________________
૨૨૪
બે સાથે
બે સાથે
બે સાથે બે સાથે
સાથે નહીં
બે સાથે
ત્રણે સાથે
બે સાથે
બે સાથે
બે સાથે
ત્રણે સાથે
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ૐ ખ જી
८
2
૧૦
૧૧
કરછ
X
૩
૪
૫
× »
” x x
X
૫૩
x (૬૬-૬૭) ×(૭૯-૮૦) × (૯૨-૯૩) × (૧૦૫–૧૦૬) × (૧૧૮-૧૧૯)
૧૩૨
૧૪૫
૧૫૮
૧૭૧
૧૮૪
૧૫
८
વિશેષ ::- ચંદ્રના છઠ્ઠાથી દસમા સુધીના મંડલ ક્રમશઃ ૬૬, ૭૯, ૯૨, ૧૦૫, ૧૧૮માં સૂર્ય મંડલથી થોડા થોડા આગળ થઈ જવાથી તેનું સીધાણ છૂટી જાય છે જે ૧૩૨મા મંડલમાં જતા એક સૂર્ય મંડલ જેટલું આગળ વધી જવાથી ચંદ્ર મંડલ આગળ થઈ જાય છે. ૧૩૧ના સ્થાન પર ૧૩રના સાથે થઈ જાય છે જે ૧૧ થી ૧૫ સુધી પાંચ મંડલમાં સાથે ચાલે છે.
ચંદ્ર મંડલની વચ્ચે સૂર્ય મંડલ સમવતાર :- એક ચંદ્ર મંડલની વચ્ચે ૧૨ સૂર્ય મંડલ હોય છે અને ૧૩માં મંડલે સાથે થવાના હોય છે. આમ ૧૩-૧૩ મંડલ પછી સાથે થાય છે, માટે ૧૩-૧૩ ઉમેરવાથી આગલા ચંદ્રમંડલના અને સૂર્ય મંડલના સંગમ મંડલ આવે છે. આ ક્રમ પાંચ મંડલ સુધી ચાલે છે. પછી ૧૩ મું સૂર્ય મંડલ કંઈક પાછળ રહી જાય છે અને ૧૪મા સૂર્ય મંડલ સુધી છઠ્ઠુ, સાતમું ચંદ્ર મંડલ પહોંચી શકતું નથી તેથી તેરમાથી આગળ અને ચૌદમાંથી પહેલા, વચમાં રહી જાય છે. આ ક્રમ ચંદ્રના દસમા મંડલ સુધી ચાલે છે. અગિયારમા મંડલમાં સૂર્યના એક મંડલનું અંતર પાર થઈ જવાથી જેમાં ચૌદમા મંડલના અંતરમાં જઈને ચંદ્ર સૂર્યના મંડલ ફરી સીધમાં આવી જાય છે. અગિયારથી પંદરમાં મંડલ સુધી જતા દેશોન એક મંડલ જેટલું અંતર થઈને બન્નેના વિમાન સીધમાં આવી જાય છે. કલ્પનાથી ૧૬ મું ચંદ્ર મંડલ જો હોત તો પછી એમાં સૂર્ય ચંદ્રનો સાથ છૂટી જાત.
આમ ચંદ્રના ૧૫ મંડલમાં ૧૪ અંતર છે. પ્રત્યેકમાં ૧૩ સૂર્ય મંડલ અધિકનું અંતર છે. ૧૪ × ૧૩ = ૧૮૨ થાય. એક મંડલ જેટલું અંતર અગિયારમાં વધી જાય છે. અતઃ ૧૮૩ સૂર્ય મંડલનું અંતર ચંદ્રના પહેલા મંડલથી ૧૫ મંડલની વચમાં પડે છે. કુલ ૧૮૪ સૂર્ય મંડલ છે તેના અંતર ૧૮૩ થાય છે.
યોજનનું અંતર હોય છે
ચંદ્ર મંડલ અંતર ઃ- પ્રત્યેક ચંદ્ર મંડલમાં ૩૫ , અને યોજનનું વિમાન હોય છે. અતઃ અંતર અને વિમાનને જોડીને ૧૪ અંતરોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org