________________
તવ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૨૦૦
If યોજનાની હોય છે. કારણ કે સૂર્ય વિમાનની લંબાઈ, પહોળાઈ એટલી જ છે. મંડલ-મંડલનું અંતરર-રયોજનનું હોય છે. આખા મંડલનો વિખંભ એક દિશામાં ર યોજન વધે છે. બંને દિશામાં મળીને પરુ યોજન કુલ વિખંભ પ્રતિમંડલમાં (એક મંડલથી બીજા મંડલનું) વધે છે. તે વિખંભથી ત્રણ ગણી સાધિક પરિધિ રહ્યા કરે છે. ૫ x ૩ સાધિક(૩.૧૬ સાધિક) = ૧૭ યોજન પ્રતિ મંડલમાં પરિધિ વધે છે. તેને જ ભૂલ દષ્ટિથી ૧૮ યોજન પરિધિ વધવી કહેવાય છે. વાસ્તવમાં દેશોન ૧૮ યોજન પરિધિ વધે છે.
સર્વ આત્યંતર મંડલ જંબુદ્વીપના એક કિનારાથી ૧૮૦ યોજન અંદર છે. બીજા કિનારાથી પણ ૧૮0 યોજન અંદર છે. એમ કુલ એક લાખ યોજનના આયામ વિખંભ(વ્યાસ)માંથી ૩૬૦ યોજનઓછા થાય છે. આને સાધિક ત્રણ ગણા કરવાથી ૧૧૩૮ યોજન થાય છે. જેબૂદ્વીપની પરિધિમાંથી આટલા યોજના ઓછા કરવાથી અર્થાત્ ૩૧૨૨૭–૧૧૩૮=૩૧૫૮૮૯ યોજન થાય છે. આ પહેલા મંડલની પરિધિ છે. આ પરિધિમાં પ્રતિ મંડલમાં દેશોન ૧૮ યોજન ઉમેરવાથી આગલા મંડલની પરિધિ નીકળી જાય છે. મંડલ વિષ્ક્રભ પરિધિ અને સ્કૂલ કથન ચાર્ટ –
મંડલ | વિખંભ યો. | પરિધિ | સ્થલ પરિધિ | પહેલું મંડલ ૯૯૬૪૦ ૩૧૫૦૮૯ યો. સાધિક ૩૧૫૦૮૯ યો. બીજાં મંડલ ૯૯૬૪૫ ૩૧૫૧૦૬ ૩૧૫૧૦૭યો. ત્રીજા મંડલ ૯૯૬૫૧ ૧ ૩૧૫૧ર૪
૩૧૫૧રપ યો. છેલ્લું મંડલ ૧૦૦૦ ૩૧૮૩૧૫ યો. સાધિક ૩૧૮૩૧પ યો. છેલ્લેથી બીજા ૧૦૦૬૫૪ ૩૧૮૨૯૭
૩૧૮૨૯૭યો. ૧૮૦૬૪૮૬ | ૩૧૮૨૭૯
૩૧૮૨૭૯ યો જબૂદ્વીપ
૧00000 | ૩૧૬રર૭ સાધિક ૩૧દરર૭યો. જમ્બુદ્વીપના પ મંડલ ૧૮૦૪=૩૬૦ | ૧૧૩૮ સાધિક ૧૧૩૮ યો. કુલ ૧૮૪ મંડલ ૫૧૦૪૨=૧૦૨૦ ૩રર સાધિક ૧૭ | ૩રરયો. પ્રતિમંડલ વૃદ્ધિ
સૂર્યનું વિમાન જ્યારે છેલ્લા મંડલમાં ચાલે છે ત્યારે તે પ૧) યોજનના મંડલક્ષેત્રથી બહાર સ્થિત થાય છે. અતઃ આ અપેક્ષા આત્યંતર કિનારાથી બાહ્ય અવગાહિત કિનારો પ૧0 યોજન અંતરવાળો કહેવાય છે. આત્યંતર અને બાહ્ય બંને તરફ સૂર્યવિમાનના અવગાહનને ન ગણીને ફક્ત મંડલ ક્ષેત્રને ગણીએ તો ફેં*૨=૧ ઓછા કરવાથી પ૧૦ -૧ = ૫૦૯ યોજન થાય છે.
For Private & Personal Use Only
છેલ્લેથી ત્રીજું
૧૮ યો.
Jain Education International
www.jainelibrary.org