Page #1
--------------------------------------------------------------------------
________________
szia Valxyuz izezich
NAAল,
| ৫১, বিপাসা
সাদ
Page #2
--------------------------------------------------------------------------
________________
ligibility IIMUMBAI
ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી
BNITIHANTIBITI III III
ઈતિહાસ
ngli@illgemention.
વિભાગ ૩ (સન ૧૯૦૯ થી ૧૯૩)
Desi
સંજક અને પ્રકાશક, હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, બી. એ, આસિ. સેક્રેટરી-ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી,
અમદાવાદ,
gir || Jigli (THI MUTHIA
HIMA SIHI SIfIDWIDTI | SIDHDHIBILITIE
Illywાણા
fulluE
É HinilliantullWIruillllllllllllllllllllllll
=
: TILL, I\
i
છiiiwaliriulueluillallllllllllllllllliintinuImnuuuuuum
I
IIIIIIIIIuuuuuuuuu
Luuu
uuillinguallisuuuuiદિ
Page #3
--------------------------------------------------------------------------
________________
wwvvvvvvvvvvvvvvwvwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
આવૃત્તિ પહેલી સન ૧૯૩૪
પ્રત ૧૫૦૦ સંવત ૧૯૯૦
ધી ગુજરાત પ્રીન્ટીંગ પ્રેસમાં શા. માલાલ મંગળદાસે છાપ્યું,
ઠે. પાચકુવા, ચાર રસ્તા, ગાંધીરેડ–અમદાવાદ,
Page #4
--------------------------------------------------------------------------
________________
ઉપોદઘાત.
ગુજરાત વર્નાક્યુલર સેસાઈટીને ઈતિહાસનું ત્રીજું પુસ્તક વાચકવર્ગ સમક્ષ મુકતા આનંદ થાય છે. તેનાં પ્રથમ બે પુરતા પ્રસિદ્ધ થયાં ત્યારે જ એ પ્રકાશનની ઉપયોગિતાને રવીકાર સર્વત્ર થયો છે. આ પુસ્તકમાં એ ઇતિહાસ આજ પર્યન્તનો આવી જાય છે એટલે હવે ભવિષ્યમાં કેટલાંક વર્ષ પછી હવેના ઈતિહાસની પ્રસિદ્ધિની આવશ્યકતા રહેશે.
પ્રસ્તુત વિભાગમાં આપેલી હકીકતો તથા વિગતે આ જમાનાની હોઈ ઘણાને તે વિદિત હશે અને તેથી કદાપિ ન જણાએલી બાબતે તેમાં થોડી માલમ પડશે. તથાપિ સંસ્થાની સર્વ હિલચાલે તેના દફતરમાં રહેવી જ જોઈએ અને તેનું મૂલ્ય આગળ ઉપર વિશેષ ગણાશે. પ્રથમના વિભાગમાં અગાઉની હકીકતો હતી અને તે વડે પાછલા જમાનાની અનેક પ્રવૃત્તિઓ પર નવીન પ્રકાશ પડે છે. વર્નાકયુલર સોસાઈટી તે તે જમાનાની સર્વતોમુખી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું એ પણ માલમ પડે છે. એના સંચાલકે પ્રાંતની પ્રગતિને ચાહનારા હતા અને પિતાના ઉત્સાહને હરેક પ્રકારે માર્ગ કરી આપવા માટે પ્રયત્નશીલ હતા. વર્નાક્યુલર
સાઈટીના પુસ્તક પ્રકાશન પર ઉડતી નજર નાખતાં આ સત્ય સ્પષ્ટ તરી આવેલું દેખાશે. સામાજિક, ઔદ્યોગિક, સાહિત્યવિષયક અને બીજી અનેક દેશ ઉન્નતિના માર્ગે પ્રજાને લઈ જવામાં વર્નાકયુલર સોસાઈટીને ફાળો નિષ્પક્ષપાત દૃષ્ટિથી જોનારના હદયમાં વસ્યા વગર નહિ રહે. અર્થાત ગુજરાતી ભાષાનું સાહિત્ય ભંડોળ વધારવા સાથે દેશની અનેકવિધ કાર્યદિશા તેણે સાધી છે એની નોંધ લેવી આવશ્યક છે.
ગુજરાતી ભાષાની ઉન્નતિ સાધનાર આ સંસ્થા નાની શરૂઆતમાંથી આજે કેટલું વિશાળ સ્વરૂપ ધારણ કરે છે; તેની પ્રતિષ્ઠા કેટલી બધી છે; તે કેટલી કપ્રિય બની છે અને કેટલું સંગીન કાર્ય એ સંસ્થાદ્વારા થયું છે તે આપોપ સિદ્ધ થાય છે અને તેને જશ તેના સંચાલકો તેમ જ ગુર્જર જનતા ને તેને સદાય સાથ આપી રહી છે તેને છે.
આ સર્વ કહેવાનું તાત્પર્ય એ નથી કે સોસાઈટીમાં કોઈ ઉણપ જ નથી. એનો ઉણપ એના સુકાનીઓ કરતાં વધારે કોઈ જાણી શકે એમ નથી. પરંતુ દરેક સંસ્થાના કાર્યને મર્યાદાઓ હોય છે, અને તેની ગતિના
Page #5
--------------------------------------------------------------------------
________________
४
મા ધારીએ તેટલા મેાકળા નથી હોતા. આ સત્ય સંસ્થાએ ચલાવનાર સહુ કોઇ જાણે છે. સામાન્ય વાંચનાર-માત્ર ગુજરાતી જ ભણેલા અને જેને આમવ કહેવામાં આવે છે તેવાઓને જ્ઞાનક્ષેત્રમાં આગળ આણવા માટે તેમને લાયકનાં પુસ્તકા તેમ જ લેખાની જરૂર રહે છે. સાથે સાથે ઉચ્ચ કાટિનું-વિદ્વાનોને આકર્ષે તેવું સાહિત્ય પ્રસિદ્ધ કરવાને અભિલાષ પણ હવે જોઇએ; કારણ કે તે વડે જ ભાષાની અભિવૃદ્ધિ થઇ જનતા આગળ વધી શકે. આ બંનેને સમન્વય કરવા એ ધારીએ તેટલું સહેલું નથી. એકને રીઝવતાં ખીજા` નિરાશ થાય છે. આ સ્થિતિમાં જેટલું કામ થાય તેટલું કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. સાસાટીને નાણાંની પુષ્કળ છુટ છે એમ ઘણીવાર માનવામાં આવે છે, તેમાં પણ કાંઈક ભ્રમ થાય છે. લાખા રૂપીઆનાં ટ્રસ્ટફડે છે તે તેા તેના નિર્દિષ્ટ ઉદ્દેશ માટે જ વાપરી શકાય છે અને સાસાઇટીનાં પેાતાનાં નાણાં અઢળક નથી. પેાતાની મર્યાદામાં રહીને જેટલું કાર્ય થાય તેટલું કરવા સાસાઇટી હમેશ તત્પર છે અને તેને માટે જેટલી સૂચનાઓ થાય તે આવકારદાયક લેખાશે.
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીએ વ્યાખ્યાન– માળાઓ, પુસ્તકાલય પ્રવૃત્તિ વગેરે કાર્યો હાથમાં ધર્યો છે અને ખીજા હાથ ધરવા તેની ઉમેદ છે. આસિસ્ટન્ટ સેક્રેટરી ભાઇ હીરાલાલ પારેખ જણાવે છે તેમ સાસાઇટીને પોતાનું એક છાપખાનું હાવાની અગત્ય છે. વિશેષમાં સારા પ્રુ વાંચનારા રાખી વેપારની નજર ન રાખતાં શ્રેષ્ઠ છપાઇનું કામ કરવાની ધારણા રાખવાની અગત્ય છે. તે ઉપરાંત ગુજરાતી ભાષાની ભેડણીની બાબતમાં ગુજરાત વિદ્યાપીઠના જોડણી કોશનું ધોરણ સ્વીકારી એકધારી જોડણીને પ્રચાર કરવા માટે આગ્રહ કરવા ઘટે છે. પોતાનું છાપખાનું અને સુશિક્ષિત પ્રુફ્ તપાસનાર વગર આ કાર્ય અને તેમ નથી. ભાઇ હીરાલાલે દર્શાવ્યું છે તેમ ચાર પાંચ સારા પગારદાર વિદ્વાનેાના હાથમાં આ સંસ્થાનું કામ સોંપાય તે તેની પ્રગતિ અનેકગણી ચાય એ સાચુંજ છે. નાણાંને અને બીજો વહીવટ જબરદસ્ત પ્રમાણમાં હાવાથી એક માણસ સર્વત્ર લક્ષ આપી શકે અથવા હમેશાં બધામાં નિષ્ણાત મળી શકશે એ પણ શક્ય નથી. ખીજા બધા પ્રાંતાની પ્રાંતીય સંસ્થા કરતાં આપણી આ સંસ્થા જુનામાં જુની છે અને તેને આદ સસ્થા બનાવવા સર્વ ગુજરાતી ભાઈબહેના યથાશક્તિ મદદ કરે એ માગણી છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી પાસે કેળવણી વિષયક, તેમજ સાહિત્ય વિષયક ટ્રસ્ટ ફંડ પુષ્કળી છે અને હજી હરહમેશ નવાં આવ્યું જાય છે, તે એ સંસ્થાનું સદ્ધરપણું, તેની પ્રતિષ્ઠા તથા કપ્રિયતાનાં સૂચક છે. ગુજરાતમાં ઘણું લોકે કેળવણુ માટે દાન આપવાનું મહત્ત્વ હવે સમજ્યા છે, અને માત્ર શ્રીમંત જ નહીં પણ મધ્યમ વર્ગના લોક પણ યથાશક્તિ આ દિશામાં દાન કરતા થયા છે એની નેંધ લેવા સાથે દાનશીલ સજજનોને અમારી બે વિનંતિ છે. એક તે હવે એ દાનનું ક્ષેત્ર માત્ર જ્ઞાતિનાં બાળકો માટે સંકુચિત ન રાખતાં, લાયક અને સાધનહીન સર્વ વિદ્યાર્થીઓને લાભ મળે તેવી ગોઠવણ કરવાનો સમય આવી લાગ્યો છે, તે લક્ષમાં લે. બીજી એ છે કે દિન પર દિન સ્ત્રી શિક્ષણનો પ્રચાર થાય છે તેમ કન્યાઓને માટે સ્વૈલરશીપની જરૂરીઆત જણાય છે તે ધ્યાનમાં રાખી કન્યાઓ માટે પણ શિષ્યવૃત્તિઓ સ્થાપે.
એંસીથી વધારે વર્ષ થયાં શુભ નિષ્ઠાથી કામ કરનારી સંસ્થા સંવર્ધિત થઈ પિતાનો ઈતિહાસ-જે તેની પ્રગતિનું દિગ્દર્શન કરાવે છેપ્રકટ કરે તે ખરેખર સંતોષજનક છે. છેલ્લાં લગભગ પચીસ વર્ષથી તેના આસિસ્ટન્ટ સેક્રેટરીએ સંસ્થાની તરફ નિસીમ પ્રેમ રાખી તેનું હિત હૈયે રાખી જે મુગી સેવા કરી રહ્યા છે તેનો ઉલ્લેખ ન કરું તો ખરેખર તેમને અન્યાય થાય. આ વિભાગમાં જે એક પ્રકરણ મને નથી ગમ્યું તે પણ સ્પષ્ટ કરી દઉં. મારા પિતાને લગતું પ્રકરણ, રા. ભાઈ પારેખે મુક્યું છે, જેમાં હું ખુશામદ બીલકુલ જોતી નથી, માત્ર એમને સદ્દભાવ અને મારી તરફનું મમત્વ છે. પરંતુ એક વ્યક્તિની ઘણી નજીક હોઈ એ આબત ભવિષ્યના કોઈ સમય પર રાખી હોત તે વધારે ઠીક પડત.
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી સદા આગળ વધતી રહે એ શુભેચ્છા અસ્થાને નહીં ગણાય.
વિદ્યાબહેન ર, નીલકંઠ
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
આ ત્રીજા વિભાગ સાથે સેસાઇટીને ઈતિહાસ સન ૧૯૩૩ ના અંત સુધી આવી પહોંચે છે.
બુદ્ધિપ્રકાશની છેલ્લાં પચાસ વર્ષની અનુક્રમણિકા તેમજ સાઈટીના ઈતિહાસના ત્રણ વિભાગની સમગ્ર સૂચી ત્રીજા વિભાગના છેડે આપવાનો વિચાર રાખ્યો હત; પરંતુ પ્રસ્તુત વિભાગ ધાર્યા કરતાં બહુ મોટો થવાથી એ યોજના પડતી મૂકવી પડી છે. પણ તેને સમાવેશ એક વધુ, પુસ્તક “પુરવણી” વિભાગ કાઢી તેમાં કરવામાં આવશે.
જે સંસ્થાની સેવામાં હું જેડાયલો છું, તેને ઇતિહાસ આલેખવાની, અને તેમાં પણ મારી કારકિર્દીનું વૃત્તાંત લખવાની અણધારી તક મને સાંપડી છે એને મારું ભાગ્ય સમજું છું.
સદરહુ કાર્યમાં કારોબારી કમિટીની અને એન. સેક્રેટરી લેડી વિદ્યાબહેનની સહાયતા અને એ સૈનો મારામાં વિશ્વાસ, એ મને બહુ મદદગાર નિવડ્યાં છે, અને તેઓને હું આ સ્થાને ઉપકાર ન માનું તે કૃદ્ધિ જ થાઉં.
શ્રીયુત મણિલાલ બારામ ભટ્ટ અને સોસાઈટીના ફે પણ, વખતે કવખતે જે કાંઈ મદદ મેં માગી છે, તે તેમણે વિનાસંકોચે આપી છે, તે બદલ તેમને પણ હું બહુ આભારી છું.
ગુ. વ. સંસાઈટી,
અમદાવાદ, 1. ૨૪-૯-૧૯૩૪,
હીરાલાલ ત્રિ, પારેખ
Page #8
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
૩૩
૫૦ ા vv
ઉપઘાત . લેડી વિદ્યાબહેન નીલકંઠ .. ૩ થી ૫
પ્રસ્તાવના - • • • પ્રકરણ
વિષય. | પૃષ્ઠ, ૧ જીવન પરિવર્તન .... .
• ૨ ગુજરાતી ભાષાના કોશનું પ્રકાશન કાર્ય. - ૩ ઇતિહાસગ્રંથ • • • • ૪ ભાઈશંકર ન્હાનાભાઈ ....
. | સોસાઈટીના પ્રમુખ-સન ૧૯૧૩ થી ૧૯૨૦ ] પરિશિષ્ટ ૧૦ ભાઈશંકર નાનાભાઈને ગુ. વ. સોસા
ઈટીને લાઈફ મેમ્બરોને લખેલો પત્ર પ૬ ૫ પ્રાચીન કાવ્યનું પ્રકાશન • • • ૫૯ ૬ મહિલા મિત્ર... • • • • પરિશિષ્ટ ૨૯ સ્ત્રીશિક્ષણ અભ્યાસક્રમ વિષે
કરવા નિમાયેલી કમિટીને રીપોર્ટ - • ૭ ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તક... » ૮ વાર્ષિક વ્યાખ્યાન • • • ૯ ચત્રિ ગ્રંથે... . . . ૧૦ કવિ દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહ
પરિશિષ્ટ ૩: ન. સેક્રેટરીને લખેલે પત્ર ૧૧ સ્ત્રી જીવનના પ્રશ્નોને ચર્ચાતું સાહિત્ય :
થી ૧૧૪ ૧૨ બુદ્ધિપ્રકાશ • • • •
થી ૧૨૩ ૧૩ વિજ્ઞાનનાં પુસ્તકો • • • • • ૧૨૪ થી ૧૩૧ ૧૪ સોસાઈટીનું સુધારેલું બંધારણ
૧૩૨ થી ૧૩૫ પરિશિષ્ટ ૪ગુ. વ. સોસાઈટીના નિયમો , ૧૩૬ થી ૧૪૧
હ૦ થી
૫
-
૬ થી ૧૦ર.
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
પૃષ્ઠ, ૧૫ આરોગ્ય અને જનસુખાકારી .. • • ૧૪૨ થી ૧૫૦ ૧૬ સર રમણભાઈ મહીપતરામ .. . .. ૧૫૧ થી ૧૬૨
પરિશિષ્ટ ૫: ઍન. રા. બ. રમણભાઈ મહીપત
રામને મળેલું માનપત્ર . . • ૧૬૩ થી ૧૬૫ ૧૭ ફેસાઇટીનું પુસ્તકાલય અને પુસ્તકાલય પ્રવૃત્તિ ... ૧૬ થી ૧૭
પરિશિષ્ટ દ મે. ડિરેકટર ઑફ પબ્લીક ઇન્સ્ટ્રકશન
પૂનાને મે. એજ્યુકેશનલ ઇન્સ્પેકટર, ઉત્તર વિભાગને લખેલા પત્ર તેમજ સોસાઈટીના ઓનરરી સેક્રેટરીએ ઉત્તર વિભાગના એજયુકેશનલ ઇન્સ્પેકટરને લખેલા કાગળ . . . . .• ૧૭૧ થી ૧૭૪ પરિશિષ્ટ ૭: ગુજરાતી પુસ્તકાલય પરિષદ નિવેદન; | સ્વાગતનું ભાષણ.
• ૧૭૫ થી ૧૮૭ ૧૮ ગ્રંથ અને ગ્રંથકાર .• • • • ૧૮૮ થી ૧૯૧ ૧૯ સોસાઈટીના મકાનમાં સુધારા વધારા ... .- ૧૯૨ થી ૨૦૩
પરિશિષ્ટ ૮ઃ એ. જે. એચ. ગેરેટ, કમિશ્નર સાહેબ, ઉત્તર વિભાગને લખેલો પત્ર
૨૦૪ થી ૨૧૩ ૧૪ પ્રબંધક વાંચન સાહિત્ય • • ૨૧૫ થી ૨૧૭ ૨૦ દી. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
૨૧૮ થી ૨૨૬ ૨૧ કેળવણીને લગતાં પુસ્તકો
૨૨૭ થી ૨૩૦ ૨૨ લલિતકળાનાં પુસ્તકો • • • • ૨૩૧ થી ૨૩૫ ૨૩ લેડી વિદ્યાબહેન નીલકંઠ ....
૨૩૬ થી ૨૪૬ ૨૪ સાહિત્યની અભિવૃદ્ધિ. • • • ૨૪૭ થી ૨૬૩ ૨૫ આસિ. સેક્રેટરી ...
• ૨૬૪ થી ૨૭૪ પરિશિક સોસાઈટીની પ્રગતિનું માપસૂચક રેખાચિત્ર. ૨૭૫-૭
આ પ્રકરણને આક બેવડાવે છે, તેથી તે પ્રકરણ ૧૯ એ પ્રમાણે દર્શાવ્યું છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
મણિલાલ છમારામ ભટ્ટ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ અમિરમિયાં હમદુમિયાં ફાકી ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી
દી
વલ્લભજી હરિદત્ત આચાય
રામ સામેશ્વર દેવાશ્રયી આત્મારામ મેાતોરામ દિવાનજી ચંપકલાલ લાલભાઇ મ્હેતા
ભાઇશકર ન્હાનાભાઈ
અંબાલાલ બુલાખીરામ જાની રામલાલ ચુનીલાલ મેદી હિંમતલાલ ગણેશજી અંજારિ જેટાલાલ ગાવર્ધનદાસ શાહ
લેડી વિદ્યામ્હેન નીલકંઠે
સા. શારદામ્હેન શ્વેતા સા. સરેાજિનીન્હેન શ્વેતા
સા. સાદામિની મ્હેન શ્વેતા સર મહેષુમમિયાં ઇ કાદરો ડાહ્યાભાઈ પી. દેરાસરો કેશવપ્રસાદ ટાલાલ દેસાઇ પેાપટલાલ ગોવિંદલાલ શાહ
ગણેશ વાસુદેવ માવલંકર ન્યાયમૂર્તિ હરસિદ્ધભાઈ વ. દિવેટીઆ દી. બા. કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરી
·
...
...
...
...
::
: :
:
...
: : ::
:
...
:
...
...
...
...
...
...
...
...
ૐ ૐ
: :
434
::
...
...
...
ઃઃ
::
...
...
...
...
પૃષ્ટ સામે
૨૪
ૐ
૨૫
.
४०
22
૪૩
33
પ
૪
36
પ
R
૭૨
હું છુ
..
ર
૯૩
૧૨૪
19
૧૨૮
29
૧૨૯
32
ور
"
29"
99
27
27
..
,,
22
29
21
97
")
33
99
99"
92"
99
'
,'
29
99
Page #11
--------------------------------------------------------------------------
________________
58 સામે
,૧૫૧
૦
૨૧૮
3. હરિપ્રસાદ વૃજરાય દેસાઈ - ખા. બા. ધનજીશાહ હોરમસજી મહેતા ... રેવાશંકર ઓધવજી સોમપુરા મણિલાલ માધવલાલ પુરાણિક સર રમણભાઈ મહીપતરામ સર રમણભાઈના સન્માનાર્થે સાહિત્ય સભાના મેળાવડાને ગ્રુપ ફોટો છે , સોસાઈટીના કાર્યવાહક મંડળને
ગ્રુપ ફેટે * ૧૬૧ દી. બા. કેશવલાલ હ. ધ્રુવ મહાશંકર ઈન્દ્ર દવે દુલેરાય છેટાલાલ અંજારિયા ભરતરામ ભાનુસુખરામ નવલરામ જગન્નાથ ત્રિવેદી નરસંહરાવ ભોળાનાથ દિવેટીઆ .. દી. બા. નર્મદાશંકર દેવશંકર મહેતા ... સર રમણભાઈ અને લેડી વિદ્યાઓંન • ૨૩૬ છે. બલવન્તરાય ક. ઠાકોર દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી મેહનલાલ પાર્વતીશંકર દવે અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી , હીરાલાલ ત્રિ. પારેખ
૨૬૪ છેલ્લી પચીસીનાં સાટીનાં પ્રકાશનું ચિત્ર • ૨૬૫
૨૩૩
,
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
ચિત્રો
પૃ
(૧) નરર્સ મહેતાનાં આખ્યાનની હાથપ્રતનું એક પૃષ્ટ (ર) વસન્તવિલાસની હાથપ્રતનું એક પૃષ્ઠ - - (૩) જાલંધર આખ્યાનની હાથપ્રતનું છેલ્લું પણ ... (૪) ભીમકૃત હરિલીલાની હાથપ્રતનું છેલ્લું પૃષ્ટ - (૫) હરિશ્ચન્દ્ર આખ્યાનનું ટાઈટલ પેજ • • (૬) “મહિલા મિત્ર' ના પ્રથમ ત્રણ અંકોના
કવર ડિઝાઈનનું એકત્ર ચિત્ર (૭) “વરતમાન” અઠવાડીકને નમુન • • (૮) રાઈનો પર્વત-હાથમતનું મુખપૃષ્ઠ (૯) ગ્રંથ અને ગ્રંથકારનાં પંઠાનાં ડિઝાઈનું
એકત્ર ચિત્ર •• • • (૧૦) સરસ્વતીની મૂર્તિ-પ્રેમાભાઈ હોલની
અગાસીમાં મધ્યસ્થ ભાગે ” . ૧૯૭ (૧૧) મકાનને પપ્પાન-પશ્ચિમ બાજુના વધારાને ~ ૨૧૪ (૧૨) . બા. કેશવલાલ સંપાદિત “પ” કાર શબ્દનું
પહેલું પૃષ્ટ૨૨૧
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી
ઇતિહાસ
વિભાગ ૩
સન ૧૯૦૯ થી ૧૯૩૩
- જીવન પરિવર્તન " In the study of the nations' history a new orientation is taking place. Between the extremes of utter contempt for the past and unreasoning glorification of it, we are settling down to the view that during the chequered history of centuries there were achievements of which we might reasonably feel proud. The errors of outlook and of organisation which made for our weakness are recognised; the need for fresh effort to gather up all that is best and most vitalising is also felt; every Indian thinker of to-day draws his main inspiration from the past of the race, while he is ready to profit from the experience of other nations old or new. x x x x
To those that can discern, the modern tendency in India, in politics and economics, in art and litera. ture is towards a higher synthesis of matter and spirit. * * * *
Page #15
--------------------------------------------------------------------------
________________
The Indian renaissance is full-blooded. Its facets are many and of remarkable splendour. The final fruition of our hopes, the realisation of the dreams of our prophets and poets is yet in the future. But, thought is power: great things are achieved in idea even before they are achieved in fact. To will and to plan greatly, to dream great dreams and see splendid visions-this is the auspicious beginning as well as the first condition of all advance.
Triveni, p. 336. | (Vo. V, No. 4-Jan-Feb. 1933.)
સાઈટીના ઇતિહાસના ત્રણ વિભાગે, જાણે કે ગુજરાતી પ્રજાની જાગૃતિ, ગુજરાતી પ્રજાને જીવનવિકાસ અને જીવન પરિવર્તનને તેઓ અનુસરતા કે બંધબેસતા ન હોય, એમ અણજાણે અને અનાયાસે પડી ગયા છે અને એક રીતે તે યુગ્ય થયું છે, કે જેથી ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિની પ્રગતિ અને ખીલવણ અર્થે, તેમજ કેળવણી, જ્ઞાનપ્રચાર અને સમાજસુધારણાનાં કાર્યમાં, સોસાઈટીએ શા શા અને કેવા સંજોગોમાં પ્રયાસ કરેલા છે અને કેટલે હિ આપેલ છે, તે યથાસ્થિત જોઈ વિચારી શકાય અને તેને બરાબર મૂલ્યાંકન થઈ શકે.
સાઈટીની સ્થાપના કરવામાં આવી ત્યારે આપણો આખેય સમાજ છિન્નભિન્ન વિખેરાયેલો, ભયગ્રસ્ત, જાનમાલની ચિંતાભર્યો, અજ્ઞાન અને વહેમના ગાઢ તિમિરમાં છવાયેલો હતો અને તેનું જીવન પણ એકધારું, સંકુચિત, રૂઢિચુસ્ત અને સ્વાર્થી બની ગયું હતું.
પરંતુ ઉષા પ્રકટતાં આશા અને આનંદ ઉદ્દભવે છે તેમ દેશમાં બ્રિટિશ અમલ દઢીભૂત થઇને, શાંતિ, સલામતિ અને સુવ્યવસ્થા અને સમાન ન્યાયનું વાતાવરણ પ્રસરતાં, પ્રજાજીવન આહલાદિત બન્યું અને તે સાથે પ્રજામાં આરોગ્ય, શહેર સુધરાઈ, કેળવણી અને જ્ઞાનપ્રચાર સારૂ સરકાર અને લોક ઉભયના એકત્ર પ્રયાસ અને સહકારથી વિવિધ પ્રયત્નો થવા માંડયા, જેના પરિણામે પ્રજા જાગૃત થઈ અને તેનામાં છૂર્તિ આવી. એ જે હિલચાલ શરૂ થઈ તેમાં સેસાઇટી અને તેના કાર્યવાહકોએ શે
Page #16
--------------------------------------------------------------------------
________________
અને કે ભાગ ભજવ્યું છે, એને વૃત્તાંત આપણે પાછલા બે ભાગમાં સવિસ્તર અવલોકી ગયા છીએ.
શરીરમાં સ્કૂતિ આવતાં આપણે કામ કરવાને સતેજ થઈ જઈએ છીએ. એવી રીતે આપણે પ્રજાને નવી કેળવણીને લાભ પ્રાપ્ત થતાં અને કેળવણીના સંસ્કાર તેના પર પડતાં, પ્રજાની આંખ આગળથી અજ્ઞાન અને વહેમનાં પડળ ખસી ગયાં અને પ્રકાશનાં કિરણે પ્રથમ નિહાળતાં આપણે સાનંદાશ્ચર્ય પામીએ છીએ તેમ નવશિક્ષિત વર્ગ પશ્ચિમના નવા તેજમાં અંજાઈ ગયું અને તે તેજપર મોહિત થઈ પડયે.
એ ખરું છે કે તેજના અંબારમાં આંખ સામેની વસ્તુ પૂરી અને પ્રમાણસર જોઈ શકાતી નથી. એ તેજનાં ખેંચાણ અને પ્રભાવથી આંખ મીંચાઈ જાય છે અને તેના પરિણામે આસપાસની સ્થિતિને ખરે ખ્યાલ લક્ષમાં આવતું નથી. પાશ્ચાત્ય સંસ્કૃતિનું નવું દર્શન થતાં આપણા કેળવાયેલા વર્ગની એવી જ વિપરિત સ્થિતિ થઈ પડી હતી. પશ્ચિમનું સઘળું આપણને તે સમયે ઝળહળતું પ્રકાશિત, પ્રગતિમય અને ઉન્નતિ સાધક જણવા લાગ્યું; અને તેનું અનુકરણ કરવામાં જીવનનું સાર્થક્ય દિલ્યું હતું. એ વિચાર પ્રવાહના અવરોધક કેટલાક પ્રતિબંધક બળો–જેવાં કે આર્યસમાજ, થિએસોફી, રામકૃષ્ણ મિશન વગેરે સંસ્થાઓ ઉપસ્થિત થઈ ન હતી તે આપણે આપણું આર્ય પ્રજા તરીકેનું જુદું વ્યક્તિત્વ જરૂર ગુમાવી બેઠા હતા. એ સમયની આપણું મનની સ્થિતિ નીચેનાં અંગ્રેજી લખાણમાં યથોચિત ચિતરેલી જણાય છે –
“For a century and more the minds and hearts of Indians had been turned to England. English literature, English institutions, English modes of thought and experession exercised a strange fascination. The West meant England and whatever light from other land found its way here, was invariably coloured by the English prism." op - આ દશ્ય પ્રથમ દોષ તરીકે જણાતું જ નહોતું આપણે કેટલાક આગેવાન દેશનેતાઓ હિન્દ અને બ્રિટન વચ્ચેના સંબંધને એક દૈવી -સંગ માનતા હતા અને અંગ્રેજોના હસ્તે હિંદનું શ્રેય થયેલું છે અને
† Triveni Vol. V, No. 4, Jan-Feb. 1933, p. 333.
Page #17
--------------------------------------------------------------------------
________________
થશે એમ માનનારે હજી પણ એક વર્ગ બંને દેશમાં મોજુદ છે. હમણાં જ પ્રસિદ્ધ થયેલાં થેમસ અને ગેરેટનાં “Rise and Fulfilment of British Rule in India” પુસ્તકની સમાલોચના કરતા લંડન ટાઈમ્સને વિવેચક લખે છે,
"The moral and social prestige lost to the West: by the war can never be recovered; but there is no reason why a far healthier relationship should not develop and the great sub-continent of India form part of a noble comity of nations within the British commonwealth."*
અને ઉપરોક્ત વિચારનું સ્પષ્ટીકરણ કરવામાં આવતું ન હોય એમ લંડનના ઓબર્ઝવર સાપ્તાહિકમાં, એજ પુસ્તક અવલોકતાં લઈ લોધીઅન લખે છે,
“Yet even so, powerful as the new forces are becoming, it is certain that India cannot yet maintain its unity without British help. Can we Englishmen adapt ourselves to the political facts of the present age as we have done so often before ? Can young India abandon its persuit of political illusionism and get its feet back on reality ? If so. the stupendous problems which confront both countries. may be solved, and the glorious hopes implicit in the historic Montague Declaration of 1917 may yet be fulfilled. $
આ રસિક પણ ચર્ચાસ્પદ વિષયને ઉલેખ માત્ર બસ છે; તેના ગુણ દોમાં અહિં ઉતરવાની જરૂર નથી.
નવયુગનાં પ્રકટીકરણની જાણે કે વાટ જોતાં ન હોય એવી રીતે આગલા ઓગણીસમા સૈકાના સુધારા સાથે જેમનું ઉજજવળ નામ જોડાએલું છે, એવા ભલાં સામ્રાજ્ઞી મહારાણુ વિકટેરિયા ૧૯૦૧નું વર્ષ બેસતાં અવસાન પામ્યાં.
• Weekly Times of the 7th June 1934 pj. 670. $ Observer, 3rd June, 1934, p. 4.
Page #18
--------------------------------------------------------------------------
________________
અને તે પછી એકલા હિંદુસ્તાનમાં જ નહિ પણ સમસ્ત જગતમાં એવી પ્રચંડ ક્રાંતિ થવા પામી છે કે ન સમાજ કેવું સ્વરૂપ ધારણ કરશે એની હાલ તુરત કલ્પના કરવી, એ પણ કઠિન કાર્ય થઈ પડ્યું છે.
વિકટોરિયન યુગ તેની ગંભીરતા, ઠાવકાઈ, શિષ્ટાચાર, આમન્યા, સુખ સગવડ અને મિક્ત હક્ક અને તેની માલિકીની સલામતી માટે જાણીતું છે; અને સમૃદ્ધિ અને વૈભવસુખ પુષ્કળ વધી પડતાં સમાજ પ્રગતિની ટોચે પહોંચ્યો છે, વા પહોંચે છે, એવી સામાન્ય માન્યતા બંધાઈ, પ્રજામાં જડવાદનું પ્રાબલ્ય જાણ્યું હતું. તે પછી અને ખાસ કરીને યુરોપીય મહાન યુદ્ધનાં પરિણામે સમાજજીવનમાં, પ્રજાના આચાર વિચારમાં, અભિલાષ અને આદર્શમાં એવું પ્રબલ પરિવર્તન થવા પામ્યું છે, જે પૂર્વની સમાજ રચનાને ઉથલાવી દે છે એટલું જ નહિ, પણ એ પ્રલયમાંથી કેવી સમાજરચના અને -વ્યવસ્થા ઉભવશે તે, ઉપર જણાવ્યું તેમ, ચોક્કસ રીતે ભાખવું કપરી કસોટી કરનારું છે, તે પણ એ પ્રલયના અવશેષોમાંથી, જગતમાં જુદે જુદે
સ્થળે જે જબરજસ્ત અખતરાઓ થઈ રહ્યા છે તે જોતાં ભાવિ આશાભર્યું નિવડશે એમ હાલના સમયે સમજાય છે.
આપણો હિન્દ દેશ પણ આ જગવ્યાપી પ્રલયકારી અસરમાંથી બચે નથી અને તેથી તેનું સૂચક, આ પ્રકરણનું મથાળું અમે “જીવન પરિવર્તન’ એ પ્રમાણે રાખ્યું છે.
મહારાણુ વિકટેરિયાને રાજ્ય અમલ હિન્દ અને બ્રિટનને સોનાની સાંકળરૂપે જેડનારે, સુખ અને શાંતિ અર્પનારે હત; અને એ પુણ્યશાળી મહારાણને પ્રભાવ પણ હિન્દી પ્રજાપર બહોળો પડયો હતે; એ મહારાણુને સન ૧૮૫૭ ને રે હજી ઉપકારપૂર્વક યાદ કરવામાં આવે છે; પણ એમનાં અવસાન બાદ એ પ્રતાપી પ્રભાવ ઓસરવા માંડયો; અને રાજ્યકર્તાઓની રીતિનીતિ હિન્દના હિત કરતાં, બ્રિટનના અને સામ્રાજ્યના લાભ અને ઉપયોગ માટે મુખ્યત્વે પ્રવર્તે છે, એ પ્રજાની નજરે ખુલ્લું થઈ ગયું.
બ્રિટિશ સામ્રાજ્યને દરદમામ અને સત્તાને દાબ હિન્દી પ્રજા પર બરાબર બેસે એવા આશયથી લોર્ડ કર્ઝને સમ્રાટ સાતમા એડવર્ડ ગાદી નશીન થતાં સન ૧૯૦૨માં દિલ્હીમાં એક મહેઠે દરબાર ભર્યો હતો; તે પહેલાં દેશ એક ભારે દુકાળમાંથી પસાર થયો હતો, એટલે પ્રજા તો નિશ્વાસ નાખીને તે તમારો જોઈ રહી હતી; આ દેખીતા વૈભવથી પ્રજાની આંખ છેતરાઈ નહિ અને તેને દેશની પરિસ્થિતિ કાંઈક તેના યથાર્થ સ્વરૂપમાં આછી
Page #19
--------------------------------------------------------------------------
________________
આછી જણાવા લાગી તેમાં કેટલાક સંજોગે ભેગા આવી મળતાં પ્રજાની દષ્ટિ સ્વતઃ ઉઘડી ગઈ.
એ સમયે હિન્દને હાકેમ લોર્ડ કર્ઝન હતો. તે એની સાર્વભૌમ સત્તાની રાજનીતિ (Imprialistic Policy )ને ફી ધરાવતું હતું એટલું જ નહિ, પણ સ્વભાવે તુમાખી અને દઢાગ્રહી હત; પિતાનું જ ધાર્યું કરનારો હતે; કોઈને પ્રતિબંધ એને પસંદ પડતે નહિ; અને એવી એની મતલબી નીતિરીતિ અને અહંતાભરી પ્રકૃતિને લઈને હિન્દને એને કારભાર નિષ્ફળ નીવ હતો; અને ઇંગ્લેન્ડમાં પણ પછીથી એ નામદાર વિદેશી ખાતાના પ્રધાન તરીકે નિષ્ફળ જવામાં અને ઈંગ્લાંડના વડા પ્રધાનનું પદ ગુમાવવામાં ઉપલું જ કારણ હતું, એમ હમણાં પ્રસિદ્ધ થયેલ હેરલ્ડ નિકલ્સન રચિત Lord Curzon-the last phase-લોર્ડ કર્ઝન ધી લાસ્ટ ફેઝ એ પુસ્તક વાંચતાં ખાત્રી થાય છે.
કલકત્તા યુનિવરસિટિના ચાનસેલરની ખુરશીએથી એ નામદારે ભાષણ આપતાં હિન્દી પ્રજા પર તે અસત્યપ્રિય છે, એ અઘટિત આક્ષેપ કર્યો હતા, તેથી પ્રજા તેની પ્રતિ પ્રથમ છેડાઈ પડી હતી; તેમજ યુનિવરસિટી સુધારણાને કાયદો પસાર કરીને શિક્ષિત વર્ગમાં એ સાહેબે ભારે અસંતોષ પેદા કર્યો હતો, અને એટલી ઉશ્કેરણું બસ ન હોય એમ બંગાળનાં બે વિભાગ પાડતાં સમસ્ત દેશ ખળભળી ઉઠયો હત; અને સન ૧૯૧૨ માં લોર્ડ હાર્ડિજની ડાહી રાજનીતિને લઇને એ પ્રદેશનું સંધાન થયું ત્યારે ફરી પ્રજામાં શાતિ થવા પામી હતી. એ વર્ષોથી, અહિં નેધવું જોઈએ. કે, રાષ્ટ્રીય હિલચાલ મજબુત બની અને પ્રજામાં ઐક્યની ભાવના દઢ થઈ, જે કે હિન્દી મહાસભાની સ્થાપના છેક સન ૧૮૮૫ થી થઈ હતી.
હિન્દી પ્રજા ઉપરના સંજોગોમાં ઉશ્કેરાયેલી દિશામાં હતી, તેને તે સમયે રૂસો જાપાનીઝ યુદ્ધથી નવું ઉત્તેજન અને પિષણ મળ્યું હતું. સમસ્ત એશિયા ખંડમાં એકજ અવાજ સંભળાઈ રહ્યો હતો કે એશિયા ખંડ એશિયાવાસીઓ માટે છે. એમાં બહારનાને પગપેસારો કે અધિકાર ન જોઈએ. એ વાતાવરણમાંથી આપણે અહીં ઉદ્દામ પક્ષ ઉદ્ભવ્યો હતો અને સુરતની ઐતિહાસિક કેગ્રેસ–મહાસભા તેના એક સીમાચિહનરૂપ છે.
