________________
૪૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
अणुओयण अणुओगो, सुयस्स नियएण जमभिधेएण । વાવારો ના નોશો, નો અનુરૂનો અનુભૂતો વા || પૃષ્ટ-૩૪૪ सुत्तत्थो खलु पढमो, बीओ निज्जुत्ति मीसिओ भणिओ । तइओ य निरवसेसो, एस विही भणिय अणुओगे ||
પૃષ્ટ-૩૪૫/૧૪.
આ ઉપર્યુકત ઉદ્ધરણોમાં સૂત્રના અર્થને સંક્ષિપ્ત કે વિસ્તૃત કહેવાની પદ્ધતિને અર્થાત્ વ્યાખ્યા કરવાની પદ્ધતિઓને અનુયોગ શબ્દ વડે સુસંગત કરવામાં આવી છે.
નંદી સૂત્રમાં અનુયોગ શબ્દનો પ્રયોગ :
(૧) ચળરહબૂબો ગળુઓનો વિમો નંદિ (૩ર) (૨) ઞયતપુરા નવઅંતે જાતિયસુય ગયુબોÇિ ધીરે । બંમદ્દીવા-સીદે, વાયા પયમુત્તમં પત્તે । (૩૬)
(૩) નેતિ રૂમો અનુગોળો, પયરફ બખ્ખાવિ મત્ત પરમ્મિ (૩૭) (૪) જાતિય સુય અણુબોનસ્ત્ર ધાર, ધારણ 7 પુજ્વાળ । દિમવંત વમાસમળે, વેરે નાખ્ખુંયરિ ૫ (૩૯) (૫) ગોવિંવાળ વિ ળો, અણુઓને વિડા ધારખિયાળ (૪૧) (૬) સૌતનુળ યિાળ અણુઓન ખુષ્પહાાળ (૪૮)
નંદીસૂત્રની આ ગાથાઓથી એમ નિષ્કર્ષ નીકળે છે કે કાલિકસૂત્રની જે સંક્ષિપ્ત કે વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવે છે, તેની એક વિશેષ પદ્ધતિ હોય છે. જે આગમકાળથી સૂત્રોની સાથે જ શિષ્યોને સમજાવવામાં આવતી હતી. એ વિસ્તૃત વ્યાખ્યાની સાથે સૂત્ર વિશાળ બની જતા હતા. એમને કંઠસ્થ કરવાનું ક્રમશઃ અઘરું થવા લાગ્યું. અનુયોગ પદ્ધતિ દ્વારા એ વ્યાખ્યાઓથી યુક્ત કાલિક સૂત્રોને ધારણ કરનારા બહુશ્રુત આચાર્યોને ઉક્ત નંદી સૂત્રની ગાથાઓમાં અનુયોગધર, અનુયોગરક્ષક, અનુયોગિક, અનુયોગ પ્રધાન વગેરે વિશેષણોથી વિભૂષિત કરવામાં આવ્યા છે.
અહીં ગાથામાં વપરાયેલ અનુયોગ–વ્યાખ્યા પદ્ધતિ પહેલાથી પ્રચલિત હતી, જેનુ રક્ષણ અને ધારણ યુગ પ્રધાન આચાર્યોએ કર્યું હતું. માટે આ ગાથાઓમાંથી અનુયોગનું પૃથક્કરણ કે નવીનીકરણનો કોઈ પણ સંકેત સમજવો એ ભ્રામક વિચાર છે.
ગચા ૩૭મી અનુસાર નદી સૂત્રકારના સમયમાં જે સૂત્રોની વ્યાખ્યાઓ કંઠસ્થ પરંપરામાં ઉપલબ્ધ હતી એ બધી જ વ્યાખ્યાઓ સંધિલાચાર્ય દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org