શકટમુખ ઉદ્યાનમાં ધ્યાનાવસ્થામાં અઠ્ઠમની તપસ્યામાં ફાગણ વદી ૧૧ એ ઋષભદેવ ભગવાનને કેવલ જ્ઞાન કેવલ દર્શન ઉત્પન્ન થયું. ૧૨૯ ભગવાને ઉપદેશ આપવાનું શરૂ કર્યું; ચાર તીર્થની સ્થાપના કરી; ૮૪ ગણ, ૮૪ ગણધર, ઋષભસેન પ્રમુખ ૮૪૦૦૦ શ્રમણ, બ્રાહ્મી સુંદરી પ્રમુખ ૩ લાખ શ્રમણીઓ, શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ પાંચ હજાર શ્રાવક અને સુભદ્રા પ્રમુખ પાંચ લાખ ૬૪ હજાર શ્રાવિકાઓ થઈ. ભગવાનની અસંખ્ય પાટ સુધી કેવલ જ્ઞાન પ્રાપ્ત થતું રહ્યું; તેને યુગાન્તરકૃત ભૂમિ કહેવાય છે. અને ભગવાનના કેવલ જ્ઞાન ઉત્પત્તિના અંતર્મુહૂર્ત બાદ મોક્ષ જવાનો પ્રારંભ થયો તેને પર્યાયાન્તર કૃત ભૂમિ કહેવાય છે. આ પ્રકારે ભગવાન ઋષભદેવ આ અવસર્પિણી કાળના પ્રથમ રાજા, પ્રથમ શ્રમણ, પ્રથમ તીર્થંકર, પ્રથમ કેવલી થયા. પાંચ સો ધનુષનું એમનું શરીરમાન હતું. એક લાખ પૂર્વ સંયમ પર્યાય, ૮૩ લાખ પૂર્વ ગૃહેસ્થ જીવન એમ ૮૪ લાખ વર્ષ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી માઘવદી ૧૩ ના દિવસે ૧૦ હજાર સાધુઓની સાથે ૬ દિવસની તપસ્યામાં અષ્ટાપદ પર્વત પર ભગવાન ઋષભદેવે પરમ નિર્વાણને પ્રાપ્ત કર્યું. દેવોએ ભગવાન તથા શ્રમણોના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો. એ દિવસથી ત્રીજા આરા ના ૮૯ પક્ષ (૩ વર્ષ ૮ મહીના) અવશેષ હતા. આ રીતે ૠષભદેવ ભગવાનનું વર્ણન કહેવામાં આવ્યું છે. બધા અવસર્પિણીના ત્રીજા આરાના અંતિમ ભાગનું વર્ણન અને પ્રથમ તીર્થંકરનું વર્ણન યથાયોગ્ય નામ પરિવર્તન આદિની સાથે તે જ રીતે સમજી લેવું. આ ત્રીજો આરો બે ક્રોડા ક્રોડી સાગરોપમનો હોય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત (૪) ‘દુઃખમ સુખમ’ ચોથો આરો ઃ– પ્રથમ તીર્થંકરના મોક્ષ જવાના ૩ વર્ષ, સાડા આઠ મહિના બાદ ચોથા આરાની શરૂઆત થાય છે. પૂર્વઅપેક્ષા પદાર્થોના ગુણ ધર્મમાં અનંતગણી હાનિ થાય છે. આ આરામાં મનુષ્યની અવગાહના અનેક ધનુષની અર્થાત્ ૨ થી ૫૦૦ ધનુષની હોય છે, ઉંમર આરાની શરૂઆતમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કરોડ પૂર્વનું હોય છે અને આરાના અંતમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક સો વર્ષ અર્થાત્ ૨૦૦ વર્ષથી કંઈક ઓછું હોય છે. ૬ સંહનન ૬ સંસ્થાન એવં આરાની શરૂઆતમાં ૩૨, અંતમાં ૧૬ પાંસળી મનુષ્યના શરીરમાં હોય છે. ૭૨ કળા, ખેતી, વ્યાપાર, શિલ્પકર્મ, મોહભાવ, વૈર, વિરોધ, યુદ્ધ, સંગ્રામ, રોગ, ઉપદ્રવ આદિ અનેક કર્મભૂમિજન્ય અવસ્થા હોય છે. આ કાલમાં ૨૩ તીર્થંકર ૧૧ ચક્રવર્તી થાય છે. એક તીર્થંકર અને એક ચક્રવર્તી ત્રીજા આરામાં થઈ જાય છે. ૯ બલદેવ, ૯ વાસુદેવ ૯ પ્રતિવાસુદેવ આદિ વિશિષ્ટ પુરુષ થાય છે. આ કાળમાં જન્મેલા મનુષ્ય ચાર ગતિમાં અને મોક્ષ ગતિમાં જાય છે. આ સમયે યુગલકાળ નથી હોતો તેથી હિંસક જાનવર એવં ડાંસ મચ્છર આદિ ક્ષુદ્ર જીવ જંતુ મનુષ્યોના માટે કષ્ટ પ્રદ હોય છે. રાજા, પ્રજા, શેઠ, માલિક, નોકર, દાસ આદિ ઉચ્ચ-નિમ્ન અવસ્થાઓ હોય છે. કાકા, મામા, નાના, દાદા, દાદી, પૌત્ર, પ્રપૌત્ર માસી, ફૈબા આદિ ઘણાં સંબંધ હોય છે અને જે જે ભાવોનો પ્રથમ આરામાં નિષેધ કર્યો છે તે બધા ભાવ આ આરામાં મળી રહે છે. ૧૩૦ આ આરાના ૭૫ વર્ષ સાડા આઠ મહિના અવશેષ રહે ત્યારે ૨૪માં તીર્થંકરનો જન્મ થાય છે અને ૩ વર્ષ સાડા આઠ મહિના રહે ત્યારે ૨૪માં તીર્થંકર નિર્વાણને પ્રાપ્ત થાય છે. આ આરો એક ક્રોડા ક્રોડી સાગરોપમમાં ૪૨૦૦૦ વર્ષ ઓછાનો હોય છે . । (૫) ‘દુઃખમ’ પાંચમો આરો ઃ– ૨૪માં તીર્થંકરના મોક્ષ જવાના ૩ વર્ષ સાડા આઠ મહિના થયા પછી પાંચમા દુઃખમ આરાની શરૂઆત થાય છે. આ આરાઓના નામ સાથે સુખ દુઃખના સ્વભાવ પણ સ્પષ્ટ થાય છે. અર્થાત્ પહેલા બીજા આરા સુખમય હોય છે. દુઃખની કોઈ ગણના ત્યાં નથી હોતી. ત્રીજામાં અલ્પ દુ:ખ છે. અર્થાત્ અંતમાં મિશ્રણ કાળ અને કર્મભૂમિજ કાળમાં દુઃખ, કલેશ, કષાય, રોગ, ચિંતા આદિ હોય છે. ચોથા આરામાં સુખ અને દુઃખ બન્ને છે અર્થાત્ કેટલાક મનુષ્ય સંપૂર્ણ જીવનભર માનુષિક સુખ ભોગવે છે. પુણ્યથી પ્રાપ્ત અપાર ધન રાશિમાં સંતુષ્ટ રહે છે અને પછી દીક્ષા લઈને આત્મ કલ્યાણ કરે છે. અધિક માનવ સંસાર પ્રપંચ, જીવન વ્યવસ્થા, કષાય, કલેશમાં પડયા રહે. આના અનંતર પાંચમો આરો દુઃખમય છે અર્થાત્ આ કાળમાં સુખની કોઈ ગણતરી નથી માત્ર દુઃખ ચોતરફ ઘેરો કરે છે. સુખી દેખાવાવાળા માત્ર દેખાવ પૂરતા હોય છે. વાસ્તવમ તે પણ ડગલે અને પગલે તન, મન, ધન, જનના દુઃખોથી વ્યાપ્ત હોય છે. પૂર્વને 2 Page #133 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર ઃ ભૂલીપ પ્રજ્ઞાતિ સૂત્ર ૧૩૧ અપેક્ષા આ આરામાં પુદ્ગલ સ્વભાવમાં અનંતગણી હાનિ હોય છે. મનુષ્યોની સંખ્યા અધિક હોય છે. ઉપભોગ, પરિભોગની સામગ્રી હીનાધિક થતી રહે છે. દુષ્કાળ દુર્ભિક્ષ થતાં રહે છે. રોગ, શોક, ઘડપણ, મહામારી, જન સંહાર, વેર-વિરોધ, યુદ્ધ-સંગ્રામ થતા રહે છે. જન સ્વભાવ પણ ક્રમશઃ અનૈતિક, હિંસક, ક્રૂર બનતો જાય છે. રાજા, નેતા પણ પ્રાયઃ અનૈતિક અને કર્તવ્ય શ્રુત અધિક હોય છે. તેઓ પ્રજાના પાલનની અપેક્ષા શોષણ અધિક કરે છે. ચોર, ડાકુ, લૂંટારા, દુર્બસની આદિ લોકો વધારે હોય છે. ધાર્મિક સ્વભાવના લોકો ઓછા હોય છે. ધર્મના નામે ઢોંગ ઠગાઈ કરનારા પણ ઘણા હોય છે. આ આરામાં જન્મનાર ચારે ગતિમાં જાય છે. મોક્ષ ગતિમાં જતા નથી. ૬ સંઘયણ. ૬ સંસ્થાનવાળા હોય છે એવં પ્રારંભમાં ૧૬ અને અંતમાં ૮ પાંસળી માનવ શરીરમાં હોય છે. અવગાહના અંતમાં ઉત્કૃષ્ટ બે હાથ અને પ્રારંભમાં તેમજ મધ્યમાં અનેક હાથ હોય છે. અનેક હાથથી ૭ કે ૧૦ હાથ પણ હોઈ શકે છે. એક હાથ લગભગ એક ફટનો માનવામાં આવે છે. ઉંમર શરૂઆતમાં તેમજ મધ્યમાં ઉત્કૃષ્ટ ૨૦૦ વર્ષથી કાંઈ ઓછી હોઈ શકે છે. અંતમાં ઉત્કૃષ્ટ ૨૦ વર્ષ હોય છે. આ કાળમાં મનુષ્યોમાં વિનય, શીલ, ક્ષમા, લજ્જા, દયા, દાન, ન્યાય, નૈતિકતા, સત્યતા આદિ ગુણોની અધિકતમ હાનિ હોય છે અને એનાથી વિપરીત અવગુણોની અધિકતમ વૃદ્ધિ હોય છે. ગુરુ અને શિષ્ય પણ અવિનીત, અયોગ્ય તેમજ અલ્પજ્ઞ હોય છે. ચારિત્રનિષ્ઠા ક્રમશઃ ઓછી થતી જાય છે, ચારિત્રહીન અધિક હોય છે. ધાર્મિક, સામાજિક અને રાજકીય મર્યાદા લોપક વધતા જાય છે અને મર્યાદા પાલક ઘટતા જાય છે. આ આરામાં દસ બોલોનો વિચ્છેદ થાય છે. ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થકરના મોક્ષ ગયા બાદ ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, સુધી ૧ર+૮+૪૪ = ૬૪ વર્ષ સુધી કેવલજ્ઞાન રહ્યું. ત્યાર પછી આ આરાના અંતિમ દિવસ સુધી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ધર્મની આરાધના કરનારા અને દેવલોકમાં જનારા હોય છે. વિચ્છેદના દસ બોલઃ- (૧) પરમ અવધિજ્ઞાન, (૨) મન:પર્યવ જ્ઞાન (૩) કેવળ જ્ઞાન (૪-૬) છેલ્લા ત્રણ ચારિત્ર, (૭) પુલાક લબ્ધિ (૮) આહારક શરીર (૯) જિન કલ્પ (૧૦) બે શ્રેણી ઉપશમ અને ક્ષપક. કેટલાક ભિક્ષુ પડિમા, એકલ વિહાર, સહાન આદિનો વિચ્છેદ કહે છે. પરંતુ આ કથન આગમથી સંમત નથી પરંતુ વિપરીત પણ થાય છે. ભગવાન મહાવીરના શાસનમાં ૧000વર્ષ બાદ સંપૂર્ણ પૂર્વજ્ઞાનનો મૌલિકરૂપમાં વિચ્છેદ થયો. આંશિક રૂપાંતરિત અવસ્થામાં અત્યારે પણ ઉપાંગ છેદ આદિમાં વિધમાન છે. ૨૧ હજાર વર્ષ સુધી ભગવાન મહાવીરનું શાસન ઉતાર ચઢાવથી ઝોલા ખાતાંખાતાં પણ ચાલશે. સર્વથા(આત્યંતિક વિચ્છેદ) ભગવાનના શાસનના મધ્યાવધિમાં Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત નહિ થાય. પરંતુ છઠ્ઠો આરો શરૂ થતાં પાંચમાં આરાના અંતિમ દિવસે પ્રથમ પ્રહરમાં જૈન ધર્મ, બીજા પ્રહરમાં અન્ય ધર્મ, ત્રીજા પ્રહરમાં રાજ ધર્મ, ચોથા પ્રહરમાં અગ્નિનો વિચ્છેદ થશે. આ પ્રકારનું વર્ણન બધા અવસર્પિણીના પાંચમા આરાનું સમજવું. આ આરો ર૧૦૦૦ વર્ષનો હોય છે. (૬) છઠ્ઠો “દુઃખમ દુઃખમ આરો:- આ આરો પણ ૨૧000 વર્ષનો હોય છે. આ કાળ મહાન દુઃખ પૂર્ણ હોય છે. આ સમયે જોવા પૂરતું પણ સુખ હોતું નથી. આ ઘોર દુઃખોનું વર્ણન નરકના દુઃખોની સ્મૃતિ કરાવનારું હોય છે. આ આરાનું વર્ણન ભગવતી સૂત્ર શ. ૭ ઉ.૬માં જુઓ. ઉત્સર્પિણી કાળ – આ કાળ પણ ૧૦ ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. આમાં પણ ૬ આરા(વિભાગ) હોય છે. જેમના નામ અવસર્પિણીના સમાન હોય છે. પરંતુ ક્રમ એનો ઉલ્ટો હોય છે. યથા- પહેલા આરાનું નામ દુઃખમ દુઃખમ હોય છે અને છઠ્ઠા આરાનું નામ “સુખમ સુખમ” હોય છે. (૧) પહેલો “દુઃખમ દુઃખમ” આરો – ઉત્સર્પિણીના પહેલા આરાનું વર્ણન અવસર્પિણીના છઠ્ઠા આરાના અંતિમ સ્વભાવના સમાન છે અર્થાત્ છઠ્ઠા આરાની શરૂઆતમાં જે પ્રલયનું વર્ણન છે તે અહીં નહીં સમજવું કિંતુ એ આરાના મધ્ય અને અંતમાં જે ક્ષેત્ર એવં જીવોની દશા છે, તેજ અહીં સમજવી આ આરો ર૧000 વર્ષનો હોય છે. ઉત્સર્પિણી કાળનો પ્રારંભ શ્રાવણ વદી એકમનો હોય છે. શેષ આરા કોઈ પણ દિવસ કે મહિનામાં પ્રારંભ થઈ શકે છે. આનો કોઈ નિયમ નથી કારણ કે આગમમાં એવું કથન નથી. આમ છતાં એવા નિયમ માનવાથી આગમ વિરોધ પણ થાય છે. યથા- ઋષભ દેવ ભગવાન માઘ મહિનામાં મોક્ષ પધાર્યા એના ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાદ શ્રાવણ વદી એકમ કોઈપણ ગણિતમાં નથી આવતી. અતઃ ચોથો આરો કોઈપણ દિવસે પ્રારંભ થઈ શકે છે. એમ જ બીજા આરા પણ સમજવા. મૂળપાઠમાં કેવળ ઉત્સર્પિણીનો પ્રારંભ શ્રાવણ વદી એકમથી કહેલ છે. અન્ય આરા માટે મનકલ્પિત ન માનવું જ શ્રેયસ્કર છે. (૨) બીજો “દુઃખમ આરો:- ૨૧+૧ = ૪૨ હજાર વર્ષનો મહાન દુઃખમય સમય વ્યતીત થયા પછી ઉત્સર્પિણીના બીજા આરાની શરૂઆત થાય છે. આની શરૂઆત થતાં જ (૧) સાત દિવસ પુષ્કર સંવર્તક મહામેઘ મુસળધાર જલ વૃષ્ટિ કરશે. જેથી ભરતક્ષેત્રની દાહકતા તાપ આદિ સમાપ્ત થઈને ભૂમિ શીતલ થઈ જશે. (૨) પછી સાત દિવસ સુધી ક્ષીર મેઘ વર્ષા કરશે. જેથી અશુભ ભૂમિમાં શુભ વર્ણ, ગંધ રસ આદિ ઉત્પન્ન થશે. (૩) પછી સાત દિવસ નિરંતર ધૃત મેઘ વૃષ્ટિ કરશે. જેથી ભૂમિમાં સ્નેહ સ્નિગ્ધતા ઉત્પન્ન થશે. (૪) આના પછી અમૃત મેઘ પ્રકટ થશે. તે પણ સાત દિવસ રાત નિરંતર વર્ષા કરશે. જેથી ભૂમિમા Page #135 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર વનસ્પતિને ઉગાડવાની બીજ શક્તિ ઉત્પન્ન થશે. (૫) આના પછી રસ મેઘ પ્રકટ થશે તે પણ સાત દિવસ મૂસળધાર વૃષ્ટિ કરશે જેથી ભૂમિમાં વનસ્પતિને માટે તીખાં-કડવા મધુર આદિ રસ ઉત્પન્ન કરવાની શક્તિનો સંચાર થશે. ૧૩૩ આ પ્રકારે પાંચ સપ્તાહની નિરંતર વૃષ્ટિ બાદ આકાશ વાદળોથી સાફ થઈ જશે. ત્યારબાદ ભરતક્ષેત્રમાં વૃક્ષ, લતા, ગુચ્છ, તૃણ, ઔષધિ, હરિયાળી આદિ ઉગવા લાગશે અને ક્રમશઃ શીઘ્ર વનસ્પતિનો વિકાસ થઈ જવાથી તે ક્ષેત્ર મનુષ્યોનો સુખપૂર્વક વિચરણ કરવા યોગ્ય થઈ જશે. અર્થાત્ થોડા જ મહિના અને વર્ષોમાં ભરતક્ષેત્રનો ભૂમિ ભાગ વૃક્ષ, લતા, ફળ, ફૂલ આદિથી યુક્ત થઈ જશે. અહીં કેટલાક લોકો એવા ભ્રામક અર્થની કલ્પના કરે છે કે વૃષ્ટિ થતાં જ ભૂમિ વૃક્ષાદિથી યુક્ત થઈ જાય છે. એવું કથન અનુપયુક્ત છે કારણ કે વૃક્ષોથી યુક્ત થવામાં વર્ષો લાગે છે અને વનસ્પતિ ગુચ્છ ગુલ્મ લતા આદિને ફળ ફૂલ લાગવામાં પણ મહિનાઓ લાગે છે. કારણ કે તે પ્રાકૃતિક છે, કોઈ જાદુ મંતર યા કરામત તો નથી કે એક જ દિવસમાં ૪૨ હજાર વર્ષથી ઉજ્જડ બનેલી જમીનમાં વર્ષા બંધ થતા જ ફળ, ફૂલ, વૃક્ષ આદિ તૈયાર થઈ જાય. કાલાંતરે જ્યારે પૃથ્વી વૃક્ષ, લતા, ફળ, ફૂલ આદિથી યુક્ત થઈ જશે ત્યારે વૈતાઢય પર્વતના ગુફાવાસી માનવ જોશે કે હવે અમારા માટે ક્ષેત્ર સુખપૂર્વક રહેવા વિચરવા યોગ્ય છે. આ ક્ષેત્રમાં જીવન નિર્વાહ યોગ્ય અનેક વૃક્ષ, લતા, છોડ, વેલ અને અનેક ફળ, ફૂલ આદિ વિપુલ માત્રામાં ઉપલબ્ધ થવા લાગ્યા છે, ત્યારે એમનામાંથી કોઈ સભ્ય સંસ્કારના માનવભેગા મળીને મંત્રણા કરશે કે "હવે વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ થવા લાગ્યા છે તેથી હવે આપણામાંથી કોઈ માનવ માંસાહાર નહીં કરે અને જે કોઈ આ નિયમનો ભંગ કરશે તે અમારા સમાજથી દેશનિકાલ માનવામાં આવશે અને કોઈ વ્યક્તિ એ માંસાહારીની સંગતિ નહીં કરે. એની પાસે પણ નહીં જાય, બધા એને ઘૃણા નફરત કરશે. એના પડછાયાને સ્પર્શના પણ નહીં કરે. આ ઘટના મધ્યમ ખંડના આર્યભૂમિના કોઈ એક સ્થલના મનુષ્યો માટે સમજવી. છ ખંડમાં બધેય એમ થતું નથી. તીર્થંકરો વિચરે ત્યારે પણ સર્વત્ર એમ થતું નથી. આ પ્રકારની એક વ્યવસ્થાને માનવ કાયમ કરી જીવન યાપન કરશે. શેષ વર્ણન અવસર્પિણીના પાંચમા આરાના સમાન છે. ધર્મ પ્રવર્તન આ આરામાં નથી હોતું. તો પણ માનવ ચારે ગતિમાં જવાવાળા હોય છે. જ્યારે આની પહેલા ૪૨ હજાર વર્ષોમાં માનવ પ્રાયઃ નરક તિર્યંચમાં જ જાય. આ બીજા આરામાં ધર્મ પ્રવર્તન નથી હોતું તો પણ મનુષ્યોના નૈતિક ગુણોનો ક્રમિક વિકાસ થાય છે અવગુણોનો હ્રાસ થાય છે. આ પ્રકારે ૨૧ હજાર વર્ષના કાળનો બીજો આરો વ્યતીત થાય છે. ટિપ્પણ આ બીજા આરાની આગમિક સ્પષ્ટ વર્ણન વાળી નિરતર પાંચ સાપ્તાહિક વૃષ્ટિને સાત સાપ્તાહિક માની એવં કાલાંતરથી માનવ દ્વારા · Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત :: લેવાતી માંસાહાર નિષેધની પ્રતિજ્ઞાને લઈને કેટલાક એક તરફી દષ્ટિવાળા અર્ધ ચિંતક લોકો આને સંવત્સરીનો ઉદ્ગમ કહી બેસે છે. કયાં શ્રમણ વર્ગ દ્વારા નિરાહાર મનાવવામાં આવતી ધાર્મિક પર્વરૂપ સંવત્સરી અને કા સચિત વનસ્પતિ કંદ મૂલાદિ ખાનારા અસયત ધર્મ રહિત કાળવાળા માનવોનુ જીવન ! સંવત્સરીનો સુમેળ જરા પણ નહીં હોવા છતાં પોતાને વિદ્વાન માનનારા શાસ્ત્રના નામથી એ અવ્રતી સચિત ભક્ષી માનવો દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સામાન્ય વ્યવસ્થાને સંવત્સરી માની એનું અનુસરણ સ્વયં કરવું સાથે તીર્થંકર ભગવાન ગણધરો અને વ્રતી શ્રમણોને આનુ અનુસરણ કરનારા બતાવવામાં આ વિદ્વાનો માત્ર બુદ્ધિની હાંસી ઉડાડવાનું કાર્ય કરે છે. ઋષિ પંચમીનો ઉદ્ગમ તો ઋષિ મહિર્ષિઓ દ્વારા ધર્મ પ્રવર્તનની સાથે થાય છે. એને ભુલાવી પાંચ સપ્તાહના સાત સપ્તાહ કરીને અને વર્ષા બંધ થતા જ વૃક્ષોની, વેલોની, ફળોની, ધાન્યોની અસંગત કલ્પના કરીને; અન્નતી, સચિત ભક્ષી લોકોની નકલથી સંવત્સરીને ખેંચતાણ કરી, ધર્મ પ્રણેતા તીર્થંકર સાથે જોડીને આત્મ સંતુષ્ટી કરી, જાણે આગમોથી સંવત્સરી પર્વનું બહુ મોટું પ્રમાણ ૪૯ દિવસનું શોધી કાઢયું હોય ! આવા બુદ્ધિમાનોની બુદ્ધિ પર આશ્ચર્ય અને અનુકંપા ઉત્પન્ન થાય છે. પરંતુ આ પંચમ કાલના પ્રભાવથી આવી કેટલીય કલ્પનાઓ, ગાડરિયા પ્રવાહરૂપે પ્રવાહિત થતી હોય છે અને થતી રહેશે. સાચા ચિંતન અને જ્ઞાનનો સંયોગ મહાન ભાગ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે. (૩) ત્રીજો દુઃખમ-સુખમ આરોઃ– અવસર્પિણી કાળના ચોથા આરાની સમાન આ ત્રીજો આરો હોય છે. આના ત્રણ વર્ષ સાડા આઠ મહીના વીતવા પર પ્રથમ તીર્થંકર માતાના ગર્ભમાં આવે છે, નવ મહીના સાડા સાત દિવસે જન્મ લે છે, પછી યથાસમય દીક્ષા ધારણ કરે છે અને કેવલજ્ઞાન થાય છે. ચાર તીર્થની સ્થાપના કરે છે. ધર્મ પ્રવર્તન કરે છે. ત્યારે ૮૪ હજાર વર્ષથી વિચ્છેદ થયેલ જિન ધર્મ પુનઃ પ્રારંભ થાય છે. ઉપદેશ શ્રવણ કરીને કેટલાય જીવ શ્રમણ બનશે, કેટલાય ગૃહસ્થ ધર્મ અંગીકાર કરશે. શેષ સંપૂર્ણ વર્ણન પૂર્વ વર્ણિત ચોથા આરાની સમાન સમજવું. આ આરો એક ક્રોડા ક્રોડ સાગરમાં ૪૨૦૦૦ વર્ષ ઓછો હોય છે. આમાં પુદ્ગલ સ્વભાવ, ક્ષેત્ર સ્વભાવમાં ક્રમિક ગુણ વર્ધન થાય છે. (૪) ચોથો સુખમ-દુઃખમ આરો :- આ આરાના ત્રણ વર્ષ સાડા આઠ મહીના વ્યતીત થવા પર અંતિમ ૨૪મા તીર્થંકરનો જન્મ થાય છે. એમની ઉંમર ૮૪ લાખ પૂર્વ હોય છે. ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થ જીવનમાં રહે છે અને એક લાખ પૂર્વ સંયમ પાલન કરે છે. સંપૂર્ણ વર્ણન ઋષભ દેવ ભગવાનના સમાન સમજવું. કિંતુ વ્યાવહારિક જ્ઞાન શિખવાડવું, ૭ર કળા શિખવાડવી આદિ વર્ણન અહીં નહીં Page #137 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સમજવું. કારણ કે અહીં કર્મ ભૂમિ કાળ તો પહેલાથી જ છે. આના પછી યુગલ કાલ આવે છે. અંતિમ તીર્થંકરના મોક્ષ ગયા બાદ ક્રમશઃ શીઘ્ર સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા અને ધર્મનો તથા અગ્નિનો વિચ્છેદ થઈ જાય છે. ૧૦ પ્રકારના વિશિષ્ટ વૃક્ષ ઉત્પન્ન થાય છે. માનવ પોતાના કર્મ, શિલ્પ, વ્યાપાર આદિથી મુક્ત થઈ જાય છે. એમ ક્રમિક યુગલ કાળ રૂપમાં પરિવર્તન થતું જાય છે. પલ્યોપમના આઠમા ભાગ સુધી કુલકર વ્યવસ્થા અને મિશ્રણ કાલ ચાલે છે. પછી કુલકરોની આવશ્યકતા પણ રહેતી નથી. ધીરે ધીરે મિશ્રણ કાળથી પરિવર્તન થઈને શુદ્ધ યુગલ કાળ થઈ જાય છે. પૂર્ણ સુખમય શાંતિમય જીવન થઈ જાય છે. શેષ વર્ણન અવસર્પિણીના ત્રીજા બીજા અને પહેલા આરાની સમાન ઉત્સર્પિણીના ચોથા, પાંચમા અને છઠ્ઠા આરાનું છે તથા કાળમાન પણ એજ પ્રકારે છે. અર્થાત્ આ ચોથો આરો બે ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. પછી પાંચમો આરો ત્રણ ક્રોડા ક્રોડ સાગરોપમનો અને છઠ્ઠો આરો ચાર ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. પાંચમા આરાનું નામ સુખમ આરો અને છઠ્ઠા આરાનું નામ સુખમ-સુખમ છે. ટિપ્પણ :– આ ૬ આરા રૂપ ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પાંચ ભરત, પાંચ ઐરાવત તેમ દસ ક્ષેત્રોમાં હોય છે. શેષ- પાંચ કર્મ ભૂમિ રૂપ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ૩૦ અકર્મ ભૂમિમાં અને ૫૬ અંતરદ્વીપોમાં આ કાલ પરિવર્તન થતું નથી. આ ૯૧ ક્ષેત્રોમાં સદા એક સરખો કાળ પ્રવર્તમાન હોય છે. યથા ૫ મહાવિદેહમાં :-- અવસર્પિણીના ચોથા આરાનો પ્રારંભકાલ ૫ દેવકુરુ – ૫ ઉત્તરકુરુમાં ઃ- અવસર્પિણીના પ્રથમ આરાનો પ્રારંભકાલ ૫ હરિવર્ષ – ૫ રમ્યવર્ષમાં :– બીજા આરાનો પ્રારંભકાલ - ૫ હેમવય – ૫ હેરણ્યવયમાંઃ– ત્રીજા આરાનો પ્રારંભકાલ – ૧૩૫ ૫૬ અંતર દ્વીપોમાં ત્રીજા આરાના અંતિમ વિભાગનો શુદ્ધ યુગલ કાલ, અર્થાત્ મિશ્રણ કાલનો પૂર્વવર્તી કાળ. ત્રીજો વક્ષસ્કાર ભરત ચક્રવર્તી :-- · દક્ષિણ ભરતક્ષેત્રના મધ્ય, જગતી એવં વૈતાઢય પર્વત બન્નેથી ૧૧૪o યોજન દૂર વિનીતા નગરી હતી. જે શક્રેન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણ દેવની બુદ્ધિ દ્વારા ભગવાન ઋષભ દેવને માટે નિર્માણ કરવામાં આવી હતી. તે ૧૨ યોજન લાંબી ૯ યોજન પહોળી દ્વારિકા જેવી પ્રત્યક્ષ દેવલોક ભૂત ઋદ્ધિ સમૃદ્ધિથી સંપન્ન હતી. ત્યાં ભગવાન ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર ભરત સ્વયં ભગવાન દ્વારા પ્રદત્ત રાજ્યના કુશલ સંચાલન એવં રાજય ઋદ્ધિના ભોગોપભોગ કરતા સુખપૂર્વક રહેતા હતા. Page #138 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત એક સમયે આ ભરત રાજાની આયુધશાળામાં(શસ્ત્રાગારમાં) ચક્ર રત્ન ઉત્પન્ન થયું, જે એક હજાર દેવો દ્વારા સેવિત હતું. આયુધશાળાના અધિકારીએ ભરતરાજાને ખુશખબર આપ્યા. ભરત રાજાએ સિંહાસનથી ઉતરી પાદુકા ઉતારી મુખ પર ઉત્તરાસંગ કરી હાથ જોડી આયુધશાળાની દિશામાં ૭-૮ પગલા જઈને ડાબો ઘૂંટણ ઊંચો રાખી જમણો ઘૂંટણ જમીન પર રાખી ચક્ર રત્નને પ્રણામ કર્યા. પછી આયુધશાળાના અધિકારીને મુકુટ સિવાય આભૂષણ એવં વિપુલ ધન પ્રીતિદાનમાં દીધું. એને સત્કારિત સન્માનિત કરી અર્થાત્ ધન્યવાદ આપી વિદાય કર્યા; પછી સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા. ૧૩૬ રાજાએ નગરી સજાવવાનો આદેશ આપ્યો અને સભા વિસર્જિત કરી, સ્વયં પણ સ્નાનાદિ કરી, વિભૂષિત થઈને તૈયાર થઈ ગયા. પછી મંત્રીમંડળ તથા પ્રમુખજનોથી પરિવૃત થઈ ઐશ્વર્ય સાથે આયુધશાળા તરફ પ્રસ્થાન કર્યું. આયુધશાળામાં પ્રવેશ કરતા ભરત રાજાને જેવું ચક્ર રત્ન દષ્ટિગોચર થયું કે તરત જ એને પ્રણામ કર્યા પછી નજીક પહોંચી ચક્ર રત્નને પ્રમાર્જન, જલ સિંચન, ચંદન અનુલેપન કર્યા; પુષ્પમાળા, વસ્ત્ર, આભૂષણ આદિ સમર્પિત કરી પૂજન સન્માન કર્યુ. પછી સ્વચ્છ સફેદ ચોખાથી સ્વસ્તિક આદિ મંગલોનું આલેખન કર્યું. પછી એની સમક્ષ સુગન્ધિત વિવિધ પુષ્પો અર્પણ કર્યા. ધૂપ આદિ સંપૂર્ણ પૂજન વિધિ પૂર્ણ કરી; પૂર્વોક્ત વિધિથી ડાબો ઘૂંટણ ઊંચો કરી પ્રણામ કર્યા; ત્યાર પછી ત્યાંથી પાછા ફરી રાજસભામાં આવ્યા અને અષ્ટ દિવસીય પ્રમોદની ઘોષણા કરી તથા મહોત્સવની વ્યવસ્થા કરાવી. મહામહિમાનો મહોત્સવ પૂર્ણ થતાં ચક્રરત્ન આયુધશાળામાંથી સ્વતઃ નીકળી માગધ તીર્થની દિશામાં આકાશમાં ચાલવા લાગ્યું. ભરત ચક્રવર્તીએ પણ પૂર્ણ તૈયારીની સાથે દિગ્વિજય માટે સૈન્ય બલ સહિત પ્રસ્થાન કર્યું. ચક્ર દ્વારા પ્રદર્શિત માર્ગથી પોતાના હસ્તિરત્ન પર આરૂઢ થઈ ભરત રાજા માર્ગમાં યથાસ્થાને પડાવ કરતાં પૂર્વ દિશામાં આગળ વધવા લાગ્યા. અનેક નગરો, રાજ્યો આદિમાં પોતાના વિજય પતાકા ફરકાવતા ભરત રાજા ગંગા નદીના કિનારે કિનારે થઈ જ્યાં ગંગા નદી સમુદ્રમાં પ્રવેશ કરે છે એની પાસે માગધ તીર્થ છે ત્યાં પહોંચ્યા. ચક્ર રત્ન પણ યથાસ્થાને આકાશમાં સ્થિર થઈ ગયું(પછી આયુધશાળા બની જતાં એમાં પહોંચી જાય છે.) વાર્ષિકરત્નએ પડાવમાં રહેવાની બધી વ્યવસ્થા કરી અને પૌષધશાળાની તથા આયુધશાલા આદિની રચના કરી. ભરત રાજાએ પૌષધશાળામાં જઈને યથા વિધિ અક્રમ કર્યા પછી અશ્વ રથ પર આરૂઢ થઈને ચતુરંગિણી સેના સહિત માગધ તીર્થ પાસે આવ્યા, રથની ધુરી પાણીને સ્પર્શે ત્યાં સુધી પાણીમાં પ્રવેશ કર્યો. પછી ધનુષ ઉઠાવી પ્રત્યંચા ખેંચી આ પ્રકારે કહ્યું કે 'હે નાગકુમાર સુવર્ણ કુમાર Page #139 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર આદિ દેવો ! જે મારા આ બાણની મર્યાદાથી બહાર છે એમને હું પ્રણામ કરું છું અને મારા બાણની સીમામાં છે તે મારા વિષયભૂત છે, એમ કહી બાણ છોડયું. જે ૧૨ યોજન જઈને માગધ તીર્થાધિપતિ દેવના ભવનમાં પડયું. એને દેખતા જ પહેલા તો દેવ અત્યંત કુપિત થયા. પરંતુ બાણની પાસે આવીને એને ઉઠાવીને જોયું, એમાં અંકિત શબ્દ વાંચ્યા તો એમનો ગુસ્સો શાંત થઈ ગયો અને પોતાના કર્તવ્ય જીતાચાર એમની સ્મૃતિમાં આવી ગયા. તે તરત વિવિધ ભેટગુ લઈને ભરત રાજાની સેવામાં ઉપસ્થિત થયા. આકાશમાં રહી હાથ જોડી રાજાને જય વિજય શબ્દોથી વધાવ્યા, સન્માનિત કર્યા અને કહ્યું કે આપના દ્વારા જીતવામાં આવેલ દેશનો હું નિવાસી છું, આપનો આજ્ઞાવર્તી સેવક છું. પછી ભરતરાજાએ એની ભેટનો સ્વીકાર કર્યો અને એને સત્કારિત સન્માનિત કરી વિદાય કર્યા. પછી પોતાના આવાસમાં જઈને રાજાએ પારણું કર્યું. પછી ત્યાં માગધ તીર્થ વિજયનો અષ્ટાન્તિકા મહોત્સવ મનાવ્યો. પછી ચકરત્ને આયુધશાળામાંથી નીકળીને દક્ષિણ દિશામાં પ્રસ્થાન કર્યું. ભરત ચક્રવર્તી પણ માર્ગમાં દિગ્વિજય કરતા ચક્ર દ્વારા નિર્દિષ્ટ માર્ગ પાર કરવા લાગ્યા. ચક્રરત્ન વરદામ તીર્થ પાસે આવીને આકાશમાં સ્થિત થઈ ગયું. આ તીર્થ દક્ષિણ દિશામાં વિનીતા નગરીની દક્ષિણે સીધાણમાં છે અને જંબુદ્રીપની જગતીના દક્ષિણી વૈજયંત દ્વારની સીધાણમાં છે. માગધ તીર્થ વિજયની સમાન અટ્ટમનું, બાણ ફેંકવાનું, દેવ આવવાનું આદિ વર્ણન એ જ પ્રકારે સમજવું. અષ્ટ દિવસીય મહોત્સવના અનંતર ચક્રરત્ને ત્યાંથી પ્રસ્થાન કર્યું. ૧૩૭ હવે ચક્રરત્ન દક્ષિણ ભરતથી પશ્ચિમ ભરતની તરફ ચાલવા માંડ્યુ. માર્ગની આસપાસના ક્ષેત્રોમાં વિજય પતાકા ફરકાવતા ભરતરાજા પશ્ચિમ દિશામાં સિંધુ નદીના સમુદ્રમાં પ્રવેશ કરવાના સ્થાનની નજીક પ્રભાસ તીર્થ પાસે પહોંચી ગયા. ચક્રરત્ન આકાશમાં સ્થિર થઈ ગયા પછી ત્યાં પ્રભાસ તીર્થાધિપતિના અટ્ટમ આદિ વિધિ પૂર્ણ કરી ભરત રાજાએ તેને પોતાના અધીનસ્થ બનાવ્યા અને ત્યાં પણ આઠ દિવસનો મહોત્સવ મનાવ્યો. .. મહોત્સવ પૂર્ણ થતાં ચક્રરત્ન પૂર્વ દિશામાં સિંધુ દેવીના ભવનની તરફ રવાના થયું. સિંધુ નદીના કિનારે કિનારે ચાલતા આસપાસના ક્ષેત્રો પર વિજય પ્રાપ્ત કરતા ભરત રાજા સિંધુ નદીના વળાંકના સ્થાન પર પહોંચી ગયા; જ્યાં સિંધુ દેવીનું ભવન છે. સિંધુ નદી વૈતાઢય પર્વતની નીચેથી નીકળી દક્ષિણ દિશામાં વિનીતા નગરીની સીધ સુધી ચાલે છે. પછી પૂર્વની તરફ વળી જાય છે. આ વળાંક પર સિંધુ દેવીનું ભવન છે ત્યાં પડાવ નાંખ્યો; અક્રમ કર્યો; સિંધુ દેવીનું સ્મરણ કરી પૌષધ પૂર્ણ કર્યો; દેવીનું આસન ચલાયમાન થયું અર્થાત્ અંગ સ્ફુરણ થયું. પોતાના જ્ઞાનનો ઉપયોગ લગાવી દેવીએ ભરત રાજાના આગમનને જાણ્યું અને વિવિધ ભેટણા લઈને પહોંચ્યા અને નિવેદન કર્યું કે હું તમારી આજ્ઞાકારી સેવિકા Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત * જ (દાસી) છું. પછી ભરત રાજાએ આ દેવીને સત્કારિત સમ્માનિત કરી વિસર્જિત કર્યો. ત્યાં સિંધુ નદીના એ વળાંકથી ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધ્યા. યથાકમથી માર્ગના તથા આસપાસના ક્ષેત્રોને પોતાના વિષયભૂત બનાવી ભરત મહારાજા વૈતાઢય પર્વતના મધ્ય સ્થાનની નજીક પહોંચ્યા. વૈતાઢયગિરિકુમારનું સ્મરણ કરતાં પૌષધ યુક્ત અટ્ટમ કરવાથી તે દેવ પણ ભરત રાજાની સેવામાં ઉપસ્થિત થયા અને અધીનતા સ્વીકારી, ભટણા દઈ યથાસ્થાન ચાલ્યા ગયા. ત્યાંથી સ્કંધાવારે પશ્ચિમદિશામાં પ્રયાણ કર્યું અને તિમિશ્રા ગુફાની નજીક પહોંચી સ્થાયી પડાવ કર્યો. ભરત રાજાએ તિમિશ્રા ગુફાના માલિકદેવ કૃતમાલીની મનમાં અવધારણા કરી અટ્ટમ કર્યો. આસન કંપન આદિ સંપૂર્ણ વર્ણન પૂર્વવતું સમજવું; ત્યારપછી અઠ્ઠાઈ મહોત્સવ મનાવ્યો. ત્યાર પછી ભરત રાજાએ સુષેણ નામના સેનાપતિ રત્નને બોલાવી બે દિશામાં સિંધુ નદીથી એવં બેદિશામાં ક્રમશઃ સાગર અને વૈતાઢય પર્વતથી ઘેરાયેલ નિકૂટ ક્ષેત્ર (બીજા ભરતખંડ)માં જઈને બધા ક્ષેત્રોને જીતી પોતાની આજ્ઞા શિરોધાર્ય કરવાનો આદેશ દીધો. આ ભરતક્ષેત્રના છ ખંડમાંથી બીજો નાનો ખંડ છે. અત્યાર સુધી પહેલો મોટો ખંડ(મધ્યખંડ), ત્રણ તીર્થો, સિંધુ દેવી, વૈતાઢયા ગિરિકુમાર દેવ અને કૃતમાલ દેવની વિજય યાત્રાની વચમાં આવેલા બધા ક્ષેત્ર જીતી લીધા હતા. કોઈક ક્ષેત્ર ખંડપ્રપાત ગુફાની આસપાસ અવશેષ રહ્યા, તે પહેલા ખંડમાં પાછા ફરતી વખતે જીતી લેવાય. માટે હવે ક્રમથી બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને પછી છઠ્ઠો ખંડ સાધવામાં(જીતવામાં આવે છે. સુષેણ સેનાપતિએ આજ્ઞા મળતાં પૂર્ણ તૈયારી સાથે ચર્મરત્ન આદિ લઈને હસ્તિરત્ન પર આરૂઢ થઈને પ્રસ્થાન કર્યું. સિંધુ નદીની પાસે પહોંચી, ચર્મરત્ન લઈને નાવરૂપમાં તૈયાર કરી સંપૂર્ણ અંધાવાર સહિત સિંધુ નદીને પાર કરી, સિંધુ નિષ્ફટ(બીજા ભરતખંડ)માં પહોંચી, દિશા વિદિશાઓમાં પડાવ કરતા વિજય પતાકા ફરકાવતાં, એ ખંડના ગ્રામ, નગર, રાજ્ય, દેશ આદિના અધિપતિઓને પોતાની આજ્ઞામાં કર્યા, અધીનસ્થ બનાવ્યા અને ભરત ચક્રવર્તીની આજ્ઞા પૂર્ણ કરીને સેનાપતિ સુષેણ પાછા ફર્યા. ચર્મ રત્ન દ્વારા સિંધુ નદીને પાર કરી ભરત રાજા પાસે પહોંચી એમને જય વિજય શબ્દથી વધાવ્યા અને કાર્ય સિદ્ધ થયાની ખુશ ખબર સાથે પ્રાપ્ત ભેટોને સમર્પિત કરી. પછી રાજા ભરતે સેનાપતિને સત્કારિત, સમ્માનિત કરી વિસર્જિત કર્યા. સેનાપતિ પણ વસ્ત્રમય પડાવવાળા આવાસ (તંબુ)માં પહોંચી અને સ્નાન ભોજન નૃત્યગાન આદિ વિવિધ માનુષિક કામ ભોગોનું સેવન કરતાં સુખપૂર્વક રહેવા લાગ્યા. અહીં સુધી બે ખંડ સાધવારૂપ કાર્ય અર્થાત્ મંજિલ પૂર્ણ થઈ જાય છે. અતઃ ચક્રવર્તી અહીં થોડા દિવસ વિશ્રાંતિ Page #141 -------------------------------------------------------------------------- ________________ :૧૩૯ તત્ત્વ શાસ્ત્ર : જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર | રૂપમાં નિવાસ કરે છે. કેટલાક સમય પછી ભરત ચક્રવર્તીએ સુષેણ સેનાપતિને બોલાવીને તમિસા ગુફાના દ્વાર ખોલવાનો આદેશ દીધો. સેનાપતિએ પૌષધયુક્ત અક્રમ કર્યો. સુસજ્જિત થઈને વિશાળ જનમેદની અને સેના સહિત દ્વાર પાસે પહોંચ્યા, દ્વારને દેખતા જ પ્રણામ કર્યા, મોર પીંછીથી પ્રમાર્જન કર્યું, પછી યથાવિધિ પૂજન કર્યું. પુનઃ શિરસાવર્ત પ્રણામ કર્યા. પછી દંડ રત્ન હાથમાં લીધું. સાત આઠ પગલા પાછા સરકયા પછી દંડ રત્નથી દ્વાર પર ત્રણ વાર જોરથી પ્રહાર કર્યો. જેથી મોટા અવાજ સાથે જોડાયેલા એ દરવાજાના બન્ને વિભાગ અંદર તરફ સરકતા બન્ને બાજુની પાછળની ભીંત પાસે જઈને થોમ્યા. બન્ને બાજુના દ્વાર વિભાગનું અંતર એવં કારનો પ્રવેશ માર્ગ સર્વત્ર સમાન ૪ યોજનનો થઈ ગયો. દ્વાર ખોલીને સેનાપતિ ભરત ચક્રવર્તી પાસે આવ્યો. જયવિજયના શબ્દોથી વધાવ્યા એવં દ્વાર ખોલી દીધાનું નિવેદન કર્યું. ત્યારે ભરત ચક્રવર્તીનું ચક્રરત્ન આયુધશાળાથી નીકળીને આકાશમાં ચાલવા લાગ્યું. ભરત ચક્રવર્તી પોતાના હસ્તિરત્ન પર આરૂઢ થયા. હાથીના મસ્તક પર જમણી બાજુ મણિરત્ન (ગુફામાં પ્રકાશ કરનાર) બાંધી દીધો. પછી ચક્ર નિર્દિષ્ટ માર્ગથી રાજા ચાલતા ગફાની પાસે પહોંચ્યા અને દક્ષિણી દ્વારથી ગુફામાં પ્રવેશ કર્યો. તમિસા નામક ગુફા સઘન અંધકારમય હતી. કારણ કે તે ૫૦ યોજન લાંબી હતી. અતઃ ચક્રવર્તીએ સ્થાયી પ્રકાશ માટે કાંગણિ રત્ન હાથમાં લીધું અને એના દ્વારા પ્રત્યેક યોજના અંતરે ગુફાની બન્ને બાજુની ભીંતો પર કુલ ૪૯ મંડલ બનાવ્યા. તે મંડલ ચક્રની ધરીના આકારથી પ્રતિપૂર્ણ ચંદ્રના આકારવાળા પ૦૦ ધનુષની લંબાઈ પહોળાઈ એવં સાધિક ત્રણ ગણી પરિધિવાળા બનાવ્યા હતા. બંગડીના જેવા વલયાકાર બનાવેલ ન હતા. પ્રત્યેક મંડલ ગુફાના એક યોજના ક્ષેત્રને પ્રકાશિત કરે છે. અર્થાત્ અર્ધી-અર્ધા યોજના બન્ને બાજુ અને ઉપર આઠ યોજન તથા સામે ૧ર યોજન આ મંડલ પ્રકાશ ફેલાવે છે. પહેલું મંડલ દ્વાર પર પ્રવેશ મુખથી એક યોજન દૂર, બીજું દ્વારની પાછળ એને રોકવાવાળા તોડક પર, અર્થાત્ દ્વારની આલંબન ભીંત પર, ત્રીજા મંડલ ત્રીજા યોજનાની સમાપ્તિ પર, ચોથું મંડલ ચોથા યોજનની સમાપ્તિ પર ગુફાની એક ભીંત પર, પાંચમું મંડલ પાંચમા યોજનાની સમાપ્તિ પર બીજી ભીંત પર એમ ક્રમશઃ છઠ્ઠું પ્રથમ Íત પર, સાતમું બીજી ભીંત પર, આ પ્રકારે ૮, ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૦, રર, ૨૪, ૨૬, ૨૮, ૩૦, ૩ર, ૩૪, ૩૬, ૩૮, ૪૦, ૪૨,૪૪, ૪૬ મું મંડલ પ્રથમ ભીંત પર એવં ૯, ૧૧, ૧૩, ૧૫, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૫, ૨૭, ર૯, ૩૧, ૩૩, ૩૫, ૩૭, ૩૯, ૪૧, ૪૩, ૪૫ મું મંડલ બીજી ભીંત પર બનાવ્યું. ૪૭ અને ૪૮મું ઉત્તર દિશાના દરવાજાના બન્ને તોડક પર એક એક બનાવ્યા. Page #142 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પછી ૪૯ મું મંડલ ઉત્તરી દ્વારના બન્ને વિભાગના ખુલી જવાથી એક વિભાગ પર બનાવ્યું. ૪૦ મિસા ગુફામાં ૨૧ યોજન ચાલ્યા પછી ત્રણ યોજનની પહોળાઈ(પાટ)વાળી ઉમગ જલા નદી પાસે પહોંચ્યા. ભરત ચક્રવર્તીની આજ્ઞાથી વાર્ષિક રત્ન(શ્રેષ્ઠ શિલ્પી)એ તે નદી પર પુલ બનાવી દીધો. જે અનેક સ્તંભો પર સ્થિત ઉપર બન્ને બાજુ ભીંત યુક્ત હતો. જે યથાયોગ્ય પહોળો એવં ત્રણ યોજન લાંબો હતો. પુલ બન્યા પછી એ ઉમગજલા નદીને પાર કરી ચક્રવર્તી આગળ વધ્યા. બે યોજન ચાલ્યા બાદ ફરી ત્રણ યોજનના વિસ્તારની નિમગજલા નદી પાસે પહોંચ્યા. . એજ પ્રકારે પુલ બનાવવામાં આવ્યો અને બીજી નદી પણ પાર કરી. આ બન્ને નદિઓ પૂર્વી ભીંતમાંથી પ્રવાહિત થાય છે અને પશ્ચિમી ભીંતના નીચે ચાલવાવાળી સિંધુ નદીમાં સમાવિષ્ટ થઈ જાય છે. ઉમગજલા નદીમાં કોઈ પણ પદાર્થ યા જીવ પડી જાય તો એને તે ત્રણવાર ઘુમાવીને બહાર એકાંતમાં ફેંકી દે છે અને નિમગજલા નદી ત્રણ વાર ઘુમાવીને અંદર નીચે પાણીમાં સમાવિષ્ટ કરી દે છે. આ કારણે બન્નેના નામ સાર્થક છે. આ બન્ને નદિઓએ મળીને ૩+૩+૨ કુલ આઠ યોજન ક્ષેત્રનું અવગાહન કર્યું છે. આ નદિઓના સ્થાન પર ચક્રવર્તી ગુફાની ભીંત પર વૈક્રિયથી મંડલ કરી શકે અથવા પુલની ભીંત પર પણ કરી શકે છે. સૂત્રમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. બન્ને દિઓને પાર કરી ભરત ચક્રવર્તી સેના સહિત ગુફાના ઉત્તરી દ્વાર તરફ આગળ વધ્યા ગુફાનું ઉત્તરી દ્વાર સ્વતઃ ખુલી ગયું અને ચક્રવર્તીના અગ્રવિભાગની સેના ગુફામાંથી બહાર નીકળવા લાગી. ત્યારે એ ક્ષેત્રના(ચોથા ખંડના) મ્લેચ્છ અનાર્ય આપાત કિરાત જાતિના મનુષ્યોએ યુદ્ધ કરીને સામનો કર્યો અને ચક્રવર્તીની અગ્રિમ ભાગની સેનાને પરાસ્ત કરી દીધી. પછી સુષેણ સેનાપતિ અશ્વરત્ન પર આરૂઢ થઈને અસિરત્ન લઈને યુદ્ધ ભૂમિમાં ઉતર્યા, આપાત કિરાતોની હાર થઈ. તે અનેક યોજન દૂર ભાગી ગયા અને જઈને પરસ્પર ભેગા થઈને તેઓએ સિંધુ નદીની વાળુ રેતીમાં મેઘમુખ નામક નાગકુમાર જાતિના કુલ દેવતાનું સ્મરણ કરી નિર્વસ્ત્ર થઈને અક્રમની આરાધના કરી. દેવનું આસન ચલાયમાન થયું. દેવ આવ્યા એવું એમના આગ્રહથી ૭ દિવસની ઘોર વૃષ્ટિ ચક્રવર્તીની સેના પર કરી. ચક્રવતીએ ચર્મરત્નથી નાવા અને છત્ર રત્નથી છત્ર કરીને સંપૂર્ણ સૈન્યની સુરક્ષા કરી. સાત દિવસ બાદ ભરત રાજાને ઉપદ્રવની આશંકા થઈ, ત્યારે એમના ચિંતનથી ૧૬૦૦૦ દેવ સાવધાન થયા અને જાણકારી કરી; તે મેઘમુખ નાગકુમાર દેવોને ત્યાંથી ભગાડી દીધા, ઉપદ્રવ સમાપ્ત થયો. પોતાના કુલ દેવતા મેઘમુખ નાગકુમારોના કહેવા પર તે કિરાતોએ ભરત ચક્રવર્તીનું આધિપત્ય સ્વીકાર કર્યું. Page #143 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૪૧ સત્કાર, સમ્માન કર્યા તથા ક્ષમા માંગી. ભરત ચક્રવર્તીએ ગુફાની બહાર નીકળીને યથાસ્થાન પડાવ નાખ્યો અને સેનાપતિ ને ઉત્તરી ભરતક્ષેત્રના સિંધુ નિષ્ફટને જીતવા માટે મોકલ્યો. દક્ષિણ ભરતના સિંધ નિષ્ફટની વિજય યાત્રાની સમાન અહીં પણ સંપૂર્ણ વર્ણન જાણવું. વિજય યાત્રા પછી થોડો સમય ત્યાં વિશ્રામ કર્યો. પછી યથાસમય ચક્રરત્ન રવાના થયું. ભરત રાજા ઉત્તરી ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં વિજય પતાકા ફરકાવીને ચુલ્લ હિમવંત પર્વતના મધ્યભાગમાં તળેટીમાં પહોંચ્યા. ત્યાં ચક્રવર્તીએ અક્રમ કરીને ચુલ્લ હિમવંતકુમાર દેવના ભવનમાં માગધ તીર્થની સમાન જ નામાંકિત બાણ ફેક્યું. જે ચુલ્લહિમવંત પર્વતના શિખર તલ પર રહેલા ભવનમાં પહોંચી ગયું. દેવનું વર્ણન માગધ તીર્થાધિપતિ દેવની સમાન જાણવું યાવતું એણે કહ્યું કે હું આપનો સીમાવર્તી વિષયવાસી દેવ છું, દાસ છું. રાજાએ એને પણ સમ્માનિત કરી વિદાય કર્યો. પછી ભરત ચક્રવર્તી ત્યાં નિકટવર્તી ઋષભકૂટ પર પહોંચ્યા. જ્યાં બધા ચક્રવર્તી પોતાના નામ લખતા હોય છે. એ પરંપરા અનુસાર ભરત ચક્રવર્તીએ પણ કાંગણી રત્ન દ્વારા પોતાનું નામ એવં પરિચય લખ્યા કે "હું ભરત ક્ષેત્રના અવસર્પિણીના ત્રીજા આરાનો પ્રથમ ચક્રવર્તી રાજા ભરત છું. મેં ભરતક્ષેત્રને જીતી લીધું છે. કોઈ પણ મારો પ્રતિશત્રુ નથી." ત્યાર બાદ અટ્ટમનું પારણું કર્યું. ચક્ર રત્નના પ્રસ્થાન કરવા પર રાજા સેના સહિત દક્ષિણ દિશામાં આગળ વધ્યા. ઉત્તર ભારતના અનેક ક્ષેત્રો પર પોતાનું આધિપત્ય કરતા થકા વૈતાઢય પર્વત પાસે પહોંચ્યા. ત્યાં નમિ વિનમિ નામક વિદ્યાધરોના પ્રમુખ રાજાઓનું સ્મરણ કરીને અટ્ટમ કર્યો. વિદ્યાધર રાજાઓને અંગ ફુરણ અને મતિજ્ઞાનનો ઉપયોગ લગાવતા સ્થિતિનો આભાસ થઈ ગયો. બન્ને બાજુની વિદ્યાધર શ્રેણીના બન્ને પ્રમુખ રાજા પરસ્પર મંત્રણા કરીને ભરત ચક્રવર્તીની સેવામાં ભેંટણા લઈને પહોંચ્યા. જેમાં વિનમિ રાજા સ્ત્રી રત્ન લઈને ઉપસ્થિત થયા. ચક્રવર્તીએ પૂર્વોક્ત વિધિ અનુસાર એમને વિસર્જિત કર્યા. તદનંતર ચક્રરત્ન ગંગાનદીની ગંગા દેવીના ભવન તરફ ઉત્તર પૂર્વમાં ચાલ્યું. સિંધુ દેવીના સમાન અહીં ગંગા દેવીનું વર્ણન જાણવું. ગંગાદેવીના અઠ્ઠાઈમહોત્સવના અનંતર ચક્રદેશિત માર્ગથી ભરત ચક્રવર્તી ગંગા નદીના કિનારે કિનારે ચાલતા દક્ષિણ દિશામાં આગળ વધ્યા. ક્રમશઃ વિજિત ક્ષેત્ર પાર કરીને ખંડ પ્રપાત ગુફા પાસે પહોંચ્યા. ત્યાં લાંબા વખતના પડાવ હેતુ વાર્ધિક રત્નને આદેશ કર્યો. તદનતર ઉત્તર ભરત ખંડના ગંગાનિકૂટ સાધન(વિજય) કરવા સેનાપતિ રત્નને આદેશ દીધો. સિંધુ નિષ્પટની જેમ આ પાંચમાં ખંડને પણ સેનાપતિએ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત ચર્મ રત્નથી નદી પાર કરી વિજિત કર્યો તથા સર્વત્ર વિજય પતાકા ફરકાવી ભરત ચક્રવર્તીની સેવામાં આવીને નિવેદન કર્યું, અર્થાત્ જય વિજયથી ભરત ચક્રવર્તીને વધાવ્યા અને સફળતા ખુશ ખબર તેમજ આજ્ઞા પાલન કરી લીધા ની જાણકારી આપી. થોડા દિવસ વિશ્રાંતિ બાદ ચક્રવર્તીએ સેનાપતિ રત્નને ખંડપ્રપાત ગુફાનું દ્વાર ખોલવાનો આદેશ દીધો. સુષેણ સેનાપતિએ યથાવત્ આદેશનું પાલન કર્યું. અક્રમ આદિ બધુ વર્ણન તમિસ ગુફાના દ્વાર ખોલવા સમાન જાણવું. આ ગુફામાં પણ ઉમગજલા અને નિમગજલા બે નદિઓ પર પુલ બનાવવામાં આવ્યો. ૪૯ માંડલા બનાવવા આદિ વર્ણન જાણવું. નદિઓ પાર કરી દક્ષિણ તરફ આગળ વધવા પર ખંડપ્રપાત ગુફાનો દક્ષિણી દરવાજો સ્વતઃ ખુલી જાય છે. ચક્રવર્તીની સંપૂર્ણ સેના ગુફાના દ્વારથી બહાર નીકળી અને ગંગા નદીના પશ્ચિમી કિનારા પર સૈન્ય શિવિર સ્થાપિત કર્યો. અહીં ભરત ચક્રવર્તીએ નવ નિધિનો અક્રમ કર્યો. અઠ્ઠમ અને સ્મરણથી તે નિધિઓ ચક્રવર્તીને વશવર્તી થઈ જાય છે. નિધિ સાધ્યા બાદ અઠ્ઠાઈ મહોત્સવ મનાવવામાં આવ્યો. આ નિધિઓ ગંગા નદીના સમુદ્રમાં પ્રવેશ કરવાના સ્થાન પર ભૂમિમાં સ્થિત રહે છે. તેની સાધના ખંડપ્રપાત ગુફાની બહાર નીકળી યથા સ્થાન પર થાય છે. તદનંતર દક્ષિણી ભરતનો ગંગા નિષ્ફટ અર્થાત્ છઠ્ઠો ખંડ સાધવા માટે સુષેણ સેનાપતિને આદેશ દીધો. સેનાપતિની વિજય યાત્રા અને ગંગાનદી પાર કરવી વગેરેનું વર્ણન પૂર્વ નિષ્ફટ વિજય યાત્રાની સમાન છે. યાવત્ તે સેનાપતિ વસ્ત્રના તંબૂરૂપ પોતાના નિવાસમાં સુખપૂર્વક રહેવા લાગ્યા. થોડા સમય પછી ચક્રરત્ન રાજધાની વિનીતાની તરફ પશ્ચિમ દક્ષિણ દિશામાં રવાના થયું. આસપાસના માર્ગના ક્ષેત્રોને પોતાને આધીન કરતા થકા ચક્રવર્તીનો વિજય અંધવાર વિનીતા તરફ આગળ વધવા લાગ્યો. યોજન-યોજન પર પડાવ કરતા ભરત ચક્રવર્તી રાજાનો સૈન્ય સમૂહ વિનીતા નગરીની નિકટ પહોંચી ગયો. પડાવ અને પૌષધશાળા તૈયાર કરવામાં આવી. રાજાએ વિનીતા પ્રવેશ નિમિત્તે અટ્ટમ કર્યો પછી વિશાલ સરઘસની સાથે નગરીમાં પ્રવેશ કર્યો. ચતુરંગિણી સેના અને નવ નિધિઓ નગરીની બહાર રહ્યા. બાકી બધી મંગલ સામગ્રી તથા ઋદ્ધિ સંપદાની સાથે રાજા ભરત ચક્રવર્તી હસ્તિરત્ન પર આરૂઢ થઈને નગરીના રાજમાર્ગો પરથી પોતાના આવાસ પ્રાસાદાવંતસક-રાજભવનની તરફ આગળ વધ્યા. જય-જયના ઘોષ સાથે અને અનેકવિજયના નારા સાથે ચક્રવર્તી રાજા ભરત પોતાના ભવનના દ્વાર પર પહોંચ્યા. હસ્તિરત્નથી ઉતરી ચક્રવર્તી રાજાએ યથાક્રમે બધાને સમ્માનિત સત્કારિત કર્યા. જેમ કે- ૧૬ હજાર દેવો, ૩ર હજાર રાજાઓ, સેનાપતિ રત્ન, ગાથાપતિ રત્ન, વર્ધકી રત્ન, પુરોહિત રત્ન, ૩૬૦ રસોઈયા, ૧૮ શ્રેણી પ્રશ્રેણીના સામાન્ય રાજાઓ, ઈશ્વર આદિ સાર્થવાહ પર્યન્તનો; Page #145 -------------------------------------------------------------------------- ________________ તિત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૪૩ સ્ત્રીરત્ન ઈત્યાદિ પ્રમુખ જનોનો સત્કાર, સન્માન કરી વધાવ્યા. પછી પોતાના ભવનમાં પ્રવેશ કર્યો પારિવારિક અને મિત્રજનોને કુશલક્ષેમ પૃચ્છા કરી. પછી સ્નાન અને વિશ્રાંતિ બાદ અટ્ટમનું પારણું કર્યું. આ પ્રકારે ચક્રવર્તીના ૬ખંડ સાધનની આ વિજય યાત્રા સાઠ હજાર વર્ષે પૂર્ણ થઈ. જેમાં ચાર ગુફાઓની પાસે નિષ્ફટોની વિજય યાત્રાના સમયે વધારે લાંબા સમયનો પડાવ રહ્યો. તે ઉપરાંત સંપૂર્ણ સમય ચાલવામાં અને થોડો રોકાવામાં જ પૂર્ણ થયો. થોડા સમય બાદ ભરત રાજાએ રાજ્યાભિષેક મહોત્સવ રાખ્યો. મહોત્સવ વ્યવસ્થાનો આદેશ આભિયોગિક દેવોને દીધો અને બધા રાજા આદિને નિર્દેશ કર્યો. પછી પોતે પૌષધશાળામાં જઈને અષ્ટમ ભક્ત પૌષધ(અટ્ટમ) અંગીકાર કર્યો. રાજાની આજ્ઞાનુસાર રાજધાની વિનીતાની બહાર ઉત્તરપૂર્વ દિશામાં રાજ્યાભિષેક મંડલ તૈયાર કરવામાં આવ્યું. દેવની બુદ્ધિ એવં શક્તિથી નિર્મિત હજારો સ્તંભોથી યુક્ત તે મંડલ સમવસરણની જેમ અત્યંત આકર્ષણ યુક્ત એવું મનોહર હતું. પૌષધ પૂર્ણ કરી ભરત ચક્રવર્તી મંડપમાં પહોંચ્યા. ત્યાં એમની રાજ્યાભિષેક વિધિ પ્રારંભ થઈ. રાજાઓ આદિ દ્વારા યથાક્રમથી વૈક્રિયકૃત અને સ્વભાવિક કલશોમાં ભરેલા સુગંધી જળ થી ભરત રાજાનો રાજ્યાભિષેક કર્યો અને શુભ શબ્દોથી, મંગલ કામનાઓથી, જય જયકારના શબ્દોથી, મસ્તક પર અંજલી કરતાં, સ્તુતિ દ્વારા ભરત ચક્રવર્તીનું મહાન સમ્માન કર્યું. પછી ચંદનના અનુલેપથી અને પુષ્પમાલાઓથી સન્માનિત કર્યા. ત્યાર પછી બે સુંદર વસ્ત્ર યુગલ પહેરાવ્યા અને વિવિધ આભૂષણોથી અલંકૃત,વિભૂષિત કર્યા. આ પ્રકારે મહાન રાજ્યાભિષેક થઈ જવા પર ભરત રાજા, સ્ત્રી રત્નયુક્ત ૬૪ હજાર ઋતુ કલ્યાણિક અને ૬૪ હજાર જનપદ કલ્યાણિક સ્ત્રિઓની સાથે અભિષેક મંડપની નીચે ઉતરી હસ્તિત્વ પર આરૂઢ થયા. સંપૂર્ણ ઋદ્ધિ સંપદાની સાથે રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. રાજમાર્ગોથી જતાં રાજભવનમાં પહોંચ્યા. યથાસમય ભોજન મંડપમાં સુખાસન પર બેસીને રાજાએ અટ્ટમનું પારણું કર્યું, તદનંતર ૧૨ વર્ષનો પ્રમોદ ઘોષિત કર્યો. આના પછી પુનઃ સ્ત્રીરત્ન અને ઉપરોકત બધાનો સત્કાર સન્માન કરી આગંતુકોને વિદાય કર્યા. વિદાય કર્યા બાદ રાજા પોતાના રાજ્ય ઐશ્વર્યનો તથા માનષિક સુખોનો ઉપભોગ કરતા રહેવા લાગ્યા. ભરત ચક્રવર્તીની રાજ્ય સંપદા - પૂર્વ વર્ણિત દેવ અને રાણીઓ આદિના ઉપરાંત બત્રીસ વિધિથી યુક્ત ૩૨૦૦૦ નાટક, ૮૪ લાખ અશ્વ, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૯૬ કરોડ પાયદળ સેના, ૭ર૦૦૦ નગર, ૩૨000 દેશ, ૯૬ કરોડ ગામ, ૯૯ હજાર દ્રોણમુખ ૪૮૦૦૦ પટ્ટન(પાટણ), ૨૪૦૦૦ કઆ, ૨૪000 મડંબ, ૨૦000 ખાણો, ૧૬૦૦૦ ખેડા(ખેટક) ૧૪૦૦૦ સુબાહ, પs Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત જલનગર, ૪૯ જંગલી પ્રદેશવાળા રાજય, છ ખંડ યુક્ત સંપૂર્ણ ભરત ક્ષેત્ર, ગંગાસિંધુ નદી, ચુલ્લહિમવંત પર્વત, ઋષભ કૂટ, વૈતાઢય પર્વત, એની બે ગુફાઓ, બે વિધાધર શ્રેણિઓ, માગધ, વરદામ, પ્રભાસ તીર્થ, ૧૪ રત્ન, નિધિ આદિ ઋદ્ધિ મહા પુણ્ય પ્રભાવથી ભરત ચક્રવર્તીને આધીન એવં વિષય ભૂત હતી. ચૌદ રત્ન:- (૧) ચક્રરત્ન (૨) દંડરત્ન (૩) અસિરત્ન (૪) છત્રરત્ન આ ચારે ય એકેન્દ્રિય રત્ન શસ્ત્રાગાર શાળામાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ દેવ સંહરણ કરીને ત્યાં પ્રતિષ્ઠિત કરે છે. (૫) ચર્મરત્ન (૬) મણિરત્ન (૭) કાંગણિરત્ન આ ત્રણે શ્રીઘર-લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે. આ કુલ સાત એકેન્દ્રિય રત્નોના સ્થાન છે. ચર્મરત્ન ચર્મની સમાન હોય છે પરંતુ પૃથ્વીકાયમય હોય છે. (૮) સેનાપતિ રત્ન (૯) ગાથાપતિરત્ન (૧૦) વાર્ધિકરત્ન (૧૧) પુરોહિતરત્ન એ ચાર મનુષ્ય રત્ન રાજધાનીમાં ઉત્પન્ન થાય છે અર્થાત્ વિનીતામાં ઉત્પન્ન થયા. (૧ર) અથરત્ન (૧૩) હસ્તિરત્ન આ બે તિર્યંચ પંચેન્દ્રિય રત્ન વૈતાઢય પર્વતની તળેટીમાં ઉત્પન્ન થાય છે. (૧૪) સ્ત્રીરત્ન વિદ્યાધરોની ઉત્તરી શ્રેણીમાં ઉત્પન્ન થાય છે. નવ નિધિઓ – નવ નિધિઓ શ્રી ઘરમાં લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે. છ ખંડ સાધ્યા પછી નિધિઓના મુખ લક્ષ્મી ભંડારમાં થઈ જાય છે, તે મુખ સુરંગની સમાન હોય છે. જે નિધિઓ અને લક્ષ્મી ભંડારનું જોડાણ કરે છે. આ નિધિઓ શાશ્વત છે. પેટીના આકારની છે. તેમની લંબાઈ ૧ર યોજન, પહોળાઈ ૯ યોજન અને ઊંચાઈ યોજનની છે. આ માપ પ્રત્યેક નિધિનું છે. આ નવનિધિઓ ચક્રવર્તી દ્વારા અટ્ટમની આરાધના કરવાથી પોતાના અધિષ્ઠાતા દેવોની સાથે તે ચક્રવર્તીની સેવામાં ઉપસ્થિત થઈ જાય છે. આ શાશ્વતનિધિઓના મૂળસ્થાન ગંગાપુખ સમુદ્રી કિનારા પર છે. નિધિઓના નામ અનુસાર એમના માલિક દેવોના નામ હોય છે. તે દેવ એક પલ્યોપમની સ્થિતિવાળા હોય છે. આ નિધિઓની બાહ્ય ભીંતો પણ વિવિધ વર્ણના રત્નોથી જડાયેલી હોય છે. (૧) નૈસર્ષ નિધિ :- ગ્રામ નગર આદિને વસાવવાની વિધિ એવં સામગ્રીથી યુક્ત હોય છે. (૨) પાંડુક નિધિ :- નારિયેળ આદિ, ધાન્ય આદિ, સાકર ગોળ આદિ, ઉત્તમ શાલિ આદિ સંબંધી ઉત્પાદનની વિધિઓ, સામગ્રીઓ અને બીજોથી યુક્ત હોય છે. તેમજ આ પદાર્થોનો આમાં સંગ્રહ એવં સંરક્ષણ પણ થઈ શકે છે. (૩) પિંગલક નિધિ :- પુરુષો, સ્ત્રીઓ, હાથી, ઘોડા આદિના વિવિધ આભૂષણોના ભંડાર યુક્ત એવં એમને બનાવવામાં, ઉપયોગમાં લેવાની વિધિઓથી યુક્ત હોય છે. (૪) સર્વ રત્ન નિધિઃ- બધા પ્રકારના રત્નોના ભંડાર રૂપ આ નિધિ છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૪૫ (૫) મહાપદ્મનિધિઃ- બધા પ્રકારના વસ્ત્રોના ભંડારરૂપ તથા વસ્ત્ર ઉત્પાદન કરવાની, રંગવાની, ધોવાની અને ઉપયોગમાં લેવાની વિધિઓથી યુક્ત હોય છે. તેમજ તત્સંબંધી અનેક પ્રકારની સાધન-સામગ્રીથી યુક્ત હોય છે. (૬) કાલ નિધિ :- જ્યોતિષ શાસ્ત્ર જ્ઞાન, વંશોની ઉત્પતિ વગેરે ઐતિહાસિક જ્ઞાન, એકસો પ્રકારના શિલ્પનું તથા વિવિધ કર્મોનું જ્ઞાન દેનારી હોય છે. તેમજ તે સંબંધી વિવિધ સાધનો અને ચિત્રો આદિથી યુક્ત હોય છે. . (૭) મહાકાલ નિધિ – લોખંડ, સોનું, ચાંદી, મણિ, મુક્તા આદિની ખાણોની જાણકારીથી યુક્ત હોય છે. તેમજ તેવા પદાર્થોના ભંડારરૂપ હોય છે. (૮) માણવક નિધિ – યુદ્ધ નીતિઓ અને રાજનીતિઓનું જ્ઞાન દેનારી તેમજ વિવિધ શસ્ત્રાસ્ત્ર કવચ આદિના ભંડારરૂપ આ નિધિ છે. (૯) સંખનિધિ – નાટક, નૃત્ય આદિ કલાઓના ભંડાર રૂપ તેમજ તેને ઉપયોગી સામગ્રીથી યુક્ત આ નિધિ હોય છે. તે ઉપરાંત ધર્મ, અર્થ, કામ, મોક્ષ પ્રતિપાદક કાવ્યો એવં અન્ય અનેક કાવ્યો, સંગીતો, વાદ્યોને દેનારી અને આ કલાઓનું જ્ઞાન કરાવનારી અને વિવિધ ભાષાઓ, શૃંગારોનું જ્ઞાન કરાવનારી આ નિધિ છે. આ બધી નિધિઓ સુવર્ણમય ભીતોવાળી રત્ન જડિત હોય છે તથા તે ભીંતો અનેક ચિત્રો, આકારોથી પરિમંડિત હોય છે. આ નિધિઓ આઠ ચક્રો પર (પૈડા પર) અવસ્થિત રહે છે. ભરત ચક્રવર્તીને કેવલ જ્ઞાન - કથાઓમાં ભરત બાહુબલીના યુદ્ધનું વર્ણન, બાહુબલીની દીક્ષા, ૯૯ભાઈઓ તથા બે બહેનો(બ્રાહ્મી સુંદરી)ની દીક્ષા, ભરતની ધાર્મિકતા, રાજ્યમાં અનાશક્તિ આદિનું વિવિધ વર્ણન પ્રાપ્ત થાય છે. તે વર્ણન તે ગ્રંથોમાં જોવું. અહીં શાસ્ત્રમાં ઉક્ત વર્ણન કોઈપણ કારણે ઉપલબ્ધ થતું નથી. કેવલજ્ઞાન પ્રાપ્તિનું વર્ણન શાસ્ત્રમાં આ પ્રમાણે છે એકવાર ભરત ચક્રવર્તી સ્નાન કરીને, વિવિધ શૃંગાર કરીને, સુસજ્જિત, અલંકૃત, વિભૂષિત થઈને પોતાના અરીસા મહેલમાં પહોંચ્યા અને સિંહાસન પર બેસીને પોતાના શરીરને જોતાં વિચારોમાં લીન બની ગયા. અરીસા મહેલ હોય કે કલા મંદિર હોય, વ્યક્તિના વિચારોનો પ્રવાહ સદા સ્વતંત્ર છે, તે ગમે ત્યાં વળાંક લઈ શકે છે. ભરત ચક્રવર્તી પોતાના વિભૂષિત શરીરને જોતાં ચિંતન ક્રમમાં વધતાં-વધતાં વૈરાગ્ય ભાવોમાં પહોંચ્યા, શુભ અને પ્રશસ્ત અધ્યવસાયોની અભિવૃદ્ધિ થતાં, વેશ્યાઓ વિશુદ્ધ વિશુદ્ધતર થવાથી, તેના મોહ કર્મ યુક્ત સર્વ ઘાતિકર્મોનો ક્ષય થયો અને ત્યાં જ તેને કેવલજ્ઞાન કેવલદર્શન ઉત્પન્ન થઈ ગયો. આ રીતે ભરત ચક્રવર્તી અરીસા મહેલમાં જ ભરત કેવલી બની ગયા. જિનમતાનુસાર એક બાજુ વિચારોનો વેગ ધ્યાનમાં ઊભેલા મુનિને સાતમી નરકમાં Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત જવા યોગ્ય બનાવી દે છે. જ્યારે બીજી બાજુ આ જ વિચાર પ્રવાહ વ્યક્તિને રાજભવન અને અરીસા મહેલમાં સર્વજ્ઞ સર્વદર્શી બનાવી શકે છે. એવું પણ વર્ણન મળી આવે છે કે ભરત ચક્રવર્તીના દાદી એટલે ભગવાન ઋષભદેવની માતાને તો હાથી પર બેઠા જ કેવલજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું હતું. ત્યાર પછી ભરત કેવલીએ પોતાના આભૂષણ આદિ ઉતારી પંચ મુષ્ઠિલોચ કર્યો અને અરીસા મહેલથી નીકળ્યા. અંતઃપુરમાં થઈ વિનીતા નગરીથી બહાર નીકળ્યા અને ૧૦ હજાર રાજાઓને પોતાની સાથે દીક્ષિત કરી મધ્યખંડમાં વિચરણ કરવા લાગ્યા. અંતમાં અષ્ટાપદ પર્વત પર સંલેખના (પાદપોપગમન) સંથારો કરી પંડિત મરણનો સ્વીકાર કર્યો. આ પ્રકારે ભરત ચક્રવર્તી ૭૭ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહી એક હજાર વર્ષ માંડલિક રાજારૂપમાં, ૬ લાખ પૂર્વમાં હજાર વર્ષ ઓછા ચક્રવર્તીરૂપમાં રહ્યા. કુલ ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થ જીવનમાં રહ્યા. એક લાખ પૂર્વ દેશોન કેવલી પર્યાયમાં રહ્યા. એક મહિનાના સંથારાથી કુલ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં સંપૂર્ણ કર્મોને ક્ષય કરી મુકત થયા; બધા દુઃખોનો અંત કર્યો. આ ભરત ક્ષેત્રના પ્રથમ ચક્રવર્તી રાજા ભરત થયા. એ ક્ષેત્રના માલિક દેવનું નામ પણ ભરત છે. જેમની એક પલ્યોપમની સ્થિતિ છે. આ પ્રકારે આ ભરતક્ષેત્રનું આ નામ શાશ્વત છે, અનાદિ કાલીન છે. ૧૪ રત્નોનો વિશેષ પરિચય (૧) ચક્રરત્ન – ચક્રવર્તીનું આ સૌથી પ્રધાન રત્ન છે. એનું નામ સુદર્શન ચક્ર રત્ન છે. એ ૧૨ પ્રકારના વાદ્યોના ઘોષથી યુક્ત હોય છે. મણિઓ એવં નાની નાની ઘંટડીઓના સમૂહથી વ્યાપ્ત હોય છે. તેના આરા લાલ રત્નોથી યુક્ત હોય છે. આરાના સાંધા વજમય હોય છે. નેમિ પીળા સુવર્ણમય હોય છે. મધ્યાન્ડકાલના સૂર્ય જેવું તેજયુક્ત હોય છે. એક હજાર યક્ષોથી (વ્યંતર દેવોથી) પરિવૃત્ત હોય છે. તે આકાશમાં ગમન કરે છે અને રોકાઈ જાય છે. ચક્રવર્તીની શસ્ત્રાગાર શાળામાં ઉત્પન્ન થાય છે અને એમાં રહે છે. ખંડસાધન વિજયયાત્રામાં નવનિર્મિત શસ્ત્રાગાર શાળામાં રહે છે. આ ચક્રની પ્રમુખતાથી તે રાજા ચક્રવર્તી કહેવાય છે. આ રત્ન વિજયયાત્રામાં મહાન ઘોષ નાદની સાથે આકાશમાં ચાલીને ૬ ખંડ સાધવાનો માર્ગ પ્રદર્શિત કરે છે. બધી ઋતુઓના ફૂલોની માળાઓથી તે ચક્રરત્ન પરિવેષ્ઠિત રહે છે. (૨) દંડ રત્ન – ગુફાનો દરવાજો ખોલવામાં આનો ઉપયોગ થાય છે. આ એક ધનુષ પ્રમાણનું હોય છે. વિષમ પથરાળ જમીનને સમ કરવા આનો ઉપયોગ Page #149 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્ર : જંબૂડીપ પ્રજ્ઞાતિ સૂત્ર _| |૧૪૦ | ૧૪૯ થાય છે. આ વજસારનું બનેલ હોય છે. શત્રુ સેનાનો વિનાશક, મનોરથપૂરક, શાંતિકર, શુભંકર હોય છે. (૩) અસિ રત્ન – ૫૦ અંગુલ લાંબી, ૧૬ અંગુલ પહોળી, અંગુલ જાડી એવું ચમકતી તીક્ષ્ણ ધારવાળી તલવાર હોય છે. એ સુવર્ણમય મૂઠ એવંરત્નોથી નિર્મિત હોય છે. વિવિધ પ્રકારના મણિઓથી ચિત્રિત વેલો આદિના ચિત્રોથી યુક્ત હોય છે. શત્રુઓનો વિનાશ કરવાવાળી દુર્ભેદ્ય વસ્તુઓનો પણ ભેદ કરવાવાળી હોય છે. આને અસિરત્ન કહેવામાં આવેલ છે. (૪) છત્ર રત્ન:- ચક્રવર્તીના ધનુષ પ્રમાણ જેટલું સ્વાભાવિક લાંબુ પહોળુ અને ૯૯હજાર સુવર્ણમય તાડિઓથી યુક્ત છત્રરત્ન હોય છે. તેની તાડિઓ-શલાકાઓ દિંડથી જોડાયેલી હોય છે. તેથી ફેલાયેલું છત્ર પીંજરા સદશ પ્રતીત થાય છે. તે છત્ર છિદ્ર રહિત હોય છે. તેની મધ્યમાં સુવર્ણમય, સુદઢ દંડ હોય છે. તે વિવિધ ચિત્રોથી મણિરત્નોથી અંકિત હોય છે. ચક્રવર્તીની સંપૂર્ણ અંધાવાર સેનાનું તાપ, આંધી, વર્ષા, આદિથી રક્ષણ કરી શકે છે. એની પીઠનો ભાગ અર્જુન નામના સફેદ સોનાથી આચ્છાદિત હોય છે. તે બધી ઋતુઓમાં સુખપ્રદ હોય છે. (૫) ચર્મ રત્ન – ચર્મ નિર્મિત વસ્તુઓમાં આ સર્વોત્કૃષ્ટ હોય છે. ચક્રવર્તીના એક ધનુષ પ્રમાણ સ્વાભાવિક હોય છે. ફેલાવતા ચર્મરત્ન અને છત્રરત્ન ૧ર યોજના લાંબા અને ૯ યોજન પહોળા વિસ્તૃત થઈ જાય છે. ચર્મરત્ન પાણી ઉપર તરે છે. ચક્રવર્તીનો સંપૂર્ણ સેના પરિવાર એમાં બેસી શકે છે અને નદી પાર કરી શકે છે. આ ચર્મ અને છત્ર રત્ન બંને ચક્રવર્તીના સ્પર્શ કરવા પર વિસ્તૃત થઈ જાય છે. એ કવચની જેમ અભેદ્ય હોય છે. ૧૭ પ્રકારના ધાન્યની ખેતી એમાં તત્કાલ થાય છે. હિલ સ્ટેશન(આબુ પર્વત ઇત્યાદિપર અત્યારે પણ સામાન્ય વરસાદમાં ચૂનાની ભીંત પર એવં ટીણકવેલની ત્રાંસી છતો પર ઘણા પ્રકારની લાંબી વનસ્પતિઓ સ્વયંઉગી જાય છે. આ પ્રકારે આ ચર્મરત્નમાં કુશલ ગાથાપતિ રત્ન એકદિવસમાં ધાન્ય ઉગાડી શકે છે. એ અચલ અકંપ હોય છે. સ્વસ્તિક જેવો એનો સ્વભાવિક આકાર હોય છે. એ અનેક પ્રકારના ચિત્રોથી યુક્ત મનોહર હોય છે. છત્ર રત્નને એની સાથે જોડીને ડબ્બારૂપ બનાવવા યોગ્ય તેના કિનારા પર જોડાણ માટે સ્થાન હોય છે. () મણિ રત્ન – આ મણિરત્ન અમૂલ્ય હોય છે. ચાર અંગુલ પ્રમાણ, ત્રિકોણ, છ કિનારાવાળું હોય છે, એવું તેને પાંચતલ હોય છે. મણિરત્નોમાં શ્રેષ્ઠતમ એવું વૈર્યમણિની જાતિનું હોય છે. તે સર્વ કષ્ટ નિવારક, આરોગ્યપ્રદ, ઉપસર્ગ અને વિઘ્નહારક હોય છે. આને ધારણ કરનારા સંગ્રામમાં શસ્ત્રથી મરતા નથી, યોવન સદા સ્થિર રહે છે, એવં તેમના નખ વાળ વધતા નથી. તે ધુતિયુક્ત એવં પ્રકાશ કરનાર, મનને લોભાવનાર, અનુપમ મનોહર હોય છે. તેને હસ્તીરત્નની જમણી બાજુ મસ્તક પર બધી ચક્રવર્તી ગુફામાં પ્રવેશ કરે છે. જેથી આગળનો તથા Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત આસપાસનો માર્ગ પ્રકાશિત થાય છે. (૭) કાકણી રત્ન :- આ રત્નનું સંસ્થાન અધિકરણી અને સમચતુરસ્ત્ર બન્ને વિશેષણોવાળું હોય છે. અર્થાત્ આ એક તરફ ઓછું પહોળું અને બીજી બાજુ વધારે પહોળું હોય છે. તે ૬ તલા, ૮ ખૂણા અને ૧૨ કિનાર(કોર)વાળું હોય છે. ચાર અંગુલ પ્રમાણ, આઠ તોલાના વજનવાળું વિષનાશક હોય છે. માનોન્માનની પ્રામાણિકતાનું જ્ઞાન કરાવનારું, ગુફાના અંધકારને સૂર્યથી પણ વધારે નાશ કરે છે. તેના દ્વારા ભીંત પર ચિત્રિત ૫૦૦ધનુષ ના ૪૯ મંડલોથી(ચક્રોથી) સંપૂર્ણ ગુફામાં સૂર્યના પ્રકાશની જેમ દિવસ સમાન પ્રકાશ થઈ જાય છે. ચક્રવર્તીની છાવણીમાં રાખેલ આ રત્ન રાત્રિમાં પણ દિવસ જેવો પ્રકાશ દે છે. (૮) સેનાપતિ રત્ન – ચક્રવર્તીના જેવા શરીર-માનવાળા અત્યંત બલવાન, પરાક્રમી, ગંભીર, ઓજસ્વી, તેજસ્વી, યશસ્વી, પ્લેચ્છ ભાષા વિશારદ, મધુર ભાષી, દુષ્પવેશ્ય, દુર્ગમ સ્થાનોના અને એને પાર કરવાના જ્ઞાતા, ચક્રવર્તીની વિશાળ સેનાના તે અધિનાયક હોય છે. તે સદા અજેય હોય છે; અર્થશાસ્ત્ર, નીતિ શાસ્ત્ર, આદિમાં કુશલ હોય છે. ચક્રવર્તીની આજ્ઞાઓનું યથેષ્ટ પાલન કરનાર ભરતક્ષેત્રના ખંડમાંથી ચાર ખંડને સાધનાર(જીતનારે) હોય છે; ચક્રવર્તીના અનેક રત્નોનો(અશ્વ, હસ્તી, અસિ, ચર્મ, છત્ર, દંડ વગેરેનો) ઉપયોગ કરનાર હોય છે. (૯) ગાથાપતિ રત્ન - ચક્રવર્તી જેટલી જ અવગાહનાવાળા, ચક્રવર્તીના શેઠ, ભંડારી, કોઠારી આદિનું કાર્ય કરનાર ગાથાપતિ રત્ન હોય છે. તે ખેતી કરવામાં કુશલ, એક દિવસમાં ચર્મરત્ન પર ખેતી કરનાર હોય છે. (૧૦) વર્ધકી રત્ન:– ગ્રામ, નગર, દ્રોણમુખ, સૈન્ય, શિવિર, ગૃહ આદિનું નિર્માણ કરવામાં વર્ધકી રત્ન કુશલ હોય છે; ૮૧ પ્રકારની વાસ્તુકલાના જાણકાર, ભવન નિર્માણના બધા કાર્યના પૂર્ણ અનુભવી; કાષ્ટ કાર્ય કરવામાં કુશલ, શિલ્પ શાસ્ત્ર નિરૂપિત ૪પ દેવતાઓના સ્થાનાદિકના વિશેષ જ્ઞાતા; જલગત, સ્થલગત સુરંગો, ખાઈઓ, ઘટિકાયંત્ર, હજારો સ્તંભોથી યુક્ત પુલ આદિના નિર્માણ જ્ઞાનમાં પ્રવીણ; વ્યાકરણ જ્ઞાનમાં, શુદ્ધ નામાદિ ચયનમાં, લેખન અંકનમાં તથા દેવ-પૂજાગૃહ, ભોજન ગૃહ, વિશ્રામગૃહ, આદિના સંયોજનમાં પ્રવીણ હોય છે. માનવાહન આદિના નિર્માણમાં તે સમર્થ હોય છે. ચક્રવર્તીના છ ખંડ સાધન વિજયયાત્રાના સમયે પ્રત્યેક યોજન પર આ વર્ધકી રત્ન સૈન્ય શિવિર, તંબૂ અને પૌષધશાળા આદિ બનાવે છે. તેમનું શરીરનું માન ચક્રવર્તી જેટલું હોય છે. (૧૧) પુરોહિત રત્ન - જ્યોતિષ વિષયના જ્ઞાતા, તિથિ, મુહૂર્ત, હવન વિધિ, શાંતિ કર્મ આદિના જ્ઞાતા; અનેક ધર્મશાસ્ત્રોના જ્ઞાતા, સંસ્કૃત આદિ ભાષાઓના જાણકાર પરોહિત રત્ન હોય છે. તેમના શરીરનું માન ચક્રવર્તીના સમાન હોય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞાતિ સૂત્ર | ૧૪૯ (૧૨) ગજ રત્ન-ચક્રવર્તીનો પ્રધાન હસ્તિ ગજરત્ન કહેવાય છે. પ્રાયઃ ચક્રવર્તી તે ગજરત્નની જ સવારી કરે છે, તેના પર બેસીને જ ખંડ સાધન વિજય વિહાર યાત્રા કરે છે. (૧૩) અશ્વરત્ન – એ ૮૦ અંગુલ ઊંચો, ૯૯ અંગુલ મધ્ય પરિધિવાળો ૧૦૮ અંગુલ લાંબો, ૩ર અંગુલ મસ્તકવાળો, ચાર અંગુલ કાનવાળો હોય છે. તે સુર-નરેન્દ્રના વાહનને યોગ્ય, વિશુદ્ધ જાતિ કુલવાળો, અનેક ઊચ્ચ લક્ષણોથી યુક્ત, મેધાવી, ભદ્ર, વિનીત હોય છે. તે અગ્નિ, પાષાણ, પર્વત, ખાઈ, વિષમ સ્થાન, નદીઓ, ગુફાઓ ને સહજ જ ઓળંગનારો અને સંકેત અનુસાર ચાલનારો હોય છે. તે કષ્ટોમાં નહીં ડરનારો, મળ મૂત્ર આદિ યોગ્ય સ્થાન જોઈને કરનારો, સહિષ્ણુ હોય છે. તે પોપટની પાંખ જેવા વર્ણવાળો હોય છે, યુદ્ધ ભૂમિ પર નિડરતાથી અને કુશલતાથી ચાલનારો હોય છે. (૧૪) સ્ત્રી રત્ન :- આ ચક્રવર્તીની પ્રમુખ રાણી હોય છે. વૈતાઢય પર્વતની ઉત્તરી વિદ્યાધર શ્રેણીમાં પ્રમુખ રાજા વિનમિને ત્યાં ઉત્પન્ન થાય છે. સ્ત્રી ગુણોના સુલક્ષણોથી યુક્ત હોય છે. ચક્રવર્તીના સદશ રૂપ લાવણ્ય વાન, ઊંચાઈમાં થોડી ઓછી, સદા સુખકર સ્પર્શવાળી, સર્વ રોગોનો નાશ કરવાવાળી હોય છે. એને શ્રી દેવી” પણ કહેવાય છે. ભરત ચક્રવર્તીની શ્રી દેવી સ્ત્રી રત્નનું નામ સુભદ્રા હતું. આ સાત પંચેન્દ્રિય રત્ન છે. આ ૧૪ રત્નોના એક-એક હજાર દેવ સેવક હોય છે. અર્થાત્ આ ૧૪ રત્નો દેવાધિષ્ઠિત હોય છે. ચક્રવર્તીના ખંડ સાધનનાં મુખ્ય કેન્દ્ર અને ૧૩ અઠ્ઠમ - ત્રણ તીર્થ, બે નદીની દેવી, બે ગુફાના દેવ, બે પર્વતના દેવ, વિદ્યાધર, નવ નિધિ, વિનીતા પ્રવેશ અને રાજ્યાભિષેક, એ કુલ ૧૩ અઠ્ઠમના સ્થાન ચક્રવર્તીના છે. પૌષધ યુક્ત આ અક્રમ સંસારિકવિધિવિધાનરૂપ છે.કિંતુ તેને ધર્મ આરાધના હેતુ નહીં સમજવા જોઈએ. બે ગુફાના દ્વાર ખોલવા માટે બે અઠ્ઠમ સેનાપતિ કરે છે. ચુલ્લહિમવંત પર્વતના દેવના અઠ્ઠમની સાથે જ ઋષભકૂટ પર નામાંકન કરવામાં આવે છે. બે-બે એમ ચાર નદિઓ પર સ્થાઈ પૂલ અને બન્ને ગુફાઓમાં ૪૯-૪૯ માંડલા સ્થાયી પ્રકાશ કરનારા બનાવવામાં આવે છે. ત્રણ તીર્થ અને ચુલ્લહિમવંત પર્વત પર તીર ફેંકવામાં આવે છે, શેષ ક્યાંય પણ ફેંકવામાં આવતું નથી. ફક્ત મનમાં સ્મરણ યુક્ત અટ્ટમથી તે દેવદેવીઓ અને વિદ્યાધર ઉપસ્થિત થઈ જાય છે. ચુલ્લહિમવંત પર્વત પર ૭ર યોજન દૂર બાણ જાય છે ત્યારે ભવનમાં પડે છે. અહીં ચક્રવર્તીને એક લાખ યોજનનું વૈક્રિયરૂપ બનાવવું પડે છે, ત્યારે બાણ ત્રાંસુ ૭ર યોજના જાય છે અને તેમનું શરીર ચુલ્લહિમવંત પર્વતની ઊંચાઈ સદશ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (શાશ્વતા 100 યોજનનું) થઈ જાય છે. આ ૧૪ રત્નોનું થોડું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૨૦મા પદમાં પણ છે અને શ્રી દેવીની યોની સંબંધી વર્ણન યોનિ પદમાં છે. G ચોથો વક્ષસ્કાર બૂદ્વીપના વર્ણન ક્રમમાં ભરતક્ષેત્રનું વર્ણન ઉત્સર્પિણી, અવસર્પિણીના દ-આરાના વર્ણનની સાથે એવં પ્રથમ તીર્થકર, પ્રથમ ચક્રવર્તીના વર્ણનની સાથે પૂર્ણ થાય છે. જેમાં ચક્રવર્તી ભરત દ્વારા ખંડોને સાધવા(જીતવાનું) વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે બધા મળીને ભરત ક્ષેત્રનું સાંગોપાંગ વર્ણન ત્રણ વક્ષસ્કારમાં કરવામાં આવ્યું છે. આ ચોથા વક્ષસ્કારમાં અવશેષ જંબુદ્વીપના વર્ષધર પર્વત અને ક્ષેત્રોનું વર્ણન એના અંતર્ગત આવેલ પર્વતો નદીઓ, ક્ષેત્રો, વિભાગો આદિની સાથે કરવામાં આવે છે. આ વક્ષસ્કારનો વિષય ક્રમ – (૧) ચુલ્લહિમવંત પર્વત પદ્મદ્રહ, નદી, કૂટ યુક્ત (ર) હેમવંત યુગલિક ક્ષેત્ર (૩) મહાહિમવત પર્વત (૪) હરિવર્ષ યુગલિક ક્ષેત્ર (૫) નિષધ પર્વત (૬) મહાવિદેહ ક્ષેત્રના વર્ણનમાં ઉત્તરકુરુ તથા એના વૃક્ષ, પર્વત, દ્રહ, વક્ષસ્કાર ગજદતા આદિ (૭) પહેલી વિજયથી આઠમી વિજય અને તેની વચ્ચેના પર્વત તથા અંતર નદી (૮) બન્ને સીતામુખ વન (૯) નવમી વિજયથી સોળમી વિજય, અંતર નદી અને પર્વત યુક્ત (૧૦) દેવકુરુક્ષેત્ર તથા એના વૃક્ષ, કહ, પર્વત, નદી, ગજદતા આદિ (૧૧) સત્તરમી વિજયથી ચોવીસમી વિજય (૧૨) બન્ને સીતોદામુખવન (૧૩) પચ્ચીસમી વિજયથી બત્રીસમી વિજય (૧૪) મેરુ પર્વત, ભદ્રસાલ આદિ ચાર વન, અભિષેક શિલા આદિ (૧૫) નીલ પર્વત (૧૬) રમ્ય વાસ યુગલિક ક્ષેત્ર (૧૭) રુક્ષ્મી પર્વત (૧૮) હરણ્યવત યુગલિક ક્ષેત્ર (૧૯) શિખરી પર્વત (૨૦) કર્મ ભૂમિજ એરાવત ક્ષેત્ર. આ ક્રમથી આગળ વર્ણન કરવામાં આવ્યું છે. (૧) ચુલ્લહિમવંત પર્વત :- દક્ષિણ દિશામાં ભરતક્ષેત્રની સીમા કરનારો, ઉત્તરદિશામાં હેમવત ક્ષેત્રની સીમા કરનારો, પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રના સીમાંત પ્રદેશોને સ્પર્શ કરનારો સુવર્ણમય ચુલ્લ હિમવંત નામનો લઘુ પર્વત છે. તે પૂર્વ પશ્ચિમ સમુદ્ર સુધી લાંબો ઉત્તર દક્ષિણ ભારત ક્ષેત્રથી બે ગણો ૧૦૫ર ર યોજના પહોળો અને 100 યોજન ઊંચો છે. સમ ભૂમિ પર બન્ને બાજુ એક-એક પદ્મવર વેદિકા અને વનખંડથી સુશોભિત છે. પદ્મદ્રહ – એ પર્વતનું શિખરતલ મૃદંગતલ સમાન ચીકણું સમતલ અને રમણીય ભૂમિભાગવાળું છે. ઘણા વાણવ્યંતરદેવી-દેવતાઓના આમોદ-પ્રમોદને માટે યોગ્ય Page #153 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂઢીપ પ્રજ્ઞાતિ સૂત્ર ૧પ૧ છે.આ શિખર તલની લંબાઈ પહોળાઈની ઠીક મધ્યમાં એક પઘદ્રહ છે, જે 1000 યોજન લાંબુ, ૫૦૦ યોજન પહોળુ અને ૧૦યોજન ઊંડુ છે. એમાં ચારે દિશાઓમાં પગથિયા છે. એની ભીંતો રજતમય અથવા તો રત્નમય છે. દ્રહના ઉપરી કિનારા પર પદ્મવર વેદિકા અને વનખંડ છે. એમાં દસ યોજન ઊંડુ પાણી ભરેલું રહે છે. ત્રણ નદિઓથી પાણી નીકળવા છતાં પણ આ પ્રહમાં નવા અપ્લાય જીવોની અને પાણીના યોગ્ય પુલોની ઉત્પત્તિ થતી રહે છે. જેથી ૧૦ યોજન પાણીની ઊંડાઈમાં કોઈ ખાસ અંતર પડતું નથી. પઘકમલ - દ્રહની એકદમ વચમાં યોજન લાંબુ પહોળુ, અર્ધા યોજન પાણીથી બહાર અને ૧૦ યોજન પાણીમાં રહેતુ એક પ્રમુખ પદ્મ છે. જે પૃથ્વીકાયમય છે અર્થાત્ એનું મૂળ કંદ, નાલ, બાહ્ય પત્ર, આત્યંતર પત્ર, કેસરા, પુષ્કરાસ્થિ ભાગ, વિવિધ રત્ન મણિમય છે. એની કર્ણિકા-બીજ કોશ, ઉપરી શિખરસ્થ સઘન વિભાગ સુવર્ણમય છે. જેનો ભૂમિ ભાગ સમતલ ચીકણો સ્વચ્છ ઉજ્જવલ સર્વથા સુવર્ણમય છે. આ ભૂમિ ભાગ અર્ધા યોજન(ર કોશ) લાંબો પહોળો ગોળાકાર છે. એના પર ઠીક વચમાં એક કોશ લાંબુ, અર્ધી કોશ પહોળું, એક કોશ ઊંચું, સુંદર વિશાલ ઘણા સ્તંભો પર સ્થિત એક ભવન છે. જેની ત્રણ દિશામાં પાંચસો ધનુષ ઊંચા અને ૨૫૦ ધનુષ પહોળા દ્વાર છે. ભવનની અંદર મધ્યમાં ૫૦૦ ધનુષ લાંબો પહોળો ર૫૦ ધનુષ ઊંચો ચબૂતરો છે. એના પર વિશાળ દેવ શય્યા છે. ઇત્યાદિ વર્ણન ભવનો જેવું છે. આ ભવન શ્રી દેવીનું છે. એની સ્થિતિ એક પલ્યોપમની છે. પઘોની સંખ્યા – મુખ્ય પદ્મથી થોડે દૂર ચારે તરફ ગોળાકાર પરિધિરૂપ ૧૦૮ પદ્મ હારબંધ આવ્યા છે. એની બહાર મુખ્ય પાથી (૧) પશ્ચિમોત્તરમાં ઉત્તરમાં અને ઉત્તરપૂર્વમાં ચાર હજાર સામાનિક દેવોના પધ છે. (ર) પૂર્વમાં ચાર મહરિકાઓના ચાર પદ્મ છે. (૩) દક્ષિણપૂર્વમાં આવ્યંતર પરિષદના દેવોના ૮000 પદ્મ છે. (૪) દક્ષિણમાં મધ્યમ પરિષદના 10000 પપ છે. (પ) પશ્ચિમ દક્ષિણમાં બાહ્ય પરિષદના ૧૨000 પદ્મ છે. (૬) પશ્ચિમમાં સાત અનિકાધિપતિઓના સાત પદ્મ છે. (૭) પછી આ બધા પધોને ઘેરતા ચોતરફ પરિધિરૂપ ગોળાઈમાં આત્મરક્ષક દેવોના ૧૬O)0 પદ્મ છે. આ પ0 હજાર એકસો ઓગણીસ પા અને એના સ્વામી દેવ દેવી પણ શ્રી દેવીના પરિવારરૂપ છે. આ પધોની કર્ણિકા પર બધાના ભવન છે. શ્રી દેવીનું મુખ્ય પ મળીને ૫૦૧૨૦ કુલ પા છે. આ બધા પધોને ઘેરતા ત્રણ વેદિકા પરકોટારૂપ પદ્મ છે. જેમાં અંદરથી બહાર ક્રમશઃ ૩૪+૪૦+૪૮ લાખ પા છે. ત્રણે મળીને ૧ કરોડ ૨૦ લાખ પદ્મ છે. તેમાં ઉપરની સંખ્યા ઉમેરતાં કુલ ૧,૨૦,૫૦,૧૨૦ પદ્ધ થાય છે. એ બધા ૧૦ યોજન પાણીમાં હોય છે. પાણીની બહારનું માપ મુખ્ય કમલ જેટલું છે. મુખ્ય પદ્મને પરિવેષ્ટિત કરનાર ૧૦૮પો તેનાથી અર્ધપ્રમાણના હોય છે. તે સિવાયના પuોનું Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત માપ પાઠમાં સ્પષ્ટ થતું નથી. બધા પદ્મોના કર્ણિકા વિભાગ સમતલ છે. એના પર ભવન છે અને કર્ણિકાના કિનારે અર્થાત્ પદ્મના ઉપરી ભાગ પર પદ્મવર વેદિકા તથા વન ખંડ છે. ત્રણ નદિઓ :– એ પદ્મદ્રહની પૂર્વથી ગંગા, પશ્ચિમથી સિંધુ નદી અને ઉત્તરથી રોહિતાંશા નદી નીકળે છે. રોહિતાંશા નદી ચુલ્લહિમવંત પર્વતના ઉત્તરી શિખર તલને પૂર્ણ પાર કરી હેમવંત ક્ષેત્રમાં રોહિતાશ કુંડમાં પડે છે અને એ કુંડમાં ઉત્તરી તોરણથી નીકળી ઉત્તર દિશામાં જાય છે. હેમવંતક્ષેત્રની વચ્ચોવચ સ્થિત વૃત વૈતાઢય પર્વતને બે યોજન દૂર રાખતી પશ્ચિમમાં વળી જાય છે. જે હેમવંત ક્ષેત્રની પહોળાઈની વચ્ચોવચ ચાલતી જગતીને ભેદીને લવણ સમુદ્રમાં પડે છે. અર્થાત્ ત્યાં જગતીમાં નદીના જલ પ્રવેશ જેટલો સ્થાયી માર્ગ સ્વાભાવિક શાશ્વત છે. શેષ બન્ને ગંગા સિંધુ નદિઓ ૫૦૦-૫૦૦ યોજન પર્વત પર વહીને દક્ષિણમાં વળે છે. પછી પર્વતના દક્ષિણ કિનારા સુધી ચાલીને દક્ષિણમાં ભરતક્ષેત્રમાં ગંગા અને સિંધુ નામક કુંડોમાં પડે છે. જેનું વર્ણન ભરતક્ષેત્રના વર્ણનમાં કરી દીધું છે. પર્વત અને નદિઓના માપ પરિવાર આદિ આગળ ચોથા વક્ષસ્કારમાં તાલિકામાં જુઓ. નદિઓથી બન્ને કિનારે પદ્મવર વેદિકા અને વનખંડ છે. આ ફૂટ :- આ પવર્તના શિખર તલ પર પહોળાઈથી વચમાં ક્રમશઃ પૂર્વથી પશ્ચિમ સુધી ૧૧ ફૂટ છે. એમના નામ આ પ્રકારે છે. (૧) સિદ્ધાયતન ફૂટ (૨) ચુલ્લહિમવંત ફૂટ (૩) ભરતકૂટ (૪) ઇલાદેવી ફૂટ (૫) ગંગાદેવી કૂટ (૬) શ્રીદેવી કૂટ (૭) રોહિતાંશ ફૂટ (૮) સિંધુદેવી કૂટ (૯) સુરાદેવી કૂટ (૧૦) હેમવંત ફૂટ (૧૧) વૈશ્રમણ ફૂટ. સિદ્ધાયતન ફૂટ સિવાય બધા ફૂટ પર એ નામોના દેવ યા દેવીના ભવન છે. પૂર્વમાં પહેલા ફૂટ બધા પર્વતો પર સિદ્ધાયતન ફૂટ છે. એના કોઈ સ્વામી દેવ નથી. પશ્ચિમમાં છેલ્લો ફૂટ વૈશ્રમણ દેવનો છે. બાકી ફૂટ આ પર્વતની બન્ને તરફ આવેલા ક્ષેત્ર, પર્વત, નદી, ગુફા, આદિના માલિક અધિષ્ઠાતા દેવ દેવીના છે. આ માલિક દેવ દેવીની ઉંમર એક પલ્યોપમની હોય છે. ફૂટોની લંબાઈ પહોળાઈ આદિ ચાર્ટમાં જુઓ. મહાહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષા આ પર્વત નાનો છે. તેથી એનું ચુલ્લ= નાનો હિમવંત પર્વત એ શાશ્વત નામ છે. ચોખૂણ લાંબો હોવાથી આ પર્વતને રુચક સંસ્થાન કહેવામાં આવેલ છે. કારણ કે રુચક નામક ગળાનું આભૂષણ આ પ્રકારનું હોય છે. (૨) હેમવંત યુગલિક ક્ષેત્ર :- આ ક્ષેત્રની દક્ષિણમાં ચુલ્લહિમવંત પર્વત છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રી સીમાંત પ્રદેશોને અડતુ આ ચોખૂણ લાંબુ પથંક Page #155 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞાતિ સૂત્ર ૧પ૩ (પર્યક) સંસ્થાનવાળું ક્ષેત્ર છે. આ ક્ષેત્રની લંબાઈ, પહોળાઈથી મધ્યમાં શબ્દાપાતી વૃત વેતાઢય પર્વત છે. જે એક હજાર યોજન ઊંચો અને એક હજાર યોજન લાંબો પહોળો ગોળ છે. એના સમ ભૂમિ ભાગ પર ચારે બાજુ પાવર વેદિકા અને વનખંડ છે. શિખર તલ પર પણ ચારે બાજુ કિનારા પર પધવર વેદિકા અને વનખંડ છે. શિખર તલની વચમાં શ્રેષ્ઠ પ્રાસાદ છે. જે દર યોજન ઊંચો ૩૧ યોજન લાંબો, પહોળો છે. શબ્દાપાતિ દેવ અહીં સપરિવાર રહે છે. રોહિતા અને રોહિતાશા બે નદીઓ અને વૃત (ગોલ) વૈતાઢય પર્વતથી આ ક્ષેત્રમાં ચાર વિભાગ(ખંડ) થાય છે. આ ક્ષેત્રની પહોળાઈ ચુલ્લહિમવંત પર્વતની પહોળાઈથી બે ગણી ૨૧૦૫૧૮ યોજનની છે. આ ક્ષેત્રમાં અકર્મભૂમિજ મનુષ્ય રહે છે. ત્યાં અવસર્પિણીના ત્રીજા આરાની શરૂઆતની સમાન ભાવ વર્તે છે. મનુષ્યની ઉંમર ઉત્કૃષ્ટ એક પલ્યોપમની હોય છે. દસ પ્રકારના વિશિષ્ટ વૃક્ષો (પ્રચલનમાં કલ્પ વૃક્ષો)થી આ મનુષ્યોના જીવનનિર્વાહ થાય છે. ઇત્યાદિ વર્ણન ત્રીજા આરાના વર્ણન સમાન જાણવું. આ ક્ષેત્રની બન્ને બાજુ સુવર્ણમય પર્વત છે. તે સુવર્ણમય પુદ્ગલ એવું સોનેરી પ્રકાશ આ ક્ષેત્રને આપતા રહે છે. આ ક્ષેત્રના અધિપતિ દેવનું નામ હિમવંત છે. એટલે કે આ ક્ષેત્રનું હેમવત' એ અનાદિ શાશ્વત નામ છે. (૩) મહાહિમવંત પર્વત - આ પર્વત દક્ષિણમાં હેમવંત ક્ષેત્રની અને ઉત્તરમાં હરિવર્ષ ક્ષેત્રની સીમા કરે છે. પૂર્વ પશ્ચિમ લવણ સમુદ્રી ચરમાંત પ્રદેશોને સ્પર્શ કરે છે. પૂર્વ પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ હેમવંત ક્ષેત્રથી બે ગણા ૪૨૧૦ ૧દયોજન પહોળો એવં ૨00 યોજન ઊંચો રુચક સંસ્થાન મય છે. તે સંપૂર્ણ સુવર્ણમય છે. શેષ વર્ણન વેદિકા, દ્રહ, કૂટ આદિનું ચુલ્લહિમવંત પર્વતના વર્ણન જેવું છે. અહીં મહાપદ્મ દ્રહ છે, જે પદ્મ દ્રહથી બમણું લાંબુ પહોળું છે. પાણીની ઊંડાઈ પદ્મદ્રહના જેવી છે. આમાં મુખ્ય પા આદિની લંબાઈ પહોળાઈ એવું ભવનની લંબાઈ પહોળાઈ પદ્મદ્રહના વર્ણન થી બે ગણી છે. લંબાઈ પહોળાઈ સિવાય બધુ વર્ણન પદ્મદ્રહના જેવું છે. અહીં હી' નામની દેવી રહે છે એનો બધો પરિવાર પધો પર રહે છે. આ દ્રહમાં પૂર્વ પશ્ચિમથી નદી નીકળતી નથી પરંતુ ઉત્તર દક્ષિણથી નદી નીકળે છે. દક્ષિણી તોરણથી રોહિતા નદી નીકળે છે. જે સંપૂર્ણ પર્વત પર દક્ષિણ દિશામાં ચાલતી કિનારા પર પહોંચીને ર00 યોજન નીચે હેમવંત ક્ષેત્રમાં રોહિતપ્રપાત કુંડમાં પડે છે અને પછી એ કુંડના દક્ષિણી તોરણથી નીકળી દક્ષિણ દિશામાં હેમવંત ક્ષેત્રમાં ચાલતી શબ્દાપાતી વૃત વૈતાઢ્યના બે યોજન દૂરથી પૂર્વની બાજુ વળી જાય છે. જે હેમવંત ક્ષેત્રને લંબાઈમાં બે ભાગ કરતી પૂર્વી સમુદ્રમાં Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧પ૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત જઈને મળે છે. સમુદ્રમાં જવા માટે જગતીમાં આ નદિઓના શાશ્વત માર્ગ હોય છે. એ માર્ગોથી જગતીના નીચે થઈને સમુદ્રમાં મળી જાય છે. આ દ્રહથી નીકળનારી બધી મહાનદિઓ અન્ય હજારો નાની નદિઓને પોતાનામાં સમાવિષ્ટ કરતી સમુદ્ર સુધી આગળ વધે છે. મહાપદ્મદ્રહના ઉત્તરી તોરણથી હરિકતા મહાનદી નીકળે છે જે ઉત્તર દિશામાં શિખર તલ પર ચાલતી પર્વતના કિનારે પહોંચે છે. ત્યાં જિલ્ઝાકાર બનેલા માર્ગ(મોખી)થી ર00 યોજન નીચે હરિવર્ષ ક્ષેત્રમાં હરિમંત પ્રપાત કુંડમાં પડે છે અને પછી આ કુંડના ઉત્તરી તોરણથી નીકળી હરિવર્ષ ક્ષેત્રમાં ઉત્તર દિશામાં ચાલી જાય છે. ત્યાં વચ્ચોવચ રહેલા વિકટાપાતી વ્રત વૈતાઢયની પાસે થઈ પશ્ચિમ બાજુ વળી જાય છે. આગળ પશ્ચિમમાં ચાલતી હરિવર્ષ ક્ષેત્રના લંબાઈમાં બે વિભાગ કરતી કિનારા સુધી જાય છે અને ત્યાં પશ્ચિમ લવણ સમુદ્રમાં સમાવિષ્ટ થઈ જાય છે. - આ મહા હિમવંત પર્વત પર આઠ ફૂટ છે. યથા – (૧) સિદ્ધાયતન કૂટ (૨) મહાહિમવંત કૂટ (૩) હેમવંત કૂટ (૪)રોહિત ફૂટ (૫) હી ફૂટ (૬) હરિવંત કૂટ (૭) હરિવાસ ફૂટ (૮) વૈડૂર્ય કૂટ. ચુલ્લહિમવંત પર્વતથી આ પર્વત બધી અપેક્ષાએ વિશાળ છે. એવું મહાહિમવંત એના અધિપતિ દેવ અહીં રહે છે. એટલે મહાહિમવંત પર્વત એ શાશ્વત નામ છે. (૪) હરિવર્ષ ક્ષેત્ર – હેમવત ક્ષેત્રના જેવું જ આ ક્ષેત્ર બે નદીઓ અને વૃત વૈતાઢય પર્વતથી ચાર ભાગોમાં વિભાજિત છે. પૂર્વ પશ્ચિમ લાંબુ, ઉત્તર દક્ષિણ મહાહિમવંત પર્વતથી બેગણ(૮૪ર૧દયોજન) પહોળુ છે. પથંક(પર્યક) સંસ્થાન સંસ્થિત છે. એના ઉત્તરમાં નિષધ મહાપર્વત છે, દક્ષિણમાં મહાહિમવંત પર્વત છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્ર છે. એમાં અકર્મભૂમિ યુગલિક મનુષ્ય રહે છે. ૧૦ પ્રકારના વિશિષ્ટ વૃક્ષ હોય છે, ઇત્યાદિ અવસર્પિણીના બીજા આરાના શરૂઆત કાળનું વર્ણન જાણવું. લંબાઈ પહોળાઈની વચ્ચોવચ વિકટાપાતી વ્રત વૈતાઢ્ય પર્વત છે. જેનું વર્ણન શબ્દાપાતી વૃત વૈતાઢયના જેવું છે. આ વૃત વૈતાઢય પર ભવનમાં અરુણ નામક સ્વામી દેવ રહે છે. આ ક્ષેત્રનો હરિવર્ષ નામક સ્વામી દેવ છે. જે મહદ્ધિક યાવતું એક પલ્યોપમની સ્થિતિવાળો છે. આ કારણે આ ક્ષેત્રનું શાશ્વત નામ હરિવર્ષ ક્ષેત્ર' છે. હરી અને હરિકતા નામની બે નદિઓ આ ક્ષેત્રમાં છે. હેમવંત ક્ષેત્રના જેવું જ એના પણ ચાર વિભાગ ઇત્યાદિ અવશેષ વર્ણન છે. i (૫) નિષધ વર્ષધર પર્વત :- આ પર્વત ઉત્તરમાં મહાવિદેહ ક્ષેત્રની એવી W.jamelibrary.org Page #157 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર | ૧પપ દક્ષિણમાં હરિવર્ષ ક્ષેત્રની સીમા કરે છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રી ચરમાંત પ્રદેશોને સ્પર્શ કરે છે અર્થાત્ બધા પર્વત જગતને ભેદી સમુદ્ર સુધી પહોંચે છે. એ પૂર્વ પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ હરિવર્ષક્ષેત્રથી બે ગણો (૧૬૮૪રયોજન) પહોળો અને ૪00 યોજન ઊંચો, રુચક સંસ્થાન સંસ્થિત છે. શેષ વર્ણન મહાહિમવંત પર્વત જેવું જ છે. એના શિખર તલ પર તિગિચ્છ નામક દ્રહ છે. જે મહાપા દ્રહ થી બે ગણો છે અને એના અંદર પા અને ભવન પણ બે ગણી લંબાઈપહોળાઈવાળા છે. પદ્મોનું શેષ વર્ણન મહાપદ્મ દ્રહના જેવું જ છે. અહીં ધૃતિ નામક દેવી સપરિવાર નિવાસ કરે છે. આ દ્રહની ઉત્તર દક્ષિણથી મહાપદ્મ દ્રહની જેમ બે નદિઓ નીકળે છે. દક્ષિણથી હરિ નદી નીકળે છે. જે હરિવર્ષક્ષેત્રમાં હરિપ્રપાત કુંડમાં પડે છે અને ત્યાંથી વિકટાપાતી વ્રત વૈતાઢય સુધી દક્ષિણમાં ચાલી પછી પૂર્વ દિશામાં વળે છે. આ નદી પૂર્વે હરિવર્ષ ક્ષેત્રને લંબાઈમાં બે વિભાજન કરતી પૂર્વી લવણ સમુદ્રમાં પ્રવિષ્ટ થાય છે. આ દ્રહની ઉત્તરથી સીતોદા મહાનદી નીકળે છે. જે ઉત્તરી શિખરતલ પર ચાલતી કિનારા પર આવીને ૪00 યોજન નીચે દેવકુરુક્ષેત્રમાં રહેલ સીતોદાપ્રપાત કુંડમાં પડે છે. પછી કુંડના ઉત્તરી તોરણથી નીકળી દેવકુ ક્ષેત્રને બે ભાગોમાં વિભાજિત કરતી આગળ વધે છે. ચિત્રકૂટ પર્વત અને વિચિત્રકૂટ પર્વતોની વચમાંથી નીકળી, પાંચ દ્રહોને બે ભાગોમાં વિભાજિત કરે છે. પછી ૫૦૦ યોજન ભદ્રશાલ વનમાં જઈને એના પણ પૂર્વ પશ્ચિમ બે વિભાગ કરે છે. પછી મેરુ પર્વતથી બે યોજન દૂર રહેલા વિધુ—ભ ગજદતા પર્વતની નીચેથી નીકળી પશ્ચિમની બાજુ વળી જાય છે. ત્યાં પણ પશ્ચિમી ભદ્રશાલ વનમાં રર000 યોજના જઈને એના ઉત્તરી દક્ષિણી બે વિભાગ કરતી આગળ વધે છે. આના પછી પશ્ચિમી મહાવિદેહને બે ભાગોમાં વિભાજિત કરતી ત્યાંના ૧૬ વિજયોથી આવનારી નદિઓને પોતાનામાં સમાવિષ્ટ કરતી આગળ વધે છે. અંતમાં જગતીના જયંત દ્વારની નીચે(૧૦૦૦ યોજના નીચે) જઈને લવણ સમુદ્રની સીમામાં પ્રવેશ કરે છે. કારણ કે પશ્ચિમી મહાવિદેહ આગળ જતાં નીચે ઢોળાવ રૂપમાં રહેલું હોવાથી ૨૪મી અને રપમી વિજય અધોલોકમાં છે અર્થાત્ સમભૂમિથી ૧000 યોજન નીચે છે. પૂર્વ મહાવિદેહ આ રીતે નથી પરંતુ સમતળ છે. નિષધ પર્વત પર૯ ફૂટ છે યથા– (૧) સિદ્ધાયતન ફૂટ (૨) નિષધકૂટ (૩) હરિવર્ણકૂટ (૪) પૂર્વવિદેહ કૂટ (૫) હરિકૂટ (૬) ધૃતિકૂટ (૭) સીતોદાકૂટ (૮) પશ્ચિમ વિદેહ કૂટ (૯) રુચક કૂટ. આ પર્વત બધા તપનીય સુવર્ણમય છે. આ પર્વત પર નિષધ નામક મહદ્ધિક દેવ રહે છે. એટલા માટે આ પર્વતનું નિષધ' એ શાશ્વત નામ છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત - મહાવિદેહ ક્ષેત્ર :— આની ઉત્તરમાં નીલવંત પર્વત, દક્ષિણમાં નિષધ પર્વત સીમા કરે છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્ર છે. જંબુદ્રીપની મધ્યમાં આ મહાવિદેહ ક્ષેત્ર પૂર્વ પશ્ચિમ એક લાખ યોજન લાબું, ઉત્તર દક્ષિણ ૩૩૬૮૪ વૅ યોજન પહોળું પËક સંસ્થાન સંસ્થિત, જંબુદ્રીપના બધા ક્ષેત્રોમાં વિશાળ ક્ષેત્ર છે. ૧૫૬ આના મુખ્ય ચાર મોટા વિભાગ છે. ૧. ઉત્તરકુરુક્ષેત્ર ૨. પૂર્વ વિદેહ ૩. દેવકુરુ ૪. પશ્ચિમ વિદેહ. : (૬) ઉત્તર કુરુક્ષેત્ર :– આ યુગલિક ક્ષેત્ર ઉત્તરમાં નીલવંત મહાપર્વતથી અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ ત્રણ દિશાઓમાં અર્ધ ગોળાકારમાં રહેલા બે ગજદન્તાકાર વક્ષસ્કાર પર્વતોથી, એમ ચારે તરફ પર્વતોથી ઘેરાયેલું ક્ષેત્ર છે. એ પૂર્વ-પશ્ચિમ ૫૩૦૦૦ યોજન લાંબુ, ઉત્તર દક્ષિણ ૧૧૮૪૨ દૈ યોજન પહોળું અર્ધ ચંદ્રાકાર સંસ્થાનવાળું છે. જેની ધનુપૃષ્ટ ૬૦૪૧૮ ૢ યોજનની છે. આની વચમાં નીલવંત પર્વતના શિખર તલથી કુંડમાં પડીને દક્ષિણી તોરણથી નીકળનારી સીતા નદી છે. જે સીધી મેરુપર્વતના દક્ષિણ કિનારા સુધી(બે યોજન પૂર્વ) અર્થાત્ આ ક્ષેત્રના ઉત્તર કિનારા સુધી ગઈ છે. આને કારણે આ ક્ષેત્ર બરાબર બે વિભાગોમાં વિભાજિત છે. યથા- - (૧) પશ્ચિમ વિભાગ (૨) પૂર્વ વિભાગ. ગંધમાદન વક્ષસ્કાર પર્વત ઃ– ઉત્તર કુરુક્ષેત્રમાં પશ્ચિમી વિભાગના પશ્ચિમી કિનારે ગંધમાદન ગજદંતાકાર વક્ષસ્કાર પર્વત છે, જે નીલવંત પર્વતની પાસે ૫૦૦ યોજન પહોળો અને ૪૦૦ યોજન ઊંચો છે. મેરુ પર્વતની પાસે અંગુલના અસંખ્યાતમા ભાગનો પહોળો અને ૫૦૦ યોજન ઊંચો છે. આ પ્રકારે આ પર્વત મેરુ પર્વત સુધી ક્રમશઃ ઊંચાઈમાં વધતો ગયો છે અને પહોળાઈમાં ઘટતો ગયો છે. સમભૂમિ પર આની બંને તરફ પદ્મવર વેદિકા અને વનખંડ છે. ફૂટઃ- આ પર્વતના સાત ફૂટ છે. યથા— (૧) સિદ્ધાયતન ફૂટ (૨) ગંધમાદન ફૂટ (૩) ગંધિલાવતી ફૂટ (૪) ઉત્તર કુરુ ફૂટ (૫) સ્ફટિક ફૂટ (૬) લોહિતાક્ષ ફૂટ (૭) આનંદકૂટ. પહેલો સિદ્ધાયતન કૂટ મેરુ પર્વતની નજીક છે, સાતમો આનંદ લૂંટ નીલવંત પર્વતની નજીક છે. એમ ક્રમશઃ પાંચમા, સ્ફટિક, છઠ્ઠા લોહિતાક્ષ ફૂટ પર ભોગકરા અને ભોગવતી બે દેવીઓ રહે છે. બાકીના ૪ પર સમાન નામવાળા અધિષ્ઠાતા દેવ ઉત્તમ પ્રાસાદોમાં રહે છે. બાકી ફૂટનું વર્ણન ચુલ્લહિમવંત પર્વતના કૂટોની ઊંચાઈ વિધ્યુંભ વગેરે વર્ણન સમાન છે. નીલવંત પર્વતથી ચાર ફૂટ દક્ષિણ દિશામાં છે અને એના પછીના ત્રણ ફૂટ ગોળાઈવાળા ભાગમાં નીલવંતથી દક્ષિણ પશ્ચિમમાં અને મેરુથી ઉત્તર પૂર્વમાં છે. આના પર નિવાસ કરનારા દેવ દેવીઓની રાજધાનીઓ વિદિશામાં અન્ય જંબૂઢીપમાં છે. સુગંધી પદાર્થમાંથી જેમ મનોજ્ઞ સુગંધ નીકળે અને પ્રસરે છે, એવીજ રીતે Page #159 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂડીપ પ્રજ્ઞાતિ સૂત્ર ૧પ૦ આ પર્વતમાંથી સદાય ઈષ્ટ સુગંધ ફેલાતી રહે છે, ગંધમાદન નામક પરમ ઋદ્ધિ સંપન્ન દેવ આના પર નિવાસ કરે છે, એના લીધે આ પર્વતનું અનાદિ શાશ્વત નામ ગંધમાદન વક્ષસ્કાર” સીમા કરવાવાળો પર્વત છે. ઉત્તર કુરુક્ષેત્રમાં ૩ પલ્યોપમની સ્થિતિવાળા, ૩ કોશની અવગાહનાવાળા યુગલિક મુનષ્ય રહે છે. આ ક્ષેત્રનું અને મનુષ્યોનું સંપૂર્ણ વર્ણન અવસર્પિણીના પ્રથમ આરાના પ્રારંભકાળની સમાન છે. યમક પર્વતઃ– નીલવંત વર્ષઘર પર્વતની ૮૩૪-યોજન દક્ષિણમાં સીતા નદીની બંને બાજુ હજાર યોજન ઊંચા, હજાર યોજન મૂળમાં પહોળા, ૭૫૦યોજન વચમાં અને ૫૦૦ યોજન ઉપર પહોળા બે પર્વત છે. બન્નેના નામ યમક પર્વત છે. એ ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. સુવર્ણમય છે. બન્ને ઉપર દર યોજન ઊંચા ૩૧ યોજન લાંબા-પહોળા એક-એક પ્રાસાદાવતંસક છે. એમાં યમક નામનો દેવા પોતાના પરિવાર સહિત રહે છે. ઉત્તર દિશામાં એની યમિકા રાજધાની અન્ય જંબૂદ્વીપમાં છે. પાંચદ્રહ અને ૧૦૦ કંચનક પર્વતઃ– આ બંને પર્વતોથી ૮૩૪ યોજન દૂર દક્ષિણમાં સીતા નદીના મધ્યમાં નીલવંત દ્રહ છે. પૂર્વ પશ્ચિમ ૫૦૦ યોજન પહોળો અને ઉત્તર દક્ષિણ ૧૦૦૦ યોજન લાંબો છે. લંબાઈને ૧૦૦૦ યોજનની પાસે ૧૦-૧૦યોજનના અંતરે ૧૦-૧૦ કંચનક પર્વત છે. અર્થાતુદ્રહના પૂર્વ કિનારે ૧૦ અને પશ્ચિમ કિનારે ૧૦ એમ કુલ ૨૦ કંચનક પર્વત એક દ્રહના બંને તટો પર છે. આ પર્વતો ૧૦0 યોજન ઊંચા અને મૂળમાં સો યોજન અને શિખર પર ૫૦ યોજન વિષ્કલવાળા છે; ગોપુચ્છ સંસ્થાનમાં છે. આ દસ-દસ પર્વતોના ૧૦ યોજનનું અંતર અને 100 યોજન અવગાહન મળીને કુલ ૧૦૯૦ યોજના ક્ષેત્ર અવગાહન કરેલ છે. જેમાં પહેલો અને અંતિમ કંચનક પર્વત નીલવંત પદ્મદ્રહની લંબાઈની સીમા થી ૪૫-૪૫ યોજન બહાર નીકળેલા હોવાથી ૧૦૯૦ યોજન ક્ષેત્ર હોય છે. (૧) નીલવંત દ્રહની સમાન જ (૨) ઉત્તર કુરુ દ્રહ (૩) ચન્દ્ર દ્રહ (૪) ઐરાવત દ્રહ (૫) માલ્યવંત દ્રહનું વર્ણન સમજવું અને બંને તરફ મળીને ૨૦-૨૦ કંચનક પર્વતનું વર્ણન પણ જાણવું. આ રીતે કુલ ૫ દ્રહ અને ૧૦૦ કંચનક પર્વત છે. આ બધાના સ્વામી દેવ પલ્યોપમની સ્થિતિવાળા છે. જંબૂ સુદર્શન વૃક્ષ નામ શાશ્વતઃ– ઉત્તર કુરુક્ષેત્રમાં સીતા મહાનદીના પૂર્વ કિનારે જંબુપીઠ છે, જે વચમાં 10 યોજન જાડો છે. કિનારા પર બે કોશ જાડો છે. ૫00 યોજન લાંબો પહોળો ગોળાકાર છે. પદ્મવરવેદિકા અને વનખંડથી ઘેરાયેલો છે. સર્વ જંબૂનદ જાતીય સુવર્ણમય છે. ચારે દિશામાં સોપાન-સીડીઓ છે. આ બૂપીઠની વચમાં ૮ યોજન લાંબો, પહોળો, જાડો ચબૂતરો છે. એ Page #160 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત ચબૂતરા ઉપર જંબૂ સૂદર્શન નામક વૃક્ષ છે. જે આઠ યોજન ઊંચુ અડધો યોજન ઊંડું છે. તેનો સ્કંધ બે યોજન ઊંચો અડધો યોજન જાડો છે. મુખ્યશાખા ૬ યોજન લાંબી(ઊંચી) છે. આ વૃક્ષ મધ્યભાગમાં ૮ યોજનના વિસ્તારવાળું છે. અને ઊંચાઈમાં સર્વાગ્ર ૮ યોજન છે. આ વૃક્ષના વિભાગ વિવિધ પ્રકારના રત્નો અને સોનાચાંદીના છે. ૧૫૮ આની ચાર શાખાઓ છે. એના મૂળ સ્થાનમાં મધ્યમાં સિદ્ધાયતન છે. દેશોન એક કોશ ઊંચુ, એક કોશ લાંબુ, અડધો કોશ પહોળું છે, અનેક સ્તંભો પર સ્થિત છે. ૫૦૦ ધનુષ પ્રમાણ ઊંચા દ્વાર છે. ચારે દિશામાં શાખાઓ પર ભવન પ્રાસાદ છે. પૂર્વ દિશામાં ભવન એક કોશ પહોળું અને એક કોશ ઊંચું છે. આમાં કેવળ દેવ શય્યા છે. બાકીની ત્રણ દિશાઓમાં પ્રાસાદાવતંસક છે. જેમાં સપરિવાર સિંહાસન છે. આ જંબૂવૃક્ષ ૧૨ પદ્મવર વેદિકાઓથી ઘેરાયેલું છે. એની બહાર ૧૦૮ જંબૂવૃક્ષોનો એક ઘેરો છે. જે મુખ્યવૃક્ષના પ્રમાણવાળા છે. આની પદ્મવર વેદિકા પણ ૬-૬ છે. જેવી રીતે પદ્મદ્રહમાં શ્રી દેવીના પરિવારના ૫૦૧૨૦ પદ્મ કહેલા છે. એ રીતે જ અહીં પણ આઠે દિશાઓમાં જંબૂ સુદર્શન વૃક્ષના સ્વામી અનાદંત દેવના પરિવારના ૫૦૧૨૦ જંબૂ વૃક્ષ છે. એની બહાર ૧૦૦ યોજન પહોળાઈવાળા ત્રણ વનખંડ ઘેરાયેલા છે. જેમાં પહેલા વનખંડમાં ૫૦ યોજન અંદર (જંબૂવૃક્ષથી) જવા પર ચારે દિશાઓમાં શય્યાયુક્ત ભવન છે અને ચારે દિશાઓમાં ચારચાર વાવડીઓ છે. જેમાં વચમાં પ્રાસાદાવતંસક સિંહાસન સપરિવાર યુક્ત છે. આ ચાર દિશા અને વિદિશાઓમાં આવેલા ભવન અને પ્રાસાદાવતંસકની વચમાં ના ક્ષેત્રમાં ૧-૧ ફૂટ છે. એમ કુલ આઠ ફૂટ છે. જે આઠ યોજન ઊંચા બે યોજન ઊંડા, ભૂમિ પર આઠ યોજન આયામ વિષ્મભવાળા, ગોપુચ્છ સંસ્થાનવાળા છે. ગોપુચ્છ સંસ્થાનવાળા પર્વત યા કૂટોના મૂલની પહોળાઈથી મધ્યમાં ૐ પહોળાઈ હોય છે. અને ઉપર પહોળાઈ હોય છે. સર્વત્ર ગોળાકાર હોય છે. આ બધા સુવર્ણમય છે. વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. છે. મુખ્યદેવીની ૪ મહત્તરિકાઓ હોય છે અને દેવની૪ અગ્રમહિષીઓ હોય મુખ્ય દેવીથી પૂર્વમાં એનું નિવાસ સ્થાન પદ્મ યા જંબૂ આદિ પર હોય છે. અર્થાત્ એના પર ભવન અથવા પ્રાસાદાવતસંક હોય છે. જે દેવ દેવીઓના કેવળ ભવન હોય છે એના શય્યા સિંહાસન વગેરે એમાં હોય છે અને જેના ભવન પ્રાસાદાવતંસક બંને હોય છે, એમના ભવનમાં દેવ શય્યા-શયનીય હોય છે અને પ્રાસાદાવંતસકમાં સિંહાસન સપરિવાર બેસવા આદિની વ્યવસ્થા હોય છે. બધા મુખ્ય દેવ દેવિઓની રાજધાનીઓ મેરુથી જે દિશામાં એમના આવાસ છે એજ દિશામાં આગળના જંબુદ્રીપમાં ૧૨૦૦૦ યોજન જવા પર આવે છે. 