તે પછી સમરત દેશે રાષ્ટ્રીય વિચારોમાં ખૂબ પ્રગતિ કરેલી છે અને પ્રજાની મનોદશા એવી સ્થિતિએ પહોંચેલી છે કે હિન્દને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્વીકારવામાં આવે, અને તેને સંપૂર્ણ સત્તા પ્રાપ્ત થયેજ હિન્દી જનતા સંતોષ પામે એમ છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
S
આ પરિસ્થિતિ આણી મૂકવામાં છેલ્લા યુરોપીય મહાન યુદ્ધે આછે ફાળા આપેલો નથી. ગયા સૈકાના ફ્રેન્ચ વિપ્લવ કરતાં પણ આ યુદ્ધની ભારે અને જલદ અસર થવા પામી છે. તેમાં વળી યાંત્રિક અને વૈજ્ઞાનિક ખળામાં એટલા પ્રચંડ સુધારાવધારા થયા છે કે જે કાય કરવાને અગાઉ મહિના લાગતા તે હવે અલ્પ કાળમાં થઈ શકે છે. વ્યવહારના સાધનામાં તેમ સમાચાર મેાકલવા મેળવવામાં એટલી બધી પ્રગતિ થયેલી છે કે અખિલ જગત જાણે કે એક શહેર બની રહ્યું છે; વાયરલેસ અને ટેલીફેને એટલી બધી સવડ કરી દીધી છે કે કાઈ પણ સ્થળના વૃત્તાંત જોતજોતામાં જાણી શકાય છે. વસ્તુતઃ જગત્ વાયુવેગે ગતિ કરી રહ્યું છે, એમ કહેવું ખાટું નથી; અને એ ગતિ ક્યાં જને અટકશે એ પણ કળી શકાતું નથી. જાણીતા અશાસ્ત્રી સર આર સાલ્ટર આ વસ્તુસ્થિતિ વિષે લખતાં નીચે પ્રમાણે નોંધ કરે છે:-~~
66
Six months of absence, with the present time scale of events, is in many respects the equivalent of a decade in the last age of stability. It is at any rate, enough to give a new perspective to familiar scenes and to make one's own country and continent, when contact is renewed again, both look a little different. ''
સોસાઈટીને ઇતિહાસ સમગ્ર રીતે અવલાકતા પહેલા વિભાગને આપણી બાલ્યાવસ્થાના કાળ સાથે સરખાવી શકાય; વચલા ગાળેા એ આપણી કિશારાવસ્થાના યુગ હતા અને ત્રીજો વિભાગ એ આપણી યુવાવસ્થાનો સમય છે, એમ હાલમાં જિંગાચર થતાં સર્વાં ચિહ્નો પરથી કહી શકાય. યુવાનીને દીવાની કહી છે તે ખાટું નથી; અને એટલું જ એ પણ સાચુ` છે કે, યુવાન જેવાં સ્વપ્ના સેવે છે, જેવા પુરૂષાર્થ કરે છે, તેવી સિદ્ધિ તે પામે છે તેવું તેનું ભાગ્ય સરજાય છે.
છેલ્લાં પચીસ વર્ષમાં આપણે જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રા જેવાં કે કેળવણી, સુધારા, ધ, જીવનવ્યવહાર, સાહિત્ય, પત્રકારિત્વ વગેરેમાં શું શું પ્રાપ્ત કર્યું છે અને આપણે અત્યારે ક્યાં ઉભા છીએ એ હવે તપાસીશું, તેથી કયે માગે આપણે વિચરીએ છીએ તે ધ્યાનમાં આવશે તેમ ભાવિ કાર્યક્રમ યેાજવા ગોઠવવાનું પણ સહેલું થઇ પડશે.
* Observer 23rd May, 1984.
Page #21
--------------------------------------------------------------------------
________________
લાંબા સમયના સતત પ્રયાસ પછી હમણાં હમણાં શાળાઓમાં માતુ ભાષાધારા શિક્ષણ આપવાનું શરૂ થયું છે અને હમણું વર્તમાનપત્રોમાં એવું વાંચવામાં આવ્યું છે કે કલકત્તા યુનિવરસિટી અંગ્રેજી સિવાય બીજા બધા વિષયોમાં મેટ્રિક્યુલેશનની પરીક્ષા હવેથી માતૃભાષામાં લેનારી છે; તેમજ માતૃભાષાના અભ્યાસને પાઠશાળામાં સ્થાન અપાયું છે, તે પણ તેને જે પ્રાધાન્ય મળવું જોઈએ અને સમગ્ર અભ્યાસક્રમમાં તેનું પ્રભુત્વ સ્થપાવું જોઈએ તેની તે હજુ ઉણપ જ છે. આવી વિચિત્ર પરંપરા ભાગ્યેજ અન્ય કોઈ મુશ્કમાં જોવામાં આવશે. પ્રસ્તુત વિષય પર વિવેચન કરતાં ભદ્રાસના “હિન્દુ” દૈનિક પત્રની સાહિત્ય અને કેળવણી વિષયક પૂર્તિમાંની અગ્રનોંધ લેખક, યોગ્ય કહે છે કે,
“ It is pity that educational authorities through. out India have lacked imagination and courage in this matter. In Hydrabad the Government have from the begining, insisted upon the use of the Indian language as the medium of instruction and examination and the results have been found to be very satisfactory.” ľ
અહિં નોંધવું જોઈએ કે માતૃભાષાના પ્રશ્નને મહાત્મા ગાંધીજીના આગ્રહભર્યો પ્રયાસ અને ચાલુ પ્રચાર કાર્યથી બહુ ઉત્તેજન અને મહત્વ મળેલું છે.
અમને બરાબર યાદ છે કે ભરૂચમાં બીજી ગુજરાત કેળવણી કેન્ફરન્સમાં, પ્રમુખપદેથી, મહાત્માજીએ પ્રચલિત પ્રથાને અવગણીને એમનું વ્યાખ્યાન ગુજરાતીમાં જ આપ્યું હતું, અને માતૃભાષાકારા સઘળું કામકાજ થવું જોઈએ એ પર તેઓ હંમેશાં ભાર મૂક્તા રહ્યા છે, અને તેની અસર પણ જાદુઈ નિવડી છે. આપણા ભાષાસાહિત્યને તેથી અપૂર્વ બળ અને વેગ મળ્યાં છે, એ પણ એટલી જાણીતી બીના છે.
આપણે અહિં નવી કેળવણીની શરૂઆત અમુક સંજાગોમાં થઈ હતી. નો રાજવહિવટ સ્થાપવા સરકારને નિષ્ણાતની જરૂર પડી તેમ તેનું તંત્ર ચલાવવાને નોકરે જોઈએ તે સઘળા અંગ્રેજી ભણેલામાંથી પસંદ કરવામાં
+ 19th June, 1934, Educational & Literary suppliment to the “ Hindu " Madras.
Page #22
--------------------------------------------------------------------------
________________
આવતા હતા, અને એ સરકારી નોકરીનું પ્રલોભન મેટું અને નોકરીની સ્થિરતા તેને લઈને અંગ્રેજી શિક્ષણ લેનાર વર્ગ વધતા જતા હતા, પણ એ શિક્ષણથી માતૃભાષાને નુકશાન પહોંચે છે અને માતૃભાષાને સ્થાને સર્વ શિક્ષણ અંગ્રેજીદ્વારા અપાય છે, એથી માનસિક વિકાસને હાનિ થાય છે અને એ પ્રથા અસ્વાભાવિક છે, તે પ્રતિ, દેશમાંથી બહુ થોડાકનું લક્ષ ગયું હતું.
પ્રચલિત કેળવણી વિરૂદ્ધ પ્રથમ પિકાર આર્યસમાજે કર્યો હતો, તે આપણું પ્રાચીન ગુરૂકુળની પરંપરા પુનઃ સ્થાપવા માગતી હતી, તેમ એ શિક્ષણમાં ધર્મશિક્ષણને સ્થાન મળે એ તેને આગ્રહ હતો.
- સર સૈયદ એહેમદ અલીગઢમાં એંગ્લો મોહમેડન કોલેજ સ્થાપી તેને આશય પણ મુસ્લીમ-ઈસ્લામી સંસ્કૃતિને અને ઇસ્લામી મજહબને શિક્ષણમાં પ્રાધાન્ય આપવાને હતો. - સેન્ટ્રલ હિન્દુ કેલેજ બનારસમાં મિસિસ એની બિસેને કાઢી હતી, તે પણ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને પુનરૂદ્ધાર કરવા અર્થેની પ્રવૃત્તિ હતી.
પણ એમાંની કોઈ પણ પ્રવૃત્તિમાં પ્રચલિત સરકારી શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવાને ઉદ્દેશ ન હતો.
પૂર્વે જણાવ્યા પ્રમાણે દેશમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી ત્યારે ચાલુ કેળવણી પદ્ધતિમાં ફેરફાર કરવા–હિલચાલ ઉદ્દભવી હતી; દેશનું ઐક્ય સાધવાને દેવનાગરી લિપિનો પ્રચાર વધારવા પ્રયત્ન કરવામાં આવ્યો હતે; હુન્નર ઉદ્યોગનું શિક્ષણ લેવા વિદ્યાર્થીઓને પરદેશ મોકલવાનો પ્રબંધ થયો હતે. અને ચાલુ વ્યવહારમાં માતૃભાષાને વધુને વધુ ઉપયોગ કરવા ભાર મૂકાયો હતો.
પણ એ સઘળી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું ચમત્કારિક પરિણામ તે એ માતૃભાષાના વિષયને મહાત્માજીએ હાથમાં લીધે તે પછીથી આવ્યું છે. ગુજરાત વિદ્યાપીઠની
સ્થાપના એ પ્રવૃત્તિનું પ્રત્યક્ષ પરિણામ કહી શકાય. માતૃભાષાધારા શિક્ષણ અને માતૃભાષાના અભ્યાસની અગત્ય એ પ્રશ્નો હાલમાં મોખરે આવ્યા છે. પણ તેને કેવી રીતે ઉકેલ આણ એજ નિર્ણય કરવાનું હવે રહ્યું છે.
પ્રચલિત શિક્ષણ પ્રણાલિકા બીજી રીતે પણ દોષવાળી છે એમ -ઘણાને સમજાયું છે. જે શિક્ષણ શાળા-પાઠશાળામાં અપાય છે, તે સામાન્ય રીતે સાહિત્ય વિષયક, માત્ર માનસિક વિકાસને સાધના છે. પણ ધંધા હુન્નર, ખેતી, વિજ્ઞાન વગેરે જેમાંથી આજીવિકા મેળવી શકાય એવા વ્યાવહારિક જ્ઞાનનો તેમાં અભાવ રહેલો છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૦
દિનપ્રતિદિન શિક્ષણ લેનારાની સંખ્યા વધતી જાય છે પણ તેમને જીવનનિર્વાહનાં સાધતા મેળવવાનું મુશ્કેલીભર્યું થઈ પડયું છે. અગાઉ સરકારી નાકરીમાં તેમ અ –સરકારી જેવી સાર્વજનિક સંસ્થાઓમાં એ નવા ભણેલાને ભાવ પૂછાતા હતા; એ માગણી પણ આજે કમી થઇ ગઈ છે, અને હજારા યુવકો યુનિવર્સિટિની ઉંચી ઉપાધિએ પામેલા, વિના રાજગારે હેરાનગતિ પામે છે.
આ પરિસ્થિતિ અસહ્ય થઇ પડી છે, અને કાનવાકેશન વ્યાખ્યાનામાં જુદે જુદે સ્થાનેથી ચાલુ શિક્ષણપદ્ધતિમાં ધરતા ફેરફાર અને સુધારા કરવા ઊહાપોહ શરૂ થયા છે; અને હિન્દી સરકારે તે સબંધી તાકીદે પગલાં લેવાં ઘટે છે.×
સંસાર સુધારાનાં ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ થયેલી છે. પહેલાં છોકરાંઓને ઘરેણા નહિ પહેરાવવા વિષે, શાળી વિષે, ભૂત ડાકણના વહેમા વિષે, કન્યા વિક્રય અને કજોડા વિષે, ખાટાં અને દેખાદેખી જ્ઞાતિ ખચીઁ વિષે, કટાણાં વિષે, પરદેશગમનના પ્રતિબંધ વિરુદ્ધ અને કન્યા કેળવણી આપવા વિષે ચર્ચા અને ઊહાપોહ કરવા પડતા હતા. એ પરિસ્થિતિમાં હવે પુષ્કળ સુધારા થયલો છે. બાળલગ્ન અટકાવવા પ્રથમ બહુ મુશ્કેલી પડતી, તે નવા પસાર થયેલા શારડા એકટથી તેના પર ખીલી ડોકાઇ છે. પરદેશ ગમન કરનારને હવે કાઈ પૂછતું નથી; અને આદિચ્ય સહસ્ર બ્રાહ્મણ જેવી ઉંચી બ્રાહ્મણ જ્ઞાતિએ વિધવાવિવાહને ઉત્તેજન આપ્યું છે, એ કા દિશાએ વાયરે વાય છે, જનતાનું વલણ કયી તરફ છે, તેનું સૂચક ચિહ્ન છે. પહેરવેશમાં પણ મ્હોટા ફેરફાર પડી ગયા છે; અગાઉ પાઘડી માથે મૂક્યા વિના અઢાર નિકળવું ન્હાનમભર્યું મનાતું, કાલેજમાં અભ્યાસ
કરતા
× સખાવાઃ
"Where the educational system is at fault the avenues of employment are strictly limited, and no effort is made by the state to direct or otherwise assist the vast members that pass out of School and College into the willerness; *
Co-operative action between Government (who may incidentally have to consider schemes (of unemployment, insurance), the legislature, Universities and public men as well as captains of industry.”
The India Review, July 1994, p. 449.
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૧
વિદ્યાર્થીએ પણ પાઘડી પહેરીને જતા, એવી એક ખ્મી અમે બે છે. હવે તે ટપી સામાન્ય થઇ પડી છે, થાડાકજ પાઘડી પહેરે છે; અને ઉછરતા યુવક વ તા ઉધાડે માથે ફરવાનું પસંદ કરે છે. એજ પ્રમાણે સ્ત્રીઓના એઢવા પહેરવામાં ફરક પડયે છે. તે મર્દાનગીભરી કસરત કરવા અચકાતી નથી, અને કાઇક કોઇક યુવતી તે। સૌભાગ્યનાં ચિહ્ન મનાતાં ચુડી ચાંલ્લાને તિલાંજલિ આપી એક હાથે રીસ્ટ વાચ-કાંડા ઘડીઆળ ધારણ કરે છે; તેમ કુમારિકાઓમાં એમ્ડ હેર-કાપેલા બાબરાની ફેશન દાખલ થવા પામી છે.
સામાન્ય કેળવણીના પ્રચાર ધીમે ધીમે વધતા જાય છે; અને તેમાં ખુશી થવા જેવું એ છે કે સ્ત્રીએએએ લાભ સારી સંખ્યામાં લેવા માંડયા છે. સ્ત્રી ગ્રેજ્યુએટની ઝ ંખના કરવી એ અગાઉ આકાશકુસુમવત્ હતું; આજે સેંકડા સ્ત્રી ગ્રેજ્યુએટા મળી આવશે. વધારે આનંદજનક તા એ છે કે સ્ત્રીએ સ્વાતંત્ર્ય મેળવવા માટે ઉત્સુક અનેલી છે. સ્ત્રીઓને મતાધિકાર મળે છે, એટલુંજ નહિ પણ તે મેજીસ્ટ્રેટના હોદ્દા સુદ્ધાં ભોગવવા લાગી છે. પૂર્વે કુમારી સ્ત્રી શેાધવી એ ચદ્ર પકડવા જેવું હતું; અત્યારે સારી સંખ્યામાં એવી આજીવન કુમારિકા વ્રત સેવનારી સ્ત્રીઓ મળશે. સ્ત્રીએ મ્હાટી ઉમ્મરે લગ્ન કરવા લાગી છે, તેની સાથે પસદગી લગ્નની પ્રથા પણ દાખલ થઈ છે અને એ લગ્ન હવે કામ કેમ કે જ્ઞાતિ જ્ઞાતિમાં સમાઇ ન રહેતાં વર્ણાન્તર લગ્નને પણ અવકાશ મળ્યા છે. “ લગ્ન ક્લિનાં કે દેહનાં એ નામના નિબંધની પ્રસ્તાવના લખતાં શ્રીમતી ઇંદુમતિ મહેતા, લગ્ન સંબંધમાં કહે છે, “ લગ્નજીવનના મુખ્ય મુદ્રાલેખ સ્વાતંત્ર્ય હાવા જોઇએ. એ સ્વાતંત્ર્ય છીનવી લેવામાં ઉભયને દુ:ખજ છે. લગ્ન જીવનમાં કાઇ પણ જાતની ફરજ ન હેાવી જોઇએ. એના ઉપર જ પ્રેમની શાશ્વતતાના આધાર છે. જીવનનાં દરેક કાર્ય કરવાની છુટ એટલુંજ નહિ પણ માતૃત્વમાં પણ પત્નીને સંપૂર્ણ સ્વાતંત્ર્ય જોઇએ. સંતતિ ક્યારે અને કેટલી એ સ્ત્રીનેજ નક્કી કરવા દેવું જોઇએ. એક ખીજાનું શરીર તે મંદિર મનાય, અને પરસ્પર સન્માન જળવાય તો લગ્ન જીવન સુખી થઈ શકે. ’
લગ્નના પ્રશ્નમાં પુષ્કળ છૂટ લેવાઇ છે; પહેલાંનાં બંધના તુટવા માંડયાં છે. વિધવાવિવાહ કરનારને હવે હાડમારી વેઠવી પડતી નથી તેમજ સ્ત્રીના મિલ્કત પરના હક્કોના સ્વીકાર થવા લાગ્યા છે.
સ્ત્રી જાતિ જેવી પરાધીન સ્થિતિ આપણા મજુર વની પહેલાં હતી,
Page #25
--------------------------------------------------------------------------
________________
હવે કાયદાથી તેમ લોકમત જાગૃત થવાથી તેમની સ્થિતિ સુધરવા પામી છે. મજુરનાં મહાને સ્થપાવાથી તેમ એકસંપથી અને સમૂહબળથી ધારેલા લાભ અને હક્ક મેળવવાને તેઓ શક્તિમાન થયેલા છે. એ આ જમાનામાં જ બન્યું,
નિરાશ્રિત અને રાનટી પ્રજાને પશુની જેમ રાખવામાં આવતી. એમનો ઉદ્ધાર કરવા શ્રીયુત અમૃતલાલ ઠક્કર જેવા સમાજ સેવકે બહાર પડયા છે, અને તેમાં પણ ઘણું સંગીન કાર્ય થવા માંડયું છે.
પરંતુ સાથી આશ્ચર્યકારક પ્રગતિ અસ્પૃશ્યતા નિવારણ પ્રશ્ન કરી છે. એનાં યુગજુનાં મૂળપર મહાત્માજીએ સખ્ત પ્રહાર કરવા માંડ્યા છે, અને ટુંક મુદતમાં આપણું ઉજ્જવળ હિન્દુ ધર્મને લાંછનરૂપ એવી પ્રજામાંથી અમૃ. શ્યતાની ભાવના અને પ્રથા દૂર થશે એવી અત્યારની ચોતરફ પ્રસરી રહેલી પ્રવૃત્તિ જોતાં લાગે છે અને ગુલામેના છુટકારાની જેમ જ તે દિવસે એ અસ્પૃશ્યતાની બદી નાબુદ થઈ માત્ર ઇતિહાસને વિષય થઈ પડશે, એવી આશા પડે છે.
પૂર્વે જાહેર કાર્યકર્તાઓ જુજજાજ મળી આવતા હતા; જાહેર હિમ્મત દર્શાવનારા થોડાક જ નિકળતા; સે કઈ જ્ઞાતિના ત્રાસથી ભડકતું; પણ એ બંધને આ યુગમાં શિથિલ થઈ પડ્યાં છે; સમાજ સેવકે પણ પાશ્ચાત્ય મિશનરીઓની પેઠે સમાજની સેવા અર્થે ઠેર ઠેર નીકળવા લાગ્યા છે અને કોપકારી સંસ્થાઓ સ્થાપી રહ્યા છે એ આપણા ઉત્કર્ષનું આશાજનક ચિહન છે.
આવજા અને વ્યવહારના સાધનમાં મહટો સુધારો અને ખીલવણ થવા પામ્યાં છે. મોટરબસે તે ગામડાઓને શહેર ભેગાં કરી મૂક્યાં છે. વાયરલેસ, એરોપ્લેન અને ટેલીફેનથી દિફ અને કાળનું અંતર તદ્દન કપાઈ ગયું છે; અને ટેલીવિઝન પ્રચારમાં આવતાં આપણે હજારે માઈલ દૂરના દો ઘેર બેઠાં જોઈ શકીશું.
આ વૈજ્ઞાનિક પ્રગતિએ સમાજ પર તેમ આપણા જીવન પર જબરી અસર કરેલી છે; બલ્ક આપણે એમ કહી શકીએ કે એ દ્વારા આપણાં જીવન પલટાઈ ગયાં છે, અને પ્રજાના સુખ સગવડ, આનંદ અને વિનેદનાં સાધનમાં, જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાન પ્રચારમાં, આપણે કલ્પી શકીએ નહિ એવી હેરત પમાડનારી પ્રગતિ થયેલી છે, પ્રશ્ન માત્ર એ જેવાને રહ્યા છે કે પ્રજા એ સર્વ સાધનસગવડનો કેવી રીતે ઉપયોગ કરે છે વા કરશે.
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૩
હિન્દુસ્તાન મુખ્યત્વે ખેતીપ્રધાન મૂક છે; અને અત્યારે તેની સ્થિતિ અન્ય દેશને કા માલ પૂરું પાડવામાં સમાઈ રહેલી છે. હિન્દને. ઔદ્યોગિક વિકાસ બહુ મંદ રીતે આગળ વધે છે અને વેપારની હરિફાઈ વધી પડવાથી સરકારનાં કાયદેસર રક્ષણ વિના હિન્દી વેપાર હુન્નર ટકી શકે એમ નથી. તેમાં વળી વેપારની મંદી આવવાથી અને માલના ભાવ છેક નીચા બેસી જવાથી ખેડુતે તે પાયમાલ થયા છે, અને તેનું પરિણામ એ આવ્યું છે કે ગામડાંઓ ભાંગવા માંડયાં છે અને ગ્રામ્ય જીવનમાં સુખ, શાનિત કે સલામતી જેવું કાંઈ રહ્યું નથી. એને વિચાર કરતા ગેલ્ડસ્મિથની. જાણીતી પંકિતઓનું સ્મરણ થાય છે.
તુજ ઝુપડાં ખંડેર ખાવા ધાય એવાં થઈ ગયાં, ખાડા પડ્યા, પડખાં ખવાયાં, ભીત પર ખડ ઉગયાં. ડરી ત્રાસ થકી બહુ જુલ્મ થતાં, ભરવા નિજ પેટ બધાં બળતાં ધન તેર અને અધિકાર થકી, બચવા પરદેશ પળ્યાં કડળી. લક્ષ્મી જે દેશમાં રેલે, પૂજા જ્યાં જડની થતી, રીસાતી માણસાઈને, સડી ત્યાં જનતા જતી. આફત ઉભરાતી ત્યાં, વાસે દુઃખ તણે થતા, ઘોર સંતાપની ઝાળે, હોમાઈ દેશ તે જતો. રાજા અમીર ધનવાન ધરણું પર ઉગે ને આથમે. પળ વિપળનાં એ પૂતળાં પળભર રમે પળમાં શમે. ખેડુત જીવન દેશનું ના નાક કદી આવે ગયું, સુર્યું ને વીર સરલ પણ ફરી પ્રાણુ દીધે સાંપડયું.
આમાં કરૂણાજનક તે એ છે કે શહેરી જીવનનાં આકર્ષણ અને મેહથી અંજાઈ જઈને ગામડાંમાંથી સેંકડો યુવકે શહેરમાં ધંધ શેધવાને ઘસડાઈ આવે છે, પણ પુરતી સવડ અને ધંધાને અભાવે તેમને શહેરમાં અનેક પ્રકારની હાડમારી વેઠવી પડે છે અને અહીં તેઓ રીબાઈ કચરાઈને અંતે મૃત્યુવશ થાય છે, એ ઘેડું શોચનીય નથી; જ્યારે ગામડાંઓ ખેતી કામમાં પૂરતા મજુરો વિના દુઃખ ભોગવે છે. એક તરફ ખેતીને, ખર્ચ અને બીજી તરફ ખેતીની પેદાશના નીચે ને નીચે ગબડતા ભાવોએ તેને બિસ્માર સ્થિતિમાં આણી મૂક્યા છે અને આપણા હુન્નર
• તાલ તિલકા અથવા ગ્રામ્ય ગરવ, માને છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
ઉગ પણ પૂરા વિકસેલા નથી એટલે દેશમાં ભુખમરાની સાથે બેકારી પણ બેશુમાર વધી પડેલી છે.
આ પ્રમાણે ખેતીના, બેકારીના અને આર્થિક સ્થિતિના પ્રશ્નએ આપણને હાલમાં ભારે મુંઝવણમાં નાખેલા છે. એને ખરો ચિતાર, ચાલુ વર્ષમાં હિન્દુસ્થાનનાં વહેપારમંડળના સંયુક્ત સમાજની દિલ્હીમાં બેઠક થઈ હતી, તેના પ્રમુખ સ્થાનેથી ભાષણ કરતાં શ્રીયુત નલિનીરંજન સરકારે, -241 9. all greua 3:
“There is a pronounced lack of equilibrium between agriculture, industry and other channels of economical activities. The development of urban and rural areas is characterised by a marked disparity. Low yield per acre, uneconomic fragmentations, inadequate irrigation and enormous indebtedness of peasants have made agriculture, the most important occupation of the country, and extremely uuproductive and unprofitable industry. Industries are handicapped by insuffi.cient capital resoures, inefficient Tecknical Service and low quality of raw materials. The policy of discriminating protection has afforded many of them a small measure of security, but unless it is supplimented by a readjustment of internal freight rates and the adoption of a more sympathetic stores purchase policy their full development will always lag behind their potentialities. Banking is still undeveloped and its structure ill balanced. A great part of our population and a large number of our smaller towns are still ill-provided with banking facilites. In the absence of Industrial, exchange and land mortgage banks our industries, foreign trade .and agriculture are forced to fall back entirely upon their own resources and in many cases, face competi. ition from foreign countries which enjoy immenselly
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૫
greater advantage in these respects. Our transport system lacks co-ordination and cost of transport is far too dear. We depend for the stability of our public finance upon very limited and inelastic sources of revenue and the expansion of benificial Governmental activities is seriously hampered by the inelasticity of their revenue. There is again growing unemployment which destroys the morale of the rising generation and has introduced into the economic structure germs of dangerous malady. While nothing seems to be done to develop our internal trade our foreign trade is facing heavy odds and shrinking rapidly." અને તદ હિન્દી રાજ્યત ત્રમાં આર્થિક શ્રેય સાધનાર મડળ સ્થાપવા તેઓ કહે છે અને છેવટમાં આર્થિક યેાજના રચાનું સૂચવે છે, તે હાલ તુરત માટે ઉત્તમ મા જણાય છે, આપણે પ્રજા તરીકે પગભર થવું હોય તે। આપણી આર્થિક ગુંચાની ઉકેલમાં જ આપણા ઉદ્દાર રહેલા છે.
ધર્મના વિષયમાં આદ્યાચાર અદૃશ્ય થવા માંડયા છે અને અંતરની બુદ્ધિ વધે જાય છે, તેમ એક બીજા ધર્મ પ્રત્યે આદરભાવ અને સહિષ્ણુતાની લાગણી મદ્યુત બની છે. આગળના જેવું વૈમનસ્ય કે ઝનુન પ્રજામાં હવે જણાતું નથી; ઉલ્ટું પરસ્પર ભ્રાતૃભાવ કેળવાતા જાય છે, નીતિ અને ચારિત્રમાં પણ નવી પ્રજા અગાડી વધેલી છે. નવી ઉછરતી પ્રજા ટીલાં ટપકાં કરતી નહિ હોય, મદિરે જતી નહિ હોય, પેાતાને કોઇ અમુક સંપ્રદાય કે ધર્માંના અનુયાયી કહેવડાવવાને ઉત્સુક નહિ હાય, પણ તેથી તે ધ` રહિત છે એમ માનવાનું કાંઇ કારણ નથી. તે ધર્મીના હાર્દને બરાબર સમજે છે. સત્ય, અહિંસા, દયા, અને પ્રેમમાં દૃઢ શ્રદ્દા ધરાવે છે, અંતરના અવાજને સાંભળે છે અને માન આપે છે. સૈા એકજ પિતાના પુત્રા છે અને ભાઈઓ છે એવી તેમની સમજ દૃઢ થતી જાય છે અને વધુમાં તે નિયમિત રીતે પ્રભુ પ્રાર્થના કરે છે, એટલુંજ નહિ પણ મનુષ્ય સેવામાં તે માનતા થયા છે. મનુષ્યને ઈશ્વર સ્વરૂપ સમજીને તેના ઉત્કર્ષ અને ઉદ્દારમાં તે તત્પર રહે છે.
'વસન્ત' વૈશાખ સ’. ૧૯૯૦, વર્ષ` ૩૩, અંક ૪.
Page #29
--------------------------------------------------------------------------
________________
- ગયા સૈકામાં બ્રાહ્મસમાજ, આર્યસમાજ, થીઓસેફ, શ્રી શ્રેયસાધક અધિકારી વર્ગ વગેરે સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા હતા પણ આ નવા યુગમાં એ કઈ નવો સંપ્રદાય સ્થાપિત થયેલ જાણવામાં નથી, પરંતુ એવી બે પ્રભાવશાળી અને પ્રતાપી વિભૂતિઓ મોખરે આવેલી છે, જેઓ એમની તેજસ્વી પ્રભા અને ઉત્કૃષ્ટ સેવા કાર્યથી વિશ્વવંદ્ય થઈ પડ્યા છે અને સે કોઈ એમને પૂજ્ય માની, એમના ચરણે નમે છે.
એઓએ આપણને આ ધર્મ કે તે ધર્મને આદેશ આપ્યો નથી, પરંતુ ઈશ્વરના અસ્તિત્વમાં છાપ બેસાડી, સને-મનુષ્ય માત્રને-સમાન ગણવા અને ભાઈ તરીકે સમજવા ઉપદેશ કરે જાય છે અને સર્વત્ર સુલેહ શાન્તિ પ્રસરે એવા પ્રયાસમાં તેઓ મચ્યા રહ્યા છે, અને વિશેષમાં મનુષ્યમાં રહેલું મનુષ્યત્વ પિછાની, તેને કેળવવા, તેને ઈશ્વર સ્વરૂપે પૂજા કરવાને. મનુષ્ય ધર્મ એઓએ આપણને શિખવ્યો છે. એ બે મહાન વિભૂતિઓ બીજી કઈ નહિ પણ કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીજી છે. આધુનિક સંસ્કૃતિમાં એમણે આપેલો ફાળો આગળના કોઇ પણ. ધર્માચાર્યથી ઓછો કિમતી માલુમ પડશે નહિ.
ગાંધીજીનું પ્રિય ગીત “વૈષ્ણવ જન તે એને કહીએ જે પિડ પરાઈ જાણે રે” એનું પૃથક્કરણ કરીશું તો નીતિ અને ધર્મના સઘળા ઉત્તમ તને તેમાં સમાવેશ થયેલું જોવાય છે અને તે પ્રમાણે મનુષ્ય જીવન ઘટાવવામાં આવે, તે પ્રમાણે વર્તન કરવામાં આવે, તે મનુષ્ય જીવનનું, સાર્થક્ય થાય અને પ્રભુને આ જીવનમાંજ સાક્ષાત્કાર થાય એમ નિઃસંદેહ કહી શકાય. પરમાત્મા જેમ અખિલ બ્રહ્માંડમાં વસેલે છે તેમ તેને વાસ પ્રત્યેક મનુજ હૃદયમાં છે, અને એ સંબંધમાં ગીતા વિષે પ્રવચન કરતાં પ્રિન્સિપાલ આનંદશંકરભાઈએ જે વિચારો વ્યક્ત કર્યા છે, તેમાંથી એક મહત્વનો ફકરે મનનીય હાઈ અહિં ઉતારીએ છીએ.
જનસમાજ મનુષ્ય જાણે છે કે એ પિતે રચે છે. પણ વસ્તુતઃજેટલે અંશ મનુષ્ય સંસ્કૃતિ પ્રભુના મહાન ઉદ્દેશને સફળ કરે છે, એટલે અંશે એ પ્રભુની જ કૃતિ છે."*
તાત્પર્ય કે મનુષ્ય સેવા એ આ યુગનું મુખ્ય લક્ષણ છે અને સાર્વજનિક સંસ્થાઓ એજ આ નવયુગનાં મંદિર છે, એ સહજ લક્ષમાં આવશે.
*વસન્ત જેઠ સં. ૧૯૯૦, પૃ. ૧૭૧
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૭
વીસમી સદીની પહેલી પચીસીને ઈગ્રેજી સાહિત્યને ઇતિહાસ આલેખનાર મી. એ. સી. વોર્ડ એ જમાનાને પ્રશ્નયુગ ( Age of interrogation) કહે છે. કારણ કે નવીન લેખકે પરાપૂર્વનું જે કાંઈ જણાવવા-મનાવવામાં આવે તે શ્રદ્ધાયુક્ત સ્વીકારતા નથી અને તેને શંકાની દૃષ્ટિએ, વિરુદ્ધતાની રીતે જુએ તપાસે છે; અને નવા જુનાના દષ્ટિબિન્દુમાં, વિચારમાં અને ભાવનામાં પણ અત્યારે મહેસું અંતર પડી ગયેલું દેખાય છે.
એ સ્થિતિ આપણે અહીં પણ અનુભવવામાં આવે છે, ત્યાં જેમ ટેનીસન રસ્કીન વંચાતા ભૂલાઈ ગયા છે, તેમ અહિં દલપત નર્મદનું વાચન કમી થયું છે, પણ સાહિત્યના પ્રકારમાં નવીનતા અને વિવિધતાની સાથે વિકાસ થયલે નજરે પડે છે; એ એમાં ખુશી થવા જેવું ચિહ્ન છે. "
| ગુજરાતી લખાણ પર અગાઉ સંસ્કૃત સાહિત્ય અને સંસ્કૃતિની છાપ પડતી હતી અને તેનાં રણ પર આપણાં કાવ્ય નાટક લખાતાં હતાં. હવે તે સ્થિતિ પલટાઈ ગઈ છે. પ્રાચીન છંદ રચના અને અલંકાર શાસ્ત્રને અભ્યાસ કરનાર જૂજ મનુષ્ય નીકળશે. ઘણા લેખકો વિદેશી ધારણ અને આદર્શ ગ્રહણ કરી, તેને અનુસરતું ગુજરાતી સાહિત્ય, આપણી સમાજ સ્થિતિને બંધબેસતું કે અનુકૂળ હોય કે ન હોય એ સર્વે જાય છે અને કહેવું જોઈએ કે તે જનતામાં વંચાય છે પણ બહેળું. પણ સમાજ પર એ નવા લખાણની શી અસર થાય છે એને નિર્ણય કરવ હાલ તુરત શક્ય નથી. નવા લેખકે જુનાં બંધને તેડવા ઈચ્છે છે, નવીન ભૂમિકા તૈયાર કરવા તત્પર બન્યા છે અને તે પાછળ ભાવનાથી અને શ્રદ્ધાપૂર્વક મચ્યા રહ્યા છે. શ્રીયુત મુનશીના આદર્શો આપણને વખતે નહિ આકર્ષે; પણ એમને “નરસિહ મહેતે ભક્ત હરિને ” ચરિત્ર પુસ્તક વાંચવાને કણ નહિ ખેંચાય? વેદયુગનું એમનું “અવિભક્ત આત્મા ” ગુજરાતી સાહિત્યમાં એક અમર કૃતિ છે, કદાચ કઈકને એમનું અરૂતિનું પાત્રનિરૂપણ પસંદ ન પણ પડે ! શ્રીયુત બહુ ઉમરવાડિયાનાં નાટક, શ્રીયુત ધુમકેતુની ટૂંકી વાર્તાઓ, શ્રીયુત નરસિંહરાવની વિવર્ત લીલા, શ્રીયુત રામનારાયણની દ્વિરેફની વાતે અને વૈર વિહાર, શ્રીયુત વિનાયકનું નંદશંકર ચરિત્ર, મેધાણીની રસધારે, શ્રીયુત ન્હાનાલાલનાં નાટક-નૂરજહાન અને શાહનશાહ અકબર તેમ દલપતરામની કાવ્ય દીક્ષા; રે. વિશ્વનાથનું વીર નર્મદનું ચરિત્ર, કાકાસાહેબ કાલેલકરનાં પુસ્તકો, શ્રીયુત મહાદેવભાઈની કૃતિઓ અને મહાત્માજીની આત્મકથા અને તેમનું “હિન્દ સ્વરાજ્ય” એ નામનું પુસ્તક; શ્રીયુત ઈદુલાલનું
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮૯
“ કુમારનાં સ્ત્રીના’; શ્રીયુત પુરાણી અનુવાદિત અરવિંદ ધેાષના ગ્રન્થા, નવજીવન, વીસમી સદી, કામુદી અને કુમારનું પ્રકાશન એ સઘળું નવું સાહિત્ય કોઇ પણ ભાષાસાહિત્યમાં માનભર્યું સ્થાન જરૂર મેળવે; અને આપણે હિંમતથી કહી શકીએ કે છેલ્લી પચીસીમાં ગુજરાતી સાહિત્ય સારી રીતે ખીલ્યું છે અને સમૃદ્ધ થયું છે; અને તેના યશ મુખ્યત્વે નવા લેખકોને પ્રાપ્ત થાય છે.
નવા કવિએ પણ પ્રસિદ્ધિમાં આવ્યા છે; એમની રચનામાંથી ઇંગ્રેજી કવિતાની અસર કે છાપ એછી થયલી છે; અને તેમાં સ્વાભાવિકતાના અશા વધુ પ્રમાણમાં મળે છે; વળી તે કવિતા સંસ્કારી, સુશ્લિષ્ટ અને પ્રાણવત છે. “ આપણી કવિતા સમૃદ્ધિ ” એ અર્વાચીન કવિત! સંગ્રહનું અવલોકન કરનાર જોઇ શકશે કે નવી કવિતાનું વહેણ હજી માર્ગ શોધતું પણ બળવાન, ઉછાળા મારતું, જીવંત, ભાવના અને આદભર્યું, અને આશાવતુ છે.
*r
વર્તમાનપત્રા જ આજ કાલ જનતાને ઘણું ખરું વાચન સાહિત્ય પૂરું પાડે છે; આપણા સામયિક પત્રાની સંખ્યામાં મ્હોટા વધારા થયલા છે; એટલુંજ નહિ પણ પ્રત્યેક વિષયને ચચનારૂં જુદું માસિક મળી આવે છે, એ ઘેાડ્ આનંદજનક નથી. એ ખતાવે છે કે જીવનના દરેક ક્ષેત્રમાં ગતિ થઈ રહેલી છે; અને તે પ્રવૃત્તિની પુષ્ટિના અથે, તેના વિકાસ સારૂ આ જાતનું વાચન સાહિત્ય તૈયાર કરવામાં આવે છે, જેને જનતા તરફથી ઉત્તેજન પણ મળે છે. નવા જમાનાના બ્રાહ્મણા-ગુરુ અને આચાયતે આપણા વર્તમાનપત્રના લેખકો અને તંત્રીઓ છે; અને જે પ્રકારનું પ્રચાર કાર્ય -લોકમત કેળવવાનું અને રચનાત્મક-તે ઉપાડી લેશે તેવું લેાકમાનસ ઘડાશે એ ચેાસ છે. આ યુગમાં તેમના અધિકાર જેમ મ્હોટા તેમ તેમની જવાબદારી પણ મહેળી અને ગંભીર છે.
પ્રજા જીવનના ઘડતરમાં વમાનપત્રની પેઠે, નાટક, સીનેમા અને રેડીઓ પણ હાલના સમયમાં બહુ કિંમતી હિસ્સા આપી શકે એમ છે; એ સાધનાને સુમાગે ઉપયોગ થાય તેા પ્રજાના અભ્યુદય જલદી સાધી શકાય; તે દ્વારા પ્રજાને સંસ્કારી અને નીતિ પોષક, માહિતી ભર્યું અને પ્રેરક, ઉપયાગી અને અસરકારક થઈ પડે એવું સાહિત્ય સહેલાઈથી અને આનંદ સાથે આપી શકાય, અને દેશની હાલની પરિસ્થિતિ વિચારતાં માલમ પડે છે કે જતે દિવસે આ વસ્તુઓ
'
i
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૯
મહત્વનું સ્થાન પ્રાપ્ત કરશે અને તેમાંથી ઇચ્છિત પરિણામ, મેગ્ય વ્યવસ્થા અને પ્રયત્ન થયે, મેળવી શકાશે. '' - સેસાઇટીના કાર્યક્ષેત્રની મર્યાદાઓ છે અને ઉપલી સઘળી પ્રવૃત્તિઓને તે પહોંચી પણ શકે નહિ. એટલાં વિશાળ અને ભરપુર સાધને પણ
સાઈટી ધરાવતી નથી. તે પણ સાઈટી નવા જમાનાને અનુસરવા બનતે પ્રયત્ન કરી રહેલી છે તે એની છેલ્લાં પચ્ચીસ વર્ષમાં વિવિધ લોકોપકારી પ્રવૃત્તિઓ અને તેનાં પ્રકાશને પરથી માલુમ પડશે; તેમ તેના મુખ્ય કાર્ય કર્તાઓ દેશનાં સાર્વજનિક કાર્યોમાં, પૂર્વવત, યથાશક્તિ ફાળો આપતા રહ્યા છે, એ પણ જોવામાં આવશે.
. . - આપણે સૌ આ પ્રવૃત્તિઓની એટલા નજદિક છીએ કે તે વિષે અભિપ્રાય બાંધવામાં ભૂલ થવાને અથવા તો પક્ષપાત કે અતિક્તિથી દેરાઈ જવાનો, ભય રહેલો છે અને તેમ કરવું અમારા માટે ઉચિત પણ નથી. કારણ કે સન ૧૯૧૦ થી સાઈટીના તંત્રમાં અમે જોડાયેલા છીએ અને તેનાં કામકાજ અને વહિવટ માટે કેટલેક દરજે જવાબદાર પણ છીએ.
આ સંજોગમાં એસાઈટીના આ પચીસ વર્ષનાં કાર્ય વિષે અમારા તરફથી કાંઈપણ કહેવામાં આવે તેના કરતાં અન્ય કોઈ તટસ્થ વિવેચક સંસાઈટીની વિવિધ લોકપકારી પ્રવૃત્તિઓ અને તેની સાહિત્ય સેવા વિષે અભિપ્રાય આપે, એ અમે વધુ પસંદ કરીશું.
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨
ગુજરાતી ભાષાના કોશાનુ પ્રકાશન કાય
“ જેમ કાશ વિના રાજ્ય બળહીન અને કમળકાશ વિના સરાવર શેલાહીન છે, તેમ ભાષા કાશ વિના દેશભાષાની રાજ્યસત્તા છૂટાં છૂટાં ને વિખરાયલાં પડેલાં અનેક અગ તથા એએની અવ્યવસ્થા એથી સમગ્ર એક સ્વરૂપે ન હાવાથી સ્થાયી લિષ્ટ અને અને શાસ્ત્રીય સંસ્કાર વિના સુન્દર ગેાલતી નથી. કાશ વડેજ ભાષા સંસ્કારી થઈ તે ખળમાં વૃદ્ધિ પામે છે. ભાષાને કાશ એ, ભાષા ખેલનારા લોકેની સ્થિતિનાં સ્વરૂપનું પ્રતિબિમ્બ છે તેએાનાં નાનૈય`ને દર્શાવનારા યધ્વજ છે. ”
[ કવિ ન દાશંકર-ન કાશની મુખમુદ્રા ]
ગુજરાતી ભાષાને કાશ રચાવવા સારૂ સાસાઇટીના કાર્ય કર્તાઓએ સાઇટીની શરૂઆતથી તૈયારી કરવા માંડી હતી, તેની સવિસ્તર અહેવાલ સાસાઇટીના ઇતિહાસ-વિભાગ ૧ માં નોંધ્યા છે; અને તે પ્રવૃત્તિનો સાર સક્ષેપમાં સને ૧૯૧૨ માં ગુજરાતી સ્વર વિભાગ સોસાઇટી તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા ત્યારે તે કામથી પુરા પિરિચત તે વખતના એન. સેક્રેટરી લાલશ કરભાઇએ તે પુરતકની પ્રસ્તાવનામાં આપ્યો છે.
ગુજરાતી બ્રશની રચનામાં ગુજરાતી શબ્દોની જોડણીના પ્રશ્ન જ નડતરરૂપ માલુમ પડયા અને તેના નિવારણુ સારૂ ગુજરાતી શબ્દ સંગ્રહ એકત્ર કરી તે પ્રથમ છપાવવાના નિર્ણય થયા હતા. તદનુસાર સન ૧૮૯૭ માં ગુજરાતી શબ્દ સંગ્રહ સાસાયટીએ બહાર પાડીને તે વિષયમાં રસ લેતા વિદ્રાના, કેળવણી નિષ્ણાત અને જાણીતા મહેતાને તે અભિપ્રાય અર્થે રવાના કર્યાં હતા.
તે પછી શબ્દોની જોડણીના નિણ્ય સારૂ સરકારી કેળવણી ખાતાના એ પ્રતિનિધિએ અને સાસાઈટી તરફથી એ પ્રતિનિધિએ એમ મળીને ચાર ગૃહસ્થાની એક કમિટી નિમવામાં આવી હતી. તે કમિટીના કામકાજને વૃત્તાંત ઉપલબ્ધ નથી પણ એમ સમજાય છે કે નવી વાંચનમાળા. યાજનાર સંપાદક સમિતિએ જોડણીના જે નવા નિયમે નક્કી કર્યાં તે.
* ગુ, ૧. સાસાઇટીના ઇતિહાસ, વિભાગ ૧, પૃ. ૧૨૭ થી ૧૩ર.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૧
ઉપરાત કમિટીએ સ્વીકાર્યાં હતા અને તે જોડણીના ધેારણે સાસાઇટીએ શાળાયાગી ગુજરાતી કોશ રચવાને નિર્ણય કર્યો અને સેસાઇટીના હીરકમહાત્સવ નિમિત્ત કરાવવાનાં કાર્યોમાં એ ગુજરાતી કાશને સમાવેશ કર્યાં હતા.
"6
સાગર નામથી સારી રીતે પ્રસિદ્ધિ પામેલ મસ્તકવિ અને લેખક શ્રીયુત જગન્નાથ દામેાદરદાસ ત્રિપાઠીની,ગુજરાતી શબ્દસંગ્રહમાં નવે! ઉમેરા કરવાના અને તેના અર્થ લખવાના કાર્ય પર, નિમણુંક થઇ હતી. તે શબ્દકોશનાં સાધને એકત્રિત અને વ્યવસ્થિત પૂરાં કરી ન રહ્યા ત્યાં એમણે રાજીનામું આપ્યું અને તેમની જગાએ શ્રીયુત પ્રીતમલાલ ન. કચ્છીની નિમણુંક કરવામાં આવી. તેમને એ વિષયને શાખ હતા એમ એમણે પછીથી લાંબે ગાળે સયાજી સાહિત્યમાળામાં પ્રસિદ્ધ થયેલ “ તુલનાત્મક ભાષાશાસ્ત્ર” પુસ્તક પરથી માલુમ પડે છે; પણ તેઓ એ વિષયમાં ઝાઝી પ્રગતિ કરી શકેલા નહિ અને એ કામમાંથી તુરતજ નિવૃત્ત થયા હતા.
kr
99
99
સન ૧૯૧૦માં મુંબાઈનું પાણી કુટુંબીજનોને નિહ સદવાધી ગુજરાતની જુની વાર્તા ના લેખક શ્રીયુત મણિલાલ છખારામ ભટ્ટ, પેાતાના વતન અમદાવાદમાં આવી રહ્યા અને તે કાઇ સાહિત્ય પ્રવૃત્તિમાં પડવા
ઈચ્છતા હતા.
સાસાઇટીમાં એમણે સન ૧૮૯૬ માં થોડાક માસ કામ કર્યું હતું; એટલુંજ નહિ પણ “ અનિયરના પ્રવાસ ” એ નામનાં સુપ્રસિદ્ધ પ્રવાસ પુસ્તકના સાસાઈટીને ગુજરાતીમાં અનુવાદ કરી આપ્યા હતે. એ રીતે સોસાઇટીના કામકાજથી એએ પરિચિત હતા અને સાંસાઈટીના કાય વાહકા પણ એમની શક્તિ અને લેખનકાર્ય થી કેટલેક અંશે વાકેફ હતા.
આ પ્રમાણે બધા સંજોગા ખધખેસતા મળી આવતાં, સાસાઈટીએ શ્રીયુત મણિલાલને કાશના કાય પર નિયત કર્યાં ત્યારથી ગુજરાતી કોષનું કામ નિયમિત અને વ્યવસ્થિતરીતે થતું ચાલ્યું અને પ્રભુ કૃપાએ તે પૂર્ણ સિદ્ધિને પણ પામ્યું હતું.
શ્રીયુત મણિલાલ મારામતી ગુજરાતી સારા લેખકોમાં ગણના થયલી છે. ગરીબાઇમાં તેમની આલ્યાવસ્થા પસાર થઇ હતી પણ એમના મામા સ્વર્ગસ્થ ભાશંકર ન્હાનાભાઇની હુંફથી તેઓ કંઈક સંસ્કૃતના અભ્યાસ કરી શકયા અને પછીથી તેા સ્વાશ્રયથી આગળ વધ્યા હતા. શરૂઆતથી લેખન વાંચનને રંગ લાગેલે અને વિદ્વજનાના સહેવાસમાં ઘણુંખરૂં રહેવાનું
Page #35
--------------------------------------------------------------------------
________________
થતું એટલે વાચનને શાખ વૃદ્ધિ પામ્ય અને લેખ લખવાની પણ લગની લાગી હતી; એટલે દરજે કે પિતાની પાસે પુરતાં સાધને કે પિસા નહિ તેમ છતાં મિત્ર અને સ્નેહીઓની સહાયતા અને ઉત્તેજનપર વિશ્વાસ રાખી
સમાલોચક” તથા “સ્વદેશ વત્સલ” નામે બે માસિક પત્રે તેમણે ચલાવ્યાં હતાં, અને તે વખણાયાં હતાં. * અનિલ દૂત” નામનું ખંડ કાવ્ય તેમણે તે વખતે લખ્યું હતું, તે સારી રીતે જાણીતું છે. પણ એમની ખરી નામના ગુજરાતની જુની વાર્તાઓ થી થઈ, જેની જોડ હજુ બીજી મળી નથી. પૃથ્વીરાજ ચૌહાણ” અને “ઝાંસીની રાણી –એમની બીજી બે કૃતિઓ એટલે જ બહોળો કાદર પામી છે. એમાંની પૃથ્વીરાજ ચૌહાણુની વાર્તા સને ૧૯૨૯-૩૦ માં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની પરીક્ષા સારૂ મુંબાઈ યુનિવર્સિટીએ એક પાઠય પુસ્તક તરીકે પસંદ કરી હતી. આ સિવાય એમના ગ્રંથ-સ્વતંત્ર અને અનુવાદિત–ઘણું છે અને તેને સહજ ઉલ્લેખ માત્ર અહિં બસ છે.
આ - એમનું ઘણુંખરૂ જીવને પત્રકારિત્વમાં વ્યતિત થયું હતું. એટલે લખવાની હથેટી એમના હાથે બેસી ગઈ હતી અને એમની લેખનશૈલી સરળ અને ઘરગથ્થુ પણ એવી અસરકારક નિવડતી કે તેનું વાંચન રસમય થઈ પડતું અને તે લખાણની વાંચકપર સબળ છાપ પડતી હતી.
ચાલુ સાહિત્ય પ્રવાહથી આમ તેઓ પ્રથમથી સંસર્ગમાં હતા અને લેખન વાંચનને મૂળથી શેખ, તેથી ગુજરાતી દેશનું સંપાદન કામ તેમને સાહજિક અને અનુકુળ થઈ પડ્યું હતું.
વર્ગસ્થ લાલશંકરને ઈરાદો મહેટ: કોશ પાછળ રહેલી અનેક મુશ્કેલીઓ ધ્યાનમાં લઈને, ગુજરાતી ભાષાને એક શાળોપયોગી કેશ, ઉપર જણાવ્યું તેમ, તૈયાર કરાવવાનું હતું એટલે તેની સાધનસામગ્રી અને તયારી સર્વે મર્યાદિત હતાં.
કોશ જેવા ભગીરથ કાર્ય માટે એક માણસ તે શું પણ કટીબંધ વિકાને ઓછા પડે ! તેમ તે કાર્ય માટે પુષ્કળ નાણું ખર્ચવું જોઈએ. " નાણાંને સંકોચ, સાધન અને સહાયકર્તાઓની ઉણપ એ વસ્તુસ્થિતિ વિચારીને શ્રીયુત લાલશંકરભાઈએ તે કાળે ગુજરાતી શાળાપગી કેશ કાઢવાનો વચલો પણ સલામત અને સરળ માર્ગ ગ્રહણું કર્યું હતું, એ ડહાપણભર્યું પગલું હતું અને તે પગલું અનુભવપરથી લેવાયું હતું
Page #36
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી શબ્દ સંગ્રહની પ્રતે અગાઉ ગુજરાતી વિદ્વાનને મેકલી સૂચનાઓ મંગાવી હતી ત્યારે “બહુજ થેડી અને એકબીજાથી વિરૂદ્ધ પડતી સૂચનાઓ આવી હતી” અને ગુજરાતી સ્વર વિભાગની નકલો અભિપ્રાય માટે મોકલી અપાતાં, એજ કડ અનુભવ પ્રાપ્ત થયા હતા. | સ્વર વિભાગની પ્રત જે અભિપ્રાય માટે મોકલી અપાય તેમાં સુધારાવધારા કે ફેરફાર સૂચવવાનું લેખકને સવડભર્યું થઈ પડે તે કારણે તે ભાગ એક જ કોલમમાં છાપી તેની ડાબી માર્જિન કરી રાખી હતી, અને તેની લગત નીચે મુજબ પત્ર લખી મોકલવામાં આવ્યો હતઃ - ૪ ,
, ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી,
અમદાવાદ. '. રા. .. .
! '
- ગુજરાત વર્નાકયુલર સોસાઈટીના ઓનરરી સેક્રેટરીની સલામ વિ. વિ. કે આજરોજ જુદા બુકસ્ટથી સસાઈટી તરફથી તૈયાર થતા ગુજરાતી ભાષાના કેપના સ્વર વિભાગની પ્રફ કોપી મેકલી છે અને તેમાં સુધારા વધારા કે ઉમેરો કરવા સૂચવવાનું ફાવે તે સારૂ અડધી બાજુ કેરી રાખી છે. આપને જે સૂચનાઓ અને ફેરફાર કે સુધારા વધારા કરવા ઈષ્ટ જણાતા હોય તે આપની અનુકૂળતાએ જેમ બને તેમ જલ્દી મોકલી. આપવાને વિનંતિ છે. તમામ સૂચનાઓ આવ્યા બાદ તે ઉપર ઘટતું ધ્યાન આપીને નવેસરથી કેશનું કામ ચાલશે તે આપને વિદિત થાય.
જે સૂચનાઓ કે સુધારા વધારા સૌથી પહેલા સોસાઈટીને મળશે તે બદલ કમિટીને યોગ્ય જણાય તે પારિતોષિક આપવામાં આવશે.
: }" લી
, , , લાલશંકર ઉમિયાશકર . . . . . . ઓનરરી સેકેટરી. "
લાલશંકરભાઈ એટલે વ્યવહારૂ કાર્યદક્ષ પુરુષ અને એમની પ્રકૃતિ એવી ચિવટભરી કે એકવાર ચિંતવ્યું કાર્ય તે પાર ઉતારે ત્યારે તેઓ જપે અને સંત પામે.
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૪
ગુજરાતી કોશ સંપૂર્ણ થયલા જોવાને તેઓ જીવ્યા નહિ; પણ સ્વરવિભાગ જોઇને એમને આનંદ થયા હતા.
તે વિષે અનેક દૃષ્ટિએ સૂચનાઓ લખાઈ આવે એ આશયથી સ્વર વિભાગની પ્રતે ગુજરાતી ભાષાના અભ્યાસીઓને અને ગુજરાતી પદ્મા તેમજ માસિકાના તંત્રીઓને એમણે છૂટથી મેાકલી આપી હતી; પણ પાંચ ૭ વિદ્રાનાએ જ તે વ્રત સુધારીને પાછી મેાકલવા મહેરબાની કરી હતી.
તે પછી કાશનું કામ પૂવત્ જે ઝૂજાજ સૂચનાઓ લખાઇ આવી તે લક્ષમાં લઇને, ચાલુ રાખવામાં આવ્યું હતું.
તે કાશ કેવી રીતે તૈયાર થતા તેની હકીકત કંઇક ઉપયાગી થશે એમ સમજીને આંહી આપીએ છીએ.
શ્રીયુત મણિલાલ પ્રથમ તા જે અક્ષર લેવાના હોય તેના મળી આવે તેટલા શબ્દો એક કોરી નેટબુકમાં ઉતારી લેતા. સોસાઇટીને શબ્દ સંગ્રહ તેની ભૂમિકારૂપ રહેતા; તે પછી નકાશ, રાણીનાના કાશ, મેલસરેના કાશ, લલ્લુભાઇ પટેલને કાશ એ સર્વ કાશનાં પુસ્તક! તેઓ તપાસી જતા અને પેાતાના વાચનમાં જે શબ્દો આવ્યા હોય તે તેોંધી, કાચુ ખાખું તયાર કરતા. તે પછી શબ્દોના અર્થ લખતા અને તે અર્થે યથાશક્તિ જેટલા સૂઝી આવે તેટલા આપતા હતા.
શબ્દોની વ્યુત્પત્તિનું કામ મૂળે કિઠન છે; અને તે કામ એકલે હાથે અરાબર થઇ ન શકે એ દેખીતું છે. તે કા` સારૂ જુદી જુદી ભાષાના વિદ્વાનાના સહકાર અને મદદ જરૂરનાં છે. તે કાર્ય એક વ્યક્તિને હિ પણ વિદ્વાનાના જીથ—સંધને સુલભ હાઈ શકે.
ખીજું જે તે શબ્દોના અર્થી-ક્રમસર, તેના અર્થમાં થતા જતા ફેરફાર સાથે, સૈકાવાર, ઉદાહરણ સહિત અપાય એજ અગત્યનું અને એજ ધોરણ સગ્રાહ્ય અને પ્રમાણભૂત થઇ પડે.
પણ તે માટે ઘણી ઘણી તયારીઓ આપણે હજુ કરવાની છે. એક્ષ ન્યુ ઈંગ્લિશ ડિક્ષનેરી આપણા આદર્શરૂપ કાશ ગ્રંથ રહે. એવા ગુજરાતી કોશ તૈયાર થવા માટે એકલું પુષ્કળ નાણું જ નહિ પણ મેટી સંખ્યામાં વિદ્વાનાએ એકત્ર મળીને પ્રયાસ કરવા જોઇએ છીએ. એમાંની કેટલીક વસ્તુ સાધ્ય છે. પણ તે કાય સહકાર વડે થઇ શકે એમ છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
મણિલાલ છબ્બારામ ભટ્ટ
A
ikkebj
(પૃ. ૨૪)
વિશ્વનાથ મગનલાલ ભટ્ટ
Page #39
--------------------------------------------------------------------------
________________
અંબાલાલ બુલાખીરામ જાની
(પૃ. ૬૪)
રામલાલ ચુનીલાલ મેાદી
Page #40
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાને કેશ આઠ ભાગમાં સેસાઇટીએ છપાવ્યો છે, તે શાળા ઉપયોગી હોવા છતાં સંપૂર્ણ છે એ તેના પ્રયોજક વા પ્રકાશકો કઈ પણ દાવ કરતા નથી. તે દેવવાળે છે; એટલું જ નહિ પણ તેમાં પુનરુક્તિના દોષે, ભૂલે, અપૂર્ણતા વગેરે ખામીઓ છે અને તેથી તે દૂર કરવા સોસાઇટીએ એ કેશના રિવિઝનનું-સુધારણાનું કામ કરી આરંભેલું છે.
ઉપરોક્ત કેશ પર એટલું કહેવું પ્રાપ્ત થાય છે કે શ્રીયુત મણિલાલ છબારામ ભટ્ટ, એકલે હાથે, મર્યાદિત સાધન વડે, બહારના સહકાર વિના, જે કાર્ય યથાશક્તિ અને યથામતિ કર્યું છે તે જરૂર અભિનંદનને પાત્ર છે; અને એ અભિપ્રાય સાથે, અમારું માનવું છે કે, એ વિષયમાં જે કેઈએ થોડું ઘણું કાર્ય કર્યું છે કે કરે છે, તે સે સંમત થશે.
સે સાઈટીના પ્રમુખપદે દી. બા. કેશવલાલભાઈ નિમાયા પછી દેશને પ્રશ્ન તુરતજ એમણે હાથ ધર્યો હતો. એક સારા ગુજરાતી દેશની ઉણપ લાંબા સમયથી એમને સાલ્યા કરે છે એટલું જ નહિ પણ તે માટે તેઓ સતત ચિંતન કર્યા કરે છે.
પ્રથમ એ પ્રશ્ન મેનેજીંગ કમિટીમાં રજુ થયે અને યોગ્ય ભલામણે થઈ આવવા તે પ્રશ્ન સાઈટીની બુક-કમિટીને સોંપાયો હતે. બુક-કમિટીએ તે કાર્ય કેવી રીતે કરવું એ વિષે વિગતવાર રીપોર્ટ તૈયાર કર્યો તે નીચે ઉતારવામાં આવે છે તે પરથી એ આખાય કાર્યની કાચી રૂપરેખા નજરમાં આવશે.
બુક કમિટીને રીપેટ બુક કમિટીની એક બેઠક તા. ૫ મી નવેંબર સન ૧૯૨૭ ને સોમવારને દિવસે સાંજના ૪ વાગે એસાઈટીની ઓફીસમાં મળી હતી. તે વખતે નીચેના સભ્યો હાજર હતા અને નીચે મુજબ નિર્ણય મેનેજીંગ કમિટીમાં રજુ કરવા થયે હતે.
હાજ૨ ૨. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
. બ. રમણભાઈ મહીપતરામ નીલકંઠ મિ કેખુશર અરદેશર બાલા ૨. રા. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી ૨. રા, કૃષ્ણલાલ નરસીલાલ દેસાઈ પ્રિન્સિપાલ આણદશંકર બાપુભાઇ ધ્રુવ
Page #41
--------------------------------------------------------------------------
________________
સંસાથી તરફથી તૈયાર થતા ગુજરાતી ભાષાને કોશ સંપૂર્ણ રચાઇ પ્રસિદ્ધ થયા છે. કેષની પ્રતિ લાઈફ મેમ્બરેને ભેટ આપવા પૂરતી જ છપાવવામાં આવતી હતી, અને તેની બધી યોજના અને વ્યવસ્થા કામચલાઉ હતાં. હાલમાં તે કેશ માટે બહારથી પુષ્કળ માગણી થાય છે. શાસ્ત્રીય અને ઐતિહાસિક દૃષ્ટિએ ગુજરાતી ભાષાને કેશ તૈયાર કરવાને ઘણો વખત જોઈશે, છતાં સોસાઈટી પાસે જે સાહિત્યસામગ્રી તયાર છે, તે પરથી એક વિશ્વાસપાત્ર, ચોક્કસ, બને તેટલે સંપૂર્ણ, શાળાપાગી કેશ, જૂની આવૃત્તિ, જે હાલ પૂરી થઈ છે તે પરથી સુધારા વધારા અને ઉમેરા સાથે એક નવી આવૃત્તિ રૂપે એસાઈટી તરફથી તૈયાર કરાવી બહાર પાડવી.
(૨) રા. બ. કેશવલાલ ધ્રુવે આ નવી આવૃત્તિનું સામાન્ય તંત્રીપદ સ્વીકારવા ઈચ્છા પ્રદર્શિત કરી છે તે બદલ કમિટી તેમને અંતઃકરણપૂર્વક ઉપકાર માને છે.
(૩) તે સંબંધમાં કેટલીક માર્ગદર્શક નેંધ અહિં રજુ કરવામાં આવે છે –
() પ્રસ્તુત આવૃત્તિમાં લગભગ બધા પ્રચલિત શબ્દોને સમાવેશ થઈ જાય તે માટે સંવત અઢારમા શતકથી આપણા શિષ્ટ અને પ્રસિદ્ધ કવિઓ અને લેખકોના ગ્રંથો ફરી વંચાવી તેમાંથી શબ્દ ભંડળ તૈયાર કરાવે, અને તે બદલ કામ કરનારને એગ્ય જણાય તે પારિતોષિક આપવું.
(૧) પ્રસ્તુત કોશની જોડણ બહુધા સાહિત્ય પરિષદે ધેલા ધેરણને અનુસરીને કરવી.
(૪) જે જે શબ્દોની વ્યુત્પત્તિ ચોક્કસ માલુમ પડે તેની જુદી નેધ કરી લેવી.
(૩) શબ્દોને ક્રમ સંસ્કૃત કોશોને અનુસરીને રાખવે. (૬) જે તે જરૂરી શબ્દોના ઉચ્ચાર દાખલ કરવા ગ્ય લાગે ત્યાં કરવા(F) યોગ્ય સ્થળે અર્થદર્શક ઉતારા (કેટેશન) કરવા.
st) સામાન્ય તંત્રીને મદદ માટે કામપુરતા રેફરન્સ પુસ્તકે ને કેશ વગેરે જે સાહિત્ય ભાગે તે મંગાવી આપવું.
Page #42
--------------------------------------------------------------------------
________________
(૪) વિચાર, સલાહ અને અભિપ્રાય માટે મદદરૂપ થાય એવા મંડળ, સ્થાનિક અને સામાન્ય નીમવા; અને તેમાંના સભ્યોને જરૂર પડે. તે ચોગ્ય પારિતોષિક પણ આપવું. . . . . . . . તે સ્થાનિક મંડળ માટે નીચેનાં નામ સૂચવવામાં આવેલાં છે. - (૧) મી. બુરાનુદ્દિન અબદુલ્લામિયાં યુરેઝી..
. (૨) મી. અમીરૂદ્દીન હમદમિયાં ફારૂકી.
(૩) મુનિશ્રી જિનવિજયજી. (૪) છે. વીરમિત્ર ભીમરાવ દીવેટીઆ. કે
(૫) શ્રીયુત ખરે, સંગીત શાસ્ત્રી સત્યાગ્રહ આશ્રમ (૬) સામાન્ય તંત્રીને તે જણાવે તે પ્રમાણે પગારદાર લેખક સ્ટાફ આપ.
() જ્યાં જ્યાં ગુજરાતી વ્યાકરણને લગતા પ્રત્યય, શબ્દ પ્રયોગ વગેરે મળી આવે તેનું એક ટાંચણ કરવું."
રમણભાઈ મહીપતરામ નીલકંઠ
ને. સેક્રેટરી દી. બા. કેશવલાલભાઈએ દેશનું કામ પ્રસ્તુત રીપોર્ટ મેનેજીંગ કમિટીમાં મંજુર થતાં, ઉલટ અને ખંતથી ઉપાડી લીધું હતું. બહારની મદદ એમને ઝાઝી મળી નહિ પણ આપ બળ પર અને પિતાની પાસેની સાધન તૈયારી પર અવલંબી 1 અક્ષર એમણે પૂરે કર્યો અને તે છપાવ્યો પણ ખરે. તેની પ્રતે કેટલેક સ્થળે સૂચના અને અભિપ્રાય સારૂ મોકલી અપાઈ પણ તેને પ્રોત્સાહક ઉત્તર મળ્યું નહિ. તેમ છતાં દી. બા. કેશવલાલ એ કામમાં વળગ્યા રહ્યા અને સ્વર વિભાગના પ્રથમ , અને ૬, એ ત્રણ અક્ષરેની પ્રેસ કેપી તૈયાર કરી હતી. તે પછી આંખે મોતીએ ઉતરવા માંડ્યાથી તેમજ કોલેજના અધ્યાપક તરીકે વધુ સમય આપવો પડતે હોવાથી તે કામ, બીજી ઈ સગવડભરી વ્યવસ્થા થતા સુધી મુલત્વી રાખ્યુંજે સ્થિતિમાં તે હજુ પડેલું છે. . . . ;
એ ધોરણે આખાય કોશ સુધારવાની એ ઉમેદ રાખે છે. અમે ઈચ્છીએ છીએ કે પ્રભુ એમની એ ઉમેદ પાર પાડે; જે કે અને સ્વરના ત્રણ અક્ષર ચાર કરી આપીને કયા ઘારણે અને કેવી રીતે તે
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૮
કામ આગળ કરવું તે મા દી. બા. કેશવલાલભાઇએ સરળ અને સ્પષ્ટ કરી મૂક્યા છે.
ઉપર જણાવ્યા પ્રમાણે કાશ સુધારણાનું કામ ચાલતું હતું તે સમયે કાલેજમાં એમને ‘ નંદશંકરનું જીવનચરિત્ર' શિખવવાનું ચાલતું હતું. એમાં આવતા ઉર્દુ અને ફારસી શબ્દોના બરાબર અર્થ સમજવા તે પ્રસંગેાપાત્ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ ફૅલેજના રીટાયર્ડ શિક્ષક મી. અમીરમી હમદુમી ફારૂકીને ખેલાવતા હતા. સી. ફાકીને શબ્દકોષને શોખ હતો. કેટલાક વખત સુધી ‘ ગુજરાત શાળાપત્ર'માં એમણે ગુજરાતીમાં વપરાતા ફારસી અર્ખ્ખી શબ્દોને સંગ પ્રગટ કર્યો હતેા. દી. બા. કેશવલાલભાઇએ એ વખતે પ અક્ષરનું સંપાદન કાર્ય આર ંભેલું હતું તેથી તેમને અક્ષરવાળા શબ્દો એકઠા કરી આપવાનું સૂચવ્યું; તે સારૂ ટલાક ગુજરાતી પુસ્તકો ફરી વાંચી જવાની એમને ભલામણ કરી અને એ વિષયની ચર્ચામાંથી ક્ારસી અબ્બી ગુજરાતી કોશની યાજનાં ઉદ્દભવી હતી.
એ કાશ સાસાઇટીએ બે વિભાગમાં છપાવ્યા હતા. તેમાં મૂળ રાબ્દો આપવા ખાસ કાળજી રખાઈ હતી. ગુજરાતી કોશમાં સુધારણાની પ્રવૃત્તિના અંગે આપણને આમ અનાયાસ એક સારે ફારસી અબ્બી કારા પ્રાપ્ત થયા છે અને તે સેવા સારૂ આપણે ગુજરાતીઓએ મી. ફ્ાીને ઉપકાર માનવાના છે.
ગુજરાતી શબ્દકાશનું કામ પૂરું થયું તે વખતે એ કાસની પ્રવૃત્તિ આગળ ચાલુ રાખવા ન કથાકાશ જેવા એક નવા કથાકાશ તૈયાર કરાવવાને વિચાર સાસાઇટીના કાય કતાને સ્ફૂર્યો હતો; અને અભ્યાસીઓ તરફથી એવા એક સારા કાશની માગણી પણ થતી હતી. દી. બા. કેશવલાલભાઈની સલાહ પૂછતાં, એ કાય માં રહેલી મુશ્કેલીઓનો ખ્યાલ આપી, મૂળ સંસ્કૃત સાધનાના શાસ્ત્રીય અને ઐતિહાસિક ધોરણે ઉપયેગ કરી જાણનાર ચેાગ્ય માણસ મળશે કે કેમ એ વિષે એમણે શંકા દર્શાવી, એટલે એ વિષય આગળ વવ્યા નહોતા.
દરમિયાન રા. ડાહ્યાભાઇ પીતાંબરદાસ દેરાસરીના હાથમાં ઘણાં વર્ષોપર જોયલા અને વાંચેલા પ્રાચીન ઐતહાસિક કાશ મરાઠીમાં લખેલે આવ્યા; અને તેમને તે ગુજરાતીમાં ઉતારવાનું મન થઇ આવ્યું.
શ્રીયુત ડાહ્યાભાઈ બહુશ્રુત વિદ્રાન છે; સારા કવિ છે. એમના - બુલબુલ' કાવ્યે કાને મુગ્ધ કર્યાં નથી ? તેમ એક સાહિત્યકાર તરીકે
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૯
એમણે સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી છે. એમણે સંપાદન કરેલું કહાન્ડર્ડે પ્રશ્ન છ કાવ્ય તેા જુની ગુજરાતીને એક સુંદર નમુને છે અને એક ઐતિહાસિક કાવ્ય તરીકે તેનું મૂલ્ય હોટું છે. તે એક પાય પુસ્તક તરીકે વહેંચાય છે. એમની વિદ્વત્તાયી સુપરિચિત છે અને એમની લેખનશલીની વિશિષ્ટતા એ છે કે ગમે તેવા શુષ્ક વિષયને પણ તેએ રસિક અને સરળ કરી શકે છે.
66
*
પ્રસ્તુત ‘ પૌરાણિક કોરા' એ કાંઇ મૂળ મરાઠી ગ્રંથની નકલ નથી; પણ અહેાળા સુધારા વધારાવાળું એક નવું પુસ્તક છે. એ વિષે તેઓ જણાવે છે:આ કાશ કેવળ ભાષાન્તર નથી; તેમાં ઠેકાણે ઠેકાણે જ ફેરફાર અને ઉમેરણ કરવામાં આવ્યું છે. ભાષા ગુજરાતી વાચકને સુરૂચિકર થાય પ્રેમ રસભર કરવા તરફ ખાસ લક્ષ રાખ્યું છે. એ કાશમાં ન આપેલાં એવાં પુષ્કળ અવતરણા મૂળ સંસ્કૃત ગ્રંથામાંથી આ ાશમાં દાખલ કર્યો છે. એ બધાની સાથે કાશના વસ્તુને વિસ્તૃત કર્યું છે. એઠા તરીકે લીધેલા ઊરામાં માત્ર ૯૧૨૧ વ્યક્તિઓની હકીકત આપેલી છે. તેની જગાએ આ કોષમાં ૧૦૭૯૯ વ્યક્તિઓની હકીકત આપી છે,. એટલે વસ્તુ પરત્વે ગ્રન્થ લગભગ બમણે બન્યો છે, એટલું જ હિ પણ ઘણી અગ્રગણ્ય વ્યક્તિની હકીકતમાં ઓર વધારા કર્યો છે. અન્ય છપાઈ ગયા પછી પણ ભાગવત વગેરે અન્ય સ્થળેથી વધારે વ્યક્તિયાના પ્રતિહાસ આપવાની લાલસા થઇ આવતાં વધારાના શબ્દો નવ કરમાની પુરવણીમાં સંગ્રહ્યા છે. ટુંકામા ગ્રંથને પરિપૂર્ણ કરવા તરફ બનતું કર્યું છે. આવા ગ્રન્થે! કાંઈ કાવ્ય કે નવલકથાની પેઠે વાચન તરીકે સાદ્યન્ત વંચાતા નથી. ઉપયાગી અને જરૂરની હકીકત સારૂં ખપનું હોયઃ તેટલુંજ વંચાય છતાં પુરસદની વખતે વાંચન તરીકે વાંચી શકાય એવી રીતે ઘણાં ચરિત્રા તૈયાર કરવા તરફ ખાસ લક્ષ આપ્યું છે. આશા છે કે એમ છૂટક છૂટક વાંચીને પણ વાંચકæ આનંદ મેળવશે. ''
પૌરાણિક કથાકાશની ઘેાડાક ભાગ તૈયાર કરીને શ્રીયુત ડાહ્યાભાઈએ સાસાટીને પ્રાસદ્ધિ માટે મેકલી આપ્યા. તે કા` પસંદ પડવાના પ્રશ્ન નહેાતા. શ્રીયુત ડાહ્યાભાઈ જેવા સંસ્કારી અભ્યાસીએ તે કામ કર્યું હતું; અને તેની અગત્ય વિષે બે મત નહાતા એટલે તેનું પ્રકાશન તુરતજ શરૂ કરવા ઠરાવ થયા હતા. આમ એ પુસ્તક લાંબા સમયની ખોટ પૂરી પાડે છે, રાણ કથા દેરા, પૃ. ૧૦–૧૧.
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૦
1.
એટલું જ નિહ પણ એક રેકરન્સ પુસ્તક તરીકે સાહિત્યના અભ્યાસીઓને તે બહુ ઉપકારક ગ્રંચ થઈ પડશે.
વિજ્ઞાનની પરિભાષાના પ્રશ્ન લેખક અને વાંચકને લાંબા કાળથી મુંઝવે છે. સાહિત્ય, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, તત્વજ્ઞાન વગેરે વિષયામાં આવતા ઈંગ્રેજી શબ્દોના અર્થ ગુજરાતીમાં ઉતારવાનું કાય એછી વિટંબણાભર્યું નથી. જુદા જુદા લેખકોએ, પ્રસંગાપાત્ લેખ લખતા જે અધરા શબ્દો માલુમ પડેલા તેના અવાહક પર્યાય શબ્દો ચાલા; અને તેમાંનાં થાડાક ચલણી સિક્કાની પેઠે ગ્રાહ્ય થઇ પ્રચારમાં પણ આવ્યા છે. જ્યારે કેટલાક અણુવપરાયલા લખાણમાં ઢંકાઈ રહ્યા છે. શ્રીયુત વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ઑનસ ગ્રેજ્યુએટ છે; ઇંગ્રેજી અને ગુજરાતી સાહિત્યના સારા અને મા`િક અભ્યાસી છે, અને આપણું ગદ્ય સાહિત્ય બહુ ઝીણઅને વિવેચકની દૃષ્ટિએ વાંચ્યું વિચાર્યું છે, તેમને એ વાચન દરમિયાન જે જે ઈંગ્રેજી શબ્દોના અર્થ ગુજરાતીમાં નવા વપરાયલા જોવામાં આવ્યા તેની તેાંધ કરી, નમુના દાખલ કેટલાક શબ્દો “ વસન્ત'માં પ્રસિદ્દ થવા મેાકલ્યા હતા. એ લેખ પ્રસિદ્ધ થતા, એ શબ્દ સગ્રહની ઉપયેાગતા તરફ સીનું લક્ષ ગયું હતું અને તંત્રી મહાશયે પણ તેની અગત્ય પર ભાર મૂક્યા હતા. તે શબ્દ સ ંગ્રહ સાસાઈટીએ પ્રગટ કરવા જોઇએ એવા વિચાર સ્ફુરી આવતા અમે શ્રીયુત વિશ્વનાથને તે સંગ્રહ સે!સાઇટી પર માકલી આપવા સૂચના કરી અને કમિટી સમક્ષ તે કામ રજુ થતાં, તે મ ંગ્રહ પુસ્તકરૂપે છપાવવાના નિર્ણય થયા હતા.+
શ્રીયુત વિશ્વનાથે એ કાશની પ્રસ્તાવનામાં આ પ્રકારના કાશ વિષે ચિંતનભર્યું વિવેચન કર્યું છે, તેમાંથી સદરહુ કાશની સંકલના પુરતા ભાગ અહીં ઉતારીએ છીએ.— .
