________________
તત્ત્વ શાસ્ત્ર : હિન્દી જૈનાગમ નવનીતના અનુમોદકો
જ્યારે પ્રક્ષિપ્ત છે તો એને દૂર કરીને આગમનું શુદ્ધ સંપાદન કરવામાં દોષ કઇ વાતનો છે ? અર્થાત્ એનું સાચું સંપાદન કરવામાં કંઈપણ દોષ નથી. નોંધ :- આગમમાં અન્ય પ્રક્ષેપો સંબંધી જાણકારી માટે આ સારાંશ પ્રકાશનના આઠમા ખંડનું લક્ષ્યપૂર્વક અધ્યયન કરવું જોઈએ.
૨૯
હિન્દી જૈનાગમ નવનીતના અનુમોદકો
શ્ર. સં. મહામંત્રી મુનિ શ્રી સૌભાગ્યચંદ્રજી મ.સા. 'કુમુદ' : સંવત્સરી વિચારણા સંવાદ પુસ્તિકા પ્રાપ્ત હુઈ. પ્રસ્તુત સંવાદ સે વિષય વિસ્તાર કે સાથ સ્પષ્ટ હુઆ હૈ તથા અનેક દૃષ્ટિ સે વિવેચન હો સકા હૈ. સંવત્સરી કે વિષય મેં જિસ તરહ ધારણાએ આમ જનતા મેં ફૈલી હુઈ હૈ, ઉસકો ઇસ સંવાદ સે યથાર્થવાદી દષ્ટિકોણ પ્રાપ્ત હોગા. આપને સુંદર ઔર સરાહનીય પ્રયાસ કિયા હૈ ... એસા મહામંત્રી મુનિ શ્રી કા મંતવ્ય હૈ.
પં. રત્ન શ્રી ગૌતમ મુનિજી 'પ્રથમ' (ઉજ્જૈન-ઈન્દોર) : આપની આગમ સેવા સાધુ સમાજ કો માર્ગદર્શન દેગી. સમાજ સદા આપકે ઉપકાર સે ઉપકૃત રહેગા .
આપને જો શાસન કી સેવા કી હૈ વહ સદા પ્રશંસનીય એવં અનુકરણીય હૈ. આપકા નવનીત રૂપ સાહિત્ય યુગાઁ યુગોં તક માર્ગદર્શક બનેગા. સમાજ સદા આપકા ઋણી રહેગા. આપ જૈસે આગમ મર્મજ્ઞ મુનિ પ્રવર કો પાકર સંઘ ધન્ય હો ગયા. આપ શ્રી કે દ્વારા લિખિત – કે 'મુર્તિપૂજા એવં મુખવસ્ત્રિકા નિર્ણય' નામક પુસ્તિકા બહુત ઉપયોગી એવં સંઘ રક્ષક મહસૂસ હુઈ. પં. રત્ન શ્રી હીરામુનિજી મ.સા. (ઢોલ) : ઐતિહાસિક પરિશિષ્ટ ખંડ પહલા મિલા. પઢ઼કર બડ઼ી પ્રસન્નતા હુઈ. આગમ મનીષી મુનિશ્રીને આગમાં કે સાથ ઐતિહાસિક મખ્ખન ભી જનતા કે લિયે પ્રસારિત કિયા હૈ. આપશ્રી કે દ્વારા પ્રકાશિત આગમ નવનીત કી પુસ્તકે ભી બહુત આદરણીય હૈ.
મધુ૨ વ્યાખ્યાની શ્રી રામચંદ્રજી મ.સા. (બડગાંવ-માવલ) ઃ આપકે દ્વારા ભેજી ગઈ પુસ્તક પ્રાપ્ત હુઈ. ‘સૂયગડાંગ સૂત્ર કા સારાંશ એવં એકલ વિહાર ચર્ચા' પુસ્તક પઢકર કે બહુત ખુશી હુઈ હૈ. પ્રમાણ-આગમ, ટીકા, ચૂર્ણ કે આધાર પર બહુત હી અચ્છે દિયે હૈ.
જબ કિ કઈ સંત સતીજી એકલ વિહાર કરને કી ભગવાન કી આજ્ઞા નહીં હૈ એસી પ્રરૂપણા કરતે હૈં કિંતુ આપને બહુત સે આગમ પ્રમાણ દેકર કે સમજાયા. જિસસે એકલ વિહાર કે બારે મેં શ્રાવક લોગોં કા ઔર સંત સંતિયોં કા ભ્રમ દૂર હો જાતા હૈ.
પં. રત્ન શ્રી અજીત મુનિજી મ.સા. (ઈન્દૌર) : આપ દ્વારા પ્રેષિત જૈનાગમ નવનીત ખંડ મિલે . આગમ જ્ઞાન કે જિજ્ઞાસુઓં કે લિયે વાસ્તવ મેં જૈનાગમ નવનીત કા પ્રયાસ સુંદર હૈ. સંત શિરોમણી પૂજ્ય શ્રી નેમચન્દ્રજી મ.સા. (કાલકા-અમ્બાલા) : આપકી ભેજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org