________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર | |૧૯૯ પ્રતિ પ્રાભૃત છે. શેષમાં પ્રતિ પ્રાભૃત નથી. મૂલ પાઠમાં આના માટે પાહુડ અને પાહુડ-પાહુડ શબ્દ પ્રયોગ કરેલ છે. મતાંતર સંગ્રહ – પહેલા પ્રાભૃતના ચોથાથી આઠમા પ્રતિ પ્રાકૃત સુધી બધામાં મતાંતર પ્રરૂપણ છે. દસમા પ્રાભૃતના પહેલા અને એકવીસમા પ્રતિ પ્રાભૃતમાં મતાંતર કથન છે. અઢારમા પ્રાભૃતમાં પણ માન્યતાઓનું કથન છે. શેષ પ્રાભૂતો અને પ્રતિ પ્રાભૃતોમાં મતાંતર રહિત કેવલ જિનાનુમત તત્ત્વોનું કથન છે. વિશેષ – કુલ ૨૦ પાહુડ છે. પહેલા પાહુડમાં ૮, બીજા પાહુડમાં ૩ અને દસમા પાહુડમાં રર પ્રતિ પાહુડ છે. એમ કુલ પ્રતિ પાહુડ ૩૩છે. પડિવતી કુલ ૩૪૧છે.
યથા –
|
|
|
પાહુડ પ્રતિપાહુડ પડિવતી| પાહુડ પ્રતિપાહુડ પડિવતી પાહુડ પ્રતિપાહુડ પડિવતી
ચોથું પાંચમું | ૫
છઠું સાતમું આઠમું પહેલું બીજું
૦ ૦
|
૨ ૪ ૨ જ $ ભ ભ |
૬ ૮ ૮ % % 8 8 8 જ
|
|
-
૨
| |
કુલ પડિવત્તિ
=
૩૪૧
కొడండడం
આ સારાંશ પુસ્તકોમાંથી કોઈપણ જિજ્ઞાસા માટે
પત્ર સંપર્ક કરો આગમ મનીષી ત્રિલોક મુનિજી, આરાધના ભવન, ૬/૧૦ વૈશાલી નગર, ચંદ્રપ્રભુ એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર, રાજકોટ-૩૬૦ ૦૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org