+ વૈજ્ઞાનિક પારિભાષિક રાશના પ્રારંભ આપણે અહિં પહેલવહેલે સ્વર્ગસ્થ પ્રા. ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જરે તે સમયે વારા કલાજીવનના પ્રિન્સિપાલ હતા-કર્યાં હતા અને તે થાય સારૂં ધણી સાધન સામગ્રી એકઠી કરી હતી.
અમારા સાંભળવા પ્રમાણે તે પારિભાષિક કાશની ધિલી લખેલી ચાડીએ ભાષાંતર ખાતાના દફતરમાં પડેલી છે.
રાજય તરફથી એક વૈજ્ઞાનિક પારિભાષિક કોશની ખારેક વર્ષ ઉપર બહાર પડયા હતા તેની નવી આવૃત્તિ ઉમરોક્ત લખાણનો ઉપયોગ કરી, સુધારા વધાશ - સહિત બહાર પાડવામાં આવે છે તે ખાસ ઇચ્છવા યેાગ્ય છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૧
અંગ્રેજીદ્વાર પાશ્ચાત્ય સાહિત્ય સરકૃતિના સંસર્ગમાં આવતાં જે અનેક વસ્તુઓ, રીતભાત, સંસ્થાઓ, ભાવનાએ આદિ નવીન પદાર્થોને પરિચય થયો છે તેને માટે યથાર્થ પદે તે ગુજરાતીમાં શોધ્યાં પણ જડતાં નથી. આથી માતૃભાષા પરત્વે તે આપણા મોટા ભાગના શિક્ષિત વર્ગની દશા મૂંગાને સ્વમ થયું હોય એવી લાચાર બની ગઈ છે ને તેમને જે નાનો ભાગ આ પરિસ્થિતિથી પર થઈને ભાષાન્તર, સાર લેખન કે સ્વતંત્ર ચર્ચા માટે પશ્ચિમનું જ્ઞાન આપણી ભાષામાં ઉતારવા મથે છે તેમના માર્ગમાં આવા પારિભાષિક શબ્દો પદે પદે મોટી મુશ્કેલી ઉભી કરે છે. એટલે કેઈ વ્યક્તિ અંગ્રેજી મારફતે અમુક વિષયને પાર પામેલ હોય ને ગુજરાતીમાં પિતાનું એ રીતે મેળવેલું જ્ઞાન ઠાલવવાની ઈચ્છા પણ હોય છતાં, કેવળ આવા પારિભાષિક શબ્દોની મુશ્કેલીને કારણે હાથ જોડી બેસી રહેવું પડે, એવા પ્રસંગે પણ આપણા દેશની વિદ્વત્તાના ઇતિહાસમાં વિરલ નથી. તેથી પરિભાષા વિષયની આ મુંઝવણ ટાળવા માટે આ પ્રકારના સઘળા અંગ્રેજી શબ્દો એકઠા કરી તે દરેકને માટે અર્થવાહક પર્યાય ગુજરાતીમાં જ એક સંગ્રહ પ્રકટ કરવાની લાંબા વખતથી અગત્ય જણાઈ છે. આ અગત્યને પૂરી પાડવાને આ કેશ એ એક યતકિંચિત યત્ન છે. આમાં એવા સંગ્રહ કરતાં ભિન્નતા એટલી છે કે આમાંના પ્રતિશબ્દો કેઇ એક જ વ્યક્તિએ યોજેલા નથી તેમ એકી સપાટે પણ જેલા નથી, પરંતુ આખા ગુજરાતના છેલ્લાં પાસ વરસ જેટલા ગાળાના જુદા જુદા પ્રતિષ્ઠિત લેખકોએ પોતપોતાનાં લખાણમાં જરૂર પડતાં જે જે પર્યાયો પ્રસંગોપાત જે તે સઘળા તેમની કૃતિઓમાંથી તારવી આંહી એકઠા કરવા યત્ન કર્યો છે. આ યોજનામાં બે લાભ રહ્યા છે એક તે એ કે એક જ વ્યક્તિ, મંડળ, કે સંસ્થા ઘડતરમાં જે મનસ્વિતા, અવિવિધતા, જડતા કે તરંગીપણું આવી જવાનો ભય રહે છે તેને માટે આમાં અવકાશ નથી, ને બીજું એ કે એક કરતાં વધુ લેખકના પર્યાય સાથે સાથે મુલા હેવાથી વિવેકપૂર્વક પસંદગી કરવાનું બહાળું ક્ષેત્ર ખુલ્લું રહે છે. એટલે એક રીતે આ કેશ ગુજરાતી પર્યાયને સંગ્રહ તેમ ઈતિહાસ ઉભય છે, ને તેથી પરિભાષા રસિકોને તે બેવડી રીતે ઉપયોગી થઈ પડશે એવી આશા છે. 'x
.
. . આ કેશની મહત્તા ઉપર દર્શાવ્યા પ્રમાણે એ છે કે એમાં સંગ્રહેલા * પારિભાષિક કાશ, પ્રરતાવના, પૃ. ૩-૪
Page #47
--------------------------------------------------------------------------
________________
પર્યાય શબ્દો જે તે જાણીતા લેખકના ગ્રંથ કે લેખમાંથી ઉછળ કરેલા છે; ગમે તેમ નવા શબ્દો એક હસ્તના જીને ભરણું કરવામાં આવ્યું નથી. ': ' શ્રીમંત મહારાજા સર સયાજીરાવને સદરહુ પારિભાષિક કેશ સાદર કરતાં એઓશ્રીએ એજ મુદ્દા પર ખુલાસે ઈચ્છા હતી કે પર્યાય શબ્દની પસંદગી કેવી રીતે કરવામાં આવી છે, તદ્દન નવા પર્યાય શબ્દ કેજીને કે તે વર્તમાન સાહિત્યમાંથી સંગ્રહીને ? અને તે સંબંધી સમજુતિ આપતાં. તેમાંના ઘેરણ પ્રતિ મહારાજા સાહેબે પોતાની પ્રસન્નતા દર્શાવી હતી.
પારિભાષિક કેશનું કામ વિષયવાર હાથ ધરાય એવી વ્યવસ્થા કરવાની યોજના વિચારવામાં આવી હતી અને તે ધોરણે આગળ કામ ચાલુ રાખવા શ્રીયુત વિશ્વનાથભાઈને સૂચના કરવામાં આવી હતી; પણ કેટલીક અંગત અને વ્યવહારૂ અડચણોને લઈને તે વિષે હજુ કાંઈ ચોક્કસ નિર્ણય પર આવવાનું બની શક્યું નથી; પણ એ યોજના વિચારાતાં ગુજરાતી પર્યાય શબ્દોને સંગ્રહ તયાર કરાવવાનું નક્કી થયું હતું. સુભાગે, એ વિષયમાં રસ લેતા ભાદરણનિવાસી શ્રીયુત ચતુભાઇ પુરુષોત્તમભાઈ પટેલે એ કાર્ય કરી આપવાની તત્પરતા બતાવી.
બુદ્ધિપ્રકાશમાં “નાનાર્થી શબ્દો” એ શિર્ષક હેઠળ એ વિષેનું, એમનું લખાણ વખતેવખત પ્રકટ થયેલું છે. તેઓ ગ્રેજ્યુએટ છે, અપભ્રંશ અને જુની ગુજરાતીને સારે અભ્યાસ ધરાવે છે અને ગેધરા સાહિત્ય સભા તરફથી “જુની ગુજરાતી' પર હરિફાઈ નિબંધ મંગાવવામાં. આવ્યો હતે તેમાં એમને નિબંધ ઈનામને પાત્ર જણાય હતે.
આ શબ્દ સંગ્રહ “શબ્દાર્થ ભેદ” એ નામથી સન ૧૮૯૪ માં સ્વર્ગસ્થ લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસે બહાર પાડ્યું હતું. તે પછી એ જાતના પુસ્તકની જરૂર બહુ વધી પડેલી છે. '
all 24 912132 21 211211224, (Roget's Thesaurus) નામને શબ્દકોશ કાયમ ઉપગને થઈ પડ્યો છે.
આ નવે પયય કેશ તે ઘરણે તૈયાર થાય તો ગુજરાતી ભાષાના અભ્યાસી અને લેખકને તે બેશક ઘણે ઉપકારક થઈ પડે.
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩
ઇતિહાસ-ગ્રંથ “Reflection on history must be accompanied, then, by reflection on all life, in order that we may hear and hearing understand, what Confucius calls the threefold thread of time:
Threefold is of time the tread, Lingering comes the future pacing hither; . Dart-like is the now gone thither, Stands the past age moveless, foot and head."
Hilda D. Oakelay. I (History & Progress ). છેલ્લાં પચીસ વર્ષમાં સોસાઈટીએ એકંદર ૧૫૭ પુસ્તક પ્રસિદ્ધ કર્યો. છે. તેમાં ઇતિહાસ ગ્રંથે મોટી સંખ્યામાં મળી આવે છે અને તે પુસ્તકે વિવિધ પ્રકારનાં તેમ ગુજરાતી વાચકોને રસ પડે અને આનંદ આપે એવાં છે. તેની પસંદગીમાં હિન્દુસ્તાનના ઈતિહાસને પ્રથમ સ્થાન મળેલું છે અને એ સઘળાં પુસ્તકે, અમારું નમ્રપણે માનવું છે કે, હિન્દના પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસ વિષે વિશ્વસનીય તેમ સવિસ્તર વૃત્તાંત પૂરા પાડે છે.
પ્રાચીન ઐતિહાસિક પુસ્તકમાં દિલ્હણકૃત વિક્રમાંકદેવ ચરિત્ર એક મહતવનું પુસ્તક છે. એમાં દક્ષિણના સૈલુક્ય રાજાઓને ઇતિહાસ ગુંથેલે છે. સોસાઈટીએ તે પૂર્વે સોમેશ્વર રચિત “કીતિ કૌમુદી” જેમાં ગુજરાતના વાઘેલા વંશને ઇતિહાસ આલેખેલો છે, એ પુસ્તકને તરજુમે છપાવ્યું હતું. તેના પછી ઉપરેત પુસ્તકને ઉમેરે છે એ યૉગ્ય થયું હતું. દક્ષિણના ચાલુક્ય એ વિષય પર એક સ્વતંત્ર પ્રબંધ રા. બા. ગૌરીશંકર ઓઝાએ એ અરસામાં છપાવ્યો હતે. ઇતિહાસના રસિકે આ બંને પુસ્તક-વિક્રમાંકદેવ ચરિત્ર અને ચાલુક્યને ઈતિહાસ જોવા જેવો છે. .
. સદરહુ પુસ્તકને તેર વટસન મ્યુઝિયમને તે સમયના કયુરેટર સ્વર્ગસ્થ વલ્લભજી હરિદા આચાર્યો કરી આપ્યો હતો. ઇતિહાસ અને
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૪
પુરાતત્વના વિષયમાં એ નિષ્ણાત હતા અને સંસ્કૃતના પણ સારા જ્ઞાતા હતા. આવા વિદ્વાનને હાથે આ ઐતિહાસિક ગ્રંથનું સંપાદન અને અનુવાદ થયેલાં છે, એ ગુજરાતી વાચકનું સદભાગ્ય છે.
આ પુસ્તકથી વધારે મહત્વનાં ગુજરાતમાં મુસ્લિમ સત્તાને લગતા બે પ્રમાણભૂત ગ્રંથિ મિરાતે સિકંદરી અને મિરાતે અહમદી છે અને એ અને ગ્રંથના ગુજરાતીમાં તરજુમા સોસાઈટીએ કરાવ્યા છે, એ મગરૂર થવા જેવું છે.
મિરાતે સિકંદરીમાં ગુજરાત સલતનતને ઇતિહાસ સન ૧૪૧૨ થી સન ૧૫૨૬ સુધીને–ગુજરાતમાં મુસ્લિમ સત્તા સ્વતંત્ર થપાઈ ત્યારથી તે મહાન અકબરે તેને અંત આણે, એ વર્ષોને-આપે છે અને એ વિષય પર એજ આધારભૂત પુસ્તક મનાય છે.
ફિરિસ્તા કૃત ગુજરાત વિભાગને ગુજરાતી અનુવાદ શ્રીયુત આત્મારામ તીરામ દિવાનજીએ પરિષદ ભંડોળ કમિટી સારૂ કર્યો હતો, તેમની પાસે સોસાઈટીએ મિરાતે સિકંદરીને તરજુમે કરાવ્યો હતે; તે પૂર્વે એ લેખકે બુદ્ધિપ્રકાશમાં ગુજરાતના સુલતાને વિષે લાટ લેખો લખ્યા હતા.
આ પુસ્તકને ઈગ્રેજીમાં પણ તરજુમો થયેલો છે.
ગુજરાતના મુસ્લિમ ઇતિહાસનું બીજું પ્રમાણભૂત પુસ્તક મિરાતે એહમદી છે. એ પુસ્તકની લિથે પત મળતી, તે બહુ ભૂલવાળી અને અપૂર્ણ મળતી હતી. તેનું પ્રથમ પુસ્તક અને પૂરવણી સામાન્ય રીતે જાણતાં હતાં.
ડાંક વર્ષો પર ગાયકવાડ ઓરિએન્ટલ ગ્રંથમાળામાં એ પુસ્તક આખું પ્રસિદ્ધ થયું હતું. તેમાંનું બીજું પુસ્તક અત્યાર સુધી બહુ જાણીતું પણ નહોતું અને તેને ઉપયોગ પણ ઝાઝે થયેલો નહતે.
બેલીએ ગુજરાતનો ઈતિહાસ ઈગ્રેજીમાં લખેલો છે, તે સારૂ એ લેખકે મિરાતે સિકંદરી અને મિરાતે અહેમદીના પ્રથમ ભાગ પર આધાર રાખ્યો હતે; બડે મિરાતે અહમદીને સારાંશ ઈગ્રેજીમાં આવે છે, તેમાં પણ બીજા ભાગને ઉલેખ સરખો નથી; અને મી. નિઝામુદ્દીન પઠાણે મિરાતે એહેમદીને પંદરેક વર્ષ પર ગુજરાતી અનુવાદ છપાવ્યું હતું, તેમાં પહેલો ભાગ અને પ્રતિમા–પૂરવણને સમાવેશ કર્યો હતો.
ઉપરોક્ત બીજો ભાગ ઉપલબ્ધ થતાં એસાઈટીએ એ આખા મંચ ગુજરાતીમાં તરજુમે કરાવવાને નિર્ણય કર્યો, પણ પહેલો ભાગ અને
Page #50
--------------------------------------------------------------------------
________________
૩પ
ખતિમાને તરજુમ થયેલે હેવાથી તુરત બીજો ભાગ હાથમાં લીધું અને તેના તરજુમાનું કામ ફારસીના સારા અભ્યાસી આપણું જાણતા વિદ્વાન દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને સેપ્યું; જે એમણે ઇતિહાસના પ્રેમ ખાતર, સેવાવૃત્તિથી સ્વીકાર્યું હતું.
* અરાઠમા સૈકાના ગુજરાતના ઇતિહાસ પર આ પુસ્તક બહુ સારે પ્રકાશ પાડે છે અને તેનું પ્રકાશન, ખરેખર મહત્વનું છે.
હિંદને પ્રાચીન ઈતિહાસ ક્રમસર અને સળંગ લખવાનું માન સ્વર્ગસ્થ વિન્સેન્ટ સ્મિથને પ્રાપ્ત થયેલું છે, જો કે ડે. સર રામકૃષ્ણ ભાંડારકરે તે પહેલાં તેની રૂપરેખા મુંબાઈ એશિયાટિક સોસાઈટીના જર્નલમાં દોરી હતી. સ્મિથના પુસ્તકની ચાર આવૃત્તિઓ થયેલી છે; અને ચોથી આવૃત્તિ એમના મૃત્યુ બાદ મુંબાઈના માજી સિવિલિયન એડવર્ડસના તંત્રીપદ હેઠળ પ્રસિદ્ધ થઈ હતી. એ આવૃત્તિને તરજુમે સોસાઈટીએ ભરૂચના જાણીતા સમાજ સેવક અને કેળવણુ નિષ્ણાત શ્રીયુત છોટાલાલ બાળકૃષ્ણ પુરાણ પાસે તૈયાર કરાવી તેને પ્રથમ ભાગ બહાર પાડેલો છે. બીજા ભાગનું લખાણ મળી ગયેલું છે અને તે નજદિકમાં પ્રસિદ્ધ થનાર છે.
હિન્દના ઇતિહાસ પર પ્રસ્તુત પુસ્તક લખાયા પછી ચાર પાંચ ગ્રંશે લખાયા છે, તે પણ એ સર્વેમાં સ્મિથનું પુસ્તક તેનું ઉંચું સ્થાન હજી સાચવી રહ્યું છે અને સાઈટીએ આ પુસ્તકને તરજુમો પ્રસિદ્ધ કરીને ગુજરાતી જનતાની સુંદર સેવા કરી છે, એમ કહેવું વધારે પડતું નથી.
આ પુસ્તકમાં મુસ્લિમેનું આગમન થયું ત્યાં સુધી ઇતિહાસ આપે છે.
તે પછીને ઇતિહાસ, હિંદમાં મુસ્લિમ રાજ્ય સ્થપાયું ત્યારથી તે સન ૧૭૭૩ માં હેસ્ટિંગ્સને રેગ્યુલેટિંગ એકટ પસાર થયો, એ સમયને સમગ્ર ઈતિહાસ સરદેસાઈ ત ત્રણ ગ્રંથે, મુસલમાની રિયાસત, મરાઠી રિયાસત અને બ્રિટિશ રિયાસતમાં આવી જાય છે, અને એ ત્રણે મરાઠી પુસ્તકનાં તરજુમા સેસાઈકીએ છપાવેલા છે. | મુસલમાની રિયાસતમાં ઇસ્લામના ઉગમથી શરૂઆત કરી હિંદમાં મેગલ સામ્રાજ્યની પડતી થઈ ત્યાં સુધી સવિસ્તર અને સલંગ ઇતિહાસ રસિક રીતે વર્ણવેલો છે.
મરાઠી રિયાસતમાં તેને આરંભ મહાન શિવાજીના ઉદયથી થાય છે, જે છત્રપતિ હાના શિવાજી સુધી આવીને અટકે છે. તે પછીને મરાઠી
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૬
સત્તાના ઇતિહાસ સરદેસાઇએ બીજા ચાર ખડામાં લખેલો છે અને એ પૈકીના એક ભાગના તરજુમે વડાદરા રાજ્ય ભાષાંતર ખાતાએ શ્રી સયાજી સાહિત્યમાળામાં પ્રકટ કર્યો છે.
ત્રીજા પુસ્તક બ્રિટિશ રિયાસતમાં ઇંગ્રેજોનું હિન્દમાં આગમન થયું. ત્યારથી તે સન ૧૭૭૩ માં હિન્દના રાજવહિવટ સારૂ વારન હેસ્ટિંગ્સને રેગ્યુલેટિગ ઍક્ટ બ્રિટિશ પાર્લામેન્ટમાં પસાર થયા એ સધળા વૃત્તાંત નોંધ્યા છે અને એ સમયનું સમગ્ર રીતે સંભાલાચના કરતું ગુજરાતીમાં આ પ્રથમજ પુસ્તક છે.
આ પ્રમાણે સરદેસાઈનાં પુસ્તકોમાંથી હિન્દના મધ્યકાલીન ઇતિહાસ અને કંપની સરકાર હસ્તકના હિન્દના રાજવહિવટ અને રાવિસ્તાર વિષે જાણવા જેવી અને મહત્વની સઘળી માહિતી મળી રહે છે.
મુસલમાની રિયાસતને તરજુમા રાનડે ચરિત્રના લેખક સૂ`રામ સામેશ્વર દેવાશ્રયી, જેમનું બધું જીવન કેળવણી ખાતામાં વ્યતિત થયું હતું; અને લેખન વાચનના સારા શેખ ધરાવતા હતા, એમણે કરેલા છે.
"
મરાઠી વાચનના જેમને પ્રથમથી શાખ હતા અને મરાઠી પ્રથા · ધર્મોંજીરાવનું કુટુંબ ’ અને ‘ મહાન અશાક ' એ પુસ્તકોના અનુવાદ કર્યાં હતા તેઓ-રા. જીવનલાલ અમરશી–એક વખતના સોસાઇટીના આસિ. સેક્રેટરી-ને મરાઠી રિયાસતનું પુસ્તક ગુજરાતીમાં લખી આપવાનું સોંપાયું હતું અને તે કાય એમણે બહુ કાળજીથી અને ચિવટથી કરેલું છે, એમ એ પુસ્તક વાંચતાં જણાશે. સાસાઈટીમાંથી નિવૃત્ત થયા પછી જ્ઞાનવર્ધક ગ્રંથમાળાની ચાજના અમલમાં આણીને, ગુજરાતી સાહિત્યને એમણે સમૃદ્ધ કર્યું છે, એ એમની સેવા ખાસ નેાંધવા જેવી છે.
શ્રીયુત ચંપકલાલ લાલભાઇ મહેતા લાંબા સમયથી સરકારી. એરિય’ટલ ટ્રાન્સલેશન ખાતામાં અધિકારી પદે છે અને સાસાટીને વખતોવખત ઇંગ્રેજી અને મરાઠી પુસ્તકાના અનુવાદ કરી આપીને ગુજરાતી ભાષાની એમણે બહુ સ્તુતિપાત્ર સેવા કરેલી છે.
-
બ્રિટિશ રિયાસત લગભગ ૮૦૦ પૃષ્ટનું પુસ્તક છે, તેા પણ નામના પારિતાષિકથી શ્રીયુત ચંપકલાલે એ પુસ્તકના તરજુમા સેવાભાવથી કરી આપ્યા હતા અને એ પુસ્તક, અમે ઉપર જણાવ્યું તેમ, હિન્દમાં ઈંગ્રેજી અમલના આરંભને ઇતિહાસ જાણવા સારૂ જેમ માહિતીપૂર્ણ તેમ કિમતી છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
૩e
સદરહુ મરાઠી પુસ્તકોને ગુજરાતીમાં તરજુ કરવાની લેખક પાસેથી પરવાનગી માગતાં શ્રીયુત સરદેસાઈએ જે લાગણીભર્યો ઉત્તર લખી મોકલ્યો હતો તે એમના હૃદયની વિશાળતા બતાવે છે. તે પછી પૂર્ણ દફતરનું સંપાદન કાર્ય હાથ ધરી તેઓ આજ પર્યત તેમાંથી ૪૦ ગ્રન્થો બહાર પાડવા શક્તિમાન થયા છે અને સરકારે એમની એ સેવાની કદર રા. બા. નો ઇલકાબ બક્ષીને કરેલી છે, એ યોગ્ય જ થયું છે. તાજેતરમાં પટણા યુનિવરસિટિ તરફથી Main Currents of Maratta History એ વિષય પર પાંચ વ્યાખ્યાને એમણે અગાઉ આપ્યાં હતાં, તેની બી0 આવૃત્તિ છપાઈ છે, તે મરાઠી સામ્રાજ્યના અભ્યાસીને બહુ મદદગાર થશે. - સાઈટીને એમણે જે ઉત્તર લખી મોકલ્યો હતો તે નીચે પ્રમાણે છે
BARODA, September 1913. To, The Honorable Rao Bahadur, RANANBHAI MAHIPATRAM NILKANTH,
| B, A. LL, B, Hon. Secretary, Gujarat Vernacular Society,
AHMEDABAD.
Sir,
It gives me a great pleasure to receive your letter No. 128 dated 29th August and to know that the Gujarat Vernacular Society appreciates my work called “મુસદ્ધમાન વિચારત, ”
I am very happy to let the Society have my permission to translate the book into Gujarati, as requested by you, without any condition. May I request you to let me know when the translation is printed and send me five copies if you can.
My life's ambition has been to prepare a readable and uptodate history of Modern India.
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૮
Three Volumes have so far been out, and I pray God to give the strength to finish the remaining two. Wishing the Society success in their undertaking. I am, Sir, Your most obedient servant, Sd/- G. S. Sardesai.
સર આલ્ફ્રેડ લાયલે “ Rise of the British Dominion in India ” એ નામનું એક મનનીય પુસ્તક રચેલું છે; એની પહેલી આત્તિ પ્રથમ બહુ મ્હોટી ન્હોતી. તેને તરજુમેા સેાસાષ્ટીએ શ્રીયુત ચપકલાલ પાસે કરાવ્યા હતા. અ ંગ્રેજી રાજ્ય હિંદમાં કેવી રીતે પગભર અને મજબુત થયું તેનું વિદ્વત્તાભર્યું વિવેચન પ્રસ્તુત લેખમાં મળે છે અને એ પુસ્તકની ખીજી સુધારેલી વધારેલી આવૃત્તિ જે પછીથી પ્રસિદ્ધ થયેલી છે, તેના તરજુમા અનુવાદકે નવેસર કરી માલ્યા છે અને અવકાશે તે પુસ્તક છપાશે. હિંદના બ્રિટિશ યુગના ઇતિહાસ સમજવા માટે, ખરે તે બહુ ઉપયાગી પ્રબંધ છે.
આપણા દેશના રાજવહિવટ રાજકર્તાએ કેવી રીતે ચલાવે છે, તેનું જ્ઞાન જનતાને અવશ્ય હાવું જોઇએ; તેમાં જ રાજ્યની તેમ પ્રજાની સલામતી રહેલી છે.
સન ૧૯૦૪-૦૫ માં હિન્દી સરકારે હિન્દુ સામ્રાજ્ય એ નામથી હિન્દ વિષે જુદી જુદી દૃષ્ટિએ અને હિન્દને લગતા અનેકવિધ વિષય પર એ વિષયના નિષ્ણાત પાસે લેખા લખાવીને ચાર પુસ્તકો પ્રકટ કર્યાં હતાં. સાસાઇટીએ એ ચારે ગ્રન્થાને ગુજરાતીમાં તરન્નુમા કરાવવાના નિર્ણય કર્યાં હતા, અને તે માટે લેખકો પાસેથી અરજીઓ મગાવી હતી; પણ લેખાની વિવિધતા તેમ નવીનતાને લઇને અને કેટલાક લેખાના તરજુમા તદ્દન શુષ્ક થઈ પડે તેવા હોવાથી, આવેલી અરજીઓમાંથી હિન્દુ સામ્રાજ્ય પુ. ૪ । ગુજરાતીમાં તરજુમા કરાવવાના નિણૅય થયા હતા અને તે કામ રાજદ્વારી કામકાજથી પરિચિત અને હિન્દના રક્ષિત રાજ્યેા'ના અનુવાદકઃ ( Lee Warner's Protected Princes of India ) રા. ખા. દુર્લભજી ધરમશી વૈદને સોંપાયું હતું અને ટુંક સમયમાં પોતે વયેાવૃદ્ધ હાવા છતાં એક યુવક લેખક કરી શકે નિહ એટલી ઝડપે, તે લખી મોકલ્યુ
Page #54
--------------------------------------------------------------------------
________________
હતું. એ પુસ્તક બહાર પડે તે પૂર્વે એમનું મૃત્યુ થયું હતું, તે બનાવ ખરેખર શેચનીય હતા.
પ્રસ્તુત પુસ્તક સન ૧૯૦૧ને સેન્સસ રીપેર્ટમાં સંગ્રહાયેલી માહિતીના આધારે લખાયું હતું; તે બહાર પડયું તે પછી હિન્દી રાજતંત્રમાં બહોળા ફેરફાર થયેલા હતા અને તેમાં આપેલા આંકડાઓ પણ નકામા થઈ પડયા હતા. પછી તે યુરોપમાં મહાન યુદ્ધ ફાટી નિકળવાથી હિન્દમાં પણ જબરુ પરિવર્તન થયા પામ્યું છે, એટલે હાલના ઉપયોગ માટે સદરહુ પુસ્તકનું મૂલ્ય બહુ ઓછું થઈ ગયેલું છે; અને ચાલુ સંજોગોમાં હિન્દી રાજવહિવટનું નવું પુસ્તક લખાવવા હજી કેટલોક સમય થંભવું પડશે, કેમકે હિન્દના સમગ્ર રાજતંત્ર વિષે વાદવિવાદ અને વાટાઘાટ થઇને, તેના બંધારણની રૂપરેખા નવેસર વિચારાઈ રહી છે.
ગુજરાત અને કાઠીઆવાડ ગેઝટીઅરને સાર કવિ નર્મદાશંકરે ઉપજાવી કાઢયો હત; આ હિન્દ સામ્રાજ્યના બીજા ત્રણ ભાગનાં તરજુમા થવા પામ્યા હતા તે તે ગુજરાતી વાચકને બહુ મહત્વની તેમ ઉપયોગી માહિતી પુરી પાડત.
હિન્દને આર્થિક પ્રશ્ન એ છે મુંઝવણભર્યો નથી. હિન્દની આર્થિક સ્થિતિ દિન પ્રતિદિન વધારે ને વધારે ગૂંચવાતી જાય છે અને પ્રજા તેથી ચિન્તાતુર રહે છે. આ સ્થિતિ આજે નવી નથી. ગયા સૈકામાં હિન્દની ગરીબાઈ આપણા દેશનેતાઓનું તેમ સરકારનું ધ્યાન ખેંચી રહી હતી; અને દાદાભાઈની તે માટેની લડત - પાયસર અને ખરી હતી એ વિષે હવે ભાગ્યેજ બે મત સંભવે. તે વખતે હિન્દની આર્થિક સ્થિતિને સવિસ્તર અને વિગતવાર ખ્યાલ આપવા સ્વર્ગસ્થ રમેશચન્દ્ર દા–જેઓ સિવિલયન હતા અને કમિશનરના ઉંચા હે ! સુધી પહોંચ્યા હતા—સન ૧૫૭ થી ૧૯૦૦ સુધીને પ્રમાણભૂત ઈતિહાસ એ પુસ્તકમાં લખ્યો હતો અને તે પુસ્તકોને બહોળો પ્રચાર થયો હતો એટલું જ નહિ પણ હિન્દ વિષેનાં સર્વમાન્ય પુસ્તકમાં તેની ગણના થઈ હતી.
આવા ઉત્તમ પુસ્તકનો ગુજરાતી માં તરજુમ કરાવીને સેસાઇટીએ પ્રજાની સરસ સેવા કરી છે, અને તેના અનુવાદક પણ મૂળ લેખકના જેવા એક સંસ્કારી વિદ્વાન હતા. ગુજરાતી વાચકને રવર્ગસ્થ ઉત્તમલાલને પરિચય કરાવે પડે તેમ નથી. “સમાલોચક'ના તંત્રી તરીકે વર્ષો સુધી
Page #55
--------------------------------------------------------------------------
________________
એમણે ગુજરાતી સાહિત્યની કિંમતી સેવા કરી હતી અને “વસન્ત”માં વખતોવખત લેખો લખીને “વસન્ત'નું ગૌરવ વધાર્યું હતું, એમ એ પત્રના વિદ્વાન તંત્રી પણ કબૂલ કરશે. સરસ્વતીચન્દ્રની સમાલોચના જે કમનસીબે અધુરી રહેવા પામી છે અને બેન્જામીન કિડના Social Evolution સામાજીક ઉત્ક્રાન્તિ–એ પુસ્તકોને સારાંશ એ એમના મહત્વના લેખો છે; અને એમના પ્રકીર્ણ લેખોને તો બહુ મોટો સંગ્રહ થવા જાય, જે એક સ્વતંત્ર પુસ્તકરૂપે સંગ્રહાવાની અને છપાવાની જરૂર છે. પ્રાચીન યુગમાં આપણે અહિં રાજવ્યવસ્થા કેવી રીતે થતી હતી એ વિષે વિદ્વત્તાભર્યો નિબંધ સ્વર્ગસ્થ, ઈગ્રેજીમાં લખ્યો હતો અને એ કેટીનું લખાણ અમારા જાણવા પ્રમાણે એમનું જ પ્રથમ હતું. લોકમાન્ય ટિળકના “ગીતા રહસ્યને તરજુમો ઉત્તમલાલભાઈએ કરેલો છે, એ રીતે એ પુસ્તક સાથે એમનું નામ યાદગાર રહેશે, એ આનંદને બનાવ છે.
સેસાઇટીને એમણે પાછલી અવસ્થામાં ત્રણ પુસ્તકો લખી આપ્યાં હતાં. હિન્દના હાકેમ ગ્રન્થમાળામાંનું અકબરનું ચરિત્ર અને રમેશચન્દ્રને ‘હિન્દને આર્થિક ઇતિહાસ;” અને તે ઉત્તમ પુસ્તકે છે અને ઉત્તમલાલની - કૃતિઓ તરીકે તે વિશેષ આયોગ્ય છે.
” સ્વર્ગસ્થ આપણે વિદ્વાન વર્ગમાં બહુ માનભર્યું અને ઉંચું સ્થાન ભેગવા હતા પણ એમને શાંત અને એકમાર્ગી સ્વભાવ એમને પાછળ ખેંચી રાખતું હતું અને પછીથી વેપાર ધંધામાં ગુંચવાઈ ગયા ન હતા તે જે પ્રકારની સંગીન સેવા આપણે એમની પાસેથી, મેળવી શકત તેમાંથી આપણું સાહિત્ય વંચિત રહ્યું છે, તેમ છતાં જે કાંઈ તેઓ આપવાને શક્તિમાન થયા છે, તે માટે ગુજરાતી જનતા એમની આભારી છે.
રામાયણ મહાભારતનું વાચન ઈગ્રેજી શિક્ષિત વર્ગમાંથી ગયા સૈકાના ઉત્તરાર્ધથી ઓછુ થઈ ગયેલું છે અને તેને પદ્ધતિસર અને ઐતિહાસીક ધરણે અભ્યાસ તે બહુ થોડાક જ કરતા માલુમ પડશે.
આ સ્થિતિ અગાઉ બહુ ગંભીર હતી. પણ સન ૧૯૦૪-૦૫ માં ૨. બા. ચિન્તામણ વિનાયક વે, આપ એ સર્વશ્રેષ્ઠ અને પવિત્ર પુસ્તકે, રામાયણ અને મહાભારતને બારીકાઈથી અને ચોક્કસાઈથી અભ્યાસ કરી, એ અભ્યાસનું પરિણામ The Riddle of the Ramayana ( 219414941 2874 ) Mahabharata-a Criticism
Page #56
--------------------------------------------------------------------------
________________
TI ,
વલભજી હરિદત્ત આચાર્ય
(પૃ. ૪૦)
સૂર્યરામ સામેશ્વર દેવાશ્રયી
Page #57
--------------------------------------------------------------------------
________________
2
આત્મારામ મેાતીરામ દિવાનજી
31 J{}
ક
(પૃ. ૪૬)
ચંપકલાલ લાલભાઈ મહેતા
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૩
(મહાભારતની સમાલોચના) Epic India (હિન્દને વિયુગ) એ ત્રણ પુસ્તકે પ્રસિદ્ધ કર્યું તે પછી તે પ્રતિ લોકમાનસમાં બહેળે ફેરફાર થવા પામ્યો છે અને વધુમાં હિન્દના પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રતિ લક્ષ જઈને, પાઠશાળામાં તેને અભ્યાસ થવા લાગતાં, એ પુસ્તકોનું મહત્વ અને મૂલ્ય વિદ્વ૬ વર્ગમાં સ્વીકારાયાં છે, અને તેના પરિણામે એ પુસ્તકનું પઠનપાઠન પણ આજે શિક્ષિત તેમજ સામાન્ય વર્ગમાં વધ્યું છે, અને એ બદલાયેલી અને દશાને લઇને ભાંડારકર રીસર્ચ ઈન્સ્ટીટયુટે મહાભારતની એક શુદ્ધ અને વિવેચનાત્મક (critical) આવૃત્તિ શાસ્ત્રીય ધોરણે બહાર પાડવાનું કામ થોડા સમયથી આરંભ્ય છે.
એ ત્રણ પુસ્તક, ઉપર જણાવ્યું તેમ, શિક્ષિત વર્ગમાં બહુ આદર પામ્યા હતાં અને સોસાઈટીએ પણ તે પુસ્તકને ગુજરાતી તરજુમો કરાવવામાં વિલંબ કર્યો નહતો.
સંજોગવસાત એ પકીનું “મહાભારતની સમાલોચના એકજ પુસ્તક પ્રસિદ્ધ થવા પામ્યું છે. અને તે અનુવાદ સારા નસીબે સંસ્કૃતના સારા અભ્યાસી અને વળી સિદ્ધહસ્ત લેખક શ્રીયુત મોહનલાલ દવેએ કર્યો છે. જેઓએ એમનાં “લેન્ડરના કાલ્પનિક સંવાદ ” એ પુસ્તક વાંચ્યા હશે તેમને એમના અનુવાદની ખૂબી લક્ષમાં આવ્યા વિના નહિ રહે. ગુજરાતી સાહિત્ય એ પુસ્તકથી સમૃદ્ધ થયેલું છે, એમ અમે કહીશું. - જો કે આ સાહિત્ય પુસ્તક હતું તે પણ તેનું નિરીક્ષણ અને વિવેચન ઐતિહાસિક ધોરણે કરવામાં આવ્યું હતું.
હિન્દના ઇતિહાસમાં વિદેશીઓના હુમલા પરાપૂર્વથી આપણું ધ્યાન ખેંચે છે. ઈસ્વી સન પૂર્વેથી તે શરૂ થાય છે, મુસલમાનનાં આગમન પછીથી તે ઓછા થયા હતા; જો કે આજ પણ અંગ્રેજી હાકેમ છક કહે છે કે બ્રિટિશ હિન્દ પરને અખિયાર ખેંચી લેવામાં આવે તે સરહદ પર વસતી જાતે જરૂર હિન્દ પર ઉતરી આવે; અને દેશને તારાજ કરે; પણ એ જુદો પ્રશ્ન છે.
ગ્રીક, પાર્થિયન, શક, યુએઝી, દૂણ વગેરે જાતિઓએ હિન્દ પર આક્રમણ કર્યું તેમાં પણ દૂણુ પ્રજા તેના અત્યાચાર અને સિતમ માટે જાણીતી હતી. છઠ્ઠા સકામાં ઉત્તર હિન્દમાં એમણે જબરે અડગે જમાવ્યો હતે. અને મહા મુસિબતે માળવાના રાજા યશોવર્મને અન્ય હિન્દુ રાજાઓની સહાયતા લઈને પ્રણોને હરાવી અહિંથી હાંકી કાઢયા હતા.
Page #59
--------------------------------------------------------------------------
________________
દી. બા. કેશવલાલે મુદ્રા રાક્ષસને ગુજરાતીમાં તરજુ કરેલ છે, તેના ઉપઘાતમાં આ વિષયને સારી રીતે અને વિસ્તારપૂર્વક ચર્ચે છે, અને સોસાઈટી તરફથી વાર્ષિક વ્યાખ્યાન આપવાનું નક્કી થતાં પ્રથમ વ્યાખ્યાતા તરીકે કેશવલાલભાઈની પસંદગી કરવામાં આવી હતી. તે વર્ષ ફારબસ સાહેબની શતાબ્દીનું હતું અને એમને પ્રિય એ ઇતિહાસને. વિષય એ પ્રસંગે લેવો એ વિચાર થતા કેશવલાલભાઈએ “એશિયાઈ દૂણ પર બોલવાનું પસંદ કર્યું હતું. લખેલી ટુંકી નેટસ પરથી સદરહુ વ્યાખ્યાન પાછળથી એમની પાસે સુધરાવીને પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. પ્રાચીન ઇતિહાસમાં, ખાસ કરીને દૂણેના પ્રશ્નમાં જેમને રસ હશે, તેમને એ વ્યાખ્યાનમાંથી કેટલુંક વિચારવા જેવું મળી આવશે.
એવું વ્યાખ્યાનધાટીનું “મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ” નામનું પુસ્તક છે. “રાજપુતાણુકા ઇતિહાસ” ના કર્તા રા. બા. ગૌરીશંકર હીરાચંદ ઓઝાનું નામ માત્ર હિન્દમાં જ નહિ પણ પિર્વત્ય ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્યમાં રસ લેતા સા કેઇને સુપરિચિત છે.