4 Page #161 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧પ૯ રાજધાની, વેદિકા, વનખંડ, ભવન આદિ વર્ણન જ્યારે જ્યાં પહેલીવાર આવેલ છે ત્યાં તેમનો આવશ્યક પરિચય દેવામાં આવેલ છે. પછી વારંવાર એમનો પ્રસંગ આવવા પર વર્ણન પૂર્વવત્ સમજી લેવું જોઈએ. જંબુસુદર્શનનું આ નામ શાશ્વત છે. અનાદત દેવ જંબૂદ્વીપના અધિપતિ દેવા આના પર રહે છે. એમની એક પલ્યોપમની સ્થિતિ છે. એના ૧ર પર્યાય નામ છે. ઉત્તર કુરુક્ષેત્રમાં ઉત્તર કુનામક આ ક્ષેત્રના અધિપતિ દેવ અહીંયા રહે છે. આ ઉત્તરકુરુક્ષેત્ર નામ પણ શાશ્વત છે. આ અકર્મભૂમિ રૂ૫ યુગલિક ક્ષેત્ર છે. અવસર્પિણીના પહેલા આરાના પ્રારંભ જેવું અહીંયાનું ક્ષેત્ર અને માનવ સ્વભાવ તથા અન્ય વ્યવહાર છે. માલ્યવાન વક્ષસ્કાર – ગંધમાદન ગજદંતાકાર વક્ષસ્કાર પર્વતની સમાન જ આ પર્વતનું વર્ણન છે. ગંધમાદન ઉત્તરકુરુક્ષેત્રના પશ્ચિમી કિનારે છે અને આ માલ્યવાન વક્ષસ્કાર પૂર્વ કિનારે છે. આ બંને વક્ષસ્કાર પહેલી અને બત્રીસમી વિજયની સીમા કરનારા પણ છે. તે લંબાઈમાં અડધી વિજય સુધી અર્થાત્ વૈતાઢય સુધી આ સીમા કરે છે. એની આગળ એ મેરુની તરફ વળેલ હોવાથી વિજયની સીમાથી દૂર થઈ જાય છે. માલ્યવાન પર્વત પર ૯ કટ છે. (ગંધમાદન પર ૭ ફૂટ છે) એમના નામ આ પ્રકારે છે. (૧) સિદ્ધાયતન (૨) માલ્યવાન (૩) ઉત્તરકુરુ (૪) કચ્છ(૫) સાગર (૬) રજત (૭) સીતા (૮) પૂર્ણભદ્ર (૯) હરિસ્સહ આ ક્રમશઃ મેરુની તરફથી નીલવંત સુધી છે. સિદ્ધાયતન કૂટ મેરુની પાસે છે. આ કૂટોનું માપ પૂર્વવત્ છે. પરંતુ નવમો હરિસ્સહ કુટ જે નીલવંત પર્વતની નજીક છે, તે ૧000 યોજન ઊંચો છે. યમક પર્વતના જેવું એનું સંપૂર્ણ પરિમાણ છે. પાંચ ફૂટ નીલવંત પર્વતથી દક્ષિણ દિશામાં છે અને બાકીના ચાર વળાંકવાળા સ્થાનમાં અર્થાતુ વિદિશામાં છે. આ પર્વત પર ઘણા જ ગુલ્મ ઘણી જગ્યાએ છે, જે ફૂલ વેરતા રહે છે. ઋદ્ધિવાન માલ્યવંત દેવ અહીંયા રહે છે, અતઃ માલ્યવંત વક્ષસ્કાર એ એનું શાશ્વત નામ છે. આ પ્રકારે આ ઉત્તર કુરુક્ષેત્રના વર્ણનમાં બે વક્ષસ્કાર, બે યમક પર્વત, ૫ દ્રહ, ૨૦૦ કંચનક પર્વત, જંબૂ સુદર્શન વૃક્ષ, એના ૧00 યોજનવાળા પ્રથમ વનખંડમાં ભવન પુષ્કરણિઓ, ૮ કૂટ, માલ્યવાન વક્ષસ્કાર અને એના પર ૧૦૦૦ યોજનવાળા હરિસ્સહ કૂટ ઇત્યાદિ વર્ણન કરવામાં આવ્યા છે. આ ઉત્તર કુરુક્ષેત્રનું વર્ણન પૂર્ણ થયું. (૭) ૧ થી ૮ વિજય :- માલ્યવાન પર્વતથી અર્થાત્ ઉત્તર કુરુક્ષેત્રથી પૂર્વમાં પહેલી કચ્છ વિજય છે. એની ઉત્તરમાં નીલવંત પર્વત, દક્ષિણમાં સીતા નદી, પશ્ચિમમાં અડધી દૂર સુધી માલ્યવંત પર્વત અને અડધે દૂર સુધી ભદ્રશાલ વનની Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત વેદિક વનખંડ છે, પૂર્વમાં ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત છે. આ વિજય પૂર્વ-પશ્ચિમ રર૧૩યોજન થોડી ઓછી પહોળી ઉત્તર દક્ષિણ ૧૫૯૨ યોજન લાંબી ચોખૂણ છે. વચમાં ૫૦ યોજન પહોળો વૈતાઢય પર્વત છે, જેનાથી ઉત્તરી કચ્છખંડ અને દક્ષિણી કચ્છખંડ ૮૨૭૧યોજનના બે વિભાગ બને છે. નીલવંત પર્વતના પાસેના ગંગાકુંડ અને સિંધુ ફંડમાંથી ગંગા અને સિંધુ નદી નીકળી કચ્છ વિજયના ઉત્તરીખંડથી થઈ વૈતાઢય પર્વતની નીચેથી ગુફાઓના કિનારેથી પસાર થતી દક્ષિણખંડમાં પ્રવેશ કરે છે. આગળ વધતાં વિદિશામાં ચાલતી એક નદી ચિત્રકૂટ પર્વત અને બીજી નદી ભદ્રશાલવનની પાસે વિજયના કિનારે સીતા નદીમાં મળે છે. આ પ્રકારે ભરત ક્ષેત્રના સમાન આ વિજયના પણ વૈતાઢ્ય અને ગંગા સિંધુ નદીના દ્વારા ૬ખંડ થાય છે. બાકી ચક્રવર્તી આદિના બધા વર્ણન ભરતક્ષેત્રની સમાન છે. વિશેષતા એ છે કે ૬ આરાઓનું વર્ણન અને ભારતના કેવલી થયાનું વર્ણન અહીંયા નથી. અહીં સદા ચોથા આરાના પ્રારંભ જેવા ભાવ વર્તે છે. તે વર્ણન અવસર્પિણીના ચોથા આરાની સમાન છે. વૈતાઢય પર્વત પૂર્વ-પશ્ચિમ બંને દિશાઓમાં વક્ષસ્કાર પર્વતને સ્પર્શલ છે. (૧) માલ્યવંતને (૨) ચિત્રકૂટને. ભરતની સમાન અહીંયા ક્ષેમા રાજધાનીમાં કચ્છનામક રાજા ઉત્પન્ન થાય છે. કચ્છ નામક દેવ આ વિજયનો અધિપતિ દેવ છે, એના લીધે આ વિજયનું કચ્છ' એ શાશ્વત નામ છે. બીજીથી આઠમી વિજયનું વર્ણન પણ આ પ્રમાણે જ છે જે ક્રમશઃ પૂર્વ દિશાની તરફ છે. આઠમી વિજય સીતા મુખવનની પાસે છે. આ આઠેય વિજયોના સાત મધ્ય સ્થાન છે, જેમાં ૩ નદીઓ અને ૪ વક્ષસ્કાર પર્વત છે. સાતે ય વિજયોના નામ અને રાજધાનીના નામ અલગ અલગ છે. ચક્રવર્તી રાજાના નામ અને વિજય ના નામ સમાન છે. યથા– | ક્રમાંક | વિજય | ૮ રાજધાની | કચ્છ ક્ષેમા સુકચ્છ ક્ષેમપુરા મહાકચ્છ અરિષ્ટા કચ્છાવતી અરિષ્ટપુરા આવર્ત ખડગી મંગલાવર્ત મંજૂષા પુષ્કલાવર્ત ઔષધિ પુષ્કલાવતી ! પુંડરીકિણી ચાર વક્ષસ્કાર ત્રણ નદીઓ – ૧) ચિત્રકૂટ પર્વત ૨) ગ્રાહાવતી નદી ૩) પદ્મ કૂટ પર્વત ૪) કહાવતી નદી ૫) નલિનકૂટ પર્વત ૬) પંકાવતી નદી ૭) એક શૈલ Lormo a nov Page #163 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૬૧ પર્વત. ચિત્રકૂટ પહેલી બીજી વિજયની વચમાં છે. ગ્રાહાવતી નદી બીજી ત્રીજી વિજયની વચમાં છે. આ પ્રકારે યાવતુ એક શેલ પર્વત ૭મી ૮મી વિજયની વચમાં છે. આ ચારે પર્વત ઉત્તર-દક્ષિણ વિજ્ય પ્રમાણ લાંબા, પૂર્વ પશ્ચિમ પહોળા, નીલવંત પર્વતની પાસે ૫૦૦ યોજન છે અને સીતા નદીની પાસે ૪૦૦ યોજના પહોળા છે. ઊંચાઈનીલવંત પર્વતની પાસે ૪૦૦ યોજન અને સીતા નદીની પાસે ૫00 યોજન છે. આ સર્વે રત્ન મય અને અશ્વસ્કંધના આકાર(ઉપરી ભાગ) વાળા છે. બંને તરફ પાવર વેદિકા અને વનખંડથી સુશોભિત છે. આ પર્વતો પર ૪-૪ ફૂટ છે. સીતા નદીની તરફ પહેલો સિદ્ધાયતન ફૂટ છે. બીજો પર્વતના નામનો જ કૂટ છે, એના પછી બે આસપાસની વિજયોના નામવાળા કૂટ છે. આ પ્રકારે બધા ના ૪-૪ કૂટોના નામ આગળ પણ સમજી લેવા. પર્વતોના સમાન નામવાળા માલિક દેવ પર્વતો પર રહે છે અને પર્વતના આ નામ શાશ્વત છે. આ ત્રણે અંતર નદીઓ નીલવંત પર્વતના નિતંબથી સમાન નામવાલા ફંડમાંથી નીકળે છે અને સીધી દક્ષિણમાં જતાં સીતા નદીમાં મળી જાય છે. આ ૧રપ યોજન પહોળી ૨ યોજન ઊંડી સર્વત્ર સમાન છે. સીતા નદીમાં પ્રવેશ કરવાના સ્થાન પર આ બંને બાજુની ગંગાસિંધુની સાથે જ સીતા નદીમાં મળે છે. અર્થાત્ ત્યાં ત્રણે નદિઓનું સીતા નદીમાં પ્રવેશ સ્થાન સંલગ્ન છે. માટે આ અપેક્ષાથી અંતર નદિઓનો પરિવાર ગંગા નદીથી બેગણો કહેવાયેલ છે. વાસ્તવમાં આ સર્વત્ર સમાન પહોળાઈથી જ સંપૂર્ણ વિજયના કિનારે ચાલે છે. આમાં વચમાં કોઈ નદીઓ મળતી નથી. વચમાં ૬ વિજયોના એક કિનારે ઉક્ત અંતર નદી છે અને બીજે કિનારે ઉક્ત વક્ષસ્કાર પર્વત છે. અંતિમ આઠમી વિજયના એક કિનારે વક્ષસ્કાર પર્વત છે અને બીજા કિનારે ઉત્તરી સીતામુખવન છે. (૮) સીતામુખ વન – આ વનની વચમાં સીતા નદી હોવાથી એના બે વિભાગ છે. (૧) ઉત્તરી સીતામુખવન (૨) દક્ષિણી સીતામુખવન. આ બંને વનો ઉત્તરદક્ષિણ લાંબા(વિજય પ્રમાણ) છે. પૂર્વ પશ્ચિમ પહોળા ર૯રર યોજન છે. આ સીતા નદીની પાસે એટલા પહોળા છે અને નિષધ તથા નીલ વર્ષધર પર્વતની પાસે યોજન માત્ર પહોળા છે. એની પૂર્વ દિશામાં જગતી છે અને પશ્ચિમમાં વિજય છે. એક દિશામાં સીતા નદી અને એક દિશામાં વર્ષધર પર્વત છે. બે તરફ પદ્રવર વેદિકા અને વનખંડ છે, ઉત્તર દક્ષિણમાં નથી. . ઉક્ત આઠેય વિજયના વૈતાઢ્ય પર્વત પર જે ૧૬ આભિયોગિક શ્રેણીઓ છે, એના પર ઉત્તરી લોકાધિપતિ ઈશાનેન્દ્રના આભિયોગિક દેવ છે. કેમ કે એ આઠ વિજય જંબુદ્વીપના ઉત્તર-દક્ષિણ બે વિભાગમાંથી ઉત્તરી વિભાગમાં Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત - ત્રિકૂટ સમાવિષ્ટ છે. ઉત્તરી સીતામુખવન નીલવંત પર્વતની પાસે યોજન પહોળું છે અને દક્ષિણી સીતામુખ વન નિષધ પર્વતની પાસે આ યોજન પહોળું છે. સીતા નદીની પાસે બંને ર૯રર યોજન પહોળા છે માટે એનું શાશ્વત નામ દક્ષિણી અને ઉત્તરી સીતા મુખવન છે. (૯) નવમીથી સોળમી વિજય :- આ આઠ વિજય નિષધ પર્વતની ઉત્તરમાં સીતા નદીની દક્ષિણમાં છે. એ આઠની વચમાં ત્રણ નદીઓ અને ૪ વક્ષસ્કાર પર્વત છે. જેમનું વર્ણન ઉપરોક્ત આઠ વિજયોના વર્ણનની સમાન છે. પૂર્વોક્ત આઠ વિજય સીતા નદીની ઉત્તરમાં અને જંબૂઢીપના ઉત્તરાર્ધ ભાગમાં છે અને આ આઠ વિજય ૪ પર્વત અને ૩ નદિઓ સીતા નદીની દક્ષિણમાં અને દક્ષિણી જંબૂદ્વીપ વિભાગમાં છે. માટે આ વિજયોના વૈતાઢય પર્વતની અભિયોગિક શ્રેણિના દેવ દક્ષિણ લોકના અધિપતિ શક્રેન્દ્રના આજ્ઞાધીન છે. આ વિભાગની વિજય, રાજધાની, પર્વત અને નદીના નામોમાં ભિન્નતા છે. યથામ | વિજય નામ | રાજધાની નામ | અંતરનદી અને પર્વત વિલ્સ સુસીમા સુવત્સ કુંડલા તખુજલા મહાવત્સ અપરાજિતા વૈશ્રમણ કૂટ, વત્સકાવતી પ્રભંકરા મરજલા ૨મ્યા અંકાવતી રમ્યક પદ્માવતી ઉન્મત્તજલા રમણીય શુભા માતજનકૂટ ૧૬ | મંગલાવતી રત્નસંચયા | સોમનસ ગજદંતા વક્ષસ્કાર નોટ:- અંતરનદી અને પર્વત જે જેની વિજયના સામે સૂચિત કરવામાં આવ્યા છે તે તેના વિજયની પછી પશ્ચિમમાં છે. આ ઉક્ત આખો ક્રમ પૂર્વથી પશ્ચિમ છે, સીતામુખ વનની પાસેથી સૌમનસ(ગજાંતા) વક્ષસ્કાર તરફ છે. સીતામુખ વનની પાસે નવમી વિજય છે. પછી ક્રમથી ૧૦મી આદિ વિજય છે. ૧૬મી વિજય ગજદન્તા સૌમનસની પાસે છે. (૧૦) દેવકુરુક્ષેત્ર – ઉત્તર કુરુની સમાન અને એની બરોબર સામે દક્ષિણમાં દેવકુરુક્ષેત્ર છે. ૧૬મી વિજયની પાસે સોમનસ વક્ષસ્કાર પર્વત છે. જેનું વર્ણન ગંધમાદન વક્ષસ્કારની સમાન છે. સાતકૂટ આ પ્રકારે છે (૧) સિદ્ધ (૨) સોમનસ (૩) મંગલાવતી (૪) દેવકુરુ (૫) વિમલ () કંચન (૭) વશિષ્ટ, વિમલ અને કંચન કૂટ પર સુવત્સા અને વત્સમિત્રા દેવીનો નિવાસ છે. શેષ ૪ પર સદશ નામના દેવોનો નિવાસ છે. શેષ વર્ણન ગંધમાદન વક્ષસ્કારની સમાન છે. અંજનકૂટ ૧૪ Page #165 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રા ૧૬૩ ચિત્રવિચિત્રકૂટ પર્વત – નિષધ પર્વતથી ૮૩૪ યોજન દૂર, ઉત્તરમાં સીતોદા નદીની પાસે, બંને તરફ બંને યમક પર્વતોની સમાન ચિત્ર વિચિત્ર કૂટ નામક પર્વત છે. એનાથી ૮૩૪ યોજન દૂર ઉત્તરમાં સીતાદા નદીની વચમાં પહેલો નિષેધ દ્રહ, એના પછી એટલા જ અંતર પર ક્રમશઃ (૧) નિબંધ, (૨) દેવકુરુ, (૩) સુર (૪) સુલસ, (૫) વિધુતપ્રભ આ પાંચ દ્રહ છે અને ૧૦૦ કંચનક પર્વત છે. તેનું વર્ણન ઉત્તર કુરુની સમાન છે. કૂટશાલ્મલી પીઠ :– સીતાદા મહાનદીના દ્વારા દેવકુરુક્ષેત્ર બે વિભાગોમાં વિભાજિત છે. (૧) પૂર્વી દેવ કુરુ (૨) પશ્ચિમી દેવ કુરુ, પશ્ચિમી દેવ કુરુક્ષેત્રની વચ્ચોવચ કુટ શાલ્મલી પીઠ છે, એના પર ચબુતરો છે અને એ ચબુતરા પર કટ શાલ્મલી વૃક્ષ છે. સંપૂર્ણ વર્ણન જંબૂ સુદર્શન વૃક્ષની સમાન છે. એનો અધિપતિ ગરુડ દેવ છે. યુગલિકક્ષેત્ર સંબંધી અને અન્ય અવશેષ વર્ણન ઉત્તર કુરુની સમાન છે. વિધુ—ભ વક્ષસ્કાર પર્વત - આ ગજાંતાકાર પર્વત ૧૭મી વિજયના પૂર્વમાં અને દેવકુરુક્ષેત્રના પશ્ચિમી કિનારા પર છે. એનું સંપૂર્ણ વર્ણન માલ્યવંત વક્ષસ્કાર પર્વતની સમાન છે. એના પર ૯ ફૂટ છે. યથા (૧) સિદ્ધાયતન (ર) વિધુત્વભ (૩) દેવકુરુ (૪) પદ્ય (૫) કનક (૬) સ્વસ્તિક (૭) સીતોદા (૮) શતંજ્વલ (૯) હરિકૂટ. નવમાં હરિકૂટનું વર્ણન હરિસ્સહ કૂટની સમાન છે, જે ૧૦૦૦ યોજન ઊંચો છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. આઠ ફૂટોનું વર્ણન અન્ય કૂટોની સદશ છે. આ દેવકુરુ યુગલિક ક્ષેત્રનું વર્ણન અધિકાંશતઃ ઉત્તર કુરુક્ષેત્રના સમાન પૂર્ણ થયું. (૧૧) વિજય વર્ણન ૧૭ થી ૨૪ સુધી – વિધુ—ભવક્ષસ્કારની પાસે પશ્ચિમમાં, નિષધ પર્વતથી ઉત્તરમાં, સીસોદા નદીની દક્ષિણમાં ૧૭ મી પક્ષ્મ વિજય છે. એના પછી ક્રમશઃ ૧૮ થી ૨૪ સુધી વિજય છે. એની વચમાં ૩ નદીઓ અને ચાર પર્વત પૂર્વવર્ણન સમાન છે. એના નામ આ પ્રકારે છે– વિજય – ૧૭. પક્ષ્મ ૧૮. સુપર્મ ૧૯. મહાપર્મ, ૨૦. પશ્મકાવતી ર૧. શંખ રર. કુમુદ ૨૩. નલિન ૨૪. નલિનાવતી (સલિલાવતી) એની રાજધાનીઓ – ૧. અશ્વપુરી ર. સિંહપુરી ૩. મહાપુરી ૪. વિજયપુરી ૫. અપરાજીતા ૬. અરજા ૭. અશોકા ૮. વીતશોકા. વક્ષસ્કાર પર્વત – ૧. અંકાવતી ૨. પદ્માવતી ૩. આર્શીવિષ ૪. સુખાવહ. નદિઓ – ૧. શીરોદા, ૨. શીતસોતા નદી ૩. અંતરવાહિની. (૧૨) સીતોદા મુખવન – સીતોદા નદીનું જ્યાં લવણ સમુદ્રમાં પ્રવેશ સ્થાન છે એના બંને તરફ ૨૪ મી અને રપ મી વિજયની લંબાઈની સમાંતરે ઉત્તરી અને દક્ષિણી સીતોદા મુખ વન છે. એનું વર્ણન સીતા મુખવનની સમાન છે. અન્યત્ર Page #166 -------------------------------------------------------------------------- ________________ | ૧૬૪ ગમીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીતા આવેલ વર્ણનો અનુસાર આ બંને વન તથા ર૪ મી અને રપમી વિજય નીચા લોકમાં છે. અર્થાત્ ૧000 યોજન ઊંડે છે. (૧૩) વિજય ર૫ થી ૩ર સુધી – ઉત્તરી સીતોદા મુખવનની પાસે પૂર્વમાં ૨૫મી વિજય છે. એ વિજયની ઉત્તરમાં નીલવંત પર્વત છે. પછી ક્રમશઃ ર૬મીથી ૩ર મી વિજય પણ પૂર્વ-પૂર્વમાં છે. એની વચમાં ચાર પર્વત અને ૩ નદિઓ પૂર્વવત્ છે. એના નામ આ પ્રકારે છે.વિજય - ૨૫. વપ્રા ૨૬. સુવપ્રા ૨૭. મહાવપ્રા ૨૮. વપ્રાવતી ર૯. વલ્ગ ૩૦. સુવલ્ગ ૩૧. ગંધિલ ૩૨. ગન્ધિલાવતી. રાજધાની - ૧. વિજય ર, વેજયંતી ૩. જયંતિ ૪. અપરાજિતા પ. ચક્રપુરી ૬. ખગપુરી ૭. અવધ્યા ૮. અયોધ્યા. પર્વત – ૧. ચન્દ્ર પર્વત ૨. સૂર્ય પર્વત ૩. નાગ પર્વત ૪. દેવ પર્વત. નદિઓ – ૧. ઉર્મિમાલિની ૨. ફેણમાલિની ૩. ગંભીરમાલિની. (૧૪) મંદર મેરુ પર્વતઃ– આ પર્વતનું નામ "મંદર" છે. એનો અર્થ છે કેન્દ્રસ્થાન, મધ્યસ્થાન. આ પર્વત પણ જબૂદીપની બધી દિશાઓથી મધ્યમાં છે, અઢી દ્વીપની મધ્યમાં છે, તિચ્છા લોકની મધ્યમાં છે અને આ મહાવિદેહ ક્ષેત્રની પણ લંબાઈ અને પહોળાઈ બંને અપેક્ષાથી મધ્યમાં છે. અર્થાત્ આ પર્વતથી પૂર્વમાં અને પશ્ચિમમાં મહાવિદેહ ક્ષેત્ર ૪૫૦૦0 યોજન છે. ઉત્તરમાં અને દક્ષિણમાં ૧૧૮૪૨ ટ યોજન છે. વચમાં આ પર્વત ૧0000 યોજનનો ભૂમિ પર લાંબો પહોળો ગોળાકાર છે. ત્રણ ગણી સાધિક પરિધિ છે. ૯૯ હજાર યોજન ભૂમિથી ઊંચો છે. ૧000 યોજન ભૂમિમાં ઊંડો છે. શિખર તલ પર ૧000 યોજન લાંબો પહોળો ગોળાકાર સમતલ છે. વચમાં ક્રમશઃ વિખંભ ઓછા થતા ગયા છે જે ૧0000 થી ઘટતાં-ઘટતાં શિખર સુધી 1000 યોજન થાય છે. સમભૂમિ પર આ પર્વત વન ખંડ અને પદ્મવર વેદિકાથી ઘેરાએલો છે. આ પર્વત પર ચાર શ્રેષ્ઠવન છે. ૧. ભદ્રશાલ વન ર. નંદનવન ૩. સોમનસ વન ૪. પંડક વન. (૧) ભદ્રશાલવન:- આ વન ઉપવન સમભૂમિ પર મેરુની ચારે તરફ પથરાયેલું છે. ઉત્તર દક્ષિણમાં મેથી ૫૦૦-૫૦૦યોજન પ્રમાણ છે. મેરુથી પૂર્વમાં ૨૦૦૦ યોજન પ્રમાણ છે. એટલો જ પશ્ચિમમાં છે. આ ભદ્રશાલ વનમાં ચારે ય વક્ષસ્કાર(ગજદંતા) પર્વત પણ મેરુને સ્પર્શ કરી રહ્યા છે. સીતા સીતોદા બંને નદિઓ પણ મેરુના બે યોજન પાસેથી નીકળી રહી છે. આ પ્રકારે ચાર પર્વતોથી ચાર વિભાગ થાય છે અને આ ચારેય વિભાગોમાં એક એક નદી બે બે વિભાગોમાં જવાથી ચારે વિભાગોના બે બે ખંડ કરે છે. માટે ચાર પર્વત અને બે નદીથી આ " -- - - -• •• .. .. Page #167 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્ર : જંબૂલીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૫ ભદ્રશાલ વનના ૮ વિભાગ થઈ ગયા છે. આ આઠે વિભાગોની એક દિશામાં નદી અને એક દિશામાં વક્ષસ્કાર પર્વત છે અને એક દિશામાં મેરુપર્વત છે. ચોથી દિશા વિસ્તૃત છે જેમાં આગળ જઈને વિજયો છે. અથવા નિષધનીલ પર્વત છે. આ વનમાં મેરુથી આઠ દિશાઓમાં (૪ દિશા ૪ વિદિશામાં) સિદ્ધાયતન અને પુષ્કરણિઓ છે. તે આ પ્રકારે છે– પૂર્વ આદિ ચાર દિશાઓમાં મેરુથી ૫૦ યોજન દૂર એક એક સિદ્ધાયતન છે અને વિદિશાઓમાં ૫૦-૫0 યોજન દૂર ચાર ચાર પુષ્કરણિઓ છે. એ ચારેની વચમાં એક-એક પ્રાસાદાવતેસક(મહેલ) છે. ચાર પ્રાસાદોમાંથી બેશકેન્દ્રના અને બે ઈશાનેન્દ્રના છે. મહાવિદેહની મધ્યરેખાથી ઉત્તરવાળા બંને ઈશાનેન્દ્રના છે અને દક્ષિણવાળા બંને શક્રેન્દ્રના છે. આ વનમાં રહેલા આઠેય વિભાગોમાં વિદિશામાં એક એક હસ્તિટ છે. જે પોત પોતાના ખંડની મધ્યમાં હોવા સંભવ છે. એના નામ આ પ્રકારે છે. ૧.પદ્મોતર ૨. નીલવંત ૩. સુહસ્તી ૪. અંજનાગિરિ ૫. કુમુદ ૬. પલાસ ૭. અવતંસ ૮. રોચનાગિરિ. ચુલ્લહિમવંત પર્વતના કૂટો જેવી એની ઊંચાઈ આદિ છે. આ વન ચારે દિશામાં કિનારા પર પધવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. ઉત્તર દક્ષિણનું ભદ્રશાલવન દેવકુ ઉત્તરકુરુક્ષેત્રમાં અવસ્થિત છે અને તે પૂર્વમાં પહેલી, ૧૬ મી વિજય સુધી અને પશ્ચિમમાં ૧૭ મી, ૩ર મી વિજય સુધી વિસ્તૃત છે. (ર) નંદનવન - સમભૂમિથી ૫00 યોજન ઉપર નંદનવન છે. જે ૫00 યોજન પહોળું વલયાકાર મેરુની ચારેતરફ છે. અહીંયા પર આમંતર પર્વતનો ૮૯૫૪૬ યોજન વિષ્કમ છે અને નંદનવનની બહારની અપેક્ષા પર્વતનો વિખંભ ૯૯૫૪ યોજન છે. આ વનની ચારે તરફ પદ્મવર વેદિકા અને વનખંડ છે. ભદ્રશાલ વનની સમાન આમાં પણ ચાર દિશાઓમાં સિદ્ધાયતન વિદિશાઓમાં વાવડીઓ પ્રાસાદ તથા ૮ ફૂટ છે. કૂટોના નામ- (૧) નન્દનવન ફૂટ (૨) મંદર કૂટ (૩) નિષધ ફૂટ (૪) હિમવંતકૂટ (૫) રજતકૂટ (૬) ચકકૂટ. (૭) સાગરકૂટ (૮) વજકૂટ. આ ઉપરાંત એક બેલ નામક નવમો કૂટ ઉત્તરપૂર્વમાં વિશેષ છે. જે હજાર યોજન ઊંચો છે. અર્થાત્ હરિસ્સહકુટના સદશ પરિમાણવાળો છે. આઠ કૂટોના સ્વામી દેવીઓ છે. નવમાં ''બલ" કૂટનો સ્વામી બેલ નામક દેવ છે. સ્વામી દેવ દેવીના નામ પણ કૂટના સદેશ નથી, પ્રાયઃ ભિન્ન નામ છે. જ્યારે ભદ્રશાલ વનના હસ્તિ કૂટોના નામ અને સ્વામી દેવોના નામ પૂર્ણ સદશ છે અને બધા દેવ છે, દેવી નથી. (૩) સોમનસવન :- નંદનવનની સમભૂમિથી ૬૨૫00 યોજન ઉપર ૫00 યોજનના વિસ્તારવાળું વલયાકાર આ વન છે. પદ્મવર વેદિકા અને વન ખંડથી ઘેરાએલ છે. અહીં કૂટ નથી, શેષ પ્રાસાદ આદિ નંદનવનની સમાન છે. આ વનમાં મેરુ પર્વતનો આત્યંતર વિખંભ ૩ર૭૨ યોજન અને બાહા નિષ્ઠમ ૪૨૭ર Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જેનાગમ નવનીત યોજન છે. (૪) પંડગવન – સોમનસ વનની સમભૂમિથી 35000 યોજન ઉપર મંદર મેરુનું શિખર તલ છે. ત્યાં ૪૯૪ યોજનાના વિસ્તારવાળું વલયાકાર આ વન છે. એની મધ્યમાં મંદર ચૂલિકા નામક મેરુની ચૂલિકા છે. તે ૪૦ યોજન ઊંચી મૂલમાં ૧ર મધ્યમાં ૮ અને ઉપર ૪ યોજન વિસ્તારવાળી છે. ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. વૈડૂર્યમય છે. પદ્મવર વેદિકાવનખંડથી ઘેરાયેલી છે. ચૂલિકાની ઉપરસિદ્વાયતન છે. આ વનમાં ભવનો, પુષ્કરણિઓ, પ્રાસાદોના વર્ણન ભદ્રશાલવનની સમાન છે. અભિષેકશિલાઓ – પંડગ વનમાં ચારે દિશાઓમાં કિનારા પર ચાર અભિષેક શિલાઓ છે. યથા– (૧) પાંડુશિલા (ર) પાંડુકમ્બલ શિલા (૩) રક્ત શિલા (૪) રક્તકમ્બલ શિલા. પહેલી પાંડુ શિલા પૂર્વમાં છે. પ00 યોજન ઉત્તરદિક્ષણમાં લાંબી ૨૫૦ યોજના પૂર્વ પશ્ચિમમાં પહોળી અર્ધચંદ્રાકાર છે. તે ૪ યોજન મોટી જાડી છે. સ્વર્ણમય છે. પધવર વેદિકા વનખંડથી ઘેરાએલી છે. એની ચારે દિશાઓમાં સીડીઓ છે. એની રમણીય સમભૂમિની વચમાં ઉત્તર તથા દક્ષિણમાં બે સિંહાસન છે. ઉત્તરી સિંહાસન પર ૧ થી ૮ સુધીની વિજયના તીર્થકરોના જન્મ મહોત્સવ જન્માભિષેક થાય છે. જે દેવ દેવી અને ૬૪ ઈન્દ્રમળીને કરે છે. દક્ષિણી સિંહાસન પરથી ૧૬ સુધીની વિજયોના તીર્થકરોના અભિષેક કરવામાં આવે છે. ત્રીજી રક્ત શિલા પંડગ વનનો પશ્ચિમ કિનારા પર છે. શેષ વર્ણન પ્રથમ શિલાની સમાન છે. અહીં ૧૭ થી ૨૪ અને ૨૫ થી ૩ર વિજયોના તીર્થકરોનો જન્માભિષેક કરવામાં આવે છે. બીજી ચોથી અભિષેક શિલાઓ ક્રમશઃ દક્ષિણી ઉત્તરી કિનારા ઉપર છે. • એમાં સિંહાસન એક એક જ છે બે નથી. બીજી પાંડુ કમ્બલ શિલાના સિંહાસન પર ભરતક્ષેત્રના તીર્થકરનો જન્માભિષેક કરવામાં આવે છે અને ચોથી રક્ત કંબલ શિલાના સિંહાસન પર એરવતના તીર્થકરનો જન્માભિષેક કરવામાં આવે છે. ક્રમાંક શિલાનામ | દિશા | સિંહાસન | તીર્થકર વિજય ૧ | પાંડુશિલા | પૂર્વમાં ૧ થી ૮ અને ૯ થી ૧૬ ૨ | પાંડકંબલ શિલા દક્ષિણમાં ભરતક્ષેત્ર ૩ | રક્ત શિલા | પશ્ચિમમાં ૧૭ થી ૨૪ અને ૨૫ થી ૩ર ૪ | રક્તકંબલ શિલા ઉત્તરમાં ઐરાવત ક્ષેત્ર બે શિલાઓ સફેદ સુવર્ણમય છે અને બે લાલ સુવર્ણમય છે. સિંહાસન ૫૦૦ ધનુષ લાંબા પહોળા અને ર૫૦ ધનુષ ઊંચા છે. તે દેવદૂષ્ય વસ્ત્ર રહિત છે. મેરુપર્વતના કાંડ :- બનાવટ વિશેષના વિભાગો અર્થાત્ પુદ્ગલ વિશેષના Page #169 -------------------------------------------------------------------------- ________________ તત્વ શાસ્ત્ર : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર વિભાગોને કાંડ કહેવામાં આવે છે. મંદર મેરુ પર્વતના ત્રણ વિભાગ છે. (૧) નીચેનો (૨) મધ્યનો (૩) ઉપરનો. નીચેનો વિભાગ ચાર પ્રકારનો છે. (૧) પૃથ્વીમય-માટીમય (૨) પાષાણ– મય (૩) વજ્રમય–હીરકમય. (૪) શર્કરા–કંકરમય. ૧૬૦ મધ્યમ વિભાગ ચાર પ્રકારનો છે– (૧) અંકરત્નમય (૨) સ્ફટિક રત્નમય (૩) સુવર્ણમય (૪) રજત(ચાંદી) મય. ઉપરનો વિભાગ એક પ્રકારનો સર્વજમ્મૂનદ સુવર્ણમય છે. નીચેનો કાંડ ૧૦૦૦ યોજનનો છે. મધ્યમકાંડ ૩૦૦૦ યોજનનો છે અને ઉપરીકાંડ ૩૬૦૦૦ યોજનનો છે. એમ કુલ એક લાખ યોજનનો મંદર મેરુ પર્વતનો સર્વાગ્ર છે. મંદર મેરુ પર્વતના નામ ઃ– મેરુ પર્વતના ૧૬ નામ છે (૧) મંદર (૨) મેરુ (૩) મનોરમ (૪) સુદર્શન (૫) સ્વયંપ્રભ (૬) ગિરિરાજ (૭) રત્નોચ્ચય (૮) શિલોચ્ચય (૯) લોકમધ્ય (૧૦) લોકનાભિ (૧૧) અચ્છ (૧૨) સૂર્યાવર્ત (૧૩) સૂર્યાવરણ (૧૪) ઉત્તમ (૧૫) દિશાદિ(દિશાઓના આદિ સ્થલ) (૧૬) અવતંસક, મંદર નામક સ્વામી દેવ આ પર્વત પર નિવાસ કરે છે. માટે મંદર મેરુ પર્વત એ એનું અનાદિ શાશ્વત નામ છે.(સ્વામી દેવનું રહેવાનું સ્થાન બતાવવામાં આવ્યું નથી, તેના માટે જુઓ આ સૂત્રના અંતમાં પરિશિષ્ટ). આ પ્રકારે આ સંપૂર્ણ મહાવિદેહ ક્ષેત્રનું વર્ણન પૂર્ણ થયું. નીલવાન વર્ષધર પર્વત ઃ- આ પર્વત દક્ષિણમાં મહાવિદેહ ક્ષેત્રની અને ઉત્તરમાં રમ્યાસ યુગલિક ક્ષેત્રની સીમા કરવાવાળો છે. મેરૂ પર્વતથી ઉત્તર દિશામાં છે. શેષ સંપૂર્ણ વર્ણન નિષધ પર્વતના જેવું છે. નામોમાં અંતર છે. યથા- કેશરીદ્રહ, સીતાનદી, નારીકતા નદી, કૂટોના નામ– (૧) સિદ્ધ (૨) નીલ (૩) પૂર્વ વિદેહ (૪) સીતા (૫) કીર્તિ (૬) નારી (૭) અપરવિદેહ (૮) રમ્યકકૂટ (૯) ઉપદર્શન ફૂટ. સીતાનદીનું સંપૂર્ણ વર્ણન સીતોદા નદીના જેવું છે. પરંતુ એ કેશરી દ્રહમાંથી નીકળી દક્ષિણમાં જાય છે. સીતા કુંડથી નીકળી દક્ષિણાભિમુખ જઈને મેરુની પાસે પૂર્વાભિમુખ થઈને પૂર્વી મહાવિદેહની વચમાંથી જઈને બંને બાજુ સ્થિત ૧ થી ૮ એવં ૯ થી ૧૬ વિજયોની હજારો નદિઓને પોતાનામાં ભેળવતી જંબૂદ્દીપની જગતીના પૂર્વી વિજયદ્વાર નીચેથી થઈને લવણ સમુદ્રમાં મળે છે. ૯ નારીકતા નદીનું વર્ણન હરિકતા નદી જેવું છે. વિશેષ એ કે નારીકતા ઉત્તરાભિમુખ થઈને રમ્યાસ ક્ષેત્રમાં જાય છે. ગંધાપાતી વૃત વૈતાઢયથી પશ્ચિમમાં વળી જાય છે. રમ્યાસ ક્ષેત્રની વચ્ચોવચ થઈને આગળ જગતીના Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત નીચેથી પશ્ચિમી લવણ સમુદ્રમાં મળી જાય છે. આ પર્વત નીલા રંગનો નીલી પ્રભાવાળો છે. નીલવંત નામક મહર્દિક સ્વામી દેવ અહીં નિવાસ કરે છે. એ વૈસૂર્યમય છે. એનું અનાદિ શાશ્વત નામ નીલવંત છે. રમ્યક્ વર્ષ ક્ષેત્ર :– આ મેરુથી ઉત્તરમાં છે. ઉત્તર દક્ષિણમાં નીલવંત અને રુક્મી પર્વતથી ઘેરાએલું છે. શેષ વર્ણન હરિવર્ષ ક્ષેત્રના જેવું છે. નામોમાં અંતર છે. યથા– ગંધાપાતી વૃત વૈતાઢય, નારીકતા નદી, નરકતા નદી, રમ્યક નામક આ ક્ષેત્રનો માલિક દેવ છે અને રમ્યક આ ક્ષેત્રનું શાશ્વત અનાદિ નામ છે. રુક્મી વર્ષધર પર્વત - આ પર્વત ઉત્તરમાં હેરણ્યવત ક્ષેત્રની એવં દક્ષિણમાં રમ્યક્ વર્ષ ક્ષેત્રની સીમા કરવાવાળો છે. આનું સંપૂર્ણ વર્ણન મહાહિમવાન પર્વતના જેવું છે. આ પર્વતના શિખર તલ પર મહાપુણ્ડરીક નામનું દ્રહ છે, એમાંથી દક્ષિણમાં હરિકતા એવં ઉત્તરમાં રુપ્પકૂલા નદી નીકળે છે. આ પર્વત પર ૮ ફૂટ છે. (૧) સિદ્ઘ (૨) રુક્મી (૩) રમ્યગ્ (૪) નરકતા (૫) બુદ્ધિ (૬) રુકૂલા(૭) હેરણ્યવત (૮) મણિકંચન. સર્વથા રજતમય આ ‘રુકમી’ પર્વત છે.આને રુકમી પર્વત કહેવાનું પ્રચલન છે. રુકમી નામક અધિપતિ દેવ અહીં નિવાસ કરે છે. એટલા માટે આ પર્વતનું "રુકમી" એ શાશ્વત નામ છે. હૈરણ્યવત યુગલિક ક્ષેત્ર ઃ– એ મેરૂથી ઉત્તર દિશામાં રુકમી અને શિખરી પર્વતની વચમાં છે. હેમવંત યુગલિક ક્ષેત્રના જેવું આનું સંપૂર્ણ વર્ણન છે. આમાં માલ્યવંત પર્યાય નામક વૃત્ત વૈતાઢય છે. સુવર્ણકૂલા અને રુપ્ચકૂલા નામની બે નદિઓ આ ક્ષેત્રને વિભાજિત કરે છે. આની બન્ને બાજુ સ્થિત પર્વત સર્વત્ર સુવર્ણ વિખેરતા રહે છે, દેતા રહે છે. હૈરણ્યવત નામના સ્વામી દેવ અહીં નિવાસ કરે છે. તેથી એનું શાશ્વત નામ હૈરણ્યવત ક્ષેત્ર છે. શિખરી પર્વત ઃ– ચુલ્લહિમવંત પર્વતના જેવા જ વર્ણનવાળો આ પર્વત મેરુથી ઉત્તરમાં ઐરાવત અને હૈરણ્યવત ક્ષેત્રની સીમા કરવાવાળો છે. આના પર પુંડરીક નામનું દ્રહ છે. એમાંથી સુવર્ણકૂલા નદી દક્ષિણી દ્વારથી નીકળી હૈરણ્યવત ક્ષેત્રમાં પૂર્વી સમુદ્રમાં મળે છે. બે નદિઓ પૂર્વી પશ્ચિમી તોરણથી નીકળે છે. જેનું વર્ણન ગંગા - સિંધુ નદીના જેવું છે. આ બન્ને નદીઓના નામ રક્તા અને ૨ક્તવતી છે.આ પર્વત પર ૧૧ ફૂટ છે. (૧) સિદ્ધાયતન(૨) શિખરી (૩) હૈરણ્યવત (૪) સુવર્ણકૂલા (૫) સુરાદેવી (૬) રક્તા (૭) લક્ષ્મી (૮) રક્તવતી (૯) ઇલાદેવી (૧૦) ઐરાવત (૧૧) તિગિચ્છફૂટ. અહીં શિખરી નામના દેવ નિવાસ કરે છે. અતઃ ‘શિખરી’ તે આનું શાશ્વત અનાદિ નામ છે. શિખરના આકારમાં અહીં કેટલાય ફૂટ છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ તત્વ શાસ્ત્ર : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર · - ઐરાવત ક્ષેત્ર શિખરી પર્વતથી ઉત્તરમાં અને મેરુથી ઉત્તર દિશામાં આ કર્મ ભૂમિ ક્ષેત્ર છે. આનું સંપૂર્ણ વર્ણન ભરતક્ષેત્રની સમાન છે. ક્ષેત્ર સ્વરૂપ, કાલ– આરા પરિવર્તન સ્વરૂપ, તીર્થંકર ચક્રવર્તી આદિનું વર્ણન, દ્ગ ખંડ સાધન, મનુષ્યોનું વર્ણન આદિ, ગંગા-સિંધુના સ્થાન પર અહીં રક્તા-રક્તવતી નદીઓ છે. બે નદી અને વૈતાઢય પર્વતના કારણે આ ક્ષેત્રમાં પણ ૬ ખંડ છે. ઐરાવત નામના પ્રથમ ચક્રવર્તી અહીં ઉત્પન્ન થાય છે. ઐરાવત દેવ અહીં આ ક્ષેત્રમાં આધિપત્ય કરતાં નિવાસ કરે છે. એટલા માટે ઐરાવત તે આનું નામ અનાદિ શાશ્વત છે. આ પ્રકારે ઐરાવતના વર્ણનની સાથે આ જંબુદ્રીપના ક્ષેત્રીય વર્ણનવાળો ચોથો વક્ષસ્કાર પૂર્ણ થાય છે. આમાં વર્ણિત ક્ષેત્ર પર્વત આદિના સંક્ષિપ્ત સાંકેતિક તાલિકામય વર્ણન આ પ્રકારે છે. ૧૯ જીવા આદિનું તાત્પર્ય :- ધનુષ્યની દોરીને જીવા કહેવાય છે અને ગોળાઈને ધનુષ્ય કહેવાય છે. આ પ્રકારે ગોળાકાર યા અર્દૂ ચંદ્રાકાર ક્ષેત્રની સીધી રેખાને અહીં જીવા કહેવાય છે. એવં ગોળાઈના વિભાગને ધનુ:પૃષ્ટ(ધનુષપીઠીકા) કહેવાય છે. જે પ્રકારે ઝભ્ભા આદિમાં બાંયોનું મૂળ સ્થાન ગોળાઈ લે છે તે પ્રકારે વૃત્તાકાર જંબૂઢીપની વચ્ચોવચ આયત આકારના ક્ષેત્ર કે પર્વત છે. એમના ગોળાઈવાળા કિનારાના ભાગને અહીં બાહા કહેવામાં આવેલ છે. લંબાઈને આયામ અને પહોળાઈને વિષ્ણુભ કહેલ છે. ગોળાકાર પર્વત અને ફૂટ તથા ક્ષેત્ર આદિની લંબાઈ પહોળાઈ સમાન હોય છે. એને આયામ વિધ્યુંભ એક શબ્દથી કહેલ છે. જે પર્વત લાંબા અને ઊંચા હોય છે, એને રુચક સંસ્થાનના કહેલ છે. જે ક્ષેત્ર લાંબા વધારે છે અને પહોળા ઓછા છે, ઊંચા નથી પરંતુ સમ ભૂમિ ભાગવાળા હોય છે એને પર્યંકના આકારના કહેવામાં આવેલ છે. જે ગોળ પર્વત સમભૂમિ પર અધિક આયામ વિષ્મભવાળા છે અને ઉપર ક્રમશઃ ઓછા આયામ વિધ્યુંભવાળા છે તેને ગોપુચ્છ સંસ્થાન(ગોપુચ્છના અગ્રભાગ જેવા)વાળા કહેલ છે.જે ગોળ પર્વત આયામ વિધ્યુંભ અને ઊંચાઈમાં સર્વત્ર સમાન હોય છે એને પલ્ય (પાલી)ના સંસ્થાનના કહેલ છે. પલ્યોપમની ઉપમામાં એવા જ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના સમાન પલ્ય લીધા છે. સમાન આયામ વિષ્મભવાળા ગોલ પર્વત આદિ સ્થળોની પરિધિ એના આયામ વિખુંભથી ત્રણ ગણી સાધિક હોય છે. અર્થાત્ વિષ્લેભનો વર્ગ કરીને, ૧૦ ગણા કરી પછી એનું વર્ગમૂલ કાઢવાથી ત્રણગણી સાધિક સંખ્યા પ્રાપ્ત થાય છે. અથવા આયામ વિધ્યુંભને ૧૦ ના વર્ગમૂલથી ગુણાકાર કરવાથી ત્રણ ગણી સાધિક પરિધિ નીકળી જાય છે. આ વિધિ આગળ જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ(સૂર્ય પ્રજ્ઞપ્તિ) Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સૂત્ર સારાંશના પરિશિષ્ટમાં દેવામાં આવી છે તે ત્યાં જુઓ. પ્રત્યેક પર્વતની સમભૂમિથી જેટલી ઊંચાઈ હોય છે તેનો ચોથાભાગ પ્રમાણ તે ભૂમિમાં હોય છે, તેને ઉદ્વેધ(ગ્વેદ) કહેવાય છે. જંબુદ્રીપના પ્રમુખ ક્ષેત્ર અને પર્વત ઃ ક્રમ નામ ૧ ર ૧ ભરત ક્ષેત્ર પર|s X ૨ | ચુલહિમવંત ૫. ૧૦૫૨/૧૨ ૧૦૦ ૫૩૫૦/૧૫ ભરતક્ષેત્ર : ક્રમ ક્ષેત્ર નામ ma મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૧૪૪૭૧/૬ ૧૪૫૨૮/૧૧ ૨૪૯૩૨/૧ ૨૫૨૩૦૮૪ ૩ હિમવંતક્ષેત્ર ૨૧૦૫ ૫ ૩૭૬૭૪/૧૬ ૩૮૭૪૦/૧૦ ૪ | મહાહિમવંત ૫. ૪૨૧૦/૧૦ ૫૭૨૯૩/૧૦ + હરિવર્ષક્ષેત્ર ૮૪૨૧/૧ ૮૪૦૧૬/૪ S નિષધપર્વત ૧૮૪૨/૨ ૧૨૪૩૪૬૯ ૧૫૮૧૧૩/૧૬ ૭ મહાવિદેહ ક્ષેત્ર ૩૩૬૮૪/૪ નીલવંત પર્વત | ૧૪૯૪૨૨| રમ્યકવર્ષ ક્ષેત્ર | ૮૪૨૧/૧ ૧૦ રુક્મિ પર્વત |૪૨૧૦/૧૦ ૨૦૦ ૧૨૪૩૪૬૯ ૯ ૮૪૦૧૬/૪ ૫૭૨૯૩૧૦ ૩૮૭૪૦/૧૦ ૧૧ | હૈરણ્યવત ક્ષેત્ર | ૨૧૦૫/૫ ૧૨ – શિખરી પર્વત | ૧૦૫૨/૧૨ ૧૩ ઐરાવત ક્ષેત્ર ૩૭૬૭૪/૧૬ ૨૪૯૩૨/૩ ૨૫૨૩૦૪ પર/૬ ૧૪૪૭૧/ ૧૪૫૨૮/૧૧ ૧૪૩૫૮૫૩ XXX XXX કુલ યોગ ૧ લાખ યો. નોંધ :- ચાર્ટમાં યો. = યોજન. ઊંચા. = ઊંચાઈ, કળા = ૧ યોજન, ૫. = પર્વત. વિશેષ :- :– બાહાના સરવાળાને બેગણા કરીને ભરત ઐરાવતની ધનુષ પીઠિકા ઉમેરવાથી સંપૂર્ણ જંબુદ્રીપની પરિધિ નીકળે છે યથા વિખુંભ | ઊંચા. બાષા યો./કળા વૈતાઢય પર્વત વેદિકા વનખંડ ઉત્તર ભરત 1 વિષ્ણુભ યો.કળા ૧૦ ૫૦૦ ધનુષ ૧ યો.દેશોન ૨૨૮૨૩ ૨૦૦ યો./કળા યો./કળા ૪૦૦| ૨૦૧૬૫/૨૩ ૪૦૦ ૧૪૩૫૮૫૯ × ૨ = ૨૮૭૧૭૦ +૧૪૫૨૮ } × ૨ = ૨૯૦૫૭ =જંબુદ્રીપની પરિધિ-૩૧૬૨૨૭૯ જીવી ધનુ:પૃષ્ટ યો./કળા — ૭૫૫/૩ ૯૨૭૬૨૯૧- ૫૩૯૩૧૪૬ ૧૩૩૬૧/૬૩ | ૭૩૯૭૧/૧૭ ૯૪૧૫૬/૨ 1,00,000 ૩૩૦૦/૭ ૨૦૧:૫/B- ૯૪૧૫૬/૨ ૧૩૩૬૧/૯૩ | ૭૩૯૭૧/૧૭ ૯૨૭૬૪૯૩ ૫૩૯૩૧/ ૬૭૫૫/૧૫૨ ૧૦૦ | ૫૩૫૦/૧૫૩ × ધનુ:પૃષ્ટ | ઊંચાઈ ઊંડાઈ જીવા બાહી યો./કળા યો.કળા યો./કળા ૧૦૭૨૦,૧૨,૪૮૮ ૧૬ ૧૦૭૪૩૧૫ ૨૫ યો. Rsૐ યો. 3- યો. ૧૪૪૭૧/૬ ૧૮૯૨૨૭ ૧૪૫૨૮૧૧ ' www.jainelibrat.org Page #173 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂહીપ પ્રજ્ઞતિ સૂત્રા ૧o૨ ૭૫૦ ૩૭૫ | દક્ષિણ ભારત | ૨૨૮.૩ |૯૭૪૮/૧૨ - ૯૭૨૬/૧ સા.| - |- ! | ૬ | બે ગુફાઓ | ૧૨ { ૫૦ નોંધ:- ચાર્ટમાં જે સંખ્યા આપવામાં આવી છે તેને યોજન સમજવા અને યો. = યોજના કળા = દ યોજન. વિષ્કમ એટલે પહોળાઈ, જીવા એટલે લંબાઈ સમજવી. ગોળ પર્વતો એવં કૂટોના પરિમાણ યોજનમાં - નામ | ઊંચાઈ | ભૂમિ પર વિખંભ મધ્યમાં વિ. ઉપર વિ. ઋષભકૂટ (૩૪) વૈતાઢય પર્વતનાકૂટ દેશોન ૫ ધો. ૩યો. ગાઉ અન્યપર્વતોનાકૂટ પ00 પ00 ૩૭૫ ૨૫૦ હરિ,હરિસ્સહકૂટ ૧000 ૧000 ૭૫) પ00 ચિત્રવિચિત્રપર્વત ૧000 ૧OOO ૭૫) પOO યમકપર્વત ૧000 ૧000 ૫00 કંચન પર્વત 100 ૧૦૦ ૭૫ ૫) વૃત વતાય ૧000 ૧OOO ૧000 ૧000 ભદ્રશાલવનના ૮ કૂટ | પ00 પ00 ૩૭૫ ૨૫O નંદનવનના ૮ કૂટ | પ00 ૫00 ૨૫ નંદનવનનો બલ કૂટ | ૧OOO ૧OOO ૭૫૦ ૫OO સૂચના:- વિ. વિખંભ, યો. = યોજન, ચાર્ટમાં દરેક સંખ્યાને યોજનમાં સમજવી. નોટ :– (૧) મેરુના સોમનસ અને પંડક વનમાં કૂટ નથી. (ર) હરિસ્સહ કૂટ પહેલી વિજયની પાસેના માલ્યવંત ગજાંતાકાર વક્ષસ્કાર પર્વત પર છે અને હરિકૂટ ૧૭મી વિજયની પાસે વિદ્યભ ગજદંતાકાર વક્ષસ્કાર પર્વત પર છે. (૩) ભૂમિ પર સ્થિત બધા કૂટ એવં પર્વતોની ઊંચાઈથી ભૂમિગત ઊંડાઈ ચોથા ભાગની હોય છે. પર્વત ગત કૂટોની ઊંડાઈ કહેવામાં આવી નથી. માત્ર મેરુ પર્વત જ ઊંચાઈથી ચોથા ભાગે ઊંડો નથી. તે ૯૯000 યોજન ઊંચો અને 1000 યોજના ઊંડો છે. (૪) સાધિક અને દેશોનનો મતલબ ૧ર કોશ જાણવો. મહાવિદેહ ક્ષેત્ર ગત લાંબા પર્વતઃ આયામ | મૂલમાં | કિનારે | ખૂલમાં કિનારે (લંબાઈ) | ઊંચાઈ ઊંચાઈ | પહોળાઈ, પહોળાઈ ગજદંતાકાર પર્વત | ૩૦૨૬૯s | 800 | ૫00 | પ00 અંગુલનો અસં, ભાગ વિજયનીવચ્ચેના | ૧૫૯રાર | પ૦૦ { ૫૦૦ પર્વત. નામ પ00 Page #174 -------------------------------------------------------------------------- ________________ | ૧૮ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત | ૬ ૨૫O પ00 સોદા ૫) ૧ યો. ૧૦ યો. નદિઓના યોજના પરિમાણ :- (કુલ નદીઓ સપરિવાર–૧૪૫૬૦૯૦) નામ વિસ્તાર | ઊંડાઈ | | પ્રત્યેક નદીનો મૂલમા મુખમાં મૂલમાં | મુખમાં | પરિવાર. . ગંગાસિંધુ | ૬ | દર | | કો. | ૧ યો. [ ૧૪-૧૪ હજાર રક્તા રક્તવતી દર ! કો. | ૧ યો. ૧૪-૧૪ હજાર હેમ. હેરણ્ય.ની નદી ૧ર . ૧૨૫ ૧ કોશ રયો. ૨૮-૨૮ હજાર હરિ. રમ્યની નદી ર૫ ૨ કોશ પ યો. ૫૬-૫ હજાર સીતા ૫) ૧ યો. ૧૦ યો. ૫૩ર૦૦૦ ૫૦૦ પ૩ર૦૦૦ અંતરનદીઓ ૧૨૫ | ર યો. કુલ નદીઓ ૧૪૫૬૦૯૦ | સૂચનાઃ ચાર્ટમાં હેમ = હેમવંત, હેરણ્ય = હરણ્યવત, હરિ = હરિવાસ, રમ્યક્ = રમ્યવાસ. નોંધઃ- (૧) વિસ્તાર અને ઊંચાઈ બે-બે પ્રકારની બતાવવામાં આવી છે. એક શરૂઆતની બીજી અંતિમ સમુદ્ર પાસેની (૨) અંતર નદીઓ સર્વત્ર સમાન વિસ્તારવાળી છે. અતઃ ગંગા-સિંધુનો પરિવાર જ એમનો પરિવાર છે. અર્થાત્ પરિવાર રહિત છે કેમ કે એમના માર્ગમાં કોઈ નદી એમાં ભળતી નથી. (૩) પાણીની ઊંડાઈથી વિસ્તાર ૫૦ ગણો હોય છે. પ્રારંભની અપેક્ષા અંત 10 ગણો હોય છે. (૪) મહાવિદેહ ક્ષેત્રની ૪+૧૨ = ૭૬ નદીઓ ભૂમિગત કંડોમાંથી નીકળી છે. બાકી બધી નદીઓ પર્વત પરના દ્રહોમાંથી નીકળી છે. (૫) નદીઓની કુલ સંખ્યામાં હેમવત-હેરણ્યવતની નદીઓ ૨૮,૦૦૦૮૪=૧,૧૨,000 નદીઓ સમજવી. તેમજ હરિવાસ-રમ્યવાસની બમણી ૨,૨૪,000 નદીઓ સમજવી.(૧ ૯ી મુખ્ય નદી), દ્રહોના યોજના પરિમાણ:- (કુલ દ્રહ –૧૬) .. | ટની નામ | લંબાઈ પહોળાઈ | ઊંડાઈ | દેવી પદ પદ્મદ્રહ ૧૦૦૦ ? ૫૦૦ | ૧૦ || | પુંડરીક દ્રહ મહાપદ્મદ્રહ ૨000 | 3000 | 10 | હી/લક્ષ્મી | ૨૪૧૦૦૨૪૦ મહાપુંડરીકદ્રહ તિગિચ્છદ્રહ | ૪૦૦૦ / ૨૦૦૦ | ૧૦ | ધૃતિ/બુદ્ધિ ૪૮૨૦૦૪૮૦ કેસરી દ્રહ ૧૦ હ ભૂમિપર ૧000 | ૫00 | ૧૦ પર્વત સંખ્યા (ર૯) – કંચનગિરિ ૨૦૦, મહાવિદેહમાં ૧૬+૪ = ૨૦વક્ષસ્કાર, ૪ યમક, ચિત્ર વિચિત્ર, ૬ વર્ષધર, ૩૪ વૈતાઢય, ૪ વૃતવૈતાઢય, ૧ મેરુ પર્વત. આ પ્રકારે કુલ પર્વત ર00+30+૪+૬+૩૪+૪+૧ = રદ્દ૯. ૧૨૦૫૦૧૨) ૧૨૫૦૧૨00 Page #175 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૦૩ ૩૦૬ ૩૨ 0 | ઝ | S S S કૂટ સંખ્યા–પર૫ :– (૪૭૫૮+ = પર૫). વર્ષધર ૬ પર્વતો પર ૧૧ + ૮ + ૮ = ૨૮ X ૨ = પદ ચોત્રીસ વૈતાઢયો પર - ૩૪ X ૯ = સોળ વક્ષસ્કાર પર – ૧૬ ૪ ૪ = ૪ ૪ ગજદેતા પર – ૯ + ૯ + ૭ + ૭ = મેરુના નંદનવનમાં ૯ = પર્વતો પર કૂટ સંખ્યા કુલ = ૪૭ ભદ્રશાલ વનમાં જંબુ વૃક્ષના વનમાં કૂિટ શાલ્મલી વૃક્ષના વનમાં ૩૪ ચક્રવર્તી વિજયમાં ઋષભકૂટ ૩૪ ભૂમિ પર ફૂટ સંખ્યા કુલ = ૫૮ મહાવિદેહ પૂર્વ પશ્ચિમના એક લાખ યોજન:મેરુ = ૧૦,૦૦૦ યોજના બે ભદ્રશાલ વન ર૨૦૦૦ + રર000 = ૪૪,000 યોજન ૧૬ વિજય રર૧ર x ૧૬ = ૩૫,૪૦૪ યોજન ૮ વક્ષસ્કાર ૫00 X ૮ = ૪,000 યોજન અંતર નદી ૧૨૫ X ૬ = ૭૫0 યોજન ૨ સીતાસીતોદા મુખવન ર૯૨૩ X ૨ = ૫,૮૪૬ યોજના કુલ = ૧,૦૦,૦૦૦ યોજન નોંધ:- જગતી મકાનની ભીંતોની સમાન છે. અર્થાત્ મકાન નું જે ભૂમિ ક્ષેત્ર હોય છે એમાં જ એક ફટ કે બે ફુટની દિવાલનું ક્ષેત્ર સમાવિષ્ટ હોય છે. એજ પ્રકારે જેબૂદીપની ૧૨ યોજનની પહોળાઈવાળી જગતી પણ કિનારા પર જંબૂદ્વીપના એક લાખ યોજના ક્ષેત્ર સીમામાં સમાવિષ્ટ છે. જે સીતામુખ વન, વર્ષધર પર્વત અને ક્ષેત્રોની સીમામાં સંલગ્ન સમજવું જોઈએ. સિહાયતન – ૬ વર્ષધર, ૧૬ વક્ષસ્કાર, ૪ ગજદંતા, ૩૪ વૈતાઢય, મેરુના ચાર વનોમાં ૧૬, મેરુચૂલિકા પર એક, બે વૃક્ષો પર બેએમ કુલ ૭૯ સિદ્ધાયતન કહેલ છે. નોંધ:– મેરુના પંડકવનનો પાઠ જોવાથી જાણ થાય છે કે ભવનને જ કાલાંતરમાં સિદ્ધાયતન કહેવાની સર્વત્ર કોશીશ કરવામાં આવી છે. કારણ કે સિદ્ધાયતન કોનું હોઈ શકે છે? કોઈ પણ સિદ્ધ તો સાદિ અનંત છે અને આ સિદ્ધાંતન અનાદિનું છે - તો એમાં પ્રતિમા કોની હોઈ શકે? પ્રતિમા તો કોઈ સાદિ વ્યક્તિની હોય છે. તેથી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪, મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત, અનાદિ પ્રતિમાઓ અને સિદ્ધાયતનોના હોવાની કાંઈપણ સાર્થક્તા એવં સંગતિ થઈ શકતી નથી. જો કોઈ વ્યક્તિની કે મનુષ્યના આત્માની પ્રતિમા ત્યાં નથી તો તે વગર વ્યક્તિત્વની પ્રતિમા કેવી છે? અને કોની છે? અર્થાત્ તે વગર અસ્તિત્વની આકાશ કુસુમવત્ હોય છે. આ પ્રકારે વગર વ્યક્તિત્વની પ્રતિમા અને જિનાલયનું હોવુંનિરર્થક છે. તેથી એવું પ્રતીત થાય છે કે આ શાશ્વત સ્થાનોના ઉક્ત જિનાલયો સિદ્ધાયતનો અને પ્રતિમાઓથી કોઈ પણ પ્રયોજન નથી. જેથી આ સ્પષ્ટ થાય છે કે મધ્ય કાલમાં કોઈના દ્વારા એવા પાઠ કલ્પિત કરી યત્ર તત્ર આગમમાં જોડી દીધા છે. આ પ્રસંગમાં નમોત્થણના પાઠની પ્રાચીન પ્રતિઓમાં ભેદ મળવા, ઉપાશક દશા એવં વ્યવહાર સૂત્રના ચૈત્ય પાઠમાં પ્રતિભેદ મળવા, રાજપ્રશ્રીય સૂત્રમાં દેવલોક ગત સિદ્ધાયતનમાં, વર્તમાન ચોવીસીના પ્રથમ અને અંતિમ તીર્થકરના નામ મળવા, પ્રત્યેક સામાનિક આદિ દેવોના સુધર્મા સભાઓની નજીકમાં સિદ્ધાયતનમાં ૧૦૮ પ્રતિમાઓનું હોવું (એ ૧૦૮ વ્યક્તિ કોણ છે જેમને જિન કહેવાય છે અને દેવ એમની પૂજા કરે, એમાં એકનું પણ નામ નથી કહ્યું. વગર નામના આ જિન કેવા) જંબુ વૃક્ષ અને કૂટ શાલ્મલી વૃક્ષની શાખાઓની વચમાં સિદ્ધાયતન અને એના ચારે બાજુ માલિક દેવના ચાર ભવન, મેરુ ચૂલિકાની ઉપર સિદ્ધાયતન કહેવું અને એજ પાઠમાં કયાંક ભવન શબ્દનું પણ ઉપલબ્ધ હોવું ઇત્યાદિ અનેક પ્રમાણ ઉક્ત અનુમાનના સહ્યોગી છે. વિશેષ જાણકારી માટે ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટનું(સારાંશ ખંડ-૪માં) અધ્યયન કરવું જોઈએ તથા આ સૂત્રમાં પણ આગળ પરિશિષ્ટ જુઓ. બન્ને વૃક્ષોના વનોમાં દિશાઓમાં ભવન અને વિદિશાઓમાં પુષ્કરણિઓ છે. જ્યારે મેરુના ચારે વનોનું વર્ણન પણ એવા જ ભવન પુષ્કરણિઓ કૂટોવાળા છે. તો ત્યાં સિદ્વાયતન કેમ હોઈ શકે? જે પંડકવનના ભલામણયુક્ત (સંક્ષિપ્ત) પાઠમાં ભવન રૂપમાં ઉપલબ્ધ છે. ભવન સર્વત્ર લંબાઈથી અર્ધા પહોળા કહેલ છે. અર્થાત્ લાંબા અને ચોખૂણ કહેલ છે. જ્યારે સિદ્ધાયતન અન્ય સૂત્રોમાં અને આ સૂત્રમાં વર્ષધર પર્વત આદિ બધા પર્વતો પર ગોળ કહેલ છે. તો પણ ભદ્રશાલ આદિ ચારે વનોમાં ચોખુણ છે. જંબૂવૃક્ષના પ્રકરણમાં પણ ચોખૂણ છે. આનાથી પણ સ્પષ્ટ છે કે વાસ્તવમાં આ ભવન છે એને જ પાઠ પરિવર્તન કરી સિદ્ધાયતન કહી દીધા છે. જ્યારે એની લંબાઈ, પહોળાઈનું વર્ણન ભવન હોવાના પાઠને સિદ્ધ કરે છે. જે પંડકવનના સંક્ષિપ્ત પાઠથી પણ પુષ્ટ થાય છે. આ પ્રકારે આ પ્રમાણિત થાય છે કે કયાંક ગોળાકાર કૂટોને સિદ્ધાયતન બનાવી દેવામાં આવેલ છે અને કયાંક લાંબા ચોખ્ખણ ભવનોને પણ સિદ્ધાયતન Page #177 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૫ બનાવવામાં આવેલ છે અને ક્યાંક વગર માલિકીના નવા કૂટ કરી દેવામાં આવ્યા છે. માટે સિદ્ધાયતન સંબંધી આ સૂત્રગત બધા પાઠ પ્રક્ષિપ્તિકરણની વિકૃતિઓ થી સૂત્રમાં પ્રવિષ્ટ છે. એવો ફલિતાર્થ નીકળે છે. પુષ્કરણીઓ: બે વૃક્ષોના વનોમાં ૧૬૪ ૨ = ૩ર મેરુના ચાર વનોમાં ૧૬ ૪૪ = ૬૪ " કુલ ૯૬ ભવન પ્રાસાદ :૬ દ્રહોમાં ૭,૦૧,૬૮૦ ૧૦ દ્રહોમાં ૫,૦૧,૨૦૦ ૩૪૪૩ = ૧૦ર તીર્થોમાં ૧૦ર ૩૪ ૪૨ = ૬૮ નદીઓના કંડોની મધ્યમાં ૬૮ ૧૪ + ૧૨ = ૨૬ નદીઓના કુંડોમાં ૪૬૭ પર્વતીય કૂટો પર ૪૬૭-O બે વૃક્ષોની શાખાઓ પર ૪૪ ૨ બે વૃક્ષોના વનોમાં ભવન ૪ ૪ ૨ બે વૃક્ષોના વનોમાં પુષ્કરણિઓમાં ૪ – ૨ મેરુના ચાર વનોમાં પુષ્કરણિઓમાં ૪ ૪૪ મેરુના બે વનોમાં ૧૭ કૂટો પર બે વૃક્ષોના આઠ આઠ કૂટો પર ૩૪ ઋષભ કૂટો પર ૩૪ કુલ = ૧૨,૦૩,૫૯૦ નોટઃ- સિદ્ધાયતનોના પાઠોને પ્રક્ષિપ્ત માનવાથી કૂટોની સંખ્યામાં અને ભવનોની સંખ્યામાં પણ હીનાધિકતા થાય કારણ કે સિદ્ધાયતન નામક કૂટનું અસ્તિત્વ જ નહીં રહે એવું કેટલાક સિદ્ધાયતન તો ભવનની ગણતરીમાં આવી જાય. ૧૬ પાંચમો વક્ષસ્કાર જે કોઈ પણ ક્ષેત્રોમાં તીર્થકરોની માતા તીર્થકરને જન્મ દે છે ત્યાં ભવનપતિ દેવોની પ્રસિદ્ધ ઋદ્ધિ સંપન્ન ૫૬ દિશા કુમારી દેવીઓ આવીને તીર્થકરના જન્મ સંબંધી કૃત્ય ઉત્સવ કરે છે. એના પછી ૬૪ ઇન્દ્ર ક્રમશઃ આવે છે અને બધા મળીને મેરુ પર્વત પર જન્માભિષેક કરે છે. એનું વિવરણ આ પ્રમાણે છે. દિશાકુમારીઓ દ્વારા જન્મ કૃત્ય – (૧)અધોલોક વાસિની આઠ દિશાકુમારીઓ આસન ચલાયમાન થવાના સંકેતથી મનુષ્ય લોકમાં તીર્થકરના જન્મ નગરમાં Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આવે છે. એમની સાથે ૪ મહત્તરિકા, ચાર હજાર સામાનિક દેવ આદિ અનેક દેવ દેવીઓનો પરિવાર સેંકડો સ્તંભોવાળા વિપુર્વણાથી તૈયાર કરેલા વિશાલ વિમાનમાં આવે છે. આકાશમાં રહેલા વિમાન દ્વારા તીર્થંકર જન્મ ભવનની ત્રણ વાર પ્રદક્ષિણા લગાવીને ઉત્તર પૂર્વ વિભાગમાં યથાસ્થાનવિમાનને ભૂમિ પર ઉતારે છે. તે વિમાન ભૂમિથી ચાર અંગલ ઉપર રહે છે. વિમાનથી ઉતરીને બધા દેવ-દેવી શોભાયાત્રારૂપે તીર્થંકરના જન્મ ભવનની પાસે આવે છે. દિશાકુમારીઓ અંદર જઈને તીર્થંકરની માતાને મસ્તક પર અંજલિ કરતાં આવર્તન કરીને પ્રણામ કરે છે. ‘રત્ન કુક્ષ ધારિણી' આદિ સારા સંબોધન(વિશેષણો)થી એમને સંમાનિત કરી ધન્યવાદ, પુણ્યવાદ અને કૃતાર્થવાદ દેતાં, પોતાનો પરિચય અને આવવાનું કારણ કહે છે તથા ‘ભયભીત થશો નહીં’ એવું નિવેદન કરે છે. પછી તે એ નગરીની તથા એની આસપાસ એક યોજન પ્રમાણના ક્ષેત્રની સફાઈ કરે છે. જે પણ નાનો મોટો કચરો ગંદકી આદિ હોય એને પૂર્ણતયા સાફ કરી, પુનઃ આવીને તીર્થંકરની માતાથી યોગ્ય દૂર રહીને ગીત ગાતા સમય વ્યતીત કરે છે. (૨) ઉર્ધ્વ લોકમાં મેરુના નંદનવનમાં ૮ ફૂટો પર રહેવાવાળી ઉર્ધ્વ લોકવાસિની આઠ દિશાકુમારીઓ પણ આવે છે. આના સંબંધી વર્ણન પૂર્વવત્ સમજવું. આ દિશાકુમારીઓ મંદ મંદ વૃષ્ટિ કરી એવં પુષ્પ વૃષ્ટિ કરી તે નગરીને દેવોને આવવાને યોગ્ય સુગંધિત બનાવીને, તીર્થંકરની માતાની પાસે આવીને ગીત ગાતા ઊભી રહે છે. (૩) રુચક દ્વીપના મધ્યવર્તી રુચક પર્વત પર પૂર્વદિશામાં રહેવાવાળી ૮ દિશા કુમારીઓ પૂર્વવત્ આવે છે, તીર્થંકરની માતાને નમસ્કાર આદિ કરીને હાથમાં દર્પણ લઈને પૂર્વદિશામાં ઉભી રહે છે. આ પ્રકારે રુચક પર્વતની દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેવાવાળી ૮-૮ દિશાકુમારીઓ આવે છે અને વંદના નમસ્કાર કરીને ક્રમશઃ ઝારી, પંખા અને ચામર હાથમાં લઈને પોત પોતાની દિશામાં ઉભી રહે છે. ચાર વિદિશાની એક એક એમ કુલ ચાર દેવીઓ રુચક પર્વતથી આવે છે. ઉક્ત વિધિ પૂર્વક ચારે વિદિશામાં દીપક લઈને ઉભી રહે છે. (૪) મધ્ય રુચક પર્વત વાસિની ચાર દિશાકુમારીઓ આવે છે અને ઉક્ત વિધિથી શિષ્ટાચાર કરીને પછી તીર્થંકરના નાભિનાલને ચાર અંગુલ છોડીને કાપે છે અને યથાસ્થાન પર ખાડો ખોદીને એમાં દાટી દે છે(અવશેષ ખાડાને રત્નોથી પૂરીને હરતાલના દ્વારા એના પર ચબૂતરો બનાવે છે). એની ત્રણ દિશાઓમાં કદલી ગ્રહની રચના કરીને એ ત્રણેમાં એક-એક ચોખડું બનાવે છે. પ્રત્યેક ચોખંડામાં સિંહાસન બનાવે છે. . Page #179 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૦૦ 9606 પછી તીર્થકરની માતાની પાસે આવીને તીર્થકરને હથેળીઓમાં ગ્રહણ કરે છે અને તીર્થકર માતાને હાથથી પકડીને એ દક્ષિણી કદલી ગૃહના ચોખંડામાં લાવે છે. બંનેને સિંહાસન પર બેસાડીને તેલાદિથી અત્યંગ કરીને એના પછી ઉબટન કરીને પૂર્વી કદલી ગૃહના ચોખંડામાં લાવે છે. ત્યાં સ્નાન વિધિ કરાવીને પછી ઉત્તરી ગૃહના ચોખંડામાં લાવે છે અને ચુલ્લહિમવંત પર્વતથી મંગાવેલા ચંદનથી હવન કરે છે. પછી એ રાખની રક્ષા પોટલી બનાવીને તીર્થકર અને એની માતાને ડાકણ, શાકન, નજર આદિ દોષોથી બચાવવા માટે બાંધી દે છે. પછી બે મણિરત્નમય પત્થરોને ઘસીને અવાજ ભગવાનના કાનની પાસે કરીને એને પોતાની તરફ આકર્ષિત કરીને દીર્ધાયુ થવાના આર્શીવચન આપે છે. પછી યથા સ્થાન લાવીને માતાને સુવડાવી દે છે અને તેની બાજુમાં તીર્થકર ભગવાનને સુવડાવી દે છે. આ બધા કાર્યક્રમમાં એ બધા દેવદેવીઓ ભાગ લે છે, ગાવાનું વગાડવાનું વગેરે કરે છે. સુવડાવ્યા પછી એ ૫૬ દિશાકુમારીઓ મળીને ત્યાંજ રહીને મંગળ ગીત ગાય છે. ચોસઠ ઇન્દ્રો દ્વારા જન્માભિષેક:- શક્રેન્દ્રનું આસન ચલાયમાન થતાં અને જ્ઞાનમાં ઉપયોગ લગાવવાથી તીર્થકર ભગવાનનો જન્મ થવાની જાણ થાય છે. સિંહાસનથી ઉતરીને મુખ સામે ઉત્તરાસંગ લગાવીને ડાબો પગ ઊંચો કરીને ત્રણ વાર મસ્તક નમાવીને વંદન કરે છે. પછી સિદ્ધોને નમોણ દઈને તીર્થકર ભગવાનને નમોત્થણના પાઠથી સ્તુતિ કરીને નમસ્કાર કરે છે. પુનઃ સિંહાસનાઢ થઈને પાયદળ સેનાના અધિપતિ હરિગમેષી દેવના દ્વારા સુઘોષા ઘંટા વગડાવીને બધા દેવ દેવીઓને સાવધાન કરીને તીર્થકર જન્મ મહોત્સવ પર જવાની સૂચના દેવડાવે છે. અવિલંબ બધા દેવો ઉપસ્થિત થાય છે. પાલક વિમાનનો અધિપતિ આભિયોગિક દેવ શક્રેન્દ્રનો આદેશ પામીને વિમાનને સુસજ્જિત અને તૈયાર કરે છે. આ પ્રકારે અવિલંબ પ્રસ્થાન કરે છે. નંદીશ્વર દ્વીપમાં દક્ષિણ-પૂર્વમાં રતિકર પર્વત(ઉત્પાત પર્વત) પર આવીને વિમાનને સંકુચિત કરીને તીર્થકરની જન્મનગરીમાં આવે છે. અધોલોકની દિશાકુમારીની સમાન યાવતુ માતાને ભયભીત નહીં થવાને માટે નિવેદન કરે છે. શહેન્દ્રના પાંચ રૂ૫ :- તત્પશ્ચાતુ માતાને નિદ્રાધીન કરી દે છે અને તીર્થકર ભગવાનના જેવા શિશુરૂપની વિદુર્વણા કરીને માતાની પાસે રાખી દે છે. શકેન્દ્ર સ્વયંના પાંચ રૂપવિકર્વિત કરે છે. એક રૂપથી તીર્થકરને પોતાની હથેળીમાં લે છે, એક રૂપથી છત્ર, બે રૂપોથી બંને બાજુમાં ચામર અને એક રૂપમાં વજ હાથમાં લઈને આગળ ચાલે છે. આ પ્રકારે બધા દેવ દેવીઓની સાથે તે શક્રેન્દ્ર મેરુ પર્વત પર પંડકવનમાં પહોંચીને દક્ષિણી અભિષેક શિલા પર સ્થિત સિંહાસન પર તીર્થકરને લઈને બેસી જાય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત બધા ઈન્દ્ર મેરુ પર:– આ જ ક્રમથી બીજા દેવલોકથી ૧રમા દેવલોક સુધીના ઇન્દ્ર અને ભવનપતિ વ્યંતર જયોતિષીના ઈન્દ્ર પણ જન્મ નગરીમાં ન જતાં સીધા મેરુ પર્વત પર જ પહોંચી જાય છે. તીર્થકર ભગવાનને વંદન નમસ્કાર કરીને પર્યાપાસના કરે છે. અય્યતેન્દ્ર દ્વારા અભિષેક પ્રારમ્ભ – બારમા દેવલોકના અય્યતેન્દ્ર પોતાના આભિયોગિક દેવોને અભિષેક સામગ્રી લાવવાનો આદેશ દે છે. તે દેવ કળશ, કડછી, છાબડી, રત્ન કરંડક આદિ હજારો વસ્તુઓ વિકર્તિત કરતા જાય છે. ક્ષીર સમુદ્ર, માગધાદિ તીર્થ, પર્વત, ક્ષેત્રો, નદી, દ્રહ, આદિ ક્યાંકથી પાણી, ક્યાંકથી પાણી અને ફૂલ, કયાંકથી પાણી માટી આદિ પવિત્ર અભિષેક સામગ્રી સંપૂર્ણ અઢી દ્વીપના ક્ષેત્ર, પર્વતો, નદીઓ તીર્થો આદિમાં જઈને ઉપયુક્ત સામગ્રી લઈને મેરુ પર અચ્યતેન્દ્ર પાસે પહોંચે છે. પછી અચ્યતેન્દ્ર તે મંગલ પદાર્થોથી જળ માટી ફૂલ આદિથી તીર્થકર ભગવાનનો જન્માભિષેક કરે છે. કોઈક દેવ વાજિંત્ર આદિનો ધ્વનિ ફેલાવે છે. અનેક કુતૂહલી દેવ અનેક પ્રકારે હર્ષાતિરેકથી કુતૂહલ કૃત્ય કરે છે. અય્યતેન્દ્ર જળ આદિથી અભિષેક કરી મસ્તક પર અંજલિ કરી, નમન કરી, જય જય કાર કરે છે. પછી મુલાયમ રૂંવાટીદાર વસ્ત્રથી ભગવાનના શરીરને લૂછીને ગોશીર્ષ ચંદન આદિ લગાવીને વસ્ત્ર યુગલ પહેરાવે છે, અલંકૃત વિભૂષિત કરે છે. પછી ચોખાથી ભગવાનની સમક્ષ અષ્ટ મંગલ ચિન્હ બનાવે છે. પુષ્પ એવં રત્ન આદિના ભટણા ચઢાવે છે. જેથી ગોઠણ પ્રમાણ ઢગલા થઈ જાય છે. પછી ૧૦૮ શ્લોકથી ભગવાનની સ્તુતિ કરતાં અનેક ગુણો, ઉપમાઓથી સત્કારિત સમ્માનિત કરી, વંદન નમસ્કાર કરી, યથાસ્થાન રહીને પર્યાપાસના કરે છે. શેષ ઇન્દ્રો દ્વારા અભિષેક – આ પ્રકારે ૩ ઇન્દ્રો જન્માભિષેક કરે છે. અંતમાં ઈશાનેન્દ્ર પાંચ રૂપ બનાવીને ભગવાનને હાથમાં લઈને બેસે છે. ત્યારે શક્રેન્દ્ર ઉક્ત વિધિથી તીર્થકર ભગવાનનો જન્માભિષેક કરે છે. વિશેષતા એ છે કે ચાર સફેદ બળદ વિકર્વિત કરીને તેના આઠ શિંગડાંથી પાણીને ઉપર ફેલાવી એક સ્થાનમાં મેળવીને ભગવાનના મસ્તક પર અભિષેક કરે છે. સમારોહ સમાપન, શક્રેન્દ્ર જન્મ નગરીમાં – આ રીતે સંપૂર્ણ અભિષેકવિધિના સમાપન થવા પર શક્રેન્દ્ર પૂર્વ વિધિ અનુસાર ભગવાનને લઈને જન્મ નગરીમાં આવે છે. ભગવાનને માતા પાસે સુવડાવીને વિકર્વિત શિશુ રૂપને હટાવીને માતાની નિદ્રા સમાપ્ત કરે છે. વસ્ત્ર યુગલ અને કુંડલ યુગલ ભગવાનના ઓશીકા પાસે રાખી દે છે. એક સુંદર રત્નોનું ઝૂમખું ભગવાનના દષ્ટિ પથ ઉપર છત પર લટકાવી દે છે. વૈશ્રમણ દેવના દ્વારા ૩ર ક્રોડ સોના મહોર આદિ ભંડારમાં રખાવી દે છે. અન્ય પણ અનેક વસ્તુઓ ૩ર-૩ર ની સંખ્યામાં રખાવી દે છે. પછી નગરીમાં ઘોષણા કરાવી છે કે કોઈ પણ દેવ-દાનવ(માનવ) તીર્થકર ભગવાન અને એમની માતાના પ્રતિ અશુભ અહિતકર મન આદિ કરશે તો એના મસ્તકના ૧૦૦ ટુકડા Page #181 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્ર : જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૦૯ કરવામાં આવશે. પછી બધા દેવો નંદીશ્વર દ્વીપમાં મહોત્સવ મનાવે છે અને પોતપોતાના દેવલોકમાં પહોંચે છે. પદિશાકુમારીઓ – ૮ અધો લોકમાં, ૮ મેરુના નંદનવનમાં, ૮૪૪ = ૩ર રુચક પર્વતની ચાર દિશાઓમાં, ૪ વિદિશાઓમાં અને ચાર મધ્ય ભાગમાં આ પ્રકારે ૮+૮+૩+૪+૪ = ૫દિશાકુમારીઓ ભવનપતિના દિશાકુમાર જાતિની ઋદ્ધિવાન દેવીઓ છે. આઠ અધો લોકની કહેલ દેવીઓના ચાર નામ ગજદંતાકાર વક્ષસ્કારની કુટની દેવીઓના નામ સમાન છે. અને ચાર નામ જુદા છે. આ અપેક્ષાએ આ આઠ દેવીઓ ને કવચિત ગજદતા પર નિવાસ કરવાવાળી પણ કહેવામાં આવે છે. વાસ્તવિક તથ્ય એ છે કે મૂલ પાઠમાં અધોલોકવાસીની કહેલ છે અને ગજદંતાકાર વક્ષસ્કારના વર્ણનમાં મૂલપાઠમાં દિશાકુમારીઓ હોવાનો કોઈ સંકેત નથી, કેવલ ચાર નામ સદશ હોવા માત્રથી કિંચિત્ કલ્પના કરાય છે. જ ઈન્દ્રઃ-૧૦ ભવનપતિના ઉત્તર દક્ષિણની અપેક્ષા ૨૦ ઇન્દ્ર છે. ભૂત પિશાચ આદિ આઠ અને આણપની આદિ આઠ એમ ૧૬ જાતિના વ્યંતરોને ઉત્તરદક્ષિણની અપેક્ષા ૩ર ઈન્દ્ર છે. જયોતિષીના બે ઇન્દ્ર છે અને વૈમાનિકના આઠ દેવલોકોના આઠ ઈન્દ્ર છે. નવમા દસમાના એક અને અગિયારમા બારમાના એક એમ કુલ ૧૦ વૈમાનિકના ઇન્દ્ર છે. આ પ્રકારે ૨૦+૩+૨+૧૦=૪૪. ઈન્દ્રોના ઘંટાઃ– વૈમાનિકના પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા ઇન્દ્રના સુઘોષા ઘંટા, હરિસેગમેષી સેનાધિપતિ, ઉત્તરમાં નિર્માણ માર્ગ અને દક્ષિણ પૂર્વમાં રતિકર ઉત્પાત પર્વત છે. - બીજા, ચોથા, છઠ્ઠા, આઠમા અને દસમા ઇન્દ્રની મહાઘોષા ઘંટા, લઘુ પરાક્રમ નામક સેનાધિપતિ, નિર્માણ માર્ગ(દેવલોકથી નીકળવાનો રસ્તો), દક્ષિણમાં એવં ઉત્તર પૂર્વમાં રતિકર ઉત્પાત પર્વત છે. વિમાન નામ :– યાન વિમાન અને એના અધિપતિ દેવના નામ ક્રમશઃ દસ ઇન્દ્રોના આ પ્રકારે છે. (૧) પાલક (ર) પુષ્પક (૩) સૌમનસ (૪) શ્રીવત્સ (૫) નંદાવર્ત (૬) કામગમ (૭) પ્રીતિગમ (૮) મનોરમ (૯) વિમલ (૧૦) સર્વતોભદ્ર મંગલ – અષ્ટ મંગલ આ છે. (૧) દર્પણ (૨) ભદ્રાસન (૩) વર્ધમાનક (૪) કળશ (૫) મત્સ્ય (૬) શ્રીવત્સ (૭) સ્વસ્તિક (૮) નંદાવર્ત છઠ્ઠો વક્ષસ્કાર પૂર્વ વક્ષસ્કારોમાં જે જંબૂદ્વીપ સંબંધી વિસ્તૃત વર્ણન કર્યું છે. એજ વિષયોને અહીં સંકલન પદ્ધતિથી કહેલ છે. તે સંકલનના વિષય ૧૦ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જેનાગમ નવનીત (૧) ખંડ - એક લાખ યોજન લાંબા પહોળા જંબૂદ્વીપના ભરતક્ષેત્ર પ્રમાણ પહોળાઈ વાળા ૧૯0 ખંડ થઈ શકે છે. અર્થાત પર ૧૯0 = એક લાખ થાય છે. (૨) યોજન:- જો જંબુદ્વીપ ક્ષેત્રના એક યોજનાના લાંબા, પહોળા ખંડ કલ્પિત કરીએ તો ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ સાત અરબ, નેવું કરોડ, છપ્પન લાખ, ચોરાણું હજાર, એક સો પચાસ ખંડ થાય છે. (૩) વર્ષ ક્ષેત્ર – સાત છે– ભરત, ઐરાવત, હેમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યફવર્ષ, અને મહાવિદેહ. (૪) પર્વત - ૨૯ છે. ચાર્ટ જુઓ– ચોથા વક્ષસ્કારમાં. (૫) કૂટ:- ૪૬૭+૫૮ = પરપ છે. ચાર્ટ જુઓ– ચોથા વક્ષસ્કારમાં. (૬) તીર્થ - માગધ, વરદામ, પ્રભાસ, આ ત્રણે તીર્થ ૩ર વિજયમાં અને ભારત ઐરાવતમાં છે. અતઃ ૩૪ x ૩ = ૧૦ર છે. (૭) શ્રેણિઓ :- ૩૪ વિજયોમાં બે વિદ્યાધરોની અને બે આભિયોગીકોની શ્રેણિઓ છે. અતઃ ૩૪ x ૨ x ૨ = ૧૩૬ શ્રેણિઓ છે. (૮) વિજય, ગુફા, રાજધાની આદિ – ૩૪ વિજય છે, ૩૪ રાજધાનીઓ છે, ૩૪ 8ષભ કુટ છે, ૩૪ x ૨ = ૬૮ ગુફાઓ છે અને એમના ૬૮ કતમાલક અને નૃતમાલક નામક કુલ દેવ છે. (૯) દ્રહ:- ૧૬મહાદ્રહ છે. પ દેવ કુરુમાં પ ઉત્તર કુરુમાં દર વર્ષધર પર્વતો પર છે. એમ કુલ ૫૫+ = ૧૬ છે. (૧૦) નદી – ૬વર્ષધર પર્વતોમાંથી ૧૪ મહાનદીઓ નીકળી છે. ૩ર વિજયોમાં ૬૪ નદીઓ કુંડોમાંથી નીકળી છે અને ૧ર અંતર નદીઓ પણ કુંડોમાંથી નીકળી છે. તે કુલ ૧૪+૪+૧ર = ૯૦ મહાનદીઓ છે. ચૌદ મહાનદીઓના નામ આ પ્રકારે છે : (૧) ગંગા (૨) સિંધુ (૩) રકતા, (૪) રકતવતી (૫) રોહિતા (૬) રોહિતાશા () સુવર્ણ કૂલા (૮) રુખ્યમૂલા (૯) હરિસલિલા (૧૦) હરિકાંતા (૧૧) નરકાંતા (૨) નારીતા (૧૩) સીતા (૧૪) સીતોદા એમ ક્રમશઃ ભરત એરવત, હેમવંત, હે યેવંત, હરિવાસ, રમ્યવાસ અને મહાવિદેહની નદીઓ છે. ૪ નદીઓ ગંગા, રિ, રક્તા, રક્તવતી એમ ચારે ૧૬-૧૬ની સંખ્યામાં મહાવિદેહમાં છે. ૧ર અંતર નક ઓના નામ પહેલી વિજયથી ૩ર વિજય સુધી ક્રમશઃ આ પ્રકારે છે. (૧) ગ્રાહાવતી (૨) દ્રહાવતી (૩) પકાવતી (૪) તપ્તકલા (૫) મજલા (૬) ઉન્મત્તલા (૭) ક્ષીરોદા (૮) શીતશ્રોતા (૯) અંતરવાહિની (૧૦) ઉર્મિમાલિની (૧૧) ફેણમાલિની (૧૨) ગંભીરમાલિની. Page #183 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર આ બધી નદીઓનો કુલ પરીવાર ૧૪,૫૬,૦૦૦ ચૌદ લાખ છપ્પન હજાર છે. એમાં ૭,૨૮,૦૦૦ નદીઓ પૂર્વી સમુદ્રમાં મળે છે અને ૭,૨૮,૦૦૦ નદીઓ પશ્ચિમી લવણ સમુદ્રમાં મળે છે. પરિવારની અલગ અલગ નદીઓ ચાર્ટમાં ચોથા વક્ષસ્કારમાં જુઓ. સાતમો વક્ષસ્કાર (૧) જંબુદ્રીપમાં ૧૮૦ યોજન ક્ષેત્રમાં ૬૫ સૂર્ય મંડળ છે. લવણ સમુદ્રમાં ૩૩૦ યોજન ક્ષેત્રમાં ૧૧૯ સૂર્ય મંડળ છે. કુલ ૫૧૦ યોજનમાં ૧૮૪ મંડળ છે. (૨) મેરુ પર્વતથી પહેલું મંડળ ૪૪૮૨૦ યોજન અને અંતિમ મંડલ ૪૫૩૩૦ યોજન દૂર છે. (૩) પાંચ ચંદ્ર મંડળ જંબૂદ્રીપમાં છે. એવં દસ ચંદ્ર મંડલ લવણ સમુદ્રમાં છે. ચંદ્ર મંડલોનો આયામ વિખુંભ, મુહૂર્ત ગતિ, ચક્ષુસ્પર્શ : - મંડલ આયામ વિષ્ણુભ પરિધિ મુહૂર્તગતિ ૯૯૬૪૦ ૯૯૭૧૨ ૧, ૩ આપ્યંતર પહેલું આપ્યંતરથી બીજું | આપ્યંતરથી ત્રીજું બાહ્ય પહેલું બાહ્યથી બીજું ૧૦૦૫૮૭૬, ૪ ૩૧૮૦૮૫ ૫૧૨૧ બાહ્યથી ત્રીજું ૧૦૦૫૧૪ ૬, 봄 ૩૧૭૮૫૫ ૫૧૧૮ નોંધ :- એક ચંદ્ર મંડલનું બીજા ચંદ્ર મંડલથી અંતર ૩૬ ૫, ૪ યોજન છે. એનાથી બે ગણો ૭ર પૂર્વી, ૐ વિષ્ફભ વધે છે. આનાથી ત્રણ ગણી સાધિક પરિધિ અધિક અધિક હોય છે. ૧૦૦૬૬૦ ૩૧૫૦૮૯ ૯૯૭૮૫ ૧, ૩૧૫૫૪૯ ૩૧૫૩૧૯ ૩૧૮૩૧૫ ૫૦૭૩ ૫૦૭૭ ૫૦૮૦ ૭૭૪૪ ૧૩૭૨૫ ૫૧પર ૩૬૭૪ ૧૩૭૨૫ ૧૩૩૧૬ ૧૩૦૭૨૫ ૯૯૦ ૧૩૭૨૫ ૧૧૦ ૧૩૭૨૫ ૧૮૧ ૧૪૦૫ ૧૩૭૨૫ મુહૂર્ત ગતિ પ્રતિ મંડલમાં વધે છે. – ૩ ૯૫૫ ૧૩૭૨૫ પ્રતિ મંડલમાં પરિધિ વધે છે. = ૨૩૦ યોજન. યોજન ચક્ષુસ્પર્શ ૪૭૨૬૩ ૧ ૩૧૮૩૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૮૦૦ ૧ ૧૮ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત. (૪) નક્ષત્રના આઠ મંડલમાંથી જંબૂદ્વીપમાં બે છે અને લવણ સમુદ્રમાં છ છે. (૫) નક્ષત્રના પહેલા મંડલોમાં મુહૂર્ત ગતિ = પર પર યોજન છે. નક્ષત્રના છેલ્લા મંડલમાં મુહૂર્ત ગતિ = પ૩૧૯ ર યોજન છે. (૬) ચંદ્ર એક મુહૂર્તમાં મંડલ પાર કરે છે. જે યોજન છે. સૂર્ય એક મુહૂર્તમાં મંડલ પાર કરે છે. = 30 યોજન છે. નક્ષત્ર એક મુહૂર્તમાં મંડલ પાર કરે છે. કદ, યોજન છે. (૭) બૃહસ્પતિ મહાગ્રહ ૧૨ વર્ષોમાં બધા નક્ષત્રોની સાથે યોગ સમાપન કરે છે. શનિશ્ચર મહાગ્રહ ૩૦ વર્ષોમાં બધા નક્ષત્રોની સાથે યોગ સમાપન કરે છે. (૮) કરણ ૧૧ હોય છે. યથા– ૧. બવ ૨. બાલવ ૩. કૌલવ ૪. સ્ત્રીવિલોચન ૫. ગરાદિ ૬. વણિજ ૭. વિષ્ટિ૮. શકુનિ ૯. ચતુષ્પદ ૧૦. નાગ ૧૧. કિંતુઘ્ન. રાત્રિ-દિવસમાં કરણ:સુદી દિવસમાં | રાત્રિમાં વિદી દિવસમાં રાત્રિમાં કિંતુન બવ - ૧ બાલવ કૌલવા બાલવ કૌલવા સ્ત્રીવિલોચન ગરાદિ સ્ત્રીવિલોચન ગરાદિ વણિજ વિષ્ટિ વણિજ વિષ્ટિ બવ બાલવ બવ સ્ત્રીવિલોચન કૌલવ સ્ત્રીવિલોચન ગરાદિ વણિજ ગરાદિ વણિજ બવ વિષ્ટિ બવા બાલવ બાલવ કૌલવ સ્ત્રીવિલોચન ગરાદિ સ્ત્રીવિલોચન ગરાદિ વણિજ વિષ્ટિ બાલવ બવ બાલવ કૌલવ સ્ત્રીવિલોચન કોલવા સ્ત્રીવિલોચના ૧૩ ગરાદિ વણિજ વણિજ ૧૪ વિષ્ટિ ૧૫ વિષ્ટિ ચતુષ્પદ નાગ નોંધ :- વદી ચૌદસ રાતમાં, અમાવસમાં દિવસમાં અને રાત્રિના તથા સુદી એકમમાં દિવસમાં ક્રમશ: શકુનિ, ચતુષ્પદ, નાગ અને કિમ્બુન આ ચાર કરણ સ્થિર રહે છે. શેષ સાત ક્રમશઃ ચાર્ટ અનુસાર બદલતા રહે છે. બાલવ કલવ ન જ ૦ ૪ ૦ ૦ ૦ ૦ ૨ ૦ = 2 વિષ્ટિ કલવ વણિજ વિષ્ટિ બવ ૧૪ ગરાદિ શકુનિ બવ - rivate & Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૮૩ (૯) ચંદ્ર, ચંદ્ર, અભિવદ્ધિત, ચંદ્ર, અભિવદ્ધિત તે પાંચ સંવત્સરનો યુગ હોય છે. આ સંવત્સર ચંદ્રથી શરૂ થનારા હોય છે. અયન બે છે દક્ષિણાયન, ઉત્તરાયન. એમાં પ્રથમ દક્ષિણાયન હોય છે. પક્ષ બે હોય છે– કૃષ્ણ અને શુકલ. એમાં કૃષ્ણ પક્ષ પહેલા હોય છે. એજ પ્રકારે કરણોમાં બાલવ, નક્ષત્રોમાં અભિજિત, અહોરાત્રમાં દિવસ અને મુહૂર્તમાં રૌદ્ર મુહૂર્ત એ બધાથી પહેલા હોય છે. (૧૦) એક યુગમાં ૧૦ અયન, ૩૦ ઋતુ, ૬૦ મહિના, ૧૨૦ પક્ષ, ૧૮૩૦ દિવસ, ૫૪૯૦૦ મુહૂર્ત હોય છે. (૧૧) નક્ષત્ર સંબંધી વર્ણન અહીં દસ દ્વારોથી છે–૧. પ્રમર્દ આદિ યોગ ૨. દેવતા ૩. તારા ૪. ગોત્ર ૫. સંસ્થાન ૬. ચન્દ્ર સૂર્ય યોગ ૭. કુલ૮. પૂનમ અમાસમાં કુલ ૯. પૂનમ અમાસના કુલોમાં મહિનાઓનો સંબંધ ૧૦. રાત્રિવાહક. આ દસે દ્વારોનું વર્ણન જયોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં જાઓ અન્ય પણ આ સાતમાં વક્ષસ્કારનું વર્ણન તે સૂત્રમાં જોવું જોઈએ. (૧૨) અષાઢ મહિનાના અંતિમ દિવસે બે પગની પોરસી છાયા થાય છે. અર્થાત્ પગના ઘૂંટણ પર્વતની છાયા બે પગ જેટલી હોય છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે બે પગ અને ચાર અંગુલ છાયા હોય છે. ત્યારે પોરસી આવે છે. આ રીતે પ્રતિ મહિના ૪ અંગુલ વધતા પોષ સુધી ૬ મહિનામાં ૨૪ અંગુલ = ૨ પગ છાયા વધી જાય છે. અર્થાત્ +૨ = ૪ પગ જેટલી છાયા હોય છે. ત્યારે પોરસી આવે છે. આ પગના ઘૂંટણ સુધીના પગની છાયાના માપથી પોરસી જાણવાનું માપ બતાવવામાં આવેલ છે. (૧૩) સોળ દ્વાર આ પ્રકારે છે– ૧. તારા અને સૂર્ય ચન્દ્રની અલ્પ અથવા સમ ઋદ્ધિ સ્થિતિ ૨. ચન્દ્રનો પરિવાર ૩. મેરુથી અંતર ૪. લોકાંતથી અંતર ૫. સમભૂમિથી અંતર ૬. બધાથી ઉપર નીચે વગેરે ૭. વિમાનોના સંસ્થાન ૮. જ્યોતિષી દેવોની સંખ્યાલ.વાહક દેવ ૧૦. શીધ્ર મંદ ગતિ ૧૧. અલ્પદ્ધિક મહદ્ધિક ૧૨. તારાઓનું પરસ્પર અંતર ૧૩. અગ્રમહિષીઓ ૧૪. પરિષદ અને ભોગ ૧૫. આયુષ્ય ૧૬. અલ્પબદુત્વ.(આ બધા કારોનું વર્ણન પુષ્પ ૨૮માં જોવું) જબૂદ્વીપમાં તીર્થકર વગેરેની સંખ્યા - જઘન્ય | ઉત્કૃષ્ટ નામ | જઘન્ય | ઉત્કૃષ્ટ તીર્થકર | નિધિ રત્ન અસ્તિત્વ ૩૦૬ ચક્રવર્તી નિધિ રત્ન ઉપભોગ ૩૬ ૨૭૦ બલદેવ પંચેન્દ્રિય રત્ન વાસુદેવ એકેન્દ્રિય રત્ન ૨૧) નામ = ! – = = ૨૧) = Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત જંબૂદ્વીપ વર્ણનનો ઉપસંહાર :- આ પ્રકારે આ જંબૂદીપ એક લાખ યોજન લાંબો, પહોળો, ગોળ છે. ૩,૧૬રર૭ યોજન ૩ કોશ ૧૨૮ ધનુષ ૧૩ અંગુલ સાધિક પરિધિ છે. એક હજાર યોજન ઊંડો છે; (ર૪મી અને રપમી વિજયની અપેક્ષા) ૯૯૦00 યોજન સાધિક(મેરુની અપેક્ષા) ઊંચો છે; એક લાખ યોજન સાધિક સર્વાગ્ર છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેની પર્યાયોની અપેક્ષા અશાશ્વત છે અને અસ્તિત્વની અપેક્ષા સદા હતો અને સદા રહેશે, તેથી શાશ્વત છે. આ જંબૂઢીપ પૃથ્વી પાણી જીવ અને પુલ પરિણામ રૂપ છે. બધા જીવ અહીંયા પાંચ સ્થાવર રૂપમાં અનંતવાર અથવા અનેકવાર ઉત્પન્ન થઈ ચૂકયા છે. આ દ્વીપમાં અનેક જંબૂવૃક્ષ છે, જંબૂવન છે, વનખંડ છે.જંબૂ સુદર્શન નામક શાશ્વત વૃક્ષ છે. જેના પર જંબૂઢીપનો સ્વામી અનાદત મહર્તિક દેવ રહે છે, આ કારણે આ દ્વીપનું જંબૂદ્વીપ એ શાશ્વત નામ છે. નોંધ:- વિશેષ જાણકારી માટે આ સૂત્રના અનુવાદ યુક્ત અને વિવેચન યુક્ત સંસ્કરણોનું તથા જંબૂદ્વીપના નકશાનું અધ્યયન કરવું જોઈએ. 'જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશ સંપૂર્ણ પરિશિષ્ટ – ૧ - જૈન સિદ્ધાંત અને વર્તમાન જ્ઞાત દુનિયા > જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં અને જીવાભિગમ સૂત્રમાં ભૂમિભાગ સંબંધી વિસ્તૃત વર્ણન છે. જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં એક જ દ્વીપનું સ્પષ્ટ અને પરિપૂર્ણ વર્ણન છે. એનું ઉપયોગપૂર્વક અને ચિંતનયુક્ત અધ્યયન કરી લેવાથી મસ્તિષ્કમાં પરિપૂર્ણ આ ક્ષેત્રનો નકશો સાક્ષાત્ ચિત્રિત થઈ જાય છે. દક્ષિણથી ઉત્તર અર્થાતુ ભરતથી ઐરાવત સુધી, પૂર્વથી પશ્ચિમ સંપૂર્ણ મહાવિદેહ ક્ષેત્ર અને મધ્ય મેરુ સુદર્શન મંદર પર્વત વગેરે, નદી, પર્વત, ક્ષેત્ર, દ્રહ, કૂટ, ભવન, પુષ્કરણિઓ, પ્રાસાદાવતંસક વગેરે આંખોની સામે શ્રત જ્ઞાનના રૂપમાં પ્રત્યક્ષ થઈ જાય છે. સવાલ – આ શ્રુત જ્ઞાનના અનંતર આ સવાલ સ્વાભાવિક થાય છે કે વર્તમાન પ્રત્યક્ષીભૂત પૃથ્વી અને સૈદ્ધાંતિક જ્ઞાનનો સુમેળ કેવી રીતે થાય છે? સમાધાન - આના માટે સમાધાન આ પ્રકારે સમજવું જોઈએ. આજના વૈજ્ઞાનિક સાધન તેમજ વૈજ્ઞાનિક મંતવ્ય સીમિત જ છે. માટે એના અનુસાર જ Page #187 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૮૫ બોધ અને ગમનાગમન થઈ શકે છે. ગમનાગમનના અભાવમાં અવશેષ સંપૂર્ણ ક્ષેત્ર અજ્ઞાતજ રહે છે. વિશાલક્ષેત્રોનું અપ્રત્યક્ષીકરણ કેમ? આજે આપણે દક્ષિણ ભરતક્ષેત્રના પ્રથમ મધ્યખંડના એક સીમિત ભૂમિક્ષેત્રમાં અવસ્થિત છીએ; લવણ સમુદ્રીય પ્રવિષ્ટ જળના કિનારે છીએ; આમ ભરતક્ષેત્ર ત્રણ દિશાઓમાં લવણ સમુદ્રથી અને એના પ્રવિષ્ટ જળથી ઘેરાએલું છે. તે સમુદ્ર જળ, આપણે સેંકડો કે હજારો માઈલ જઈએ ત્યારે આવી જાય છે. આપણી ઉત્તરની દિશા જ સમુદ્રી જળથી રહિત છે. આ દિશામાં પર્વત કે સમભૂમિ છે. ઉત્તરમાં પણ ૯-૧૦ લાખથી કિંઈક અધિક માઈલ જઈએ ત્યારે વૈતાઢય પર્વત આવે છે, તે ર લાખ માઈલનો ઊંચો છે. માટે આટલે ઊંચે જઈને પછી ઉત્તર દિશામાં આગળ જવું આજની માનવીય યાંત્રિક શક્તિથી બહાર છે અને જંબુદ્વીપમાં વર્ણવેલ બધા ક્ષેત્ર, પર્વત વગેરે વૈતાઢય પર્વત પછી જ ઉત્તરમાં છે. માટે એની જાણકારી અને પ્રત્યક્ષીકરણ ચક્ષુગમ્ય હોવું અસંભવ જેવું થઈ રહ્યું છે. દક્ષિણ ભારતનું પણ અપ્રત્યક્ષીકરણ કેમ? શાશ્વત ગંગા-સિન્ધ નદીઓ, માગધ, વરદામ, પ્રભાસ તીર્થ, સિંધુ દેવીનું ભવન આદિ અને બંને ગુફાના કારતો આ જ ખંડમાં છે. તેમ છતાં આ સ્થળોનું પ્રત્યક્ષીકરણ આજના માનવને થતું નથી એનું પણ કારણ એ છે કે (૧) ઉક્ત સ્થાનોના આગમીય વર્ણનને સમજીને સાચો ક્ષેત્રીય નિર્ણય કરવામાં આવતો નથી. (૨) આ સ્થાનોના અને આપણા નિવાસ ક્ષેત્ર રૂપ જ્ઞાત દુનિયાની વચમાં અગર વિકટ પર્વત અથવા જલીય ભાગ થઈ ગયો હોય તો પણ ત્યાં પહોંચવું અશકય થઈ જાય છે. (૩) આપણા નિવાસ ક્ષેત્રથી, ઉક્ત- સ્થળોનું ક્ષેત્ર માનવવિજ્ઞાનિક) ગમન શક્તિથી અત્યધિક દૂર હોય તો પણ પહોંચી શકાતું નથી. સંભવતઃ ત્રણ તીર્થ તો જળ બાધકતાથી અગમ્ય થઈ જવાની સ્થિતિમાં છે, એ ઉપરાંત આ બધા સ્થાનો આપણા આ નિવાસક્ષેત્રથી અતિ દૂર રહેલા આપણી વર્તમાન દુનિયા આગમિક વિનીતા- અયોધ્યા, વારાણસી, હસ્તિનાપુર આદિની પાસેની ભૂમિ છે. અતઃ આ પ્રથમ ખંડનો મધ્ય સ્થાનીય ભૂમિ ભાગ છે જે ૩-૪ યોજન પ્રમાણ જ છે. આ સ્થાનથી શાશ્વત યોજનની અપેક્ષા માગધ તીર્થ અને પ્રભાસ તીર્થ ૪૮૭૪ યોજન છે. વરદામ તીર્થ ૧૧૪ યોજન છે. બંને શાશ્વત નદીઓનો એક નિકટતમ હિસ્સો ૧000 યોજન છે. ગુફાઓ ૧૨૫0 યોજન છે. એક યોજન ૮000 માઈલનો હોય છે. અતઃ આ યોજનોના માઈલ આ પ્રકારે છે– (૧) માગધતીર્થ ૩,૮૯,૯૨,000 માઈલ દૂર છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : નાગમ નવનીતા (ર) વરદામતીર્થ ૯૧૨,૦૦૦ માઈલ દૂર છે. (૩) પ્રભાસતીર્થ ૩,૮૯,૯૨,૦૦૦ માઈલ દૂર છે. (૪) ગંગા સિંધુ નદી ૮૦,૦૦,000 માઈલ દૂર છે. (૫) બંને ગુફા ૧,00,00,000 માઈલ દૂર છે. વર્તમાન જ્ઞાત દુનિયાનો ક્ષેત્રાવબોધ :- આપણી વર્તમાન જ્ઞાત ભ્રમણ સંચરણશીલ દુનિયા વૈજ્ઞાનિકો દ્વારા ર૪,૦૦૦ માઈલ સાધિકની પરિધિવાળી માનવામાં આવી છે. જે આગમિક યોજનાની અપેક્ષા કુલ અધિકતમ યોજન પરિમાણ માત્રની છે. અથવા જેટલા પણ માઈલની આંકવામાં આવે છે એ માઈલને ૮000 વડે ભાગાકાર કરવાથી આગામિક ક્ષેત્રીય યોજન મળી આવશે. અતઃ ૩-૪ કે ૫-૧૦ યોજનમાં ફરી-ફરીને શોધ કરીને જ સંતુષ્ટ રહેવાવાળા વૈજ્ઞાનિકો, ૧૧૪ કે ૧૦૦૦ અથવા ૧રપ૦ યોજનની કલ્પના અને પુરુષાર્થ માટે તત્પર પણ થઈ શકતા નથી. આ પૃથ્વી વાસ્તવમાં ચન્દ્રની સમાન યા પ્લેટની સમાન ચપટી ગોળ છે. નહીં કે દડાની સમાન. વૈજ્ઞાનિક લોકોએ દડા(બોલ)ની સમાન ગોળ હોવાની કલ્પના કરી રાખી છે. જે ચર્મ ચક્ષુઓના સ્વભાવના કારણે થનારા એક ભ્રમ માત્ર વૈજ્ઞાનિક માનસની સ્થિતિ – વૈજ્ઞાનિક લોકોના માનવાનો કે શોધવાનો હજી કોઈ અંત આવ્યો નથી. અર્થાત્ એને ભ્રમણ કરતા બીજો પણ પૃથ્વીનો હિસ્સો મળી જાય તો એ એને માન્ય કરી શકે છે. આ વૈજ્ઞાનિક લોકો ઉત્તર દિશાનો અંત લેવાનો પરિશ્રમ કરવો પણ મૂર્ખતા ભર્યો પ્રયાસ માને છે. અર્થાત્ ઉત્તર દિશામાં એમને પહાડે અને બરફથી યુક્ત વિકટ ક્ષેત્ર મળે છે, જેથી તેના યાંત્રિક સાધનોની શક્તિ કુંઠિત થઈ જાય છે અને શેષ ત્રણ દિશાઓમાં સમુદ્ર(જળ વિભાગ જ) આગળ જવા પર હતાશ કે નિરાશાના ભાવો ઉત્પન્ન કરી દે છે. માટે વૈજ્ઞાનિક લોકો પોતાની કલ્પિત ૨૪૦૦૦ માઈલવાળી પૃથ્વીના ઘેરાવામાંજ પરિક્રમા કરે છે. કેમ કે લાખો, કરોડો માઈલનું અંતર પગપાળા વા વાયુયાન, વિમાન, રોકેટ આદિથી કેવી રીતે પાર કરી શકાય? આ જ કારણે ઉક્ત નિર્દિષ્ટ લાખો કરોડો માઈલ દૂર રહેલા તીર્થ આદિનો પતો લગાવવાનું કે મેળવવાનું અત્યંત કઠિન થઈ ગયું છે. આ કારણે તે ઉક્ત શાશ્વત સ્થાનો દક્ષિણ ભરતખંડમાં હોવા છતાં પણ આપણા માટે એ સ્થાનોનું ગમનાગમન અવરુદ્ધ છે. કેમ કે જેટલી (પ-૧૦ યોજન) જ્ઞાત પૃથ્વી વર્તમાન દુનિયા છે એનાથી સેંકડો ગણા ક્ષેત્ર આગળ જવા પર જ તે ઉક્ત તીર્થ આદિ શાશ્વત સ્થાન આવી શકે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૮ પરિણામ સાર – આ પ્રકારે આપણું આ ભરતક્ષેત્ર પણ એટલું વિશાળ છે કે એના એક ખંડમાં કે જેમાં આપણે રહીએ છીએ, તેનો પણ પાર આપણે નથી પામી શકતા, તો એક લાખ યોજનનો જંબુદ્વીપ અથવા અન્ય દ્વીપ સમુદ્રોનો પાર પામવાની તો વાત જ થઈ શકતી નથી. આ કારણે જ્ઞાત દુનિયાના ક્ષેત્ર અને અજ્ઞાત ભરતક્ષેત્રમાં પણ કેટલાક ગણું અંતર છે. ત્યારે અન્ય દ્વીપ સમુદ્રોની અપેક્ષામાં તો આ આપણી જ્ઞાત દુનિયા અત્યંત જ નાની લાગશે. આ પ્રકારે જ્ઞાત દુનિયાની સામે આગમ નિર્દિષ્ટ દુનિયાનું સ્વરુપ રાખીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. સવાલઃ- “ચર્મ ચક્ષુનો ભ્રમ” આ કઈ ચીજ છે? જવાબ:– માનવની આંખોની કીકી (શક્તિ સંપન્ન યંત્ર બિંદુ) ગોળ છે. પ્રત્યેક વ્યક્તિનું પોતાનું સ્વતંત્ર દષ્ટિક્ષેત્ર સીમિત હોય છે. એ પોતાના દષ્ટિ ક્ષેત્રથી પણ મોટી વસ્તુ જો એની સામે આવે છે તો એ તેને પોતાના દષ્ટિ ક્ષેત્ર જેટલા ગોળાકાર રૂપમાં જોઈને અવશેષ એ પદાર્થના વિભાગને જોઈ શકતો નથી. એના સ્થાન પર પછી કેવળ શૂન્ય સ્થળ રૂ૫ આકાશ જ દેખાશે. જે પ્રકારે આપણે જો એક ઈચના વ્યાસવાળી અને બે ઇંચ લાંબી એક નાનીસી ગોળ નળી આંખોની પાસે રાખીને જોઈશું તો એ નળીની ગોળાઈથી પ્રાપ્ત હોવા જેટલું જ ક્ષેત્ર અને એટલી જ વસ્તુ દેખાશે એ ક્ષેત્રથી મોટી વસ્તુને એ પોતાની સીમાં જેટલી ગોળ જોઈને અવશેષને છોડી દેશે. પહાડી પર ઉભેલી વ્યક્તિઓનું દાંત – એજ રીતે કેટલીક વ્યક્તિ એક પહાડી પર ઉભી છે. એમનું ચક્ષુ દષ્ટિ ક્ષેત્ર અર્થાત્ ચક્ષજ્ઞાન શક્તિ ક્રમશઃ ૫,૧૦,૧૨,૧૫ માઈલની છે. તો એમાં પહેલી વ્યક્તિ ચારે તરફ પાંચ પાંચ માઈલ ક્ષેત્ર જોઈને આગળ કેવળ આકાશ યા ખાડો ભૂમિ રહિત ક્ષેત્ર હોવાનું જ દેખે છે. એ જ સમયે બીજી વ્યક્તિ ૧૦ માઈલ ચારે તરફ ક્ષેત્ર જોઈ લે છે અને ત્રીજી, ચોથી વ્યક્તિ ૧ર અને ૧૫ માઈલ ગોળાકાર ચોતરફ ક્ષેત્રને જોઈ શકે છે. ત્યાં જ તે સમયે તેને દૂરદર્શક યંત્ર આપવામાં આવે તો તે ૫ માઈલનો ઘેરાવો દેખવા અને કહેવાવાળો ૫૦ માઈલનો ઘેરાવો પણ દેખાવા લાગે છે. અતઃ વાસ્તવમાં પૃથ્વી ન તો ૫ માઈલના ઘેરાવા જેવડી હતી, ન ૧૦ માઈલના અને ન ૧૨-૧૫ માઈલના ઘેરાવા જેવડી હતી. સાથે જ ૫૦ માઈલના ઘેરાવા જેટલી પણ માની શકાતી નથી કેમ કે ૫ માઈલના દષ્ટિક્ષેત્રવાળાને યંત્રથી ૫૦ માઈલ દેખાઈ શકે છે. તો ૧૫ માઈલના દષ્ટિ ક્ષેત્રવાળાને ૧૫૦ માઈલ ક્ષેત્ર દેખાઈ શકશે અને ત્યાંજ જો એક વૃદ્ધ મંદ દષ્ટિવાળો ઉભો હોય તો તે એક માઈલ પછી જ પૃથ્વીનો અંત જોઈ લેશે. આ પ્રકારે આ આપણી ચર્મ ચક્ષુઓનો ધ્રુવ સ્વભાવ છે કે તે પોતાની Page #190 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત દૃષ્ટિ સીમાથી મોટી વસ્તુને ચારે તરફ ગોળ જોઈને સમાપ્ત કરી લે છે. આ ભ્રમને વશીભૂત થઈને આજના માનવને પૃથ્વીનો અંત દેખાય છે અને તે દડા(બોલ) જેવી ગોળ પૃથ્વી માનવા પર આવી જાય છે. એ જ ચર્મ ચક્ષુઓનો ભ્રમ કહેવાય છે. ૧૮૮ માટે વૈજ્ઞાનિકોની શોધનો મૂળ સિદ્ધાંત ભ્રમ પૂર્ણ હોવાથી આગળ અધિક સફળ થઈને ભૂભાગનો પતો લગાવી શકતા નથી. કેમ કે પહેલાં લક્ષ્ય બિન્દુનો સિદ્ધાંત સાચો હોય તોજ એનું આગળ ગમન સાચી ગતિને પ્રાપ્ત કરી શકે છે. લક્ષ્ય બિન્દુનો સાચો સિદ્ધાંત સ્વીકાર કરી લેવા પર પણ જો સામર્થ્યનો અભાવ છે તો પણ સફળ ગમન નથી થઈ શકતું. જેમ કોઈની ચાલવાની શક્તિનું સામર્થ્ય દિવસ ભર જો બે માઈલ ચાલવાનું છે તો તે એક લાખ માઈલ ક્ષેત્ર પગે જવાનો સાચો માર્ગ જાણવા છતાં હિમ્મત કરી શકતો નથી અને કોઈ વ્યક્તિ જ્વર રોગથી વ્યાપ્ત છે અને તે જે જ્વરથી એનું સામર્થ્ય અવરુદ્ધ છે તો તે જાણેલા જોયેલા ક્ષેત્રમાં પણ ૫-૧૫ પગલાની મંજીલ પણ પાર કરી શકતો નથી. એજ કારણે વૈજ્ઞાનિક લોકો મૂળ માન્યતાના ભ્રમથી અને પૂર્ણ સામર્થ્યના અભાવથી જૈન સિદ્ધાંત કથિત આ ક્ષેત્રો સ્થળોને પ્રાપ્ત કરી શકતા નથી અને જૈન સિદ્ધાંત અનુસાર સાચુ જાણવા માનવાવાળા પણ સામર્થ્યના અભાવમાં જઈ શકતા નથી. પરંતુ જો કોઈને તપ અથવા સંયમથી જપ, મંત્ર, આદિથી કોઈ અલૌકિક શક્તિ ઉત્પન્ન થઇ હોય તો તે જઈ શકે છે અથવા દેવ સ્મરણ કરીને એને બોલાવીને એના સહયોગથી એ દૂર અતિ દૂર સ્થળો પર પણ માનવ ક્ષણ ભરમાં જઈ શકે છે. - સવાલ :– શું વૈજ્ઞાનિક લોકો એટલા મૂર્ખ માનવામાં આવે છે કે એવા ભ્રમને પણ નથી સમજી શકતા ? જવાબ ઃ– મોટા વિદ્વાનોના મંતવ્ય પણ અલગ અલગ અને વિપરીત હોય છે. એનાથી એ વિદ્વાનો બધા મૂર્ખ નથી કહેવાતા. એ પોતપોતાની ચિંતન દૃષ્ટિ હોય છે. આજે અનેક ધર્મ, શાસ્ત્ર, પૃથ્વીને પ્લેટ સમાન ગોળ અને અતિ વિસ્તારવાળી માને છે અને વૈજ્ઞાનિક પૃથ્વીને સીમિત અને દડા જેવી ગોળ બતાવે છે તો શું એ બધા ધર્મશાસ્ત્ર પ્રણેતાઓને મૂર્ખ કહેવાય? નહીં. એવું કથન કરવું વિવેકપૂર્ણ નથી. માટે આ દષ્ટિ ભ્રમ, ચિંતન ભ્રમને, ભ્રમ શબ્દથી જ જાણવું યોગ્ય છે. સાર ઃ- આ આપણી પૃથ્વી અત્યંત વિશાળ અરબો-ખરબો માઈલની અર્થાત્ અસંખ્ય માઈલની લાંબી પહોળી ગોળ પ્લેટ(રકાબી)ના આકાર જેવી છે. માનવ અને વૈજ્ઞાનિકોની પાસે સાધન શક્તિ ધન શક્તિ અત્યંલ્પ છે. અતઃ એમને પ્રાપ્ત અને Personal Use www.athelibrary.org Page #191 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રા ૧૮૯ જ્ઞાત ક્ષેત્ર જે છે તે પૃથ્વીનું અતિ અલ્પતમ ક્ષેત્ર છે અને ચક્ષુ સીમા ભ્રમથી આ પૃથ્વીનો આકાર દડા જેવો ગોળ દેખાઈ અને મનાઈ રહ્યો છે. પહાડોથી અને સમુદ્રી જળોથી બાધિત અને દૂરસ્થ હોવાથી તે જૈનાગમોક્ત સ્થળોને જોઈ શકવામાં અને ત્યાં પહોંચવામાં અસમર્થ છે. પરિશિષ્ટ–૨: ( સિદ્ધાયતનોની પ્રક્ષેપ પ્રવૃત્તિનું જ્વલંત પ્રમાણ કોઈપણ શાશ્વત સ્થાનોના માલિક દેવનો એ ક્ષેત્રના યોગ્ય સ્થાનમાં નિવાસ હોય છે. બધા દ્રહોના અધિપતિ દેવ દેવીના એના મધ્યસ્થાનીય પદ્મ પર ભવન હોય છે. ત્યાં તેમના મુખ્ય નિવાસ સ્થાન હોય છે. કૂટોના અને ગોળ પર્વતોના માલિક દેવ એના શિખરસ્થ સ્થાન પર રહે છે. ત્યાં જ એમના ભવન હોય છે. દ્રહોના અનુસાર શાશ્વત વૃક્ષોના માલિક દેવના ભવન એના મધ્ય સ્થાનમાં અર્થાત્ ચાર શાખાઓની વચમાં હોવા જોઈએ અર્થાત્ જમ્બુ સુદર્શન અને પૂરા જંબૂદ્વીપના માલિક દેવનો નિવાસ પણ જમ્મુ સુદર્શન વૃક્ષની ચાર શાખાઓના મધ્ય સ્થાનમાં હોવો જોઈએ. એજ પ્રકારે કૂટે શાલ્મલી વૃક્ષના માલિક દેવનું નિવાસ સ્થાન ચાર શાખાઓના મધ્યસ્થાનમાં હોવું જોઈએ. ગોળ પર્વતોના અનુસાર મેરુ પર્વતના અધિપતિ દેવનું સ્થાન મેરુની ચૂલિકા પર શીર્ષસ્થ સ્થાન પર હોવું જોઈએ. પરંતુ સિદ્ધાયતનના પાઠ પ્રક્ષેપની ધૂનવાળાએ પોતાના પ્રક્ષેપ પરિવર્તનની સર્વ સત્તાના નશામાં મદર મેરુ પર્વતના માલિકદેવનું સ્થાન-નિવાસસ્થાન જ ગાયબ કરી દીધું છે. ઉપલબ્ધ મેરુ પર્વતના વિસ્તૃત વર્ણનમાં કયાંય પણ મેરુ પર્વતના સ્વામી અધિપતિ દેવનું ભવન અવશેષ નથી રહ્યું. કોઈ પણ વિદ્વાન શોધીને ગોતવા માગે તો જોઈ શકે છે. મેરુના ચારેવનોની પૂર્વ આદિ ચારે દિશાઓમાં ૧૬ સિદ્ધાયતન કહેવાયા છે. વિદિશાઓમાં ઈન્દ્રોના પ્રાસાદાવતસક કહ્યા છે. ભદ્રશાલ વનના આઠ દિશા હસ્તિ કૂટો પર આઠ અન્ય દેવ કહ્યા છે. નંદનવનના આઠ કૂટો પર દેવીઓ છે. બલકૂટ પર બલ દેવ છે. મેરુ ચૂલિકા પર સિદ્ધાયતન કહેવાયા છે. હવે આપ જોશે કે મંદર મેરુના સ્વામી દેવ મંદિર માટે એક પણ સ્થાન નથી બચાવ્યું વાસ્તવમાં એની ચૂલિકા જ એના માલિક દેવનું નિવાસ સ્થાન આગમમાં હતું. ત્યાં આપણાં પ્રક્ષેપના નશામાં મહારથીઓએ સિદ્ધાયતન લાવીને ગોઠવી દીધું છે. આ રીતે પ્રક્ષેપકારોનો ભાંડો સ્પષ્ટપણે ફૂટી જાય છે. Jain Educgion International ivate & Personal use Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત આ રીતે મહારથીઓએ જંબુદ્વીપના માલિક દેવ અને જંબૂવૃક્ષના અધિપતિ દેવને માટે પણ વૃક્ષના મધ્ય કેન્દ્ર સ્થાન પર સિદ્ધાયતન લાવીને પટક્યું છે. અને સમૂચે જંબુદ્વિપના માલિક દેવનું પણ નિવાસ સ્થાન કેન્દ્ર સ્થલ છોડાવી દીધું છે. જેને સિધ્ધાંતમાં આ પ્રકારના પ્રક્ષેપ કરનારા લોકો પણ મધ્યકાલમાં થયા છે. જેઓએ સત્ય આગમોને પણ વિકૃતિઓથી ભરવાનો પ્રયત્ન કર્યો છે. તે સમયે જૈન ધર્મમાં મૂર્તિપૂજા માનવા અને મનાવવાનો પ્રયત્ન જોર-શોરથી ચાલ્યું હતું. તે જ આ પ્રક્ષેપોનું મુખ્ય કારણ બન્યુ હોય તેમ શક્ય છે. તો પણ ધર્મી થઈને આવું કૃત્ય કરનારા જે કોઈ થયા હોય તે ખરેખર લાખ-લાખ ધિક્કારને પાત્ર છે અને તેઓ સ્વયં ડૂબનારા અને બીજાને ડુબાવનારા જેને શાસન પામીને પણ દુર્ગતિના ભાગી બનેલા હોય તો એમાં કોઈ સંદેહ નથી. સાર:– શાશ્વત સ્થાનોમાં વર્ણિત સિદ્ધાયતન અનાવશ્યક છે અને કલ્પિત જ ફલિત થાય છે. માટે સિદ્ધાયતન વર્ણિતએ કેટલાક સ્થાન તો રિક્ત છે અને કેટલાક સ્થાન માલિક દેવના ભવનથી યુક્ત છે. યથા– દીર્ધ વૈતાઢય, વર્ષધર, વક્ષસ્કાર આદિ પર્વતના તે સિદ્ધાયતનના સ્થાનરિક્તતાને પ્રાપ્ત થાય છે. સ્વતંત્ર કૂટ, વૃત(ગોલ) પર્વતોના શિખર, પુષ્કરણિઓના મધ્ય સ્થાન, વૃક્ષોના મધ્યસ્થાન, મેરુ ચૂલિકા આદિના સ્થાન, માલિક દેવના નિવાસ, ભવનર્ત પ્રાપ્ત થાય છે. શાશ્વત સ્થાનોમાં કોઈ વ્યક્તિ યા સિદ્ધનો સંબંધ સ્થાપિત થઈ જ નથી શકતો. માટે શાશ્વત સ્થાનોના સિદ્ધાયતન જિનાલય યા મૂર્તિ-પ્રતિમાથી સંબંધ જોડવો વ્યર્થ પ્રયત્ન અને અરણ્ય પ્રલાપ સમાન નિરર્થક હોય છે. જીવાભિગમ સૂત્રના નંદીશ્વર દ્વીપમાં સિદ્ધાયતનના વર્ણનમાં ભદ્રાસન આદિ વર્ણન પણ ભવનના સ્થાન પર સિદ્ધાયતનની પ્રક્ષેપતા સિદ્ધ કરે છે. નિ પરિશિષ્ટ યુક્ત જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સંપૂર્ણ મુક્તિ જ્ઞાન - સારાંશ પુસ્તકોના વિષયમાં દર્શન શંકા-કુશંકા કરી કર્મબંધ ન કરતાં જિજ્ઞાસાથી આગમ મનીષી મુનિરાજશ્રીથી પત્ર સંપર્ક કરી શકાય જ્ઞાનવૃદ્ધિ કરવી જોઈએ. ચારિત્ર નિવેદક - જીગ્નેશ બી. જોષી , તપ Page #193 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર [સૂર્ય-ચન્દ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર] ૧૯૧ પ્રસ્તાવના : પ્રત્યેક પ્રાણી આ સંસારચક્રથી મુક્ત થવા ઇચ્છે છે. તો પણ ભાગ્યથી જ કોઇ કોઈ જીવોને સાચા મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. જૈન શાસ્ત્રોમાં નિર્વાણ સાધનાના સાધકો માટે વિવિધ વિષયોનું સંકલન કરવામાં આવ્યું છે. જેનાથી એમને આત્મ સ્વરૂપનું અને આજુબાજુ રહેલ પુદ્ગલ–અજીવ સ્વરૂપનું તથા સાથે જ જે ક્ષેત્રમાં, લોકમાં તે સુસ્થિત છે ત્યાંની લોક સંસ્થિતિનું, કાલચક્રનું પણ એને પરિજ્ઞાન થાય અને એનાથી તે પોતાના આત્માની લોકગત વિવિધ અવસ્થાઓનું જ્ઞાન કરી શકે અને અધ્યાત્મ ચિંતન પ્રાપ્ત કરી શકે. આ જ ક્રમમાં કાલમાન પરિજ્ઞાનના હેતુભૂત જયોતિષીમંડલ સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર અને ગ્રહ તારાઓ સંબંધી પરિજ્ઞાનની સંકલના પણ જૈન આગમોમાં કરાઈ છે. પ્રાચીનકાલમાં ગણધર કૃત અંગ શાસ્ત્રોમાં પ્રમુખ રૂપમાં દષ્ટિવાદમાં આ વિષયની વ્યવસ્થા ઉપલબ્ધ રહી છે અને સામાન્ય રૂપમાં ભગવતી આદિ સૂત્રોમાં પણ જ્યોતિષી મંડલનો વિષયાવબોધ રહ્યો છે. સૂત્ર નામ ઃ- કાલાંતરથી અંગબાહ્ય સૂત્રોની રચના ક્રમમાં પૂર્વ શાસ્ત્રોના આધારથી આ “જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ” સૂત્રની સંકલના બહુશ્રુત આચાર્યો દ્વારા કરાઈ છે. આ સૂત્રની પ્રારંભિક ગાથાઓમાં નામ નિર્દેશપૂર્વક કથન પૃચ્છા કહેવાઈ છે એનાથીએ સ્પષ્ટ છે કે આ આગમ જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર અથવા જ્યોતિષ રાજ પ્રજ્ઞપ્તિના નામથી જ બનાવવામાં આવ્યું છે. જ્યોતિષીમંડલ ના રાજા અર્થાત્ ઇન્દ્ર રૂપમાં ચન્દ્ર અને સૂર્ય બન્નેનો સ્વીકાર આ સૂત્રમાં કરાયો છે. માટે જ વ્યવહાર અને પરિચયમાં ક્યારેક એના માટે સૂર્ય પ્રજ્ઞપ્તિ યા ચન્દ્ર પ્રજ્ઞપ્તિ સંજ્ઞારૂપ નામ પણ પ્રયુક્ત થવા લાગ્યા છે. કારણ કે આ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિમાં ચંદ્ર અને સૂર્ય બન્ને સંબંધી પ્રાયઃ બધા વિષયોનું સંકલન છે. કોઈ વ્યક્તિનું એક અથવા અનેક નામ હોય છે. એ જ કાલાંતરથી ભ્રમના કારણે બે ભિન્ન વ્યક્તિ માની લેવાય છે અને કયારેક કોઈ બે સમાન નામવાળા જુદા જુદા વ્યક્તિઓને પણ કાલાંતરે ભ્રમથી એક માની લેવાય છે, એવો ભ્રમ થવો સ્વાભાવિક છે અને કેટલાય ઐતિહાસિક તત્ત્વોમાં પણ એવું થયું છે. આ જ પ્રકારે આ આગમ સમ્મત સુસ્પષ્ટ નામવાળા જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રના પણ સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ એમ નામ પ્રચલિત થયા છે અને આ * - Page #194 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત પ્રચલનના પ્રવાહમાં આ સૂત્રમાં સ્પષ્ટ ઉપલબ્ધ નામ ભુલાઈ ગયું છે અને પર્યાય રૂપથી પ્રચલિત નામે જ પૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. કાલાંતરથી સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ બે જુદા સૂત્ર પણ માનવામાં આવે છે. આ બધી પરંપરા, પ્રવાહ, લિપિ કાલના દોષોનો પ્રભાવ છે. વાસ્તવમાં આ સૂત્ર પોતાની પ્રારંભિક ગાથાઓમાં પોતેજ બતાવે છે કે મારુ નામ જયોતિષ ગણ રાજ પ્રજ્ઞપ્તિ છે. ન તો આમાં સૂર્ય પ્રજ્ઞપ્તિ લખેલ છે અને ન ચન્દ્ર પ્રજ્ઞપ્તિ. ૧૯૨ જ્યારે એક જ આ આગમમાં પૂર્ણ સમન્વયની સાથે સૂર્ય ચન્દ્ર સંબંધી બંને પ્રકારના વિષયોનું સાંગોપાંગ પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું છે તો પછી એને કેવળ સૂર્ય પ્રજ્ઞપ્તિ માનીને, ચન્દ્ર પ્રજ્ઞપ્તિનું અલગ અસ્તિત્વ કરવું પણ ભ્રમ મૂલક છે. જે પણ આજે અલગ અસ્તિત્વ ૧-૨ પાનામાં ઉપલબ્ધ છે એમાં કેવળ વિષય પરિચાયક ગાથાઓ અને એવો જ પાઠ માત્ર છે અને લગભગ બધો એ સૂચિત વિષય આ સૂત્રમાં વર્ણિત જ છે. માટે બે સૂત્રોની કલ્પના અને અસ્તિત્વ, પર્યાય નામ અને એના પ્રચલનની પરંપરાથી તથા કાલ વ્યવધાનથી ઉત્પન્ન ભ્રમ માત્ર છે. માટે આ જ્યોતિષ ગણ રાજ પ્રજ્ઞપ્તિ એક જ સૂત્ર પૂર્વાચાર્ય રચિત છે. એને જ ચાહે સૂર્ય પ્રજ્ઞપ્તિ કહેવું અથવા ચન્દ્ર પ્રજ્ઞપ્તિ. આ પ્રકારે આ ત્રણે ય નામો એક જ સૂત્રના પરિચાયક છે. રચનાકાલ અને રચનાકાર :- ગણધર પ્રભુ દ્વારા રચિત બારમા દૃષ્ટિવાદ અંગમાં વર્ણિત(આવેલ) જ્યોતિષ સંબંધી જ્ઞાનના આધારથી પૂર્વજ્ઞાનધારી કોઈ બહુશ્રુત આચાર્ય દ્વારા આ સૂત્રની રચના કરાઈ છે. ઇતિહાસમાં એ મહાન સૂત્રકારનું નામ પ્રાપ્ત થતું નથી. સાથે જ આની રચના વીર નિર્વાણ પછી કયારે થઈ એ પણ અજ્ઞાત છે. સંભવતઃ પૂર્વોનું જ્ઞાન જ્યાં સુધી નિરાબાધ ચાલે છે ત્યાં સુધી અંગ બાહ્ય તત્ત્વજ્ઞાન વિષયક શાસ્ત્રોની રચનાની આવશ્યકતા ઉત્પન્ન થતી નથી, એ જ્ઞાનની પૂર્તિ ત્યાંથી જ થઈ જાય છે. અતઃ સંપૂર્ણ પૂર્વ વિચ્છેદ જવાની આસપાસના કે નજીકના પૂર્વના કાલમાં આવા તત્ત્વજ્ઞાનવાળા ઉપાંગ શાસ્ત્રોની પૃથક રૂપમાં સંકલના-રચના કરાય છે. તદ્નુસાર દેવદ્ધિગણી(દેવવાચક) કૃત નંદીસૂત્રની પૂર્વે કે સમકાલમાં આવા આગમોની રચના થઇ ગઈ હતી અને એને દેવર્દ્રિગણિ દ્વારા શ્રુતજ્ઞાનની સૂચિમાં સ્વીકાર કરવામાં આવેલ છે. માટે આ જૈનશાસનની શ્રુત નિધિનું એક પ્રામાણિક શાસ્ત્ર છે. કાલાંતરમાં આનું મુખ્ય સૂત્રોક્ત નામ જ્યોતિષ- ગણરાજ પ્રજ્ઞપ્તિ ગૌણ થઈને સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ એ નામ પ્રમુખ બની ગયા છે અને ભ્રમવશ બે સૂત્ર માનવાને કારણે નંદીમાં પણ બે નામ લિપિ કાલથી સંપાદિત કરવામાં આવે છે. આ પ્રકારે આ શાસ્ત્ર અજ્ઞાત આચાર્યના દ્વારા અજ્ઞાતકાલમાં રચવામાં આવ્યું છે અને જૈનાગમમાં પ્રામાણિક રૂપથી સ્વીકાર કરવામાં આવ્યો છે. જે આજે પરિવર્તિત નામથી પ્રચલિત છે. આકાર સ્વરૂપ :- આ સૂત્ર એક શ્રુત સ્કંધ રૂપ છે. આના અધ્યયન વિભાગોને ‘“પાહડ-પ્રાભૂત’” સંજ્ઞાથી કહેવાયા છે. આના અધ્યયનોના અવાંતર વિભાગ પણ છે Page #195 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૯૩ એને પ્રાકૃત-પ્રાભૃત અર્થાત્ પ્રતિપ્રાભૃત કહેવાયું છે. આ શાસ્ત્ર પૂર્ણરૂપથી પ્રશ્નોત્તર શૈલીમાં છે. પ્રશ્રની અને ઉત્તરની ભાષા શૈલી પણ એક વિલક્ષણ પ્રકારની “તકાર” પ્રયોગપૂર્વક છે. ભાષા અને શૈલી સદા રચનાકારના એ સમયના માનસ પર નિર્ભર રહે છે. અનેક પ્રકારની ભાષા શૈલી અને પદ્ધતિઓના જ્ઞાતા વિદ્વાન પણ પોતાના તાત્કાલિક માનસના અનુસાર જ રચના તૈયાર કરે છે. માટે આગમ ભાષા શૈલીથી કોઈ પ્રકારની એકાંતિક કલ્પના ન કરવી જોઈએ. આ સૂત્રમાં ર૦ પ્રાભૃત છે. કોઈક પ્રાભૃતમાં પ્રતિપ્રાભૃત પણ છે. દસમા પ્રાભૂતમાં રર પ્રતિપ્રાભૂત છે. એના પછી ૧૧ થી ૨૦ સુધીમાં પ્રતિપ્રાભૃત નથી. ગણિત વિષયમાં સ્વાભાવિક જ થોડી વ્યક્તિઓને રસ પડે છે. માટે આ આગમનું અધ્યયન પ્રચલન ઓછું જ રહ્યું છે. જેનાથી આ સૂત્રના અર્થ પરમાર્થના જ્ઞાનમાં વધારે કઠિનતાનો અનુભવ થાય છે. સાથે જ આ વિષયનો પરિચય અલ્પ હોવાને કારણે તથા ભાષા પણ વિચિત્ર હોવાને કારણે લિપિકાલમાં પણ થોડી અલનાઓ થવી સ્વાભાવિક છે. આ કારણે વર્તમાન યુગના વિદ્વાન સંપાદન અને વ્યવસ્થિત પ્રકાશિત કરવાનાં પ્રયત્ન કરવા છતાં આના પાઠોના સંબંધમાં પણ અનેક શંકાઓ ઉપસ્થિત કરવાની પ્રવૃત્તિ કરે છે. આટલું થવા છતાં પણ એ સમસ્ત અલનાઓ સુસાધ્ય છે અને એ સંદેહ પણ સમાધાન સંભાવિત છે. જેનો અનુભવ આ સારાંશ પુસ્તિકાથી પણ ઘણું બધું પ્રાપ્ત કરી શકાય છે. વર્તમાને જે રૂપમાં આ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ઉપલબ્ધ છે એનું પરિમાણ રર૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવેલ છે. સૂત્રવિષય:- આ સૂત્રનો વિષય સીમિત છે, તે છે જ્યોતિષ મંડલનો ગણિત વિષય અને એનો પરિચય. આચાર અને ધર્મકથા આમાં નથી. આ પ્રસંગથી આ સૂત્રમાં સૂર્ય, ચન્દ્ર ગ્રહ, નક્ષત્ર, તારા આ પાંચ પ્રકારના જ્યોતિષ ગણનું વર્ણન છે. સૂર્યચન્દ્રની ગતિ, ભ્રમણ મંડલ, દિવસ રાત્રિ માન તથા એની વૃદ્ધિ, હાનિ, પ્રકાશક્ષેત્ર, નક્ષત્રોના યોગ, યોગકાલ, પાંચ પ્રકારના સંવત્સર સંબંધી વિચારણાઓ, ચન્દ્રની કલાવૃદ્ધિહાનિ, રાહુવિમાન, એ પાંચે ય જ્યોતિષ ગણની સંખ્યા અને સમભૂમિથી અંતર વગેરે વિષયોનું સાંગોપાંગ વર્ણન કરાયું છે. વધારે જાણકારી પ્રારંભિક વિષય સૂચિ અને સૂત્ર સારાંશના અધ્યયનથી જ થઈ શકશે. આ સૂત્રમાં દસમા પ્રાભૃતનો સત્તરમો પ્રતિપ્રાભૃત જૈન સમાજમાં ચર્ચાનો અને સંદિગ્ધતાનો વિષય બનેલ છે. જે આજથી નહીં સેંકડો વર્ષોથી એક પ્રશ્નચિહ્ન બનેલ છે. જ્યાં આવીને પ્રત્યેક સંપાદક વિવેચક કાંતો થોભી જાય છે, અથવા તો કલ્પનાઓમાં ઉતરી જાય છે. આ બાબતમાં પ્રસ્તુત સંસ્કરણમાં પણ નવો ચિંતન અનુભવ પ્રસ્તુત કરેલ છે જેને પાઠક સ્વયં સત્તરમાં પ્રતિ પ્રાભૃતમાં જોઈ શકે છે. એનું તાત્પર્ય એ છે કે માંસ વગેરે અખાદ્ય પદાર્થોના પ્રેરક વાકયવાળા પાઠોને સૂત્રકાર યા ગણધર કે બહુશ્રુત રચનાકાર રચે નહીં પરંતુ એ લિપિકાલમાં દૂષિતમતિ લોકોના દ્વારા પ્રક્ષિપ્ત અને વિકૃત Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત તત્ત્વ છે. બીજા સૂત્રોમાં પણ એવા તત્ત્વો કોઈક અંશે જોઈ શકાય છે. જેનશાસ્ત્રોના નિર્માણ કર્તા એવા ભ્રમકારક શબ્દોનો પ્રયોગ, પ્રેરણાત્મક વાક્યોના રૂપમાં, કોઈપણ અન્ય અર્થના લક્ષ્યથી પણ કરી શકતા નથી. કેમ કે એવું કરવું તેઓને માટે યોગ્ય પણ નથી અને સંયમોચિત પણ નથી. સૂત્ર સંસ્કરણ:- આ સૂત્ર પર આચાર્ય મલયગિરિની ટીકા ઉપલબ્ધ છે, જે મુદ્રિત છે. નિયુક્તિકાર શ્રી દ્વિતીય ભદ્રબાહુ સ્વામીએ પણ આ સૂત્ર પર નિયુક્તિ વ્યાખ્યા કરેલ હતી, એવો સંકેત પ્રાપ્ત થાય છે. આચાર્ય ઘાસીલાલજી મ.સા. એ પોતાની સમસ્ત આગમોની ટીકા કરવાની પ્રતિજ્ઞા અનુસાર આ સૂત્રની પણ ટીકા લખી છે. જે મુદ્રિત હિન્દી, સંસ્કૃત, ગુજરાતી ત્રણેય ભાષાઓમાં ઉપલબ્ધ છે. આના પૂર્વે આચાર્યશ્રી અમોલક ઋષિજી મ.સાહેબે ઉર આગમોનું હિન્દી અનુવાદ સાથે મુદ્રણ કરાવ્યું હતું. એમાં પણ અનુવાદ સહિત અને આવશ્યક ગણિત વિસ્તાર સાથે આ સૂત્ર મુદ્રિત છે. વર્તમાન યુગની આધુનિક આકર્ષક પદ્ધતિના સંસ્કરણ આગમ પ્રકાશન સમિતિ વ્યાવરથી મુદ્રિત થયા છે. જે સૂત્રોના અર્થ, વિવેચન, ટિપ્પણો વગેરેથી સુસજીત છે. ૩ર સૂત્રોનું એવું સર્વાગીણ મુદ્રણ પૂર્ણ થઈ ગયું છે. જે જૈન સમાજ માટે સંપ્રદાયનિરપેક્ષ રૂપની અનુપમ ઉપલબ્ધિ છે. એ શૃંખલામાં આ સૂત્રનું સંપાદન પૂજ્ય પં. રત્ન શ્રી કહૈયાલાલજી મ.સા. “કમલ” એ અર્થ પરમાર્થ ટિપ્પણોની સાથે અનેક પ્રયત્નથી કર્યો, પરંતુ પોતાના કારણોસર બાવરની તે પ્રકાશન સમિતિએ આ સૂત્રને કેવળ મૂળ પાઠ રૂપમાંજ મુદ્રિત કરાવ્યું છે. તો પણ એમાં ટિપ્પણ અને પરિશિષ્ટો દ્વારા સૂત્રનો અલ્પાંશ સ્પષ્ટ કરેલ છે. ત્યાર પછી પૂજ્ય શ્રી કન્ટયાલાલજી મ.સા. “કમલ” દ્વારા સ્વતંત્રરૂપે આ સૂત્રના અનુવાદનું પ્રકાશન અનુયોગ ટ્રસ્ટ અમદાવાદથી કરવામાં આવ્યું છે. તે સંસ્કરણની ખાસ વિશેષતા એ છે કે તેમાં પ્રક્ષિપ્તતાના સંદેહવાળા અને જૈન સિદ્ધાંતના બાધક, સત્તરમાં પ્રતિપાહડને યોગ્ય સુચન સાથે રિક્ત કરી દીધેલ છે. તે તેઓના શાસન પ્રત્યેના પ્રેમ યુક્ત નિડર વ્યક્તિત્વને પ્રગટ કરે છે. પ્રસ્તુત સંસ્કરણ – આ બધા સંસ્કરણો, વિચારો અને કલ્પનાઓને સમક્ષ રાખતા યથા પ્રસંગ આવશ્યક સમાધાનોથી સંયુક્ત કરીને આ પ્રસ્તુત સારાંશ તૈયાર કરવામાં આવ્યો છે. જે વાચકોની સેવામાં સરળ ભાષામાં જેનાગમ નવનીતના રૂપમાં અને મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાના નામે પ્રસ્તુત છે. જેનું મૂલ્યાંકન વાચક ગણ, સામાન્ય સ્વાધ્યાયી અને વિદ્વાન મનીષી સ્વયં જ કરી શકશે. આગમ મનીષી ત્રિલોકમુનિ Page #197 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રાપ્તિ સૂત્ર ૧૫ આ વિષય સયિ પ્રાભૂત પ્રતિપ્રાભૂત | | ગર | | | | 0 | | | | | | | જ | ૨ | વિષય નક્ષત્રમાસના દિવસ, મુહૂર્ત; પરિક્રમા અને મંડલ પરિમાણ, નાના મોટા દિવસનું પરિમાણ, દિવસની ઘટ-વધ (હાનિ -વદ્ધિ), હાનિ-વૃદ્ધિનાં કારણ. વર્ષ પ્રારંભ. નાના મોટા દિવસ રાત્રિ કયારે અને કેટલી વાર? અર્ધ મંડલ ગમન અને મંડલાંતર પ્રવેશ, કયા દિવસે, કયો સૂર્ય, કયુ અર્ધમંડલ ચાલે? બે સૂર્યોના નામ, ચલિત અચલિત માર્ગ ગમન, પુનઃચલિતમાં સ્વ-૫ર ચલિતનો અને અચલિતનો હિસાબ. બને સૂર્યોનું અંતર અને એની હાનિ વૃદ્ધિ હિસાબ, મતાંતર પાંચ. સૂર્ય ભ્રમણના કુલ ક્ષેત્રનું પરિમાણ અને પાંચ માન્યતાઓ. વિકમ્પન પરિમાણ અને સાત માન્યતાઓ. સૂર્ય ચન્દ્ર વિમાનનું સંસ્થાન અને સાત મિથ્યા માન્યતાઓ. મંડલોનો વિખંભ અને પરિધિ, હાનિ વૃદ્ધિનો હિસાબ, ત્રણ માન્યતાઓ. બને સૂર્યોનું ભ્રમણ સ્વરૂપ અને સૂર્યોદય. આઠ માન્યતાઓ. કર્ણ કલા અને ભેદઘાત ગતિથી સંક્રમણ. સૂર્યની મંડલોમાં મુહૂર્ત ગતિ અને ચક્ષુ સ્પર્શ, ચક્ષુ સ્પર્શના ઘટ-વધનું ગણિત, ચાર માન્યતાઓ. પ્રકાશ ક્ષેત્રાંશ અને અંધકાર ક્ષેત્રાંશ, ૧ર માન્યતાઓ. બે સૂર્ય, બે ચન્દ્રની અવસ્થિતિના સંસ્થાન, ૧૬માન્યતાઓ. તાપ ક્ષેત્ર અને અંધકાર ક્ષેત્રના સંસ્થાન અને | ૦ ૧ | | ૧ ૦ | 0 ૦ | | | | જ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પ્રાભૂત પ્રતિપ્રામૃત ૫ । ૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત T T × ૪ ૭ 1 1 1 1 1 1│TI 11 * ૬ ૭ ૭ % ન ૧૨-૧૪ ૧૫ ૧૬ Jain Education international વિષય બાહા વગેરેનું માપ. તાપક્ષેત્રની રુકાવટ શેનાથી ? ૨૦ માન્યતાઓ. પ્રકાશ સંસ્થિતિમાં ઘટ-વધ, ૨૫ માન્યતાઓ. પુદ્ગલો દ્વારા લેશ્યા વરણ, પ્રકાશ ગ્રહણ ૨૦ માન્યતાઓ. ચાર વિભાગોમાં સૂર્યોદય, સૂર્યાસ્ત અને ઋતુ પ્રારંભ, ત્રણ માન્યતાઓ. છાયા પ્રમાણ અને એનાથી દિવસનો ભાગ વીતવાનું જ્ઞાન, તાપ લેશ્યા દ્વારા અનંતર પરંપર પુદ્ગલોને આતાપિત કરવા, છાયાના પચીસ અને આઠ આકાર, છાયા પ્રમાણમાં સંપાદન કર્તાનો ભ્રમ. નક્ષત્રોનો ક્રમ, પાંચ માન્યતાઓ. નક્ષત્રોનો ચન્દ્ર સૂર્યથી સંયોગ કાલ. નક્ષત્ર ચન્દ્ર સંયોગનો પ્રારંભકાલ, સમાપ્તિ કાલ. પ્રત્યેક નક્ષત્રનો ક્રમ યુક્ત યોગ અને પછી બીજાને સમર્પણ. ૨૮ નક્ષત્રોના કુલ, ઉપકુલનો બોધ. પૂનમ અને અમાસના દિવસે નક્ષત્ર યોગ. મહિના અને અમાસ પૂનમના નક્ષત્ર યોગ સંબંધ. નક્ષત્રોના આકાર. નક્ષત્રોના તારાની(વિમાનોની) સંખ્યા. રાત્રિ વાહક નક્ષત્ર અને એની રાત્રિ વહન સંખ્યા. પ્રમર્દ યોગ પર્યન્ત પાંચ પ્રકારના ચન્દ્ર નક્ષત્ર યોગ ચન્દ્ર નક્ષત્રની મંડલ સંખ્યા અને પારસ્પરિક સીધ સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર મંડલોનું સીધ સમવતાર. સૂર્ય, ચન્દ્ર અને નક્ષત્રના મંડલોનું પોતાનું અંતર. નક્ષત્ર સ્વામી દેવતાના ૩૦ મુહૂર્તોના અને રાત્રિ-દિવસોના નામ. પંદર તિથિઓના ૫-૫ નામ. નક્ષત્રોના ગોત્ર અને સ્વામી દેવના નામનો ચાર્ટ. Page #199 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૯o. | પ્રાકૃત ! પ્રતિપ્રાકૃત) વિષય x અહીં પરિશિષ્ટ છે. એક યુગમાં ચન્દ્ર સૂર્યની સાથે નક્ષત્ર યોગ. મહિનાના લૌકિક લોકોત્તરિક નામ. પાંચ પ્રકારના સંવત્સર-પ્રમાણ, શનિશ્ચર સંવત્સર વગેરે. નક્ષત્રોમાં યાત્રા નિર્દેશ, પાંચ મતાંતર. નક્ષત્રોના સીમા વિષ્કમ હિસાબ; નક્ષત્ર, ચન્દ્ર, સૂર્યના પૂર્ણિમા અમાસમાં અલગ અને સમ્મિલિત યોગ અને મુહૂર્ત વિશેષ. એક નામવાળા બે નક્ષત્રોની સાથે ચન્દ્ર સૂર્યથી યોગ કાલનું અંતર. ચન્દ્ર અને અભિવદ્ધિત સંવત્સરના તથા યુગના પ્રારંભ અને સમાપ્તિમાં નક્ષત્ર યોગ. પાંચ સંવત્સરોના દિવસ અને મુહૂર્તનું પરિમાણ. યુગ અને નો-યુગના દિવસ તથા મુહૂર્તનું પરિમાણ પાંચ સંવત્સરોના આદિ અને અંતનું મિલાન (મેળ) વર્ષોમાં સૂર્ય સંવત્સરના અને અયન પ્રારંભના યોગ, સૂર્ય ચન્દ્રની આવૃત્તિઓ (અયન) સૂર્ય આવૃત્તિના પ્રથમ દિવસની તિથિ. છત્રાતિછત્ર યોગ અને ૧ર યોગ સંસ્થાના પ્રકાર. ચન્દ્રની હાનિવૃદ્ધિ, ચન્દ્રના અયન. દક્ષિણ ઉત્તરના અર્ધ મંડલ, યુગની સમાપ્તિ મંડલ ચન્દ્રના ચલિત અચલિત માર્ગ; સ્વ પર, ઉભય ચલિત માર્ગ. ચન્દ્રનો પ્રકાશ અંધકાર, હાનિ વૃદ્ધિ. ચન્દ્ર સૂર્ય નક્ષત્રની મંડલ વિભાગરૂપ મુહૂર્ત ગતિ. ગતિના કારણે યોગ સંબંધ. પાંચ પ્રકારના મહિનામાં ચન્દ્ર સૂર્ય નક્ષત્રના મંડલ પાર કરવાના માપ. ચન્દ્ર સૂર્ય લક્ષણ. ચયાપચય. ૧૭ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત | | | | | | | | | પ્રાભૃત | પ્રતિપ્રાભૃત વિષય સમભૂમિથી ઊંચાઈ, ર૫ માન્યતાઓ. ચન્દ્ર સૂર્ય અને તારાની તુલ્ય અને અલ્પ ઋદ્ધિ સ્થિતિથી. બન્નેનો પરિવાર, મેરુ અને લોકાત થી જયોતિષ મંડલનું અંતર. નક્ષત્રોમાં સહુથી ઉપર નીચે, અંદર, બહારના નક્ષત્ર. જ્યોતિષી વિમાનોના આકાર, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. દેવો, દેવીઓની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ. વાહક દેવી અલ્પ બહત્વ. દ્વીપ સમુદ્રોમાં સૂર્ય ચન્દ્ર વગેરેની સંખ્યા. ઊંચાઈમાં સ્થિરતા અને મંડલમાં સ્થિરતા, અસ્થિરતા. સુખ દુઃખનિમિત્તક ચાલ વિશેષ. તાપક્ષેત્ર પ્રકાશ ક્ષેત્ર, ચલ અચલ જ્યોતિષી. દ્વીપ સમુદ્રોમાં સૂર્ય ચન્દ્ર જાણવાની વિધિ. ચન્દ્ર, સૂર્ય અને રાહુના સંબંધમાં લૌકિક કથન. ચન્દ્ર વિમાનનું નામ મૃગાંક. સૂર્ય વિમાનનું નામ આદિત્ય. "આદિત્ય"નો વ્યુત્પતિ અર્થ અને એની પ્રમુખતાની વિચારણા પર ટિપ્પણ. જયોતિષીના ભોગ સુખ. ગ્રહોના ભેદ ૮૮ અને નામ. ઉપસંહાર સૂત્ર-અધ્યયન વિવેક પર ટિપ્પણ. ચન્દ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર એક વિચારણા પરિશિષ્ટ - ૧ જ્ઞાતવ્ય ગણિત પરિશિષ્ટ – ૨ | નક્ષત્ર તત્ત્વવિચાર(થોકડા). પરિશિષ્ટ - ૩ | જ્યોતિષ મંડલ વિજ્ઞાન અને આગમની દષ્ટિમાં પરિશિષ્ટ - ૪ | સત્તરમાં પ્રતિ પ્રાકૃત ના નિર્ણયાર્થ પ્રશ્નોત્તર. | વિશેષ વાર્તા - પહેલા બીજા અને દસમાં આ ત્રણે પ્રાભૃતમાં ક્રમશ ૮, ૩, રર | | | | | | | | | | | ૦ જ Page #201 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર | |૧૯૯ પ્રતિ પ્રાભૃત છે. શેષમાં પ્રતિ પ્રાભૃત નથી. મૂલ પાઠમાં આના માટે પાહુડ અને પાહુડ-પાહુડ શબ્દ પ્રયોગ કરેલ છે. મતાંતર સંગ્રહ – પહેલા પ્રાભૃતના ચોથાથી આઠમા પ્રતિ પ્રાકૃત સુધી બધામાં મતાંતર પ્રરૂપણ છે. દસમા પ્રાભૃતના પહેલા અને એકવીસમા પ્રતિ પ્રાભૃતમાં મતાંતર કથન છે. અઢારમા પ્રાભૃતમાં પણ માન્યતાઓનું કથન છે. શેષ પ્રાભૂતો અને પ્રતિ પ્રાભૃતોમાં મતાંતર રહિત કેવલ જિનાનુમત તત્ત્વોનું કથન છે. વિશેષ – કુલ ૨૦ પાહુડ છે. પહેલા પાહુડમાં ૮, બીજા પાહુડમાં ૩ અને દસમા પાહુડમાં રર પ્રતિ પાહુડ છે. એમ કુલ પ્રતિ પાહુડ ૩૩છે. પડિવતી કુલ ૩૪૧છે. યથા – | | | પાહુડ પ્રતિપાહુડ પડિવતી| પાહુડ પ્રતિપાહુડ પડિવતી પાહુડ પ્રતિપાહુડ પડિવતી ચોથું પાંચમું | ૫ છઠું સાતમું આઠમું પહેલું બીજું ૦ ૦ | ૨ ૪ ૨ જ $ ભ ભ | ૬ ૮ ૮ % % 8 8 8 જ | | - ૨ | | કુલ પડિવત્તિ = ૩૪૧ కొడండడం આ સારાંશ પુસ્તકોમાંથી કોઈપણ જિજ્ઞાસા માટે પત્ર સંપર્ક કરો આગમ મનીષી ત્રિલોક મુનિજી, આરાધના ભવન, ૬/૧૦ વૈશાલી નગર, ચંદ્રપ્રભુ એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર, રાજકોટ-૩૬૦ ૦૦૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશ [સૂર્ય - ચંદ્ર પૂજ્ઞપ્તિ સૂત્રો પહેલો પ્રાભૂતઃ પહેલો પ્રતિ પ્રાભૂત એક નક્ષત્ર મહિનામાં ૮૧૯ ૐ મુહૂર્ત હોય છે. જ્યારે એક દિવસ રાત્રિમાં ૩૦ મુહૂર્ત હોય છે. નક્ષત્ર મહિનાના દિવસ જાણવા માટે આ મુહૂર્તોની સંખ્યાનો ૩૦ વડે ભાગાકાર કરવાથી ૮૧૯ છુ - ૩૦ = ૨૭ - દિવસ આવે છે. અર્થાત્ સાધિક સત્યાવીસ દિવસનો નક્ષત્ર મહિનો થાય છે.