________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રાપ્તિ સૂત્ર
૧૫
આ વિષય સયિ
પ્રાભૂત પ્રતિપ્રાભૂત
|
| ગર
|
|
|
| 0 | |
| |
|
|
|
જ
|
૨
|
વિષય નક્ષત્રમાસના દિવસ, મુહૂર્ત; પરિક્રમા અને મંડલ પરિમાણ, નાના મોટા દિવસનું પરિમાણ, દિવસની ઘટ-વધ (હાનિ -વદ્ધિ), હાનિ-વૃદ્ધિનાં કારણ. વર્ષ પ્રારંભ. નાના મોટા દિવસ રાત્રિ કયારે અને કેટલી વાર? અર્ધ મંડલ ગમન અને મંડલાંતર પ્રવેશ, કયા દિવસે, કયો સૂર્ય, કયુ અર્ધમંડલ ચાલે? બે સૂર્યોના નામ, ચલિત અચલિત માર્ગ ગમન, પુનઃચલિતમાં સ્વ-૫ર ચલિતનો અને અચલિતનો હિસાબ. બને સૂર્યોનું અંતર અને એની હાનિ વૃદ્ધિ હિસાબ, મતાંતર પાંચ. સૂર્ય ભ્રમણના કુલ ક્ષેત્રનું પરિમાણ અને પાંચ માન્યતાઓ. વિકમ્પન પરિમાણ અને સાત માન્યતાઓ. સૂર્ય ચન્દ્ર વિમાનનું સંસ્થાન અને સાત મિથ્યા માન્યતાઓ. મંડલોનો વિખંભ અને પરિધિ, હાનિ વૃદ્ધિનો હિસાબ, ત્રણ માન્યતાઓ. બને સૂર્યોનું ભ્રમણ સ્વરૂપ અને સૂર્યોદય. આઠ માન્યતાઓ. કર્ણ કલા અને ભેદઘાત ગતિથી સંક્રમણ. સૂર્યની મંડલોમાં મુહૂર્ત ગતિ અને ચક્ષુ સ્પર્શ, ચક્ષુ સ્પર્શના ઘટ-વધનું ગણિત, ચાર માન્યતાઓ. પ્રકાશ ક્ષેત્રાંશ અને અંધકાર ક્ષેત્રાંશ, ૧ર માન્યતાઓ. બે સૂર્ય, બે ચન્દ્રની અવસ્થિતિના સંસ્થાન, ૧૬માન્યતાઓ. તાપ ક્ષેત્ર અને અંધકાર ક્ષેત્રના સંસ્થાન અને
|
૦ ૧
|
|
૧
૦
|
0 ૦
|
|
| |
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org