અલાહાબાદમાં નવી નિકળેલી હિન્દુસ્તાન એકેડેમીએ મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ વિષે ત્રણ વ્યાખ્યાન આપવાનું શ્રીયુત ઓઝાને નિમંત્રણ કર્યું હતું અને એ લેખોને વાચક જોઈ શકશે કે એમાં પૂર્વે નહિ જાણવામાં આવેલી એવી ઘણુ માહિતી એમણે ચચેલી છે અને જુદા જુદા વિષયો, જેવા કે સાહિત્ય, ઇતિહાસ, શિલ્પ, કળા, સંગીત વગેરે વિષયમાં મધ્યકાલીન હિન્દ કેટલે આગળ વધેલો હતે તેને તેઓ આપણને સુંદર રીતે પરિચય કરાવે છે.
છે. જયસ્વાલ રચિત હિન્દુસ્તાનની રાજ્ય વ્યવસ્થા Hindu Polity એ પુસ્તકમાં પ્રાચીન કાળમાં હિન્દુસ્તાનમાં રાજવહિવટ કેવી રીતે ચાલતે હતે તેની સવિરતર સમાલોચના આપણું પ્રાચીન સાહિત્ય અને ધર્મગ્રંથ. આધારે કરવામાં આવેલી છે.*
એ વિષય પ્રતિ પ્રથમ ધ્યાન દેરનાર એ વિદ્વાન જ હતા. ડે. સર ભાંડારકર અને પંડિત ભગવાનલાલ ઇદ્રજી પછી હિન્દના પ્રાચીન ઇતિહાસના
* અવું બીજું કિંમતી પુસ્તક “પ્રાચીન સંઘવન” શ્રીયુત ભારતમ ભાનુસુખરામે પ્રો. મજમુવારના Corporate life in Ancient India નામક ઈગ્રેજી પુસ્તક પરથી લખેલ ચાલુ વર્ષમાં પ્રસિદ્ધ થનારું છે, એ ઉપરક્ત “હિન્દુ રાજવહીવટ”ના અનુસંધાનમાં વાંચવા જેવું છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૩
આલેખનમાં કાઇ વિદ્વાને કિ`મતી ફાળે આપ્યા હોય અને જે સમાન્ય થયેા હાય તા તે શ્રી. જયસવાલ છે.
ગયા ડિસેમ્બર માસમાં સાતમી એરિએન્ટલ કેન્ફરન્સ વડેદરામાં મળી હતી, તેના પ્રમુખ તરીકે એમને ચુટવામાં આવ્યા હતા.
તે પ્રસંગે હિન્દુસ્તાનના ઋતિહાસ લખવાની યેાજના એમણે જાહેર કરી હતી તે, આપણે ઈચ્છીશું કે, જયદી ફલીભૂત થાય.
દરમિયાન હિન્દના પ્રાચીન ઇતિહાસનું એક પ્રકરણ જે અંધકારમાં ઢંકાયલું હતું તે ભારશૈવને ઇતિહાસ પ્રકાશમાં આણવા માટે એમને અનેક ધન્યવાદ ઘટે છે.
વડાદરાથી પટના પાછા ફરતાં એક દિવસ એએ અમદાવાદમાં રોકાયા હતા અને સાસાઈટીની મુલાકાત લીધી હતી.
એમનું “ હિન્દુ રાજ્યવ્યવસ્થા ”નું પુસ્તક આટલું સસ્તું જોઇને તેમ સાસાઈટીનાં અન્ય પ્રકાશને તપાસીને એ વિદ્વાને પેાતાને આનંદ પ્રદર્શિત કર્યાં હતા, તે સાસાઈટીની પ્રવૃત્તિ અંગે નોંધવું પ્રસ ંગાચિત થઇ પડશે.
"6
એ પુસ્તક દરેક હિન્દીએ વાંચવું ઘટે છે; અનુવાદકની પ્રસ્તાવનામાંથી થોડાક ભાગ આપીશું, તે પરથી એનું તારતમ્ય તુરત લક્ષમાં આવશે. · આર્ય સંસ્કૃતિના ઉત્થાન કાળથી માંડી બ્રિટિશાના આવાગમન સુધી સુવ્યવસ્થિત રાજપદ્ધતિ અથવા રાજનીતિ જેવું કઈં પણ તત્વ આ દેશના લેાકેાની જાણમાં નહેાતું અને તે તેા માત્ર તત્વજ્ઞાનની વાર્તામાં રચ્યાપચ્યા રહેતા. આ વિચાર કેટલા ભૂલભરેલો છે તે આ પુસ્તકમાં આપેલી માહિતીથી સહજ સમજાઇ આવશે.
:9
ઇંગ્લાંડ સાથે આપણને નિકટના અને ગાઢ સંબંધ છે અને અંગ્રેજી પ્રજા હિન્દુ પર રાજ્ય ચલાવે છે તે કારણે, એ દેશના રાજખંધારણ વિષે અને ત્યાંના રાજદ્વારી પક્ષા વિષે સામાન્ય જ્ઞાન હોવું જરૂરનું છે; અને એ દૃષ્ટિએ સાસાટીએ ઈંગ્રેજી રાજબંધારણ, સંરક્ષણવાદ અને ઉદાર મતવાદ એ નામનાં ત્રણ પુસ્તકા લખાવીને પ્રસિદ્ધ કર્યા છે.
ઈંગ્રેજી રાજખ ધારણ વિષે મેગ્નેટd The English Constitution એ પુતક બહુ પ્રશ'સનીય લેખાયું છે અને હામ યુનિવરસિટ ગ્રન્થમાળામાંનું ઇલ્મ રચિતParliament પાર્લામેન્ટનું પુસ્તક પશુ એટલું જાણીતું છે. એ એ ગ્રંથાના આધારે. ઈંગ્રેજી રાજબંધારણ વિષે
Page #61
--------------------------------------------------------------------------
________________
જ
માહિતી આપતું એક સ્વતંત્ર પુસ્તક રચી આપવાનું સોસાઈટીએ તેની ફેસેટનું જીવનચરિત્ર અને જીવનને આદર્શ (લેકી કૃત Map of life અનુવાદ ) ના લેખક રા. જીવાભાઈ રેવાભાઈ પટેલને આપ્યું હતું અને તે પુસ્તક એમની અન્ય કૃતિઓની પેઠે સુવાચ્ય અને લોકપ્રિય નીવડયું હતું.
ઉદારમતવાદ અને સંરક્ષણવાદ એ પુસ્તકો હમ યુનિવર્સિટી ગ્રંથમાળાના ગ્રંથે Conservatism હયુ સેસિલકૃત અને Liberelism હેબહાઈસતના તરજુમા છે. મૂળ ગ્રંથે ઉત્તમ કોટિના ગણાયા છે અને તેને અનુવાદ પણ એટલો જ સરસ થયું છે, જે માટે આપણે શ્રીયુત ચંપકલાલ લાલભાઈ મહેતાને આભારી છીએ.
એ ગ્રંથમાળામાં લક્ષ્મી કૃત Communism સમાજવાદ અને બાર્બસ કૃત Facism એ બે મહત્વના ગ્રંથે પ્રસિદ્ધ થયા છે; તેને ગુજરાતીમાં અનુવાદ થઈ જાય તે હાલ પ્રવર્તતા રાજદ્વારી વિચાર વિષે જનતાને પુષ્કળ જાણવાનું મળી આવે.
નવી કેળવણુના આરંભમાં ઇતિહાસ વિષયમાં પ્રાચીન દેશો જેવા કે ઈજીપ્ત, ઈરાન, ગ્રીસ, રામ વગેરેનું તેમ જગતના ઇતિહાસનું પ્રાથમિક જ્ઞાન અપાતું હતું; લાંબા સમયથી તે પ્રથા બંધ પડેલી છે. અગાઉ કેલેજના પ્રિવિયસના વર્ગમાં ગ્રીસ અને રેમને ઈતિહાસ વારાફરતી શીખવાતું હતું તે વિષય પણ તેમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.
યુરોપીય સંસ્કૃતિપર ગ્રીસ અને રેમના ઇતિહાસે ભારે અસર કરી છે. એ સંસ્કૃતિને પાયો જ ગ્રીક અને રેમન જીવન અને ઇતિહાસ પર રચાય છે, એટલું જ નહિ પણ પ્રાચીન સમયમાં એ બે દેશોએ સાહિત્ય, ઇતિહાસ, તત્વજ્ઞાન, કળા, સ્થાપત્ય, કાયદા, રાજકારણ વગેરે વિષયોમાં પુષ્કળ પ્રગતિ કરી હતી, અને એક નાના શહેરમાંથી હેટા રાજ્ય સ્થાપવા તેઓ શક્તિમાન થયા હતા, તે કારણે તેમજ એ યુગની સુધરેલી પ્રજા તરીકે પણ એ દેશને ઇતિહાસ જાણવા વિચારવા જેવો છે.
' અગાઉ રા. સા. મહીપતરામે ગ્રીસને ઈતિહાસ લખ્યા હતા. પણ તે બહુ જુને હતું અને તેમાં દોષો પણ ઘણું હતા. ગ્રીસ અને રેમ વિષે નવેસર પુસ્તક લખાવાં જોઈએ, એમ કમિટીને ઘણીવાર થયા કરતું હતું. તે પરથી સ્કબર્ગ રચિત રામને ઇતિહાસ અને પ્રો. બરી રચિત ગ્રીસને ઇતિહાસ, જે પુસ્તક પ્રિવિયસના વર્ગમાં વંચાતાં હતાં તેના ગુજરાતી અનુવાદ કરી આપવા શ્રીયુત આત્મારામ મોતીરામ દીવાનજીને જણાવવામાં
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૫
આવ્યું હતું. એમાંનાં રામના ઇતિહાસનું પુસ્તક પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે અને તે સારી પ્રશંસા પામ્યું છે. ગ્રીસ દેશના ઇતિહાસ પણ એમના તરફથી લખાઇને આવી ગયા છે. તે તપાસાઈ આવે, ઘેાડા સમયમાં પ્રેસમાં મેકલવામાં આવશે.
જીવનને ઉપયાગી અને માદક થઈ પડે એવા નીતિ ઉપદેશના અને ચાંરિત્ર ઘડતરના ઈંગ્રેજી ગ્રંથાના તરજુમા, જેવા કે જીંદગીને ઉપયાગ, જીવનની સલતા, જીવનના આદર્શો, સુખ અને શાંતિ, કવ્ય, સદ્દન વગેરે સાસાયટીએ પૂર્વે છપાવ્યા હતા અને તેના અનુસંધાનમાં, કાંકઃ ઐતિહાસિક ધેારણે લખાયલા એવા ગ્રંથા જેમકે લેકી કૃત History of European Morals, History of Rationlisism, યુરેાપીય નીતિ આચારના ઇતિહાસ, યુરેાપમાં બુદ્ધિસ્વાતંત્ર્યના ઇતિહાસ, લખાવવાને ચિત જણાયું; અને એ પ્રકારના વિચાર સાહિત્યની આપણે અહીંઆ આપણી લેકસ્થિતિ લક્ષમાં લેતાં, જરૂર જ હતી.
""
‘ યુરેાપમાં બુદ્ધિસ્વાતંત્ર્ય ”એ પુસ્તક જાણીતા આયરિશ લેખક લેકીનું લખેલું છે અને તે યુરેાપમાં અહેાળુ' પ્રચાર પામેલું છે, અને ત્યાંના સમાજજીવનપર પણ તેની પ્રબળ અસર થયલી છે. આવું ઉત્તમ પુસ્તક એક સંસ્કારી વિદ્વાનના હાથે ગુજરાતીમાં લખાયું એ પણ ખુશી થવા જેવું છે. તેના લેખક શ્રીયુત દુર્ગાશંકર પ્રાણજીવન રાવળ ઈન્દોર કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક હતા; એ પુસ્તક લખવાનું સ્વીકાર્યું તેને આગલે વર્ષ હિન્દના ઉદ્યાગની પરિસ્થિતિ ” એ વિષય પર નિબંધ લખીને મુંબાઇ યુનિવરસિટનું નારાયણુ પાનાચંદ ઈનામ એમણે મેળવ્યું હતું; અને એટલેથી સતેષ નહિ પામતાં ઈન્દોરની મેડિકલ કોલેજમાં વૈદ્યકનું રીતસર શિક્ષણ લેવાનું પણ આરંભ્યું હતું. ગુજરાતી સાહિત્યની સેવા કરવાના ભાઇસાહેબને ભારે ઉત્સાહ હતા. પણ તેઓ કાંઇક સંગીન કાળેા આપવા શક્તિમાન થાય તે પહેલાં એમનું અકાળે અવસાન થયું હતું.
:
ઉપરાક્ત ગ્રંથમાં “ બુદ્ધિ સ્વાતંત્ર્ય ” એ શબ્દની સમજ પાડતાં અનુવાદક મહાશય પ્રસ્તાવનામાં જણાવે છેઃ
61 "
બુદ્ધિ સ્વાતંત્ર્ય' એ નામના અમુક દલીલેાથી ઘડી કાઢેલા કાઇ સિદ્ધાન્ત નથી, પણ તે માત્ર એક પ્રકારનું માનસિક વલણ છે, અને તેનું.. લક્ષણ એવું છે કે જાદુ અને ચમત્કારી બનાવા તરક, દૈવી શક્તિ તથા દૃષ્ટિ
Page #63
--------------------------------------------------------------------------
________________
ધરાવવા સંબંધી માનવીઓના ડોળા તરફ, તેમજ કહેવામાં દેવતાઈ અંતરા તરફ શ્રદ્ધા રાખવી નહિ.”
યુવકબંધુઓએ આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ એવો અમારે. અભિપ્રાય છે.
એજ લેખકનું બીજું પુસ્તક “યુરોપીય પ્રજાનાં આચરણને ઈતિહાસ' એના પ્રથમ પુસ્તક જેટલું જ પ્રસિદ્ધિ પામેલું છે અને તેને અનુવાદ
કાઠિયાવાડી” એ સંજ્ઞાથી ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધિ પામેલા પ્રો. નરભેશંકર પ્રાણજીવન દવેએ કરેલું છે; તેમણે વળી સેકસપીઅરના ચાર નાટકોના તરજુમા ગુજરાતીમાં કરેલા છે. ભાવનગર શામળદાસ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે પણ તેમની કીર્તિ બહોળી પ્રસરેલી હતી એટલે
એ અનુવાદ વિષે વિશેષ કહેવાપણું હોય જ નહિ. વળી લેખકે એક વિદ્વતાભર્યો ઉપોદઘાત ગ્રંથની શરુઆતમાં ઉમેરીને તેનું મૂલ્ય વધાર્યું છે; મૂળ લેખકને એ ગ્રંથ લખવાને ઉદ્દેશ સમજાવતાં તેઓ કહે છેઃ
આ ગ્રંથ નીતિશાસ્ત્રને નથી પણ નીતિના ઇતિહાસને છે એ વાત ગ્રંથ વાંચતાં વાંચનારને એની મેળે વિદિત થશે. લેકી પિતે કહે છે તે પ્રમાણે વિષય નો નથી, પણ વિષયની વ્યવસ્થા નવી છે. ઇતિહાસને નીતિના વિકાસક્રમની દૃષ્ટિએ તપાસવાને ઉદ્દેશ એણે રાખ્યો છે.”
આ બે ગ્રંથમાંની વસ્તુને અનુસરત અને ચર્ચા છે. બેરી કૃત *[47417 paid sual yadla History of the freedom of Thought એ નામક ગ્રંથ છે; અને તે ગ્રંથનું તાત્પર્ય અમે અનુવાદકના શબ્દમાંજ રજુ કરીશું–
પ્રાચીન ગ્રીસમાં અને રેમમાં ચચસ્વાતંત્ર્ય કેવાં જેસમાં હતાં; ત્યારપછી ખ્રિસ્તી ધર્મ રૂપે એક અદષ્ટ, હઠીલી શક્તિ આવી તેણે મનુષ્યનાં મનને કેવી બેડીઓ પહેરાવી; તેના વિચાર પર કેવા અંકુશ મૂક્યા; તેના સવાતંત્રને કેવી નિર્દય રીતે કચડી નાખ્યું; નિર્દોષ સ્વતંત્ર વિચારક તથા ચૂડેલ ગણાતી સ્ત્રીઓ પર ધર્મરક્ષા, રાષ્ટ્રરક્ષા અને સામાજિક હિતના એઠાં તળે ધર્મસંસ્થાને કે પારાવાર અને જગતમાં જેટા વિનાને જુલ્મ ગુજાર્યો; બુદ્ધિની ગતિ કુંઠિત કરી નાંખી, સત્યાન્વેષણના એકજ અમોઘ સાધનરૂપ મનાતા ચર્ચાસ્વાતંત્ર્યને કચડી નાખી, સત્યની સંહિતાનાં સલીલને પ્રગતિના સાગર પ્રત્યે સતત ઉછાળા મારતાં અટકાવી તેને સૂકવી; સંકુચિત કરી રૂઢ
Page #64
--------------------------------------------------------------------------
________________
અને અંધશ્રદ્ધાના બંધ ખાબેચિયાંરુપ કેવી રીતે બનાવ્યાં છે તથા ગુમાવેલા અને લગભગ પ્રાણશેષ, નવા સંક્ષેત્મક વિચારે, તત્વવિચાર, વૈજ્ઞાનિક શોધ અને ઐતિહાસિક વિવેચન જેવાં સાધન દ્વારા મનુષ્યોએ કેવી વીરતા અને વૈર્યથી પાછું મેળવ્યું તે હકીકત પ્રસ્તુત પુસ્તકમાં ચર્ચા છે." . આ ગ્રંથ લખી આપ્યા પછી, અમે જણાવવાનું દિલગીર છીએ કે, ટુંક મુદતમાં અનુવાદક આ ફાની દુનિયા છોડી ગયા હતા.
ગીકૃત યુરોપમાં સુધારાને ઇતિહાસ ત્રણ ભાગમાં લખાયેલું છે; પહેલા ખંડમાં સુધારાના સિદ્ધાન્તનું નિરૂપણ કરવામાં આવ્યું છે; અને બાકીના બે ભાગમાં યુરોપને ઇતિહાસ તપાસવામાં આવેલો છે. એ ઘોરણે કાન્સના જાણીતા લેખમાં ગીનું સ્થાન ઉંચું છે અને એનું આ પુસ્તક બહુ ખ્યાતિ પામેલું છે. કેટલાક વર્ષો પર મુંબઈ યુનિવર્સિટીએ બી. એને અભ્યાસક્રમમાં આ ઇતિહાસને એક પાઠય પુસ્તક તરીકે સ્થાન આપ્યું હતું.
આ પુસ્તકને તરજુમે આપણા જાણીતા લેખક છે. અતિસુખશંકરભાઈએ કરેલો છે, સ્વર્ગસ્થ કમળાશંકરની વિદ્વત્તા અને સંસ્કારિતાના તેઓ પૂરા વારસ થયેલા છે. કોલેજનાં કામકાજમાં તેઓ અત્યંત રોકાયેલા રહે છે તેમ છતાં વખતેવખત સામયિક પત્રોમાં લેખ લખીને સાહિત્યની સેવા તેઓ કરતા રહ્યા છે. એમના લેખોના સંગ્રહ, “નિવૃત્તિ વિદ” અને સાહિત્ય વિદી એ નામે પુસ્તકાકારે પ્રસિદ્ધ થયા છે અને ગુજરાતી વાંચકવર્ગમાં તે પુસ્તકો સારે આદર પામ્યાં છે.
પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવનામાં છે. અતિસુખશંકરે લેખકના સુધારાની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં લંબાણથી વિવેચન કરેલું છે અને વાંચકવર્ગને તેને કાંઈક ખ્યાલ આપવા તેમાંથી થોડેક ઉપયોગી ભાગ નીચે ઉતારીએ છીએ
મગી ઉન્નતિ વિષે શું વિચાર દર્શાવે છે? એ પ્રશ્નપદ્ધતિને ઉપયોગ કરી ઉન્નતિનાં અગત્યનાં અંગે નિર્ણિત કરે છે. એ કહે છે કે ધારે કે કઈ પ્રજા એવી હોય કે તેનું બાહ્યજીવન સરળ ને રોગરહિત હોય, ધારે કે તે પ્રજાને રાજ્યમાં કર જેવું કશું આપવું પડતું ન હોય ને દુઃખમાંથી વિમુક્ત હોય, ધારો કે તેના વ્યવહારમાં ન્યાય રાજ્ય તરફથી બરાબર આપવામાં આવતે હેય. પણ તેની જ સાથે ધારો કે માનસિક ને નિતિક જીવન સુસ્ત ને નિરૂધમી હેય. આ પ્રજા ઉન્નત છે એમ શું આપણે કહી શકીશું? નહિ જ.
• વિચાર સ્વાતંત્ર્યને ઇતિહાસ-પ્રસ્તાવના.
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૮
વળી ધારે કે બીજી કોઈ પ્રજાનું વ્યવહારિક જીવન ઓછી સરળતાથી . ચાલતું હોય છે, છતાં જીવન નિર્વાહ નિ ચાલ્યું જતું હોય, પણ.. આ સાથે તેમના માનસિક જીવનને છેક અનાદર કરવામાં આવ્યું ન હોય. તેનામાં નીતિ ને ધર્મની ઉચ્ચ ભાવનાઓનાં બીજ રોપાયેલાં હોય, છતાં તેની સ્વતંત્રતાના વાતાવરણમાં વૃદ્ધિ ન થવા દેવામાં આવી હોય. પણ તેનું જ્ઞાન સ્વતંત્રતાથી સંપાદન કરેલું નહિ પણ સંકુચિત ને અમુક પ્રકારનું હોય. જે જે પ્રજાના જીવનમાં ધાર્મિક તત્વોની સત્તા પૂરી જામી છે તેમાં સ્વતંત્ર ચિંતનના વિકાસને આ પ્રમાણે અભાવ હોય છે. શું આ સ્થિતિ ઉન્નત કહી શકીશું? નહિ જ.
હવે ધારો કે કઈ પ્રજા એવી હોય કે તેમાં સ્વતંત્રતા હોય છતાં અવ્યવસ્થા જોવામાં આવતી હોય. આ સ્થિતિનું પરિણામ એ હોય કે નબળા માણસ દુઃખિત થાય ને નાશ પામે. યુરોપ આવી સ્થિતિમાંથી પસાર થઈ ગયું છે તે વાતથી કોઈ અજ્ઞાત નથી. શું આને ઉન્નતિ કહી શકાશે? નહિ જ.
ચોથી સ્થિતિ એવી ધારો કે પ્રજામાં સ્વતંત્રતા હોય, વ્યવસ્થા હોય પણ ધારે કે પ્રજા વર્ગના માણસો સામાન્ય રીતે ભાગ લઈ શકે એવી જન હિતની બાબતો તેમાં બહુ થોડી હોય પરસ્પર એકબીજાની શકિતને લાભ તેથી સમાજમાં ન મળતા હેય શું આ સ્થિતિ ઉન્નત છે? નહિ જ.
આ બધીમાંની એક સ્થિતિ ઉન્નત નથી તેનું કારણ એ છે કે તેમાં વિકાસને માટે અવકાશ નથી. ઉન્નતિનું અગત્યનું તત્વ પ્રગતિ, વિકાસ છે. પણ આ પ્રગતિ, આ વિકાસ તે શું છે તે જાણવું જ વિકટ છે.
આ વિકાસમાં બે તવે છે, એક સામાજિક જીવનમાં સુધારે, ને બીજું, વ્યક્તિ જીવનમાં સુધારે. ગીઝ કહે છે,
“Wherever the external condition of man- extends: itseif, vivifies, ameliorates itself; wherever the internal nature of man displays itself with lustre, with grand eur; at these two signs; and often despite, the profound imperfaction of the social state, mankind with loud applause proclaims civilisation.” | માણસની બાહ્ય સ્થિતિ જયાં વિસ્તાર પામે છે, ઉત્સાહમય બને છે, ને સુધરે છે, અને તેનું અંતર જીવન જ્યાં પ્રકાશ ને ગાંભીર્ય ગ્રહણ કરે છે,
જ્યાં ઉન્નતિનાં ચિહ્ન પણ દેખીતાંજ છે. આ પ્રમાણે ગીઝ સામાજિક પ્રગતિ ને વ્યક્તિની પ્રગતિ એ બંને બાબતે ઉન્નતિને માટે અગત્યની દર્શાવે
Page #66
--------------------------------------------------------------------------
________________
છે, સમાજ ને વ્યક્તિ એ બન્ને બાબતે ઉન્નતિ માટે અગત્યની દર્શાવે છે, સમાજને વ્યક્તિ એ બન્નેમાં સુધારો આવશ્યક છે."*
અત્યાર સુધી ઇતિહાસના ગ્રંથમાં રાજકીય વસ્તુઓને પ્રાધાન્ય અપાતું હતું, તેમાં રાજાઓની વંશાવળી, લડાઈઓ અને સાલવારી વગેરે માહિતી મુખ્યત્વે ધ્યાન ખેંચતી હતી. એ ધોરણ નવી સદીમાં બદલાઈ ગયું છે. અને જે તે દેશને ઇતિહાસ પ્રજા જીવનની દષ્ટિએ અવલોકવામાં આવે છે, તેમાંય હમણું જાણતા નવલકથાકાર મી. એચ. જી. વેલ્સ “જગતને રેખાત્મક છે તહાસ’ વિજ્ઞાન અને સંસ્કૃતિની દષ્ટિએ આકર્ષક રીતે અને સચિત્ર-નકશા સહિત રજુ કર્યો છે અને તે ગ્રંથ સારે કાદર પામ્યો છે.
એ ગ્રંથ પ્રસિદ્ધ થયે હજી પુરાં પાંચ વર્ષ થયાં નથી, એટલામાં તેની લાખ પ્રતે ખપી ગઈ છે, અને એની સંખ્યાબંધ આવૃતિઓ પણ નિકળી છે. - આખું પુસ્તક બહુ મેટું છે, તેથી સામાન્ય જનતાને તેનો લાભ મળી શકે એ હેતુથી મૂળ લેખકે જ તેની સંક્ષેપ આવૃત્તિ તૈયાર કરી હતી; અને તે આવૃત્તિને તરજુમે સંસાઈટીએ છપાવ્યો છે.
શ્રીયુત રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ જેઓ એક સારા શિક્ષક અને લેખક છે, એમણે તે તરજુ કર્યો છે, અને એ ગ્રંથને પરિચય કરાવતાં તેઓ લખે છે:
પિતાનાં પુસ્તકમાં ગ્રંથકર્તાએ mતની ઉત્પત્તિ વિજ્ઞાનશાસ્ત્રની દૃષ્ટિએ સમજાવી છે. જગતના જુદા જુદા સમકાલીન રાજ્ય કેવી રીતે સ્થપાયાં અને તેને ઉદય અને અસ્ત કેવી રીતે થયો તે બરાબર વર્ણવીને કર્તાએ અમૂલ્ય માહિતી આપી છે. જગતના જુદા જુદા સમકાલીન ધર્મો, ધર્મ પ્રવર્તક અને મહાપુરુષોનાં ટુંકાં પણ સચોટ વર્ણને આપી દેશ દેશની સામાજીક, ધાર્મિક અને રાજકીય ઉથલપાથલાને બરાબર સમજાવી, તેમણે આપણું આગળ જગતના ભાવી ઉત્કર્ષની રૂપરેખા આંકી બતાવી છે, કર્તા ધારે છે કે ગત આગળ વધે છે, ને વધશે, જગતમાં ભ્રાતૃભાવ સર્વત્ર ફેલાશે, અને સર્વત્ર સલાહ, શાંતિ અને સુખ પ્રસરી રહેશે, એવી આશા રાખીને કર્તા વિરમે છે. કર્તાના પુસ્તકના વિચારેને જ આ અનુવાદ ગુર્જર ભાષામાં કથે છે.”
સોસાઈટીનાં પ્રકાશનેની નોંધ કરવામાં અમે વર્ણનાત્મક શૈલી ગ્રહણ કરેલી છે તેના ગુણદોષમાં ઉતરવું અમારા માટે વાજબી પણ નથી, માત્ર માર્ગદર્શક થવાને પ્રયત્ન કર્યો છે.
* યુરોપમાં સુધારાને ઈતિહાસ, પૃ. ૨૨ થી ૩૪,
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪.
ભાઈશંકર ન્હાનાભાઈ (સાઈટીના પ્રમુખ-સન ૧૯૧૩ થી ૧૯૨૦ ) " अणुभ्यश्च महदश्च शास्त्रेभ्यः कुशलो नरः
सर्वत सारमादधात्पुष्पेभ्य इव षट्पदः " તદન ગરીબ સ્થિતિમાંથી પણ આપ હુંશિયારી, ખંત ઉદ્યોગ અને ઇમાનદારીથી જે પુરુષો મોટાઈને પામ્યા છે અને જેમણે લોકમાં આબરૂ અને નામના મેળવ્યાં છે, તેમાં ભાઈશંકર નહાનાભાઈ ગેલીસીટરને સમાવેશ થાય છે.
અમદાવાદની નજદિક પૂર્વ દિશામાં ખારી નદીના કાંઠે આવેલા. ભુવાલડી ગામમાં ભાઈશંકરભાઈને સં. ૧૯૦૧ ના શ્રાવણ સુદ દશમને બુધવારના રોજ જન્મ થયો હતો. તેઓ જાતે રાયકવાળ બ્રાહ્મણ હતા, જે જ્ઞાતિ તેની સંસ્કૃત વિદ્વતા માટે જાણીતી છે. ભાઈશંકરના દાદાના દાદા મકનજી ભટ્ટે કાશીમાં રહીને છ શાસ્ત્રને અભ્યાસ કર્યો હતો, અને એમના કાકાશ્રી ઘનશ્યામ ભટ્ટ, જેમને ભાઈશંકરભાઈ બાપા કહીને સંબોધતા–સ્વર્ગસ્થ કિલાભાઇ, તે મેઘદૂત અને વિક્રમેવશયના ભાષાન્તર કર્તાના પિતાશ્રી–પણ સારા સંસ્કૃતજ્ઞ હતા.. અને તેમના પ્રોત્સાહનથી ભાઈશંકરભાઈ અમદાવાદમાં અભ્યાસ કરવા સારૂ આવી રહ્યા હતા. પણ એમના પિતાના શિરે કરજને બેજે હતું તેથી સવારસાંજ વિદ્યાર્થીઓને ટયુશન આપીને તેમજ મિત્રોની સહાયતા મેળવીને હાઇસ્કુલમાં અભ્યાસ કરવા ભાઈશંકર શક્તિમાન થયા હતા, પણ અહિં પરીક્ષામાં નાપાસ થતાં, એમના શુભેચ્છક ર. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસની ભલામણથી “ઈન્કમટેક્ષ ખાતામાં તેમને પ્રથમ નેકરી મળી હતી, તે પછી તે એક ખેતwાંથી બીજા ખાતામાં, કોઈવાર ખાનગી પેઢીમાં તે બીજી વખતે બેન્કમાં કે રેમાં, એમ ઉત્તરોત્તરે આગળ વધતા અને દુનિયાદારીના કાંઈ કંઈ અવનવા અનુભવ મેળવતા અને ઠોકર ખાતાં તેઓ આખરે મુંબઈમાં સેલીસીટરની પેઢી સ્થાપવાને ભાગ્યશાળી થયા હતા, જે પેઢીએ મુંબઈમાં એક આગેવાન સોલીસીટરની પેઢી તરીકે પ્રતિષ્ઠા જમાવી હતી.
Page #68
--------------------------------------------------------------------------
________________
ભાઈશંકર નાનાભાઈ સૉલિસિટર, *
(પૃ. ૫૧)
Page #69
--------------------------------------------------------------------------
Page #70
--------------------------------------------------------------------------
________________
પી.
સેલીસીટરના ધંધામાં લાંબુ જીવન વ્યતિત કર્યા પછી કેટલાક કાટુંબિક અને સાંસારિક બનાને લઈને તેઓ પોતાના વતન અમદાવાદમાં આવી વસ્યા, અને બાકીનું આયુષ્ય વાનપ્રસ્થ જીવન તરીકે ગાળવાને નિશ્ચય કર્યો હતે. પણ જેમણે સતત પ્રવૃત્તિમય જીવન વ્યતિત કર્યું હોય અને રાત દિવસ કામ, કામ ને કામ કર્યું હોય તેઓ ભાગ્યેજ શાન્ત બેસી રહી શકે. એટલે એમણે શહેરની મ્યુનિસિપલ અને સાર્વજનિક પ્રવૃત્તિઓમાં રસ લેવા માંડ્યો.
સસાઈટીના તેઓ આજીવન સભાસદ હતા અને સોસાઈટીના કાયદાના સલાહકાર તરીકે પણ હરિવલ્લભદાસ વીલ કેસમાં અને ફકીરચંદ લોન પ્રકરણમાં એમણે સંસાઈટીને સારી મદદ કરી હતી, અને યુવાવસ્થામાં એમણે નાટક પણ રચ્યાં હતાં, એ સાહિત્ય શોખને લઈને સોસાઈટી પ્રતિ એમને આકર્ષણ હતું જ. . પરંતુ એમની આસપાસના કેટલાક વિસતિષી અને આપમતલબી મનુષ્યોએ સેસાઇટીના ચાલુ કાર્યવાહકો વિરૂદ્ધ એમના કાન ભંભેરી મૂક્યા હતા, તેથી સોસાઈટીનું તંત્ર એમણે હસ્તગત કર્યા પછી સાઈટીનું વાતાવરણ શાન્ત અને સાહિત્ય પ્રવૃત્તિને સાનુકૂળ અને સહાયભૂત થવું જોઈએ તે રહ્યું ન હતું, અને તે કામ સારું એમને પુરતે અવકાશ પણ ન હતે.
સદ્ગત એન. સેક્રેટરી લાલશંકરના સમયમાં સાઈટી તરફથી પ્રસિદ્ધ થયેલ પુસ્તક “ સાઠીનું સાહિત્ય” માં અમુક કોઈ વ્યક્તિની બદનક્ષી થયેલી છે એ પ્રકારને ભાઈશંકર તરફથી વધે લેવામાં આવ્યો હતે પણ એ વાંધામાં કાંઈ મુદ્દો કે વજુદ ન હતાં, એટલે કમિટીને તે સંબંધમાં કાંઈ પગલું લેવું વ્યાજબી લાગ્યું નહોતું.
પણ લાલશંકરના અવસાન બાદ રૂ. ૧૦૦૦૦) ની રકમ જે કેવણુ કાર્યમાં ખર્ચવાનું એમણે તેમના વિલમાં જણાવ્યું હતું અને તે કારણે એ વિમાની પોલીસી પિતે સાઇટીના નામ પર ચઢાવેલી હતી તે ચિસા સેસાઇટીના માલિકીના છે, એ પ્રશ્નપર ભાઈશંકરભાઈએ પારકાની શિખવણીથી બીનજરૂરી ખટપટ ઉભી કરી હતી. પાછળથી તેને સંતોષકારક તેડ કાઢવામાં આવ્યું હતું પણ તે સમયથી સેસાયટીની કમિટીના સનાં મન ઉદ્વિગ્ન રહેતાં હતાં.
Page #71
--------------------------------------------------------------------------
________________
ભાઇશંકરે દુનીઆની લીલી સુકી જોઈ હતી અને એમના ધંધાને અંગે જાતજાતના ધંધાદારીઓના સંસર્ગમાં એમને આવવાનું થંતું. તેથી કોઈ કાર્યમાં અંતિમ દરજે તેઓ જતા નહિ. રમણભાઈ માટે તેમને અંગત માન હતું, તેમ રમણભાઈને સ્વભાવે એટલે બધે સરળ અને સજન્યભર્યો કે એ સમય દરમિયાન બન્ને વચ્ચે પક્ષાપક્ષ કે વિરોધ જેવું બહુ થોડું બન્યું હતું.
સાઈટીના પ્રમુખ તેઓ નીમાયા એ અરસામાં મુંબઈમાં પીસી (Specie) બેંક તુટી અને તેના લિકવિડેટર તરીકે ભાઈશંકરને નીમવામાં આવ્યા હતા. તેઓ વળી કેટલોક સમય અમદાવાદ મ્યુનિસિપાલીટીના પ્રમુખ પણ ચુંટાયા હતા.
બેન્કના કામના અંગે તેમને ઘણુંખરૂં મુંબઈમાં રહેવું પડતું અને મ્યુનિસિપલ મિટિંગ માટે ખાસ અમદાવાદ આવતા; અને તે દિવસે સાઈટીના સેક્રેટરોને મેનેજીંગ કમિટીની સભા રાખવાનું તેઓ જણાવતા.+
અને જ્યાં સુધી તેઓ સાઈટીના પ્રમુખ રહ્યા ત્યાં સુધી એમની અનુકૂળતાએ અને એમની સૂચનાનુસાર મેનેજીંગ કમિટીની સભા રાખવામાં આવતી હતી. + જુઓ એમને એક પત્ર.
Sandhurst Road,
Dani Building,
BOMBAY, 2-2-1914. My Dear Hiralal,
Will you please inform Rao Bahadur Ramanbhai that I shall be in Ahmedabad next Sunday and if there be any urgent work he may call the meeting of the Managing Committee on that day. I shall probably stay there on Monday bint I am not sure.
Please ask Manilal to send me 'the draft Rules which I had given him to prepare as I wish to have them ready to place before a special meeting to be fixed here after of the Managicg Committee.
Yours Sincerely, Sd/- Bhaishapkar.
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૩
જે કોઈ કાર્ય તેઓ ઉપાડતા, તેને પાર પાડે તેઓ છોડતા; એવી એમની પ્રકૃતિ હતી. પણ એ કાર્યમાં તેઓ નિયમનું પાલન કરવાનું કદિ ચૂકતા નહિ અને શિષ્ટતાનું પણ ઉલ્લંધન કરતા નહિ.
કેઈએ એમને એમ સમજાવેલું કે સાઈટીના ટ્રસ્ટફડનો વહીવટ બરાબર થતું નથી. તેથી એક દિવસે તેઓ અચાનક ઓફિસમાં આવી બેઠા અને જે તે ખાતાની હકીકત પૂછવા માંડી, તેના ઘટતા ખુલાસા કરવામાં આવ્યા. પણ એટલેથી એમને સંતોષ થયે નહિ, તેથી પિતાની સાથે સેસાઇટી હસ્તકનાં ટ્રસ્ટ કંડેની છાપેલી ચેપડી ઘેર લઈ ગયા અને બીજે દિવસે એજ સમયે, બેરીસ્ટર માટે બ્રીફ તૈયાર કરી હોય એવી રીતે સાઈટી હસ્તકના ૧૨૫ કસ્ટ ફેડેનું કમવાર તારણ કાઢી લાવી, આવ્યા હતા અને બધી વિગતે બારીકાઈથી તપાસી પિતાની ખાત્રી કરી હતી. એમણે જોઈ લીધું કે એમને જે કાંઈ કહેવામાં આવ્યું હતું તે તદ્દન નાપાયાદાર હતું.
તેઓ એવા કાર્યકુશળ કાર્યકર્તા હતા કે વિશ્વકોશ જેવું મોટું કાર્ય ઉપાડવાનું તેમણે ધાર્યું હોય તો તે પાર પાડી શક્ત. એવી નાણાં ઉભાં કરવાની તેમનામાં જબરી તાકાત હતી. પણ સારા સલાહકારને અભાવે અને બે પાંચ કામમાં ગુંચાયેલા રહેવાથી એમની શક્તિ છિન્નભિન્ન થઈ ખાલી વેડફાઈ જતી હતી.
