SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આ પ્રકારે યુગની સમાપ્તિના સમયે ચંદ્રની સાથે ઉત્તરાષાઢા નક્ષત્રનો અંતિમ સમય હોય છે અને યુગ પ્રારંભમાં અભિજિતનો પ્રથમ સમય હોય છે. જ્યારે યુગની સમાપ્તિમાં સૂર્યની સાથે પુષ્ય નક્ષત્રના રહેવાનું ૨૧ ૪, ૐ મુહૂર્ત અવશેષ રહી જાય છે અને નવા યુગનો પ્રારંભ ઉક્ત અવશેષ સમયના પ્રથમ સમયથી થાય છે. ૨૩૬ બારમો પ્રાભૂત સંવત્સરોના કાળમાન ઃ– સંવત્સર ૫ પ્રકારના હોય છે. યથા– (૧) નક્ષત્ર (૨) ચંદ્ર (૩) ઋતુ (૪) સૂર્ય (૫) અભિવર્ધિત. એના દિવસ અને મુહૂર્ત સંખ્યા આ પ્રકારે હોય છે. સંવત્સર ૧ નક્ષત્ર ૨ ચંદ્ર ૩ તુ ૪ સૂર્ય ૫ અભિવર્ધિત માદિન એક યુગમાં નો યુગમાં યુગ પ્રાપ્ત થવામાં ૨૭ ૨૯ ૩૦ વર્ષદિન ૩૨૭.g ૩૫૪ ર ૩૬૦ ૩૬ ૩૦ ૩૧ ૧૨ (3936, 19) કુલ ૧૭૯૧ ૪,`, ૧૪ વર્ષ ૫૩૭૪૯ , પ્ મુહૂર્ત નોંધ :- આ જે યોગ બતાવવામાં આવ્યા છે તેને આગળના ચાર્ટમાં ‘નો યુગ’ (કાંઈક ન્યૂન) કાલ કહેવામાં આવ્યો છે. યુગના કાલમાન : ૩૮૩ માસના મુહૂર્ત વર્ષના મુહૂર્ત ૮૧૯ ૯૮૩૨ ૮૮૫ર્ ૧૦૬૨૫ છુ ૯૦૦ ૧૦૮૦૦ ૧૦૯૮૦ દિન ૧૮૩૦ ૧૭૯૧, ૨, ૩ ૩૮ ૩, ૬, ૯૧૫ ૯૫૯ ૧૨ મુહૂર્ત ૫૪૯૦૦ ૫૩૭૪૯ ૧૨, ૧૧૫૦ ક્રૂર, ૧૧૫૧૧ બાસઠીયા ભાગ ૩૪૦૩૮૦૦ નોંધ :– નો યુગ = યુગમાં કંઈક ન્યૂન. ઉક્ત દિવસ અને મુહૂર્ત સંખ્યા નક્ષત્ર સૂર્ય ચંદ્ર, ૠતુ અને અભિવર્ધિત એ પાંચે સંવત્સરોના દિવસોના અને મુહૂર્તોના યોગ, નો યુગની અપેક્ષા છે. સંવત્સરના પ્રારંભ અને અંતની સમાનતા : (૧) સૂર્ય ચંદ્ર સંવત્સરના ક્રમશઃ ૩૦ અને ૩૧ સંવત્સર વીતવાથી સમાનતા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004930
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 7
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2002
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy