SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૦૩ ૩૦૬ ૩૨ 0 | ઝ | S S S કૂટ સંખ્યા–પર૫ :– (૪૭૫૮+ = પર૫). વર્ષધર ૬ પર્વતો પર ૧૧ + ૮ + ૮ = ૨૮ X ૨ = પદ ચોત્રીસ વૈતાઢયો પર - ૩૪ X ૯ = સોળ વક્ષસ્કાર પર – ૧૬ ૪ ૪ = ૪ ૪ ગજદેતા પર – ૯ + ૯ + ૭ + ૭ = મેરુના નંદનવનમાં ૯ = પર્વતો પર કૂટ સંખ્યા કુલ = ૪૭ ભદ્રશાલ વનમાં જંબુ વૃક્ષના વનમાં કૂિટ શાલ્મલી વૃક્ષના વનમાં ૩૪ ચક્રવર્તી વિજયમાં ઋષભકૂટ ૩૪ ભૂમિ પર ફૂટ સંખ્યા કુલ = ૫૮ મહાવિદેહ પૂર્વ પશ્ચિમના એક લાખ યોજન:મેરુ = ૧૦,૦૦૦ યોજના બે ભદ્રશાલ વન ર૨૦૦૦ + રર000 = ૪૪,000 યોજન ૧૬ વિજય રર૧ર x ૧૬ = ૩૫,૪૦૪ યોજન ૮ વક્ષસ્કાર ૫00 X ૮ = ૪,000 યોજન અંતર નદી ૧૨૫ X ૬ = ૭૫0 યોજન ૨ સીતાસીતોદા મુખવન ર૯૨૩ X ૨ = ૫,૮૪૬ યોજના કુલ = ૧,૦૦,૦૦૦ યોજન નોંધ:- જગતી મકાનની ભીંતોની સમાન છે. અર્થાત્ મકાન નું જે ભૂમિ ક્ષેત્ર હોય છે એમાં જ એક ફટ કે બે ફુટની દિવાલનું ક્ષેત્ર સમાવિષ્ટ હોય છે. એજ પ્રકારે જેબૂદીપની ૧૨ યોજનની પહોળાઈવાળી જગતી પણ કિનારા પર જંબૂદ્વીપના એક લાખ યોજના ક્ષેત્ર સીમામાં સમાવિષ્ટ છે. જે સીતામુખ વન, વર્ષધર પર્વત અને ક્ષેત્રોની સીમામાં સંલગ્ન સમજવું જોઈએ. સિહાયતન – ૬ વર્ષધર, ૧૬ વક્ષસ્કાર, ૪ ગજદંતા, ૩૪ વૈતાઢય, મેરુના ચાર વનોમાં ૧૬, મેરુચૂલિકા પર એક, બે વૃક્ષો પર બેએમ કુલ ૭૯ સિદ્ધાયતન કહેલ છે. નોંધ:– મેરુના પંડકવનનો પાઠ જોવાથી જાણ થાય છે કે ભવનને જ કાલાંતરમાં સિદ્ધાયતન કહેવાની સર્વત્ર કોશીશ કરવામાં આવી છે. કારણ કે સિદ્ધાયતન કોનું હોઈ શકે છે? કોઈ પણ સિદ્ધ તો સાદિ અનંત છે અને આ સિદ્ધાંતન અનાદિનું છે - તો એમાં પ્રતિમા કોની હોઈ શકે? પ્રતિમા તો કોઈ સાદિ વ્યક્તિની હોય છે. તેથી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004930
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 7
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2002
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy