________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વાળા નક્ષત્રની આગળની સીમા ચંદ્રની સીધમાં આવે છે. પછી એનું વિમાન અને પછી એની પાછલી સીમા. આમ પુરી સીમાની અપેક્ષા એટલા વધારે અર્થાત્ ૪૫ મુહૂર્ત સુધી યોગ કહેલ છે.
આ રીતે ચંદ્રની સાથે ગ્રહોનો યોગ ક્રમ પણ ઉત્તરોત્તર મુહૂર્તોમાં ચાલતો રહે છે.
સૂર્ય અને નક્ષત્રની ગતિમાં વધારે અંતર નથી માટે આ બન્નેનો યોગ અનેક દિવસો સુધી ચાલે છે. જેથી ૨૮ નક્ષત્રોનો યોગ થવામાં ૧ વર્ષ પૂર્ણ થઈ જાય છે. જ્યારે કે ચંદ્રની સાથે આ બધા નક્ષત્ર એક મહિનામાં યોગ પૂર્ણ કરે છે. એમના યોગકાળનું વર્ણન ૧૦મા પ્રાભૂતના બીજા પ્રતિ પ્રાકૃતમાં કહ્યું છે. આ જ રીતે સૂર્ય અને ૮૮ ગ્રહોનો યોગ કાળ પણ એક વર્ષમાં પૂર્ણ થાય છે. ચંદ્ર-સૂર્ય-નક્ષત્રની મંડલ ગતિ ઃ
માસ આદિમાં
ચંદ્ર મંડલ ગતિ સૂર્ય મંડલ ગતિ નક્ષત્ર મંડલ ગતિ
૪૬
૧૩ ૪
૧૪
નક્ષત્ર માસમાં
ચંદ્ર માસમાં ઋતુ માસમાં
સૂર્ય માસમાં
અભિવર્જિત માસમાં
એક અહોરાત્રમાં એક મંડલ ચાલવાનો સમય
એક યુગમાં
૧૩ ૧
૧૪
૧૪
૧૪ ૧૧
૧૫
૩ માં ઓછું ૨. દિન
૮૮૪
૧૫
૧૫૪
૧૫ પૃ
올
૨ દિવસ
૯૧૫
૧૩
૨૪૧
૭
For Private & Personal Use Only
૧૪
૧૫૧૨૨ ૧૫, ૧૬ ¥‰ટટ
૩૫
રૂ થી ઢંકર વધુ
૨ દિવસમાં ૐ ઓછું
(૧ ૩૪ દિવસ) ૧૮૩૫
સોળમો પ્રાભૂત
લક્ષણ :~ (૧) ચંદ્રનું લક્ષણ પ્રકાશ કરવાનું છે. (૨) સૂર્યનું લક્ષણ પ્રકાશ અને તાપ કરવાનું છે. (૩) છાયા (ચંદ્રાચ્છાદન–સૂર્યાચ્છાદન)નું લક્ષણ અંધકાર કરવાનું છે.
સત્તરમો પ્રાભૂત
યોપચય :– ચંદ્ર સૂર્ય દેવ સાધિક એક પલ્યોપમ સ્થિતિ પૂર્ણ થતાં, એક ચવે છે, બીજા ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે પરંપરાથી અનંતકાળ સુધી થતું રહે છે. ચંદ્ર સૂર્ય વિમાનમાં પણ પૃથ્વીકાયના પુદ્ગલ ચવતા રહે છે અને નવા આવતા. રહે છે.
Jain Education International
www.jainelibrary.org