(આ સૂત્ર લિપિ કાળમાં સૂત્રની વચમાંથી ક્યાંકથી નીકળીને ભૂલથી અહીં શરૂઆતમાં લખાઈ ગયું છે. વિષય સૂચક ગાથાઓ અને પ્રકરણથી એ સ્પષ્ટ થાય છે.) પરિક્રમા પરિમાણ :– સૂર્યના ચાલવાના મંડલ(ગોળાકાર માર્ગ) ૧૮૪ છે. જ્યારે સૂર્ય સર્વ આવ્યંતર અર્થાત્ પહેલા મંડલમાં છે અને ત્યાંથી ફરીને બીજા મંડલમાં પરિક્રમા કરીને એ સ્થાનની સીધમાં પહોંચે છે તો એનું તે પરિક્રમારૂપ પ્રથમ ચક્કર હોય છે. ત્રીજા મંડલમાં પહોંચવા પર બે ચક્કર પૂરા થાય છે. એમ ૧૮૪મા મંડલમાં પહોંચવા પર ૧૮૩ ચક્કર પૂરા થાય છે. સર્વ બહારના ૧૮૪મા મંડલના સ્થાનથી સૂર્ય પાછો ફરે છે. અર્થાત્ અંદરની તરફ ચાલીને ૧૮૩મા મંડલમાં તે સ્થાનની સીધમાં પહોંચે છે, ત્યારે એક ચક્કર થાય છે. જ્યારે ૧૮૨મા મંડલમાં પહોંચે છે તો બે ચક્કર પૂર્ણ થાય છે. એમ ૧૮૩ ચક્કર પૂરા થવાથી તે પ્રથમ મંડલમાં તે સીધવાળા ધ્રુવ સ્થાન પર પહોંચી જાય છે. એમ પ્રથમ મંડલથી ચાલીને ૧૮૪માં મંડલમાં જઈને પુનઃ પ્રથમ મંડલમાં આવવાથી સૂર્યની એક(પરિક્રમા) પ્રદક્ષિણા ૧૮૩ + ૧૮૩ = ૩૬૬ દિવસ રાત પૂર્ણ થાય છે. પહેલા અને છેલ્લા એમ બે મંડલોમાં સૂર્ય એક એક ચક્કર લગાવે છે. અર્થાત્ એનો સ્પર્શ યા આ બન્ને રસ્તા પર ભ્રમણ એક વાર કરે છે. બાકીના વચ્ચેના ૧૮૨ મંડલો(માર્ગ) પર બે બે વાર ભ્રમણ કરે છે. તેથી ૧૮૨૪૨ = ૩૬૪+ ૩૬૬ ચક્કરમાં ૩૬૬ દિવસ રાત થાય છે. એવી એક પ્રદક્ષિણાથી એક સૂર્ય સંવત્સર અર્થાત્ એક વર્ષ પૂર્ણ થાય છે. = [ટિપ્પણ :- આ સૂર્ય મંડલની પ્રદક્ષિણાનો રસ્તો જલેબી જેવા આકારનો હોય છે. અર્થાત્ કોઈ અંદરના ઘેરાવથી પ્રારંભ કરી બહાર લઈ જઈને જલેબી પૂરી કરે છે એવી ગતિથી સૂર્ય અંદરથી બહાર જાય છે અને કોઈ કુશળ વ્યક્તિ બહારના સ્થાનથી જલેબીની શરૂઆત કરીને અંદરના સ્થાન પર લાવીને પૂરી કરે. એવી જ Page #203 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર ઃ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર I | ૨૦૧ રીતે સૂર્ય બહારથી અંદર આવીને માર્ગ ભ્રમણ કરે છે. બન્ને આકારોમાં વળાંક એકદિશા તરફી જ હોય છે. અર્થાત્ સૂર્ય સદાય પૂર્વથી દક્ષિણ પશ્ચિમ થી ઉત્તરની તરફ આગળ વધે છે. માટે બહાર જવાના ૧૮૩ માર્ગ અને અંદર આવવાના ૧૮૩ માર્ગના સ્થળ કંઈક અલગ અલગ હોય છે.] નાના મોટા દિવસનું પ્રમાણ :- નવા વર્ષની શરૂઆતમાં સૂર્ય જ્યારે પ્રથમ મંડલના છેલ્લા ધ્રુવ સ્થળથી ચાલે છે ત્યારે તે પહેલો દિવસ ૧૮ મુહૂર્તનો હોય છે અને રાત ૧૩ મુહૂર્તની હોય છે. અર્થાત્ સહુથી મોટો દિવસ હોય છે. એ દિવસથી વર્ષની શરૂઆત થાય છે. આ પ્રથમ દિવસના પ્રથમ ચક્કરમાં સૂર્ય બીજા મંડલમાં ચાલ્યો હોય છે. વધ–ઘટ :- આ પ્રકારે ક્રમશઃ સૂર્ય અંતિમ મંડલમાં જઈને તેના અંતિમ ધ્રુવ સ્થળમાં ૬ મહિનાથી ૧૮૩ દિવસે પહોંચે છે. ત્યારે ૧ર મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત હોય છે. એવી રીતે ૧૮૩દિવસમાં મુહૂર્તના દિવસો નાના થાય છે અને રાત મોટી થાય છે. અતઃ એક દિવસમાં મુહૂર્ત = રે મુહૂર્ત દિવસ નાના હોય છે અને રાત મોટી હોય છે. નાના મોટા દિવસનું કારણ - જ્યારે સૂર્ય પ્રથમ મંડલથી બીજા ત્રીજા મંડલમાં જાય છે, તેમ તેમ તે દૂર થતો જાય છે. એનાથી તેનું પ્રકાશ ક્ષેત્ર(વિસ્તાર) ઘટતું જાય છે. એ કારણે મુહૂર્ત જેટલો દિવસ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં નાનો થાય છે અને રાત મોટી થાય છે અને જ્યારે બહારના મંડલથી અંદરના મંડલમાં સૂર્ય આવે છે ત્યારે મહીના સુધી દિવસ મોટો થાય છે અને રાત નાની થાય છે. અર્થાત્ સૌથી નાનો દિવસ(શિયાળાના) સૂર્ય બહારના મંડલમાં અર્થાત્ ૧૮૪મા મંડલમાં રહે છે ત્યારે અને સૌથી મોટો દિવસ સૂર્ય સર્વ આત્યંતર (પહેલા) મંડલમાં રહે છે ત્યારે થાય છે. વર્ષ પ્રારંભ - આ હિસાબે વર્ષની શરૂઆત પ્રથમ મંડલથી અર્થાત્ શ્રાવણ વદ એકમથી (ગુજરાતી તિથિ પ્રમાણે અષાઢ વદ એકમથી) થાય છે. એ અનાદિ કુદરતી સિદ્ધાંત છે. પરંતુ લોકો પોત પોતાના આશયોને પ્રમુખતા આપીને કોઈ દિવાળીથી વર્ષની શરૂઆત કરે છે, કોઈ ચૈત્રથી, કોઈ માર્ચમાં સમાપ્તિ કરી ૧ એપ્રિલથી શરૂઆત કરે છે. એ લોકોની પરંપરા પોત પોતાની અપેક્ષા માત્ર છે. તેને કોઈ સિદ્ધાંત માનવાનો ભ્રમ કરવો ન જોઈએ. સિદ્ધાંતથી કુદરતી વર્ષનો પ્રારંભ શ્રાવણ વદ એકમથી અર્થાત્ સહુથી મોટા દિવસના અનંતર દિવસથી થાય છે. નાના મોટા દિવસો કયારે અને કેટલી વાર? – સહુથી મોટો દિવસ વર્ષનો અંતિમ દિવસ ગણાય છે. નવા વર્ષનો પહેલો દિવસ છે ભાગ ઓછો ૧૮ મુહૂર્તનો હોય છે. પ્રથમ છ મહીનાનો અંતિમ દિવસ ૧૮૪માં મંડલમાં સહુથી નાનો દિવસ હોય છે અને બીજા છ મહીનાનો અંતિમ દિવસ પહેલા મંડલમાં સહુથી મોટો jainelibrary.org Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત દિવસ હોય છે. સહુથી મોટો દિવસ ૧૮ મુહૂર્તનો વર્ષમાં એકવાર આવે છે અને સથી નાનો દિવસ ૧ર મુહૂર્તનો વર્ષમાં એકવાર હોય છે. બાકીના સર્વ મધ્યમ દિવસો વર્ષમાં બે વાર હોય છે. કેમ કે પ્રથમ અને અંતિમ મંડલમાં સૂર્યના એકવાર ચાલવાથી આ બને નાના અને મોટા દિવસો એક વાર હોય છે. બાકીના મંડલોમાં આવવાના અને જવાના સમય એમ સૂર્યના બે વાર ચાલવાથી મધ્યમ સર્વેદિવસો બે બે વાર હોય છે. રાત કેટલી વાર?:- દિવસની જેમ જ નાની અને મોટી રાત ૧૨ અને ૧૮ મુહૂર્તની પ્રથમ અને અંતિમ મંડલમાં એક એક વાર હોય છે અને બાકીની વચ્ચેની રાત વચ્ચેના મંડલોમાં હોવાથી બે-બે વાર હોય છે. ( બીજો પ્રતિ પ્રાભૃત અર્ધ મંડલગતિ – આ જંબૂઢીપમાં બે સૂર્ય છે. બંને મળીને એક દિવસમાં એક મંડલ પૂરું કરે છે. સંવત્સર(વર્ષ) ની શરૂઆતના સમયમાં એક સૂર્ય પશ્ચિમ દિશાના અંતમાં હોય છે. અર્થાત્ ત્યાંથી ભ્રમણની શરૂઆત કરે છે. બીજો સૂર્ય પૂર્વ દિશાના અંતમાં હોય છે. તે ત્યાંથી ભ્રમણની શરૂઆત કરે છે. પહેલા દિવસે ૩૦ મુહૂર્તમાં બને સૂર્ય બીજા મંડલને પાર કરે છે. અર્થાતું, પશ્ચિમમાં સ્થિત ઐરાવતીય સૂર્ય ઉત્તર અર્ધ મંડલમાં ચાલીને પૂર્વદિશાના અંતમાં આવીને બીજા મંડલનાં અંતિમ સ્થાને પહોંચે છે, જ્યારે પૂર્વ દિશામાં રહેલ ભારતીય સૂર્યદક્ષિણી અર્ધ મંડલમાં ચાલીને પશ્ચિમ દિશાના અંતમાં બીજા મંડલના અંતિમ સ્થાને પહોંચે છે. આ રીતે બને સૂર્ય અર્ધા-અર્ધા મંડલ પાર કરી બીજા દિવસના પ્રારંભમાં ત્રીજા આદિ મંડલમાં પ્રવેશ કરે છે. આ રીતે બીજા દિવસે બને સુર્ય મળીને અર્ધા-અર્ધા ત્રીજા મંડલ પાર કરે છે. ત્યારે પૂર્વી સૂર્ય પુનઃ પોતાની શરૂઆતના સ્થાનની સીધમાં આવી જાય છે. એવી જ રીતે પશ્ચિમી સૂર્ય પણ પોતાની શરૂઆતના સ્થાનની સીધમાં આવી જાય છે. આ રીતે પશ્ચિમી સૂર્ય બીજા મંડલના અર્ધા ઉત્તરી વિભાગને અને ત્રીજા મંડલના અર્ધા દક્ષિણી વિભાગને પાર કરે. જ્યારે પૂર્વી સૂર્ય બીજા મંડલના દક્ષિણી અર્ધ વિભાગને અને ત્રીજા મંડલના ઉત્તરી અર્ધ વિભાગને પાર કરે. આ રીતે અર્ધા-અર્ધા મંડલ સામ સામે દક્ષિણી, ઉત્તરી વિભાગોના બન્ને સૂર્ય મળીને પાર કરી પોતે અર્ધા ચક્કર પછી આગલા મંડલમાં પ્રવેશ કરી જાય છે. કયા દિવસે કયા મંડલનો કયો વિભાગ પાર કરે? :– વર્ષના પહેલા દિવસે પશ્ચિમી(ઐરાવતીય) સૂર્ય બીજા મંડલનો ઉત્તર વિભાગ પાર કરે છે અને છઠ્ઠા મહિનાના અંતિમ ૧૮૩મે દિવસે ૧૮૪માં મંડલના અર્ધ ઉત્તરી વિભાગને પાર કરે છે. જ્યારે પૂર્વી(ભારતીય) સૂર્ય પહેલા દિવસે બીજા મંડલનો દક્ષિણી અર્બોવિભાગ Page #205 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર પાર કરે છે અને અંતિમ ૧૮૩માં દિવસે ૧૮૪માં મંડલનો દક્ષિણી અર્ધો વિભાગ પાર કરે છે. ૨૦૩ અંદર પ્રવેશ કરતા બીજા છ મહિનાના પ્રથમ દિવસે તે પશ્ચિમી (ઐરાવતીય) સૂર્ય ૧૮૩માં મંડલના દક્ષિણ વિભાગને પાર કરે છે અને વર્ષનાં અંતિમ દિવસે પહેલા મંડલના દક્ષિણી વિભાગને પાર કરી પોતાના પશ્ચિમી સ્થાન પર પુનઃ પહોંચી જાય છે. આ જ પ્રકારે પૂર્વી(ભારતીય) સૂર્ય પણ બીજા છ મહીનાની શરૂઆતમાં ૧૮૩માં મંડલના ઉત્તર વિભાગને પાર કરે છે અને વર્ષના અંતિમ દિવસે પહેલા મંડલના ઉત્તર વિભાગને પાર કરી પોતાના સ્થાન પર પુનઃ પહોંચી જાય છે. આ પ્રકારે બન્ને સૂર્ય મળીને અર્ધ-અર્ધા મંડલ પાર કરી એક વર્ષમાં એક પ્રદક્ષિણા પૂર્ણ કરી પુનઃ પોતાના સ્થાને પહોંચી જાય છે. ત્રીજો પ્રતિ પ્રામૃત બે સૂર્ય :- જંબુદ્રીપમાં બે સૂર્ય છે– (૧) ભારતીય સૂર્ય (૨) ઐરાવતીય સૂર્ય. જે વર્ષના શરૂઆતના દિવસે પશ્ચિમ કેન્દ્ર સ્થળથી રવાના થઈને ઉત્તરી ઐરાવત ક્ષેત્રની તરફ જાય છે તેને ઐરાવતીય સૂર્ય કહે છે અને જે સૂર્ય વર્ષની શરૂઆતના દિવસે પૂર્વીય કેન્દ્ર સ્થળથી રવાના થઈને દક્ષિણ ભરતક્ષેત્ર તરફ જાય છે તેને ભારતીય સૂર્ય કહે છે. ચલિત અચલિત માર્ગ :- અંદરથી બહાર જતા બન્ને સૂર્ય પોત પોતાના માર્ગથી અર્ધા અર્ધા મંડલ પાર કરે છે. કોઈ પણ ચલિત માર્ગને બન્ને સૂર્ય સ્પર્શ નથી કરતા અર્થાત્ સ્વતંત્ર માર્ગથી તેઓ આગળને આગળ વધતા જાય છે. એ જ પ્રકારે બહારથી અંદર આવતા સમયે પણ સ્વતંત્ર માર્ગથી આગળના મંડલમાં પહોંચતા રહે છે. કોઈના પણ અંદર આવતા સમયે ચાલેલા માર્ગમાં નથી ચાલતા. પરંતુ અંદર આવતા સમય પહેલાના બહાર જતા સમયે ચાલેલા માર્ગને પુનઃ કાપતા જતા એ માર્ગોમાં અવશ્ય ચાલે છે. એ અપેક્ષાથી એ બન્ને સૂર્ય અંદર આવતા સમયે પહેલાના સ્વયંના ચાલેલા માર્ગોને અને અન્યના ચાલેલા માર્ગો કાપતા જતા તેના પર થોડું ચાલે છે. એક જગ્યા જૂના માર્ગને કાપતા જતા એ સૂર્ય પોતાના મંડલના ૧૪માં ભાગમાંથી ૧૮ ભાગ જેટલા ચાલેલા ક્ષેત્ર પર ચાલે છે. પછી એને છોડીને અલગ(અંદરની બાજુમાં) સરકી જાય છે. પુનઃ ચાલેલા સ્થાનનો નિર્દેશ :- કઈ જગ્યાએ સ્વયંના ચાલેલા સ્થાન પર ચાલે છે અને કઈ જગ્યાએ અન્યના ચાલેલા સ્થાન પર ચાલે છે, એ આ ચાર્ટથી સમજાશે Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જંબુદ્રીપના જંબુઢીપના જંબુદ્રીપના જંબુદ્રીપના જંબુદ્રીપના જંબૂઢીપના જંબુઢીપના જંબુદ્રીપના મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ભારતીય સૂર્ય = દક્ષિણ પૂર્વ ભાગમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં ઉત્તર પૂર્વ ભાગમાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં ૯૨ મંડલોમાં ૯૧ મંડલોમાં ૯૨ મંડલોમાં. ૯૧ મંડલોમાં ઐરાવતીય સૂર્ય ઉત્તર પશ્ચિમ ભાગમાં દક્ષિણ પૂર્વી ભાગમાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં ઉત્તર પૂર્વ ભાગમાં ૯૨ મંડલોમાં ૯૧ મંડલોમાં ૯૨ મંડલોમાં ૯૧ મંડલોમાં સ્વચલિત પર સ્વચલિત પર પર ચલિત પર પર ચલિત પર સ્વચલિત પર સ્વચલિત પર પર ચલિત પર પર ચલિત પર પુનઃ ચલિત ક્ષેત્રનો હિસાબ :– બન્ને સૂર્ય ૧૮૩ મંડલને ૭૩ર જગ્યાએ કાપતા જતાં તેના પર પુનઃ ચાલે છે. તો એક મંડલ ને તે ૭૩૨ + ૧૮૩ = ૪ જગ્યાએ કાપે છે. એક એક મંડલ ને તે બન્ને સૂર્ય એક દિવસમાં અર્ધ-અર્ધા મંડલ કરીને પાર કરે અતઃ બન્ને મંડલ પાર કરીને તે બંને સૂર્ય પોતાના સ્વતંત્ર એક એક આખા ઘેરામાં ૪ + ૪ ૮ જગ્યાએ કાપે છે. એક જગ્યાએ કાપતા સમય તે મંડલના ૨ ભાગ પર પુનઃ ચાલે છે. તો ૮ જગ્યાએ કાપતાં ૧૨૪ × ૮ = ૧૪૪ અર્થાત્ તે બન્ને સૂર્ય એક એક ચક્કર પૂરું કરવામાં ૧૪૪ ભાગોને પુનઃ સ્પર્શ કરે છે. આ બે મંડલમાં બે સૂર્યો દ્વારા પુનઃ સ્પર્શિત ક્ષેત્રમાન છે. આથી એક મંડળમાં બે સૂર્યો દ્વારા સ્પર્શિત ક્ષેત્રમાં ભાગ હોય છે અને એક મંડલમાં એક સૂર્ય દ્વારા સ્પર્શિત ક્ષેત્રમાન ૐ ભાગ થાય છે. એમાં પણ એક જગ્યા સ્વચલિત ક્ષેત્ર પર પુનઃ ચાલે છે અને એક જગ્યા પર ચલિત પર પુનઃ ચાલે છે. એ પ્રકારે એક સૂર્ય એક મંડલમાં જંબુદ્રીપની પરિધિના એક ચતુર્થ વિભાગમાં એકવાર સ્વચલિત માર્ગો પર ૪ મો ભાગ ચાલે છે અને તે જ મંડલમાં તે જ દિવસે બીજા(આગળના) ચતુર્થ વિભાગમાં એક વાર પર ચલિત માર્ગ પર ૧૬ મો ભાગ ચાલે છે. માટે પ્રતિદિવસે પ્રતિ મંડલના કુલ ૧૬ ભાગોમાં ચાલેલા પર એક સૂર્ય ચાલે છે અને બીજો સૂર્ય પણ પ્રતિ દિવસે કુલ રૂ મા ભાગમાં ચાલેલા પર ચાલે છે. માટે બન્ને સૂર્ય મળીને એક મંડલના ભાગ ચલિત પર ચાલે છે. એમ બાકીના ૐ ભાગ અચલિત(નવા) માર્ગ પર ચાલે છે અને એક સૂર્ય ભાગ અચલિત માર્ગ પર અનેૐ ચલિત માર્ગ પર પ્રત્યેક મંડલમાં ચાલે છે. ચોથો પ્રતિ પ્રામૃત બંને સૂર્યનું અંતર ઃ- અંદરથી બહાર જતા અને બહારથી અંદર આવતા સમયે Page #207 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર | ર૦૫/ બંને સૂર્યનું પરસ્પરનું અંતર ક્રમશઃ ૫ ફૂપ યોજન વધે છે અને ઘટે છે. યથાબને સૂર્યોનું અંતર પહેલા મંડલમાં બીજા મંડલમાં ત્રીજા મંડલમાં અંદરથી બહાર જતા સમયે | ૯૯૬૪) યો. [ ૯૯૬૪૫ ૨ | ૯૯૬પ૧ બહારથી અંદર આવતા ૧000 યો. .| ૧૦૦૬૫૪ | ૧૦૦૬૪૮ | સમયે . અંતરની હાનિ વૃદ્ધિ:- આ ચાર્ટમાં બને સૂર્યોનું અંતર દર્શાવેલ છે. પ્રત્યેક મંડલમાં આપસમાં બે બે યોજન દૂર રહી અને સૂર્ય ગતિ કરે છે. બન્ને સૂર્ય સામસામે પ્રતિપક્ષ દિશામાં સદા ચાલતા હોય છે. સૂર્યવિમાન, યોજનાના હોય છે. એટલું ક્ષેત્ર બે યોજનથી અધિક વ્યાપ્ત કરે છે. એટલે એક દિશામાં એક સૂર્ય ર યોજન પ્રતિ મંડલમાં આગળ વધે છે અને બીજો સૂર્ય પણ બીજી દિશામાં એટલો આગળ વધે છે. બન્ને સૂર્યોનું પરસ્પરનું અંતર પ્રતિ મંડલમાં ર૬ ૪૨= પફૂ યોજન વધતું ઘટતું હોય છે. વૃદ્ધિનો હિસાબ :- આ પ્રકારે (૧) પ્રત્યેક મંડલમાં પરસ્પરનું અંતર બે-બે યોજનનું હોય છે. (૨) પ્રત્યેક મંડલમાં સૂર્ય ર યોજન આગળ વધે છે. (૩) પ્રત્યેક મંડલમાં બન્ને સૂર્યોનું પરસ્પરનું અંતર પયોજન વધે છે. (૪) ૬ મહિનામાં એક સૂર્ય ૨૪૧૮૩ = ૫૧૦ યોજના અંતર વધારે છે. બને સુર્યો મળીને પ૪૧૮૩ = ૧૦૨૦ યોજના અંતર વધારે છે. જેથી પહેલા મંડલમાં રહેલ૯૯૬૪૦ યોજનનું પરસ્પરનું અંતર વધીને ૯૯૬૪૦+૧૦૨૦=૧000 યોજન થઈ જાય છે. તેથી બને સૂર્યોનું પરસ્પરનું અંતર સદા પરિવર્તિત થતું રહે છે. એક સરખુ અંતર સ્થિર રહેતું નથી. મિથ્યા માન્યતાઓ :- આ વિષય પર જગતમાં અનેક ભ્રમ પૂર્ણ મિથ્યા માન્યતાઓ ચાલે છે. તે આ પ્રકારે છે. (૧) ૧૧૩૩યોજન (ર) ૧૧૩૪ યોજન (૩) ૧૧૩૫ યોજના બને સૂર્યોનું અંતર છે. (૪) એક દ્વીપ સમુદ્ર જેટલું અંતર છે. (૫) બે દ્વીપ બે સમુદ્ર જેટલું અંતર છે. (૬) ત્રણ દ્વીપ સમુદ્ર જેટલું અંતર છે. ( પાંચમો પ્રતિ પ્રાભૃત ) દ્વીપ સમુદ્રમાં સૂર્યનું ભ્રમણ ક્ષેત્ર :- એક દિશામાં સૂર્ય કુલ ૫૧૦ યોજન ક્ષેત્રમાં અંદરથી બહાર અને બહારથી અંદર આવતા જતા મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ પ૧) યોજનમાં ૧૮૦ યોજના ક્ષેત્ર જંબૂદ્વીપનું છે અને ૩૩૦ યોજના ક્ષેત્ર લવણ સમુદ્રનું છે. અર્થાત્ બને સૂર્ય ૧૮૦ યોજન જંબૂદ્વીપની અંદર હોય ત્યારે તે પ્રથમ મંડલમાં હોય છે અને જ્યારે ૩૩0 યોજન લવણ સમુદ્રમાં હોય છે ત્યારે તે બાહ્ય મંડલમાં હોય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત મિથ્યા માન્યતા :- આ વિષયમાં પણ જગતમાં ઘણી ખોટી માન્યતાઓ છે જેમ કે (૧) ૧૧૩૩ યોજન દ્વીપ અને ૧૧૩૩ યોજન સમુદ્રના ક્ષેત્રમાં સૂર્ય ગમનાગમન કરે છે. (૨) એક એક યોજન વધારે એટલે કે ૧૧૩૪ યોજન. (૩) એક એક યોજન વધારે અર્થાત્ ૧૧૩૫ યોજન દ્વીપ સમુદ્રના ક્ષેત્રમાં સૂર્ય ગમનાગમન કરે છે. (૪) અર્ધા દ્વીપ સમુદ્ર. (૫) કિંચિત્ પણ દ્વીપ સમુદ્રનું અવગાહન કરતા નથી. ૨૦૬ છઠ્ઠો પ્રતિ પ્રાભૂત પ્રતિ દિવસ વિકંપન :- સૂર્ય એક દિવસમાં ૨ TM યોજન ક્ષેત્ર વિકંપન કરે છે અર્થાત્ આગળ સરકે છે, એ રીતે ૧૮૩ દિવસ(દ્ર મહીના) માં ૫૧૦ યોજન આગળ સરકે છે. આનું વિશેષ સ્પષ્ટીકરણ ચોથા પ્રતિ પ્રાભૂતમાં થયેલ છે. મિથ્યા માન્યતા :- આ વિષય પર જગતમાં મિથ્યા માન્યતાઓ આ પ્રમાણે ચાલે છે (૧) પ્રતિ દિવસ વિકંપન ર ુ, મૈં યોજન હોય છે. (૨) પ્રતિ દિવસના ૨, રૈ યોજનવિકંપન થાય છે. (૩) પ્રતિ દિવસ ૨ યોજનં વિકંપન થાય છે. (૪) પ્રતિ દિવસ ૩૪૬ યોજન વિકંપન થાય છે. (૫) પ્રતિ દિવસ ૩ રૂ યોજન વિકંપન થાય છે. (૬) પ્રતિ દિવસ ૩ ૢ યોજન વિકંપન થાય છે. (૭) પ્રતિ દિવસ ખ ૨ યોજન વિકંપન થાય છે. ૪ ૧૮૩ સાતમો પ્રતિ પ્રાભૂત સૂર્ય ચંદ્ર વિમાન સંસ્થાન :- સૂર્ય ચંદ્રના વિમાન છત્રઆકારના છે. અર્ધ કોઠાના ફળના આકારવાળા અર્થાત્ નીચેથી સમતલ, ઉપરથી ગોળ અને ચોતરફથી ગોળાકાર હોય છે. મિથ્યા માન્યતા :– આ વિષયમાં ભ્રમપૂર્ણ માન્યતા આ પ્રકારે છે. ૧. સમ ચોરસ ૨. વિષમ ચોરસ ૩. સમ ચતુષ્કોણ ૪. વિષમ ચતુષ્કોણ ૫. સમચક્રવાલ ૬. વિષમ ચક્રવાલ ૭. અર્ધ ચક્રવાલ. સર્વજ્ઞોક્ત ઉક્ત છત્રાકાર સંસ્થાન માનવાવાળા પણ લોકો જગતમાં છે તે જિનમતથી સમ્મત છે, મિથ્યા નહિ. આઠમો પ્રતિ પ્રામૃત મંડલોનો વિધ્યુંભ અને પરિધિ :- સૂર્યના પ્રત્યેક મંડલ(માર્ગ)ની પહોળાઈ www.janelibrary.org Page #209 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૨૦૦ If યોજનાની હોય છે. કારણ કે સૂર્ય વિમાનની લંબાઈ, પહોળાઈ એટલી જ છે. મંડલ-મંડલનું અંતરર-રયોજનનું હોય છે. આખા મંડલનો વિખંભ એક દિશામાં ર યોજન વધે છે. બંને દિશામાં મળીને પરુ યોજન કુલ વિખંભ પ્રતિમંડલમાં (એક મંડલથી બીજા મંડલનું) વધે છે. તે વિખંભથી ત્રણ ગણી સાધિક પરિધિ રહ્યા કરે છે. ૫ x ૩ સાધિક(૩.૧૬ સાધિક) = ૧૭ યોજન પ્રતિ મંડલમાં પરિધિ વધે છે. તેને જ ભૂલ દષ્ટિથી ૧૮ યોજન પરિધિ વધવી કહેવાય છે. વાસ્તવમાં દેશોન ૧૮ યોજન પરિધિ વધે છે. સર્વ આત્યંતર મંડલ જંબુદ્વીપના એક કિનારાથી ૧૮૦ યોજન અંદર છે. બીજા કિનારાથી પણ ૧૮0 યોજન અંદર છે. એમ કુલ એક લાખ યોજનના આયામ વિખંભ(વ્યાસ)માંથી ૩૬૦ યોજનઓછા થાય છે. આને સાધિક ત્રણ ગણા કરવાથી ૧૧૩૮ યોજન થાય છે. જેબૂદ્વીપની પરિધિમાંથી આટલા યોજના ઓછા કરવાથી અર્થાત્ ૩૧૨૨૭–૧૧૩૮=૩૧૫૮૮૯ યોજન થાય છે. આ પહેલા મંડલની પરિધિ છે. આ પરિધિમાં પ્રતિ મંડલમાં દેશોન ૧૮ યોજન ઉમેરવાથી આગલા મંડલની પરિધિ નીકળી જાય છે. મંડલ વિષ્ક્રભ પરિધિ અને સ્કૂલ કથન ચાર્ટ – મંડલ | વિખંભ યો. | પરિધિ | સ્થલ પરિધિ | પહેલું મંડલ ૯૯૬૪૦ ૩૧૫૦૮૯ યો. સાધિક ૩૧૫૦૮૯ યો. બીજાં મંડલ ૯૯૬૪૫ ૩૧૫૧૦૬ ૩૧૫૧૦૭યો. ત્રીજા મંડલ ૯૯૬૫૧ ૧ ૩૧૫૧ર૪ ૩૧૫૧રપ યો. છેલ્લું મંડલ ૧૦૦૦ ૩૧૮૩૧૫ યો. સાધિક ૩૧૮૩૧પ યો. છેલ્લેથી બીજા ૧૦૦૬૫૪ ૩૧૮૨૯૭ ૩૧૮૨૯૭યો. ૧૮૦૬૪૮૬ | ૩૧૮૨૭૯ ૩૧૮૨૭૯ યો જબૂદ્વીપ ૧00000 | ૩૧૬રર૭ સાધિક ૩૧દરર૭યો. જમ્બુદ્વીપના પ મંડલ ૧૮૦૪=૩૬૦ | ૧૧૩૮ સાધિક ૧૧૩૮ યો. કુલ ૧૮૪ મંડલ ૫૧૦૪૨=૧૦૨૦ ૩રર સાધિક ૧૭ | ૩રરયો. પ્રતિમંડલ વૃદ્ધિ સૂર્યનું વિમાન જ્યારે છેલ્લા મંડલમાં ચાલે છે ત્યારે તે પ૧) યોજનના મંડલક્ષેત્રથી બહાર સ્થિત થાય છે. અતઃ આ અપેક્ષા આત્યંતર કિનારાથી બાહ્ય અવગાહિત કિનારો પ૧0 યોજન અંતરવાળો કહેવાય છે. આત્યંતર અને બાહ્ય બંને તરફ સૂર્યવિમાનના અવગાહનને ન ગણીને ફક્ત મંડલ ક્ષેત્રને ગણીએ તો ફેં*૨=૧ ઓછા કરવાથી પ૧૦ -૧ = ૫૦૯ યોજન થાય છે. છેલ્લેથી ત્રીજું ૧૮ યો. Page #210 -------------------------------------------------------------------------- ________________ ર૦૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત નોટ – આ વિષયમાં પણ ઘણી મિથ્યા લોકમાન્યતાઓ સૂત્રમાં બતાવવામાં આવી છે. તે અસંગત છે. | બીજો પ્રાભૃતઃ પહેલો પ્રતિ પ્રાભૃત બંને સૂર્યોનું ભ્રમણ સ્વરૂપ અને સૂર્યોદય :- બંને સૂર્ય સમભૂમિથી ૮00 યોજન ઊંચાઈ પર પરિભ્રમણ કરે છે. ભારતીય સૂર્ય પૂર્વ દિશા પાર કરી જ્યારે પૂર્વદક્ષિણમાં પહોંચે છે ત્યારે તે દક્ષિણક્ષેત્રમાં સૂર્યોદય કરે છે. તે સમયે ઐરાવતીય સૂર્ય પશ્ચિમ દિશા પાર કરી પશ્ચિમ ઉત્તરદિશામાં પહોંચે છે અને ઉત્તરી ક્ષેત્રમાં સૂર્યોદય કરે છે. પછી આ બને સૂર્ય સંપૂર્ણ દક્ષિણ દિશા અને સંપૂર્ણ ઉત્તર દિશાને સાથે પાર કરતા અને ક્ષેત્રમાં દિવસ કરે છે. આ પ્રકારે ગતિ કરતા ઉત્તર દિશાને પાર કરનાર ઐરાવતીય સૂર્ય ઉત્તર પૂર્વમાં આવે છે અને દક્ષિણ દિશાને પાર કરનાર ભારતીય સૂર્ય દક્ષિણ પશ્ચિમ દિશામાં આવે છે. આ સમયે આ બને સૂર્ય પૂર્વ પશ્ચિમ ક્ષેત્ર(મહાવિદેહક્ષેત્ર) ને પ્રકાશિત કરે છે. જ્યારે આ સૂર્ય ઉત્તર દક્ષિણને પ્રકાશિત કરે છે ત્યારે પૂર્વ પશ્ચિમમાં રાત્રિ કરે છે અને જ્યારે પૂર્વ પશ્ચિમને પ્રકાશિત કરે છે, ત્યારે ઉત્તર દક્ષિણમાં રાત્રિ કરે છે. નોટ:- આ વિષયમાં પણ થોડી મિથ્યા લોક માન્યતાઓ સૂત્રમાં બતાવાઈ છે. જેમ કે (૧) સૂર્ય સવારના પૂર્વમાં કિરણ સમૂહ રૂપમાં ઉત્પન્ન થઈને સાંજના પશ્ચિમમાં નષ્ટ થઈ જાય છે. (૨) પૃથ્વીમાંથી ઉત્પન્ન થઈને પૃથ્વીમાં નષ્ટ થઈ જાય છે. (૩) પાણીમાંથી ઉત્પન્ન થઈને પાણીમાં નષ્ટ થઈ જાય છે. અથવા સાંજના પૃથ્વી આદિમાં પ્રવેશ કરી નીચે ચાલ્યો જાય છે. પછી નીચેથી ચાલીને નીચે લોકને પ્રકાશિત કરી પુનઃ પૂર્વમાં નીકળી આવે છે. કોઈ જમ્બુદ્વીપના બે વિભાગ કલ્પના કરીને બતાવે છે કે પૂર્વમાં સૂર્ય ઉદય થઈને પશ્ચિમમાં સાંજના અસ્ત થાય છે ત્યારે બીજા વિભાગમાં ઉદય થાય છે. ત્યાં દિવસભર રહીને અસ્ત થઈ જાય છે અને પુનઃ પ્રથમ વિભાગમાં ઉદિત થઈ જાય છે. ઈત્યાદિ આ સર્વે કથન સત્યથી દૂર છે અને ભ્રમપૂર્ણ એવં અધૂરી માન્યતાઓ છે. ( બીજો પ્રતિ પ્રાભૃત સંક્રમણ ગતિ નિર્ણય – એક મંડલથી બીજા મંડલનું અંતર બે યોજનાનું છે અને તે બે પ્રકારે પાર કરી શકાય છે. (૧) આખું મંડલ ચાલીને એક નિશ્ચિત સ્થાન પર આવીને બે યોજન સીધા ચાલે અને પછી બીજા મંડલનું ભ્રમણ શરૂ કરે. ભ્રમણ કરીને ફરીથી નિશ્ચિત સ્થાનની સીધમાં આવીને આગલા મંડલમાં સંક્રમણ કરે. Page #211 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૨૦૯ આ “ભેદ ઘાત-સંક્રમણ ગતિ છે. (ર) કર્ણ કલા ગતિનો અર્થ છે જલેબીની જેમ. મંડલ પાર કરવાની સાથે જ એ બે યોજના અંતરને સમાવિષ્ટ કરતાં કરતાં એક નિશ્ચિત સ્થાનની જગ્યાએ સ્વતઃ આગલા મંડલને પ્રાપ્ત થઈ જાય; આ ગતિને કર્ણકલા ગતિ કહે છે. કર્ણકલા ગતિ નિર્દોષ – આ બન્ને ગતિઓમાં બીજી કર્ણકલા ગતિ સૂર્યના મંડલ ભ્રમણની ઉચિતગતિ છે. અર્થાત્ કર્ણકલા ગતિથી સૂર્યનું ભ્રમણ થાય, તે સાચી માન્યતા છે. ભેદ ઘાતગતિ સદોષ – ભેદઘાત સંક્રમણમાં બે-બે યોજના ક્ષેત્ર પાર કરવાનો સમય કોઈ મંડલનો કહી શકાય નહીં. તેથી આ ગતિને માનવી અયોગ્ય છે એટલે જ આ માન્યતાને મિથ્યા કહી છે. ( ત્રીજો પ્રતિ પ્રાભૃત સૂર્યની મુહૂર્ત ગતિ :- ૧૮૪ મંડલોમાંથી સૌથી પ્રથમ મંડલની ગતિ સહુથી ઓછી હોય છે અને છેલ્લા મંડલમાં સૌથી વધારે ગતિ હોય છે. આ પ્રકારે સૂર્યની ગતિ એક નથી. ૧૮૪ પ્રકારની ગતિ હોય છે. કેમ કે પ્રત્યેક અર્ધ મંડલને ૩૦ મુહૂર્તમાં જ પાર કરવાનું હોય છે અને મંડલોની પરિધિ આગળથી આગળ વધારે હોય છે. એટલે પ્રત્યેક મંડલની મુહૂર્તગતી અલગ હોય છે તે આ પ્રકારે છે. મુહૂર્ત ગતિ એવં ચક્ષુસ્પર્શ - મંડલ મુહૂર્ત ગતિ | દષ્ટિ ક્ષેત્ર(યો.) પ્રથમ મંડલ પરપ૧ યોજન ૪૭ર૩ બીજુ મંડલ પરપ૧ ફેંયોજન ૪૭૧૭૯ ૭, ૯ ત્રીજુ મંડલ પરપર યોજન ૪૭૦૯૬રૃ, દે છેલ્લું મંડલ ૫૩૦૫ ૪ યોજન ૩૧૮૩૧ છેલ્લેથી બીજુ મંડલ પ૩૦૪ ફૂ યોજન ૩૧૯૧૬, છેલ્લેથી ત્રીજુ મંડલ પ૩૦૪ ફૂ યોજન ૩૨૦૦૧ , ૨૩ મુહૂર્ત ગતિને ૩૦ મુહૂર્તથી ગુણાકાર કરવાથી અર્ધ મંડલની પરિધિ મળી જાય છે. અર્ધમંડલ એક સૂર્ય ૩૦ મુહૂર્તમાં પાર કરે છે. અર્ધમંડલ બીજો સૂર્ય ૩૦ મુહૂર્તમાં પાર કરે છે. દષ્ટિક્ષેત્ર = ચક્ષુસ્પર્શ = આટલે દૂરથી મનુષ્યને સૂર્ય સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે દેખાય છે. પ્રત્યેક મંડલમાં 30 યોજન મુહૂર્ત ગતિ વધે છે. પ્રતિ મંડલમાં દષ્ટિક્ષેત્ર ૮૪ યોજનની આસપાસ ઘટે છે. આ સ્થલ દષ્ટિથી સમજવું. સૂક્ષ્મ દષ્ટિથી 8 . Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત :: યોજનમાં પણ થોડું ઓછું હોય છે અને દષ્ટિક્ષેત્ર પહેલાથી બીજા મંડલમાં ૮૩ ૩, યોજન ઘટે છે અને અંતિમ મંડલથી બીજા મંડલમાં ૮૫, ૬ યોજન વધે છે. આને જ મૂળ પાઠમાં ૮૪ યોજનથી ઓછી અને ૮૫ યોજનથી વધારે આ પ્રકારે પુરુષ છાયાની હાનિ વૃદ્ધિ કહેલ છે. પુરુષ છાયા ઘટવામાં સર્વે મંડલમાં કુલ વૃદ્ધિ ૧ ૪, ૨૫- યોજન થાય અને પ્રત્યેક મંડલમાં ચૂર્ણિયા ભાગ પરિવર્તન થાય છે.(વૃદ્ધિ હાનિ થાય છે.) યથા ૮૩, ૪ +૧૪, ૨૫ -૮૫૧, - આ ૧૮૪માં મંડલમાં દષ્ટિક્ષેત્ર વૃદ્ધિ. ૮૫, ૬ - - = ૮૫, - આ ૧૮૩માં મંડલમાં દષ્ટિક્ષેત્ર હાનિ (ઘટ).. આવિષયમાં પણ ભ્રમિત મિથ્યા માન્યતાઓ અનેક છે. અર્થાત્ કોઈ 9000 યોજન, કોઈ ૫૦૦૦ યોજન, કોઈ ૪૦૦૦ યોજન પ્રતિ મુહૂર્ત ગતિ માને છે આ બધી અસંગત માન્યતાઓ છે. ત્રીજો પ્રામૃત પ્રકાશિત ક્ષેત્ર :– બન્ને સૂર્ય મળીને પહેલા મંડલમાં રહીને જંબૂદ્વીપના ત્રણ પંચમાંશ ભાગને પ્રકાશિત કરે છે અને છેલ્લા મંડલમાં ર્ બે પંચમાંશ ભાગને પ્રકાશિત કરે છે. જો દશાંશમાં કહીએ તો પ્રથમ મંડલમાં દ્ર દશાંશ અને છેલ્લા મંડલમાં ૪ દશાંશ જંબુદ્રીપના ક્ષેત્રને બન્ને સૂર્ય પ્રકાશિત કરે છે. એટલે એક સૂર્ય પહેલા મંડલમાં ૐ ત્રણ દશાંશ ભાગ ઉત્તર જંબુદ્રીપક્ષેત્રનો પ્રકાશિત કરે છે. જ્યારે બીજો સૂર્ય ૐ ત્રણ દશાંશ ભાગ દક્ષિણ જંબુદ્રીપક્ષેત્રમાં પ્રકાશિત કરે છે. આ સમયે પૂર્વમાં ૐ બે દશાંશ ભાગ અને પશ્ચિમમાં બે દશાંશ ભાગ અપ્રકાશિત રહે છે. - આ રીતે પ્રથમ મંડલમાં ૬૦ મુહૂર્તના ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે અને ૬૦ મુહૂર્તના હૈ = ૧૮ મુહૂર્ત નો દિવસ હોય છે. અંતિમ મંડલમાં પ્રત્યેક સૂર્ય ૐ ભાગને પ્રકાશિત કરે છે તેથી ૧૨ મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત હોય છે. આ વિષય પર ૧૨ માન્યતા સૂત્રમાં બતાવવામાં આવેલ છે તેને અસંગત કહેલ ચોથો પ્રાભૂત મંડલ સંસ્થાન :– બે સૂર્યને બે ચંદ્રની સમચોરસ સંસ્થિતિ છે. એટલે કે યુગના - Page #213 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર પ્રારંભમાં એક સૂર્ય ‘દક્ષિણ પૂર્વ'માં હોય છે. જ્યારે બીજો ‘પશ્ચિમ ઉત્તર’માં હોય છે. આ સમયે એક ચંદ્ર ‘દક્ષિણ પશ્ચિમ’માં હોય છે. જ્યારે બીજો ‘ઉત્તર પૂર્વ’માં હોય છે. આ રીતે ચારે વિદિશાઓમાં સમકોણ થાય છે. તેથી આ સંસ્થિતિ સમચોરસ કહેલ છે. ૨૧૧ અથવા સૂર્ય ચંદ્રના વિમાન પણ લંબાઈ, પહોળાઈમાં સમાન છે. આ કારણે વિમાનની અપેક્ષાએ પણ સમચોરસ સંસ્થાન સૂર્ય અને ચંદ્ર મંડલના કહેવાય છે. તાપક્ષેત્ર સંસ્થાન :– કદમ્બ વૃક્ષના ફૂલ જેવો અથવા ગાડાની ધૂંસરી જેવો (સગડુદ્ધિ સંસ્થાન)સૂર્યના તાપક્ષેત્રનો આકાર હોય છે. આ તાપક્ષેત્ર મેરુની પાસે સંકુચિત પુષ્પ, મૂલ ભાગના સમાન હોય છે અને લવણ સમુદ્રની તરફ વિસ્તૃત પુષ્પમુખના ભાગ સમાન હોય છે. પ્રથમ મંડલમાં સૂર્યનો પ્રકાશ મેરુની પાસે મેરુની પરિધિના ભાગમાં હોય છે અને લવણ સમુદ્રની તરફ અંતિમ પ્રકાશિત થવાવાળા ક્ષેત્રની પરિધિનો પણ ભાગ પ્રકાશક્ષેત્ર હોય છે. આ સંપૂર્ણ પ્રકાશ ક્ષેત્ર કદમ્બ વૃક્ષના પુષ્પના આકારનું હોય છે. આ સંસ્થાનમાં ચાર બાહાઓ હોય છે, બે લાંબી અને બે ગોળાઈવાળી. તાપ ક્ષેત્રની પહોળાઈની બન્ને બાજુ લાંબી બાહા હોય છે અને તાપક્ષેત્રના મૂળ અને મુખ વિભાગની તરફ અર્થાત્ મેરુ અને સમુદ્રની તરફની બાહા ગોળાઈવાળી હોય છે. જંબુદ્રીપની અંદર આ બન્ને લાંબી બાહા પરસ્પર સમાન ૪૫-૪૫ હજાર યોજનની અવસ્થિત હોય છે અને બન્ને ગોળ બાહાઓનું માપ પરસ્પર અસમાન હોય છે અને પ્રતિ મંડલમાં પરિવર્તિત થયા કરે છે. તે પ્રથમ મંડલમાં મેરુની પાસે ૯૪૮૬ યોજન હોય છે અને સમુદ્રની તરફ ૯૪૮૬૮ ૨ યોજન હોય છે. આ મેરુની પરિધિ એવં જંબુદ્રીપની પરિધિનો ૐ ત્રણ દશાંશ ભાગ છે. આ જંબૂઢીપની અંદરના ક્ષેત્રની અપેક્ષાએ પહેલા મંડલનું માપ કહેવાય છે. સૂર્યનું તાપ ક્ષેત્ર લવણ સમુદ્રમાં પણ જાય છે. તેથી તાપ ક્ષેત્રની કુલ લંબાઈ ૪૫૦૦૦ + ૩૩૩૩૩૩ = ૭૮૩૩૩ યોજન થાય છે. આ લંબાઈ પહેલા અને છેલ્લા આદિ બધા મંડલોમાં સમાન હોય છે. અંધકાર સંસ્થાનઃ– તાપક્ષેત્રના જેવો જ અંધકારનો આકાર હોય છે. જંબૂદ્રીપની અંદરની બન્ને બાહા તાપક્ષેત્રની સમાન ૪૫-૪૫ હજાર યોજનની હોય છે. અંધકારની સંપૂર્ણ લંબાઈ પણ તાપ ક્ષેત્રની જેમ જ ૭૮૩૩૩ ૩ યોજન હોય છે. ગોળ આપ્યંતર બાહા પહેલા મંડલમાં મેરુની પાસે મેરુની પરિધિથી બે દશાંશ હોય છે. અર્થાત્ ૬૩૨૪ - યોજન હોય છે. બાહ્ય ગોળ બાહા જંબુદ્રીપની Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત પરિધિનો છે બે દશાંશ = ૩ર૪૫ યોજન થાય છે. આત્યંતર મંડલમાં જે માપ કહેવામાં આવેલ છે તે બાહ્ય મંડલમાં પણ એ જ પ્રકારે કહેવું પરંતુ આત્યંતર અને બાહ્ય ગોળાઈવાળી બાહામાં ફરક છે. તે આ પ્રમાણે છે કે આત્યંતર મંડલમાં તાપ ક્ષેત્રનું જે માપ છે તે બાહા મંડલમાં અંધકારનું માપ સમજવું અને જે આત્યંતર મંડલમાં અંધકારનું માપ કહ્યું છે તે બાહ્ય મંડલમાં પ્રકાશનું માપ સમજવું. સૂર્ય ઉક્ત તાપ સંસ્થાન માપમાં ૧૦૦ લો. ઉપર પ્રકાશ કરે છે. ૧૮૦૦ યોજન નીચે પ્રકાશ કરે છે. અને તિરછા ૪૭ર૩ યોજન આગળ અને એટલા જ યોજન પાછળ બને બાજુમાં પ્રકાશ કરે છે. આ વિષયમાં ૧૬ મિથ્યા માન્યતા સૂત્રમાં કહેલ છે. | મંડલ | તાપક્ષેત્ર | સ્થિરબાહા આત્યંતર બાહ્ય પ્રકાશ લંબાઈ | જંબૂદ્વીપમાં પ્રકાશ બાહા બાહા ભાગ આત્યંતર ૭૮૩૩૩ ૪૫૦૦૦ | ૯૪૮ | ૯૪૮૬૮ | ઢ = : બાહ્ય | ૭૮૩૩૩ / ૪૫૦૦૦ [ ૩ર૪, ૩ર૪પ | અથવા નોંધ – પ્રકાશક્ષેત્રનું જે માપ આત્યંતર મંડલમાં છે તે જ અંધકારના બાહ્ય મંડલમાં છે અને જે માપ પ્રકાશક્ષેત્રનું બાહ્ય મંડલમાં છે તે જ અંધકારના આત્યંતર મંડલમાં છે. ચાર્ટગત સંખ્યાઓ યોજનની છે. આત્યંતર પ્રકાશ બાહો મેરુ પાસે છે. બાહ્ય પ્રકાશ બાહા જંબૂદીપની જગતીની છે. પાંચમો પ્રાભૃતા તાપ ક્ષેત્રમાં રુકાવટ(લેશ્યા પ્રતિઘાણ) :- સૂર્યની વેશ્યા અર્થાત્ સૂર્યનો પ્રકાશ-તાપ અંદર મેરુ પર્વત સુધી જાય છે. પછી તેની દિવાલના સૂક્ષ્મ બાદર પુદ્ગલોથી રોકાઈ જાય છે. બહાર લવણ સમુદ્રyતથા બને બાજુ પ્રકાશ સીમાના કિનારા પર, એમ આ ત્રણે તરફ ચરમ સ્પતિ પુદ્ગલોથી સૂર્યનો પ્રકાશ રોકાઈ જાય. મતલબ એ કે ત્યાં સુધી જ જાય આગળ સીમા સ્વભાવથી ન જાય. ત્રણે બાજુની સીમાનું માપ ચોથા પાહુડમાં છે. એના સિવાય તાપક્ષેત્રની સીમામાં પણ જે પદાર્થોથી પ્રકાશ રોકાઈને છાયા થાય ત્યાં પણ તે પદાર્થો વડે સૂર્યની વેશ્યાપ્રકાશ રોકાઈ જાય છે, પ્રતિહત થાય છે. આ વિષયમાં બીજી ૨૦ માન્યતાઓ સૂત્રમાં કહેવામાં આવી છે. તેમાં શબ્દોચ્ચારણનું જ અંતર છે. ખરેખર તો બધાનું કહેવું એક સમાન છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૩ - છકો પ્રાભૃતા પ્રકાશ સંસ્થિતિમાં ઘટ વધ:- આત્યંતર મંડલથી બાહ્ય મંડલમાં જતા સમયે સૂર્યના પ્રકાશની સંસ્થિતિ એટલે પ્રકાશનું સંસ્થાન અર્થાત્ પ્રકાશ ક્ષેત્ર પ્રતિ મંડલમાં ઘટે છે અને બાહ્ય મંડલથી આત્યંતર મંડલમાં આવતા સમયે પ્રતિ મંડલમાં પ્રકાશ ક્ષેત્ર વધે છે. પ્રત્યેક મંડલને સૂર્ય ૩૦ મુહૂર્તમાં પાર કરે છે. અતઃ દર ત્રીસ મુહૂર્ત સૂર્યનું પ્રકાશક્ષેત્ર એટલે પ્રકાશ સંસ્થિતિ ઘટે વધે છે. આ સ્થલ દષ્ટિની અપેક્ષાએ છે. સૂક્ષ્મ દૃષ્ટિથી સૂર્ય પ્રતિક્ષણ આગલા મંડલની તરફ કર્ણ ગતિથી વધે છે. એક મંડલથી બીજા મંડલ પહોંચવા સુધી ક્રમશઃ ગતિ વધારતા બે યોજનક્ષેત્ર વધારે છે અને એટલી ગતિ પણ વધારે છે, જેથી તાપક્ષેત્રમાં થોડી વધ-ઘટ થતી રહે. માટે સૂક્ષ્મ દૃષ્ટિથી ઘડીયાલની અંદર રહેલા કલાક અને તારીખના કાંટા કે તેના અક્ષરોની સમાન પ્રતિપલ તાપક્ષેત્ર એટલે પ્રકાશ સંસ્થિતિ ઘટતી વધતી હોય છે. આ પ્રકારે સ્કૂલ દષ્ટિથી એક દિવસના ૩૦ મુહૂર્ત સૂર્ય પ્રકાશ સંસ્થિતિ અવસ્થિત રહે છે અને પછી ઘટે અથવા વધે છે. જે છ મહિના બહાર આવવા સુધી ઘટે છે અને પછી છ મહીના અંદર આવતાં વધે છે. પ્રતિદિવસ મુહૂર્તનો ભાગ ઘટે-વધે છે. છ મહિનામાં કુલ ૩૬ ભાગ = ૬ મુહૂર્તદિવસ ઘટે, વધે છે. મંડલની અપેક્ષાએ ભાગ તાપ ક્ષેત્ર ઘટે-વધે છે. આ વિષયમાં અન્ય ર૫ માન્યતાઓના કથન છે. જેમાં સમય, મુહૂર્તથી લઈને ૧ લાખ સાગરોપમ અને એક ઉત્સર્પિણી અવસર્પિણી કાળના અંતરથી સૂર્યની ઓજ સ્થિતિનું બદલવું કહેલ છે. સાતમો પ્રાભૃત લેશ્યા વરણ – સૂર્યના પ્રકાશને સ્પર્શ કરવાવાળા બધા પુદ્ગલ તેની વેશ્યાનું વરણ(ગ્રહણ) કરે છે. આથી જોઈ શકાતા અને ન જોઈ શકાતા, સૂક્ષ્મ કે બાદર, જે કોઈપણ પુગલ સૂર્યની પ્રકાશ સીમામાં આવે તે સૂર્ય વેશ્યાને વરણ કરનારા ગણાય, ગ્રહણ કરી પ્રકાશિત થનારા ગણાય. આ વિષયમાં પણ ૨૦ માન્યતાઓ પાંચમા પાહુડની જેમ જાણવી. આઠમો પ્રાભૃત સૂર્ય ઉત્તર પૂર્વમાં ઉદય થઈને દક્ષિણ પૂર્વમાં આવે છે. દક્ષિણ પૂર્વમાં ઉદય થઈને દક્ષિણ પશ્ચિમમાં આવે છે. આમ જ ક્રમવાર આગળ વધતા ઉદય થાય છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત જ્યારે જંબૂઢીપમાં મેથી દક્ષિણ વિભાગમાં સૂર્ય ઉદય થાય છે ત્યારે ઉત્તરી વિભાગમાં પણ ઉદય થાય છે તે પૂર્વે પશ્ચિમી ભાગમાં અસ્ત થાય છે. જ્યારે દક્ષિણ ભાગમાં ૧૮ મુહૂર્તથી લઈને ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરી ભાગમાં પણ એટલા જ મુહૂર્તનો દિવસ હોય છે. પૂર્વે પશ્ચિમી બન્ને વિભાગમાં એજ સમયે સાથે-સાથે રાત હોય છે. તે પણ બન્નેમાં ૧ર મુહૂર્તથી લઈને ૧૮ મુહૂર્ત સુધી સરખી હોય છે. જ્યારે દક્ષિણમાં વર્ષનો, ઋતુનો પહેલો સમયાદિ હોય છે ત્યારે ઉત્તરમાં પણ વર્ષ, ત્રઢતુ આદિનો પ્રથમ સમય આદિ હોય છે. પરંતુ પૂર્વ પશ્ચિમ વિભાગમાં તેના પછીના સમયે વર્ષ, ઋતુ આદિનો પ્રથમ સમય હોય છે. અહીં જંબૂઢીપના ચાર સરખા વિભાગની કલ્પના કરી છે અને એમના પ્રારંભિક પ્રદેશોમાં જ્યારે સૂર્યોદય થાય છે અથવા વર્ષનો પ્રથમ સમય હોય છે ત્યારે આખા એ વિભાગમાં પ્રથમ સમય અપેક્ષિત કરીને કહેવાયો છે. એટલા માટે ઉત્તર દક્ષિણ વિભાગના વર્ષ આદિ પ્રારંભના અનંતર સમયમાં જ પૂર્વ પશ્ચિમ વિભાગમાં વર્ષ આદિની શરૂઆત કહેવાય છે. અહીંયા કોઈ આ ચાર વિભાગોને ભરત, ઐરાવત, મહાવિદેહમાં આગ્રહિત કરે તો (ઉક્ત) આ વિષયની સાચી સમજ આવશે નહીં અને સંદેહશીલ માનસ બની જશે. એટલામાટે જંબૂદ્વીપના બરાબર ચાર વિભાગની કલ્પના કરીને એક-એક વિભાગને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ વિભાગ માનીને આ(ઉક્ત) વિષય સમજવો જોઈએ. આ પ્રકારે જ લવણ સમુદ્રમાં, ધાતકી ખંડમાં, કાલોદધિ સમુદ્રમાં, અર્ધ પુષ્કરદ્વીપમાં સૂર્યની ઉદય સંસ્થિતિ અને વર્ષાઋતુનો પ્રથમ સમય આદિ સમજી લેવા. સર્વત્ર એ ક્ષેત્રના સમાન ચાર વિભાગ કલ્પિત કરવા અને એમાંથી પ્રત્યેક વિભાગમાં ઉક્ત જંબુદ્વીપના વિભાગોની સમાન જ સૂર્યોદયની ઉદય સંસ્થિતિ અને વર્ષ આદિની શરૂઆત સમજી લેવી. આ વિષયમાં ત્રણ પ્રકારની વિસ્તૃત માન્યતાઓ સૂત્રમાં કહેલ છે. જે અશુદ્ધ માન્યતાઓ છે. નવમો પ્રાભૂત . તાપ વેશ્યા:- સૂર્યમાંથી જે તાપ વેશ્યા નીકળે છે તે સ્પર્શમાં આવનાર પુલને આતાપિત કરે છે તથા આ તાપ વેશ્યાના સ્પર્શમાં ન આવનારા પુદ્ગલને પણ આતાપિત કરે છે. તે આ વેશ્યાઓમાંથી જે છિન્ન લેશ્યાઓ નીકળે છે, તેનાથી આતાપિત થાય છે. તાત્પર્ય એ છે કે સૂર્યના કિરણો જે વસ્તુ પર પડે છે તે ગરમ Page #217 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૫ થાય છે. પરંતુ જ્યાં તડકો નથી પહોંચતો તે પુદ્ગલ, ભૂમિ વગેરે પણ ગરમ થતાં દેખાય છે. એમને સીધા કિરણોથી તાપ નહીં મળતાં, તાપ કિરણોમાંથી જે અંતર કિરણો નીકળે છે એનાથી તાપ મળે છે અર્થાત્ છાયાવાળા ક્ષેત્રને પણ સૂર્યના કિરણો કંઈક પ્રકાશિત અને આતાપિત કરે છે. આ વિષયમાં પણ ત્રણ માન્યતાઓ છે. છાયા પ્રમાણ :– પોરસી છાયાનો મતલબ એ છે કે જે ચીજ જેટલી છે તેની એટલી જ છાયા હોય તે(એક) પોરસી(અર્થાત્ પુરુષની પુરુષ પ્રમાણ) છાયા હોય છે. આ છાયાનું માપ યુગના આદિ સમય અર્થાત્ શ્રાવણ વદ એકમની અપેક્ષાએ અહીં કહેવાયું છે તે આ પ્રકારે છે– છાયાનું માપ દિવસનો સમય ૧ અપાઈ પોરસી (અડધી) છાયા | ત્રીજો ભાગ દિવસ= મુહૂર્ત વીતવા પર. ૨ પોરસી (પુરુષ પ્રમાણ) છાયા ચોથો ભાગ દિવસ =૪૩ મુહૂર્ત વીતવા પર થાય છે. એટલો જ દિવસ શેષ રહેવા પર પોરસી છાયા હોય છે. ૩| દોઢ પોરસી (દોઢગણી) છાયા પાંચમો ભાગ દિવસ = ૩ મુહૂર્ત ૩૦ મિનટ વીતવા પર (૪) બે પોરસી છાયા(બે ગણી) | છઠ્ઠો ભાગ દિવસ = ૩ મુહૂર્ત વિતવા પર ૫ અઢી પોરસી છાયા(અઢી ગણી) | સાતમો ભાગ દિવસ = ૨ મુહૂર્ત ૨૭ મિનિટ વીતવા પર. || ૫૮ પોરસી(૫૮ ગણી) | ૧૯૦૦મો ભાગ= ૨૭ સેંકડ | છાયા દિવસ વીતવા પર. ૭ ઓગણસાઠ પોરસી(પ૯ ગણી) રર000 મો ભાગ = ર૩ સેંકડ | છાયા દિવસ વીતવા પર. ૮ સાધિક ઓગણસાઈઠ પોરસી સૂર્યોદય અને સૂર્યાસ્તનો પ્રારંભિક છાયા પ્રથમ સમય થાય છે. અર્થાત્ દિવસનો કોઈ પણ ભાગ વ્યતીત નથી થતો. આ વિષયમાં ૯૬ માન્યતાઓ કહેવામાં આવી છે, જે એક પોરસી છાયાથી Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ (મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત લઈને ૯૬ પોરસી છાયા થવા સુધીના એકાંતિક કથનની છે. છાયાનો આકાર :- લાંબી, ચોરસ, ગોળ,અનુકૂલ, પ્રતિકૂલ વગેરે છાયાના પચ્ચીસ પ્રકાર કહેવાયા છે. અર્થાત્ વસ્તુઓનો પોતાનો આકાર, પ્રકાશમાન વસ્તુની સંસ્થિતિ અને અંતર આદિના કારણે છાયા અનેક પ્રકારની હોય છે. પચ્ચીસ પ્રકારમાંથી ગોળ છાયાના પુનઃ અર્ધગોળ, પા ગોળ, સઘન ગોળ, વગેરે આઠ પ્રકાર છે. દસમો પ્રાભૃતઃ પહેલો પ્રતિ પ્રાભૃતા નક્ષત્ર નામ ક્રમ:- (૧) અભિજિત (ર) શ્રવણ (૩) ધનિષ્ઠા (૪) શતભિષેક (૫) પૂર્વ ભાદ્રપદ (૬) ઉત્તર ભાદ્રપદ (૭) રેવતી (૮) અશ્વિની (૯) ભરણી (૧૦) કૃતિકા ૧૧) રોહિણી (૧૨) મૃગશીર્ષ (૧૩) આર્કા (૧૪) પુનર્વસુ (૧૫) પુષ્ય (૧૬) અશ્લેષા (૧૭) મઘા (૧૮) પૂર્વા ફાલ્ગની (૧૯) ઉત્તરા ફાલ્ગની (૨૦) હસ્ત (૨૧) ચિત્રા (રર) સ્વાતિ (૨૩) વિશાખા (૨૪) અનુરાધા (૨૫) જ્યેષ્ઠા (૨૬) મૂલ (૨૭) પૂર્વાષાઢા (૨૮) ઉત્તરાષાઢા. આ વિષયમાં પણ વિભિન્ન મત છે. જેમાં નક્ષત્ર ક્રમની શરૂઆત કૃતિકાથી, મઘાથી, ધનિષ્ઠાથી, અશ્વિનીથી, ભરણીથી કરવામાં આવે છે. અભિજિત નક્ષત્રથી જ ઉત્સર્પિણીકાળનો પ્રારંભ થવો જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં બતાવેલ છે. બીજે પતિ પ્રાભત નક્ષત્રોનો ચંદ્ર સંયોગ – એના ચાર પ્રકાર છે. (૧) ૯ ૭ મુહૂર્ત– અભિજિત. (ર) ૧૫ મુહૂર્ત– (૧) શતભિષક (૨) ભરણી (૩) આદ્ર (૪) અશ્લેષા (૫) સ્વાતિ (૬) જયેષ્ઠા (૩) ૩૦ મુહૂર્ત- (૧) શ્રવણ (૨) ધનિષ્ઠા (૩) પૂર્વ ભાદ્રપદ (૪) રેવતી (૫) અશ્વિની (૬) કૃતિકા (૭) મૃગશીર્ષ (૮) પુષ્ય (૯) મઘા (૧૦) પૂર્વા ફાલ્ગની (૧૧) હસ્ત (૧૨) ચિત્રા (૧૩) અનુરાધા (૧૪) મૂલ (૧૫) પૂર્વાષાઢા. (૪) ૪૫ મુહૂર્ત- (૧) ઉત્તરભાદ્રપદ (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) ઉત્તરા ફાલ્ગની (૫) વિશાખા (૬) ઉત્તરાષાઢા નક્ષત્રોનો સૂર્ય સંયોગ: તેના ચાર પ્રકાર છે. (૧) ૪ દિવસ મુહૂર્ત-અભિજિત. (૨) દ દિવસ ૨૧ મુહૂર્ત-શતભિષક આદિ ૬ ઉપર પ્રમાણે Page #219 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર | | ૨૧૦ (૩) ૧૩ દિવસ ૧ર મુહૂર્તશ્રવણ આદિ ૧૫ ઉપર પ્રમાણે (૪) ૨૦ દિવસ ૩ મુહૂર્ત–ઉત્તરભાદ્રપદ આદિ ૬ ઉપરવત્ જે ત્રીજે પ્રતિ પ્રાભૂત . નક્ષત્રોનો ચંદ્ર સંયોગ ક્યારે? – એના ચાર પ્રકાર છે. [૧] દિવસના પ્રથમ ભાગમાં શરૂઆત થાય અને | પૂર્વ ભાગ સમક્ષેત્ર ત્રીસ મુહૂર્ત રહે. દિવસના પશ્ચિમ ભાગમાં શરૂઆત થાય અને | પશ્ચાત્ ભાગ સમક્ષેત્ર ત્રીસ મુહૂર્ત રહે. ૩ રાત્રિમાં શરૂઆત થાય અને ૧૫ મુહૂર્ત રહે. | નક્ત ભાગ–અદ્ધક્ષેત્ર રાત્રિ દિવસ બન્નેમાં શરૂઆત થાય અને ૪૫ | ઉભય ભાગ-દોઢ ક્ષેત્ર ૦ જ મુહૂર્ત રહે. (૧) પૂર્વ ભાગમાં – (૧) પૂર્વાભાદ્રપદ (૨) કૃતિકા (૩) મઘા (૪) પૂર્વાફાલ્ગની (૫) મૂલ (૬) પૂર્વાષાઢા. (૨) પશ્ચિમ ભાગમાં – (૧) અભિજિત (શ્રવણ નક્ષત્રના સંયોગથી ઉપચારથી માનવામાં આવ્યું છે.) (૨) શ્રવણ (૩) ધનિષ્ઠા (૪) રેવતી (૫) અશ્વિની () મૃગશીર્ષ (૭) પુષ્ય (૮) હસ્ત (૯) ચિત્રા (૧૦) અનુરાધા. (૩) નક્ત ભાગમાં (૧) શતભિષક (ર) ભરણી (૩) આદ્ર (૪) અશ્લેષા (૫) સ્વાતિ (૬) જ્યેષ્ઠા. (૪) ઉભય ભાગમાં – (૧) ઉત્તરભાદ્રપદ (ર) રોહિણી (૩) પુનર્વસુ (૪) ઉત્તરાફાલ્ગની (૫) વિશાખા (૬) ઉત્તરાષાઢા. ચોથો પ્રતિ પ્રભુત નક્ષત્ર ચંદ્ર સંયોગ અને સમર્પણ:- આ પૂર્વેના પ્રતિ પ્રાભૃતમાં સમુચ્ચયથી કહેલ વિષયને અહીં એક-એક નક્ષત્રના ક્રમથી સ્પષ્ટ કર્યો છે. સાથે જ અભિજિત શ્રવણ બને નક્ષત્રોની એક સાથે સંમિલિત વિવક્ષા કરવામાં આવી છે. (૧-૨)અભિજિત શ્રવણ બને નક્ષત્ર મળીને પશ્ચિમ દિવસમાં યોગ પ્રારંભ કરી ૩૯ મુહૂર્ત સાધિક રહી બીજા દિવસે પશ્ચાત્ ભાગમાં ધનિષ્ઠાને સંયોગ સમર્પણ કરે છે. (૩) ધનિષ્ઠા નક્ષત્ર પણ ત્રીસ મુહૂર્ત રહીને બીજા દિવસે પશ્ચાત્ ભાગમાં Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જેનાગમ નવનીત શતભિષકને સંયોગ સમર્પિત કરી દે છે. અર્થાતુ પહેલા નક્ષત્રનો યોગ સમાપ્ત થતા આગલા નક્ષત્રનો સંયોગ પ્રારંભ થાય છે. આ પ્રકારે પ્રથમ પ્રતિ પ્રાભૃતમાં કહેલ ક્રમમાં બધા નક્ષત્રોનો સંયોગ જાણવો કારણ કે એ જ ક્રમથી સંયોગ ચાલે છે. સંયોગના મુહૂર્તની સંખ્યા બીજા ત્રીજા પ્રતિ પાહુડમાં બતાવવામાં આવી છે. એટલા સમય સુધી ચંદ્રની સાથે નક્ષત્ર સંયોગ કરે છે. પછી બીજા નક્ષત્રનો સંયોગ કહેવાય છે. આ પ્રકારે વાવતું પૂર્વાષાઢા નક્ષત્ર દિવસના પૂર્વ ભાગમાં સંયોગ કરીને ૩૦ મુહૂર્ત રહી બીજા દિવસે પૂર્વ ભાગમાં ઉત્તરાષાઢાને સંયોગ સમર્પિત કરે છે. પછી ઉત્તરાષાઢા પૂર્વ દિવસ ભાગમાં સંયોગ શરૂઆત કરીને ૪૫ મુહૂર્ત રહીને બીજા દિવસે સાંજના અભિજિત શ્રવણ નક્ષત્રને યોગ સમર્પિત કરે છે. આ પ્રકારે આ આખું ચક્ર યથા સમય શરૂ થઈને યથા સમય સમાપ્ત થાય છે અને પુનઃ યથા સમય શરૂ થઈ જાય છે. છે પાચમો પતિ પ્રાભત . માટે નક્ષત્રોના કુલ ઉપકુલ વિભાગ:- જે નક્ષત્રમાં માસની સમાપ્તિ થાય, જે માસના નામવાળા નક્ષત્ર હોય એ કુલ કહેવાય. એના પૂર્વવાળા નક્ષત્ર ઉપકુલ કહેવાય છે અને એના પૂર્વ ક્રમ વાળા નક્ષત્રને કુલીપકુલ કહેવાય. યથાકુલઃ- (૧) ધનિષ્ઠા (૨) ઉત્તરભાદ્રપદ (૩) અશ્વિની (૪) કૃતિકા (૫) મૃગશીર્ષ (૬) પુષ્ય ૭) મઘા (૮) ઉત્તરા ફાલ્ગની (૯) ચિત્રા (૧૦) વિશાખા (૧૧) મૂલ (૧૨) ઉત્તરાષાઢા. અહીં ધનિષ્ઠા અને મૂલ આ બે નક્ષત્ર મહીનાના નામ સિવાયના લેવાયા છે. કારણ કે તે મહિનાની સમાપ્તિ કરવાવાળા એ જ નક્ષત્ર છે. ઉપકુલઃ- (૧) શ્રવણ (ર) પૂર્વા ભાદ્રપદ (૩) રેવતી (૪) ભરણી (૫) રોહિણી (૬) પુનર્વસુ (૭) અશ્લેષા (૮) પૂર્વા ફાલ્ગની (૯) હસ્ત (૧૦) સ્વાતિ (૧૧) જયેષ્ઠા (૧ર) પૂર્વાષાઢા. કુલોપકુલઃ- (૧) અભિજિત (૨) શતભિષક (૩) આદ્ર (૪) અનુરાધા. જ છaો પ્રતિ પ્રાકૃત છે પૂર્ણિમાના દિવસે સંયોગ :- શ્રાવણ, ભાદરવા, પોષ, જયેષ્ઠ માસમાં કુલ ઉપકુલ અને કુલોપકુલ ત્રણ નક્ષત્રનો યોગ હોય છે. બાકી બધી પૂર્ણિમામાં કુલ, ઉપકુલ બે નક્ષત્રનો સંયોગ હોય છે. ૧૨ મહિનાની ૧૨ પૂર્ણિમા હોય છે. એ કુલ, Page #221 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર ઃ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૨૧૯ 1 - ઉપકુલ અથવા કુલપકુલ ત્રણેમાંથી કોઈ પણ સાથે યોગ યુક્ત થઈ શકે છે. મહિનાના નામવાળા કુલ અને એમના ઉપકુલ, કુલીપકુલ પાંચમા પ્રતિ પ્રાભૃતમાં કહ્યા છે, તે અનુસાર જ કમથી ૧ર મહિનાની પૂર્ણિમામાં સમજી લેવું. અમાસ અને એના નક્ષત્ર સંયોગ – ૧ર મહિનાની ૧ર અમાસ હોય છે. જે મહિનાની અમાસના નક્ષત્ર સંયોગ જાણવા હોય એના ૬ મહિના પછી આવનાર મહિનાના કુલ, ઉપકુલ, કુલીપકુલનો સંયોગ આ અમાસનો હોય છે. યથા શ્રાવણ મહિનાના ૬ મહિના પછી માઘ(મહા) મહિનો હોય છે. અતઃ માઘ મહિનાના કુલ, ઉપકુલ મઘા અને અશ્લેષાનો સંયોગ શ્રાવણની અમાસના દિવસે થાય છે. આ રીતે માગસર, મહા, ફાગણ અને અષાઢ મહિનાની અમાસમાં ક્રમશઃ જેઠ, શ્રાવણ, ભાદરવા, પોષ મહિનાના કુલ, ઉપકુલ,કુલીપકુલ ત્રણમાંથી કોઈપણ નક્ષત્રનો સંયોગ થવાથી તે અમાસ યોગ યુક્ત હોય છે. બાકી ૮ મહીનાની અમાસમાં એ મહિનાથી આગલા ૬ મહિના પછી એ મહિનાના કુલ ઉપકુલ બન્નેમાંથી કોઈ એકનો સંયોગ થવાથી એ અમાસ યોગ યુક્ત હોય છે. નોટ :- અહીં મૂળ પાઠમાં ફાગણ મહિનાની અમાસમાં ભાદરવા મહિનાના કુલનો પાઠ છૂટી ગયો છે અને ત્રણની જગ્યાએ બે ના સંયોગ કહ્યા છે તથા પોષ મહિનાથી લઈને અષાઢ મહિના સુધીની અમાસના સંયોગનો પાઠ અશુદ્ધ છે. અર્થાત્ કુલને ઉપકુલ લખાઈ ગયું છે અને ઉપકુલને કુલ લખાઈ ગયું છે. આ સંપાદનની પરંપરાગત ભૂલ જાણવી. સાતમો પતિ પામૃત * = 9. મહિનાની અમાસ અને પૂનમનો નક્ષત્ર યોગ સાથે સંબંધ :- છઠ્ઠા પ્રતિ પ્રાભૃતમાં બતાવ્યું કે શ્રાવણ મહિનાની અમાસના દિવસે મહા મહિનાના કુલ ઉપકુલનો સંયોગ થાય છે. અર્થાત્ છ મહિના પછીના કુલ ઉપકુલ ૬ મહિના પહેલાવાળા મહિનાની અમાસના દિવસે જોગ જોડે છે અને આ બન્ને મહિનાનો પરસ્પર સંબંધ થાય છે. આ સાતમાં પ્રતિ પ્રાકૃતમાં બતાવ્યું છે. શ્રાવણ મહિનામાં માઘી (માઘ મહિનાના કુલ, ઉપકુલવાળી) અમાસ હોય છે અને શ્રાવણી પૂનમ હોય છે. માઘ મહિનામાં શ્રાવણી અમાસ હોય છે અને માઘી પૂનમ હોય છે. આ પ્રકારનો સંબંધ ક્રમશઃ (૨) ભાદરવા- ફાગણનો (૩) આસો-ચૈત્રનો (૪) કારતક-વૈશાખનો (૫) માગસર- જયેષ્ઠનો (૬) પોષઅષાઢનો હોય છે. અર્થાતુ પોષમાં અષાઢી અમાવસ્યા અને પોષી પૂનમ હોય છે. અષાઢમાં પોષી અમાવસ્યા અને અષાઢી પૂનમ હોય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આઠમો, નવમો પ્રતિ પ્રાભૂત આ બન્ને પ્રતિ પ્રાભૂતમાં નક્ષત્રોના આકારે અને તારાઓની (વિમાનોની) સંખ્યા કહેલ છે જે ચાર્ટ દ્વારા દર્શાવેલ છે. નક્ષત્ર, આકાર, યોગ આદિ : ક્રમ નામ આકાર તારા ૨૦ અભિજિત શ્રવણ ધનિષ્ઠા ૪ શતભિષક ૫ | પૂર્વ ભાદ્રપદ $ ઉ. ભાદ્રપદ રેવતી અશ્વિની ભરણી કૃતિકા રોહિણી. ૧ ૨ ૩ ૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ મૃગશીર્ષ આર્દ્ર પુનર્વસુ પુષ્ય અશ્લેષા મા પૂર્વા ફા. ઉત્તરા ફા. ગોશીર્ષ કાવડ પોપટનું પિંજર ગંગેરી પુષ્પ અર્ધ વાવ અર્ધ વાવ નાવા અશ્વસંધ ભગ સુર-ઘર ધૂંસરું મૃગનું શિર રુધિરબિંદુ તુલા વર્ધમાનક પતાકા પ્રાકાર પલિયંક પલિયંક ૩ કુલોપકુલ-૧ ઉપકુલ ૫ કુલ ૧૦૦ કુલોપકુલ-૨ ર ઉપકુલ ૩ ૨ કુલ કર ઉપકુલ ૩ કુલ ૩ ઉપકુલ Ç કુલ ૫ ઉપકુલ ૩ ૧ ૫ કુલ ૩ ફુલ ઉપકુલ કુલ ૨ ઉપકુલ કુલ S ૭ h કુલ ફુલોપકુલ-૩ ઉપકુલ પૂનમ અમાસ દૃશ્ય સંયોગ | સંયોગ શ્રાવણ ભાદરવા આસો કારતક પોષ માઘી ફાગણી ચૈત્રી માગસર જ્યેષ્ઠી વૈશાખી આષાઢી મા શ્રાવણી • ફાગણ ભાદરવી|• .. • ... • • • Page #223 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧ ર૦] હસ્ત | હાથ | ૫ | ઉપકુલ ર૧. ચિત્રા | ખીલેલા પુષ્પ | ૧ | કુલ | ચૈત્ર | આસો | ૦ રર | સ્વાતિ ! ખીલા | ૧ | ઉપકુલ | ૨૩ વિશાખા | દામણિ | ૫ | કુલ | વૈશાખ | કાર્તિકી ::: અનુરાધા ! એકાવલી ૪(૫) કુલપકુલ-૪ જ્યેષ્ઠા ગજદંત ૩ | ઉપકુલ રક મૂલ | વીંછી ૧૧| કુલ | જ્યેષ્ઠ | માગસરી : ૨૭. પૂર્વાષાઢા | હાથીનાં પગલાં ૪ | ઉપકુલ ૨૮ | ઉત્તરાષાઢા | બેઠેલો સિંહ | ૪ | કુલ | આષાઢ | પૌષી | : . | ની દસમો પ્રતિ પ્રાપ્ત છે ) દરેક રાતની શરૂઆત થતા જે નક્ષત્ર ઉદય થાય છે અને સંપૂર્ણ રાતમાં આકાશમાં રહીને રાત સમાપ્ત થતા અસ્ત થાય છે એ નક્ષત્ર રાત વાહક નક્ષત્ર કહેવાય છે. અર્થાત્ તે નક્ષત્ર સંપૂર્ણ રાતનું વહન કરે છે. જેમ સૂર્યથી કાલમાન પોરસી જ્ઞાન થાય છે, એવી જ રીતે રાત વાહક નક્ષત્રને જાણવા જોવાથી રાતના સમયનું અનુમાન થાય છે. ૨૮ નક્ષત્રમાં કોઈ નક્ષત્ર ૭ દિવસ રાત વહન કરે છે તો કોઈ ૧૫ દિવસ વહન કરે છે. તે સિવાય કોઈ મહિનામાં ત્રણ નક્ષત્ર તો કોઈમાં ચાર નક્ષત્ર રાત વહન કરે છે અને ચાર્ટથી જુઓ. રાત્રિવાહક નક્ષત્ર :| મહીના નક્ષત્ર રાત્રિા નક્ષત્ર રાત્રિ નક્ષત્ર રાત્રિ નક્ષત્ર | રાત્રિ | | નામ | સ | | | સંવે સંગ સંખ્યા) શ્રાવણ [ઉત્તરાષાઢા ૧૪ | અભિજિત ૭ | શ્રવણ | ૮ | ધનિષ્ઠા ભાદરવો ધનિષ્ટા | ૧૪ | શતભિષક ૭ પૂ.