એક ઉદાહરણ નોંધી
સોસાઈટીના ધારા ધોરણમાં કાંઈક ફેરફાર કરવાનું એમને છુરી આવ્યું અને એમને સ્વભાવ એવો દઢ નિશ્ચયી કે તે વિચાર તરત અમલમાં મૂકવો જ જોઈએ. ભાઈશંકરભાઈએ એ સુધારાને ખરડો તૈયાર કરી અમને મોકલી આપ્યો અને સૂચવ્યું કે સોસાઈટીના સર્વ આજીવન સભાસદોને તે અભિપ્રાય અને સૂચના માટે મોકલી આપો. તે સરક્યુલર જે પરિશિષ્ટ ૧ માં આપ્યો છે તે મોકલવામાં આશરે રૂ. ૨૦૦ નું ટપાલ ખર્ચ થયું હતું, તે એમણે પદરનું આપ્યું હતું.
સામાન્ય સભાએ એમને એ ખરડ નામંજુર કર્યો હત; એમણે ઈચ્છયું હેત તે પ્રેક્ષીના જોરે તેઓ તે પાસ કરાવી શક્ત પણ તેઓ બંધારણમાં માનનારા હતા, એમ તે વખતે જણાયું હતું.
એમની યુવાવસ્થામાં સુધારાને પ્રવાહ પૂરે જેલમાં હતું અને તે કાળે શેરમેનિયાના ઝપાટામાં ઘણું પુરુષે આવી ગયા હતા; પણ એ બંનેમાંથી ભાઈશંકર બચ્યા હતા.
Page #73
--------------------------------------------------------------------------
________________
- આપણુ તે કાળની સામાજિક સ્થિતિનું વર્ણન એમણે જે નાટકે લખેલાં છે, તેમાંથી જોવા મળે છે.
પણ અમને એમની “મારા અનુભવોની નોંધ” એ ચોપડી ખાસ ગમી છે. તેમાં ભાઈશંકરભાઈએ જત વિતક વર્ણવેલાં છે, અને જીવનમાં પ્રવેશ કરનારને એ અનુભવ ને જ્ઞાન, ઉપગી, માર્ગદર્શક અને સહાયકત થઈ પડશે એવું અમારું નમ્રપણે માનવું છે.
એમને પહેલે પ્રસંગ આપીશું
સંવત ૧૯૧૨ની સાલમાં ભારી ૧૧ વર્ષની ઉંમર પૂરી થતાં બારમાં વર્ષની શરૂઆત થઈ ત્યારે હું અમદાવાદથી પાંચ ગાઉ દૂર મારા જન્મ સ્થળ ભૂવાલડી નામના ગામમાં ગુજરાતી નિશાળે અભ્યાસ કરી મારા પૂજ્ય કાકા ઘનશ્યામ ભટ્ટ કે જે મારા પિતાથી મોટા હોવાને લીધે હું બાપા કહેતું હતુંતેમની પાસેથી સંધ્યા તથા શિવપૂજન આદિ થોડુંક ધમ સંબંધી જ્ઞાન મેળવી સરકારી નિશાળે અભ્યાસ કરવા અમદાવાદ આવ્યો. આ સમયે મારા કુટુંબની દરિદ્ર અવસ્થા જોઈ મને વારંવાર ચિંતા થતી. તથા ઉદાસીનતા છવાઈ રહેતી. એક સમયે તે સંબંધી ઉગાર મારી ઈચ્છા નહિ છતાં પણ, રા. રા. લાલભાઈ રૂપરામ કે જે સુરત નોરમલ (ટ્રનગ) સ્કુલમાંથી પાસ થયેલા મુખ્ય મહેતાજી હતા અને પાછળથી ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટરની પદવીએ પહોંચ્યા હતા, તેમના સાંભળવામાં આવતાં તેમણે મને જે બોધ આપે હતું તે મને અતિ ઉપયોગી લાગવાથી મેં તેંધી લીધું હતું. જેમ જેમ હું મોટો થઈ સંસારની ઘટનામાં પરેવાતા ગયે અને અનુભવ મેળવતે ગમે તેમ તેમ મને ખાત્રી થઈ કે, “મારા મહેતાજીને ઉપદેશ બહુ ઉપયોગી છે,' તે નીચે આપું છું.
ભાઈ ! તમે હજુ બાળક છે. દુનિયાને અનુભવ લેવા હજુ ઘણું વાર છે. આપણું જે સમયે જેવી સ્થિતિ હોય તે સમયે તેવી સ્થિતિમાં સતેષ માન એ આપણે પ્રથમ ધર્મ છે. પૂર્વ કર્મોને વિચાર નહિ લેતાં ઈશ્વરને દેવ આપ એ ભૂલ છે. પૂર્વ કર્મોને જ સુખ દુઃખના કારણરૂપ જાણે સતેષ ધારનારને સુખ દુઃખના અનુભવના બળથી કેટલોક ઉપશમ મેળવવાની તક મળે છે. દુઃખના સમયમાં આપણા કરતાં વધારે દુઃખવાળાઓને જોઈ, પિતાની સ્થીતિથી શેક નહિ ધર અને સુખના સમયમાં આપણા કરતાં વધારે સુખવાળાને જોઈ હર્ષ નહિ ધરે. તમને તમારા
Page #74
--------------------------------------------------------------------------
________________
૫
કુટુંબની દરિદ્રતાએજ અભ્યાસમાં લગાયા છે, તેથી દરિદ્રતાને પણ તમારે એક જાતની ઉપકારક સમજવી જોઇએ. તમે તમારી સ્થિતિના આટલી નાની અવસ્થાથી વિચાર કરવા શીખ્યા છે! એ તમારી જીંદગીમાં તમે ઉન્નતિ પામશે! તેનું શુભ ચિન્હ તમારે સમજવું. મારી પોતાની પૂર્વ સ્થીતિ તમારી હાલની સ્થીતિથી પણ ખરાબ હતી અને મારા મુરબ્બી ભોગીલાલ પ્રાણવાભ કે જે હાલમાં ડેપ્યુટી એજ્યુકેરાનલ ઇન્સ્પેકટર છે, તેમને તે નળીયાં ઉપર દીવા મૂકી વાંચવું પડતું હતું; તે એ દાખલાએ ઉપરથી સુખદુ:ખની દશાઓને અસ્થીર સમજી દરિદ્રતાને અસ્થિર સમજી દરિદ્રતાના શાક નહિ ધરા. ‘ઈશ્વર જે કાંઈ કરે તે સારાને માટે હોય છે’ એ કહેવતને ધ્યાનમાં રાખી ઇશ્વરના પાડ માનવા, ઉદ્યમમાં મચ્યા રહેવું, પાપથી ડરવું અને નીતિથી વર્તવું એ સ`થા ઉન્નતિજ છે, માટે તેમ વ અને આવાં ગાંડા ગાંડ! વિચાર છેડી દ્યો.”
નિવૃત્ત માટે તે તલસતા પણુ એમની વ્યવસાયી પ્રકૃતિ એમને સદા રાકાયલા રાખતી; અને કામ ને દોડધામમાં શરીર અસ્વસ્થ થતાં તેઓ મહાબલેશ્વર હવાફેર માટે ગયા હતા. ત્યાં તા. ૬ઠ્ઠી મે ૧૯૨૦ ના રાજ ભાઈશ’કરભાઈનું અવસાન થયું હતું.
એમના અવસાનની નોંધ લેતાં સાસાઈટીની સામાન્ય સભાએ નીચે મુજબ રાવ પસાર કર્યો હતાઃ
“ આ સભા તેનાં મૃત્યુની ઉંડા ખેદ સાથે નોંધ લે છે. તે એક સમથ પુરૂષ હતા, અને સેાસાઇટીની તેમણે સંગીન સેવા બજાવેલી છે. તેમના અવસાનથી સાસાઈટીને એક બહેાશ કાર્યવાહકની ખેટ પડી છે. આ રાવની નકલ તેમના કુટુંબને માકલી આપવી.
મારા અનુચવની નોંધ પૃષ્ઠ.
બુદ્ધિપ્રકાશ સન ૧૯૨૭, જુલાઇ,
Page #75
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
મુંબઈ તા. ૨ જી જુન ૧૯૧૪
ધી ગુજરાત વર્નાકયુલર સેાસાઇટીના માનવ ત લાઇફ મેમ્બરો ભેગ વિ. વિ. સાથે આષતે તસ્દી આપવાની કે, આપની તરફનાં વિશેષ મતે આપે મને ગયા જુન માસમાં આપની સેાસાઈટીના પ્રમુખ નિમ્યા હતા, તેની મુક્ત આ માસની આખરે પૂરી થાય છે અને આપની જનરલ સભા તા. ર૯ મી જૂન, સામવારે ખેલાવવાનું નક્કી કર્યું છે, તેની રીતસર પત્રિકા આપને મળશે; દરમિયાન આપનામાંથી જેએ તે વખતે જાતે હાજર ના થઇ શકે, તેમની જાણને માટે હું નીચે લખેલી સૂચનાએ મેાકલાવું છું. આ પત્રમાં જે જે બાબત ઉપર આપના અભિપ્રાયની હું અભિલાષા રાખું છું તે સામે કોરી જગા રાખી છે તેમાં તે બાબતના પ્રત્યુત્તર લખી જણાવવાની કૃપા કરી મને ઉપકૃત કરશો. કારણ કે જે સૂચનાઓ કરી છે, તે જો આપને પસંદ પડે તો તે સંબધી સાસાઈટી રાવ કરે, એવી દરખાસ્ત કરવાના મારા વિચાર છે તેમાં આપની સૂચના અત્યંત મદદ કરતા થઇ પડે અને તેમ કરવા હું શક્તિમાનૢ થઇ શકું તે માટે જો આપને યોગ્ય લાગે તે, આ સાથેના પ્રેાકસીપત્ર ઉપર આપ આપની સહી કરી તથા એક આસામીની સાક્ષી કરાવી તે મારા તરફ આ સાથે માકલેલા બીડામાં પાછી મેાકલવા તસ્દી લેશે.
૧ મારી પ્રથમ સૂચના તેા એ છે, આપણી સંસ્થાની વ્યવસ્થા એનરરી સેક્રેટરીની મારફત થાય છે અને તેને મદદ કરવાને એક વ્યવસ્થાપક મિટી નીમાય છે. તે નીમણુંકા માત્ર એક જ વર્ષ માટે થાય છે, તેને બદલે અમુક મુદ્દત માટે, એટલે ત્રણ કે પાંચ તે માટે કરવામાં આવે તો તેમણે આરભેલાં કામ તે પૂરાં કરી શકે, એવી મારી સૂચના છે અને તે બાબત રજુ કરતાં અગાઉ આપતા અભિપ્રાય જાણવાની આવશ્યકતા છે.
૨ આપણી સાસાઇટીનું ફંડ જોઇએ તેટલું વધવા માંડયું છે અને હજુ વધે જશે એમાં શક નથી, તેમ આપણી સાસાઈટીને કેળવણીને લગતાં ઘણાં કુંડાના વહવટ કરવાની સંપરત દિનપર દિન થતી જાય છે. તેથી તેને માટે કાયમના ટ્રસ્ટીઓ નિમવાની મને આવશ્યકતા લાગે છે, કારણ કે જ્યાં સુધી તેવા ખાસ ટ્રસ્ટીએ આપણા તરફથી નિમાય નહીં, ત્યાં સુધી કાયદા પ્રમાણે વખતે વખતે જે વ્યવસ્થાપક
Page #76
--------------------------------------------------------------------------
________________
સહ
કમીટીના સભાસા નિમાય તે ટ્રસ્ટી ગણાય અને તેમની ફેરબદલી દર વર્ષે થાય છે, માટે તે સંબંધમાં મારી સૂચના એવી છે કે ધી ઓનરેબલ સરદાર સર ચિનુભાઇ માધવલાલ રણછેાડલાલ ખારેાનેટ સી. આઇ. ઈ. અને શેઠ અબાલાલ સારાભાઇ તથા ધી ઓનરેબલ રાવ બહાદુર રમણભાઇ મહીપતરામ નીલકંઠ, બી. એ. એલ. એલ. બી. એમની ટ્રસ્ટી તરીકે નિમણુક કરી અને એમને એવી સૂચના કરવી કે તમામ ફ્રેંડ મુંબાઇ બેન્કમાં અથવા વખતે વખતે જે બેન્કમાં સરકારી તીજોરી રહે તે બેન્કમાં અનામત રાખી તેનું વ્યાજ વસુલ કરવા તે બેન્કના અધિકારીને પાવર એફ ઍટરની આપી વ્યાજ વસુલ કરાવરાવી તે વ્યાજ આપણી સાસાઇટીના વખતે વખતે જે સેક્રેટરી હાય તેના ચાલુ ખાતામાં જમા કરાવવું, કે જેથી જ્યારે સાસાઇટીના કામ માટે તે રકમ જોઈએ ત્યારે એનરરી સેક્રેટરી ચેક લખી તે મંગાવી શકે અને સેક્રેટરી સાહેબને ખાસ ભલામણ કરવી કે જે કુંડનું વ્યાજ તુરત ઉપયાગમાં લેવાય તેમ ના હોય, તે સેવીંગ એન્કમાં પેાતાને નામે જમા કરાવી તેનું વ્યાજ ઉપાવવું. ૩ લાઇફ મેમ્બર થનાર પાસેથી રૂ. ૫૦ લેવાય છે, તેમાં ક ંઇક વધારા કરવા, કારણ કે સેાસાઇટી તરફથી પ્રસિદ્ધ થતાં પુસ્તકા તેમને રૂ. ૧) ની કીંમત સુધીનાં મફત મેકલવામાં આવે છે તેથી ઞાસાઇટીને ઘણા ખરચ થાય છે. મારા અભિપ્રાય એવા છે કે હાલ તુરત રૂ, ૧૦૦) ની કરવી. બાનુઓ પાસેથી તેમજ મહેતા અને લાયબ્રેરી પાસેથી જે લવાજમ લેવાય છે તે થાડું છે, તે પણુ તેમને ઉત્તેજન આપવું એ જરૂરનું છે, માટે તેમાં તેા કશે ફેરફારા કરવા હાલ વિચાર નથી. આ મત આપના અભિપ્રાય જાણવાની અવશ્ય જરૂર છે,
છેવટ સાસાઇટીની સભામાં આપની તરફ મત આપવા માટે પ્રેકસીપત્ર મેાકલ્યું છે, તે ઉપરથી આપની સૂચનાને અનુસરી વેટ આપવામાં આવશે, એ વિશે આપને ખાતરી આપવા જરૂર જોતા નથી. કમીટીની નિમણુક બાબતમાં પણ આપનાજ અભિપ્રાયને અનુમેદન આપવું એવા મારા નિશ્ચય છે, માટે હાલની કમીટીના સભાસદેોનાં નામની ટીપ નીચે આપી છે તેના સામે આપ આપની ઇનિશિય લ અથવા × નીશાની કરા તસ્દી લેશે. કમીટીમાં વધુમાં વધુ ૧૫ ની સખ્યા રખાય છે, માટે તે
Page #77
--------------------------------------------------------------------------
________________
૫
ટીપમાં ફેરફાર કરી ખીજા કોઈ ગૃહસ્થનું નામ આપ સુચવશે! તે તેને માટે પણ હું ખુશીની સાથે આપની તરફથી મત આપીશ.
હાલની કમિટીનાં મેમ્બરાનાં નામ
પ્રમુખ
રા. રા. ભાઇશંકર નાનાભાઈ
આનરી સેક્રેટરી
ધી આનરેબલ રાવ બહાદુર રમણભાઇ મહીપતરામ નીલક
મેશ્મરીનાં નામ
ધી ઓનરેબલ સરદાર સર ચીનુભાઇ માધવલાલ
રણછેાડલાલ ભરીનેટ દ્વીવાન બહાદુર અંબાલાલ સાકરલાલ દેશાઇ રાવબહાદુર કમળાશંકર પ્રાણશંકર ત્રીવેદી ( એમણે પેનશન લેઇને સુરતમાં રહેવા વિચાર રાખવાથી રાજીનામું આપ્યુ છે. )
પ્રોફેસર આનંદશંકર બાપુભાઇ ધ્રુવ રાવબહાદુર જેઠાલાલ વરજભાઇ
રા. રા. દલસુખરામ હરગોવનદાસ સાહેબા રા ના બાપુજી જગન્નાથ
રા. રા. રેવાશ’કર અંબારામ
રા. રા. મુલચંદ આશારામ શાહ
રા. રા. નવલશંકર નૃસિંહપ્રસાદ ડોકટર મણિલાલ ગંગાદાસ મી, યુરાનુદીન અબદુલ્લામીયાં
છેવટમાં મારી એટલી જ ભલામણ છે કે, ધી આનરેબલ રાવ બહાદુર રણુભાઇ મહીપતરામ નીલકૐ એટલા બધા સાપ આપ્યા છે, કે, તેમને હમેશના એનરરી સેક્રેટરી નિમાયલા જોવાથી હું ઘણા ખુશી થશે. લી. સેવક,
ભાશંકર નાનાભાઇના સવિનય પ્રણામ,
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫
પ્રાચીન કાવ્યનું' પ્રકાશન
-
"The mission which poets and philosophers feel within their heart, is to take their countrymen a step forward, a step in the line of progress and not a leap from one age to another X X x and judging by this standerd what native of Gujarat will not say that this poets have not made a gift of higher loves and cares to the countrymen? x x x But for these poets the people of Gujarat would have long since been turned into decayed and shrinken things; and if there is life left in them, the life-drops have been supplied by the poets. The poets have in fact wielded their power among the masses in the province and enriched at a time when there were no educationalists in the land, and it is upon the bases of the society as saved or raised by them that modern educationalists and writers have to construct their superstructure if they ever think of reaching the otherwise unwieldy masses. “ The Classical poets of Gujarat. ' p. 78–79, (G. M. TRIPATHI.) પ્રાચીન કાવ્યાનાં સંશોધન અને પ્રકાશન સારૂં સાસાઈટીને કવીશ્વર દલપતરામ સ્મારક ક્રૂડ મળેલું છે અને તેના વ્યાજની સારી રકમ જમે થયે મેનેજીંગ કમિટીએ પ્રેમાનંદ રચિત નળાખ્યાન અને સુભદ્રાહરણ એ એ પ્રસિદ્ધ કાવ્યાનુ નવેસર સશોધન કરાવી તે એડમાંથી છપાવવાને નિર્ધાર કર્યાં હતા. નળાખ્યાનનું આખ્યાન વડોદરાના માજી ન્યાયાધીશ દામુભાઈ ડાહ્યાભાઇ-જેમણે અગાઉ એ કાવ્યેાના કેટલાક ભાગ, શ્રીયુત છગનલાલ ઠાકોરદાસ મેાદીની સાથે સટીક સંપાદન કર્યાં હતા તેમને અને સુભદ્રા હરણનુ કાવ્ય, શ્રીયુત અબાલાલ બુલાખીરામ જાની-જાણીતા ગુજરાતી સપ્તાહિકના ઉપ-તંત્રી અને પ્રાચીન કાવ્ય સાહિત્યના મામિક અભ્યાસી-તે
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૦
સાંપાયાં હતાં. એ પૈકી “ સુભદ્રા હરણ '' તૈયાર થઈ આવ્યું, તે સન ૧૯૧૯ માં સાસાઇટીએ છપાવ્યું હતું; અને નળાખ્યાનનુ પડી રહેલું કામ, પ્રાચીન કાવ્ય સૉંશોધન માટે પંકાયલા શ્રોયુત મંજુલાલ મજમુદારને પછીથી સોંપવામાં આવેલું છે.
પ્રાચીન કાવ્ય સાહિત્યના વાચક અને અભ્યાસી જોઈ શકશે કે શ્રીયુત અંબાલાલ જાનીએ સુભદ્રાહરણનું સંપાદન કાર્ય બહુ કાળજીપૂવક અને શાસ્ત્રીય ધેારણે કરેલું છે; અને એ આવૃત્તિનું વિશેષ આકર્ષણ એ છે કે સંપાદક એક વિસ્તૃત ઉપાદ્ઘાત લખીને તેમાં પ્રેમાનંદના પ્રશ્નને વિગતવાર ચર્ચીર્ચી છે; અને ટુંક સમયમાં તેની પહેલી આવૃત્તિ ઉપડી જતા લેખકે તેનો ખીજી આવૃત્તિ પાતા થકી કઢાવવા પરવાનગી માગી હતી તે સાસાટીએ તેમને બક્ષી હતી.
શ્રીયુત હિંમતન્નાલ અ’જારિયાએ કાવ્ય માધુય " એડિટ કરીને નવી કવિતાને ગુજરાતી જનતાને સારી રીતે પરિચય કરાવ્યેા હતા, પણુ નવી અને જુની કવિતાના સંગ્રહ વાચક વર્ગને સુલભ થાય એ હતુથી સાસાઈટીએ ઈંગ્રેજીમાં મેકે સપાદિત ૧૦૦૧ કાવ્ય રત્નોનું પુસ્તક છે એ ટબનું નવીન પદ્ય સંગ્રહ–અને એ ધેારણે ગદ્યસંગ્રહ પણ તૈયાર કરાવવાના નિર્ણય કર્યાં અને તેમાંનું પદ્ય સંગ્રહનું સંપાદન કાય, એવાં એડિટિ ંગ કાર્ય માટે જાણીતા થયેલા ભાઇશ્રી હિંમતલાલ અંજારિયાને, અને ગદ્ય સંગ્રહનું સંપાદન કામ નડિયાદ નિવાસી પણ સારાય ગુજરાતના પસ્ચિયવાળા, કુશળ લેખક અને કવિ શ્રીયુત ચંદ્રશંકર પંડયાને, અપાયાં હતાં.
66
શ્રીયુત ચદ્રશંકર ઉપર જણાવેલું ગદ્ય પુસ્તક, એમની અસ્વસ્થ તખીયતને લઇને તૈયાર કરી શક્યા નથી; અને તે પછી શ્રીયુત વિશ્વનાથ ભટ્ટે એ વિષયને હાથમાં લઇને ગદ્ય નવનીત' એ નામનું એક પુસ્તક ગુજરાતી જનતાને આપેલું છે, તે એ પ્રકારના ગદ્ય સંગ્રહોમાં પ્રથમ સ્થાન લે છે.
4
સન ૧૯૨૧ માં પદ્યસંગ્રહ-નવી જુની કવિતાના સંગ્રહ-છપાયા હતા અને તે એકદમ લેાકપ્રિય નિવડી, શાળા પાઠશાળામાં તે પુસ્તક પાઠ્ય પુસ્તક તરીકે નિયત થયું હતું અને હજી તે બહેોળુ વંચાય છે એ તેની અન્ય એવા સંગ્રહોની સરખામણીમાં સર્વોપરિતા દર્શાવે છે.
સાસાઇટીના પ્રમુખ તરીકે દી. ખા. કેરાવલાલભાઈની સન ૧૯૨૦ના જીન માસમાં નિમણુંક થઈ, તે પછીથી એમ કહી શકાય કે પ્રાચીન પ્રભુનાં પ્રકાશન કાય ને સાસાઇટી તરફથી ખાસ ઉત્તેજન મળેલું છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
૧
ગુજરાતી કાશની નવી આવૃત્તિ થવાની જરૂર હતી અને તેની સુધારણાનું અને સંપાદનનું કાર્ય ઉપાડી લેવા કમિટીએ દી. ખા. કેશવલાભાઇને વિનતિ કરતા, કેટલીક અનુકૂળતા મળે, તેઓએ તે માટે ખુશી દર્શાવી હતી.
પ્રાચીન કાવ્યમાળા અને ગૃહકાવ્યદોહના આઠ ભાગેા પ્રકટ થયાં ત્યારે એમનાં કાવ્યાની પ્રતા જીજાજ મળેલી હતી. તે પછી નવી પ્રતે સંખ્યાબંધ હાથ લાગી હતી, તેમજ એ છાપેલાં પુસ્તકાની પ્રતા પણ મજારમાં વેચાતી મળતી નહેાતી.
દરમિયાન સાસાઇટીમાં જીની હાથપ્રતાના એક સારા સંગ્રહ ભેગા થયા હતા અને તેને કોઈ રીતે ઉપયોગ થાય એમ એ વસ્તુમાં રસ લેનારા સા ઇચ્છતા હતા.
કોશના સપાદનકાર્ય અર્થે પ્રથમ કેશમાં નહિ સંગ્રહાયલા એવા નવા શબ્દો એકઠા કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું, તેના અંગે બ્રુનાં કાવ્યેા ફરી વાંચી જવાનું નક્કી કર્યું તે સાથે એ વિચાર દૃઢ થયા કે ભેગાભેગુ એ કાવ્યની શુદ્ઘ પ્રત પણ તૈયાર કરાવવી, જે સાનુકૂળ સંજોગ આવી મળતાં પ્રસિદ્ધ કરી શકાય.
એ અરસામાં દી. બા. કેશવલાલભાઇ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક નિમાયા હતા. '
યુનિવર્સિટીની ખી. એ. ની પરીક્ષામાં ગુજરાતીના વિષયને દાખલ ફર્યો પછી પાઠય પુસ્તકાની પસંદગીમાં કેટલીક મુશ્કેલી નડતી હતી અને અને પ્રિવિયસ ઇન્ટર અને બી. એ. એનમાં એ વિષય લેવાતા, તે મુશ્કેલી વધુ નડવા ભીતિ હતી.
યુનિવર્સિટી તરફથી ખી. એ. અને એમ. એ. ની પરીક્ષામાં ગુજરાતી પુસ્તકોની પસંદગી અમુક ધેારણે થવા ગુજરાત વર્નોક્યુલર સાસાઈટી અને ગુજરાત સાહિત્ય સભાએ દી. બા. કેશવલાલભાઈની સૂચનાથી, એક પત્ર યુનિવર્સિટી સ્થસ્ટારને મેકલી આપ્યા હતા; એટલુંજ નહિ પણ સર્ર ચીમનલાલ–મુંબાઇ યુનિવર્સિટીના ચાનસેલર–કાઈ કામ પ્રસંગ અમદાવાદમાં આવેલા તેમની ડેપ્યુટેશનમાં મુલાકાત લઇને તે સબંધી ઘટતી સગવડ કરી આપવાને એમને વિનંતિ કરી હતી.
એમ. એ. ની પરીક્ષામાં ગુજરાતીને સ્થાન અપાયું ત્યારથી એ વિષયના પરીક્ષક તરીકે દી. બા. કેશવલાલ નિમાતા હતા અને એમની એ પાયપુરતા સંબધીની સૂચનાએ જેમ વ્યવહારૂ તેમ મહત્વની હતી.
Page #81
--------------------------------------------------------------------------
________________
ગુજરાતીમાં પાઠ્ય પુસ્તકની મુશ્કેલી આજે પણ માલુમ પડે છે પણ તે બની શકે તેટલે અંશે દૂર કરવા દિ. બા. કેશવલાલભાઈની પ્રેરણાથી સંસાઈટીએ પ્રાચીન કાવ્યનું સંશોધન અને પ્રકાશન કાર્ય, તે પછી તુરત ઉપાડી લીધું હતું અને તેનાં પરિણામે સંસાઈટી આજદીન સુધીમાં આઠેક પ્રાચીન કાવ્યનાં પુસ્તકો પ્રસિદ્ધ કરી શકી છે.
આ સંબંધમાં એ વખતે બુદ્ધિપ્રકાશમાં અમે નીચે મુજબ નોંધ લખી હતી –
મુંબઈ યુનિવર્સિટીએ બા. એ. ની પરીક્ષામાં, એમ. એ. ની જેમ ગુજરાતીને સ્થાન આપ્યું છે અને એમ આશા પડે છે કે રફતે રફતે ઇન્ટરમીડીએટ અને ફર્સ્ટ ઈયર ઈન આર્ટસ, એ બે પરીક્ષાઓમાં પણ તે વિષય દાખલ થઈ જશે, એટલે કે કોલેજની શરૂઆતથી માંડીને એમ. એ. પર્યત ગુજરાતી ભાષાને ક્રમસર ( graded ) અભ્યાસ કરવાની વિદ્યાર્થીઓને સુગમતા પ્રાપ્ત થશે પણ તે સાથે કોલેજ પરીક્ષાને ગ્ય પાઠ્ય પુસ્તક કયાં છે એ પ્રશ્ન આપણી સંમુખ ખડો થાય છે. સિવાય જે પુસ્તકે દાખલ થઈ શકે એવાં છે, તેની નકલે દુઃપ્રાપ્ય હોય છે, અગર તે તે કાવ્યગ્રંથનું પદ્ધતિસર સંશોધન થયેલું હોતું નથી. અભ્યાસના અને વિદ્યાર્થીના દષ્ટિબિન્દુથી આ આખો પ્રશ્ન વિગતમાં વિચારવાની જરૂર છે. સેસાઈરીની
વ્યવસ્થાપક કમિટીએ આ પ્રશ્નને જુદી દૃષ્ટિએ વિચારતાં જોયું કે પ્રાચીન કાવ્યમાળા અને બહત કાવ્યદોહનના ગ્રંથે પ્રસિદ્ધ થયે ઘણે વખત થઈ ગયો છે, અને તે પછી કેટલાંક નવાં કાવ્ય પુસ્તક હાથ લાગ્યાં છે. અને કેટલાક જુનાં કાવ્યોની નવી પ્રતે પણ પ્રાપ્ત થઈ છે. પ્રાચીન કાવ્યમાળાના ગ્રંથ તે હાલમાં મળી શકતા નથી. અને બૃહત કાવ્યદોહનનું પુસ્તક અભ્યાસ માટે નિર્ણિત થવા જોઈએ તેવું વ્યવસ્થિત અને સંકલિત નથી. તેથી નરસિંહ મહેતાથી માંડી દલપતરામ પર્યંતના મુખ્ય અને પ્રચલિત કવિઓના જાણીતા ગ્રંથનું નવેસર સંશોધન થઈ કવિ જીવન અને નેટસ સાથે તે તૈયાર થવાની જરૂર છે. એ રીતે નવેસર તે કામ ઉપાડી લેવાથી પ્રાચીન ગુજરાતી કાવ્ય સાહિત્યનું સમગ્ર રીતે અને કમસરે દિગ્દર્શન કરાવી શકાશે અને વિદ્યાર્થીઓને પાઠય પુસ્તકે માટે જે કાંઈ અગવડ છે તે આ પ્રસિહિથી થોડે ઘણે અંશે દૂર થવા સંભવ છે.”
બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી સન ૧૯૨૨-૫ ૨૩, ૨૪.
.
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત યોજનાનું પહેલું પુસ્તક નર મહેતાનું આખ્યાન' એ નામનું બહાર પડયું હતું. બહાકાવ્ય દેહન ભા. ૮ માં નરર્સનું ચરિત્ર વિશ્વનાથ કવિના નામે છપાયું હતું પણ અમને જે હાથપ્રત હાથ લાગી રે તપાસતાં જણાયું હતું કે નર્સના જવનના પ્રસંગે, જુદા જુદા કવિએના લખેલા, કઈ અજ્ઞાત કવિએ સળંગ રીતે ગૂંચ્યા હતા અને તેમાં વિશ્વનાથ જનીનું મોસાળુ પણ આપેલું હતું. એ પુસ્તકનું કનૃત્વ વિશ્વનાથને આ પિત તું હતું તે બરાબર નહોતું.
-
-
-
છે. કસરતવા
:
व्यायन નારીનન્નશnત વિલાપોની ન
शन ।।१४५पसमा संसारमा नमानीनगन
बोलनकरवान सहाप्रपन्नासंसारील
:
નરસ મહેતાનાં આખ્યાનની હાથપ્રતનું એક મુઠ.
નરસેના જીવન પ્રસંગે જાણવાને આ કાવ્ય જેમ ઉોગી હતું તેમ પ્રાચીન સાહિત્યની દૃષ્ટિએ પણ તેનું મૂલ્ય હતું.
Page #83
--------------------------------------------------------------------------
________________
બીજું પુસ્તક પંદરમા સૈકાના ગુર્જર કાવ્ય સંગ્રહ એ નામનું હતું. એનું સંપાદન કાર્ય દી. બા. કેશવલાલભાઈએ કર્યું હતું. એમાંના કેટલાંક કાવ્યો રણમલ છંદ, વસન્તવિલાસ, સીતાહરણ વગેરેની મહત્તા પ્રતિ એમણે પ્રથમ ધ્યાન દોર્યું હતું અને જુની ગુજરાતીમાં એ કાવ્યો એમના હસ્ત, એક્ટિ થયાં, એ પ્રાચીન સાહિત્યના અભ્યાસની દૃષ્ટિએ યોગ્ય થયું છે અને એ વિષયના અભ્યાસીને તે બહુ મૂલ્યવાન જણાશે. માત્ર એક ઉણપ તેમાં રહી જવા પામી છે અને તે માર્ગદર્શક નેટસની અને કઠિન શબ્દના કોશની છે.
ભીમરચિત હરિલીલાની હચમત મૂળ કાવ્ય સં. ૧૫૪૦ માં રચાયાં પછી ત્રીસમા વર્ષે નલ થયેલી સોસાઈટીના સંગ્રહમાં હતી અને એ કાવ્ય બી. એ. ની પરીક્ષામાં અભ્યાસ માટે મુકરર પણ થયું હતું. ભાષાની દૃષ્ટિએ તેમ વિષય પર એનું પ્રકાશન અગત્યનું હતું • પર અમે જણાવ્યું છે કે શ્રીયુત અંબાલાલ જાનીને આપણા પ્રાચીન કાવ્ય સાહિત્યને અભ્યાસ બહુ સારે તેમાં વ્યાપક છે અને હરિ લીલા કપાદન કાર્ય એજ વિદ્વાનને સુપ્રત થયું હતું. એમણે એકલી ટેજ સારી રીતે સંશોધન કરીને સંતોષ માન્ય નથી પણ તેના અભ્યાસીને ઉપ થાય એવા મહત્વનાં માર્ગદર્શક ટીપણે પણ લંબાણથી નધિયા છે અને તેમાં ખાસ આદરણીય અંગ તે એ કાવ્યના અંગે એમણે
રાતમાં વષ્ણવ ધર્મના પ્રચાર વિષે ઐતિહાસિક ઉપોદઘાત લખ્યો છે, તે છે. પ્રાચીન કાવ્ય સાહિત્યને અને ગુજરાતમાં વૈષ્ણવ સંપ્રદાયને ઇતિહાસ જાણવા ઇચ્છનાર વાંચકે તે અવશ્ય વાંચવો જોઈએ; તે નિબંધ એ માહિતીપૂર્ણ અને વિદ્વતાભર્યો છે.
સોળમા સૈકાના કવિઓનાં આખ્યાનની સળંગ યાદી તૈયાર કરતાં તે બહુ મોટી થઈ ગઈ, અને પંદરમા સૈકાનાં કાવ્યોની પેઠે એક ગ્રંથમાં તેને સમાવેશ થઈ શકશે નહિ એમ લાગ્યું તે યાદી લક્ષપૂર્વક તપાસતાં એકજ વિષય પર જુદા જુદા કવિઓએ રચેલું કાવ્ય તુલનાત્મક અભ્યાસની દૃષ્ટિએ વધારે આકર્ષક થઈ પડશે એ ઉદેશથી ત્રણ કવિઓનું રચિત જાલંધર આખ્યાન એકજ સંગ્રહમાં સંપાદિત કરવાનો નિશ્ચય કર્યો અને એ યુગનું જેમનું જ્ઞાન બારીક તેમ બહેળું છે, એવા કવિ ભાલણના ખાસ અભ્યાસી શ્રીયુત રામલાલ મેદીને એ કાવ્યનું સંપાદન કામ સંપ્યું હતું. એ કાવ્યની ટેક્ષ્ય શ્રીયુત મોદીએ કાળજીપૂર્વક તૈયાર કરેલી છે, અને તે
Page #84
--------------------------------------------------------------------------
________________
અંબાલાલ બુલાખીરામ જાની
(. ૬૪)
રામલાલ ચુનીલાલ મેદી
Page #85
--------------------------------------------------------------------------
________________
૨ નું ?
હિમતલાલ ગણેશજી અંજારિયા
(પૃ. ૬ ૫),
જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ
Page #86
--------------------------------------------------------------------------
________________
૬૫
કાવ્યની ઐતિહાસિક પદ્ધતિએ સમાલોચના કરી એ આવૃત્તિનું મૂલ્ય બહુ વધાર્યું છે. એ સંપાદન કાર્યથી સતિષ પામીને આપણા એક પ્રતિકિત સારશ્રી બલવંતરાય ઠાકરે જે અભિપ્રાય આપે છે તે અહીં ઉતાર છે. બસ થશે –
તા .
કે
જ
તે
निगद्यावमथादसावबहिन्ष्टिामियावनणादायात પુરાના દિવાનાવાયોda :
કિરવ@gifણસમતાવાળા माहसन्नावानवजगामयचनजानाजानातिविकश्वनःमानवकाधारणमा टाढामावावस्फ
दसुकरवीवासिारवामिवलासरामावनवाचनिपमहपमपाडाबा
વસંતવિલાસનું એક પણ
છે.
હ ો
_
જ
ની
Page #87
--------------------------------------------------------------------------
________________
“રા. રા. રામલાલ મેાદીએ બહુજ સારા અભ્યાસ કરીને આ પુસ્તક તૈયાર કર્યું છે. પ્રતાના સંગ્રહ અને પાઠભેદેાની નોંધ અને કવિઓની હકીકત વગેરેનું એમનું લખાણુ આજ લગીના ગુજરાતના વિદ્વાનેએ એવા વિષય ઉપર કરેલાં લખાણામાં ઉત્તમ પ્રતિનું લાગે છે અને તેમાં વિષ્ણુદાસ વિષે એમણે કરેલી ચર્ચા ઉપરથી એ કવિ પ્રથમ પહેલીવાર ગુજરાતીના શોધક વિદ્રાનાનું પુરેપુરૂં ધ્યાન ખેચવા સમર્થ થઈ જશે એવી આશા રાખું છું. સાસાટીદ્વારા પ્રકટ થતા સંશોધિત સાહિત્યમાં આ પુસ્તક જરૂર ઉંચુ` સ્થાન લેશે.'',
નિડયાદનવાસી રત્નદાસ નામના કવિએ હરિશ્ચંદ્રાખ્યાન નામનું કાવ્ય લખેલું છે અને તે છપા યું હતું. પ્રેમાનંદનાં જીવન વિષે એ કાવ્યમાંથી કેટલીક કિંમતી માહિતી પ્રાપ્ત થાય છે, તે કારણે દી. ખા. કેશવલાલભાઈને તેનુ પુનઃપ્રકાશન જરૂરનું જણાયું અને તેના સપાદન પાછળ ભારે જહેમત ઉઠાવીને એની શુદ્ધ પ્રત એમણે તૈયારી કરી આપી, તે સાસાટીએ છપાવી હતી; પણ એ પ્રકાશનનું મહત્ત્વ તેમાં પ્રકાશના પરમાણું ” એ શીક હેઠળ સોંપાદકે જે વિચારણીય પ્રસ્તાવના લખેલી છે, તેમાં રહેલું છે, અને પ્રેમાનંદના અભ્યાસીને તે વિશેષ ઉપયેગી થશે.
66
ગુજરાતના છેલ્લા કવિ-પ્રાચીનેામાં દયારામ છે; અને ગુજરાતી જનતામાં તેની લેાકપ્રિયતા હજી કાયમ છે. ગુજરાતીમાં વલ્લભી સંપ્રદાયનું વૈષ્ણુવી સાહિત્ય ઉતારવાના કાઈ ગુજરાતી કવિએ પ્રયત્ન કર્યાં હોય તેમાં અગ્રસ્થાને કવિ દયારામ ખીરાજે છે, અને વલ્લભ સંપ્રદાયના સિદ્ધાંતાનુ પદ્ધતિસર નિરૂપણ એમનાં ‘રસિક વલ્લભ' કાવ્યમાં મળી આવે છે એ પુસ્તક એમ. એ., ની પરીક્ષામાં પ્રથમ વંચાતું હતું, અને પરીક્ષક તરીકે ગેાવનરામભાઇનું એ પ્રતિ લક્ષ જતાં એમણે દયારામને અક્ષરદેહ ' એ નામક એક વિદ્વત્તાપૂર્ણ નિબંધ એ કાવ્ય પર લખ્યા હતા.
‘રસિક વલ્લભ ’એ કાવ્ય પ્રાચીન કાવ્યમાળામાં પ્રસિદ્ધ થયું હતું પણ તેની પ્રતા મળતી નહેાતી. કવિની પ્રતપરથી એમના કાઇ શિષ્યે નકલ કરેલી પ્રત પ્રસંગવશાત્ દી. બા. કેશવલાલના જોવામાં આવી. દી. બા. કેશવલાલભાઇના યારામ વિષેના અભ્યાસ કેટલા ઉંડા છે તે એમણે મુંબઇમાં શ્રી ફાસ સભાના આશ્રય નીચે કવિ દયારામ વિષે જે વ્યાખ્યાન આપ્યું હતું તે વાંચતા
“ નલધર આખ્યાન-પૃ. ૨.
Page #88
--------------------------------------------------------------------------
________________
માલુમ પડશે. એમની સૂચનાથી રસિકવલ્લભનું નવેસર સંપાદન કરાવવાનું અને તે કોમ વૈષ્ણવી વલ્લભ સંપ્રદાય સાહિત્યની ખાસ અભ્યાસી અને પ્રખર વિદ્રાન પ્રો. જેઠાલાલ ગોવર્ધનદાસ શાહને આપવાનો નિર્ણય થયે
राजासायात्रामानुजेकोसोष्ट निरनेवलीनागिन्तवा विज्ञानाध्येतेनाधारगजेनरगो यसानलेतिहनायोवधामा बेरंकरजोडावानवाजाला अन्तरघुनाथा॥ ॥ईविमाना संघरनुसाझानसमामा ब॥२२ ॥ प्रोसंवर विनायवेत्रवदिषवाहल. करेगग्रंथसंहरामिछात्रा उडानगड.
જાલંધર આખ્યાનનું છેલ્લું પૃષ્ટ.
Page #89
--------------------------------------------------------------------------
________________
એમણે તે કાર્ય બહુ ઉત્સાહથી સ્વીકાર્યું અને કવિ દયારામ વિષે એ આવૃત્તિમાં લંબાણથી એક લેખ લખીને એ પુરતકના અભ્યાસીને મદદગાર થઈ પડે એવી પુષ્કળ વાંચન સામગ્રી એમણે પૂરી પાડેલી છે; તે બદલ સંપાદકને ખરેખર ધન્યવાદ ઘટે છે.
ગુજરાતી પ્રાચીન કવિઓમાં અખાનું નામ જેમ જાણીતું તેમ મોખરે છે; પણ એની કવિતાના વિષયની કઠિનતાને લઈને અને અજ્ઞાન લહીએએ ઉતારેલી ભ્રષ્ટ પ્રતેનાં કારણે એ કવિતા સમજવાનું અઘરું થઈ પડે છે, અને તેથી ઘણું વાચકે તેનું વાચન અધવચ મૂકી દે છે.
* આ અડચણ ટાળવાને, અને કેશવલાલભાઈ, ગુજરાતીના અધ્યાપક તરીકે કોલેજમાં એજ વિષયને શિખવતા હતા તેથી પણ, અખાના જાણીતા કાવ્યોનો સંગ્રહ, દી. બા. નર્મદાશંકરભાઈ-જેઓ વેદાંતના વિષયમાં પારંગત છે, અને ડાક સમય પર એમણે અખા વિષે કમળાશંકર સ્મારક વ્યાખ્યાન સુરતમાં આપ્યું હતું,-એમને એડીટ કરી આપવા જણાવવામાં આવ્યું અને એ વિષયના પ્રેમથી ખેંચાઈને, અન્ય પ્રવૃત્તિઓમાં ખૂબ દબાયેલા હોવા છતાં, તે એમણે સ્વીકાર્યું હતું.
એ આવૃત્તિ સર્વ રીતે સરસ જણાઈ છે.
અખાનું ઘણું સાહિત્ય અપ્રસિદ્ધ જંબુસર પાસે આવેલા કહાવાના મઠમાં પેટીમાં પડી રહેલું છે, એવી માહિતી મળતાં સોસાઈટીએ જાણીતા સાહિત્યકાર અને કવિ શ્રીયુત સાગર દ્વારા એ સંગ્રહ મેળવીને તેનું સંપાદન કાર્ય એમને જ સોંપ્યું હતું, અને એ સંગ્રહ અખાકૃત “અપ્રસિદ્ધ અક્ષય વાણ” એ નામથી પ્રકટ થયેલ છે.
અખાના અભ્યાસીને તે પુસ્તક જરૂર સંતોષ આપશે; વળી અખાની અપ્રસિદ્ધ સાખીઓનું ત્રીજું પુસ્તક તૈયાર કરાવવાની તજવીજ ચાલુ છે.
અત્યાર આગમચ જે પ્રાચીન કાવ્ય ગ્રંથ પ્રકટ થઈ ગયા છે, તેની ઉપર નેંધ કરી છે, પણ અન્ય કાવ્યો જેનું સંપાદન કાર્ય સોંપાઈ ગયું છે, અને જેમાંના કેટલાકની સાફ પ્રેસ કોપી સોસાઈટી પાસે આવી ગયેલી છે, તેને પણ અત્રે ઉલ્લેખ કરવો ઘટે છે.
ઓખાહરણ–પ્રેમાનંદ, નાકર, વિષ્ણુદાસ અને કહાનનું રચેલુંકાવ્ય છે. ગજેન્દ્રશંકર પંડયાએ સંશોધિત કરી આપ્યું છે અને એ ધોરણે સગાળશા આખ્યાનદશ કવિઓની કૃતિઓને સંગ્રહ સુરતની
Page #90
--------------------------------------------------------------------------
________________
સાર્વજનિક કોલેજના એક અધ્યાપક શ્રીયુત વૃજરાય મુકુંદરાય દેસાઇ એ તૈયાર કર્યું છે, અને તે એક ઉત્તમ કાવ્ય પુસ્તક થઈ પડે તો અમે નવાઈ પામીશું નહિ. સગાળશાની વસ્તુ બહુ પ્રાચીન છે અને તેને પ્રચાર ઘણા પ્રાંતમાં જોવામાં આવે છે. લેખકે એ વિષયને લગતી ઘણી ઘણી માહિતી, જુદા જુદા સ્થળોએ તપાસ કરીને મેળવી છે; સ્વર્ગથ એચ. આર. સ્કર્ટ
नवनापंवत्रावासावलीउवासनिकएकत्रीसंता तरबारमशानदामनायागावखरमर्शदशलीलान करघासामध्यात्रिाणशतएकत्रीयानीमनगा नामसविदारानुक्रमणीरमणायनपारब्रासत प्रसादिकरीकीधीकलामताप्पाहण्याकाविनामन तस्पारभणीकताबाह्मणानाप्रमादनाजीमना नाका योनिश्रीदरिलीलासभातगा छात्रयकलागी
धन्यानीनगतिविचारानजवचननानावचित्रामालक. लाधिारकरावाकथापवित्रपदाधन्यतययप नाराजीधरेएणयमाराितीणीवाणीइमतञ्चशनाम
राशिधपतनपश्यनकतारथत्तपत्रदानायागकरी उनममानवीनण्यामाइनतरीधन्यतेरततयुगिधा नित्रेतायागाधजतारामाहापारटजाकरतानापाव उलटामधन्यतण्श्नागतादतसदागाव्यदाटणगाना कलियुगियाकल्लम्बरश्नामलेरंतधन्यतया इतिश्री मंदाविमुप्रीताखा संचनियधवर्षत्रामाख्यपि सामालिस्टिाचारस्वा कल्याणाम।
SELEME
ભીમકૃત હરિલીલાનું છેકેલું પૃષ્ટ,
Page #91
--------------------------------------------------------------------------
________________
સગાળશા આખ્યાનને એક ઉત્તમ કાવ્ય ગણાવ્યું હતું; અને બાઈબલના જેબની પેઠે સગાળશા શેઠની કસણું–તાવણી ગમે તેવા સખત હૃદયને પણ પિગળાવે એવી છે. આ પુસ્તક ચાલુ વર્ષમાં બહાર પડનાર છે.
આ સિવાય રત્નેશ્વરકૃત ભાગવતના ત્રણ સ્કંધ, જેની પ્રત ઉપલબ્ધ છે, તેનું એડિટીંગ કામ એ વિષયના રસિયા અને પરમ વૈષ્ણવ શ્રીયુત કેશવરામ કાશીરામ શાસ્ત્રીએ હાથ ધર્યું છે. મહાભારતનું આદિપર્વનું પુસ્તક એમણે એડિટ કરેલું જેમણે જોયું હશે તેઓ એમનાં આ કાર્યથી બહુ પ્રસન્ન થશે. નવા લેખોમાં એમણે એમની કાર્યશક્તિ અને બુદ્ધિથી ઉંચું સ્થાન મેળવેલું છે, એમ કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે.
એજ પ્રમાણે શ્રીયુત ભોગીલાલ જયચંદ સાંડેસરાએ ૧૫ મા, ૧૬ મા અને ૧૭મા સૈકાનાં પ્રાચીન કાવ્યની ફુલગુંથણ કરી આપવાનું જણાવ્યું છે. એ ભાઈ હજુ વિદ્યાર્થી અવસ્થામાં છે, મેટ્રિક્યુલેશનના વર્ગમાં અભ્યાસ કરે છે, પણ એમનું આપણા પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસનું જ્ઞાન કેઈ સારા વિદ્વાનને માનાસ્પદ થઈ પડે એવા ઉંચા પ્રકારનું છે. એમની પાસેથી કેટલીક માહિતી મેળવવાની બાકી છે, તે મળ્યા બાદ સાઈટી તે સંગ્રહ વિષે છેવટને નિર્ણય કરશે.
અંતમાં “આપણું કવિતા સમૃદ્ધિ” એ નામને અર્વાચીન કવિતાને એક સંગ્રહ સંસાઈટીએ છપાવેલ છે અને એ વિષયમાં તે નવીન ભાત પાડે છે. એ વિષે વધુ વિવેચન નહિ કરતાં, તેના સંપાદકના જ શબ્દ અમે રજુ કરીશું–
વિ. સં. ૧૯૦૧ થી આજ સુધીના સાડાઆઠ દાયકાના લાંબા અરસા માટે સાધારણ કદની ચોપડીમાં કવિતા સંગ્રહ કરે, દરેક કૃતિનું સાથે વિવરણ પણ આપવું, અંગત રૂચિ અરૂચિને અલગ રાખી કૃતિના ગુણ દેવ સમજાય એમ સકારણું વિવરણ લખવું, વાદાવાદી બનતા લગી તને પણ મત દેવામાં તે ખેંચાવું નહિ, ગેળ મેળ પણ ન લખવું, અને મત કરતાં તેનાં કારણોને મુખ્ય ગણવાં, અલંકાર, સરખામણીએ તથા તે માટે ઉતારા, શબ્દ વ્યુત્પત્તિ, કવિનાં સામાન્ય લક્ષણે, વગેરે વિષયોથી ન લલચાતાં પડીના કદની મર્યાદાઓને વળગી રહેવું, કૃતિને અને તેને અર્થને જ પ્રધાન ગણવા–આવાં આવાં લક્ષણવાળો ઉદ્દેશ જામતાંજ આ ચોપડીની સંકલનામાં કેટલાક ધરણેને દઢતાથી પાળવાનું પ્રાપ્ત થયું.”x xx
Page #92
--------------------------------------------------------------------------
________________
કવિતા કલાની જે ભાવના વિવિધ દાખલા દલીલે સાથે ગુજરાતના કવિતાભાગી વર્ગમાં ફેલાવવાના હેતુથી આ ચોપડી યોજી છે, તે ભાવનાને સત્વર વિજય થાઓ !”
કવિતા ત
ગુર્જર કવિ રતનદાસના
ર
સુવિચાર
મંડલ,
સન ૧૮૧
સં''
:
- કીમત : આન(શર્વ હક થી )
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬
મહિલા મિત્ર મારો આદર્શ એ છે કે સ્ત્રીઓ ભલે પિતાના હિત માટે સ્વતંત્ર રીતે વિચાર કરે, પણ તે વિચારોને કાર્યમાં મૂકવા પુરુષો સાથે હિંમતથી સહકાર કરે તે બંનેને સુખમાં ઘણું વધારો થાય અને મનુષ્ય સમાજ વધારે બળવાન અને તંદુરસ્ત થઈ શકે. ”
મહારાણી ચીમનાબાઈ ગાયકવાડ સ્ત્રી કેળવણી પ્રત્યે સોસાઈટીના સંચાલકે શરૂઆતથી ધ્યાન આપતા આવ્યા છે. સોસાઈટી સ્થપાઈ કે તુરત જ પહેલવહેલું કાર્ય કરા કરી એની ખાનગી શાળાને વહિવટ તેના પિતાના હાથમાં લેવાનું કહ્યું હતું. શહેરમાં પ્રથમ કન્યાશાળા કાઢવાને યશ સેસાઇટીને છે અને સોસાઈટીના સંસ્થાપક ફૈબસ સાહેબની પ્રેરણા અને પ્રોત્સાહનથી રાબ. મગનભાઈ કન્યાશાળા નિકળી હતી તેને ઉલ્લેખ બીજા વિભાગમાં કરવામાં આવેલ છે, તેમ તેમાં જણાવેલું છે કે બીજી બે શહેરની જાણીતી કન્યાશાળાએ રણછેડલાલ છોટાલાલ ખાડીયા કન્યાશાળા અને સા. દિવાળીબાઈ કન્યાશાળાનાં ફંડ અને વહિવટ સોસાઈટી પાસે છે અને તે બંને સંસ્થાના મુખ્ય સંચાલક અને ઍન. સેક્રેટરી લેડી વિદ્યાબહેન નીલકંઠ છે, જેમની પાસે રા. બા. મગનભાઈ કન્યાશાળાને (હાલનાં એ.વી. સ્કુલ) ચાર્જ પણ છે.
સેસાઇટીએ માત્ર કન્યાશાળાઓને વહિવટ કરીને સંતોષ માને નથી. સ્ત્રી ઉપયોગી વાચન સાહિત્ય પુરું પાડવા તેને ૮ ટ્રસ્ટ ફંડે આશરે રૂ.૨૦૦૦૦નાં મળેલાં છે, જેનાં વ્યાજમાંથી વખતેવખત વિધવિધ વિષયેપર પુસ્તકે છપાવવામાં આવે છે, અને તે ઉપયોગી સ્ત્રી વાંચન પુરું પાડે છે. તે સિવાય તેના હસ્તક સ. લક્ષ્મીબાઈ સ્ત્રી પુસ્તકાલય છે, તેમાંથી પુસ્તકે સ્ત્રીઓને છૂટથી વાંચવા અપાય છે અને છોકરીઓને ઈનામે અને સ્કોલરશિપ આપવાનાં ટ્રસ્ટ ફંડે તે તેને મોટી સંખ્યામાં મળેલાં છે. -
પરંતુ સેસાઇટીને કાર્યવાહકને સ્ત્રી કેળવણીનું કામ કરતા માલુમ પડયું કે હિન્દુ બાળાઓ સમાજ બંધનને કારણે બાર તેર વર્ષની વયે પહોંચતા શાળાને અભ્યાસ છોડી દે છે. એવી બાળાઓ વધુ અભ્યાસ
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાબહેન નીલકંઠ
સૌ. શારદાબહેન મહેતા
મહિલામિત્ર’ વર્ષ ૧થી૪ સુધીનાં સંપાદક
(પૃ ૭૨ )
VUMAR PRINTERY, AHMEDABAD
Page #95
--------------------------------------------------------------------------
________________
સૌ. સરેાજિની મહેતા
***
‘મહિલામિત્ર' પુસ્તક પનોં સંપાદકો (પૃ. ૭૩)
સૌ. સૌદામિની મહેતા
Page #96
--------------------------------------------------------------------------
________________
* * મુમકા
આ મહિલા મિત્ર
મહિલા મિત્ર.
{
$2
, 2
t-3 કે તે, મન ૧:૨૧,
fક ? હું',
ST
િવર્ષ વીતુ
સન ૧૯૨૫ -
ST
માટે
મેં. લi મમાઇ નીલકટ, બી . ૨ શારદા મ તા. એ.
મહિલા મિત્રમં પ્રથમ ત્રણ અંકનાં કવર ચિત્ર
Page #97
--------------------------------------------------------------------------
________________
કરી શકે અને તેમનું જ્ઞાન વધે એ આશયથી સોસાઇટીએ સન ૧૯૦૦ માં સ્ત્રી કેળવણીની પરીક્ષા લેવાની યોજના ઘડી હતી અને તેને સવિસ્તર વૃત્તાંત સંસાઈટીના ઇતિહાસ વિભાગ ૨ માં આપેલ છે.
તે પછી સ્ત્રી કેળવણીને બહોળો પ્રચાર થયો છે અને ઘણું બાળાઓ હેટી ઉમ્મર સુધી શાળા પાઠશાળામાં અભ્યાસ કરે છે.
સાઈટીના સંચાલકેએ પાછળથી જોયું કે ઉપરોક્ત સ્ત્રી શિક્ષણ પરીક્ષા આપવા સારૂ બહુધા શાળાઓ અને ટ્રેનિંગ કૉલેજની બાળાઓ અને શિક્ષિકાઓજ આવે છે, જે તેને ખરે આશય નહ; એટલું જ નહિ પણ તેને લાભ ઘણુંખરું અમદાવાદની સ્ત્રીઓ લેતા હતી.
આ બે કારણે સોસાઈટીના કાર્યકર્તાઓએ ચાલુ રૂઢિમાં થોડોક ફેરફાર કરવાનું યોગ્ય વિચાર્યું. પ્રથમ તે એ પરીક્ષામાં ગુજરાતના બીજા ભાગની સ્ત્રીઓ સહેલાઈથી બેસી શકે તે સારૂ જુદા જુદા અને મુખ્ય શહેરમાં તે પરીક્ષા લેવાની તજવીજ કરી; પણ તે અખતરે ફતેહમંદ નિવડ્યો નહિ.
કાર્યવાહકોએ જોયું કે તે કાર્ય પાછળ આશરે રૂ.૩૦૦) થી રૂ. ૫૦૦) ખર્ચાય છે અને તેને ઉપયોગ બને લાભ જેવી રીતે લેવા જોઈએ તેવી રીતે વ્યવહારમાં જોવામાં આવતું નથી.
સોસાઈટી સાહિત્ય અને કેળવણીની પેઠે જ્ઞાન પ્રચારની સંસ્થા છે; જે તે સ્ત્રી ઉપગી વાચન, જમાનાને અનુકૂળ, પૂરું પાડવા ગોઠવણ કરે તે તે વધારે લાભદાયી થવા સંભવ છે, એ સામાન્ય અભિપ્રાય માલુમ પડ્યો.
તે પરથી સોસાઈટીએ સ્ત્રી વાચન માટે વ્યવહારૂ યોજના ઘડી કાઢવા એક પેટા-કમિટી નીમી તેની પાસે રીપેર્ટ માગે; તે રીપેર્ટ પરિશિષ્ટમાં આપ્યો છે.
સદરહુ કમિટીની ભલામણ પરથી “મહિલા મિત્ર” નામનું એક વાર્ષિક પુસ્તક કાઢવાનું નક્કી થયું અને તે પુસ્તક સંપાદન કરવાનું કાર્ય ગુજરાતની બે અગ્રગણ્ય સન્નારીઓ લેડી વિદ્યાબહેન અને શ્રીમતી. શારદા બહેન મહેતાને સોંપવા નિર્ણય થયો અને તે કાર્ય તેમણે ખુશીથી સ્વીકાર્યું હતું.
• જુઓ ગુ. વ. સંસાઈટીને ઈતિહાસ, ભા. ૧, પૃ. ૧૪૧
Page #98
--------------------------------------------------------------------------
________________
મહિલા મિત્ર” વાર્ષિકના ચાર પુસ્તકે એમના તંત્રીપદ હેઠળ પ્રગટ થયાં હતાં પરંતુ કોટુંબિક જવાબદારીઓ સાથે જાહેર પ્રવૃત્તિઓમાં એમને વધુ ને વધુ રોકાણ થતું હતું અને તેના કામને જે પણ વધતું જ હતું તેથી “મહિલા મિત્ર” ના સંપાદનમાં વારંવાર વિલંબ થતું હતું. એવી
અનિયમિતતા જાહેર કાર્યમાં ન થવી જોઈએ એવી માન્યતાથી તેઓએ કમિટીને તંત્રી પદમાં ફેરફાર કરવાનું જણાવ્યું. તે પરથી સંસાઈટીએ એમની સલાહ લઈને સર રમણભાઈ અને લેડી વિદ્યાન્હનની બે સુસંસ્કારી ગ્રેજ્યુએટ પુત્રીઓ શ્રીમતી સરોજિની બહેન મહેતા, એમ. એ; અને શ્રીમતી સૈદામિનીબહેન મહેતા, બી. એ., ને તે કાર્ય સુપ્રત કર્યું પણ તે બંને બહેને દૂરના સ્થળે અને એક બીજાથી અલગ રહેતા હતાં અને દેશમાં એવામાં રાજકીય હિલચાલે બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને તે માટે લેખો વગેરે મેળવવામાં બહુ મહેનત પડતી હતી; એ સંજોગોમાં એક જ પુસ્તક તેઓ સંપાદન કરી શક્યાં હતાં. પછીથી એ પ્રવૃત્તિ મંદ પડી હતી. તેનું પ્રકાશન કાર્ય હાલમાં અટકી પડ્યું છે; પણ એ પ્રવૃત્તિને ચાલુ રાખવા સોસાઈટી ઈતિજાર છે અને તે સારૂ પ્રયત્ન પણ જારી છે.
એ પુસ્તકનું પ્રકાશન બે ત્રણ કારણે ઉપકારક હતું; એક તે તે સ્ત્રી ઉપયોગી વાચન પૂરું પાડતું હતું; બીજું તેના સંપાદક સ્ત્રીઓ હતી અને ત્રીજું એમાં સ્ત્રીઓનું દૃષ્ટિબિન્દુ બરોબર રજુ થયું હતું અને તે જરૂરનું હતું.
મહિલા મિત્ર ના પહેલા પુસ્તકમાં જ તંત્રી બહેનોએ સ્ત્રી શિક્ષણના પ્રશ્ન પર ભાર મૂકતા તેમાં સ્ત્રીનું દૃષ્ટિબિન્દુ રજુ કરવાને એમને આશય દર્શાવ્યો હતે. અત્યાર સુધી સ્ત્રી શિક્ષણનાજ એકલા નહિ પણ સમસ્ત
સ્ત્રી જીવનને લગતાં સઘળા પ્રશ્નો પુષોએ જ વિચાર્યા છે અને તેના નિર્ણય કરેલા છે. તેથી સ્ત્રી વર્ગને અન્યાય પણ થયેલ છે. એ સ્થિતિમાં ફેરફાર આવશ્યક હતું અને તે દિશામાં એ બહેનને પ્રયાસ હતે.
એ પુસ્તકની પ્રસ્તાવનામાં જ તેમણે લખ્યું હતું કે,
સ્ત્રીશિક્ષણ અને સ્ત્રીઓને લગતા તમામ વિચારમાં એક સિદ્ધાંત જાણે સ્વતસિબ્ધ હોય એમ સ્વીકારી લેવામાં આવેલ જ્યાં ત્યાં જોવામાં આવે છે. તે એ છે કે ઈશ્વર સ્ત્રીને પુરૂષના સુખને માટે ઉત્પન્ન કરે છે. માત્ર આ પત્રમાં લેખકોને ઉદ્દેશીને આ કહેવું નથી. એકંદરે જ્યાં ત્યાં સ્ત્રી
Page #99
--------------------------------------------------------------------------
________________
}
સબંધી ચર્ચા અગર વિચાર થાય છે ત્યાં એ વાત તે તે વિચારના પાયા રૂપજ હોય છે. અલબત્ત, સ્ત્રીની ફરજ પોતાના કુટુંબીઓને સુખરૂપ થવાની હોય છે તે કાઇ ના પાડતું જ નથી. પણ સ્ત્રી એક મનુષ્ય છે, તેનું વ્યક્તિત્વ છે, જેમ પુરુષને સુખની અભિલાષા છે તેમ સ્ત્રીને પણ હેાય જ એ વાતની વિસ્મૃતિ થતી જણાય છે. માનવ સૃષ્ટિમાં પુરુષ તે પ્રધાન અને સ્ત્રી તે ગાણુ એ માન્યતા સામાન્ય રીતે એટલી દૃઢ થઇ ગઈ છે કે તેમાં કાંઇ અયેાગ્ય હાય એવું પુરુષોને તે શું પણ સ્ત્રીઓને પણ લાગતું નથી. સ્ત્રી શિક્ષણની યાજનામાં માત્ર એટલુંજ હોય છે કે સ્ત્રીઓને કુટુંબજીવનને યોગ્ય બનવા સાધનભૂત શિક્ષણ ોષએ તેા પણ ઠીક. પર ંતુ પુરૂષના ઉત્તમ સુખ સાધનરૂપ તે કેમ બને એ લક્ષ્યબિન્દુ એક ંદરે અગ્રસ્થાને હોય છે અને એ લક્ષ્યબિન્દુ સમક્ષ રાખવાથી જ સ્ત્રીકેળવણીની ઘટનાએ સંકુચિત અને અનુદાર થાય છે.
પુરુષને પ્રભુએ શ્રેષ્ઠ સરજાવ્યેા છે અને સ્ત્રીએ તે। પુરૂષો સુખ સગવડમાં રહી શકે માટે જીવન ધારણ કરે છે એ ભાવના કાંઇ આ દેશમાંજ છે એમ નથી. આખા જગતમાં સર્વ દેશેામાં, કાઇમાં થોડે તા કાઈમાં ઘણે અંશે એ માન્યતા ચાલતી આવેલી છે. સ્ત્રીઓમાં અજ્ઞાન વિશેષ ત્યાં તેમની વિશેષ અધમ દશા. બાકી પુરુષ કરતાં સ્ત્રી ઉતરતા આત્મા છે એમ પ્રત્યક્ષ અથવા પરાક્ષ રીતે દરેક દેશમાં મનાય છે. શરીર અલમાં પુરુષ ચઢીઆતા છે અને સ્ત્રી જીવનનાં કુદરતી કબ્યા સ્ત્રીઓને છે તેટલા પરથી માનિસક અને આત્માના વિકાસમાં તે ઉતરતી છે એમ માની લેવામાં આવ્યું છે અને સંસારની ધટના એ શરીર બલ પર રચાઈ છે, તેથીજ સ્ત્રીનુ સ્થાન ગણ મનાયું છે. સ્ત્રીઓમાં જ્ઞાનને પ્રસાર થાય તાજ તે પોતાનુ યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકે અને જનસમાજમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે.”
પ્રસિદ્ધ થાઓ અને તે સ્ત્રી ન્હેનેાના વનના પ્રશ્નમાં રસ લેતા સા
એ પ્રકાશન પુનઃ અને સત્વર હસ્તે, એવી અમારી ઇચ્છા સાથે, સ્ત્રી કોઇ સંમત થશે.
Page #100
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨
સ્ત્રી શિક્ષણ અભ્યાસક્રમ વિષે વિચાર કરવા માટે નિમાયેલી
કમિટીને રિપિટ સ્ત્રી શિક્ષણ અભ્યાસક્રમ વિષે વિચાર કરવા નિમાયેલી કમિટીની એક સભા તા. ૮ મી સપ્ટેમ્બર ૧૯૨૦ ને બુધવારને રોજ સાંજના પા વાગે સોસાઈટીની ઑફિસમાં મળી હતી, તે વખતે નીચેના સભાસદ હાજર હતા અને નીચે પ્રમાણે ભલામણ કરવા ઠરાવ થયો હતે.
હાજર (૧) રા. બા, રમણભાઈ મહીપતરામ નીલકંઠ (૨) મી. કે. એ, બાલા
(૩) મીસીસ શારદા સુમત મહેતા રા, બા. રમણભાઇને પ્રમુખપદ આપવામાં આવ્યું હતું.
સોસાઈટીએ સ્ત્રી કેળવણી, સ્ત્રીઓના શિક્ષણ માટે ભાષણ અને પરીક્ષાઓની યોજનાઓ દાખલ કરી કેટલું વહેવારૂ કાર્ય તે દિશામાં કરેલું છે અને તે પ્રયાસ બહુધા ફતેહમંદ નિવડ્યો હતે પણ શાળામાં શિખતી છોકરીઓ અગર ઘેર અભ્યાસ કરતી સ્ત્રીઓ તરફથી આવી પરીક્ષા માટેની ઉમેદવારી હવે ઘણુ ઘટી ગઈ છે તેથી આ પરીક્ષા ચાલુ રાખવાની જરૂર નથી, એમ આ કમિટીને લાગે છે. પણ સ્ત્રી કેળવણીની અભિવૃદ્ધિ માટે નવીન માર્ગ ગ્રહણ કરવાનું કમિટીને ગ્ય જણાય છે.
અઢીસે સ્ત્રીઓ આ સંસાઈટીની લાઈફ મેમ્બર છે અને ખાસ સ્ત્રી ઉપયોગી વાચનની તેમના તરફથી ઈચ્છા દર્શાવવામાં આવે છે તેમજ સામાન્ય સ્ત્રીઓ વાંચી શકે એવું ઉપયોગી ઉંચા પ્રકારનું સાહિત્ય પુરૂ પાડવાની જરૂર છે.
તે હેતુથી “મહિલા મિત્ર' એ નામથી વિધવિધ વિષયનું એક વાર્ષિક Annual પુસ્તક આશરે ૧૫ થી ૨૦૦ પાનાનું તે સચિત્ર તૈયાર કરાવી સેસાઇટી તરફથી પ્રસિદ્ધ કરવું અને તે મેમ્બરને અને બુદ્ધિપ્રકાશના ગ્રાહકોને બક્ષીસ આપવું, એવી આ કમિટી ભલામણ કરે છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
આવું વાર્ષિક પુસ્તક પ્રસિદ્ધ કર્યાથી તેને બહેળો લાભ લેવાશે અને સ્ત્રીઓ માટે સારું સાહિત્ય ઉત્પન્ન થશે. તા. ૯ મી સપ્ટેમ્બર ૧૯૨૦. (સહી) રમણભાઈ મહીપતરામ નીલકંઠ
પ્રમુખ મહિલામિત્ર-વાર્ષિક
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી,
અમદાવાદ, તા. જાન્યુઆરી ૧૯૨૧. મહેરબાન સાહેબ,
વિશેષ વિનંતિ કે, આવતા વર્ષમાં (સને ૧૯૨૧) સાઈટી તરફથી મહિલા મિત્ર” એ નામથી એક સચિત્ર વાર્ષિક (Annual) પુસ્તક અમારી દેખરેખ અને તંત્રીપદ નીચે કાઢવા વ્યવસ્થા થએલી છે. તેમાં સ્ત્રીઓને લગતા, સ્ત્રીકેળવણું અને સ્ત્રી જીવનને ઉન્નત અને સુખી કરે એવા ઉંચી કોટિના અને વિચારપૂર્ણ લેખો રજુ કરવા તેમજ સ્ત્રી ઉપયોગી સંસ્થાઓ, મંડળ, માસિક અને પુસ્તકે, સ્ત્રી કેળવણીના આંકડા અને કન્યાશાળાઓ વગેરે બાબતોને લગતી માહિતીને સમાવેશ કરવા ધાયું છે.
વાતે આપને વિનંતિ કરવાની કે સ્ત્રી કેળવણી અને સ્ત્રી જીવનને લગતા એકાદ વિષય ઉપર આપ લેખ લખી આપવા કૃપા કરશે અને આ સંબંધમાં જે કાંઈ ઉપયોગી સૂચના કરવી જરૂરની જણાય તે લખી જણાવવા તસ્દી લેશે.
આપ ક્યા વિષય ઉપર ખ લખી આપશો અને તે કેટલી મુદતમાં લખી મોકલી શકશે તે જણાવી અમને આભારી કરશે.
આ સંબંધી સર્વ પત્રવ્યવહાર ગુ. વ. સે સાઇટીની ઓફીસને સરનામે કરશે.
સિ. વિદ્યા રમણભાઈ સિ. શારદા સુમંત મહેતા
સંપાદક, મહિલા મિત્ર.
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭
ધર્મ અને તત્વજ્ઞાનનાં પુસ્તક “Religion is a challange to the world of power by that of spirit. It is a summons to man to adventure, and experiment."
Sir Radhakrishna. ( East and West in Reigion, p 114) આજે આપણને જુદા જુદા ધર્મો વચ્ચે વિખવાદ ઓછો થયલે માલુમ પડે છે અને એક બીજા ધર્મો વચ્ચે સહિષ્ણુતા વધી છે અને પરસ્પર સમભાવ અને ઉદારતાથી જોવાય છે; પરંતુ જુદા જુદા ધર્મો વચ્ચે મત મતાંતર અને ઝગડા થતા પરાપૂર્વથી ચાલતા આવે છે. ધર્મ એ એ વિષય છે કે જેમાં એક બીજા વિરોધી ધર્મવાળાઓને ઉશ્કેરાઈ જતાં વાર લાગતી નથી; અને ધર્મનું ઝનુન જાગે, તીવ્ર બને, ત્યારે મારામારી અને લડાઈના બનાવે અનેક પ્રસંગે અને સ્થળે થયેલા સેના જાણવામાં છે.
એવો એક કડવો પ્રસંગ સાઈટીના ઇતિહાસમાં પણ મળી આવે છે.
સન ૧૯૦૫ માં “બુદ્ધિપ્રકાશ” માં શ્રીયુત શંભુપ્રસાદ શિવપ્રસાદ મહેતાએ તાબુત વિષે એક લેખ લખ્યો હતે. ઈસ્લામ ધર્મની પુરી માહિતીના અભાવે અને કાંઈક અજ્ઞાનતાને લઈને એમણે તાબુત વિષે ભૂલભરેલી માહિતી આપી હતી, તે મુસ્લિમ બંધુઓને ગુસ્સાનું કારણ થઈ પડયું; અને તેઓ રોષમાં ને રોપમાં સીધા સેટાઈટીના ના સેક્રેટરી લાલશંકરભાઈના બંગલે નદી પાર પહોંચી ગયા. લાલશંકરભાઈ સોસાઈટીની પેઠે અમદાવાદ અંજુમને ઇસ્લામ સંસ્થાના પણ ન. સેક્રેટરી હતા અને મુસ્લિમ બંધુઓના હિત અને કેળવણી અર્થે સતત પ્રયત્ન કરતા હતા. તેમ છતાં તેમના મનનું સમાધાન કરતાં તેમને બહુ તકલીફ પડી હતી અને એ વિફરેલા મામલાને એમણે કુનેહથી સમાવી દીધો હતે. એ લેખ “બુદ્ધિપ્રકાશ માંથી પછીથી કાઢી નાંખવામાં આવ્યો હતો અને તેને બદલે નવું લખાણ મૂકવામાં આવ્યું હતું. તે વિષે જે હકીકત બુદ્ધિપ્રકાશમાં તે વખતે છપાઈ હતી તે અહિં આપીએ છીએ –
Page #103
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રકાશને વધારે ગયા ફેબ્રુઆરી માસના અંકમાં પૃષ્ઠ ૪૦ થી ૪૪ ઉપર તાજીએ વિષે ટુંક હકીકત” એ વિષય છાપેલ છે. તે ઉપરથી કેટલાક મુસલમાન ભાઈઓનાં દીલ દુખાયાં છે એમ અમારા જાણવામાં આવ્યું છે; અને તેથી દિલગીર છીએ.
“બુદ્ધિપ્રકાશ” માં કઈ પણ ધર્મને વિષય લેવો નહિ એ સપ્ત નિયમ છે, અને રા. શંભુપ્રસાદ શિવપ્રસાદ મહેતા, બી. એ. એ મોકલેલો વિષય ધર્મને ન હૈ જોઈએ એમ સમજીને ભૂલથી સોસાઈટીના નિયમ વિરૂદ્ધ છાપવામાં આવ્યો છે, તે આથી રદ કરવામાં આવે છે.” તા. ૮-૩-૦૫
ઉમેદભાઈ લખાભાઈ પટેલ
એડીટર-બુદ્ધિપ્રકાશ
સૂચના. ગયા ફેબ્રુઆરી માસના અંકમાં “તાજીઆ વિષે ટુંક હકીકત " એ મથાળાને લેખ પ્રસિદ્ધ થયો હતો, જે અમે ગયા માર્ચ માસના અંક સાથે વધારે પ્રસિદ્ધ કરી રદ કર્યો છે; એ રદ કરેલાં પૃષ્ઠ ૩૯ થી ૪૪ સુધીની જગ્યાએ આ પૃષ્ટ દાખલ કરવાં.
આની અગાઉ “ દશ અવતાર” વિષે એક લેખ “બુદ્ધિપ્રકાશ' માં છપાતાં મતભેદ પડયો હતો અને તેથી “બુદ્ધિપ્રકાશમાં ધાર્મિક વિષયો નહિ લેવા એ ઠરાવ કમિટીએ ત્યારે કર્યો હતે.
સે સાઈટીના મુખ્ય કાર્યકર્તાઓમાં આપણે અગાઉ જોયું છે કે તેઓ પ્રાર્થના સમાજ અને ચુસ્ત સંસાર સુધારક હતા અને કારોબારી કમિટીમાં પણ સર્વ ધર્મના અને વર્ણના સભ્યો માલુમ પડતા; અને કયા ધર્મના પુસ્તકને પસંદગી આપવી એ ગુંચવણભર્યો પ્રશ્ન થતું. તેથી ધર્મને પુસ્તકનું પ્રકાશન કાર્ય સોસાઈટીએ તે સમયે નહિ હાથ ધરવામાં, અખત્યાર કરેલી રીતિ વાજબી હતી એમ કહેવું પડશે.
પણ સુજ્ઞ પુરુષ જાણે છે કે ધર્મ વિના મનુષ્ય જીવન નિરર્થક છે. ધી વિનાને કંસાર, મીઠા વિનાનું ભજન, તેમ ધર્મ વિહેણે સંસાર,
• બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૦૫, * બુદ્ધિપ્રકાશ, વર્ષ ૧૮૭૪, પૃ. ૧૪૪ ની સામે પુઠા પર,
Page #104
--------------------------------------------------------------------------
________________
૮૧
નીરસ અને શુષ્ક થઈ પડે છે; તે આનદ રહિત અને ર રૂપ નિવડે છે, જ્યારે ધર્માંના પાલનથી મનુષ્યને આશ્વાસન તે શાન્તિ મળે છે. ધમ` જ મનુષ્ય જીવનને ઉત્તેજે છે, તેના ઉત્કર્ષ કરે છે અને તેને ઉન્નતિની ટાચે પહોંચાડે છે. આત્માની મુક્તિ અર્થે જ નહિ પણ સમાજના હિત ખાતર ધર્મ આવશ્યક છે. ધમ કોને કહેવા એની તકરારમાં અમે નહિ ઉતરીએ; પણ જે સત્યા સ` ધર્માંમાં માન્ય છે, જે સનાતન છે, તેને આચારમાં મૂકવાં તેનું નામ જ ધમ અમે માનીએ છીએ. ધર્મ એ જાણવાને વિષ્ણ નથી પણ તે અનુભવવા જોઇએ; તેને આચારમાં મુકવા જોઇએ.
यत्त्वर्याः क्रियमाणं प्रशंसन्ति स धर्मो यद्दन्ते सोऽधर्मः ॥
અર્થાત્ જે કરવાથી આય કિવા શ્રેષ્ઠ લેક પ્રશંસા કરે તે ધર્મ અને જેની નિંદા કરે તે અધ.
