________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
આ પ્રકારે યુગની સમાપ્તિના સમયે ચંદ્રની સાથે ઉત્તરાષાઢા નક્ષત્રનો અંતિમ સમય હોય છે અને યુગ પ્રારંભમાં અભિજિતનો પ્રથમ સમય હોય છે. જ્યારે યુગની સમાપ્તિમાં સૂર્યની સાથે પુષ્ય નક્ષત્રના રહેવાનું ૨૧ ૪, ૐ મુહૂર્ત અવશેષ રહી જાય છે અને નવા યુગનો પ્રારંભ ઉક્ત અવશેષ સમયના પ્રથમ સમયથી થાય છે.
૨૩૬
બારમો પ્રાભૂત
સંવત્સરોના કાળમાન ઃ– સંવત્સર ૫ પ્રકારના હોય છે. યથા– (૧) નક્ષત્ર (૨) ચંદ્ર (૩) ઋતુ (૪) સૂર્ય (૫) અભિવર્ધિત. એના દિવસ અને મુહૂર્ત સંખ્યા આ પ્રકારે હોય છે.
સંવત્સર
૧ નક્ષત્ર
૨ ચંદ્ર
૩ તુ ૪ સૂર્ય
૫ અભિવર્ધિત
માદિન
એક યુગમાં નો યુગમાં યુગ પ્રાપ્ત થવામાં
૨૭
૨૯
૩૦
વર્ષદિન
૩૨૭.g
૩૫૪ ર
૩૬૦
૩૬
૩૦
૩૧ ૧૨
(3936, 19)
કુલ
૧૭૯૧ ૪,`, ૧૪ વર્ષ
૫૩૭૪૯ , પ્ મુહૂર્ત
નોંધ :- આ જે યોગ બતાવવામાં આવ્યા છે તેને આગળના ચાર્ટમાં ‘નો યુગ’ (કાંઈક ન્યૂન) કાલ કહેવામાં આવ્યો છે.
યુગના કાલમાન :
૩૮૩
માસના મુહૂર્ત વર્ષના મુહૂર્ત
૮૧૯
૯૮૩૨
૮૮૫ર્
૧૦૬૨૫ છુ
૯૦૦
૧૦૮૦૦
૧૦૯૮૦
દિન
૧૮૩૦
૧૭૯૧, ૨, ૩ ૩૮ ૩, ૬,
૯૧૫
૯૫૯ ૧૨
મુહૂર્ત
૫૪૯૦૦
૫૩૭૪૯ ૧૨, ૧૧૫૦ ક્રૂર,
૧૧૫૧૧
બાસઠીયા ભાગ
૩૪૦૩૮૦૦
નોંધ :– નો યુગ = યુગમાં કંઈક ન્યૂન. ઉક્ત દિવસ અને મુહૂર્ત સંખ્યા નક્ષત્ર સૂર્ય ચંદ્ર, ૠતુ અને અભિવર્ધિત એ પાંચે સંવત્સરોના દિવસોના અને મુહૂર્તોના યોગ, નો યુગની અપેક્ષા છે.
સંવત્સરના પ્રારંભ અને અંતની સમાનતા :
(૧) સૂર્ય ચંદ્ર સંવત્સરના ક્રમશઃ ૩૦ અને ૩૧ સંવત્સર વીતવાથી સમાનતા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org