ભાદ્રપ ૮ (ઉ.ભાદ્રપદ આસો ઉ.ભાદ્રપદ ૧૪ [ રેવતી | ૧૫] અશ્વિની | ૧ કારતક અશ્વિની | ૧૪ | ભરણી | ૧૫ | કૃતિકા માગસર કૃતિકા | ૧૪ રોહિણી | ૧૫] મૃગશીર્ષ ૧ પોષ | મૃગશીર્ષ, ૧૪ | આદ્ર | ૭ | પુનર્વસુ | ૮ મહા | પુષ્ય ૧૪ | અશ્લેષા ૧૫] મઘા | ૧ ૮ | ફાગણ મઘા | ૧૪ | પૂ.ફાલ્ગની ૧૫ [ઉ.ફાલ્ગની ૧ | | ચૈત્ર |ઉ.ફાલ્યુની ૧૪ | હસ્ત | ૧૫ | ચિત્રા | ૧ | Page #224 -------------------------------------------------------------------------- ________________ રરર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સ્વાતિ ૧૫ | વિશાખા ૧ જ્યેષ્ઠા અનુરાધા પૂર્વાષાઢા ૧૫ | ઉત્તરષાઢા ૧ ચિત્રા |૧૦ વૈશાખ ૧૧ જ્યેષ્ઠ વિશાખા ૧૨| અષાઢ ૧૪ ૧૪ મૂલ ૧૪ 6 ८ મૂલ ૧ સૂચના :– ચાર્ટમાં- સં૰ = સંખ્યા, ઉ. - ઉત્તરા, પૂ. = પૂર્વા. દરેક મહિનામાં તેનું ‘કુલનક્ષત્ર’ એક જ દિવસ પૂનમની રાત્રિને વહન કરે છે. ચાર મહિનામાં કુલોપકુલ હોય છે. તે મહિનામાં ચાર નક્ષત્ર રાત્રિ વહન કરે છે. શેષ મહિનામાં ત્રણ નક્ષત્ર રાત્રિ વહન કરે છે. દરેક મહીનાના ‘કુલનક્ષત્ર' આગલા મહિનાની શરૂઆતના ૧૪ દિવસ રાત વહન કરે છે. બાકીના ૧૬ દિવસોમાંથી તે મહિનાના છેલ્લા એક દિવસે તે જ મહીનાના ફુલ નક્ષત્ર વહન કરે છે. બાકી રહેલા ૧૫ દિવસોમાં જો તે જ મહિનાના ઉપકુલ અને કુલોપકુલ બંને હોય તો ક્રમશઃ ૮ અને ૭ રાત્રિ વહન કરે છે અને માત્ર ઉપકુલ જ હોય તો તે ૧૫ દિવસ સુધી રાત્રિ વહન કરે છે. અગિયારમો પ્રતિ પ્રાભૂત ચંદ્રની સાથે જોગ જોડવાવાળા નક્ષત્રનો પાંચ રીતે સંયોગ થાય છે– (૧) દક્ષિણમાં રહીને સાથે ચાલે છે. (૨) ઉત્તરમાં રહીને સાથે ચાલે છે. (૩) ઉપર નીચેની અપેક્ષાએ સીધાણમાં રહીને પ્રમર્દ યોગથી ચાલે છે. (૪) કયારેક દક્ષિણથી તો કયારેક પ્રમર્દ સાથે ચાલે છે. (૫) કયારેક દક્ષિણથી તો કયારેક ઉત્તરથી તો કયારેક પ્રમર્દથી એમ ત્રણે ય રીતે સાથે ચાલે છે. (૧) દક્ષિણથી– (૧) મૃગ (૨) આર્દ્ર (૩) પુષ્ય (૪) અશ્લેષા (પ) હસ્ત (૬) મૂલ. (૨) ઉત્તરથી– (૧ થી ૯),અભિજિતથી ભરણી સુધી (૧૦) પૂર્વા ફાલ્ગુની (૧૧) ઉત્તરા ફાલ્ગુણી (૧૨) સ્વાતિ. (૩) ત્રણેયથી– (૧) કૃતિકા (૨) રોહિણી (૩) પુનર્વસુ (૪) મઘા (૫) ચિત્રા (૬) વિશાખા (૭) અનુરાધા. (૪) દક્ષિણથી અને પ્રમર્દથી– (૧) પૂર્વાષાઢા (૨) ઉત્તરાષાઢા, (૫) પ્રમર્દ યોગથી- (૧) જયેષ્ઠા. સ્પષ્ટીકરણ ઃ- (૧)છેલ્લા મંડલમાં રહેતા મૃગશીર્ષ આદિ દ્ર નક્ષત્રને હંમેશાં ચંદ્રની દક્ષિણમાં રહીને ચાલવાનો યોગ મળે છે. (૨) આપ્યંતર મંડલમાં રહેતા ૧૨ નક્ષત્ર હંમેશાં એક જ ઉત્તર દિશાના યોગથી સાથે ચાલે છે. (૩) કૃતિકા આદિ ૭ નક્ષત્રોને જ્યારે ચંદ્રની સાથે ચાલવા અર્થાત્ યોગ જોડવાનો Page #225 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર પ્રસંગ આવે છે તો ચંદ્ર કયારેક દક્ષિણમાં થઈ જાય છે તો કયારેક ઉત્તરમાં થઈ જાય છે, કયારેક સીધમાં એ જ મંડલમાં ઉપર નીચે ચાલે છે ત્યારે એનો યોગ જોડાય છે અર્થાત્ સાથે ચાલે છે. આનું કારણ એ છે કે ચંદ્ર હંમેશાં મંડલ પરિવર્તન કરે છે, અંદરથી બહાર અને બહારથી અંદરના મંડલોમાં સંક્રમણ કરે છે, જ્યારે નક્ષત્ર પોત પોતાના એક જ મંડલમાં હંમેશાં પોતાની એક જ ગતિથી ભ્રમણ કરે છે. અર્થાત્ તે નથી મંડલ બદલતા કે નથી ચાલ બદલતા. (૪) પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્રના ચાર ચાર તારા છે. એમના બે તારા બાહ્ય મંડલથી બહારની તરફ રહે છે અને બે અંદરની તરફ રહે છે. બાહ્ય મંડલવાળા બન્ને તારા હંમેશાં દક્ષિણમાં રહીને યોગ જોડે છે. અંદરવાળા બન્ને તારા હંમેશાં સીધથી ઉપર નીચે રહીને યોગ જોડે છે. અર્થાત્ આની સાથે ચાલતા સમયે ચંદ્ર પણ સદા અંતિમ મંડલમાં હોય છે. અન્ય મંડલમાં રહીને બન્ને નક્ષત્રનાં સાથે ચાલવાના સંયોગ થતા નથી એમ દક્ષિણ પ્રમર્દ મિશ્રિત યોગ જોડે છે. (૫) જ્યેષ્ઠા નક્ષત્રનો ચંદ્ર સાથે જ્યારે યોગ થાય અર્થાત્ તે ચંદ્ર સાથે ચાલે છે ત્યારે ચંદ્રના એ જ મંડલ સાથે ચાલવાનો સંયોગ મળે છે જેથી તે સીધમાં ઉપર નીચે રહીને જ યોગ જોડે છે, તેથી તેને માટે ફકત પ્રમર્દ યોગ કહેલ છે. – ચંદ્ર અને નક્ષત્રના મંડલ :– ચંદ્રના ચાલવાના રસ્તા ૧૫ મંડલ છે અને નક્ષત્રના ચાલવાના માર્ગ ૮ છે. આ આઠ મંડલ ચંદ્રના આઠ મંડલોની સીધમાં છે અને ચંદ્રના સાત મંડલોની સીધમાં નક્ષત્રના મંડલ નથી. આ આઠ ચંદ્ર મંડલ ક્રમશઃ આ છે ૧, ૩, ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૧૫ એ કમશઃ પહેલાથી આઠમાં સુધીના નક્ષત્ર મંડલની સીધમાં છે. અતઃ ચંદ્રનાં ૨, ૪, ૫, ૯, ૧૨, ૧૩, ૧૪ આ સાત મંડલ એવા છે જેમની સીધમાં કોઈ નક્ષત્ર મંડલ નથી. સૂર્યની સીધમાં ચંદ્ર નક્ષત્ર મંડલ :- ચંદ્રના ૬, ૭, ૮, ૯, ૧૦ એમ પાંચ મંડલ સૂર્ય મંડલની સીધમાં નથી આવતા. શેષ દસ મંડલ ૧, ૨, ૩, ૪, ૫ અને ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ એ મંડલ સૂર્ય મંડલની સીધમાં આવે છે. ચંદ્રના ૧, ૩, ૧૧, ૧૫ એમ ચાર મંડલ એવા છે જેમની સીધાણમાં નક્ષત્રના મંડલ પણ છે અને સૂર્ય મંડલ પણ છે. નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય મંડલ સીધાણ :-- સંયોગ ચંદ્ર મંડલ ત્રણે સાથે બે સાથે ત્રણે સાથે બે સાથે ૧ નક્ષત્ર મંડલ ૨૨૩ ૧ X ૨ ૩ ૪ ર X સૂર્ય મંડલ ૧ ૧૪ ૨૭ × Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ બે સાથે બે સાથે બે સાથે બે સાથે સાથે નહીં બે સાથે ત્રણે સાથે બે સાથે બે સાથે બે સાથે ત્રણે સાથે મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૐ ખ જી ८ 2 ૧૦ ૧૧ કરછ X ૩ ૪ ૫ × » ” x x X ૫૩ x (૬૬-૬૭) ×(૭૯-૮૦) × (૯૨-૯૩) × (૧૦૫–૧૦૬) × (૧૧૮-૧૧૯) ૧૩૨ ૧૪૫ ૧૫૮ ૧૭૧ ૧૮૪ ૧૫ ८ વિશેષ ::- ચંદ્રના છઠ્ઠાથી દસમા સુધીના મંડલ ક્રમશઃ ૬૬, ૭૯, ૯૨, ૧૦૫, ૧૧૮માં સૂર્ય મંડલથી થોડા થોડા આગળ થઈ જવાથી તેનું સીધાણ છૂટી જાય છે જે ૧૩૨મા મંડલમાં જતા એક સૂર્ય મંડલ જેટલું આગળ વધી જવાથી ચંદ્ર મંડલ આગળ થઈ જાય છે. ૧૩૧ના સ્થાન પર ૧૩રના સાથે થઈ જાય છે જે ૧૧ થી ૧૫ સુધી પાંચ મંડલમાં સાથે ચાલે છે. ચંદ્ર મંડલની વચ્ચે સૂર્ય મંડલ સમવતાર :- એક ચંદ્ર મંડલની વચ્ચે ૧૨ સૂર્ય મંડલ હોય છે અને ૧૩માં મંડલે સાથે થવાના હોય છે. આમ ૧૩-૧૩ મંડલ પછી સાથે થાય છે, માટે ૧૩-૧૩ ઉમેરવાથી આગલા ચંદ્રમંડલના અને સૂર્ય મંડલના સંગમ મંડલ આવે છે. આ ક્રમ પાંચ મંડલ સુધી ચાલે છે. પછી ૧૩ મું સૂર્ય મંડલ કંઈક પાછળ રહી જાય છે અને ૧૪મા સૂર્ય મંડલ સુધી છઠ્ઠુ, સાતમું ચંદ્ર મંડલ પહોંચી શકતું નથી તેથી તેરમાથી આગળ અને ચૌદમાંથી પહેલા, વચમાં રહી જાય છે. આ ક્રમ ચંદ્રના દસમા મંડલ સુધી ચાલે છે. અગિયારમા મંડલમાં સૂર્યના એક મંડલનું અંતર પાર થઈ જવાથી જેમાં ચૌદમા મંડલના અંતરમાં જઈને ચંદ્ર સૂર્યના મંડલ ફરી સીધમાં આવી જાય છે. અગિયારથી પંદરમાં મંડલ સુધી જતા દેશોન એક મંડલ જેટલું અંતર થઈને બન્નેના વિમાન સીધમાં આવી જાય છે. કલ્પનાથી ૧૬ મું ચંદ્ર મંડલ જો હોત તો પછી એમાં સૂર્ય ચંદ્રનો સાથ છૂટી જાત. આમ ચંદ્રના ૧૫ મંડલમાં ૧૪ અંતર છે. પ્રત્યેકમાં ૧૩ સૂર્ય મંડલ અધિકનું અંતર છે. ૧૪ × ૧૩ = ૧૮૨ થાય. એક મંડલ જેટલું અંતર અગિયારમાં વધી જાય છે. અતઃ ૧૮૩ સૂર્ય મંડલનું અંતર ચંદ્રના પહેલા મંડલથી ૧૫ મંડલની વચમાં પડે છે. કુલ ૧૮૪ સૂર્ય મંડલ છે તેના અંતર ૧૮૩ થાય છે. યોજનનું અંતર હોય છે ચંદ્ર મંડલ અંતર ઃ- પ્રત્યેક ચંદ્ર મંડલમાં ૩૫ , અને યોજનનું વિમાન હોય છે. અતઃ અંતર અને વિમાનને જોડીને ૧૪ અંતરોથી Page #227 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર | | રરપ | ગુણ્યા કરીને ૬ ઉમેરતાં પ૧૦ યોજન ક્ષેત્ર આવે છે. સૂર્ય મંડલ અંતર – પ્રત્યેક સૂર્ય મંડલનું અંતર બે યોજન છે અને યોજનનું વિમાન છે. આ બન્નેને જોડવાથી ૧૮૩ અંતરોથી ગુણા કરીને $ જોડવાથી પ૧૦ યોજન આવે છે. નક્ષત્ર મંડલ અંતર :- નક્ષત્ર મંડલોના અંતરનું એક સરખું ક્રમિક હિસાબવાળું માપ નથી, પરંતુ સ્થિર સ્થાઈ હિસાબ વગરનું માપ છે. તેના આઠ મંડલ છે જેમના સાત અંતર વિમાન સહિત આ પ્રમાણે છે(૧) ૭ર , કે (૨) ૧૦૯, ૩ (૩) ૩૬ , ૐ (૪) ૩૬ , ૐ (પ) ૭ર રે, (૬) ૩૬ ,ડૅ (૭) ૧૪૫, છે. આ સાતેયનો સરવાળો કરતાં ૫૧૦ યોજન થાય છે. નોંધ:- અહીં પ૧૦ યોજન થવામાં સૂક્ષ્મતમ ફરક હોય શકે છે. કારણ કે સમ ભિન્ન ન હોવાથી કંઈક સાધિક કે કંઈક ન્યૂન અંશ રહી જાય છે. બારમો પ્રતિ પ્રાભત નક્ષત્ર દેવતાઃ–પ્રત્યેક નક્ષત્ર વિમાનના સ્વામી અધિપતિ દેવતા હોય છે. એમના નામ આગળના સોળમા ઉદ્દેશકના ચાર્ટમાં જુઓ. છે તેમો પતિ પામૃત છે મુહૂર્તોનાં નામ – એક અહોરાત્રમાં ત્રીસ મુહૂર્ત હોય છે. એક મુહૂર્ત૪૮મિનિટનું હોય છે. ૬૦મિનિટનો એક કલાક થાય છે. અર્થાત્ ૨૪ કલાકમાં ૩૦ મુહૂર્ત થાય છે. આ ત્રીસ મુહૂર્તોના નામ સૂત્રમાં કહ્યા છે. ચોમો પ્રતિ પ્રાભત ) દિવસ રાતનાં નામઃ- એક પક્ષમાં એકમ બીજ આદિ ૧૫ દિવસ હોય છે. તેમાં ૧૫ રાત અને ૧૫ દિવસ હોય છે. તે સર્વના અલગ-અલગ નામ હોય છે, જે સૂત્રમાં બતાવવામાં આવ્યા છે. * ( પદો પતિ પ્રાભૂત, તિથિઓનાં નામ – ૧૫ તિથિઓના વિશિષ્ટ ગુણસૂચક નામ હોય છે. એમાં ત્ર દિવસ તિથિના ૫ નામ છે અને ૧૫ રાત તિથિના પાંચ નામ છે. - For Private & Personal use only Page #228 -------------------------------------------------------------------------- ________________ 'રરક રર૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત - --- -- --........ .. . . .. - છઠ્ઠા નદી સાતમ પ્રસિદ્ધ તિથિ દિવસની તિથિના નામ રાતની તિથિના નામ એકમ | અગિયારસ ઉગ્રવતી બીજ બારસ ભદ્રા ભોગવતી ત્રીજા આઠમ તેરસ જયા જશવતી નોમ સર્વ સિદ્ધા દસમ અમાસ પૂર્ણા શુભનામા ચૌદસ ચોથા પાંચમ તુચ્છા ૧૫ વિષ્ણુ પિતૃ સોળમો પતિ પાત નક્ષત્રના ગોત્ર અને અધિપતિ દેવ - પહેલું અભિજિત છે અને ર૮મું ઉત્તરાષાઢા નક્ષત્ર છે આ ક્રમથી ચાર્ટમાં જુઓ નક્ષત્ર દેવનામ | ગોત્ર નક્ષત્ર દેવનામ | ગોત્ર | બ્રહ્મા મગલાયન | બૃહસ્પતિ ઉધાયન શંખાયન સર્પ માંડવ્યાયન વસુ અગ્નિતાપસ પિંગલાયન વરુણ કર્ણલોચન ભગ ગોપાલ્યાયન અજ જાતુકર્ણ અર્યમ કાશ્યપ અભિવૃદ્ધિ ધનંજય સવિતા કોશિક પુષ્યાયન દર્ભિયાયન આશ્વાદન વાયુ ચામરક્ષા યમ ભગ્નવેશ ઇન્દ્રાગ્નિ - સુંગાયણ અગ્નિ અગ્નિવેશ મિત્ર ગોલવ્યાયણ પ્રજાપતિ ગૌતમ ચિકિત્સ્યાયન સોમ ભારદ્વાજ ૨૬ નિરતિ(નૈઋતિ) કાત્યાયન લોહિત્યાયન ૨૭ જલ વદ્ધિતાયન અદિતિ વાશિષ્ટ || ૨૦ | વિશ્વ વ્યાધ્રાનૃત્ય ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ પુષ્ય અશ્વ તુષ્ઠ જ સત્તરમો પ્રતિ પ્રાભૃત આ પ્રાકૃતની એતિહાસિક વિચારણા અભિજિતથી નક્ષત્રોની શરૂઆત – દસમા પ્રાભૃતના પ્રથમ પ્રતિપ્રાભૃતમાં ૨૮ નક્ષત્રોના ક્રમ બતાવ્યા છે. જેમાં સર્વ પ્રથમ કૃતિકાથી શરૂઆત માનવાવાળાનો મત પણ બતાવવામાં આવ્યો છે. પછી મઘાથી. ધનિષ્ઠાથી. અશ્વિનીથી અને અંતમાં ભરણી નક્ષત્રથી; આમ ૨૮ નક્ષત્રની શરૂઆત કહેનારાના મત Page #229 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર બતાવ્યા છે. એ બધા ક્રમ અયુક્ત છે. જિનાનુમત તેમજ ખરો ક્રમ અભિજિતથી શરૂ થઈને ઉત્તરાષાઢામાં સમાપ્ત થાય છે, તેમ સ્પષ્ટ કરેલ છે. તે સિવાય આ સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રમાં જેટલી જિનાનુમતની માન્યતાઓ કે પ્રરૂપણાઓ છે તે સર્વે અભિજિતથી શરૂ કરવાના ક્રમથી કહેલ છે, અન્ય કોઈ ક્રમથી નહીં. અન્ય ક્રમથી અન્ય મતોની પ્રરૂપણા કરી છે. ૨૨૭ : જિનાનુમત કથનમાં નક્ષત્રોના (૧) નામ (૨)આકાર (૩) તારા (૪) દેવતા (૫) ગોત્ર આદિ વિષય અભિજિતથી શરૂ કરી ને કહેલ છે. જે ૮, ૯, ૧૨, ૧૬ પ્રતિ પ્રામૃતમાં કહેલ છે. આ રીતે (૬) પૂનમ (૭) અમાવસ્યા (૮) કુલ ઉપકુલ આદિનું સ્વમત કથન પણ શ્રાવણ મહિનાના નક્ષત્રથી શરૂ કરવામાં આવેલ છે. કૃતિકા નક્ષત્રથી શરૂઆત આ સત્તરમા પ્રતિ પ્રામૃતમાં નક્ષત્રોના ભોજન સંબંધી વર્ણન કૃતિકા નક્ષત્રથી શરૂઆત કરીને ભરણી નક્ષત્ર સુધી કહેલ છે. કોઈ ક્રમ કે મતાંતર અથવા સ્વમતના અભિજિત નક્ષત્રના ક્રમવાળું કોઈ પણ વર્ણન અહીં નથી. માટે કૃતિકાથી શરૂ કરીને કહેલ આ વર્ણન જિનાનુમત તો નથી જ, એ નિશ્ચિત એવું સ્પષ્ટ છે. કેમ કે જિનાનુમત કથન આ સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રમાં અભિજિત નક્ષત્રથી શરૂ કરવામાં આવે છે, એ પૂર્ણ પ્રામાણિત તત્ત્વ છે, જેના અનેક પ્રાભૂતોના ઉદાહરણ ઉપર દેવામાં આવ્યા છે. અન્ય - લિપિ દોષ વિકલ્પ :~ માટે કૃતિકાથી પ્રારંભ કરેલ આ પ્રામૃતનું કથન પહેલા મતાંતરની માન્યતા છે. ત્યારપછી અન્ય ચાર માન્યતાઓ અને પછી સ્વમત જિનાનુમતના નક્ષત્ર ભોજન સંબંધી સાચી પ્રરૂપણાનો પાઠ આ પ્રતિ પ્રાભૂતમાં ઉપલબ્ધ નથી. જે કયારનો લિપી કાલના દોષમાં અભાવ ગ્રસ્ત થઈ ગયો છે. એવો એક વિકલ્પ પરંપરાથી પ્રાપ્ત થાય છે. પ્રક્ષિપ્તાંશ વિકલ્પ :–– બીજો વિકલ્પ એ પ્રાપ્ત થાય છે કે ૧૦મા પ્રાભૂતનો આ ૧૭મો પ્રતિ પ્રાભૂત કોઈના દ્વારા પ્રક્ષિપ્ત કરીને ૨૧ પ્રતિપ્રાભૂતના ૨૨ પ્રતિ પ્રામૃત બનાવી દીધા છે. કારણ કે અન્ય શાસ્ત્રોમાં પણ લિપિ કાલમાં માંસ ભક્ષણ કરવાનો પાઠ પ્રક્ષિપ્ત કરી જૈન મુનિને આમિષ ભોજી અને મધ સેવી દેખાડવાની ચેષ્ટાઓ કરવામાં આવી છે. તદનુસાર આ પ્રતિ પ્રામૃત બનાવીને અને અહીં પ્રક્ષિપ્ત કરી એ જ મનોવૃતિનું પોષણ કર્યુ હોય, એમ થઈ શકે છે. કારણ કે આમાં ઘણા એવા ધૃણિત નક્ષત્ર-ભોજનના કથન કર્યા છે જે સ્પષ્ટપણે અનાર્ય વચન છે, આર્ય વચન નથી. જૈન મુનિનો કલ્પ :– આ પ્રતિ પ્રાભૂતમાં જે કાંઈ નક્ષત્ર ભોજનનું વર્ણન છે તે કોઈપણ જૈન શ્રમણને બોલવા, લખવા, પ્રરૂપણ કરવા અકલ્પનીય છે. આવા પ્રરૂપણ તો શાસ્ત્રોમાં, આગમોમાં, સિદ્ધાંત રૂપથી કોઈ પણ સત્બુદ્ધિવાળો સામાન્ય અહિંસક સાધક પણ કરી શકતો નથી. ત્યારે છ કાયના પરિપૂર્ણ રક્ષક Page #230 -------------------------------------------------------------------------- ________________ ર૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત જૈન શ્રમણ એવા સચિત પદાર્થોના ખાવા સંબંધી અને આમિષ ભોજન સંબંધી કથન કદાપિ કરી શકતા નથી. કારણ કે આજ સુધી જિન શાસનના રપ00 વર્ષોમાં જેન શ્રમણોમાં એવો માંસ મધ સેવક કોઈ પણ શ્રમણ સમુદાય નથી થયો કે જે આવી હલકી પ્રરૂપણા કરે કે આચરણ કરે. આ કેવી વફાદારી? – એટલા માટે આવા શાસ્ત્રના પ્રક્ષિપ્ત પાઠોને જેમ છે તેમ રાખીને છપાવીને પ્રકાશિત કરીને આગમની વફાદારી માનનાર વિદ્વાનોનો એક પ્રકારનો બુદ્ધિ ભ્રમ છે. જ્યારે આ ભગવદ્ વાકય નથી, આગમ વાણી નથી શાસ્ત્રમાં પ્રક્ષિપ્ત પાઠ છે યા ત્રુટિત વિકૃત પાઠ છે, જિનાનુમત નથી, એટલું તો માનવામાં આવે જ છે, તો પછી તેને રાખવામાં વફાદારી ન થતાં કર્તવ્ય હીનતા થાય છે. કેમ કે આ વિકૃત અથવા પ્રક્ષિપ્ત પાઠોને જેમના તેમ રાખી દેવાથી જિનશાસનની ઘણી અવહેલના થાય છે. શ્રદ્ધા નિરપેક્ષ વિદ્વાનોનેજિનશાસન પર અસત્ય આક્ષેપ લગાવવાનો મોકો મળી જાય છે. આગમના નામ પર અને આગમ પ્રમાણના આધાર પર એમને આ બેધડક કહેવાનું મળી જાય છે કે જૈનોમાં તો શું જૈન શ્રમણોમાં પણ માંસ ભક્ષણ એક દિવસ હતું ત્યારે જ એમના શાસ્ત્રોમાં એવા સ્પષ્ટ કથન છે, જેને તેઓ ગોલમાલ કરીને અર્થ પરિવર્તનના નામે છુપાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે વાસ્તવિકતા તો આ છે કે જેનાગમ મધ, માંસના આહારને નરક ગતિમાં જવાનું પ્રબલ કારણ બતાવે છે અને જૈન ધર્મની હાર્દિક શ્રદ્ધા રાખવાવાળા આજના હૂડા અવસર્પિણી (મહા કલિયુગ) કાલનો નાનામાં નાનો સાધક પણ મધ માંસનું સેવન કરવાનું તો દૂર રહ્યું પરંતુ એના સેવનનો સંકલ્પ પણ કરી શકતો નથી. એટલા માટે સત્ય એ છે કે મહાજ્ઞાની આગમ રચયિતા શ્રમણ એવી રચના કદાપિ કરી શકતા નથી. માટે એવા ભ્રમ મૂલક અને અસત્ય પ્રચારક પાઠોને જેમના તેમ રાખીને પ્રકાશિત કરવા ઉપયુક્ત નથી. આ રીતે આ પ્રાભૃત દૂષિત, વિકૃત, ત્રુટિત, પ્રક્ષિપ્ત, કંઈ પણ હોય પરંતુ એને આગમ મધ્યે રાખવું યોગ્ય નથી. માટે આનો સારાંશ અહીં આપવામાં આવ્યો નથી. વિષય – અભિજિતથી શરૂઆત ન કરતા કૃતિકાથી શરૂઆત કરી બધા નક્ષત્રોમાં અમુક પદાર્થ ખાઈને જવાથી કાર્ય સિદ્ધિ બતાવવામાં આવી છે. તે પદાર્થ સચિત પણ છે અને અચિત પણ છે, માદક પણ છે અને આમિષ (માંસ)રૂપ પણ છે. સચિત પદાર્થ ભક્ષણ પ્રરૂપક પાઠની અકલ્પનીયતા :– ઘણાં આધુનિક પરંપરાગ્રહી વિદ્વાન આ આમિષ શબ્દોથી વનસ્પતિ પરક અર્થોના સમન્વય કરવાના પ્રયત્ન કરે છે. કિંતુ આ શ્રમણો સચિત વનસ્પતિઓના ખાવાની પ્રેરણાવાળા પાઠોના કથન, લેખન અને પ્રચાર કરવાથી પોતાના સંયમ અને કલ્પ Page #231 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર રર૯ મર્યાદાને દૂષિત કરે છે. કારણ કે આ નક્ષત્ર ભોજનના કથનનું પ્રરૂપણ પણ પાપનું પ્રેરણાત્મક છે. આવા સાવધ સચિત ભક્ષણના પ્રેરણાત્મક ભાવોવાળા કથન કે લેખન જૈન શ્રમણોને કદાપિ ઉપયુક્ત થઈ શકતા નથી. રચનાકારની યોગ્યતા :– બીજી વાત એ છે કે આગમ રચના કરનારા બહુશ્રુત શ્રમણ અને મૌલિક રચનાકાર ગણધર આવા ભ્રમિત લોકોમાં પ્રચલિત માંસ સૂચક વનસ્પતિ શબ્દોના પ્રયોગ કરી ભ્રમ ફેલાવવાના કાર્યો કરે એ સંભવ જ નથી. અનેક ભાષા શબ્દોના પ્રકાંડ વિદ્વાન, વિશિષ્ટ અવધિજ્ઞાની, ૧૪ પૂર્વી ગણધર, પ્રભુથી એવી રચના કરવાનું માનવું એ એક પ્રકારનો પરંપરાગ્રહ માત્ર છે પરંતુ તર્કસંગત અને આગમભાવ સંગત નથી. વાસ્તવમાં આવી ક્લિષ્ટ કલ્પનાઓની આવશ્યકતા નથી. કારણ કે અનેક પ્રહારો લિપિ કાળમાં આગમોમાં થયા છે એ નિઃસંદેહ છે. તેથી અનર્થકારી દૂષિત એવા પાઠોને રાખવાનો આગ્રહ કરવો જરા પણ આવશ્યક નથી. વિશેષ વાર્તા માટે જુઓ– ઐતિહાસિક પરિશિષ્ટ સારાંશના આઠમા ખંડમાં સંવાદ અને નિબંધ સંગ્રહ. માત્ર મૂલપાઠનું પ્રકાશન ભ્રમ મૂલક છે – ઘણા સમર્થ પ્રકાશક અને વિદ્વાનોના ગ્રપઆ એક પ્રતિ પ્રાભૂતના કારણે સંપૂર્ણ ગણિત જ્યોતિષ શાસ્ત્રના ભંડારરૂપ આ આગમના અનુવાદ વિવેચનને પણ ગોપવી રાખવાની કોશીશ કરતા કેવલ મુલ પાઠ છપાવી રાખીદે છે અને એમાં આમિષ ભોજનના પાઠ પણ જેમના તેમ રાખી દે છે. આ જિન શાસનની સાચી સેવા નહીં પરંતુ અકર્મણ્યતા અને ડરપોકપણું છે. આ ઈમાનદારી અને વફાદારીનો ભ્રમ માત્ર છે. વાસ્તવમાં આવી ઉપેક્ષાવૃત્તિથી જિન શાસનને કલંકિત કરવાવાળા ભવિષ્યનું નિર્માણ થાય છે. દષ્ટાંત – જે પ્રકારે આપણા શરીરના માંસ ભાગમાં પડેલા કીડાને સંભાળીને છપાવીને રાખી શકાતા નથી. તેમ આવા પાઠ ભ્રમિત જાણવા છતાં પણ આંખઆડા કાન કરી જેમનું તેમ રાખી દેવું ક્યાં સુધી ઉચિત હોઈ શકે? અને એની પાછળ આખા શાસ્ત્રના અર્થ વિવેચન છુપાવવાનું તો વધારે હાસ્યાસ્પદ છે. યથા – કોઈના કપડામાં જૂ પડી જાય તો તેને કાઢવાના પ્રયત્ન કરવાની જગ્યાએ જો તેને છુપાવવાનો અથવા કપડાનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરે તો તે યોગ્ય નહીં કહેવાય. પરંતુ જાઓ ને શોધી કાઢવાનું જ યોગ્ય કહેવાય. એ જ પ્રકારે આપણે પણ એવા આગમ પ્રક્ષેપોને સંભાળવા કે છુપાવવા આવશ્યક નથી. જ્યારે કોઈએ પ્રક્ષેપ કરી દીધો કે વિકૃત થઈ ગયો હોય તો એને અનાપ્ત વાણી જાણી કાઢી નાંખી આગમને શુદ્ધ રાખવું અને અન્ય તત્ત્વોના અર્થ વિવેચન સ્પષ્ટ પ્રગટ કરવા; આ જ વિદ્વાન આગમ સંપાદકો, પ્રકાશક સમિતિઓ અને વિદ્વાનોથી ભરપૂર સંઘોનું કર્તવ્ય થાય છે. ઉપસંહાર :- આશા રાખીએ છીએ કે આ સૂચન પર જિન શાસનની સેવા Page #232 -------------------------------------------------------------------------- ________________ ર૩૦ ર૩૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત કરનારા આગમ સંપાદક આદિ કંઈક વિચાર કરી ધ્યાન આપશે. આ યાહારમાં પ્રતિ પાબત યુગમાં નક્ષત્ર યોગ ચંદ્ર સૂર્યની સાથે :– ૫ વર્ષનો એક યુગ થાય છે. આ યુગમાં ચંદ્રની સાથે પ્રત્યેક નક્ષત્ર ૬૭ વાર જોગ જોડે છે અર્થાત્ સાથે ચાલે છે અને સૂર્યની સાથે પાંચ વર્ષમાં પ્રત્યેક નક્ષત્ર પ-૫ વાર જોગ જોડે છે. તાત્પર્ય એ કે પાંચ વર્ષમાં ૬૭ નક્ષત્ર માસ હોય છે. એક નક્ષત્ર માસ ૨૮(અઠ્ઠાવીસે ય) નક્ષત્રનો ચંદ્રની સાથે એક-એક વાર યોગ જોડવાથી બને છે. માટે એમને ૬૭ નક્ષત્ર મહિનામાં ૬૭ વાર ચંદ્રની સાથે યોગ કરવાનો અવસર મળે છે અને સૂર્યની સાથે એક નક્ષત્રનો એક વર્ષમાં એક વાર યોગ કરવાનો - સંયોગ હોય છે. માટે પાંચ વર્ષમાં બધા નક્ષત્રોનો પાંચ-પાંચ વાર સૂર્ય સાથે યોગ થાય છે. - ઓગણીસમો પ્રતિ પ્રાભૃત ) બાર મહિનાના લૌકિક નામ પણ છે અને લોકોત્તર નામ પણ છે. જે આ પ્રમાણે છે- લૌકિક નામ શ્રાવણ ભાદરવા આદિ છે. લોકોત્તરિક નામ શ્રાવણ આદિના ક્રમથી આ પ્રમાણે છે– (૧) અભિનંદન (૨) સુપ્રતિષ્ઠ (૩) વિજય (૪) પ્રીતિવર્ધન (૫) શ્રેયાંસ (૬) શિવ (૭) શિશિર (૮) હેમંત (૯) વસંત (૧૦) કુસુમસંભવ (૧૧) નિદાહ (૧૨) વનવિરોધી. જ વીસમો પ્રતિ પામૃત ને ) પાંચ સંવત્સર:(૧) નક્ષત્ર સંવત્સર – દરેક નક્ષત્ર વડે ચંદ્રની સાથે એકવાર યોગ જોડવાથી એક નક્ષત્ર માસ થાય છે. ૧૨ વાર જોડવાથી એક નક્ષત્ર સંવત્સર થાય છે. આ ૧૨ માસ અથવા ૧૨ વાર યોગની અપેક્ષા નક્ષત્ર સંવત્સર બાર પ્રકારના કહેલ છે. અન્ય અપેક્ષાએ નક્ષત્ર સંવત્સર ૧૨ વર્ષનો હોય છે. કારણકે બૃહસ્પતિ મહાગ્રહ એક એક નક્ષત્રની સાથે ક્રમશઃ યોગ કરતા કરતા ૧ર વર્ષમાં ૨૮ નક્ષત્રોની સાથે યોગ પૂર્ણ કરે છે. (૨) યુગ સંવત્સર – યુગ પાંચ વર્ષનો હોય છે. શ્રાવણ આદિ મહિનાની અપેક્ષા એક વર્ષ ૧ર મહિના અર્થાત્ ૨૪ પક્ષનું હોય છે. યુગનું પહેંલું ચંદ્ર વર્ષ ૧૨ માસ = ૨૪ પક્ષોનું હોય છે. યુગનું બીજું ચંદ્ર વર્ષ પણ ૧૨ માસ = ૨૪ પક્ષોનું હોય છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્રઃ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૨૩૧ યુગનું ત્રીજું અભિવર્ધિત વર્ષ ૧૩ માસ = ૨૬ પક્ષનું હોય છે. યુગનું ચોથું ચંદ્ર વર્ષ ૧૨ માસ = ૨૪ પક્ષનું હોય છે. યુગનું પાંચમું અભિવર્ધિત વર્ષ ૧૩ માસ = ૨૬ . પક્ષનું હોય છે. આ પ્રકારે પાંચ વર્ષનો યુગ દર માસ = ૧૨૪ પક્ષનો હોય છે. (૩) પ્રમાણ સંવત્સર:- સંવત્સરનું પ્રમાણ પાંચ પ્રકારથી કહેલ છે. અર્થાત્ પરિમાણ, કાળમાપની અપેક્ષા પાંચ પ્રકારના સંવત્સર હોય છે. તે આ પ્રમાણે ક્રમ નામ ૩૦ માસ દિવસ | વર્ષ દિવસ નક્ષત્ર સંવત્સર ૨૭ ફૂડ ૩૨૭ ચંદ્ર સંવત્સર ર૯ ૩૫૪ ઋતુ સંવત્સર ૩૬O સૂર્ય સંવત્સર ૩૦ ૩૬૬ અભિવર્ધિત ૩૧ શરૂ ૩૮૩ 3 (૪) લક્ષણ સંવત્સર – પાંચ સંવત્સરના પરિમાણ ઉપર કહ્યા છે. અહીં તે પાંચેયના લક્ષણ ગુણ બતાવવામાં આવ્યા છે. (૧) નક્ષત્ર યથા સમય યોગ જોડે, ઋતુ પણ યથા સમય પરિણત થાય, અતિ ગરમી ઠંડી નથી હોતી અને વરસાદ વિપુલ હોય; આવા લક્ષણ નક્ષત્ર સંવત્સરના છે. (૨) પૂનમમાં ચંદ્ર નક્ષત્ર યોગ યથા સમયે નથી થતો; ગરમી, સર્દી, રોગ બહુજ હોય છે; દારુણ પરિણામી અતિ વૃષ્ટિ હોય છે; આ લક્ષણ “ચંદ્ર સંવત્સર’ના છે. (૩) વનસ્પતિ યથા સમય અંકુરિત, પુષ્પિત ફલિત થતી નથી; વિષમ સમયમાં ફૂલ કે ફળ લાગે છે, વરસાદ ઓછો થાય છે; આ લક્ષણ ‘ઋતુસંવત્સર'ના છે. (૪) પૃથ્વી પાણી સરસ સુંદર રસોપેત હોય; ફળો ફૂલોમાં યથા યોગ્ય રસ હોય; પ્રચુર રસ હોય; અલ્પ જલથી પણ ધાન્યાદિની સમ્યક ઉત્પત્તિ હોય; આ સૂર્ય સંવત્સર'ના લક્ષણ છે. (૫) સૂર્ય અધિક તપે છે; વરસાદથી બધા જલ સ્ત્રોત ભરાઈ જાય છે, આ અભિવર્ધિત સંવત્સર”ના લક્ષણ છે. (૫) શનિશ્ચર સંવત્સર:- નક્ષત્રોની સાથે શનિ મહાગ્રહનો યોગ 30 વર્ષમાં પૂર્ણ થાય છે. અતઃ શનિશ્ચર સંવત્સર ૩૦ વર્ષ સુધીનો હોય છે અને ૨૮ નક્ષત્રોના યોગના કારણે ૨૮ પ્રકારના હોય છે. ૯. એકવીસમો પ્રતિ પ્રાકૃત નક્ષત્રોમાં ગમન:- નક્ષત્રોના ૭-૭ ના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. (૧) Page #234 -------------------------------------------------------------------------- ________________ ર૩ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત જેમાં ૧ થી ૭ સુધી અર્થાત્ અભિજિતથી રેવતી સુધીના નક્ષત્ર પૂર્વ ધારવાળા છે. અર્થાત્ આ નક્ષત્રોમાં પૂર્વ દિશામાં જવાનું શુભ હોય છે. આ પ્રકારે (ર) અશ્વિનીથી પુનર્વસુ સુધીના નક્ષત્ર દક્ષિણ દ્વારિક છે. (૩) પુષ્યથી ચિત્રા નક્ષત્ર સુધીના સાત નક્ષત્ર પશ્ચિમ દ્વારિક છે. (૪) સ્વાતિથી ઉત્તરાષાઢા સુધીના સાત નક્ષત્ર ઉત્તર દ્વારિક છે. અર્થાત્ આ સાત નક્ષત્રોમાં ઉત્તર દિશામાં જવું શુભ હોય છે. મતાંતર – આ નક્ષત્રોના ક્રમથી સંબંધિત વર્ણન છે અને નક્ષત્ર ક્રમના વિષયમાં પાંચ મતાંતર છે, જે આ પ્રાભૃતના પ્રથમ પ્રતિ પ્રાભૃતમાં કહ્યા છે. તેથી અહીં પણ પાંચ મતાંતર દર્શાવ્યા છે જે આ પ્રમાણે છે આ સાત-સાત નક્ષત્રોના જોડોનું કથન સ્વમતાનુસાર જેમ અભિજિતથી પ્રારંભ કરીને ચાર વિભાગમાં કર્યું છે. તેમ ઉક્ત પાંચ માન્યતાનુસાર (૧) કૃતિકા (ર) મઘા (૩) ધનિષ્ઠા (૪) અશ્વિની અને (૫) ભરણીથી પ્રારંભ કરીને ચાર સપ્તક ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દ્વારવાળા કહ્યા છે. આ પાંચે ય ક્રમ અયોગ્ય એવં અમાન્ય છે. અભિજિત આદિનો ક્રમ જ અહીં સ્વમત કથન છે. જે વયં પુ પર્વ વયામો વાકય પ્રયોગની સાથે આપવામાં આવ્યો છે. બાવીસમો પ્રતિ પ્રાભૃત . આ જંબૂદ્વીપમાં બે ચંદ્ર પ્રકાશ કરે છે બે સૂર્ય તપે છે, પદનક્ષત્ર જોગ જોડે છે યથા બે અભિજિત યાવત્ બે ઉત્તરાષાઢા. | ચંદ્ર સૂર્યની સાથે તેનો યોગ થવાનો સમય બીજા પ્રતિ પ્રાભૃતમાં કહ્યો છે. તેથી ત્યાં જુઓ. નક્ષત્રોનો સમાવિષ્ઠભ – પોત-પોતાના મંડલના ૧,૦૯,૮૦૦ ભાગ કરવામાં આવે તો એ ભાગોમાંથી નીચેના ભાગ પ્રમાણ નક્ષત્રોનો યોગ જોડવાનો પોતાનો ક્ષેત્ર(સીમા વિખંભ) હોય છે. યથાનામ | નક્ષત્ર સં! | સીમા વિધ્વંભ | કુલ યોગ અભિજિત | ૩0 = ૧,૨૦ શતભિષક આદિ ૬ ૧૨,૦૬૦ શ્રવણ આદિ ૧૫ ૩૦ ૨૦૧૦ = ૬૦,૩00 ઉત્તરાભાદ્રપદ આદિ ; | ૩/૧પ = ૩૬,૧૮૦ ૫૬ | ૧,૦૯,૮૦૦ અહીં જે ૩૦ આદિ છે તે મંડલના ભાગ છે. એમને જોડવાથી કુલ ૧,૦૯,૮૦૦ ભાગ થાય છે. ઉપરના સીમા ક્ષેત્ર નક્ષત્રોના આગળ પાછળ મધ્ય x x ૧૦૦૫ x ૧ર x Page #235 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૨૩૩ મળીને કુલ ક્ષેત્ર છે. આ ક્ષેત્રની સીધમાં ચંદ્ર સૂર્ય રહે ત્યાં સુધી એમનો યોગ ગણવામાં આવે છે. એમના વિમાન આ સીમા ક્ષેત્રની વચમાં હોય છે. ૬, ૧૫ આદિ નક્ષત્ર સંખ્યાના નામ આ પ્રાકૃતના બીજા પ્રતિ પ્રાકૃતમાં છે. જે નક્ષત્રને જેટલા દિવસનો ચંદ્ર સાથે યોગ હોય છે તેના સડસઠિયા ભાગના ત્રીસ ભાગ કરવાથી ઉક્ત રાશિ થઈ જાય છે. યથા–જે નક્ષત્ર ૩૦ મુહૂર્ત = ૧ દિવસ યોગ જોડે છે એનો સીમા વિખંભ ૧૪૭૪૩૦૨ ૨૦૧૦ ભાગનો છે. એટલા માટે સૂત્રમાં 'સત્તષ્ટિ મા તીસરૂ માTM ૬૭ મા ભાગનો ત્રીસમો ભાગ વિશેષણ લગાવ્યું છે. નક્ષત્ર અમાવસ્યા યોગ :- અભિજિત નક્ષત્ર દર ૪૪મી અમાવાસ્યાએ સવાર સાંજ ચંદ્રની સાથે યોગ જોડે છે. એનાસિવાય કોઈ પણ નક્ષત્ર ચંદ્રની સાથે અમાવસ્યાના દિવસે યોગ જોડતા નથી પરંતુ પૂર્ણિમાના દિવસે રાતમાં જ ચંદ્રની સાથે યોગ જોડે છે. ચંદ્ર પૂર્ણિમા યોગ – ચંદ્ર જે મંડલમાં જે સ્થાન પર યુગની અંતિમ દર મી પૂર્ણિમા પૂર્ણ કરે છે તે સ્થાનથી મંડલ ભાગ જેટલા ક્ષેત્રમાં આગળ જઈને પ્રથમ પૂર્ણિમા (નવા યુગની) પૂર્ણ કરે છે. એ જ પ્રકારે બીજી ત્રીજી પૂર્ણિમા પણ આગળની પૂર્ણિમા કૃત મંડલ સ્થાનથી હું મંડલ ભાગ આગળ જઈને પૂર્ણ કરે છે. આ રીતે કરતાં કરતાં યુગ સમાપ્તિની દર મી પૂર્ણિમા મંડલના દક્ષિણી ચતુર્થાશ ભાગમાં ૩, ૪ ભાગ જવાપર અને , ભાગ એ જ ચતુર્થાશ દક્ષિણી ભાગનો શેષ રહેવા પર ત્યાં સમાપ્ત થાય છે. સૂર્ય પૂર્ણિમા યોગ – સૂર્ય પણ યુગની દર મી પૂર્ણિમા જ્યાં સમાપ્ત કરે છે એ જ સ્થાનથી , મંડલ ભાગ જેટલા ક્ષેત્રમાં આગળ જઈને પ્રથમ પુર્ણિમા (નવા યુગની) પૂર્ણ કરે છે. એ જ પ્રકારે બીજી ત્રીજી પૂર્ણિમા તે પહેલી પૂર્ણિમા કૃત મંડલ સ્થાનથી ફક મંડળ ભાગ આગળ જઈને પૂર્ણ કરે છે. આ રીતે કરતાં કરતાં યુગ સમાપ્તિની દર મી પૂર્ણિમા મંડલના પૂર્વ ચતુર્થાશમાં ૩, ૪ ભાગ ગયા પછી અને , ૪ ભાગ તે પૂર્વી ચતુર્થાશનો અવશેષ રહેવા પર ત્યાં સમાપ્ત કરે છે. ચંદ્ર અમાવસ્યા યોગ:- ચંદ્ર જે મંડલમાં જે સ્થાન પર યુગની અંતિમ અમાવસ્યા પૂર્ણ કરે છે એ જ સ્થાનથી , ભાગ મંડલ જેટલું ક્ષેત્ર આગળ જઈને યુગની પ્રથમ અમાવસ્યા પૂર્ણ કરે છે. એ જ રીતે પૂર્ણિમાના વર્ણન સમાન જાણવું. જ્યાં ચંદ્ર રમી પૂર્ણિમા પૂર્ણ કરે છે ત્યાંથી પુ ભાગ મંડલ પહેલાથી દર મી અમાવસ્યા પૂર્ણ કરે છે. અર્થાત્ દક્ષિણી ચતુર્થાશ મંડલના ૩, ૨૪ ભાગ ગયા પછી અનેક ભાગ એ દક્ષિણી ચતુર્થાંશ ભાગનો અવશેષ રહેતાં તે સ્થાન પર ચંદ્ર દરમી અમાવસ્યા સમાપ્ત કરે છે. સૂર્ય અમાવસ્યા યોગ – સૂર્ય પહેલા પહેલાની અમાવસ્યા સમાપ્તિ સ્થાનથી ? Page #236 -------------------------------------------------------------------------- ________________ ર૩૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત મુહૂર્ત મંડલ ભાગ આગળ આગલી અમાવસ્યા પૂર્ણ કરે છે. જે સ્થાને દરમી પૂર્ણિમા પૂર્ણ કરે છે તે જ સ્થાનથી , મંડલ ભાગ પહેલા જ સૂર્ય ર મી અમાવસ્યા પૂર્ણ કરે છે. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર પૂર્ણિમા યોગ: પૂનમ | ચંદ્ર – મુહૂર્ત | સૂર્ય – મુહૂર્ત | પહેલી પૂનમ | ધનિષ્ઠા | ૩ ફૂફ , ૬૪ | પૂર્વા ફાલ્ગની | ર૮ ? બીજી પૂનમ | ઉત્તરા ભાદ્રપદ| ૨૭ , # | ઉત્તરા ફાલ્ગની | ૭ ૩, ૩ ત્રીજી પૂનમ | અશ્વિની | ૨૧ , ચિત્રા બારમી પૂનમ | ઉત્તરાષાઢા | ર૬ પુનર્વસુ | ૧૬૬, ૬ બાસઠમી પૂનમ | ઉત્તરાષાઢા | ચરમ સમય પુષ્ય ૧૯૩ ૩૩ જે મુર્તિ પ્રમાણ દીધા છે, એટલા સમયના યોગ કાલ અવશેષ રહેતાં તે નક્ષત્ર પૂર્ણિમા પૂર્ણ કરે છે. ચંદ્ર સૂર્ય નક્ષત્ર અમાસ યોગ - અમાસ ચંદ્ર-સૂર્ય પહેલી અમાસ અશ્લેષા ૧ , કે બીજી અમાસ ઉત્તરા ફાલ્ગની ૪૦ રૂ. ૪ ત્રીજી અમાસ હસ્ત બારમી અમાસ આદ્ર ૪૬૬, ૫ બાસઠમી અમાસ પુનર્વસુ રર નોંધ :- ચંદ્ર અમાવસ્યાના દિવસે સૂર્યની સાથે જ રહે છે. માટે બન્નેના નક્ષત્ર યોગ એક જ સમાન હોય છે. એટલા માટે ચાર્ટમાં બંનેયને સાથે રાખવામાં આવ્યા છે. ચંદ્ર નક્ષત્રનો યોગ કાળઃ- એક નામના બે-બે નક્ષત્ર છે. જે નક્ષત્રની સાથે ચંદ્ર આજે જે સમયે યોગ પૂર્ણ કરે છે, એનાથી ૮૧૯, કે મુહૂર્ત પછી એજ નામવાળા બીજા નક્ષત્રની સાથે અન્ય સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૧૩૮૬ ૪ મુહૂર્ત પછી પુનઃ એ જ નક્ષત્રની સાથે અન્ય સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૫૪૯૦૦ મુહૂર્ત પછી એ જ નામવાળા બીજા નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૧૦૯૮00 મુહૂર્ત પછી એ જ નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. સૂર્ય નક્ષત્રનો યોગ કાળ :- ૩૬૬ દિવસ બાદ સૂર્ય એ જ નામવાળા બીજા નક્ષત્રની સાથે યોગ પૂર્ણ કરે છે. ૭૩ર દિવસ પછી પુનઃ એ જ નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૧૮૩૦ દિવસ પછી એ જ નામવાળા બીજા નક્ષત્રની સાથે એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ૩૬૦ દિવસ પછી એ જ નક્ષત્રની સાથે Page #237 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર | ૨૩૫ એ જ સ્થાનમાં યોગ પૂર્ણ કરે છે. ઉપસંહાર :- જંબુદ્વીપમાં ર સૂર્ય ચંદ્ર અને બધા નક્ષત્ર પણ બે - બે છે. જ્યારે એક સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર ગતિ કરતા હોય છે ત્યારે બીજા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર પણ એ જ સીધમાં પ્રતિપક્ષ દિશામાં ગતિ કરતા થકા પ્રતિપક્ષ ક્ષેત્રને પ્રકાશિત અને આતાપિત કરે છે. - જ્યારે એક ચંદ્ર જે નક્ષત્રની સાથે યુક્ત હોય છે ત્યારે બીજા ચંદ્ર પણ એજ નામવાળા બીજા નક્ષત્રથી યોગ યુક્ત હોય છે. એ જ રીતે બન્ને સૂર્ય પણ સદશ નક્ષત્રથી યોગ યુક્ત હોય છે. આ પ્રકારે બન્ને સૂર્ય, ચંદ્ર યથાક્રમથી ગ્રહ, નક્ષત્રના યોગથી યુક્ત થતા રહે છે. આ દસમા પ્રાભૃતનો રર માં પ્રતિપ્રાભૃત પૂર્ણ થયો. અગિયારમો પ્રાભૃત સંવત્સર યુગની આદિ સમાપ્તિ યોગ - સંવત્સર યુગની ચંદ્ર યોગ મુહૂર્ત સૂર્ય યોગ મુહૂર્ત આદિ સમાપ્તિ ૧ યુગનો પ્રારંભ અભિજિત- પ્રથમ સમય પુષ્ય- ૨૧ , 33 ૨ પ્રથમ ચંદ્ર સંવત્સરની સમાપ્તિ, ઉત્તરાષાઢા- ર, | પુનર્વસુ ૧૬ ફ, 9 ૩) બીજા ચંદ્ર સંવત્સરની આદિ | ઉત્તરાષાઢા- ર , | પુનર્વસુ– ૧૬ ફ, શું ૪ બીજા ચંદ્ર સંવત્સરની સમાપ્તિ પૂર્વાષાઢા- ૭ પૂરૂ, છે ! પુનર્વસુ- ૪૨ રૂફ, ૫ ત્રીજા અભિ. સંવત્સરની આદિ પૂર્વાષાઢા- ૭ પૂરૂં, છે | પુનર્વસુ- ૪૨, ૬ ત્રીજા અભિ. સંવ. સમાપ્તિ | ઉત્તરાષાઢા- ૧૩ ૧૩, ૭ | પુનર્વસુ-૨, g ૭ ચોથા ચંદ્ર સંવત્સરની આદિ | ઉત્તરાષાઢા- ૧૩ ૧૩, ૭ | પુનર્વસુ- ર, છું. ૮ ચોથા ચંદ્ર સંવત્સરની સમાપ્તિ ઉત્તરાષાઢા- ૪૦ [ 4 પુનર્વસુ- ર૯ , 9 ૯| પાંચમાં અભિ.સંવ. આદિ | ઉત્તરાષાઢા-૪૦ , છે | પુનર્વસુ- ર૯, ઑછુ. ૧) પાંચમા અભિ. સંવ, સમાપ્તિ | ઉત્તરાષાઢા- ચરમ સમય પુષ્ય- ૨૧, શું સૂચના:- ચાર્ટમાં અભિ. = અભિવર્ધિત, સંવ. = સંવત્સર. નોંધ – સમાપ્તિમાં જે મુહૂર્ત સંખ્યા છે એટલા મુહૂર્ત એ નક્ષત્રના અવશેષ રહેતા એના પૂર્વના સમયમાં જતા એ નક્ષત્ર, ચંદ્ર-સૂર્યની સાથે યોગ કરતાં વર્ષની સમાપ્તિ કરે છે. માટે આ ચાર્ટમાં આપવામાં આવેલી સંખ્યા મુહૂર્ત વિશેષ સંખ્યા છે. એના પૂર્વ સમયમાં સમાપ્તિ અને એ નિર્દિષ્ટ સમયમાં નક્ષત્રના રહેતાં આગળના સંવત્સરની શરૂઆત થાય છે. અર્થાત્ સમાપ્તિમાં નક્ષત્રનો અવશેષ સમય કહ્યો છે. એટલા માટે એ સમય આગલા વર્ષનો પ્રારંભ યોગ છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આ પ્રકારે યુગની સમાપ્તિના સમયે ચંદ્રની સાથે ઉત્તરાષાઢા નક્ષત્રનો અંતિમ સમય હોય છે અને યુગ પ્રારંભમાં અભિજિતનો પ્રથમ સમય હોય છે. જ્યારે યુગની સમાપ્તિમાં સૂર્યની સાથે પુષ્ય નક્ષત્રના રહેવાનું ૨૧ ૪, ૐ મુહૂર્ત અવશેષ રહી જાય છે અને નવા યુગનો પ્રારંભ ઉક્ત અવશેષ સમયના પ્રથમ સમયથી થાય છે. ૨૩૬ બારમો પ્રાભૂત સંવત્સરોના કાળમાન ઃ– સંવત્સર ૫ પ્રકારના હોય છે. યથા– (૧) નક્ષત્ર (૨) ચંદ્ર (૩) ઋતુ (૪) સૂર્ય (૫) અભિવર્ધિત. એના દિવસ અને મુહૂર્ત સંખ્યા આ પ્રકારે હોય છે. સંવત્સર ૧ નક્ષત્ર ૨ ચંદ્ર ૩ તુ ૪ સૂર્ય ૫ અભિવર્ધિત માદિન એક યુગમાં નો યુગમાં યુગ પ્રાપ્ત થવામાં ૨૭ ૨૯ ૩૦ વર્ષદિન ૩૨૭.g ૩૫૪ ર ૩૬૦ ૩૬ ૩૦ ૩૧ ૧૨ (3936, 19) કુલ ૧૭૯૧ ૪,`, ૧૪ વર્ષ ૫૩૭૪૯ , પ્ મુહૂર્ત નોંધ :- આ જે યોગ બતાવવામાં આવ્યા છે તેને આગળના ચાર્ટમાં ‘નો યુગ’ (કાંઈક ન્યૂન) કાલ કહેવામાં આવ્યો છે. યુગના કાલમાન : ૩૮૩ માસના મુહૂર્ત વર્ષના મુહૂર્ત ૮૧૯ ૯૮૩૨ ૮૮૫ર્ ૧૦૬૨૫ છુ ૯૦૦ ૧૦૮૦૦ ૧૦૯૮૦ દિન ૧૮૩૦ ૧૭૯૧, ૨, ૩ ૩૮ ૩, ૬, ૯૧૫ ૯૫૯ ૧૨ મુહૂર્ત ૫૪૯૦૦ ૫૩૭૪૯ ૧૨, ૧૧૫૦ ક્રૂર, ૧૧૫૧૧ બાસઠીયા ભાગ ૩૪૦૩૮૦૦ નોંધ :– નો યુગ = યુગમાં કંઈક ન્યૂન. ઉક્ત દિવસ અને મુહૂર્ત સંખ્યા નક્ષત્ર સૂર્ય ચંદ્ર, ૠતુ અને અભિવર્ધિત એ પાંચે સંવત્સરોના દિવસોના અને મુહૂર્તોના યોગ, નો યુગની અપેક્ષા છે. સંવત્સરના પ્રારંભ અને અંતની સમાનતા : (૧) સૂર્ય ચંદ્ર સંવત્સરના ક્રમશઃ ૩૦ અને ૩૧ સંવત્સર વીતવાથી સમાનતા થાય છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર ઃ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રા ૨૩૦ (૨) સૂયે સંવત્સરના ૬૦, ઋતુ સંવત્સરના ૬૧, ચંદ્ર સંવત્સરના દર, નક્ષત્ર સંવત્સરના ૬૭ વર્ષ વીતવાથી ચારેય સંવત્સરોની સમાનતા થાય છે અર્થાતુ અંત સમાન હોય છે અને આગળનો પ્રારંભ પણ સાથે થાય છે. (૩) એ પ્રકારે બે(ચંદ્ર, સૂર્ય)ની સમાનતા ૩૦ સૂર્યસંવત્સરોમાં થાય છે; ચારેયની ૬૦ સૂર્ય સંવત્સરમાં અને પાંચેયની ૭૮૦ સૂર્ય સંવત્સરોમાં સમાનતા થાય છે ત્યારે સૂર્ય સંવત્સર-૭૮૦, ૪તુ સંવત્સર ૭૯૩, ચંદ્ર સંવત્સર ૮૦૬, નક્ષત્ર સંવત્સર ૮૭૧, અભિવધિત સંવત્સર ૭૪૪ થાય છે. (૪) એક યુગમાં સૂર્ય મહિના ૬૦, ઋતુ મહિના ૬૧, ચંદ્ર મહિના ૨, નક્ષત્ર મહિના ૬૭, અને અભિવર્ધિત માસ = પ૭ મહિના, ૭ દિવસ અને ૧૧ મુહૂર્ત થાય છે. ઋતુ – (૧) પ્રાવૃટ (૨) વર્ષા (૩) શરદ (૪) હેમંત (૫) વસંત (૬) ગ્રીષ્મ આ ઋતુઓ ૫૯-૫૯ દિવસની હોય છે. ચંદ્ર સંવત્સરમાં ૬ તિથિઓ ઘટે છે– (૧) ત્રીજા (ર) સાતમા (૩) અગીયારમા (૪) પંદરમા (૫) ઓગણીસમા (૬) ત્રેવીસમા પક્ષમાં એમ ચંદ્ર ઋતુના ૫૯ દિવસો છે. સૂર્ય સંવત્સરમાં ૬ તિથિઓ વધે છે– ચોથા,આઠમાં, બારમા, સોળમા, વીસમા, ચોવીસમા, પક્ષમાં. આમ સૂર્ય ઋતુના ૬૧ દિવસ હોય છે. આ કારણે ચંદ્ર સંવત્સરના બે મહિના પ૯ દિવસના હોય છે અને સૂર્ય સંવત્સરના બે મહિના ૬૧ દિવસોના હોય છે. જેથી ચંદ્ર સંવત્સર ૩૫૪ દિવસનો અને સુર્ય સંવત્સર ૩૬૬ દિવસનો હોય છે. પાંચ ચંદ્ર સંવત્સર ૧૭૭૦ દિવસના અને પાંચ સૂર્ય સંવત્સર ૧૮૩૦ દિવસના હોય છે. ચંદ્ર સંવત્સરમાં ૬૦ દિવસ ઓછા હોય છે. તેને જ મેળવવા માટે પાંચ વર્ષમાં બે મહિના વધારવામાં આવે છે. સૂર્ય સંવત્સરના પ્રારંભિક માધ્યમિક યોગ:- સૂર્ય પ્રથમ મંડલમાંથી બીજા મંડલમાં જાય છે ત્યારે સંવત્સર(વર્ષ)ની શરૂઆત થાય છે અને સૂર્યની પરિક્રમા પણ ત્યાંથી જ પ્રારંભ થાય છે. તે પ્રારંભ સમયમાં ચંદ્ર સૂર્યની સાથે યુગના પાંચ વર્ષોની અપેક્ષા નક્ષત્ર યોગ આ પ્રમાણે છેપરિક્રમા ચંદ્ર-નક્ષત્ર યોગ મુહૂર્ત સૂર્ય-નક્ષત્ર યોગ મુહૂર્ત અભિજિત પ્રથમ સમય પુષ્ય ૧૯ [], {} મૃગશીર્ષ ૧૧, 3 ૧૯[, શું? વિશાખા ૧૩, ૧૯ ૩, ર૫ , પુષ્ય ૧૯, ગુરુ પૂર્વા ફાલ્ગની ૨ , ૩ પુષ્ય ૧૯ 3, 33 - کی کمی ૦ પુષ્ય રેવતી જ کی عی દ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ બાહ્ય મંડલથી અંદર પ્રવેશ કરતા સમયે : ક્રમ સમય નક્ષત્ર મુહૂર્ત ૧ ૨ ૩ ૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૫ પહેલા શિયાળામાં બીજા શિયાળામાં ત્રીજા શિયાળામાં ચોથા શિયાળામાં પાંચમા શિયાળામાં હસ્ત શતભિષક પુષ્ય મૂલ કૃત્તિકા ૫, ૨, ૧૯ ૪, ૩ ૬ પર, g ૧૮ ૬, નક્ષત્ર ઉત્તરાષાઢા ઉત્તરાષાઢા ઉત્તરાષાઢા ઉત્તરાષાઢા ઉત્તરાષાઢા મુહૂર્ત ચરમ સમય ચરમ સમય ચરમ સમય ચરમ સમય ચરમ સમય આપ્યંતર મંડલથી બાહ્ય મંડલ સુધી અને બાહ્ય મંડલથી આપ્યંતર મંડલ સુધી; એ સૂર્યની બે આવૃતિઓ(અયન)કહેલ છે. એવી ૧૦ આવૃત્તિઓ એક યુગ (૫ વર્ષ)માં થાય છે. ચંદ્રની એવી આવૃત્તિઓ એક યુગમાં ૧૩૪ થાય છે. ચંદ્રની એક આવૃત્તિ ૧૩ ૪૪ દિવસની હોય છે. સૂર્યની એક આવૃતિ ૧૮૩ દિવસની હોય છે. ૧૮૩ × ૧૦ = ૧૮૩૦ અને ૧૩ ૪ × ૧૩૪ = ૧૮૩૦ થાય છે. સૂર્ય આવૃત્તિના પ્રથમ દિવસ :– (૧) શ્રાવણવદી એકમ (૨) માઘવદી સપ્તમી (૩) શ્રાવણવદી તેરસ (૪) માઘ સુદી ચોથ (પ) શ્રાવણ સુદી દસમી (૬) માઘવદી એકમ (૭) શ્રાવણ વદી સપ્તમી (૮) માઘવદી તેરસ (૯) શ્રાવણ સુદી ચોથ (૧૦) માઘ સુદી દસમી. છત્રાતિછત્ર યોગ :- ઉપર ચંદ્ર, વચમાં નક્ષત્ર અને નીચે સૂર્ય એ રીતે ત્રણેનો એક સાથે યોગ થાય છે તેને છત્રાતિછત્ર યોગ કહેવાય છે. E દક્ષિણ પૂર્વના મંડલ ચતુર્ભાગના ૐ, ૐ ભાગ જાય અને , ભાગ ચતુર્થાંશ મંડલના શેષ રહે તે સ્થાને ચંદ્ર, સૂર્ય, નક્ષત્રનો છત્રાતિછત્ર યોગ થાય છે. આ યોગમાં ચિત્રા નક્ષત્ર ચરમ સમયમાં હોય છે. આ ઉક્ત ભાગ આખા મંડલનો ૧૨૪મો ભાગ છેઅને ચતુર્ભાગ મંડલનો ૩૧મો ભાગ છે. અર્થાત્ ૨૭ ભાગ ચાલવાથી અને ૨૮મા ભાગનો ભાગ જતાં અને બે વીશાંશ ભાગ અવશેષ રહે, તે છત્રાતિછત્ર યોગનું સ્થાન છે. એમજ જુદા-જુદા યોગના કુલ ૧૨ પ્રકાર કહેવાયા છે જેમાં છત્રાતિછત્ર યોગ છઠ્ઠો યોગ પ્રકાર છે. તેરમો પ્રાભૂત ચંદ્રની વધઘટ :– ચંદ્ર માસમાં ૨૯ ૢ દિવસ હોય છે. જેના ૮૮૫ ૢ મુહૂર્ત હોય છે. એમાં બે પક્ષ હોય છે. તેથી એક પક્ષમાં ૪૪૨ મુહૂર્ત હોય છે. એક પક્ષમાં ચંદ્રની હાનિ અને બીજા પક્ષમાં વૃદ્ધિ થાય છે. આથી ૪૪૨ ૪ મુહૂર્ત સુધી ઘટ Page #241 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૨૩૯ (હાનિ) થાય છે. તે વદીપક્ષ, કૃષ્ણ પક્ષ, અંધકાર પક્ષ છે અને પછી ૪૪ર (ફ મુહૂર્ત સુધી વૃદ્ધિ થાય છે. તે સુદ પક્ષ, ઉધોત પક્ષ, જયોત્સના પક્ષ છે. અમાવસ્યાના દિવસે એક સમયે ચંદ્ર પૂર્ણ આચ્છાદિત(ઢંકાયેલો) રહે છે અને પૂનમના દિવસે એક સમયે ચંદ્ર પૂર્ણ પ્રગટ રહે છે. બાકીના બધા સમયોમાં કંઈક આચ્છાદિત તો કંઈક પ્રગટ રહે છે. એક યુગમાં દર ચંદ્રમાસ અને ૧૨૪ પક્ષ હોય છે. દર અમાસ, દર પૂનમ હોય છે. એના અસંખ્ય સમય હોય છે. અર્થાત્ યુગમાં અસંખ્ય સમય ચંદ્રની હાનિ અને અસંખ્ય સમય વૃદ્ધિ થાય છે. ચંદ્રનું અયન :- અર્ધ ચંદ્ર મહિનામાં ચંદ્ર ૧૪ ૬ મંડલ ચાલે છે. અર્થાત્ ૧૪ મંડલ પૂરા પાર કરીને ૧૫માં મંડલના મા ભાગ ચાલે છે. સૂર્યના અર્ધ માસમાં ચંદ્ર ૧૬ મંડલ ચાલે છે. આત્યંતરથી બહાર જતા સમયે અમાસના અંતમાં ભાગ મંડલ સ્વ–પર અચલિત મંડલમાં ચાલે છે. પ્રવેશ કરતા સમયે પૂનમના અંતમાં ભાગ મંડલ અચલિતમાં ચાલે છે. લોકરૂઢિથી વ્યક્તિ ભેદની અપેક્ષા ન કરીને કેવળ જાતિ ભેદના આશ્રયથી એવું કહેવાય છે કે ચંદ્ર ૧૪૬ મંડલ ચાલે છે, પરંતુ વાસ્તવમાં બે ચંદ્ર મળીને એટલું ચાલે છે. તેથી એક ચંદ્ર ૧૪ અર્ધ મંડલ ચાલે છે. માટે પ્રથમ અયનમાં ચંદ્રર, ૪, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪ મું અર્ધ મંડલ દક્ષિણમાં અને ૩, ૫, ૭, ૯, ૧૧, ૧૩, ૧૫નો ભાગ અર્ધ મંડલ ઉત્તરમાં ચાલે છે. એ પ્રકારે ૭ અર્ધ મંડલ દક્ષિણમાં, હું અર્ધ મંડલ ઉત્તરમાં એમ કુલ ૧૩ ૩ અર્ધ મંડલ ચાલવાથી પ્રથમ ચંદ્ર અયન થાય છે. ચંદ્ર, યુગની સમાપ્તિ અંતિમ મંડલમાં પૂનમમાં કરે છે. માટે નવા પ્રથમ અયનને બહારથી આવ્યંતર મંડલમાં પ્રવેશ કરતા સમયે પ્રારંભ કરે છે. બીજું અયન આત્યંતરથી બહાર જતા સમયે કરે છે. ચંદ્ર, નક્ષત્ર અર્ધ માસમાં ચંદ્ર અર્ધ માસની અપેક્ષા ૧, અર્ધ મંડલ અધિક ચાલે છે. પૂર્ણ માસની અપેક્ષા બમણા સમજવા. તેથી ઉક્ત ૧૩૩ અર્ધ મંડલ નક્ષત્ર અર્ધ માસથી કહેલ છે. ચંદ્રના ચલિત અચલિત માર્ગ :- બીજા અયનમાં આવ્યંતરથી બહાર જતા સમયે ચંદ્ર ઉત્તરમાં અવશેષ ભાગ અર્ધ મંડલના ચાલીને, પછી બીજા મંડલના ૩ ભાગ દક્ષિણમાં અર્ધ મંડલના ચાલીને બીજા અયનનું પ્રથમ અર્ધ મંડલ પૂર્ણ કરે છે. આ રીતે ૧૩ ૩ મંડલ પાર કરીને બીજાં અયન પૂર્ણ કરે છે ત્યારે ૭ * પૂરું ભાગ પૂર્વમાં પરચલિતમાં ચાલે છે. ૭૩ ભાગ સ્વચલિત ઉપર ચાલે છે અને પશ્ચિમમાં ૬ ૮૩ ભાગ પર ચલિત ઉપર ચાલે છે. ૬ x ભાગ સ્વચલિત ઉપર ચાલે છે. અવશેષ ૨૪ ભાગ અચલિત ઉપર ચાલે છે. આમાં આવ્યંતર - Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત મંડલમાં ૐ અને બાહ્ય મંડલમાં ૐ ભાગ અચલિત ઉપર ચાલે છે. ત્રીજા અયનમાં બહારથી અંદર જતાં સમયે પહેલા મંડલમાં 3 બંનેના ચલિત ઉપર ચાલે છે. ુ ભાગ પરચલિત ઉપર અને ૢ ભાગ સ્વચલિત ઉપર ચાલે છે. એટલું જ બીજા મંડલમાં ચાલે છે. ત્રીજા મંડલમાં ૪, ૪ બંનેના ચલિત પર ચાલે છે. આ રીતે આખા મહિનામાં– ૧૩ × ૪ +૨ × ૐ પરચલિત પ૨, ૧૩ × હુઁ પોતાના ચલિત ઉપર, ૨ × TM + ૨ × ‡ + ૬, ર્ ઉભય ચલિત ઉપર ચાલે છે. અને ર × ૐ અચલિત પર ચાલે છે. ચૌદમો પ્રાભૂત શુકલ પક્ષમાં નિરંતર પ્રકાશ વધે છે. વદ પક્ષમાં નિરંતર અંધકાર વધે છે. શેષ વિવરણ તેરમા પ્રાભૂતના પ્રારંભમાં કહ્યા અનુસાર છે. ૫ ભાગ ચંદ્ર પ્રતિ દિન આવૃત્ત અનાવૃત્ત થાય છે. પંદરમો પ્રાભૂત ગતિ(ચાલ) :– બધાથી ધીમી ગતિ ચંદ્રની છે. એનાથી સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાની ક્રમશઃ વધારે-વધારે ગતિ છે. ચંદ્ર એક મુહૂર્તમાં પોતાના મંડલનો સૂર્ય એક મુહૂર્તમાં પોતાના મંડલનો નક્ષત્ર એક મુહૂર્તમાં પોતાના મંડલનો ભાગ ચાલે છે. ચંદ્રથી સૂર્ય ૬૨ ભાગ વધારે ચાલે છે. ચંદ્રથી નક્ષત્ર ૬૭ ભાગ વધારે ચાલે છે. સૂર્યથી નક્ષત્ર પાંચ ભાગ વધારે ચાલે છે. ૧૭૮ ૧૦૯૮૦૦ ૧૮૩૦ ૧૦૯૮૦૦ ભાગ ચાલે છે. ભાગ ચાલે છે. ૧૮૩૫ ૧૦૯૮૦૦ ગતિ સાથે યોગનો સંબંધ :- આ ગતિની હીનાધિકતાના કારણે ચંદ્રની સાથે નક્ષત્ર થોડો સમય ચાલીને યોગ જોડીને આગળ વધી જાય છે. પછી પાછળવાળું નક્ષત્ર આગળ વધીને સાથે થઈ જાય છે અને જોગ જોડે છે. આ પ્રકારે એક એક નક્ષત્ર ક્રમશઃ ૧૫, ૩૦ કે ૪૫ મુહૂર્ત યોગ જોડીને આગળ નીકળી જાય છે. આટલા મુહૂર્ત સાથે રહેવાનું કારણ એ છે કે નક્ષત્રોનો સીમા વિષ્ફભ વિમાનની આગળ પાછળ પણ બહુ હોય છે. એ સીમા જ્યારે ચંદ્રની સીધમાં રહે છે ત્યારે યોગ એજ નક્ષત્રનો ગણવામાં આવે છે. એની સીમા સમાપ્ત થવા પર પાછળ Page #243 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર વાળા નક્ષત્રની આગળની સીમા ચંદ્રની સીધમાં આવે છે. પછી એનું વિમાન અને પછી એની પાછલી સીમા. આમ પુરી સીમાની અપેક્ષા એટલા વધારે અર્થાત્ ૪૫ મુહૂર્ત સુધી યોગ કહેલ છે. આ રીતે ચંદ્રની સાથે ગ્રહોનો યોગ ક્રમ પણ ઉત્તરોત્તર મુહૂર્તોમાં ચાલતો રહે છે. સૂર્ય અને નક્ષત્રની ગતિમાં વધારે અંતર નથી માટે આ બન્નેનો યોગ અનેક દિવસો સુધી ચાલે છે. જેથી ૨૮ નક્ષત્રોનો યોગ થવામાં ૧ વર્ષ પૂર્ણ થઈ જાય છે. જ્યારે કે ચંદ્રની સાથે આ બધા નક્ષત્ર એક મહિનામાં યોગ પૂર્ણ કરે છે. એમના યોગકાળનું વર્ણન ૧૦મા પ્રાભૂતના બીજા પ્રતિ પ્રાકૃતમાં કહ્યું છે. આ જ રીતે સૂર્ય અને ૮૮ ગ્રહોનો યોગ કાળ પણ એક વર્ષમાં પૂર્ણ થાય છે. ચંદ્ર-સૂર્ય-નક્ષત્રની મંડલ ગતિ ઃ માસ આદિમાં ચંદ્ર મંડલ ગતિ સૂર્ય મંડલ ગતિ નક્ષત્ર મંડલ ગતિ ૪૬ ૧૩ ૪ ૧૪ નક્ષત્ર માસમાં ચંદ્ર માસમાં ઋતુ માસમાં સૂર્ય માસમાં અભિવર્જિત માસમાં એક અહોરાત્રમાં એક મંડલ ચાલવાનો સમય એક યુગમાં ૧૩ ૧ ૧૪ ૧૪ ૧૪ ૧૧ ૧૫ ૩ માં ઓછું ૨. દિન ૮૮૪ ૧૫ ૧૫૪ ૧૫ પૃ 올 ૨ દિવસ ૯૧૫ ૧૩ ૨૪૧ ૭ ૧૪ ૧૫૧૨૨ ૧૫, ૧૬ ¥‰ટટ ૩૫ રૂ થી ઢંકર વધુ ૨ દિવસમાં ૐ ઓછું (૧ ૩૪ દિવસ) ૧૮૩૫ સોળમો પ્રાભૂત લક્ષણ :~ (૧) ચંદ્રનું લક્ષણ પ્રકાશ કરવાનું છે. (૨) સૂર્યનું લક્ષણ પ્રકાશ અને તાપ કરવાનું છે. (૩) છાયા (ચંદ્રાચ્છાદન–સૂર્યાચ્છાદન)નું લક્ષણ અંધકાર કરવાનું છે. સત્તરમો પ્રાભૂત યોપચય :– ચંદ્ર સૂર્ય દેવ સાધિક એક પલ્યોપમ સ્થિતિ પૂર્ણ થતાં, એક ચવે છે, બીજા ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે પરંપરાથી અનંતકાળ સુધી થતું રહે છે. ચંદ્ર સૂર્ય વિમાનમાં પણ પૃથ્વીકાયના પુદ્ગલ ચવતા રહે છે અને નવા આવતા. રહે છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આ વિષયમાં ૨૫ માન્યતા છે. યથા સમય-સમયમા ચવે ઉપજે છે. મુહૂર્ત મુહૂર્તમાં યાવત્ પ્રત્યેક અવસર્પિણી ઉત્સર્પિણીમાં ઉત્પન્ન થાય છે અને મરે છે. પરંતુ આ માન્યતાઓ બધી અસમીચીન(અશુદ્ધ) છે. ર૪ર અઠારમો પ્રાભૂત ઊંચાઈ :- (૧) સમભૂમિથી સૂર્ય વિમાન ૮૦૦ યોજન ઊંચાઈ પર છે. ૮૮૦ યોજન ઊંચાઈ પર ચંદ્ર વિમાન છે. ૭૧૦ યોજનથી ૯૦૦ યોજનના વચમાં ગ્રહ, નક્ષત્ર તારા વિમાન છે. આ વિષયમાં ૨૫ માન્યતાઓ છે. કોઈ એક હજાર યોજન ઊંચા કહે છે. યાવત્ કોઈ ૨૫ હજાર યોજન સૂર્ય અને ૨૫ હજાર યોજન ચંદ્રને ઊંચા કહે છે. આ બધી અસમીચીન માન્યતાઓ છે. (૨) ચંદ્ર સૂર્યની નીચે પણ તારા વિમાન છે અને ઉપર પણ તારા વિમાન છે. આ ઉપર નીચેના તારા વિમાનમાં રહેનારા દેવ ચંદ્ર સૂર્ય વિમાનવાસી દેવોની અપેક્ષા કોઈ અલ્પ ઋદ્ધિવાળા પણ છે અને કોઈ તુલ્ય(સમાન) પણ છે. પૂર્વ ભવની તપ આદિ આરાધનાના કારણે એમ સંભવ છે, તે પણ ઇન્દ્ર સિવાયના દેવોની અપેક્ષાએ સમજવું. કારણ કે સામાન્ય સૂર્ય દેવોની ઉંમર જઘન્ય ♦ પલ્યોપમ હોઈ શકે છે અને તારા વિમાનવાસી દેવોની ઉત્કૃષ્ટ ઉંમર ૢ પલ્યોપમની હોય છે. તેથી સ્થિતિની અપેક્ષા જે સમાન છે તે સમાન ઋદ્ધિવાળા હોઈ શકે છે. પછી ભલે એ ઉપરના વિમાનમાં હોય કે નીચેના વિમાનમાં હોય. સૂર્ય ચંદ્રના ઇન્દ્રથી વિશેષ ઋદ્ધિવાળા તારા દેવ નથી હોતા કારણ કે એમની સ્થિતિ ઇન્દ્રથી વધારે કે સમાન હોતી નથી. દેવોની ઋદ્ધિની મહત્તા, ન્યૂનતામાં સ્થિતિનું પ્રમુખ કારણ હોય છે. (૩) ચંદ્ર સૂર્ય બન્ને બલદેવ વાસુદેવની જેમ હોય છે. તે બંનેની રાજ્ય ઋદ્ધિ એક જ હોય છે. પછી ભલે એને બલદેવની ઋદ્ધિ કહો કે વાસુદેવની. એજ પ્રકારે ચંદ્ર અને સૂર્ય બન્નેનો સંયુક્ત પરિવાર છે. ૨૮ નક્ષત્ર ૮૮ ગ્રહ ૬૬૯૭૫ ક્રોડા ક્રોડી તારા આ એક સૂર્ય ચંદ્રનો પરિવાર છે. (૪) મેરુથી જ્યોતિષી દૂર રહે છે– ૧૧૨૧ યોજન અને લોકાંતથી જ્યોતિષી દૂર રહે છે–૧૧૧૧ યોજન. (૫) જ્યોતિષી ક્ષેત્રમાં (૧) અભિજિત નક્ષત્ર બધા નક્ષત્રોમાં મેરુથી અધિક નજીક છે અને આત્યંતર મંડલમાં છે. (૨) મૂલ નક્ષત્ર બધાથી વધારે બાહ્ય ક્ષેત્ર સુધી લવણ સમુદ્રમાં છે. (૩) સ્વાતિ નક્ષત્ર બધાથી ઉપર છે અને (૪) ભરણી નક્ષત્ર બધા નક્ષત્રોથી નીચે છે. (૬) ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા બધાના વિમાન અર્ધ કપીલ્થ(કોઠા) ફળના આકારવાળા હોય છે. બધા નીચે સમતલ હોય ઉપરથી ગોળ ગુંબજના સમાન Page #245 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્રઃ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞાતિ સૂત્ર ર૪૩ જા જા مراسم م આકારવાળા હોય છે. સર્વ સ્ફટિક રત્નમય છે. તપનીય સુવર્ણની રેતી વિમાનમાં પથરાયેલી હોય છે. (૭) લંબાઈ પહોળાઈ આદિ આ પ્રમાણે છેનામ આયામ | બાહલ્ય વાહકદેવી સ્થિતિ ! દેવીની વિષ્ઠભ | જઘન્ય' ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ યો. | ૧૬૦૦૦ પલ. ૧પ. ૧ લા. વર્ષ પલ. ૫૦ હ. | સૂર્ય ! $યો. | ફ | ૧૬૦૦૦ પલ. ૧પ. ૧ હ. વર્ષ રે પલ. ૫૦૦ ગ્રહ | ૨ કોશ ! ૧ કોશ | ૮000 | ડું પલ. રે પલ. | ૧પલ. [ રે પલ. નક્ષત્ર ૧ કોશ | હું કોશ ૪૦૦૦ પલ. | - પલ. સાધિક | તારા | કોશ |૫00 ધ. ૨000 | ઉપલ. 3 પલ. ! ઉપલ. સાધિક સૂચના:- ચાર્ટમાં યો. = યોજન, ધ = ધનુષ, ૫. = પલ્યોપમ, પલ. = પલ્યોપમ, લા. લાખ, હ. = હજાર. ચંદ્ર અને સૂર્યની દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૫૦ હ. અને ૫૦૦ વર્ષ સમજવા. (૮) તારા, નક્ષત્ર, ગ્રહ, સૂર્ય, ચંદ્ર ક્રમશ: એક બીજાથી મહદ્ધિક હોય છે, જાતિ વાચકની અપેક્ષાથી. વ્યક્તિગત અપેક્ષાથી સ્થિતિ અનુસાર યથાયોગ્ય હીનાધિક થઈ શકે છે. અર્થાત્ સમાન સ્થિતિ હોય તો આ ક્રમિક મહદ્ધિકતા સમજવી. (૯) હાથી, ઘોડા, બળદ અને સિંહના આકારમાં વાહક દેવ ચારે દિશાઓમાં વિમાનની નીચે રહે છે. આ કેવલ ઔપચારિકતા માત્ર છે. વિમાન સ્વાભાવિક રીતે અનાદિથી ગતિ કરે છે. ચાર્ટમાં જેટલા વાહક દેવ કહ્યા છે એને ચાર ભાગોમાં વિભાજીત કરી ચારે દિશાઓમાં સમજી લેવું જોઈએ. (૧૦) મેરુ પર્વત અને નિષધ નીલ પર્વતોનાં કૂટના કારણે તારાઓનું પરસ્પર અંતર જઘન્યરયોજન છે, ઉત્કૃષ્ટ૧રર૪રયોજન છે. સ્વાભાવિક અંતર જઘન્ય ૫૦૦ ધનુષ, ઉત્કૃષ્ટ ર કોશ છે. ચંદ્ર સૂર્યનો દેવી પરિવાર જીવાભિગમ સૂત્રમાં અને સુખ ભોગ સંબંધી વર્ણન ભગવતી સૂત્રમાં શ. ૧૨, ઉદ્. માં છે. 'ઓગણીસમો પ્રાકૃત કે (૧) જેબૂદ્વીપમાં બે સૂર્ય, બે ચંદ્ર, ૫૬ નક્ષત્ર, ૧૭ર ગ્રહ, ૧૩૩૯૫૦ ક્રોડાકોડી તારા છે. આગળ પ્રત્યેક દ્વીપ સમુદ્રમાં વધારે વધારેની સંખ્યા છે. જીવાભિગમ સૂત્રમાં જુઓ. અહીં આ વિષયમાં ૧ર માન્યતા કહી છે. એમાં એ બતાવવામાં આવ્યું છે કે સંપૂર્ણ લોકમાં એક સૂર્ય, ચંદ્ર પ્રકાશ કરે છે. એ પ્રકારે ૩, ૩, ૭, ૧૦, ૧૨,૪૨, Page #246 -------------------------------------------------------------------------- ________________ ર૪૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત ૭૨, ૧૪૩, ૧૭૨, ૪૨૦૦૦, ૭૨૦૦૦, ચંદ્ર, સૂર્ય સંપૂર્ણ લોકમાં થવાની માન્યતા છે. પરંતુ આ માન્યતાઓ સાચી નથી. સંપૂર્ણ લોકમાં અસંખ્ય સૂર્ય અને અસંખ્ય ચંદ્ર છે અને એ બધાનો પોતાનો સ્વતંત્ર પરિવાર છે. (૨) નક્ષત્ર અને તારા હંમેશાં એક મંડલમાં રહીને પરિક્રમા કરે છે. સૂર્ય, ચંદ્ર ગ્રહોના મંડલ બદલતા રહે છે. આ બધા પોત પોતાના મંડલમાં મેરુ પર્વતની પરિક્રમા કરે છે. (૩) આ સૂર્ય, ચંદ્ર આદિ ઊંચાઈની અપેક્ષા જયાં છે ત્યાં જ રહે છે. નીચે કે ઊંચે નથી થતા, એ જ ઊંચાઈમાં મંડલ પરિવર્તન કરે છે. (૪) આ ચાર(તારાઓ છોડીને) જ્યોતિષીઓની ગતિ વિશેષથી મનુષ્યોના સુખ દુઃખના સંયોગ વિયોગ થાય છે. અર્થાત્ એમના નિમિત્તથી સુખ દુઃખના સંયોગનું જ્ઞાન થાય છે. (૫) બાહ્યથી આત્યંતર મંડલમાં આવતા સમયે સૂર્યનું તાપ ક્ષેત્ર વધે છે અને બહાર જતા સમયે ઘટે છે. ચંદ્રની નીચે ચાર અંગુલ દૂર નિત્ય રાહુનું વિમાન ચાલે છે. એકદિવસમાં ભાગ ચંદ્ર ઘટવધ થાય છે અને દર ભાગ કરવાની અપેક્ષાએ સ્થૂળ દષ્ટિથી ભાગ પ્રતિ દિન વધે ઘટે છે. (૬) મનુષ્યક્ષેત્રમાં સૂર્ય ચંદ્ર આદિ ચાલે છે. તેનાથી બહાર બધા ચંદ્ર, સૂર્ય પોતાના સ્થાને જ સ્થિર છે. (૭) ધાતકી ખંડના આગળ આગળના દ્વીપ સમુદ્રોમાં એના પછીના પૂર્વના દ્વીપ સમુદ્રની સૂર્ય સંખ્યાથી ત્રણ ગણા કરીને એની અંદર બધા દ્વીપ સમુદ્રોના સૂર્યની સંખ્યા ઉમેરવાથી જે રાશિ આવે તેટલા સૂર્ય, ચંદ્ર અને એના પરિવાર હોય છે. (૮) અઢી દ્વીપની બહાર ચંદ્રની સાથે અભિજિત નક્ષત્રનો યોગ છે અને સૂર્યની સાથે પુષ્યનક્ષત્રનો યોગ રહે છે. આ પ્રકારે તે હંમેશાં સ્થિર હોય છે. ત્યાં પ્રત્યેક સૂર્ય-સૂર્યનું અને ચંદ્ર-ચંદ્રનું પરસ્પર અંતર ૧,૦૦,૦૦૦(એક લાખ) યોજન છે તથા સૂર્ય અને ચંદ્રનું અંતર ૫૦ હજાર યોજનાનું હોય છે. (૯) જ્યોતિષીના ઈન્દ્રનો વિરહ ૬ મહિનાનો હોઈ શકે છે. એ સમયે ૪-૫ સામાનિક દેવો મળીને એ સ્થાન સંબંધી કાર્યની પૂર્તિ કરે છે. (૧૦) દીપ સમુદ્રનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં જુઓ. નોટ :– ગ્રહોના મંડલ આદિનું સ્પષ્ટીકરણ આગમમાં નથી. અર્થાત્ એમના મંડલ કેટલા છે? મુહૂર્ત ગતિ કેટલી છે? ઈત્યાદિ કોઈ પણ વર્ણન ઉપલબ્ધ નથી. IIIIIIIIIIII વીસમો પ્રાકૃત ||||IIIIIIIIIII) (૧) ચંદ્ર, સૂર્યને કોઈ અજીવ પુદ્ગલ છે એમજ માને છે. રાહુને પણ ૧૫ પ્રકારના Page #247 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્રઃ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ર૪૫ કાળા પુદ્ગલ માને છે અને કોઈ જીવ પણ માને છે. વાસ્તવમાં આ બધા વિમાન છે અને એના સ્વામી ચંદ્ર, સૂર્ય, રાહુ આદિ મહાન ઋદ્ધિ સંપન્ન વૈક્રિય શક્તિ સંપન્ન દેવ છે. (ર) રાહુના વિષયમાં લોકમાં વિવિધ કથન છે કે તે એક હાથથી સૂર્ય ચંદ્રને ગ્રહણ કરી બીજા હાથથી છોડે છે. મુખથી ગ્રહણ કરે છે અને મુખથી કાઢે છે. જ્યાંથી ગ્રહણ કરે છે ત્યાંથી કાઢે છે અથવા બીજી તરફથી કાઢે છે. (૩) વાસ્તવમાં રાહુ મહર્દિક દેવ છે. એના પાંચ રંગના વિમાન છે. કાળા રંગવાળા વિમાન સૂર્ય, ચંદ્રને આચ્છાદિત કરે છે. અર્થાત્ મનુષ્યો અને સૂર્ય, ચંદ્રની વચમાં રાહુ આવી જાય છે. તેથી જોવામાં બાધક થઈ જાય છે અને એમના પ્રકાશને આચ્છાદિત કરી દે છે. આ રાહુ વિમાન સૂર્ય ચંદ્રની પાસે નીચે આવી જાય છે. ત્યારે મનુષ્ય લોકમાં સૂર્ય, ચંદ્ર પૂર્ણ નથી દેખાતા. એમના પ્રકાશ પુંજ પણ અપૂર્ણ જેવા થઈ જાય ત્યારે સૂર્ય, ચંદ્ર ખંડિત કે આચ્છાદિત દેખાય છે. નિત્યરાહુ ચંદ્રના પૂર્ણ દેખાવમાં હંમેશાં બાધક બની રહે છે. કાંઈને કાંઈ ઓછું હીનાધિક સીધમાં આવતો રહે છે, સરકતો રહે છે. પર્વ રાહુ, સૂર્ય, ચંદ્ર બન્નેની નીચે ક્યારેક ક્યારેક આવે છે. એના પુદ્ગલ નિત્ય રાહુથી પણ વધારે કાળા હોય છે. (૪) પર્વ રાહુ ચંદ્રની નીચે ઓછામાં ઓછા ૬ મહિના પછી આવે છે અને ઉત્કૃષ્ટ ૪ર મહિના પછી આવે છે. એનાથી, વધારે સમય નથી હોતો. સૂર્યની નીચે આવતાં ઓછામાં ઓછા ૬ મહિનાનો સમય વ્યતીત થઈ જાય છે અને ઉત્કૃષ્ટ ૪૮ વર્ષ સુધી પણ એ પર્વરાહુ સૂર્યની નીચે આડે નથી આવતો. (૫) રાહુના દ્વારા ચંદ્ર, સૂર્ય પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ કયાંય પણ આચ્છાદિત કરી શકાય છે. કારણ કે એ ત્રણે મંડલ પરિવર્તિત કરે છે. એક જ મંડલમાં નથી ચાલતા. એ કારણે આચ્છાદિત થતા સૂર્ય ચંદ્ર વિવિધ આકારમાં આડા, ઊભા, તિરછા, બેઠા, સુતા ઈત્યાદિ કલ્પિત આકારોમાં) દષ્ટિ ગોચર થાય છે, માનવામાં કે કહેવામાં આવે છે. વાસ્તવમાં આ સર્વેય આચ્છાદિત થવાના વિવિધ પ્રકાર છે અને મંડલ પરિવર્તનના કારણે એમ બને છે. (૬) રાહુ, ચંદ્ર, સૂર્યને ગળી રહ્યો છે, વમન કરી રહ્યો છે, કુક્ષિ ભેદી રહ્યો છે, ઘાત કરી રહ્યો છે, ઈત્યાદિ કથન પણ આચ્છાદિત કરવાની ભિન્નતાઓના કારણે કલ્પના કરી લોકો દ્વારા કહેવામાં આવે છે, માનવામાં આવે છે, એવી સંજ્ઞા આપવામાં આવે છે. (૭) ચંદ્ર વિમાનનું નામ મૃગાંક છે. તે સુંદર સુરૂપ છે. તે દેવ પણ સુંદર, સૌમ્ય, ક્રાંતિવાળા હોય છે. એટલા માટે ચંદ્રને શશિ પણ કહેવામાં આવે છે. વિમાનના રત્નોની પ્રભામાં કંઈક હીનઅધિક એવંવિશેષતા આ પ્રકારની છે કે જેમાં મનુષ્ય લોકમાં દેખાતા ચંદ્રની વચમાં મગ જેવા આકારનો આભાસ થાય છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ર૪૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીતા (૮) લોકમાં સમય, આવલિકા, મુહૂર્ત, દિવસને આદિ કરનારો સૂર્ય જ છે. સૂર્યોદયથી નવા વર્ષ, નવા દિવસ, નવા યુગ અને ઉત્સર્પિણી-અવસર્પિણીનો પ્રારંભ થાય છે, આદિ થાય છે માટે એને આદિત્ય કહેવામાં આવે છે. દિવસ અને રાત પણ સૂર્યની પ્રમુખતાથી થાય છે. આકાશ મંડલમાં પ્રકાશ અને તાપરૂપે પણ સૂર્યનું સામ્રાજય છે. સૂર્યના અભાવથી અંધકાર એવં રાત થાય છે. એના સમકક્ષ ચંદ્ર આદિ બધા પ્રકાશમાન પદાર્થ ફિક્કા નજરે પડે છે. આ રીતે સૂર્ય કાળ, દિવસ સંવત્સર, યુગ વિગેરેની આદિનું અને નિર્માણનું પ્રધાન નિમિત્ત છે. એટલા માટે એને આદિત્ય કહેવામાં આવ્યો છે. ટિપ્પણ – આ કારણે પંચાંગનું નિર્માણ કરનારા સૂર્યોદયની પ્રધાનતાથી જ તિથિ, તારીખ સૂચિત કરતા થકા સંપૂર્ણ પંચાંગ બનાવે છે. એટલું હોવા છતા પણ લોકમાં વિદ્વાન ગણાવાવાળા લોકો પંચાંગમાં સૂચિત તિથિને છોડીને અસ્ત તિથિથી પર્વ દિવસના ઉપવાસ આદિ વ્રત કરે છે. આ એમનો લૌકિક ભ્રમિત પ્રવાહ માત્ર છે. કારણ કે બધી તિથિઓની, યુગની, સંવત્સરની આદિ કરવીવાળો તો સૂર્યને જ આગમમાં કહ્યો છે. તો પર્વતિથિની આદિ એના કરવામાં અસ્વીકાર કરવો કેમ ઉપયુક્ત હોઈ શકે છે? આગમોના પ્રાચીન વ્યાખ્યાનકારોએ પણ ઉપવાસ આદિ વ્રત પ્રત્યાખ્યાન બધા સૂર્યોદયની પ્રમુખતાની તિથિથી કરવાનું વિધાન કર્યું છે. પ્રમાણ માટે જુઓ– અભિધાન રાજેન્દ્ર કોશ તિહિ’ શબ્દ. તો પણ જૈનાગમવેત્તા લૌકિક પ્રવાહથી પર્વ તિથિ સંવત્સરીનો ઉપવાસ પણ ભાદરવા સુદી પાંચમ પંચાંગ સૂચિત સૂર્યોદય તિથિને છોડીને કરવા લાગે છે, આ લૌકિક નકલ આગમ સમ્મત નથી. કારણ કે આદિત્ય-સૂર્ય દિવસ આદિની આદિ કરવાવાળો કહ્યો છે. અતઃ કોઈ પણ પર્વ દિવસની અસ્ત સમયથી આદિ(પ્રારંભ) માનવી તે આગમ સમ્મત નથી. એટલા માટે પંચાંગકાર પણ બધી તિથિઓને સૂર્યોદયના લક્ષ્યથી અંકિત કરે છે. કોઈ પણ પંચાંગ સૂર્યાસ્તના લક્ષ્યથી આજ સુધી બન્યું નથી કે બનવાનું નથી. નિષ્કર્ષ એ છે કે પર્વતિથિના ઉપવાસ આદિપંચાગમાં લખેલી તિથિથી કરવા જોઈએ. આગમમાં પર્વતિથિ, અષ્ટમી, ચતુર્દશી, અમાવસ્યા, પૂર્ણિમા એવં સંવત્સરી કહેવામાં આવી છે. એમાંથી અષ્ટમી ચતુદર્શી આદિના ઉપવાસ વગેરે વ્રત નિયમ પંચાંગમાં લખેલી તિથિમાં કરાય છે. પરંતુ પાખી કે સંવત્સરીના ઉપવાસ આદિને માટે આ પંચાંગની તિથિને છોડીને અસ્ત તિથિને શોધાય છે. આ અપૂર્ણ અને ભ્રમિત નકલ પરંપરા છે કિન્તુ આગમથી સંગત નથી.] ૯) જ્યોતિષી દેવોના કામ ભોગ જનિત સુખ આદિનું ઉપમાં યુક્ત વર્ણન ભગવતી For Private &- Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર સૂત્રમાં કથિત વર્ણનની સમાન સમજવું. ૧૦) ગ્રહ ૮૮ છે. એમના અલગ-અલગ ૮૮ નામ સૂત્રમાં છે. જેમાંથી શનિશ્ચર, ભસ્મ, ધૂમકેતુ, બુધ, શુક્ર, બૃહસ્પતિ, રાહુ, કાલ, મહાકાલ, એક જટી, દ્વિજટી, કેતુ આદિ ગ્રહોના નામ લોકમાં વિશેષ પ્રચલિત એવં પરિચિત છે. ܀܀܀܀܀ ૨૪૦ આગમ ઉપસંહાર :- વિનયવાન, ધૈર્ય સંપન્ન અને અનેક યોગ્યતાઓથી યુક્ત શિષ્ય માટે જ આગમનું અધ્યયન ગુણ વૃદ્ધિ કરવાવાળું હોય છે. અવિનીત, ઘમંડી, કુતુહલી, અસ્થિર પરિણામી, વિષમભાવીને આગમ જ્ઞાનનું સાચું પરિણમન થતું નથી. તેથી આ શાસ્ત્રના અધ્યયન માટે પણ સાચી યોગ્યતાનું વિશેષરૂપથી ધ્યાન રાખવું જોઈએ. કેમ કે આમાં આધ્યાત્મિક વિષય નહીં હોઈને તાત્ત્વિક વિષય છે અને એમાં પણ ગણિત વિષય વધારે છે. તેથી સાધકની પરિણમન શક્તિનો વિચાર કરીને જ આ સૂત્રનું અધ્યયન કરવું જોઈએ. પરંતુ યોગ્ય શિષ્યને પણ આ શાસ્ત્રનું અધ્યયન ન કરાવવું એ તો જૈન શાસનનો એક અપરાધ જ છે. = ટિપ્પણ : આગમ સદા કંઠસ્થ પરંપરામાં જ બધા તીર્થંકરોના શાસનમાં ચાલે છે. ત્યારે જ ઉક્ત ઉપસંહાર સૂચિત નિર્દેશનું યથાર્થ પાલન થાય છે. પરંતુ હુંડાઅવસર્પિણીના ચોવીસમાં તીર્થંકરના આ શાસનમાં ઘણા કારણોથી આગમોના લેખન અને પ્રકાશનનો યુગ ચાલે છે. એમાં ઉક્ત નિર્દેશનું પાલન બંને તરફથી વિકૃત થઈ રહ્યું છે. અર્થાત્ યોગ્ય અયોગ્ય કોઈ પણ વાંચી શકે છે. આર્ય અનાર્ય કોઈ પણ વ્યક્તિ આ સૂત્રોની નકલ કરીને પોતાની પાસે રાખી શકે છે અને પ્રકાશિત થવાથી તે નિયમ, નિયમ સુધી જ રહે છે. આચાર્ય ઉપાધ્યાય પદનું માન સમ્માન લેવાવાળા પણ યોગ્ય શિષ્યોને સૂત્રોનું અને પ્રસ્તુત સૂત્રનું અધ્યયન કે ક્રમિક અધ્યયન નથી કરાવતા અને કંઈક(ઘણા) મનમાની અધ્યયન પણ કરે છે અને ઘણા યોગ્ય હોવા છતાં પણ યોગ્ય સમયે અધ્યયન નહીં કરીને અન્ય પ્રવૃત્તિમાં લાગી જાય છે. આ શાસન રક્ષક પદવીધરોનો વિશેષ પ્રમાદ અને દોષ કહી શકાય છે. આ દોષના નિવારણની પ્રમુખતા થી પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતર, વિવેચન અને સારાંશસૂત્રોના સર્જનની આવશ્યકતા સમાજમાં ઉત્પન્ન થાય છે. એટલું બધુ થવા છતાં પણ પ્રત્યેક આગમ જીજ્ઞાસુને આ ઉપલબ્ધ ભાષાંતરિત આગમોથી પોતાની પ્યાસ છિપાવવામાં ગુણવૃદ્ધિનો વિવેક રાખવો જોઈએ. ગંભીરતા, નમ્રતા ગુણોમાં ઉપસ્થિત રહીને અને લક્ષ્યને કાયમ રાખીને જ જ્ઞાન વૃદ્ધિ કરવી જોઈએ. આવું કરવાથી યુગની ઉપલબ્ધિનો લાભ લેવા છતાં પણ હાનિથી બચી શકાય છે. આ જ સામાન્ય પાઠકો અને સાધકો માટે શ્રેયસ્કર છે. કેમ કે ઘણાખરા શ્રમણો, ગુરુઓ, આચાર્ય, ઉપાધ્યાયો, પ્રવર્તકોએ પોતાના ' Page #250 -------------------------------------------------------------------------- ________________ ર૪૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત શિષ્યોને અને યોગ્ય શ્રમણોપાસક પરિષદને આગમજ્ઞાન દેવાના પોતાના કર્તવ્યને ઉપેક્ષિત કરી નાખ્યું છે અને કરી પણ રહ્યા છે. એવા સમયમાં પ્રકાશિત ઉપલબ્ધ આગમોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જ લાભપ્રદ છે અને આવશ્યક પણ બની ગયો છે. પ્રસ્તુત આગમ સારાંશ લેખન પણ એવા જ યુગની આવશ્યકતાની પૂર્તિ હેતુ છે અને અત્યંત સરળ રીતે આવશ્યક શેય તત્ત્વોને સામાન્ય જિજ્ઞાસુ સાધકો, પાઠકોની અપેક્ષાએ તૈયાર કરવામાં આવ્યું છે. માટે વિવેકપૂર્વક ગુણોની વૃદ્ધિ કરતા જતાં વિનય તેમજ સરલતાની સાથે આનું અધ્યયન કરી પોતાની આગમવાણી પાનની તૃષાને શાંત કરવી જોઈએ. | ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂણ એક વિચારણા – આ સૂત્રના નામથી એક બે પાના જેટલો જ પાઠ ઉપલબ્ધ છે. એમાં પણ વિષયોનું સંકલન સૂચન માત્ર છે અને તે વિષય પ્રાયઃ સૂર્ય પ્રજ્ઞપ્તિ રૂપ જયોતિષ ગણ રાજ પ્રજ્ઞપ્તિમાં અંકિત છે. માટે આ સૂત્ર લિપિ કાલના દોષથી દૂષિત છે. આ સૂત્ર સ્વતંત્ર હતું કે કયા રૂપમાં હતું, આના ૧-૨ પાના કેમ કેવી રીતે અવશેષ રહ્યા? જેમાં પણ સૂર્ય પ્રજ્ઞપ્તિના વિષયોનું સંકલન માત્ર છે પાહુડ પ્રતિ પાહુડ પણ એમ જ કહ્યા છે. અતઃ ઉક્ત પ્રશ્નો ઇતિહાસજ્ઞોના શોધકાર્ય માટે છે. વાસ્તવમાં આ સૂત્ર થોડી પણ સ્વતંત્રતા સાથે આજે ઉપલબ્ધ નથી. અતઃ આને સૂત્ર કહેવું અને ગણત્રીમાં ગણવું એ પણ એક પ્રવાહ પરંપરા માત્ર છે. વસ્તુતઃ આ બને સૂત્રોને એક સૂત્ર જ ગણવું જોઈએ. ઉપલબ્ધ બને સૂત્રની શરૂઆતની સૂચક ગાથાઓમાં કયાંય સૂર્ય પ્રજ્ઞપ્તિ કે ચંદ્ર પ્રજ્ઞપ્તિ નામ નથી. બન્ને જગ્યાએ જ્યોતિષ(ગણ)રાજ પ્રજ્ઞપ્તિ જ નામ અંકિત છે. યથા –ામે રૂન્દ્રભૂત્તિ, જોયમો વિડળ તિવિહેબ ! पुच्छइ जिणवर-वसहं, जोइस रायस्स पण्णत्तिं ॥ પર્વ નો ના રાય પvપત્તિ | ચંદ્ર પ્ર. ગાથા-૪, સૂર્ય પ્ર. ગાથા-૪) સારાંશ એ છે કે આજે ન તો સૂર્ય પ્રજ્ઞપ્તિ નામક કોઈ શાસ્ત્ર ઉપલબ્ધ છે અને ન કોઈ ચંદ્ર પ્રજ્ઞપ્તિના નામે. આ નામથી પ્રચલિત આ બંને સૂત્રોમાં જ્યોતિષ (ગણ)રાજ પ્રજ્ઞપ્તિ નામ જ મૂળ પાઠની ત્રીજી અને ચોથી ગાથાઓમાં અંકિત છે. એટલા માટે આ સૂત્ર જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સંજ્ઞક છે અને એક જ છે. એક સૂત્રના જ આ અલગ-અલગ નામ પ્રચલિત થયા છે અને નંદી સૂત્રમાં પણ નામ સંકલન એમજ પ્રચલનથી પરિવર્તિત થયા છે. કેમ કે નદી સૂત્રની નામાવલીમાં એવા પ્રચલિત પરિવર્તનોની સમય-સમય પર અસર થઈ જ છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ર૪૯ ત્યારે જ નિરિયાવલિકા-ઉપાંગ સૂત્રના ૫ વર્ગોના ૫ સૂત્ર રૂપમાં નામ અંકિત થયા છે. નોંધ:- આ સૂત્ર સારાંશમાં વિષયોને સ્પષ્ટ કરવાનો પ્રયત્નો કર્યોજ છે. છતાં પણ વિશેષ અધ્યયનના જિજ્ઞાસુઓએ આ સૂત્રની ટીકા અનુવાદ આદિ જે પણ તેઓને ઉપલબ્ધ હોય તેનાથી પોતાની ઇચ્છા પૂરી કરી લેવી જોઈએ. જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર સંપૂર્ણ વિ. 32 પરિશિષ્ટ – ૧: જ્ઞાતવ્ય ગણિત (૧) એક યુગમાં ૧૮૩૦ દિવસ હોય છે, જેમાં નક્ષત્ર માસ ૬૭ હોય છે. અતઃ ૧૮૩૦માં ૭નો ભાગ કરવાથી નક્ષત્ર માસના દિવસ નીકળી જાય છે અને તેને ૩૦ વડે ગુણવાથી નક્ષત્ર માસના મુહૂર્ત નીકળે છે. યથા - ૧૮૬૦ - ૬૭ = ૨૭ ૨ = ૨૭ દિવસ ૯ - મુહૂર્ત. ૨૭ છે. X ૩૦ = ૮૧૭ મુહૂર્ત હોય છે નક્ષત્ર માસમાં. આ પ્રકારે જ ચન્દ્ર માસ આદિમાં દિવસ અને મુહૂર્ત કાઢવામાં આવે છે. (૨) સૂર્ય એક વર્ષના ૩૬૬ દિવસોમાં ૧૮૪ મંડલમાં સંચરણ કરે છે. જેમાં પહેલા અને અંતિમમાં એકવાર અને શેષ ૧૮ર માં બે વાર એવી રીતે ૧૮૦ x ૨ + ૨ = ૩૪ દિવસ એક વર્ષમાં થાય છે. ૫ વર્ષનો યુગ કહેવાય છે. અતઃ ૩૬ ૪ ૫ = ૧૮૩૦ દિવસનો યુગ હોય છે. એના જ આધારથી ચન્દ્ર નક્ષત્ર આદિના માસ દિવસ આદિ કાઢવામાં આવે છે. મુખ્યતા સૂર્ય વર્ષથી જ છે. યુગ પણ સૂર્ય સંવત્સરના દિવસોનો યોગ છે. શેષ ચન્દ્ર નક્ષત્ર આદિના માસ વર્ષ આદિનો આમાં સમવતાર કરવામાં આવે છે. એટલે જ બધા જ્યોતિષોમાં સૂર્ય લોકવ્યવહારમાં પ્રધાન છે. યુગ તિથિ આદિનો આદિકર્તાપ્રારંભ કર્તા છે, એટલે જ લૌકિક પંચાગમાં સૂર્યના ઉદયની મુખ્યતાથી તિથિઓ અંકિત કરવામાં આવે છે. (૩) સૂર્ય મંડલ ૧૮૪ છે અને તેઓના અંતર ૧૮૩ છે. અંતર ૨-૨ યોજનાના છે અને મંડલ યોજના છે અને પરસ્પર ગુણીને યોગ કરવાથી પૂર્ણ સંચરણ ક્ષેત્ર નીકળી જાય છે. યથા – ૨ x ૧૮૩ = ૩૬૬ અને 4 x ૧૮૪ = ૧૪૪ . આ બંનેનો સરવાળો કરતાં ૩૬+૧૪૪ ,, = ૫૧0 યોજન સંચરણક્ષેત્ર છે. મંડલ પરિધિજ્ઞાન – આત્યંતર મંડલની પરિધિ ૩,૧૫,૦૮૯ યોજન છે, એનો Page #252 -------------------------------------------------------------------------- ________________ રપ૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત| ૧ | ૧ O૧પ૬O આયામ વિષ્કમ(વ્યાસ) ૯૯૬૪૦યોજન છે. વ્યાસનો વર્ગ કરીને ૧૦ ગણા કરીને પછી વર્ગમૂલ કાઢવાથી જે રાશિ પ્રાપ્ત થાય છે તે પરિધિનું પરિમાણ હોય છે. યથા – ૯૯૬૪0 x ૯૯૬૪૦ x ૧૦ = ૯૯,૨૮,૧૨,૯૬,૦૮ આનું વર્ગમૂલ કાઢવાથી ૩,૧૫,૦૮૯ પૂર્ણાક આવે છે અને ૧૮૦૭૯ શેષ રહે છે. માટે પરિધિ ત્રણ લાખ ૧૫ હજાર નેવ્યાસી યોજન સાધિક હોય છે. - દરેક આગળના મંડલમાં પણ વ્યાસ વધવાથી ૧૭ યોજન પરિક્ષેપ વધે છે. આ જાણવા માટે પાના એકસઠિયા ભાગ કરીને એની ઉક્ત વિધિથી પરિધિ કાઢી પુનઃ એ એકસઠિયા ભાગોથી યોજના બનાવી લેવા જોઈએ. યથા– ૫ = ૬૧ ૪૫ + ૩૫ = ૩૪૦ એકસઠિયા ભાગ પ્રમાણ વિખંભ (વ્યાસ) પ્રતિમંડલ માં વધે છે. એની પરિધિ પરિમાણ ૩૪૦ x ૩૪૦ x ૧૦ = ૧૧,૫૬,૦૦૦ આનું વર્ગ મૂલ આ પ્રકારે કાઢવું જોઈએ. ૧૦૭૫ એકસઠિયા ભાગ ૧૦૭પ + ૧ = ૧૭ યોજના ૧] ૧,૧૫,50,00 સ્કૂલ દષ્ટિથી ૧૮ યોજન પ્રતિ મંડલમાં પરિધિ વધવાનું કહેવાય છે. વૃદ્ધિ+પ્રથમ મંડલ = અંતિમ મંડલ. . ૭] ૧૪૪૯ ૧૭૪ ૧૮૩ = ૩રરપ + ૩૧પ૦૮૯ = ૨૧૪૫ ૧૧૧૦૦ ૩૧૮૩૧૪. પ | ૧૦૭૫ ૨૧૫૦, ૦૦૩૭૫ સર્વ બાહ્ય મંડલનો પરિક્ષેપ(પરિધિ) ઉપરોક્ત વર્ગમૂલ પદ્ધતિથી ૩,૧૮,૩૧૪ યોજના અને શેષ ૮૩૯ અંશ રહે છે. જે સ્થૂલ દષ્ટિથી (વ્યવહારથી) ૩૧૮૩૧૫ યોજન કહેવાય છે. યથા – ૧000 x 1000 x ૧૦ = ૧૦,૧૩,ર૪,૩૫,૦૦૦ આ સંખ્યાનું વર્ગમૂલ ઉક્ત વિધિથી કાઢતાં ૩,૧૮,૩૧૪ યોજન સાધિકનીકળી આવે છે. (૪) પ્રત્યેક મંડલની પરિધિમાં મુહૂર્તને ભાગ દેવાથી એ મંડલની મુહૂર્ત ગતિ નીકળી આવે છે. યથા–૩૧૫૦૮૯+ ૬૦ = પરપ૧ ક યોજન પ્રથમ મંડલની મહુર્ત ગતિ છે. ૩૧૮૩૧૫ + ૬૦ = પ૩૦૫યોજન અંતિમ મંડલની મુહૂર્ત ગતિ છે. (૫) ચંદ્રની સાથે શતભિષક નક્ષત્ર ૧૫ મુહૂર્ત યોગ કરે છે અર્થાતુ અર્થો દિવસ યોગ કરે છે અને એક દિવસના ૭ ભાગની અપેક્ષા 9 x = ૩૩ ભાગ દિવસ. સુર્યની સાથે એના પાંચમા ભાગ જેટલા દિવસના યોગ હોય છે. 9 X R = 8 દિવસ = ૬ દિવસ ર૧ મુહૂર્ત. ૩૦ મુહૂર્તવાળાના એનાથી બે ગણા ૪૫ મુહૂર્તવાળાના એનાથી ત્રણ ગણા હોય છે. અર્થાત્ ચંદ્રના યોગ કાલથી સૂર્યના Page #253 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞાતિ સૂત્ર | | રંપ૧ યોગ કાલણ ગણા હોય છે. ૬) એક યુગ ૧૮૩૦ અહોરાત્રનો હોય છે. જેમાં સૂર્ય ૧૮૩૦ અર્ધ મંડલ ગતિ કરે છે. ચંદ્ર ૧૭૬૮ અર્ધ મંડલ ગતિ કરે છે. નક્ષત્ર ૧૮૩૫ અર્ધ મંડલ ગતિ કરે છે. અતઃ એક અહોરાત્રમાં સૂર્ય ૩ અર્ધ મંડલ; ચંદ્ર 18 અર્ધ મંડલ અને નક્ષત્ર 33 અર્ધ મંડલ ગતિ કરે છે. અર્થાત્ એક અહોરાત્રમાં સૂર્ય એક અર્ધ મંડલ, ચંદ્ર એક અધ મંડલમાં ભાગ ઓછું, નક્ષત્ર એક અર્ધ મંડલથી ૧૩ ભાગ અધિક ચાલે છે. જ્યારે ચંદ્રને ૧૭૬૮ અર્ધ મંડલમાં ૧૮૩૦ દિવસ લાગે છે. ત્યારે ૧ અર્ધ 2 x મડલમા = ૪ દિવસ. તો ચંદ્રને એક પૂર્ણ મંડલમાં = - ૨ ૩ દિવસ લાગે છે. ૧૮૩) ८८४ ૧૭૮ પરિશિષ્ટ – ૨: ) નક્ષત્ર તત્ત્વ વિચાર (નક્ષત્રનો થોકડો) ) બાર દ્વારોથી અહીં નક્ષત્રોનો વિચાર કરવાનો છે. યથા– (૧) નક્ષત્ર નામ (૨) આકાર (૩) તારા સંખ્યા (૪) મંડલમાં નક્ષત્ર (૫) રાત્રિ વાહક (૬) મંડલ સંબંધ (૭) યોગ (૮) સીમા વિધ્વંભ (૯) યોગકાલ (૧૦) મુહૂર્ત ગતિ (૧૧) મંડલઅંતર (૧૨) માસ સંવત્સર કાલમાન. (૧ થી ૩) નામઆકાર,તારા – એમનો ચાર્ટ ૧૦મા પ્રાભૃતના આઠમા નવમા પ્રતિ પ્રાભૃતમાં આપવામાં આવ્યો છે. (૪) મંડલમાં નક્ષત્ર :- નક્ષત્રના આઠ મંડલ છે એમાં નક્ષત્ર આ પ્રકારે છે– (૧) પહેલા મંડલમાં – અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષક, પૂર્વાભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાલ્ગની, ઉત્તરા ફાલ્ગની અને સ્વાતિ એ ૧ર નક્ષત્ર છે.(ર) બીજા મંડલમાં - પુનર્વસુ, મઘા એ બે છે. (૩) ત્રીજા મંડલમાં -કૃતિકા. (૪) ચોથા મંડલમાં - ચિત્રા, રોહિણી (૫) પાંચમા મંડલમાં - વિશાખા (૬) છઠ્ઠા મંડલમાં - અનુરાધા (૭) સાતમા મંડલમાં – જયેષ્ઠા (૮) Page #254 -------------------------------------------------------------------------- ________________ રપર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત | નક્ષત્ર ૦ ૦ | © જ આઠમા મંડલમાં – મૃગશીર્ષ, આદ્ર, પુષ્ય, અશ્લેષા, હસ્ત, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્ર છે. (૫) રાત્રિ વાહક – આનો ચાર્ટ દસમા પ્રાભૃતના દસમા પ્રતિપ્રાકૃતમાં છે. (૬) મંડલ સંબંધઃ- (૧) ચંદ્રના મંડલથી નક્ષત્ર મંડલનો સંબંધ – ૧, ૩, ૬, ૭, ૮, ૧૦, ૧૧ અને ૧પ.(૨) નક્ષત્ર મંડલનો સૂર્યના મંડલથી સંબંધ – ૧, ૨, ૭, ૮ (૩) સૂર્ય મંડલનો ચંદ્ર મંડલથી સંબંધ – ૧, ૨, ૩,૪,૫, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ (૪) ચંદ્ર મંડલ સાથે સૂર્ય અને નક્ષત્ર મંડલનો અર્થાત્ ત્રણેનો મંડલ સંબંધ:ચંદ્રનો ૧-૩-૧૧-૧૫. નક્ષત્રનો ૧-૨-૭-૮. સૂર્યનો ૧-૨૭-૧૪૪-૧૮૪. (૭) જોગઃ યોગ દક્ષિણ યોગ -નક્ષત્ર મૃગશીર્ષ આદિ ઉત્તર યોગ ૧ર-નક્ષત્ર અભિજિત આદિ ત્રણે યોગ –કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા અનુરાધા દક્ષિણ અને પ્રમર્દ ૨-પૂવષાઢા, ઉત્તરાષાઢા પ્રમર્દ ૧-જયેષ્ઠા (૮) સીમા વિખંભ :- પોત પોતાના મંડલના ૧૦૯૮00 ભાગમાંથી નિમ્ન ભાગ પ્રમાણ આ નક્ષત્રોનો સીમા વિખંભ (પોતાનો યોગ ક્ષેત્ર) છે. ૩૦ ભાગ અભિજિત ૧૦૦પ ભાગ શતભિષક, ભરણી, આદ્રા, અશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા ૨૦૧૦ ભાગ શ્રવણ ધનિષ્ઠા આદિ– ૧૫. (પ્રાભૃત 10/ર) ૩૦૧પ ભાગ ઉત્તરા ભાદ્રપદ, રોહિણી, પુનર્વસુ, ઉત્તરા ફાલ્યુની વિશાખા, ઉત્તરાષાઢા (૯) યોગ કાલ :નક્ષત્ર ચંદ્રની સાથે સૂર્યની સાથે અભિજિત ૯ શું મુહૂર્ત ૪ દિવસ ૬ મુહૂર્ત નક્ષત્ર ૧૫ મુહૂર્ત ૬ દિવસ ૨૧ મુહૂર્ત ૧૫ નક્ષત્ર ૩૦ મુહૂર્ત ૧૩દિવસ ૧ર મુહૂર્ત ૪૫ મુહૂર્ત ૨૦ દિવસ ૩ મુહૂર્ત દ નક્ષત્ર Page #255 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર ઃ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (૧૦) મુહૂર્ત ગતિ :-- સૂર્ય ચંદ્ર પ્રથમ મંડલ પર૫૧ ૫૦૭૩ ૭૭૪૪ ૧૩૭૨૫ ૩૦ ૩૧૩ ૧૮૨૩ ૨૧૯૬૦ ૫૧૨૫ નક્ષત્ર પરપ ૫૩૧૯ (૧૧) મંડલ અંતર ઃ– સૂર્ય વિમાન યોજન, ચંદ્ર ૢ યોજન, નક્ષત્ર વિમાન એક કોશ છે. આ લંબાઈ પહોળાઈ છે. ઊંચાઈ એનાથી અડધી છે. આઠ નક્ષત્ર મંડલમાં સાત અંતર ૩૨૭૧ ૩૫૪ (૧) ૭૨ ૧૧, ૩ (૨) ૧૦૯ ૧૧, ૪ (૩) ૩૬ ૫, ૬, (૪) ૩૬૧ ૪ (૫) ૭૨ ૧, ૪ (૬) ૩૬ ૫, ૪ (૭) ૧૪૫ ૧, ૩ ૬૧ સૂર્ય મંડલનું અંતર ૨-૨ યોજન છે. ચંદ્ર મંડલનું ૩૫ ૨, ૪ યોજનનું અંતર છે. (૧૨)પાંચ સંવત્સરનું કાળમાન : ક્રમ | સંવત્સર | માસના દિવસ યુગમાં માસ સંવત્સરના દિવસ યુગના દિવસ ૧ નક્ષત્ર ૨૭ ૭ ૨ ચંદ્ર ૨૯૨ ૩ તુ 30 ૪ સૂર્ય ૫ અભિવર્ધિત છેલ્લુ મંડલ ૫૩૦૫ ૩૬o ૩૬૬ ૩૮૩ ૯૯૦ ૧૩૭૨૫ ર ૧ ço ૫૭મા. ૭ દિ. ૧૧ મુહૂર્ત સૂચના :– ચાર્ટમાં મા. = માસ, દિ. - દિવસ. મેળાપ ક્યારે ? :- (૧) ચંદ્ર સૂર્યના માસનો મેળાપ-૨ વર્ષમાં લગભગ (૨) ચંદ્ર સૂર્ય સંવત્સરનો મેળાપ-૩૦ વર્ષમાં (ર ×૧૨) (૩) ચંદ્ર, સૂર્ય, ઋતુ અને નક્ષત્ર સંવત્સરનો મેળાપ-૬૦ વર્ષોમાં (૪) પાંચેયનો મેળાપ– (૧) ૭૮૦ સૂર્ય સંવત્સરમાં (૨) ૮૦૬ ચંદ્ર સંવત્સરમાં (૩) ૮૭૧ નક્ષત્ર સંવત્સરમાં (૪) ૭૯૩ ૠતુ સંવત્સરમાં (૫) ૭૪૪ અભિવર્ધિત સંવત્સરમાં થાય છે. po hope hope noor no ૧૩૫ ૨૧૯૬૦ ૫૩ ૧૬૩૮*૪ ૧૭૭૦ ૧૮૦૦ ૧૮૩૦ ૧૯૧૮૪ Page #256 -------------------------------------------------------------------------- ________________ રપ૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત પરિશિષ્ટ-૩: જ્યોતિષ મંડલ (વિજ્ઞાન અને આગમની દક્ષિા જેને સિદ્ધાંતાનુસાર પૃથ્વી પ્લેટના આકારે ગોળ અસંખ્ય યોજના રૂપ છે. તે સ્થિર છે. પ્રાણ જગત એના પર ભ્રમણ કરે છે. યાન, વાહન એના પર ભ્રમણ કરે છે. અને આ ભૂમિની ઉપર ઊંચે આકાશમાં જ્યોતિષ મંડલ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, સ્વાભાવિક અનાદિ કાલથી ભ્રમણ કરે છે અને યાન વિમાન માનવિક દૈવિક શક્તિથી આકાશમાં ગમન કરે છે. પક્ષી આદિ તિર્યંચ યોનિક જીવ પણ સ્વભાવથી આકાશમાં ગમનાગમન કરે છે. જ્યોતિષ મંડલમાં પણ ઉત્તર દિશામાં દેખાતો લોકમાન્ય ધ્રુવ તારો સદા ત્યાં સ્થિર રહે છે. અર્થાત્ મનુષ્યો અને વૈજ્ઞાનિકોને તે સર્વદા એક જ સ્થળ પર દેખાય છે. હજારો વર્ષથી પહેલાં પણ ત્યાં દેખાતો હતો અને હજારો વર્ષ પછી પણ એ જ નિશ્ચિત સ્થળ પર દેખાતો રહેશે. ગોળ અને પરિભ્રમણ કરતી પૃથ્વી –વૈજ્ઞાનિક લોકો પૃથ્વીને ગોળ દડાના આકારે માને છે. પરંતુ તેને એક કેન્દ્ર બિંદુ પર સદા કાલ ફેરતી માને છે અને સૂર્યને સ્થિર માને છે. સાથે જે સૂર્ય માનવને ચાલતો દેખાય તેને ભ્રમ પૂર્ણ માને છે. પૃથ્વીને પણ ૧000 માઈલ પ્રતિ કલાક ચાલવા વાળી માને છે. આ ચાલથી તે પોતાની ધરી પર ફરતી રહે છે. સાથે બીજી ગતિથી તે પોતાનું સ્થાન છોડીને પૂર્ણતઃ સૂર્યની પરિક્રમા પણ લગાવે છે. ટ્રેન એવં પક્ષીનું ઉદાહરણ – ચાલુ ટ્રેનમાં જેમ પૃથ્વી, વૃક્ષો ચાલતા દેખાય છે, તે ભ્રમ છે. તેમજ સૂર્ય આદિ આપણને ચાલતા દેખાય છે, તે પણ ભ્રમ છે એમ વૈજ્ઞાનિકો માને છે. પણ જ્યારે ટ્રેન ચાલે છે ત્યારે તેની અંદરની વ્યક્તિ ચાલી ફરી શકે છે, દડાથી રમી શકે છે. પણ ટ્રેનની બહાર યા ઉપર કોઈ કૂદીને રમી શકતા નથી અથવા દડાથી રમી શકતા નથી. આ પ્રકારે જો પૃથ્વી ટ્રેન જેવી ચલન સ્વભાવવાળી હોય અને 1000 માઈલ પ્રતિ કલાક ચાલતી હોય તો આના પર આકાશમાં પક્ષી ઉડીને પુનઃ પોતાના સ્થાન પર બેસી શકતું નથી. કારણ કે પૃથ્વી જે દિશામાં ૧૦૦૦ માઈલની ગતિથી ચાલી રહી છે એનાથી વિપરીત દિશામાં બે માઈલ આકાશમાં એક કલાક ચાલીને પક્ષી ફરીથી પોતાના સ્થાન પર બીજા કલાકમાં નથી પહોંચી શકતું. કારણ કે પૃથ્વી ૧000 માઈલ આગળ ચાલી જાય છે. જ્યારે પક્ષી પોતાના સ્થાન પર પુનઃ આવતું જતું દેખાય છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૫૫ આ પૃથ્વી પર મનુષ્ય કૂદે છે, દડા, રિંગ આદિથી રમે છે. એમાં કોઇ હરકત નથી થતી. પરંતુ ટ્રેનના છાપરા પર બેસીને કોઈ વ્યક્તિ સફળ થઇ શકતી નથી. અને ટ્રેનની અંદર પોતાની ઇચ્છા સફળ કરી શકે છે. એથી સ્પષ્ટ છે કે ટ્રેનની બહારનું વાયુમંડલ એના સાથે નથી ચાલતું. આ પ્રકારે પૃથ્વીનું બાહ્ય આકાશીય વાયુમંડલ પણ એની સાથે નથી ચાલી શકતું. વાયુ મંડલ :- વાયુ મંડલ સાથે ચાલવાની વાત પણ કલ્પિત છે અને પૂર્ણ સત્ય નથી. જે પ્રકારે ટ્રેનની અંદરનો વાયુ મંડલને સાથે ચાલવાનો સંભવ છે • પરંતુ બાહ્ય વાયુમંડલ સાથે નથી ચાલતું. એજ પ્રકારે પૃથ્વીના બાહ્યવિભાગના વાયુ મંડલને સાથે ચાલતું કહેવું અપ્રમાણિત, મન ઘડંત કથન છે અને અસંભવ છે. આ કેવળ પોતાના આગ્રહનું પ્રકટીકરણ માત્ર છે. વાસ્તવમાં તો પૃથ્વી સ્થિર છે. એટલે એનું સમગ્ર બાહ્ય વાતાવરણ એની સાથે છે. પક્ષી આદિ નું નિરાબાધ ગમન પણ એજ કારણે હોઈશકે છે. વાયુયાન પણ પોતાની ગતિથી મંજિલ પાર કરે છે. પૃથ્વીની ગતિથી નહીં. એટલા માટે આ સત્ય સ્પષ્ટ છે કે પૃથ્વી સ્થિર છે ભ્રમણશીલ નથી. સૂર્ય આદિ જ્યોતિષ મંડલ ભ્રમણ શીલ છે. આ સંપૂર્ણ જ્યોતિષ મંડલ સમભૂમિથી ૭૯૦ યોજન ઉપર જવા બાદ ૯૦૦ યોજન સુધી અર્થાત્ કુલ ૧૧૦ યોજન મોટા ક્ષેત્રમાં અને હજારો યોજન લાંબા પહોળા ક્ષેત્રમાં છે. ધ્રુવતારો ક્યાં છે ? :- ભૂમિથી એટલી ઊંચાઈ પર રહેતા સૂર્ય આદિ સદા ભ્રમણ કરે છે. એક ધ્રુવ કેન્દ્રની પરિક્રમા લગાવતા રહે છે. તે ધ્રુવ કેન્દ્ર મેરુ પર્વત છે, જે ૯૦૦૦ યોજન ઊંચો છે. એની ચૂલિકાને આપણે ધ્રુવ તારા રૂપે જોઈએ છીએ. મેરુ પણ સ્થિર ભૂમિનો એક અંશ છે. અતઃ ધ્રુવ તારો જે દેખાય છે અને જે માનવામાં આવે છે તે તારો નહીં કિંતુ ધ્રુવ કેન્દ્ર રૂપ મેરુ પર્વતનું ચોટી સ્થલ છે. જે વૈસૂર્ય મણિમય હોવાથી ચમકતું નજરે આવે છે. તે ભરતક્ષેત્રની મધ્યથી ૪૯૮૮ યોજન દૂર અને સમભૂમિથી ૯૯૦૦૦ યોજન ઊંચું છે. માઈલની અપેક્ષા ૮૦ કરોડ માઈલથી અધિક ઊંચું અને ત્રણ કરોડ માઈલથી વધારે દૂર છે. સપ્તર્ષિ મંડલ એની અત્યંત નજીક પરિક્રમા લગાવતું દેખાય છે. પરિક્રમા સ્થિર વસ્તુમાં લગાવાય છે. મેરુ સ્થિર કેન્દ્ર છે. સંપૂર્ણ જયોતિષ મંડલ એની જ પરિક્રમા લગાવે છે. વૈજ્ઞાનિક સૂર્ય, પૃથ્વી આદિને ગતિમાન માનીને પણ તેને જ પરિક્રમા કેન્દ્ર માને છે, જે તેમનું એક વ્યાપક ભ્રમ છે. વૈજ્ઞાનિકોના સિદ્ધાંત :— વૈજ્ઞાનિક લોકો સૂર્યને આગનો ગોળો માને છે. ચંદ્રને પૃથ્વીનો ટુકડો માને છે. ચંદ્ર પૃથ્વીને ચક્કર લગાવે છે. પૃથ્વી સૂર્યને ચક્કર લગાવે છે. સૂર્ય અન્ય સૌર મંડલને ચક્કર લગાવે છે. પૃથ્વી પોતાની Page #258 -------------------------------------------------------------------------- ________________ રપક મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જેનાગમ નવનીત ધરી પર ૧000 માઈલ પ્રતિ કલાકની ચાલથી ફરે છે. એ પ્રકારે સૂર્યને પણ ચક્કર મારવાવાળો બતાવે છે. પૃથ્વી તથા ચંદ્રને ત્રણ-ત્રણ પ્રકારની ગતિમાં કલ્પિત કર્યો છે. યથા પૃથ્વી– ૧) પોતાની ધરી ઉપર ફરે છે. (ર) સૂર્યને ચક્કર લગાવે છે. (૩) સૂર્ય કોઈ સૌર મંડલને ચક્કર લગાવે છે. એની સાથે પૃથ્વી પણ ફરે છે. ચંદ્ર પણ૧. પૃથ્વીને ચક્કર લગાવે છે. ૨. પૃથ્વીની સાથે સૂર્યને પણ ચક્કર લગાવે છે. ૩. અને સૂર્યની સાથે સૌરમંડલને પણ ચક્કર લગાવે છે. આ કલ્પનામાં પૃથ્વી અને ચંદ્રની ત્રણ ગણી ગતિ અર્થાત્ કરોડો માઈલ પ્રતિ ૧ કલાકની ગતિ હોય છે. આ પ્રકારની તીવ્ર ગતિ કરવાવાળા ચંદ્ર પર કોઈના જવાની કલ્પના કરવી, પ્રયત્ન કરવો અને પ્રચાર કરવો કેવલ ભ્રમ મૂલક છે. તથા હાસ્યાસ્પદ પણ છે. ત્રિવિધ ગતિઓની અવાસ્તવિકતા - પૃથ્વી ત્રણગણી ગતિઓથી દોડે છે. તો ગરમીના દિવસોમાં કોઈ વાર હવા નામ માત્રની નથી રહેતી, એવું કેમ? સામાન્ય ગતિથી ચાલનારા વાહન જ્યારે ઊભા હોય ત્યારે ગરમી થાય છે પણ જ્યારે તે ચાલે છે ત્યારે હવાનો સંચાર સ્વતઃ થઈ જાય છે. જો પૃથ્વી ત્રણ ગતિઓથી નિરંતર દોડે છે તો ઘરની અંદર અથવા મેદાનમાં નિરતર જોરદાર હવાનું તોફાન રહેવું જોઈએ. પરંતુ એવું દેખાતું નથી. આ દિષ્ટાંતથી અને પક્ષીઓના ઊડીને પુનઃ પોતાના સ્થાનમાં આવવાના દષ્ટાંતથી પૃથ્વીનું સ્થિર રહેવું સુસંગત છે. વાસ્તવિક સત્ય – સૂર્ય, ચંદ્ર આદિ જ્યોતિષ દેવોના વિમાન છે. જે ગતિ સ્વભાવવાળા હોવાથી સદા અનાદિથી ગતિમાન રહે છે. એ વિવિધ રત્નોના અનાદિ શાશ્વત વિમાન છે. એ પોતાના નિશ્ચિત સીમિત મંડલો(માગ)માં એક સીમિત ગતિથી સદા નિરંતર ભ્રમણ કરતા રહે છે અને આ રત્નમય વિમાનોના રત્ન મનુષ્ય લોકને પ્રકાશિત એવં પ્રતાપિત કરે છે. ન તો એ અગ્નિ પિંડ છે અને ના તો પૃથ્વીના કપાયેલા ટુકડા રૂપે છે. પૃથ્વીથી કપાયા ટુકડા પૃથ્વીથી ઉપર જઈને ગોળ ચંદ્ર બની જાય અને ચમકવા લાગી જાય, પ્રકાશ દેવા લાગી જાય, ઈત્યાદિ બધી વૈજ્ઞાનિક લોકોની પ્રત્યક્ષીકરણ વિનાની કલ્પના માત્ર છે. સત્ય સૂચન - જ્યારે વૈજ્ઞાનિકો પ્રત્યક્ષ ગયા વગર અને જોયા વગર પોતાની રુચિ કે કલ્પના માત્રથી સૂર્યને આગનો ગોળો માની શકે છે. મનાવી શકે છે; તો પછી એના કરતાં તો વગર જોયે આગમ શ્રદ્ધાનો સ્વીકાર કરી તેને દેવોના ભ્રમણશીલ વિમાનપણે સ્વીકાર કરી લેવો જોઈએ અને પૃથ્વીને સ્થિર માની લેવી જોઈએ. જો કલ્પના જ કરવી છે તો વૈજ્ઞાનિકોએ ઊંકમાં પ્રચલિત ધર્મ સિદ્ધાંતમાં અને જ્યોતિષ શાસ્ત્રમાં એમનું જે સ્વરૂપ અંકિત છે એને જ સ્વીકાર Page #259 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર રપાળ કરી લેવું જોઈએ. અને તે પ્રમાણે જ સત્યની શોધ કરવી જોઈએ. વૈજ્ઞાનિકોનો સત્યાવબોધ – વૈજ્ઞાનિકોએ કયારેય પૃથ્વીને ચાલતી જોઇ નથી. કોઈએ ચંદ્રને પૃથ્વીનો ટુકડો થતો જોયો નથી. સૂર્યને અગ્નિ પિંડરૂપ ગોળાકારમાં કોઈ વૈજ્ઞાનિકે જઈને જોયો નથી. કલ્પનાઓથી માન્ય કરી વૈજ્ઞાનિક સદા પોતાની માન્યતા અને કલ્પનાઓની તે રીતે શોધ કરે છે. એમની શોધનો અંત નથી આવતો. આજે પણ તે શોધ કરીને નવી હજારો લાખો માઈલની પૃથ્વી સ્વીકાર કરી શકે છે. કેટલાક વૈજ્ઞાનિકો પૃથ્વીને દડા સમાન ગોળ માનતા નથી. આ પ્રકારે વૈજ્ઞાનિક કલ્પના, શોધ, ઉપલબ્ધિ, ભ્રમ, અપૂર્ણતા, પ્રયાસ, નિરાશ, પુનઃ કલ્પના, ઉપલબ્ધિ, ભ્રમ એવા ક્રમિક ચક્કરમાં ચાલતા રહે છે. કોઈ વૈજ્ઞાનિકે આ શોધને સમાપ્તિનું રૂપ નથી આપ્યું. તે અત્યારે પણ કાંઈક નવું શોધી શકે છે. નવો નિર્ણય લઈ શકે છે. જૂના નિર્ણય ફેરવી પણ શકે છે. સાર:- અત્યારે વૈજ્ઞાનિકોનો જ્યોતિષ મંડલ સંબંધી નિર્ણય ભ્રમિત એવું વિપરીત છે. એની જ વિપરીતતાથી પૃથ્વીના સ્વરૂપને પણ વાસ્તવિકતાથી વિપરીત માનીને પોતાના ગણિતનું સમાધાન મેળવી લે છે. અનેક ધર્મસિદ્ધાંતોમાં આવેલ પૃથ્વી અને જ્યોતિષ મંડલના સ્વરૂપથી વૈજ્ઞાનિકોની કલ્પના વિપરીત છે. જ્યારે આ વૈજ્ઞાનિકોની પોતાની કલ્પના જ છે તો એની કલ્પનાને સત્ય માનીને ધર્મ શાસ્ત્રના અંગત વચનોને ખોટા ઠરાવવાનું કોઈ પણ અપેક્ષાએ ઉચિત થઈ શકતું નથી. કારણ કે વિજ્ઞાનનું મૂળ જ કલ્પના છે અને પછી શોધ પ્રયત્ન છે. માટે શોધનું અંતિમ પરિણામ ખરૂં ન આવે ત્યાં સુધી એને સત્ય હોવાનો નિર્ણય નથી આપી શકાતો. જ્યારે જૈન શાસ્ત્રોક્ત સિદ્ધાંત કલ્પના મૂલક નથી પરંતુ જ્ઞાન મૂલક છે. માટે તુલનાત્મક દષ્ટિથી પણ આગમોક્ત સિદ્ધાંત વિશેષ આદરણીય, ભ્રમ રહિત એવં વિશાળ દષ્ટિકોણવાળા છે. એવા જ્ઞાન મૂલક સિદ્ધાંતોને વિજ્ઞાનના કલ્પના મૂલક કથનોથી પ્રત્યક્ષીકરણનું જ ખોટું આલંબન લઈને બાધિત કરવું અને ગલત કહેવું, સમજ ભ્રમ માત્ર છે. ચંદ્ર લોકની યાત્રા વ્યર્થ:- વેજ્ઞાનિકોની ચંદ્રલોક યાત્રા અને એના પ્રયાસ માટે કરેલ ખર્ચ અત્યાર સુધી સફળ થયો નથી. એમને અસફળતા સિવાય કાંઈ પણ હાથ લાગ્યું નથી. વાસ્તવમાં મૂળ દષ્ટિકોણ સુધાર્યા વગર વૈજ્ઞાનિકોને જ્યોતિષ મંડલના સંબંધમાં કોઈ પણ પ્રકારની ઉપલબ્ધિ નથી થઈ શકતી, એ દાવા સાથે કહી શકાય છે. કારણ કે જ્યોતિષ મંડલ વૈજ્ઞાનિકોની શક્તિ સામર્થ્યથી બાહ્ય સીમામાં છે અને એમના સંબંધી વૈજ્ઞાનિકોની કલ્પનાઓ પણ સત્યથી ઘણી દૂર છે. માટે કલ્પનાઓમાં વહેતા - Page #260 -------------------------------------------------------------------------- ________________ રપ૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીતા રહેવામાં જ તેઓને સંતોષ માનવાનું રહેશે. પૃથ્વી સંબંધી શોધ કરતાં આગળ ને આગળ કોઈ ક્ષેત્રની ઉપલબ્ધિ એમને થઈ શકે છે. કોઈ નવા-નવા સિદ્ધાંતોની પ્રાપ્તિ પણ થઈ શકે છે. પરંતુ દેવિક વિમાનરૂપ જ્યોતિષ મંડલ જે અતિ દૂર છે એને આગનો ગોળો કે પૃથ્વીનો ટુકડો માનીને ચાલવાથી કાંઈ વળે નહીં, વ્યર્થ જ મહેનત થાય અને દેશને ખર્ચ થાય. માટે વૈજ્ઞાનિકોએ જ્યોતિષ મંડલના સંબંધમાં મહેનત કરતાં પહેલાં ધર્મ સિદ્ધાંતોનું અધ્યયન મનન અને તેની સાચી શ્રદ્ધા કરવી, એ વિશેષ લક્ષ્ય રાખવું જોઈએ. કારણ કે ધર્મસિદ્ધાંત અને જ્યોતિષ શાસ્ત્ર જ જ્યોતિષ મંડલના અધિકતમ સાચા જ્ઞાનના પૂરક છે. સ્વતંત્ર કલ્પનાઓથી એમને સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. પુનશ્ચઃ- પૃથ્વી સ્થિર છે. અસંખ્ય યોજનમય એક રાજુ પ્રમાણ વિસ્તૃત છે. સૂર્ય ચંદ્ર આદિ ગતિ માન છે. સદા ભ્રમણશીલ છે. સદા એક જ ઊંચાઈ પર રહેતાં પોત-પોતાના મંડલો(માર્ગો)માં ચાલતા રહે છે. આપણે જોઈએ છીએ તે સૂર્ય, ચંદ્ર, તારા આદિ જ્યોતિષી દેવોના ગતિમાન વિમાન છે. તે આપણને પ્રકાશ એવં તાપ આપે છે. દિન રાત રૂપ કાલની વર્તન કરે છે. તે જુદી-જુદી ગતિવાળા છે. માટે તે એક બીજા ક્યારેક આગળ, ક્યારેક પાછળ અને ક્યારેક સાથે ચાલતા જોવા મળે છે. આ સંબંધી વિવિધ વર્ણન પ્રસ્તુત જ્યોતિષ ગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં બતાવેલ છે, જેનું ધ્યાનપૂર્વક અધ્યયન મનન તેમજ શ્રદ્ધાન કરવું જોઈએ. પરિશિષ્ટ-૪: '૧૦ પ્રતિપાતના નિર્ણયાર્થ પ્રશ્નોત્તર (૧) સવાલ – સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રના દસમા પાહુડનો ૧૭ મો પાહુડ ભગવાન ભાષિત છે? જવાબ:- આ વિષયમાં જો હા કહીએ તો માંસ આદિ ખાવાનું કથન ભગવદ્ કથિત માનવું પડે જે સર્વથા અનુચિત છે. જો એમ કહીએ કે આ કથન ભગવદ્ ભાષિત નથી; ત્યારે “આ જિનવાણીના વિપરીત પાઠને ઉર આગમના સૂર્ય પ્રજ્ઞપ્તિ ઉપાંગમાં કેમ રાખ્યો હટાવી દેવો જોઈએ', આ પ્રશ્ન ઉભો થાય છે. (૨) સવાલઃ- શું આ પાઠની આગળ પાછળ કોઈ પાઠ છૂટી ગયો હશે? Page #261 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર રપ૯ જવાબઃ– હા, જો છૂટી ગયો હોય તો એને પૂર્ણ કરવો જોઈએ. કોઈ પૂર્ણ નથી કરી શકતું તો અપૂર્ણ અને અનર્થકારી પાઠને રાખવામાં શું સમજદારી છે? નથી. માટે એને હટાવી દેવો એ જ ઉપયુક્ત છે. (૩) સવાલ – સૂત્રની નકલમાં અક્કલ ન બતાવવી જોઈએ ને? જવાબ :- સૂત્રમાં એક અક્ષર પણ ઘટાડવો કે વધારવો એ અનંત સંસાર વૃદ્ધિનું કારણ બને છે. આનો આશય એ છે કે ભગવદ્વાણીમાં છવચ્ચે બુદ્ધિ લગાવવી પાપ છે પરંતુ ભગવદ્ વાણીથી વિપરીત છદ્મસ્થની ભૂલથી અનર્થ થતો હોય તો એને સુધારવું કોઈ પાપ કહેવાતું નથી. - જ્યારે બધા ધુરંધર વિદ્વાનો એક મતથી સ્વીકારે છે કે આ પાઠ ભગવદ્ વાણીનો નથી. તો એને હટાવવામાં શું દોષ હોઈ શકે? અર્થાત્ કાંઈ પણ દોષ નથી. (૪) સવાલ – શું કોઈ સાધુ આ કહી શકે છે કે અમુક નક્ષત્રમાં અમુક વસ્તુ ખાવાથી કાર્ય સિદ્ધ થાય છે? જવાબઃ- સાધુને આ પ્રશ્નનો ઉત્તર દેવો જ કલ્પતું નથી. તો આપણા આગમમાં એવા પ્રશ્ન અને ઉત્તરને સ્થાન કેમ હોઈ શકે ? (પ) સવાલ – સૂર્ય પ્રજ્ઞપ્તિના આ પાઠમાં તો અનેક પ્રકારના માંસ આદિ ખાવાના જવાબ છે. તો શું તીર્થકર કે જૈન સાધુ તેવી રચના કરી શકે છે? જવાબ:- માંસ આદિ તો દૂર રહે પરંતુ અન્ય પદાર્થ ખાવાના ફલાર્થવાળા પ્રશ્નના ઉત્તર દેવાનું પણ જૈન આગમ અને જૈન મુનિના આચારથી વિપરીત છે. માટે આ આખો પાહુડ જ સાધુ કૃત ન હોય, બલ્ક કોઈ દુબુદ્ધિના દ્વારા પ્રક્ષિપ્ત હોવાની જ પૂર્ણ સંભાવના લાગે છે. એટલું સ્પષ્ટ છે. છતાં એવા જિનવાણી વિપરીત પાઠોને રાખવામાં આગમ સેવા અને આગમ નિષ્ઠા ન કહી શકાય પરંતુ ચિંતન રહિત ગાડરિયો પ્રવાહ જ કહેવાય. () સવાલઃ- આ પાહુડનું કથન અન્ય મતનું હોય તો? જવાબ :- આ દસમા પાહુડના રર પાહુડ-પાહુડ છે જેમાં ફક્ત બે પાહુડા પાહુડમાં જ અન્ય મતોનો સંગ્રહ છે. શેષમાં માત્ર જિનમતનું જ કથન છે. ઉપલબ્ધ આ સત્તરમા પાહુડ પાહુડની જે પણ રચના ઉપલબ્ધ છે એનાથી જ સ્પષ્ટ થાય કે મતાંતરોનું કથન આમાં નથી. આમાં તો માત્ર એક જ કથન સળંગ છે. સૂર્ય પ્રજ્ઞપ્તિના રચનાકાર સ્વમત કથનમાં નક્ષત્રોનોક્રમ અભિજિતથી જ શરૂ કરે છે. જ્યારે કે આ પાહુડ પાહુડમાં કૃતિકાથી શરૂ કરેલ છે. સાથે જ સર્વત્ર સાધતિ એવી ક્રિયા લગાવાઈ છે તથા આમાં આગળ પાછળનો પાઠ છૂટવા જેવું પણ કાંઈ લાગતું નથી. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત માટે રર પાહુડ પાહુડની જગ્યાએ ૨૧ જ રહ્યા હશે અને એક કોઈના દ્વારા વધારાએલો પ્રક્ષિપ્ત થયો હશે એમ સમજવું જોઈએ. તેથી સમીક્ષા કરીને એનો નિકાલ કરી પાછા ર૧ પાહુડ પાહુડ કરી લેવા જોઈએ. (૭) સવાલઃ- પૂર્વોના વર્ણનમાં અનેક વિદ્યાઓ એવંનિમિત્તોનું વર્ણન હોય છે એના આધારથી અનેક અંગ બાહ્ય સૂત્રોની રચના થાય છે તેથી સૂર્ય પ્રજ્ઞપ્તિનું એવું વર્ણન ત્યાંથી જ આવ્યું હોય તો એને પ્રક્ષિપ્ત માનવાની શું આવશ્યકતા છે? જવાબ – પૂર્વોમાં અનેક વિધા આદિના વર્ણન હોઈ શકે છે તથા અન્ય અંગ સૂત્રોમાં પણ હોઈ શકે છે. પરંતુ એની ભાષા રચના એવી અયોગ્ય નથી હોઈ શકતી. આ સૂર્ય પ્રજ્ઞપ્તિના પાઠમાં સ્પષ્ટ સાવધ પ્રેરક, પંચેન્દ્રિય વધ પ્રેરક તથા માંસ ભક્ષણ પ્રેરક ભાષા રચના છે. આ પ્રકારની વીતરાગ શાસનના આગમોની રચના હોઈ શકતી નથી. આગમોને લિપિ બદ્ધ કર્યા ત્યારે કેટલાક વિષયો હટાવી દીધા હતા, સંપૂર્ણ પ્રશ્ન વ્યાકરણ સૂત્ર તથા આચારાંગ સૂત્રનું સાતમું અધ્યયન પણ હટાવી દેવામાં આવ્યું. અંગ સુત્રના ચમત્કાર આદિનો પાઠ પણ હટાવી દીધો. તો પછી આવા અનર્થ મૂલક પાઠને કેમ રાખ્યો હોય? એટલે સ્પષ્ટ છે કે આ પાઠ મૌલિક રચનાનો નથી; આગમ લિપિકાળમાં પણ ન હતો અને પછીનો જ પ્રક્ષિપ્ત થયેલો પાઠ છે. (૮) સવાલ – આ પાઠ પ્રક્ષિપ્ત હોવાનો અન્ય કોઈ તર્ક છે. જવાબ: – હા દસમા પાહુડના પ્રથમ પાહુડ પાહુડમાં નક્ષત્રોના ક્રમની પૃચ્છા છે. જવાબમાં ૫ મતાંતર બતાવ્યા છે. જેમાં પહેલા મતમાં કૃતિકાથી નક્ષત્ર ક્રમની શરૂઆત બતાવી છે. છઠ્ઠો મત સ્વયં આગમકારે પોતાનો બતાવ્યો છે કે અભિજિત નક્ષત્રથી નક્ષત્રોનો ક્રમ પ્રારંભ થાય છે. એવી જ રીતે અનેક પ્રશ્નોના ઉત્તરમાં અનેક પાહુડોમાં આગમકારે પોતાના મતને અભિજિત નક્ષત્રથી પ્રારંભ કરીને બતાવ્યો છે. કિંતુ આ ૧૭મા પ્રાભૂતમાં જે વર્ણન છે તે કૃતિકાથી પ્રારંભ કરીને બતાવેલ છે. જે આગમકારના અભિમતથી ભિન્ન છે. માટે ક્યારેક કોઈ કૃતિકાથી નક્ષત્ર ક્રમનો પ્રારંભ માનનારા લિપિ કર્તાના દ્વારા પ્રક્ષિપ્ત કરાયો હોય એવો સંભવ છે. (૯) સવાલ:– આજ સુધી કોઈ વ્યાખ્યાકારે એને પ્રક્ષિપ્ત કહેલ છે? જવાબ:– ટીકાકાર શ્રી મલયગિરિજીએ આ વિષયમાં પોતાનું કોઈ મંતવ્ય ન દઈને ઉપેક્ષા જ દેખાડી છે તથા એક નક્ષત્રના ભોજન(દહીં)નો નિર્દેશ કરીને કહ્યું છે કે શેષ નક્ષત્રનું વર્ણન આ રીતે સમજી લેવું. આથી એ અનુમાન પણ થાય છે કે મલયગિરિ આચાર્ય સમક્ષ આવા માંસ પરક શબ્દ નહીં રહા હોય. Page #263 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞાતિ સૂત્ર ર૬૧ અન્યથા તે પણ કંઈક ઉહાપોહ અવશ્ય કરત. કિંતુ વ્યાખ્યાકાર આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજે આને સ્પષ્ટ શબ્દોમાં પ્રક્ષિપ્ત ઘોષિત કરેલ છે. જે એમની ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્રના આ પાઠની ટીકામાં જોવા મળે છે. આગમજ્ઞ શ્રી અમોલક ઋષિજી મહારાજે પણ પાઠ પર ટિપ્પણ દઈને પોતાનું મંતવ્ય પ્રગટ કર્યું છે. (૧૦) સવાલ – પ્રક્ષિપ્ત માનવાની અપેક્ષાએ અન્ય મતની માન્યતા રૂપ પ્રતિપત્તિ માની લેવાથી આપત્તિ સમાપ્ત થઈ શકે? જવાબ:- આ દસમા પાહુડના રર પાહુડ છે એમાં ૨૦ પાહુડ-પાહુડમાં અન્ય મતની પ્રતિપત્તિ નહીં કહેતાં કેવળ એક પોતાની જ માન્યતા આગમકારે બતાવી છે. તદ્દનુસાર પ્રક્ષિપ્ત કરનારાએ પણ એક માન્યતા રૂપ પાઠ રચેલો છે. અન્ય મતની પ્રતિપત્તિ બતાવવા યોગ્ય જવાબનો પ્રારંભ પણ આ પાહુડનો નથી. માટે પ્રતિપત્તિ માનવાનું કોઈ પ્રમાણ કે આધાર કિંચિતું પણ નથી. પ્રક્ષિપ્ત કહેવાના તર્ક અને પ્રમાણ ઉપર કહેવાયા છે. જો અન્ય મતની પ્રતિપત્તિ રૂપ પાઠ રહ્યો હોત અને એ માત્ર અન્ય મતની એક પ્રતિપત્તિ માત્ર હોય એવી કલ્પના કરાય તો એવો અધૂરો અનર્થકારી અવશિષ્ટ પાઠ તો સર્વથા હેય જ ગણાય. જ્યારે વિદ્યા ચમત્કારના પૂર્ણ સૂત્ર અને અધ્યયન પણ પૂર્વાચાર્યોએ લિપિ પરંપરા માટે વિચ્છેદ કરી દીધા, ત્યારે આવા ભ્રામક અને સંસ્કૃતિ વિરુદ્ધ અધૂરા પાઠને તો પ્રકાશનને સર્વથા અયોગ્ય જ સમજવો જોઈએ. (૧૧) સવાલ :- આનું પ્રકાશન ન કરવાથી એક પાહુડ ઓછો થઈ જશે અને પ્રારંભની ગાથામાં આ પાહુડ-પાહુડના વિષય નિર્દેશનનો શબ્દ પણ છે, એનું શું થશે? જવાબ:– આચારાંગના સાતમાં અધ્યયનનું શું થયું? તે જ થશે. અથવા સંપૂર્ણ પ્રશ્ન વ્યાકરણ સૂત્રનું શું થયું? તે જ થશે. અથવા ર૧ જ પાહુડ બતાવી શકાય છે અને ગાથા નં. ૧૮ ના બીજા ચરણના અંતમાં આવેલ મયાાનિ ના સ્થાન પર અન્ય ગાથાઓના બીજા ચરણના અંતમાં આવેલ શબ્દ પ્રયોગના અનુસાર અહીં પણ પૂર્તિ કરી શકાય છે. યથા – તિદિ જો મોવાળિ ના સ્થાન પર તિદિત્તા ય નાદિયા રાખી શકાય છે. તથા ગાથા ૧૯માં વીવી પહુડ હુડી ના સ્થાન પર પ્રવી પદુિ પદુિ કરી શકાય છે. ખરેખર તેમજ હશે અને પ્રક્ષિપ્ત કરનારાએ જ એમ કર્યું હશે. (૧૨) સવાલ - સૂત્રમાં એક અક્ષર પણ ઓછુ વધુ કરવું મહાન અપરાધ છે For Private.& Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ રકર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત અને અનંત સંસાર વૃદ્ધિનું કારણ છે તો એવું કેવી રીતે કરી શકાય છે? જવાબઃ– “રચનાકાર ગણધર આદિએ આ ઠીક નથી રચ્યું” એમ વિચારીને ઓછુવધુ કરવું આપત્તિજનક છે. પરંતુ લિપિ દોષ, પ્રક્ષિપ્ત પાઠ આદિનો નિર્ણય કરી સંશોધન કરવું, હટાવવું, યોગ્ય સંપાદન કરવું, કોઈ દોષ જનક નથી થઈ જતું. ભવિષ્યમાં નુકશાનનું નિમિત્ત જાણીને પૂરા સૂત્ર પ્રશ્ન વ્યાકરણનું પરિવર્તન પણ પૂર્વાચાર્યોએ કર્યું. ગણધર કૃત સૂત્રને પણ પરિવર્તિત કર્યું. અતઃ આવા આપત્તિજનક સર્વજ્ઞ માર્ગના વિરુદ્ધ અર્થના પ્રરૂપક પ્રસ્તુત પાઠનો વિચ્છેદ કરવો સંસાર વર્ધક ન હોઈને પ્રશંસનીય જ થશે. (૧૩) સવાલ :- પૂર્વ કાળમાં તો એવો પ્રચાર હતો કે આગમમાં કોઈ પરિવર્તનનો સંકલ્પ કરવો પણ મહાન અપરાધ છે તો આટલા બધા પાઠ પ્રક્ષિપ્ત કેવી રીતે થયા? જવાબ:- એવું વાતાવરણ પહેલા હતું અને હજી પણ છે. કેટલાક ભવભી હોય છે તો કેટલાક દુઃસાહસવાળા કોઈપણ કાળમાં હોઈ શકે છે. આગમ અને ગ્રન્થોના અધ્યયન કરવાથી અને ઈતિહાસનું પરિશીલન કરવાથી જાણકારી મળે છે કે આગમ લિપિબદ્ધ થઈ ગયા પછી જે રીતે મધ્યકાલ વીત્યો એમાં કંઈક આગમ સેવા કરનારા પણ થયા છે અને કંઈક અનેક ઉટપટાંગ રચનાઓ પણ થઈ છે. બધા મતાવલંબીઓએ પોત પોતાના મત કે વિચારોની જડ મજબૂત કરવા માટે અને અન્યોને ઉખાડી ફેકવા માટે અનેક જઘન્ય(વૃણિત) પુરુષાર્થ કર્યા છે. તે સમયે એવું ઘણુ બધુ થવું સંભવિત થઈ શકે છે. ઉદાહરણ માટે મહાનિશીથ સૂત્રનું પરિશીલન પર્યાપ્ત થશે. તેને થે.મૂ. પૂજક જૈનો આગમ માને છે ૪૫ આગમમાં ગણે છે. છતાં તેમાં વિચિત્ર ગપ્પ ગોળા ભરેલા છે. અતઃ સારાંશ રૂપે કહેવાનું એટલું જ છે કે કોઈ દુબુદ્ધિ લિપિકર્તા પંડિત દ્વારા આ પાઠ પ્રક્ષિપ્ત કરવામાં આવ્યો છે એવું સ્પષ્ટ સમજમાં આવે છે. માટે આગમ અધિકારી પ્રબુદ્ધ નિર્ણાયક સંપાદકોએ આ વિષય પર અવશ્ય વિચાર કરવો જ જોઈએ. (૧૪) સવાલઃ- જે કોઈ લોકોને જે પાઠ આપત્તિજનક લાગશે, તેઓ જો તે પાઠને કાઢતા જશે તો આગમોની શું દશા થશે? જવાબ:- વ્યક્તિગત વિચારણામાં બાધક પાઠ કાઢવો અલગ સ્થિતિ છે અને સર્વજ્ઞ પ્રપિત સિદ્ધાંત વિપરીત પ્રક્ષિપ્ત પાઠોને કાઢવા અલગ વસ્તુ છે. (૧૫) સવાલ – આ પાઠ પ્રક્ષિપ્ત જ છે, એનું નિશ્ચિત પ્રમાણ આપણી પાસે ક્યાં છે? જવાબ:– પ્રક્ષિપ્ત હોવા માટે નિશ્ચિત પ્રમાણનો અભાવ અનુભવ કરતા જતો Page #265 -------------------------------------------------------------------------- ________________ તવ શાસ્ત્ર ઃ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ર૬૩ એ પણ ન ભૂલવું જોઈએ કે,૦૦-૭૦૦ વર્ષ પૂર્વ સુધીની જ હસ્તલિખિત પ્રતો પ્રાય: આગમોની ઉપલબ્ધ થાય છે એના પહેલાના આગમોના પાઠ કેવા હતા? એના પહેલા કેટલો લિપિકાલ અને કેટલો મૌખિક કાલ વીત્યો હતો? એના વચલા કાળમાં કેટલું વિવેકપૂર્વક પરિવર્તન સંઘ સમ્મતિથી થયું? કેટલું પરિવર્તન વ્યક્તિગત સમજથી થયું અને કેટલું દુબુદ્ધિ યા સ્વાર્થ બુદ્ધિથી થયું? એના માટે કલ્પસૂત્ર, મહાનિશીથ સૂત્ર અને અન્ય અનેક પ્રાચીન ગ્રંથોના સ્વાધ્યાય અને ચિંતનથી અને આગમ પાઠોની સાથે સરખામણી કરવાથી જાણી શકાય છે તેમજ અનુભવ પ્રાપ્ત કરી શકાય છે. માટે 1000 વર્ષ પૂર્વનું તો કોઈ પણ પ્રમાણ કેવી રીતે કહી શકાય? સુધર્મા, જંબુથી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ સુધીની કોઈ હસ્તપ્રત મળતી નથી. દેવદ્ધિગણીના શાસ્ત્ર લેખનના પછી ૫૦૦ વર્ષ સુધી વચ્ચેના કાળમાં શું ઘટયું, શું વધ્યું એનું પણ ચોક્કસ પ્રમાણ નથી મળતું. કેમ કે ૧૫૦૦ વર્ષ પ્રાચીન કોઈ પણ પ્રત મળતી નથી. આ કારણે સંપૂર્ણ જૈન સમાજથી અને જૈનાગમોથી સ્પષ્ટ રૂપથી વિરુદ્ધ દેખાવવાળા પાઠ માટે નિશ્ચિત પ્રમાણની આવશ્યકતા સમજવી જ વ્યર્થ છે. કૃતિકા નક્ષત્રથી નક્ષત્રોના પ્રારંભ સંબંધી તકે પણ પ્રક્ષિપ્તતા સિદ્ધ કરવામાં બહુજ સચોટ છે, તે ઉપેક્ષા કરવા યોગ્ય છે જ નહીં. લિપિ પરંપરા પ્રાપ્ત આગમો પ્રત્યે વિવેકપૂર્ણ શ્રદ્ધાથી નિર્ણય કરી શકાય છે. આગમોમાં મધ, માંસ આહારને નરક ગમનનું કારણ બતાવ્યું છે. સાધુ માંસ, માછલી, મધનું સેવન કરનારા હોતા નથી, એવું આગમ વાક્ય છે. એથી એ ચોક્કસ છે કે આગમકાલમાં આ શબ્દો આજ અર્થમાં પ્રચલિત હતા. માટે આચારાંગ સૂત્રમાં સાધુના આહાર ગ્રહણ સંબંધી પાઠમાં ભ્રમણા ઉત્પન્ન કરનારા આ શબ્દોનો પ્રયોગ આગમકાર નથી કરી શકતા. શું એમના શબ્દકોષમાં અન્ય શબ્દો ન હતા કે જેથી નિષિદ્ધ અને નરકગમન યોગ્ય ખાદ્ય પદાર્થોના નામથી સાધુના આહારનું વર્ણન કરે કે- HT મચ્છી મોડ્યા ! अट्ठियाई कंटए य गहाय ॥ તેથી દેવદ્ધિગણીના લિપિકાલ પછી અને ટીકાકાર(શીલાંકાચાર્ય અને મલયગિરી) આચાર્યોની પહેલાં મધ્યમ કાળનુંયા પછીનું આ પ્રક્ષિપ્ત દૂષણ છે. આ દૂષિત પાઠોને ગણધરો અને પૂર્વધરો પર નાખવા ઉચિત નથી. . અહિંસા મહાવ્રતીને ભાષાનો પૂર્ણ વિવેક રાખવાનું આગમોમાં કહેલ છે. એજ સાધક એવા હિંસા મૂલક વાક્ય કહે અથવા લખે એ કેટલું અનર્થકારી છે? યથા– “અમુક સચિત પદાર્થ ખાઈને જાય યા અમુકનું માંસ ખાઈ જાય તો કાર્ય For Private & Personal use only . Page #266 -------------------------------------------------------------------------- ________________ ર૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સિદ્ઘ થાય'. અન્ય આગમોમાં તો વનસ્પતિ પરક અર્થ કરવા અને ખેંચતાણ કરીને જમાવી દેવાથી સંતોષ કરી પણ શકાય છે. પરંતુ સૂર્ય પ્રજ્ઞપ્તિમાં એમ કરતાં પણ સાવધ ભાષાનો દોષ તો જ્યાંનો ત્યાં સુરક્ષિત બની રહે છે; તેને પૂર્વધર અને ગણધરો પર નાખવામાં આવે છે. ૧૪ પૂર્વધરોની રચનામાં ખેંચતાણ કરી અર્થ જમાવવો પડે, એવા પ્રયાસ કરવાની અપેક્ષા મધ્યકાલના પ્રક્ષિપ્ત પાઠ માનવાનું અધિક ઉચિત પ્રતીત થાય છે. કેમ કે આગમકારોના સમયમાં પણ માંસ, માછલી અને મધનો પ્રચલિત અર્થ એ જ હતો અને તેઓએ એ જ શબ્દોથી નિષેધ અને નરક ગમનનું કથન કર્યું છે. ૧૪ પૂર્વીતો પોતાના જ્ઞાનને કારણે આગમ વિહારી કહેવાય છે. તેઓ ભવિષ્યની અર્થ પરંપરાઓનો વિચાર કરીને જ અસંદિગ્ધ રચના કરે છે. અતઃ જેટલા સંદિગ્ધ સ્થાન આગમોના છે તેને શ્રદ્ધાના બહાને ગણધરો આદિ પર આરોપિત નહીં કરવા જોઈએ. અપિતુ મધ્યકાલમાં પ્રક્ષિપ્ત કરેલું પ્રદૂષણ જ સમજવું જોઈએ. અન્યથા અંધશ્રદ્ધાથી પ્રમાણિક પુરુષોની પ્રમાણિકતા પર જ પ્રહાર થશે. જેથી અશાતનાથી બચવાને બદલે વધારે અશાતના જ લાગશે. (૧૬) સવાલ – આચારાંગનું આઠમું અધ્યયન વિચ્છિન્ન થયું કે કાઢયું ? સાચુ શું છે ? ટીકાકારોએ વિચ્છિન્ન થયું એમ કહ્યું છે ? જવાબ :- આચારાંગના આઠમા અધ્યયનના વિચ્છિન્ન હોવા સંબંધમાં આમ વિચારવું જોઈએ કે દેવદ્ધિ ગણીના ૫૦૦-૬૦૦ વર્ષ પછી આચારાંગના ટીકાકાર શીલાંકાચાર્ય થયા છે. તથા સેંકડો સાધુ દેવગિણીના સમયે ભારતમાં હતા. તેઓને ૧૧ અંગ, એક પૂર્વનું જ્ઞાન તથા ૮૪ આગમ કંઠસ્થ રહી ગયું હતું, ત્યારે આચારાંગના જ વચમાંથી કેવળ સાતમું અધ્યયન બધા સાધુ અને એક પૂર્વધરો ભૂલી જાય અને વિસ્તૃત થઈને વિચ્છેદ થઈ જાય એવી કલ્પના કરવી સર્વથા અસંગત છે તથા અઘુિંટત છે. માટે લિપિકાલ પછી ક્યારેય પણ એ પાઠ લુપ્ત થયો એમ માની શકાય છે. મૂળ પાઠમાં એ સ્થાન પર ચૂર્ણી વ્યાખ્યાકાળ સુધી વિચ્છેદ આદિ કંઇ પણ લખેલ ન હતું, પછી જેને જે સમજમાં આવ્યું તેણે તે જ અનુમાન કર્યુ. પરંતુ સારો વિચાર કરવાથી જ કરેલા અનુમાનની કસોટી થઈ શકે છે. (૧૭) સવાલ ઃ– પ્રક્ષિપ્ત માનવાથી મૌલિક રચનાનું શું મહત્ત્વ રહેશે ? જવાબ :- આ વિષય પર આ નિવેદન છે કે અક્ષરશઃ બધી મૌલિક રચના જ નહીં માની લેવી જોઈએ. કેમ કે પૂર્વધરોની રચના એવી હોઈ શકતી નથી. Page #267 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૫ પ્રમાણ માટે– (૧) દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનનો પ્રારંભ હે આયુષ્યમાન મેં સાંભળ્યું છે કે એ ભગવાને આ પ્રકારે ફરમાવ્યું છે કે આ જૈન શસનમાં છ જીવનિકાય અધ્યયન કાશ્યપ ગોત્રી શ્રમણ ભગવાન મહાવીરે કહ્યુ છે, સમજાવ્યું છે, પ્રરુપિત કર્યુછે, કે મને એ ધર્મ પ્રજ્ઞપ્તિ અધ્યયનનું અધ્યયન કરવું શ્રેયસ્કર છે. આ રચનાના નાના નાના વાક્ય પર, શબ્દ પર તથા તેને સંબંધિત કરવાથી શું અર્થ થાય છે તેના પર વિચાર કરીએ અને ૧૪ પૂર્વી ગણધરની યોગ્યતાને સામે રાખીને કસોટી કરીએ. જોઈએ શું નિર્ણય આવે છે ? અહીં ભગવાન પાસેથી પ્રત્યક્ષ સાંભળવાના ભાવ બતાવ્યા છે. ભગવાને શું ફરમાવ્યું એ બતાવતા એ કહ્યું છે કે આ જૈન શાસનમાં..........મહાવીરે પ્રજ્ઞાપિત કર્યુ કે મને.. ...... અધ્યયન કરવું શ્રેયષ્કર છે, શું શ્રુત કેવલીની એવી રચના હોય છે ? શું એમાં અસંબદ્ધતા નથી લાગતી ? ****** (૨) દશાશ્રુત સ્કંધ દશા ૧૦નો મુખ્ય વિષય પ્રારંભ ત્થા અંત આ પ્રકારે છે— તે કાળે અને તે સમયમાં રાજગૃહ નામે નગર હતું શ્રમણ ભગવાન મહાવીર ધર્મની આદિ કરવાવાળા યાવત્ નોત્થણ પાઠ કથિત ગુણ કહેવા યાવત્ પધાર્યા. ભગવાને મનુષ્ય દેવ યુક્ત પરિષદને ઉપદેશ આપ્યો........ સાધુ સાધ્વીએ નિયાણા કર્યા.......... હૈ આર્યો ! આ પ્રકારે સંબોધનથી શ્રમણ ભગવાન મહાવીરે ઘણાજ નિર્પ્રન્થ નિન્થિઓ ને કહ્યું "હે આયુષ્યમાન શ્રમણો ! મેં જે આ ધર્મ કહ્યો ........... ..... ... નિયાણા વર્ણન. ત્યારે ઘણા બધા નિગ્રન્થ નિન્થિઓએ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આ ગહન અર્થ સાંભળીને શ્રમણ ભગવાન મહાવીરને વંદનપૂર્વક યાવત્ પ્રાયશ્ચિત્ત કર્યું. એના પછી આ પાઠ છે કે એ કાળે અને એ સમયમાં ત્યાં ભગવાને આ આખું અધ્યયન ઘણાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ઘણાં દેવદેવીની પરિષદમાં અર્થ હેતુ કારણ સહિત તથા સૂત્ર અને અર્થ તથા તદુભય રૂપમાં વારંવાર કહ્યું, વારંવાર સમજાવ્યું. વિચાર કરો... અનેકવાર ભગવાનના પૂરા નામ યુક્ત ગુણ યુક્ત આ અધ્યયન ભગવાને ફરમાવ્યું હતું ? અંતમાં પુનઃ તે” જાતેળ તેળ સમળ આદિ રચના કેમ કરવામાં આવી? ભગવાને એ નગર તથા બગીચામાં અને સંપૂર્ણ પરિષદમાં પોતાના નામોથી ભરેલું એ અધ્યયન વારંવાર કેમ અને કેટલીવાર ફરમાવ્યું ? અથવા ત્યાં પરિષદમાં આ ઘટના જ ઘટી હતી ? વગેરે ઉપલબ્ધ રચના ક્રમની વિચિત્રતા પ્રત્યક્ષ છે. આ રીતે અનેક સૂત્રોમાં અધ્યયનોમાં રચના ક્રમ વિચિત્ર છે જેને Page #268 -------------------------------------------------------------------------- ________________ ર૬૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત ૧૪ પૂર્વી કે ગણધર દ્વારા રચિત કહેવું તે પ્રક્ષિપ્ત કહેવાની અપેક્ષા વધારે જ આપત્તિજનક હોય છે. (૩) ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન ભગવાન મહાવીર સ્વામીએ અંતિમ સમયમાં ફરમાવ્યા એવું પ્રચલન છે, પરંતુ કેટલાય અધ્યયનોની રચનાથી આ સંગત પ્રતીત નથી થતું. આઠમા અધ્યયનમાં જે સંયમ આદિનો ઉપદેશ દેવાયો છે તે ભગવાને સ્વતંત્ર રૂપથી ફરમાવ્યો છે? કે કપિલ મુનિએ ફરમાવેલાનું જ પુનર્કથન કર્યું છે? તેમજ ૨૦મા અધ્યયનમાં પણ અનાથી મુનિના ઉપદેશનું શું ભગવાને પુનર્કથન કર્યું છે? શું એવું પુનર્કથન તીર્થકર કરે? આઠમા અધ્યયનના વિષયમાં અનેક સંપાદનોમાં એ સમજાવાય છે કે અધ્યયન કથિત ઉપદેશ કપિલ મુનિએ ચોરોને આપ્યો, જેનાથી પ્રતિબદ્ધ થઈને તેઓ દીક્ષિત થઈ ગયા. કોઈ ચોર ૧-૨ ગાથાથી પ્રતિબદ્ધ થયા, તો કોઈ આખા અધ્યયનથી. વિચારવા જેવો વિષય છે કે આ અધ્યયનનો વિષય તો સંયમી શ્રમણો માટે વધારે ઉપયુક્ત છે. ચોરોને પ્રતિબદ્ધ કરવામાં એ વિષય કેવી રીતે ઉપયુક્ત થઈ શકે છે? ભગવાને એ અધ્યયનો ફરમાવ્યા તો કોણે સાંભળીનેએ અધ્યયનોની રચના કરી એતો અજ્ઞાત જ છે. જ્યારે દશવૈકાલિક, નંદી સૂત્ર, છેદસૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર આદિના રચનાકારોના નામ તો ઉપલબ્ધ છે. તો આ ઉત્તરાધ્યયન સૂત્ર કયારે બન્યું? બનાવવાવાળાનું નામ કેમ અજ્ઞાત છે? ભગવાન પાસેથી સાંભળવાવાળા રચના કરે તો અત્યારે સુધર્મા વાચના અને જંબૂ કે પ્રભવ પરંપરા ચાલી રહી છે. એમાં તો અન્યોની રચના પરંપરા કેવી રીતે ચાલી? માટે ઉત્તરાધ્યયન ભગવાનની અંતિમ વાણી કહેવી અને આઠમું અધ્યયન ચોરોને ઉપદેશ કપિલ મુનિ દ્વારા કહી બતાવવું આદિ પણ સંગત નથી. મધ્યકાલમાં પ્રસિદ્ધ કરવાની પ્રવૃત્તિનું ઉદાહરણ :- દશાશ્રુત સ્કંધસૂત્ર ભદ્રબાહુ સ્વામી રચિત(સંકલિત) છે. એના નિર્યુક્તિકાર (છઠ્ઠી શતાબ્દીના) દ્વિતીય ભદ્રબાહુ (વરાહમિહિરના ભાઈ) છે. નિયુક્તિકારે પ્રથમ ગાથામાં સૂત્રકર્તા "પ્રાચીન ભદ્રબાહુને વંદન કર્યા છે. સૂત્ર પરિચય દેતા નિયુક્તિકારે કહ્યું કે એમાં નાની નાની દશાઓ કહેવાઈ છે મોટી દશાઓ અન્ય સૂત્રોમાં છે. આઠમી દશામાં(પર્યુષણા કલ્પમાં) કેવળ સાધુ સમાચારી સંબંધી સૂત્રોની વ્યાખ્યા તેઓએ કરી છે. . Page #269 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર કલ્પસૂત્રને મહત્ત્વ દેવાની રુચિવાળા મધ્યકાલીન તથા કથિત મહાપુરુષોએ એ પ્રચાર કર્યો છે કે બારસો શ્લોક પ્રમાણ ઉપલબ્ધ આખું કલ્પસૂત્ર દશાશ્રુત સ્કંધનું આઠમું અધ્યયન જ છે જે ભગવદ્ કથિત અને ગણધર થિત તથા ચૌદ પૂર્વી ભદ્રબાહુથી સંકલિત છે. ૨૦ આ પ્રચારને પુષ્ટ કરવા માટે આઠમી દશામાં કોઈએ પૂરા બારસો શ્લોકનું કલ્પસૂત્ર લખી પણ દીધું જે ૪૦૦ વર્ષથી વધારે જૂની દશાશ્રુત સ્કંધની હસ્તલિખિત પ્રતિ અમદાવાદની એલ.ડી. લાયબ્રેરીમાં જોઈ છે. એમાં આખું કલ્પસૂત્ર આઠમી દશામાં ઉપલબ્ધ છે. જે મહાન પ્રક્ષિપ્તિકરણનું ઉદાહરણ છે. આ કલ્પસૂત્રના અંતમાં સ્પષ્ટ મૂલ પાઠ છે કે આ પૂરૂં કલ્પસૂત્ર(આઠમી દશા) ભગવાને પરિષદમાં વારંવાર ફરમાવ્યું, અર્થ હેતુ આદિ સહિત. કલ્પસૂત્રનો વિષય :– ભગવાનના પોતાના નામપૂર્વક પૂરા જીવનનું કથન, અંતમાં ૯૮૦મું વર્ષ ચાલી રહ્યું છે એવું કથન અને મતાંતર, સાધુઓની પટ્ટાવલી, દેવર્કિંગણી આદિને વંદન, ભગવાને સંવત્સરી કરી, તેમજ ગણધર કરતા, તેમજ આજના આચાર્ય કરે અને એવી જ રીતે આપણે કરીએ, વગેરે વગેરે પાઠ છે. આ બધુ ભગવાનના મુખમાંથી પરિષદમાં કહેવડાવવું અને અર્થ હેતુ સહિત વારંવાર કહેવડાવવું વગેરે સફેદ જૂઠ અને પૂર્ણ ખોટું નહીં તો શું છે ? તો પણ લેખિત મૌખિક ચાલી જ ગયું. આ કરામતમાં આઠમી દશાનું સ્વરૂપ પણ બગડી ગયું. આટલા મોટા પ્રક્ષેપનો અનર્થ મધ્યકાળમાં થયો છે. માટે નિશ્ચિત કરેલા દષ્ટિકોણમાં પુનઃ વિચાર કરવો આવશ્યક લાગે તો વિચાર કરવો જોઈએ. એટલે પૂરા જૈન સમાજને આગમ વિપરીત લાગતા સૂર્ય પ્રજ્ઞપ્તિના પાઠને પ્રક્ષિપ્ત નહી માનવાના માનસને પરિવર્તિત કરવાની આવશ્યકતા સમજવી જોઈએ. આ જ નિવેદન કરવાનો આશય છે. (૧૮) સવાલ ઃ- માંસ પરક હોવાને કારણે પાઠ કાઢી નાખવાની વાત મનમાં જામતી નથી. પુષ્ટ પ્રમાણોના વગર એવા પાઠોને કાઢવા ન જોઈએ. એવા બાધાજનક પાઠ આચારાંગ, ભગવતી સૂત્ર આદિમાં પણ છે ને ? જવાબ :- પૂના શ્રમણ સંઘ સાધુ સમ્મેલનના પ્રસ્તાવોથી નિર્મિત સમાચારી (ફોટોકોપી) પૃ-૨૦ માં આ પ્રકારે છે– ચન્દ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ અને બીજા અન્ય સૂત્રોમાં પણ એવા પાઠ છે જે વીતરાગ માર્ગની માન્યતાઓની વિરુદ્ધ પ્રતીત થાય છે’ આ વાક્યનો આશય સ્પષ્ટ એજ છે કે ભગવતી સૂત્ર, આચારાંગ સૂત્ર અને સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રના "માંસ" વિષયક પાઠ વીતરાગ માર્ગની માન્યતાથી Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ 1 મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : નાગમ નવનીત વિરુદ્ધ છે. આ સમાચારીના વાક્યનો નિર્ણય લેવાવાળા શ્રમણ આ સૂત્રોના આ પાઠોને સર્વજ્ઞ ભાષિત કે ગણધર રચિત નથી માનતા એ સુનિશ્ચિત છે. કેમ કે કોઈપણ સુજ્ઞજનનિર્ણાયક કોઈ પાઠને ગણધર રચિત માનીને પણ તેને વીતરાગ માર્ગની માન્યતાથી વિરુદ્ધ હોવાના આક્ષેપથી અલંકૃત કરી શકતા નથી. ગણધર રચિત પણ માનવું અને એવા આક્ષેપથી અલંકૃત પણ કરવું વિદ્વત સમાજ માટે પ્રશંસનીય હોઈ શકતું નથી. કેમ કેગણધરોની રચનાનેજિનવાણીની વિરુદ્ધ કહેવી તે મહાન આશાતનાનું કારણ છે. જે નિર્ણાયકો જે સૂત્ર પાઠને જિન માર્ગથી વિપરીત હોવાની ઘોષણા કરી શકે છે, પ્રકાશિત કરી શકે છે, તેઓ એ જ પાઠને ગણધરકૃત યા પ્રામાણિક પુરુષકૃત તો માની જ નથી શકતા. જ્યારે ગણધર કૃત કે પ્રામાણિક પુરુષકૃત ન માને તો કોના રચિત માની શકાય ? જ્યારે ભગવતી સૂત્ર અને આચારાંગ સૂત્ર સ્વયં ગણધર રચિત છે. સૂર્ય પ્રજ્ઞપ્તિ પણ પૂર્વધર રચિત છે અને તેમના આ માંસ વિષયક પાઠ તેમના રચિત હોવાનું સ્વીકાર્ય નથી. કેમ કે “આગમ વિરુદ્ધ તે કહેવાયું છે. માટે સ્વતઃ જ એ સિદ્ધ થઈ ગયું કે સ્વાર્થ બુદ્ધિ કે દુર્બુદ્ધિથી કોઈના દ્વારા પ્રક્ષિપ્ત જ કરેલા એ સૂત્રોના તે પાઠો છે. - જ્યારે પૂના સમેલનની સમાચારીથી એ સુનિશ્ચિત અને સ્પષ્ટ સિદ્ધ થઈ રહ્યું છે કે પ્રક્ષિપ્ત થયેલા માંસ પરક પાઠ એ આગમના રચનાકારના સ્વયંના નથી. ત્યાર એવા પાઠોને કાઢવા તો ન જોઈએ એ વાક્ય રચનાની પાછળ કેવી બુદ્ધિ સમજી શકાય? કોઈ પણ વિચારક તટસ્થ બુદ્ધિવાળો વિદ્વાન આ વાક્યની ઉચિતતા નહીં સમજી શકે. વાસ્તવમાં આ સમાચારી નિર્ણાયક વાક્યથી એ જ પ્રેરણા મળે છે કે એ સૂર્યપ્રજ્ઞપ્તિ આદિના પાઠ આગમની મધ્યમાં અનુચિત અને વીતરાગ માર્ગ વિરુદ્ધ પ્રક્ષિપ્ત પાઠ છે. - આ પ્રકારે સમજમાં આવવા છતાં પણ, કોઈની ભૂલથી પ્રવિષ્ટ ખરાબી છે એવું જાણીને પણ, એના અર્થ ભાવાર્થને છુપાવવાની અને માત્ર મૂળપાઠને છપાવવાની નીતિ કયારેય પણ પ્રશંસનીય હોઈ શકતી નથી. માટે પોતાના દષ્ટિકોણમાં ફરી વિચાર કરવો જોઈએ તથા આગમ વિપરીત પાઠને પ્રક્ષિપ્ત નહીં માનવાના સમસ્ત જૈન સમાજના માનસને પણ પરિવર્તિત કરવું આવશ્યક સમજવું જોઈએ. એજ નિવેદન કરવાનો આશય છે. સાર – સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ શાસ્ત્રોના માંસ ભક્ષણ પ્રેરક પાઠ પ્રક્ષિપ્ત છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર : હિન્દી જૈનાગમ નવનીતના અનુમોદકો જ્યારે પ્રક્ષિપ્ત છે તો એને દૂર કરીને આગમનું શુદ્ધ સંપાદન કરવામાં દોષ કઇ વાતનો છે ? અર્થાત્ એનું સાચું સંપાદન કરવામાં કંઈપણ દોષ નથી. નોંધ :- આગમમાં અન્ય પ્રક્ષેપો સંબંધી જાણકારી માટે આ સારાંશ પ્રકાશનના આઠમા ખંડનું લક્ષ્યપૂર્વક અધ્યયન કરવું જોઈએ. ૨૯ હિન્દી જૈનાગમ નવનીતના અનુમોદકો શ્ર. સં. મહામંત્રી મુનિ શ્રી સૌભાગ્યચંદ્રજી મ.સા. 'કુમુદ' : સંવત્સરી વિચારણા સંવાદ પુસ્તિકા પ્રાપ્ત હુઈ. પ્રસ્તુત સંવાદ સે વિષય વિસ્તાર કે સાથ સ્પષ્ટ હુઆ હૈ તથા અનેક દૃષ્ટિ સે વિવેચન હો સકા હૈ. સંવત્સરી કે વિષય મેં જિસ તરહ ધારણાએ આમ જનતા મેં ફૈલી હુઈ હૈ, ઉસકો ઇસ સંવાદ સે યથાર્થવાદી દષ્ટિકોણ પ્રાપ્ત હોગા. આપને સુંદર ઔર સરાહનીય પ્રયાસ કિયા હૈ ... એસા મહામંત્રી મુનિ શ્રી કા મંતવ્ય હૈ. પં. રત્ન શ્રી ગૌતમ મુનિજી 'પ્રથમ' (ઉજ્જૈન-ઈન્દોર) : આપની આગમ સેવા સાધુ સમાજ કો માર્ગદર્શન દેગી. સમાજ સદા આપકે ઉપકાર સે ઉપકૃત રહેગા . આપને જો શાસન કી સેવા કી હૈ વહ સદા પ્રશંસનીય એવં અનુકરણીય હૈ. આપકા નવનીત રૂપ સાહિત્ય યુગાઁ યુગોં તક માર્ગદર્શક બનેગા. સમાજ સદા આપકા ઋણી રહેગા. આપ જૈસે આગમ મર્મજ્ઞ મુનિ પ્રવર કો પાકર સંઘ ધન્ય હો ગયા. આપ શ્રી કે દ્વારા લિખિત – કે 'મુર્તિપૂજા એવં મુખવસ્ત્રિકા નિર્ણય' નામક પુસ્તિકા બહુત ઉપયોગી એવં સંઘ રક્ષક મહસૂસ હુઈ. પં. રત્ન શ્રી હીરામુનિજી મ.સા. (ઢોલ) : ઐતિહાસિક પરિશિષ્ટ ખંડ પહલા મિલા. પઢ઼કર બડ઼ી પ્રસન્નતા હુઈ. આગમ મનીષી મુનિશ્રીને આગમાં કે સાથ ઐતિહાસિક મખ્ખન ભી જનતા કે લિયે પ્રસારિત કિયા હૈ. આપશ્રી કે દ્વારા પ્રકાશિત આગમ નવનીત કી પુસ્તકે ભી બહુત આદરણીય હૈ. મધુ૨ વ્યાખ્યાની શ્રી રામચંદ્રજી મ.સા. (બડગાંવ-માવલ) ઃ આપકે દ્વારા ભેજી ગઈ પુસ્તક પ્રાપ્ત હુઈ. ‘સૂયગડાંગ સૂત્ર કા સારાંશ એવં એકલ વિહાર ચર્ચા' પુસ્તક પઢકર કે બહુત ખુશી હુઈ હૈ. પ્રમાણ-આગમ, ટીકા, ચૂર્ણ કે આધાર પર બહુત હી અચ્છે દિયે હૈ. જબ કિ કઈ સંત સતીજી એકલ વિહાર કરને કી ભગવાન કી આજ્ઞા નહીં હૈ એસી પ્રરૂપણા કરતે હૈં કિંતુ આપને બહુત સે આગમ પ્રમાણ દેકર કે સમજાયા. જિસસે એકલ વિહાર કે બારે મેં શ્રાવક લોગોં કા ઔર સંત સંતિયોં કા ભ્રમ દૂર હો જાતા હૈ. પં. રત્ન શ્રી અજીત મુનિજી મ.સા. (ઈન્દૌર) : આપ દ્વારા પ્રેષિત જૈનાગમ નવનીત ખંડ મિલે . આગમ જ્ઞાન કે જિજ્ઞાસુઓં કે લિયે વાસ્તવ મેં જૈનાગમ નવનીત કા પ્રયાસ સુંદર હૈ. સંત શિરોમણી પૂજ્ય શ્રી નેમચન્દ્રજી મ.સા. (કાલકા-અમ્બાલા) : આપકી ભેજી Page #272 -------------------------------------------------------------------------- ________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત એતિહાસિક પરિશિષ્ટ ખંડ ૧ પુસ્તક મિલી. જો બહુત હી સુંદર હૈ ઔર શંકા સમાધાન કે લિયે ઉપયોગી પુસ્તક હૈ. ઉર આગમો કા હો સેટ હમારે લિયે (૧) પભાત (૨) કાલકા, અવશ્ય ભિજવાયેં. ઉપપ્રવર્તક શ્રી રામકુમારજી મ.સા. (નાલાગઢ): જૈનાગમ નવનીત ખંડ મિલે એતદર્થ ધન્યવાદ. આપ લોગોં ને એક સ્તુત્ય પ્રયાસ કિયા જો કિ સભી ઉર આગમાં કો સંક્ષિપ્ત સાર રૂપ ઔર વહ ભી સરલ હિન્દી ભાષા મેં પ્રકાશિત કરકે ઈચ્છુક પ્રત્યેક શ્રાવક સંઘ કો ભેજને મેં પ્રયાસ રત હૈ. જૈનાગમ નવનીત કે પ્રણેતા આગમમનીષી પંડિત રત્નસ્નેહી સાથી શ્રી તિલોકમુનિજી મ.સા.કો બહુત બહુત બધાઈ દેવું. બહુત બહુત સાધુવાદ, તથા ઉનકે સંયમી જીવન કી મંગલ કામના. હમ ઔર ભી એસે સાહિત્ય સૃજન કી ઉનસે આશા કરતે હૈ. આનેવાલે સમય મેં આગમ મનીષી મુનિરાજ શ્રી કા યહ સાહિત્ય અત્યધિક ઉપયોગી હોગા. આગમ પ્રેમી વિદ્વાન શ્રમણ શ્રી જ્ઞાન મુનિજી મ.સા.લવિયાના–પંજાબ)ઃ આપને આગમ સેવા કે મહાપથ પર જો ચરણ ચિત્ર સ્થાપિત કિયે હેવે સચમુચ સરાહનીય એવં અનિનંદનીય હૈ. કિન શબ્દોં મેં મેં આપકા ધન્યવાદ કરૂં સમઝ નહીં પા રહા હું. ફિર સે આપકા મન કે ઔદાર્ય કે સાથ ધન્યવાદ. આપકા યહ પ્રયાસ જૈનાગમ કી એસી સેવા છે જો સદા સ્મરણ રહેગી. આગમાં કે સારાંશ બડી સુંદર ઔર પ્યારી ભાષા મેં લિખે ગયે હૈ લેખક મુનિવર કો ધન્યાવદ. આપકી ઈસ આગમ સેવા કે લિયે હૃદય કે કણ કણ સે ધન્યાવદ. આપકા બુદ્ધ શુદ્ધ પ્રયાસ અભિનંદનીય એવં અભિવંદનીય હૈ. સચમુચ શાસ્ત્રોકા નવનીત હી નિકાલા ગયા છે. આગમ મનીષી શ્રી તિલોક મુનિજી કા હાર્દિક ધન્યાવદ. મૂર્તિપૂજા જૈનાગમ વિપરીત નામક પુસ્તિકા પ્રાપ્ત હુઈ. પઢકર મન કો અપાર હર્ષ હુઆ. યહ ઠીક હૈ કિ આજકલ ખંડન ક યુગ નહીં હૈ પરંતુ જો વ્યક્તિ સ્થાનકવાસી માન્યતા કી ખંડના(ભર્સના) કરે ઉસકા ખંડન તો હોના હી ચાહિયે. અપની માન્યતા કા પ્રસાર કરના જન-મન તક ઉસે પહુંચના હમારા કર્તવ્ય બનતા હૈ. આપ ઇસ દિશા મેં પૂર્ણતયા જાગરૂક હૈ એતદર્થ ધન્યવાદ. તપસ્વી રત્ન શ્રી મગન મુનિજી એવં પં૨. શ્રી નેમિચંદ્રજી મ.સા. (અહમદનગર) પુસ્તકૅ મિલી બહુત બહુત ધન્યવાદ. પુસ્તકો કી છપાઈ સાફ સુથરી સુવાચ્ય એવં શાસ્ત્રોં સે સંબંધિત મૂલાર્થ તથા આધુનિક પરિપ્રેક્ષ્ય મેંઉઠનેવાલે પ્રશ્નોં કા સટીક સશક્ત સમર્થ સમાધાન ભી સુંદર ઢંગ સે દિયા ગયા હૈ. લેખક – વસંતલાલ પૂનમચંદ્ર ભંડારી 'શ્રમણ સંઘીય ઉપપ્રવર્તક શ્રી પ્રેમ મુનિજી મ.સા. (ગાંવ બડૌદા–હરિયાણા)ઃ ૩ર સૂત્રો Page #273 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ શાસ્ત્ર ઃ હિન્દી જૈનાગમ નવનીતના અનુમોદકો! ર૦૧ કા સારાંશ રૂપ ૩ર સૂત્રો કાલેખન કાર્યઆપને અતિ પરિશ્રમ કિયા હૈ જો અત્યંત પ્રશંસા કે યોગ્ય હૈ. શ્રાવક કે ૧૨ વ્રતો કી ૧૪ નિયમોં કી પુસ્તકં પઢી, બડી અચ્છી લગી. પ્રત્યેક વિષય કા પ્રતિપાદન બહુત સુંદર ઢંગ સે તથા સ્વ અનુભવ સે કિયા હૈ. ભાવના તો યહી રહતી હૈ કિ આપકે સભી સૂત્રોં કો યથાશક્તિ પઢ લું. અભી થોડે રૂપ મેં પઢે હૈ. મેરા યહ ભી આત્મ વિશ્વાસ હૈ કિ આપકે ઇન સૂત્ર સારાંશ કો સમસ્ત સાધુ-સાધ્વી પસંદ કરેંગે. કારણ યહ કિ યે શીધ્ર સમઝ મેં આ જાતે હૈં. કૃતપ્રેમી વિદ્વાન શ્રી ભાસ્કર મુનિજી મ.સા. (ગુંદાલા-કચ્છ)ઃ આપ આગમ ગ્રુત કી અચ્છી સેવા કરતે હૈં એતદર્થ ધન્યવાદ. પૂજ્ય શ્રી તિલોકમુનિજીને અપને આગમ જ્ઞાન કા ચતુર્વિધ સંઘ કો અપૂર્વ લાભ દિયા હૈ અતઃ સાધુવાદ. આજ કે યુગ મેં જહાં દેખો વહાં સમય કા અભાવ હૈ. છોટી જિંદગાની મેં આગમ રત્નાકર મેં ડુબકી લગાકર રત્નો પાના મુશ્કિલ હૈ. એસે સમય મેં બત્તીસી કા સંક્ષેપીકરણ કી યોજના અતિ અતિ સમાદરણીય, નીતાંત આવશ્યક હૈ એવં સ્વાધ્યાયશીલ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા કે લિયે અતિ હિતકર હૈ. પૂજ્ય મુનિરાજ શ્રી કા પુરુષાર્થ ઉત્તમોત્તમ છે. જિન શાસન પર મહતુ ઉપકાર સદા બના રહેગા. પૂજ્ય મુનિરાજ શ્રી કો એવં પ્રકાશન સમિતિ કે સભી કર્ણધારોં કો એસી યોજના બનાને કે સ્વપ્ન દષ્ટાઓ કો હમ હાર્દિક અભિનંદન સમર્પિત કરતે હૈં. ગુજરાતી ભાષા મેં ઈન બત્તીસી કો અનુવાદ યથાશીધ્ર પ્રારંભ કરના પરમ આવશ્યક હૈ. અગર ગુજરાતી ભાષામેં અનુવાદ કી યોજના બનાઈ જાય તો વૃહત્ લીંબડી સંપ્રદાય કે કચ્છ ઔર સૌરાષ્ટ્ર ગુજરાત કે ચાતુર્માસિક બડે બડે ક્ષેત્રોં કે જ્ઞાન ભંડારોં કે લિયે આવશ્યક હૈતાકિ ઉન ક્ષેત્રો મેં વિચરતે હુએ પૂજ્ય સંત સતીજી એવં સ્વાધ્યાય પ્રેમી સુશ્રાવકો કે લિયે બહુત લાભપ્રદ સિદ્ધ હોર્ગે. આપ આગમ ગ્રુત કી અનુપમ સેવા કર રહે હૈં એતદર્થ પુનઃ ધન્યવાદ. લેખક– ભાવેશ કુમાર દેઢિયા AિMMM MM MM MM M કે જૈનાગમ નવનીતમીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જેના III | | તત્ત્વ શાસ્ત્ર ઃ ખંડ-૩ સંપૂર્ણ છે Page #274 -------------------------------------------------------------------------- ________________ રબર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત પણ સૌજન્ય દાતાઓને આભાર સહ ધન્યવાદ ૧. શ્રી શરદભાઈ જમનાદાસ મહેતા, રાજકોટ ૨. સ્વ. પ્રભાબેન મોહનલાલ મહેતા (ગુરુકુલવાળા) પોરબંદર ૩. શ્રીમતી ભાવનાબેન વસંતલાલ તુરખીયા, રાજકોટ ૪. શ્રી લાલજી કુંવરજી સાવલા (તુંબડી), ડોંબીવલી ૫. શ્રીમતી જ્યોત્સનાબેન પ્રકાશભાઈ વોરા, રાજકોટ ૬. શ્રી નવલ સાહિત્ય પ્રકાશન ચેરીટેબલ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર ૭. શ્રીમતી મધુબેન રજનીકાંત કામદાર, રાજકોટ(તરંગ એપા.) ૮. શ્રી નરેન્દ્રભાઈ શાંતિલાલ કામદાર, લાતુર ૯. શ્રીમતી કીનીતાબેન દીલીપકુમાર ગાંધી, રાજકોટ ૧૦. શ્રી નંદાચાર્ય સાહિત્ય સમિતિ, બદનાવર ૧૧. શ્રી પ્રફુલભાઈ ત્રીભોવનદાસ શાહ, રાજકોટ ૧૨. શ્રી મનહરલાલ છોટાલાલ મહેતા, રાજકોટ. ૧૩. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, મલાડ (વેસ્ટ) ૧૪. શ્રી આચાર્ય કારસૂરિ આરાધના ભવન, સુરત ૧૫. શ્રી હરીલાલ મંગળજી મહેતા, મુંબઈ ૧૬. ડૉ. ભરતભાઈ સી. મહેતા, રાજકોટ ૧૭. ધીરેન્દ્ર પ્રેમજીભાઈ સંગોઈ, માટુંગા ૧૮. શ્રી ચંદુભાઈ વોરા, મોમ્બાસા ૧૯. ડો. સુધાબેન ભૂદરજી હપાણી, રાજકોટ(૮ સેટ) ૨૦. શ્રી શાંતિલાલ છોટાલાલ શાહ (સાયલાવાળા) અમદાવાદ ર૧. શ્રી વલ્લભજી ટોકરશી મામણીયા, મુંબઈ રર. શ્રી મણીલાલ ધનજી નીસર, થાણા જૈિન શ્રમણોની ગોચરી અને શ્રાવકાચાર – પ્રકાશિત થઈ ગયેલ છે. (પોકેટ સાઈઝમાં) મૂલ્ય:રૂા.૫/૧૦૦ અને તેથી વધારે માટે મૂલ્ય રૂા. ૩ Page #275 -------------------------------------------------------------------------- ________________ શુભાશીર્વાદ પૂજ્ય સાહેબ શ્રી નરસિંહજી રવામી પેરક પૂ. મુનિરાજ શ્રી રામચન્દ્રજી રવામી બાવલા પાક સંપાદક - સંકારવઈક સામયિક , મુનિ શ્રી પ્રકાશચન્દ્રજી રવામી ચાર જER C[ણી છા न चोरहार्य न च राज्यहार्य, न धातृभाज्यं न च भारकारि व्यये कृते वर्धत एव नित्यं, विद्याधनं सर्वधनप्रधानम् ।। ચોર ચોરી ન શકે, રાજ્યસત્તા હરીનશકે, ભાઈ ભાગ ન પડાવી શકે અને ભારરૂપ પણ નથાય. જેમ જેમ વ્યય કરો તેમ વધે એવી વિદ્યા (જ્ઞાન) રૂપી ધન સર્વ ધનમાં પ્રધાન છે. વિદ્યાનું આવું મહત્વ હોવાથી આપ જ્ઞાનવર્ધક – સંસ્કારવર્ધક સાહિત્ય વાંચો તથા બીજાને વંચાવો ... આર્થિક રીતે સમૃદ્ધ થવા કરતાંય જ્ઞાનથી સમૃદ્ધ થવામાં વધારે લાભી ). અર્થ આ ભવ પૂરતો છે. જ્યારે જ્ઞાનોતી શરમણીય સાથે આવે છે. આપ સંસ્કારુવક યાસિક ને તેવલ પ્રકાશ કરી છે fથવાની છીણા અન્ય ભાવિકોની પણ કરશો તો.. શlીની છીને સંસ્કાર દલાલીનો લાભ મેળવશો દ્વિવાર્ષિક લવાયા હો દOણ દીલોપિકિાજમ રૂા. 500/ સંપર્ક સૂત્ર મુંબઈ સુરેન્દ્રનગર પ્રફુલ્લકુમાર કે. તુરખીયા રમણીકલાલ નાગજીભાઈ દેઢિયા તુરખીયા રેડીમેડ સ્ટોર્સ, દુર્ગા ટેક્ષટાઈલ્સ, ૧૦, ન્યુ હિંદમાતા કલોથ માર્કેટ, ઠે. ધ્રાંગધ્રાના ઉતારા સામે, સુરેન્દ્રનગર. હોટલ શાંતિદૂત નીચે, દાદર, મુંબઈ ૪૦૦૦૧૪. (સૌરાષ્ટ્ર) પીન : ૩૬૩૦૦૧, ફોન : ૨૬૪પ૭ ફોન : (ઓ) ૪૧૧ ૨૭૧૭ (ઘ) ૪૧૩ ૬૩૩૪ રવિવારે બંધ Page #276 -------------------------------------------------------------------------- ________________ નાગણ નવનીત ની | પ્રશ્નોતરી સર્જક આગમ મનીષી શ્રી તિલોકમુનિજી જેના 4 19-1214 દીક્ષા 4 19-5-1997 PDF //bile ) દીક્ષાગુરુ - શ્રમણશ્રેષ્ઠ પૂજ્ય શ્રી સમર્થમલજી મ.સા., નિશ્રાગુરુ - પૂજ્યશ્રી ચમ્પાલાલજી મ.સા. (પ્રથમ શિષ્ય), આગમ જ્ઞાનવિકાસ સાંનિધ્ય - પૂજ્યશ્રી પ્રકાશચંદ્રજી મ.સા., લેખન સંપાદન કલા વિકાસ સાંનિધ્ય - પૂજ્યશ્રી કલૈયાલાલજી મ.સા. 'કમલ', નવજ્ઞાન ગુચ્છ પ્રમુખતા વહન - શ્રી ગૌતમમુનિજી આદિ સંત ગણની, વર્તમાન નિશ્રા - શ્રમણ સંઘીય આચાર્યશ્રી શિવમુનિજી મ.સા., બાર વર્ષ અધ્યાપન પ્રાવધાનમાં સફળ સહયોગી = (1) તત્ત્વચિંતક સફળ વકતા મુનિશ્રી પ્રકાશચન્દ્રજી મ.સા. (અજરામર સંઘ) (2) વાણીભૂષણ પૂજ્યશ્રી ગિરીશચંદ્રજી મ.સા. (ગોંડલ માં ) સંપ્રદાય), ગુજરાતી ભાષામાં ગુરુપ્રાણ આગમ બત્રીસીના સંપાદન સહયોગરૂપ અનુપમ લાભ પ્રદાતા - ભાવયોગિની સ્થવિરા પૂ. શ્રી લીલમબાઈ મ.સ., આગમ સેવાઃ- ચારેય છેદ સૂત્રોનું હિન્દી વિવેચન લેખન (આગમ પ્રકાશન સમિતિ, ખ્યાવરથી પ્રકાશિત). ૩ર આગમોનું સારાંશ લેખન. ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગના પ– ખંડોમાં સંપાદન સહયોગ. ગુણસ્થાન સ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, ૧૪નિયમ, ૧૨વ્રતનું સરળ સમજણ સાથે લેખન સંપાદન. વર્તમાન સેવા :- ગુજરાત જૈન સ્થાનકવાસી સમુદાયોનાં સંત સતીજીને આગમજ્ઞાન પ્રદાન. ૩ર આગમના ગુજરાતી વિવેચન પ્રકાશનમાં સંપાદન સહયોગ. ૩ર આગમોના પ્રશ્નોત્તર લેખન, સંપાદન (હિન્દી). આગમ સારાંશ ગુજરાતી ભાષાંતરમાં સંપાદન સહયોગ અને આગમ પ્રશ્નોત્તરનું ગુજરાતી સંપાદન., મુનિશ્રી પ્રકાશચન્દ્રજી For Private Person Use on wamelibry.org