તેથી નિઃસ્પૃહ, બુદ્ધિમાન, સુવિચારી અને સદાચારી લોકોની ક્રિયા, આચાર–જે સત્ય, દયા, રામ, દમ, દાન ઇત્યાદિ નતિક ગુણા પર અવલંબે છે, તેનું અનુકરણ કરી આ લોક પરલેાકનું કત્તવ્ય કર્મ જાણવું એજ તરણેાપાપ છે; એજ ધર્મ છે; એજ મેાક્ષના માર્ગ છે.
સોસાઇટીતી બુક-મિટીમાં પ્રે. આનન્દ’કર ધ્રુવ જ્યારથી દાખલ થયા ત્યારથી તેનું પુસ્તક પસંદગીનું ધારણ સદેશી અને વિશાળ દૃષ્ટિવાળુ" અન્યું હતું. પ્રેા. આનન્દશકરભાઈની વિદ્વત્તા અને બહુશ્રુતતા સુવિદિત છે અને તેમને હિન્દુ ધર્માં-વસ્તુતઃ સનાતન ધર્મ પ્રત્યેના અનુરાગ સા કોઇનું ધ્યાન ખેંચે છે.
એમના તરફથી નવાં પુસ્તકોની યાદીમાં એરિસ્ટોટલ કૃત નીતિશાસ્ત્રનું પુસ્તક ઉમેરવામાં આવ્યું હતું, જે તે વખતે ખી. એ. ના વર્ગમાં તત્ત્વજ્ઞાન અને ( logic ) પ્રમાણુશાસ્ત્રના ઐચ્છિક વિષયમાં એક પાય પુસ્તક તરીકે વંચાતું હતું; અને તે પુસ્તક ગુજરાતીમાં ઉતારી આપવા જેઓએ માગણી કરી તેમાં સ્વČસ્થ મણિશંકર રત્નજી ભટ્ટ પણ હતા. કમિટીની પસદગી એમના ઉપર ઉતરી અને પ્રે. આનન્દ કરભાઇએ તેમની પાસે એ અનુવાદના પુસ્તકમાં ખાસ ઉપોદ્ઘાત લખાવવાનું સૂચવ્યું હતું. સંજોગવશાત્ તેએ એ લેખ લખી ન શક્યા; પણ એમના અન્ય એ ગ્રંથા· શિક્ષણના ઇતિહાસ ’ અને ‘ લિ’ક્રનનું ચરિત્ર’ ની પેઠે એરિસ્ટોટલનું નીતિશાસ્ત્ર પણ ગુજરાતી
- હિન્દુ ધમ દીપિકા, કર્યાં ઋગ્વેદી (મરાઠી ), પૃપ.
Page #105
--------------------------------------------------------------------------
________________
છ
સાહિત્યમાં સુન્દર ભરતી કરે છે. બીજી આવૃત્તિ કાઢવાનો પ્રસંગ પ્રાપ્ત થયે હેત તે પીટર્સને અનુવાદ ઉપર આધાર રાખી પ્રસ્તુત અનુવાદ કર્યો હતે તે ઉપરાંત, બીજા અનુવાદોના ઉપયોગથી તે ભાષાતરને વધારે સરળ અને સાચું બનાવવાની તેમના દિલની ઉમેદ હતી.
હુશેન કૃત “Philosophy of the Upanishads ' એ નામનું ઈગ્રેજી પુસ્તક હિંદી તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને સુપરિચિત છે. ઉપનિષદ પરિચય કરાવતું એક પુસ્તક ગુજરાતીમાં નહિ હોવાથી કમિટીએ તે પુસ્તક ગુજરાતીમાં લખાવવાનું નક્કી કરી છે. મોહનલાલ પાર્વતીશંકર દવેને તે કામ સુપ્રત કર્યું. ‘લેન્ડરના કાલ્પનિક સંવાદો ' ને એમનો અનુવાદ શ્રેષ્ટ જણાય છે. સંસ્કૃત વિષયના તે તેઓ સુરતની સાર્વજનિક કોલેજમાં અધ્યાપક છે અને સાહિત્ય પરિષદની ભંડોળ કમિટી સારૂ એમણે મેકડોનલકૃત “સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ' લખી આપ્યો હતે. કોલેજના રેકાણ અને અસ્વસ્થ પ્રકૃતિના કારણે આજ પર્યત તેઓ એ પુસ્તક તૈયાર કરી શક્યા નથીપરંતુ જ્યારે તેઓ એ પુસ્તક આપશે ત્યારે ખચિત તે એક ઉપયોગી કૃતિ થશે, એવું અમારું માનવું છે.
સદરહુ પુરતક મેળવવામાં વિલંબ થયે તેથી દી. બા. નર્મદાશંકરભાઈ અખા કૃત કાવ્ય ભા. ૧ સંપાદિત કરી છૂટકારાને દમ ખાતા હતા તેમને સોસાઈટીએ ઉપનિષદ પર એક સ્વતંત્ર ગ્રંથ લખી આપવાની વિનંતી કરી.
તત્વજ્ઞાનના વિષયમાં એમના જેવા સમર્થ અને નિષ્ણાત વિદ્વાન ગુજરાતમાં ગણ્યાગાંઠયા છે; અને જેઓએ એમને ઉપનિષ પર પ્રવચન કરતા સાંભળ્યા છે તેઓ એમના જ્ઞાનથી મુગ્ધ જ થયેલા છે; અને એ કથનમાં અતિશયોક્તિ નથી એમ એમનું “ઉપનિષદ્ વિચારણા' નું પુરતક વાંચનાર કોઈપણના લક્ષમાં સહેજે આવશે
લેખકના શબ્દોમાં જણાવીએ તે પ્રસ્તુત ગ્રંથમાં નથી ઉપનિષદનું ભાષાંતર કે નથી ઈગ્રેજી તત્ત્વજ્ઞાનના ઇતિહાસની પદ્ધતિ; પણ તેમાં ઉપનિષદોના બહિરંગ અને અંતરંગની પરીક્ષા કરી તેના પ્રતિપાદ્ય વિષયની સમાલોચના કરવામાં આવી છે.
ઉપનિષદની પ્રવેશિકા તરીકે તેનું મૂલ્ય વિશેધ છે; જો કે ઉપનિષ રસાનંદ માણવા સારૂ મૂળ ગ્રંથ-વિવરણ સહિત અવલોક્વા જોઈએઅને તે રસ જિજ્ઞાસા સતેજ કરવામાં દી. બા. નર્મદાશંકરનું પુસ્તક ખરેખર માર્ગસૂચક થઈ પડે છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
તે પૂર્વે દી. બા. નર્મદાશંકરે સોસાઈટીને “હિન્દ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ' એ નામનું પુસ્તક બે ભાગમાં લખી આપ્યું હતું.
નવીન અને ઐતિહાસિક દષ્ટિએ એવું પુસ્તક ગુજરાતીમાં આ પ્રથમ જ હતું. | સ્વર્ગસ્થ મણિલાલ નભુભાઈએ “સિદ્ધાંત સાર” પ્રસિદ્ધ કર્યું હતું, અને જો કે આર્ય તત્ત્વજ્ઞાનનો પરિચય કરવા સારૂ તે ઉપયોગી છે; પણ તેની રેખાઓ આછી પાતળી છે અને તે વાંચતાં સમગ્ર વિષયનું પૂરું અવલોકન થતું નથી. એ બેટ દી. બા. નર્મદાશંકરનું પુસ્તકજ પૂરી પાડે છે.
અંગ્રેજીમાં હમણાં હમણાં હિન્દના તત્વજ્ઞાન વિષે બે કિંમતી ગ્રંથ પ્રસિદ્ધ થયેલા છે. (૧) સર રાધાકૃષ્ણકૃત હિંદના તત્ત્વજ્ઞાનને ઇતિહાસ અને (૨) દાસગુપ્તાકૃત હિંદના તત્ત્વજ્ઞાનને ઇતિહાસ. બંને લેખકેની નિરૂપણ શલી ભિન્ન ભિન્ન છે અને દરેક ગ્રંથનું નિરાળું વ્યક્તિત્વ છે.
દી. બા. નર્મદાશંકરે આ પુસ્તકોનું નિરીક્ષણ કર્યું હતું પણ વિશેષમાં એમાં દર્શાવેલા મૂળ પણ તેઓ વિચારી ગયા હતા; પરંતુ આ વિષય એમણે સ્વતંત્ર રીતે ચર્ચા છે.
નિર્ણત મર્યાદામાં રહીને આ પુસ્તકની ગુંથણ કરવાની હતી, તેમ છતાં વિષયની વિશાળતા અને મહત્વ વિચારી તેનું કદ બે ગ્રંથ જેટલું થયું હતું. તેથી કેટલેક સ્થળે વિષયને ટુંકાવ પડયો છે, તે પણ તેમાં ઉણપ આવવા ન દેતાં બહુ કુશળતાથી દરેક વિભાગને પુરતો ન્યાય આપવાનું તેઓ ચૂકયા નથી; એટલું જ નહિ પણ જુદા જુદા મુદ્દાને માર્મિક રીતે અવલોકતાં, તેનું વિવેચન કરતાં, તેઓ એમની તટસ્થતા જાળવી શક્યા છે અને તે એ ગ્રંથની વિશિષ્ટતા છે.
અમારી જાણ પ્રમાણે આવું મૂલ્યવાન અને સ્વતંત્ર પુસ્તક હિન્દના તત્ત્વજ્ઞાન વિષે બીજું કોઈ નથી અને તે લખીને દી. બા. નર્મદાશંકરે ગુજરાતી જનતાની ઉત્તમ સેવા કરી છે.
એવું બીજું કિંમતી પુસ્તક “યજ્ઞ રહસ્ય” નામનું છે. તે પુસ્તક રામે સુન્દર ત્રિવેદીએ બંગાળીમાં રચ્યું હતું અને તેને અનુવાદ, અનુવાદ કળામાં જેઓ સિદ્ધહસ્ત નિવડયા છે, તે શ્રીયુત મહાશંકર ઇન્દ્રજી દવેએ કર્યો હતો.
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૪
યજ્ઞયાગનું મહત્વ પૂર્વે આરભ કાળમાં જેટલું હતું તેટલુંજ આજે ટકી રહ્યું નથી. તે ક્રિયા, વિધિ અદ્યાપિ ચાલુ છે, તેા પણ તેમાં રહેલું રહસ્ય વિસરાઇ ગયું છે. એ યજ્ઞ યાગ કરવામાં શે હેતુ હતો અને તેની ક્રિયા કેમ થતી એ વગેરે માહિતી બહુ થાડાને જ્ઞાત હશે. તે વિષે આ પુસ્તકમાંથી સારી માહિતી મળે છે, પણ તેની વિશિષ્ટતા એમાં ખ્રિસ્તી યાગનું વિવેચન કરી, આપણા નરમેધની સાથે તેની તુલના કરી છે તેમાં રહેલી છે. એ આખુય પ્રકરણ વિચારણીય છે; અને એક બીજા ધર્મની અસર-અનુકરણ કેવી રીતે થતી આવે છે તેને તાદૃશ્ય વૃત્તાંત એમાંથી
પ્રાપ્ત થાય છે.
“ શ્રીયુત
મૂળ કર્તાને પરિચય આપતાં એટલુંજ જણાવીશું રામેન્દ્રસુન્દર અંગાળાના સૂક્ષ્મ દૃષ્ટિવાળા વિદ્વાનેામાંના એક હતા. તેમના વેદશાસ્ત્રના અભ્યાસ બહુ ઊંડા હતો. ઐતરેય બ્રાહ્મણનું બંગાળીમાં ભાષાંતર કરી એ ઉંડા અભ્યાસનું મૂળ એમણે બંગાળી પ્રજા સમક્ષ રજુ કર્યુ હતું. તેમના કેટલાક લેખાના જમન લોકોએ બહુ સત્કાર કરેલા હતા. આવા એક બહુશ્રુત વિદ્વાનને કલકત્તા વિશ્વ વિદ્યાલયના માજી વાઈસ ચાન્સેલર દેવપ્રસાદ સર્વાધિકારીએ 22 યજ્ઞ પર વ્યાખ્યાને આપવાનું આમંત્રણ આપેલું, તે પરથી તેમણે વિશ્વ વિદ્યાલય સમક્ષ આ વિષય પર પાંચ વ્યાખ્યાના કરેલાં તેનું ભાષાંતર પ્રસ્તુત પુસ્તકમાં આપેલું છે. તેમણે એમાં ચચેલા વિયેા નીચે મુજબ છેઃ
66
૧. યજ્ઞ—અગ્ન્યાધાન અને અગ્નિહેાત્ર.
ર. યિાગ અને પશુયાગ.
૩. સામયાગ,
૪. ખ્રિસ્ત યજ્ઞ,
૫. પુરૂષ યજ્ઞ.
આમાંનાં છેલ્લાં બે વ્યાખ્યાનો ખ્રિસ્તી અને હિન્દુ ધર્મના તુલનાત્મક અભ્યાસ કરનારને બહુ મદદગાર થશે.
',
“ ધર્મ અને સમાજ એ નામક ગ્રંથ સર રમણભાઇના ધાર્મિક પ્રવચનેાના સંગ્રહ છે. એમની હયાતિમાં જ સાસાટીએ એમનું “ કવિતા અને સાહિત્ય નામક પુસ્તક ફરી છપાવવાનું આરંભ્યું હતું; અને એમના અવસાન બાદ એમના અન્ય અને વિવિધ પ્રકારના લેખાને સંગ્રહ પુસ્તક
23
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૫
રૂપે એમનું સ્મારક ઉભું કરવા સાસાઇટીએ ક્ડ સ્થાપ્યું તેમાંથી પ્રગટ થતા રહ્યો છે. પ્રાર્થના સમાજની વેદી પરથી અનેક વખત એમણે પ્રવચને કર્યાં હતાં; અને તેમાંના મુખ્ય અને મહત્વનાં રમણભાએ
39
જ્ઞાનસુધા માસિકમાં પ્રસિદ્ધ કર્યાં હતાં. તે સ્થળાંતા ઉપરાક્ત પુસ્તકમાં સમાવેશ કર્યાં છે; બાકી રહેલાં બીજા વાલ્યુમમાં લેવામાં આવશે. આ પ્રકારનું સાહિત્ય આપણે ત્યાં આ નવુંજ ઉભું થતું હતું. બંગાળીની અમને માહિતી નથી પણ મરાઠીમાં રાનડે અને ડૉ. ભાંડારકરે જે ઉપદેશ કરેલા તેના સંગ્રહ છપાયલા છે અને તે સારા લેાકાદર પામ્યા હે અને તેના બહાળે! પ્રચાર થવા પામ્યા છે.
66
રમણભાઇના ઉપદેશ પણ અસરકારક નિવડતા એમ ડૉ. હરિપ્રસાદે એમની ત્રીજી જયંતિ પ્રસંગે ખેલતાં પ્રસ્તુત વિષય પર લંબાણથી વિવેચન કર્યું હતું; અને તેમાંના સારભાગ કઈક ખ્યાલમાં આવવા નીચે આપ્યા છેઃ “ જીવનમાંથી ન એક થાજો પ્રભુ પ્રીતિ નાશ એ એક લીટીમાં
એમના જીવનમંત્ર સમાઈ જાય છે.
અનેક પ્રસંગે, એજ વસ્તુ એમણે બહુ રીતેથી એમના કત્તનામાં કહેલી મને યાદ છેઃ
66
· હરિ પ્રેમ સુધારસ પિયે બિના
ભવસાગર કિસ વિધ તરના હૈ ? ''
93
એમ સન ૧૯૦૫ માં કહ્યું હતું. પછી સન ૧૯૧૨ માં
“ જીનકે હૃદયે ભગવંત નહિ
ઉન નર અવતાર લિયેા ન લિયેા.
',
એ દુહા પર ઉપદેશ કર્યાં હતા અને કહ્યું હતું કે,
66
શુષ્ક જ્ઞાનસે કુછ નહી સુધરે,
મૈાં લિખ લિખ પુસ્તક ધરના હૈ.
પ્રાણે। માંહે મન રાખા ઉન્હેં, યદિ ભય દુઃખ શેશક નિવરના હૈ. '+
આપણી જુની હરદાસ કથા અને કીર્તન પ્રણાલિકા નાબુદ થતી જાય છે; આપણી આ સંસ્કૃતિનુ એ ઉજ્જવળ અંગ
હતું. સારા
+ બુદ્ધિપ્રકાશ, વર્ષ સન ૧૯૩૧, પૃ. ૯૦-૯૧.
Page #109
--------------------------------------------------------------------------
________________
કીર્તનકાર અને કથાનકે પાકે અને ઉત્તેજન પામે એમ અમે ઈચ્છીએ છીએ, તેની સાથે આ નવું પ્રવચન સાહિત્ય, જે આપણું આત્મિક શક્તિઓને પિષે અને પ્રભુનું સ્મરણ કરાવે છે, એટલું જ નહિ પણ ધર્મ વિષે મનનીય વિચાર અને ચિંતન રજુ કરે છે, તે અવશ્ય આવકારપાત્ર નિવડશે.
લંડન ટાઈમ્સ પત્રના અઠવાડિક અંકમાં ધર્મ વિષયક એક લેખ પ્રતિ વખત આવે છે અને તે એનું વિશેષ આકર્ષણ થઈ પડે છે.
અહિંની પ્રાર્થના સમાજ તેના અઠવાડિક ઉપદેશ સ્થાનિક પત્રોમાં હરહમેશ પ્રગટ કરતી રહે છે તે સંદેશે સને પહોંચે અને તે ઉપદેશની બહોળી અસર થવા પામે. તેના માર્ગદર્શક પ્રસ્તુત પુસ્તક થાવ એમ અમે ઈચ્છીએ છીએ.
S
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮
' વાર્ષિક વ્યાખ્યાન " Lectureships have been endowed at most Universities, with a view to spreading the particular opinions of the founder and now-a-days they are attached to practically every branch of learning, though formerly they were of a theological or religious kind only."
[Every Man's Encyclopaedia ). શરૂઆતમાં એસાઈટીની વાર્ષિક સામાન્ય સભા વખતે ઓન. સેક્રેટરી કે સભાના પ્રમુખ વા કોઈ સભાસદ સોસાઈટીના કામકાજ અને ઉદ્દેશ પર પ્રસંગોપાત વિવેચન કરતા અને એ વિવેચનમાં કેટલીકવાર મહત્વની સૂચનાઓ વા વિચારણીય મુદ્દાઓ મળી આવતા હતા, પણ પાછળથી એ સામાન્ય સભા માત્ર વાર્ષિક રીપોર્ટ અને હિસાબ મંજુર કરવા, નવી મેનેજીંગ કમિટી ચૂંટવા તેમજ ઓડિટર નિમવાનું કામ કરી વિપરાતી હતી અને તે સઘળું કામકાજ રીતસર વિધિપુરતું થતું હતું.
અમે જોયું છે કે વાર્ષિક સામાન્ય સભા બરાબર સાડાપાંચ વાગે મળે અને પૂરો પા કલાક થયો ન હોય તે પહેલાં ખતમ થઈ ગઈ હોય, ભાગ્યેજ અડધા કલાકથી વધુ રોકાણ તેનું થતું હતું.
સામાન્ય વેપાર ઉદ્યોગની મંડળીમાં પણ તે મંડળીને પ્રમુખ વર્ષ દરમિયાન જે કાંઈ વિશેષ પ્રવૃત્તિ થઈ હોય તેની નેધ ચાલુ રીપેર્ટ ઉપરાંત કરે છે. તેમાં તે એકલા નફાટાને હિસાબ રજુ કરતા નથી પણ તે મંડળી કયા ધોરણે અને કેવા સંજોગમાં પ્રગતિ કરી રહી છે તેનું દિગદર્શન પણ કરે છે.
સોસાઈટી જેવી સાહિત્ય અને કેળવણું વિષયક સંસ્થાની સામાન્ય સભામાં સાહિત્ય, ઇતિહાસ, કેળવણી, ભાષાશાસ્ત્ર વિષે કે દેશની સામાન્ય પ્રગતિ, સુધારા કે પરિવર્તન સંબંધી કે લેક જરૂરિયાતના સમયને અનુસરતાં લોકોપયોગી કાર્ય હાથ ધરવા વિષે કાંઈપણ ઉહાપોહ થાય તે અવશ્ય
Page #111
--------------------------------------------------------------------------
________________
૮૮
ઉપકારક થઈ પડે. સંસાઈટીના શરૂઆતના છાપેલા રીપેર્ટો જોઈશું તે તેમાં એવી ચર્ચા થયેલી માલુમ પડે છે.
| મુંબાઇની સાહિત્ય સંસહ્ના પ્રમુખ શ્રીયુત નિયાલાલ મુનશી પ્રતિ વર્ષ કોઈને કોઈ સાહિત્ય કે સંસ્કૃતિ, ઇતિહાસ કે સમાજના વિષય પર વ્યાખ્યાન આપે છે, તે હંમેશાં મનનીય જણાયાં છે.
પાશ્ચાત્ય દેશોમાં એવી કેટલીય વ્યાખ્યાનમાળાની યોજનાઓ અનિત્વમાં છે, જે દ્વારા પ્રજાને ચિંતન યોગ્ય નવીન વાચન સાહિત્ય ચાલુ મળતું રહે છે.
એ ઘેરણ આપણું દેશમાં દાખલ થાય એ ઇચ્છવાયોગ્ય છે. મુંબઈ યુનિવર્સિટી તરફથી ઠક્કર વ્યાખ્યાનમાળાની વ્યવસ્થા થવાથી આજ સુધીમાં આપણે આપણા અગ્રેસર વિદ્વાન પાસેથી કેટલુંક મલિક લખાણ મેળવી શકયા છીએ.
સોસાઈટીની વાર્ષિક સામાન્ય સભાના પ્રસંગે એકાદ વ્યાખ્યાન અપાવવાની વ્યવસ્થા થાય, એમ અમને કેટલાક વર્ષોથી થયા કરતું; પણ તે માટે કેટલીક અનુકૂળતા નહોતી.
સન ૧૯૨૦ માં દી. બા. કેશવલાલભાઈ સોસાઇટીના પ્રમુખપદે નિમાયા અને એમના અનુમોદન અને પ્રોત્સાહનથી વાર્ષિક સભા વખતે વ્યાખ્યાનની પ્રથા દાખલ કરવાનું બની શક્યું હતું.
એ પ્રશ્ન કમિટીમાં રજુ થતાં, તે વિષે નીચે પ્રમાણે ઠરાવ પસાર થયો હતે –
“વાર્ષિક સભા વખતે ગુજરાત કે ગુજરાત બહારના વિદ્વાનને સાહિત્ય, ઈતિહાસ કે ભાષા એવા એકાદ વિષય પર વ્યાખ્યાન આપવા નિમંત્રણ કરવું.”+
પહેલું વ્યાખ્યાન ફોર્બ્સની શતાબ્દી નિમિત્તે યોજવામાં આવ્યું હતું અને તે વ્યાખ્યાન આપવાનું દી. બ. કેશવલાલભાઈએ સ્વીકાર્યું હતું. “એશિયાઈ હુણો” એ વિષય એમણે વ્યાખ્યાન માટે પસંદ કર્યો હતો. ઇસ્વીસનના આરંભકાળથી એશિયાઈ દૂણાની એક વે બીજી જાતે હિન્દ પર વખતોવખત દૂમલા કરતી રહી છે, તેને વિશ્વસનીય વૃત્તાંત આપવા એમણે પ્રયત્ન કર્યો હતો અને તે વિષય જેમ પ્રસંગચિત તેમ ભાવણકર્તાની કીર્તિને વધારનાર હતા.
+ ગુ વ. સોસાઈટીને રીપેર્ટ, સન ૧૯૨૦, પૃ. ૩૧.
Page #112
--------------------------------------------------------------------------
________________
તેજ દિવસે તા. ૭ મી જુલાઇ ૧૯૨૧ને ગુરૂવારે વિદ્વાને અને રસિક વિદ્યાર્થી સમૂહના મેળાવડા સમક્ષ સ્વર્ગસ્થ ફાર્બસ સાહેબનું તૈલચિત્ર પ્રમુખના હસ્તે ખુલ્લું મુકાયું હતું.
સદરહુ વાર્ષિક વ્યાખ્યાનની પ્રથા તે પછી સતત ચાલુ રહી છે; કેઈક પ્રસંગે ભાષણકર્તાની અડચણને લઇને તે કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે. આપણા પ્રાંતના ઘણાખરા જાણતા વિદ્વાનોએ સોસાઈટીનું નિમંત્રણ સ્વીકારી, વાર્ષિક સામાન્ય સભાના પ્રસંગે એ વ્યાખ્યાને આપ્યાં છે અને તે સર્વ આહૃદક અને વિચારણીય જણાયાં હતાં. તે વ્યાખ્યાનની યાદી આજ દીન સુધીની નીચે પ્રમાણે છે-- વર્ષ. વિષય.
વ્યાખ્યાતા, સન ૧૯૨૧ એશિયાઈ દ્રણે દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ , ૧૯રર ગુજરાતી સાહિત્યની દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
ખામીએ. ૧૯૨૩ સરસ્વતીચંદ્રમાં વસ્તુની છે. બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
પુલગુંથણી ૧૯૨૪ પિરાણિક ઈતિહાસ પ્રિન્સિપાલ આનંદશંકર બાપુભાઈ
ક ૧૯૨૫
૧૯૨૬
૧૯૨૭
૧૯૨૮
નવીન કવિતા સાહિત્યને શ્રી. નરસિંહરાવ ભોળાનાથ ઉષ:કાળ.
દીવેટિયા ગતકાળનાં સાહિત્ય અને શ્રી ડાહ્યાભાઈ પી. દેરાસરી
સમાજ જીવનનાં રેખા ચિત્રો સાહિત્યનું ધ્યેય મી. જે. ઈ. સંજાણું કવિ બાલ તેમનું જીવન દી. બા. નર્મદાશંકર દેવશંકર
અને સાહિત્ય સેવા ગુજરાતને નામ આપનાર છે. સર ' ણજી જમશેદજી મોદી
ગુજરે ગુજરાતી ભાષાને અભ્યાસ લેડી વઘાન્ટેન રમણભાઈ
નીલકંઠ અર્વાચીન ગુજરાતી કાવ્ય શ્રી. રામનારાણ વિ. પાઠક સાહિત્ય
મહેતા
૧૯૨૯
ક ૧૯૩૧
» ૧૯૩૩
Page #113
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯
ચરિત્ર ગ્રંથ “......... That the true biographer is like a Kodak. His business is to record facts and statements as they are, not as they might have been. Biographical writing may be likened to a faithful protrait painting. The biographer should present his subjects not as demi-Gods or super-men but as the human beings they are. When Velasquez-the Spanish master-artist painted King Philip the Fourth, he drew him just as he was ; fat, ugly and repulsive. Velasquez's work was entirely objective, and so should be every biographer's.
[ Mr. Philip Guedalla. ] (Modern Review, April 1934, p. 386). ગુજરાતી સાહિત્યમાં ચરિત્રગ્રંથ અલ્પ પ્રમાણમાં છે. ગુજરાતી સાહિત્યનું એ અંગ વાસ્તવિક રીતે હજુ વિકસ્યું જ નથી. જે કાંઈ પુસ્તક છે તે બહુધા અંગ્રેજી, મરાઠી કે બંગાળીના અનુવાદો છે; સ્વતંત્ર કૃતિઓ અને તે માલિક તે ગણીગાંઠી છે જેવી કે, મહીપતરામ કૃત કરસનદાસ મૂળજીનું ચરિત્ર, ગોવર્ધનરામ લિખિત નવલરામ ચરિત્ર, કાન્તિલાલ રચિત ગોવર્ધનરામનું ચરિત્ર, વિનાયકકૃત નંદશંકર ચરિત્ર, ભાનુસુખરામ કૃત મહીપતરામ અને ગત વર્ષમાં (સન ૧૯૩૩) પ્રસિદ્ધ થયેલાં બે પુસ્તકે વીર નર્મદ અને કવીશ્વર દલપતરામ.
એક સમયે જાણીતી હિન્દના હાકેમ (Rulers of India Series) નામે ગ્રંથમાળા ગુજરાતીમાં ઉતારવા સોસાઈટી અને ગુજરાતી પ્રેસ એ બે સંસ્થાઓ તરફથી પ્રયાસ કરવામાં આવ્યા હતા અને દરેકે એ ગ્રંથમાળાના ત્રણ ચાર પુસ્તકો લખાવીને પ્રસિદ્ધ કર્યા હતાં. પણ તે આખી ગ્રંથમાળા કેઈ કારણસર બેમાંથી એક પૂરી કરી શકવું નહોતું; કદાચ કોપીરાઈટને પ્રશ્ન એમની આડે આવ્યો હોય !
Page #114
--------------------------------------------------------------------------
________________
એ ગ્રંથમાળાનું “અકબર ” નામક પુસ્તક સન ૧૯૧૨ માં વર્ગસ્થ ઉત્તમલાલ કેશવલાલ તરફથી લખેલું તૈયાર મળતાં, સેસાઈટીએ તે છપાવ્યું હતું. તે અગાઉ દત્તકૃત “હિન્દને આર્થિક ઈતિહાસ' ના બે ભાગે એજ લેખકે સેસાઇટીને લખી આપ્યા હતા. સ્વર્ગસ્થ એક વિચારશીલ અને બુદ્ધિશાળી લેખક હતા; અને એમના સંખ્યાબંધ લેખો ટક ટક વસન્ત ” “સમાલોચક ” માં લખેલા મા આવશે, જે સર્વ પુસ્તકાકારે સંગ્રહવા યોગ્ય છે. તેઓ ધંધારોજગારમાં પડી ન જતાં, સાહિત્યના ક્ષેત્રમાં પ્રવૃત્ત રહ્યા હતા તે એમની પાસેથી જનતા કંઈ કંઈ મૂલ્યવાન કૃતિઓ મેળવવા ભાગ્યશાળી થાત.
સોસાઈટીએ પૂર્વે મહીપતરામનું અકબર ચરિત્ર છપાવ્યું હતું અને તેની ત્રણ ચાર આવૃત્તિઓ થઈ ચૂકી હતી. ઉત્તમલાલ લિખિત “અકબર” બહાર પડયું તે અરસામાં બંગાળીમાંથી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
મહાન અકબર” નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું. તેમ છતાં અકબર વિષે એક પ્રમાણભૂત અને વિસ્તૃત ચરિત્રની ઉણપ રહે છે; અને તે મથકૃત અકબરનું પુસ્તક પૂરી પાડી શકે એમ અમારું માનવું છે.
લોરેન્સ બિન્યને અકબર વિષે એક હાનું ચરિત્ર પુરતક લખ્યું છે. પણ તે એક તૈલચિત્રની પેઠે, તેની પ્રતિભા અને લાક્ષણિક ગુણે, તેની ઝીણી ઝીણી વિગતોના ઉલ્લેખ સહિત, આપણી સમક્ષ રજુ કરે છે, અને એવી પ્રબળ અને સચોટ છાપ પાડતું કવિશ્રી ન્હાનાલાલનું શહેનશાહ અકબરનું નાટક ગુજરાતી વાચકને જરૂર આનંદદાયક જણાશે.
સોસાઈટીએ એજ વર્ષમાં મુસ્લિમોના હિતચિંતક સર સૈયદ એહેમદનું ચરિત્ર પ્રસિદ્ધ કર્યું હતું. ગુજરાતીમાં લખનાર મુસ્લિમ લેખકબંધુઓ
જજાજ મળી આવે છે, તેમાં પ્રસ્તુત ચરિત્રના લેખક, ખા. બા. મહેબુબમિયાં ઈમામબક્ષ કાદરીની ગણના થાય. આ પુસ્તક લખી આપ્યા અગાઉ “મુસલમાનની ચઢતી પડતીને ઇતિહાસ એમણે ઉ૬ પરથી ગુજરાતમાં ઉતારી આપ્યો હતો અને તે ચેપડી ઇનામ લાઈબ્રેરીમાં પુષ્કળ જતી હતી. આ પુસ્તક સર સૈયદ એહેમદે લખ્યું ત્યારે ખા. બા. મેહબુબમિયાં સબજાજના હોદ્દા પર હતા અને ચાલુ વ્યવસાયમાંથી સમય મેળવી એમણે આ લેખનકાર્ય કર્યું હતું, તે ખરે પ્રશંસનીય કહેવાય. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પણ એમની તેમની સેવામાં એએ એમને
Page #115
--------------------------------------------------------------------------
________________
સર્વ સમય ગાળે છે, અને તેમાં ખુશી થવા જેવું એ છે કે એમનામાં કેમવાદની ગંધ સરખી જણાશે નહિ, વળી હિન્દુ અને ઇતર કામમાંથી એવા સંખ્યાબંધ કુટુંબ મળી આવશે કે જેમની સાથે ખા. બા. કાદરીને ઘરે બો-ગાઢ સંબંધ છે. તેઓ હમણાં એસાઈટી સારૂ “ઉર્દૂ સાહિત્યને ઇતિહાસ' લખી રહ્યા છે. આ તે સર સૈયદ એહેમદના ચરિત્ર લેખકની આડકથા થઈ.
- સર સૈયદ એહેમદે મુસિલમનું હિત સાચવવા અને વધારવા લોક ઈતરાઈ મેળવીને પણ ઘણાં પ્રયત્ન કર્યા હતા, તેમાં અલિગઢ મહમેદન એંગ્લો ઓરિયંટલ કોલેજની સ્થાપના એમનું જીવંત સ્મારક છે. હિન્દની બે કોમો હિન્દુ અને મુસ્લિમ દેશના બે નેત્રો સમાન છે અને તેને એક બીજાની અવગણના કરવી પરવડે એમ નથી. બંને આંખનું સમાન રક્ષણ થવું ઘટે છે, એ દષ્ટિએ સર સૈયદ એહેમદનું ચરિત્ર કેટલાક મહત્વના મુદ્દાઓ રજુ કરે છે અને તે સંબંધમાં “રાષ્ટ્રીય શિક્ષા કા ઈતિહાસ”—શ્રી. કવૈયાલાલકૃત–માંથી નીચેનો ફકરે જાણવા યોગ્ય થશે- "आखिर सर सय्यद अहमदके अनवरत प्रयत्नांने तारीख २४ मई सन १८७५ ईसवीको अलीगढके मोहमडन एङ्गलो ओरियण्टल कालेजका रूप धारण किया । सन् १८७६ से आप स्वत्तः कालेजमें रहकर उसकी देखभाल करने लगे । मुसलमानोंकी शिक्षा सम्बन्धी समस्यापर गम्भीरतापूर्वक विचार करने और तदनुसार देश भरमें शिक्षाका प्रचार करने के उदेश्यसे आपने सन् १८८६ ईसवीमें 'मोहेमडन एजुરેરાન વાસ' વી સ્થાપના થી ભાગ 1 ટુ ધવેશન પ્રતિવર્ષ શ્રી રત હૈ!”
સન, ૧૯૧૧ માં નામદાર શહેનશાહ પંચમ જ્યોર્જ, શહેનશાહ બાનુ મેરી સાથે હિન્દના પ્રવાસે પધાર્યા હતા અને તેમના સ્વાગત અર્થે સર્વ ભારતવાસીઓ તરફથી ઉત્સાહપૂર્વક ભારે ધામધૂમ થઈ હતી. તે પ્રસંગે નામદાર શહેનશાહ અને શહેનશાહબાનુના જીવનથી ગુજરાતી પ્રજાને પરિચિત કરવા સેસાઇટીએ તેમનાં ચરિત્ર પુસ્તકો લખાવવાને નિર્ણય કર્યો અને તે કાર્ય આપણા બે જાણીતા સાક્ષરે શ્રીયુત
Page #116
--------------------------------------------------------------------------
________________
સર મહેબુબમિયાં ઈમામબક્ષ કાદરી
+ +
(પૃ. ૯૨)
2 ટે સ
Page #117
--------------------------------------------------------------------------
________________
ડાહ્યાભાઈ પી. દેરાસરી
(પૃ. ૯૩)
Page #118
--------------------------------------------------------------------------
________________
ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી અને શ્રીયુત મણિલાલ છારામ ભટ્ટને સુપરત કર્યું. એ બંને લેખકોની કલમ કસાયેલી તેમ સરલ લેખનશૈલી માટે પ્રસિદ્ધ છે અને એમનાં એ બે પુસ્તકે, જે ટુંક મુદતમાં તૈયાર થયાં હતાં, તે વાચતાં તેની સચોટ છાપ પડશે. શ્રીયુત ડાહ્યાભાઈએ “Our Sailor King'એ પુસ્તકની ભૂમિકા પર અન્ય હકીકત ગુંથીને શહેનશાહ
ન્ચાર્જ પંચમનું ચરિત્ર આલેખ્યું હતું, જ્યારે શ્રીયુત મણિલાલ ભટ્ટ કલેમેન્ટ કિન્લોક કુકના પુસ્તકને ઉપયોગ કર્યો હતે. મૂળ લેખક ચરિત્ર ગ્રંથ વિષે બોલતાં જણાવે છેઃ
“આ પુસ્તકમાં શહેનશાહબાનુ મેરીના જીવન ચરિત્રની બહુ જ અસંપૂર્ણ પણ ખરેખરી છબી અને ચિતાર આપવાને યત્ન કરવામાં આવ્યા છે. કઈ પણ રીતે આ વૃત્તાંત પૂર્ણ કહેવાય તેવું નથી. જે જીવનચરિત્રને અતિ અગત્યનો ભાગ હજી હવે ભજવવાનો છે એવા મહાન જીવનની આમાં બહુ તે એક દિશા જ દેખાડેલી કહી શકાય.”
ર. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ સોસાઈટીના એક વખતે ઍની સેક્રેટરી હતા; એટલું જ નહિ પણ ગુજરાત કાઠિયાવાડમાં કેળવણીના બીજ નાંખવામાં એમણે મુખ્ય ભાગ લીધે હતો. એમનું તિલચિત્ર સોસાઈટીના પ્રેમાભાઈ હૈલમાં મૂકવા કમિટીએ ઠરાવ કર્યો હતો, અને તેમની છબી માટે તજવીજ કરતા પ્રો. સાંકળચંદ જેઠાલાલ શાહ સ્વર્ગસ્થનું જીવનચરિત્ર એક મિત્રે લખી રાખેલું તે મેળવી આપવામાં મદદગાર થયા હતા. એ ચરિત્ર વાંચતાં જોઈ શકાશે કે અનાયાસે પ્રાપ્ત થયેલો એ લાભ ખચત્ કિંમતી હતે. એમાંથી પ્રેરણા મેળવવા જેવું ઘણું ઘણું જડશે. જે મુશ્કેલીઓમાં એમણે અભ્યાસ કર્યો તે હકીકત નિરાશ થયેલાઓને પ્રોત્સાહન આપશે. પુરુષાર્થ અને નીતિ શું નથી કરી શકતું તેને તાદસ્ય ચિતાર એમનું જીવન પૂરું પાડે છે અને તેનું વાંચન અચૂક બેધક અને પ્રેરક થઈ પડશે.
સદરહુ પુસ્તકનું છપામણી ખર્ચ વર્ગસ્થના ઉપકાર નીચે આવેલા અમદાવાદ જીલ્લાના માજી સરકારી વકીલ રા. બા. ગીરધરલાલ ઉત્તમલાલ પારેખે આપી, સ્વર્ગસ્થ પ્રત્યેનું પિતાનું ઋણ અદા કર્યું હતું, જે રીતિ ગ્રહણ કરવા યોગ્ય છે.
મહાન સમ્રાટ અશોક વિષે ગુજરાતીમાં અગાઉ એક નાનું સરખું પુસ્તક, અને તે પણ મરાઠીને અનુવાદ, હતું; પણ સન ૧૯૨૨ માં
Page #119
--------------------------------------------------------------------------
________________
૯૪.
કલકત્તા યુનિવર્સિટી તરફથી પ્રો. દેવદત્ત ભાંડારકર લિખિત અશોક ચરિત્ર પ્રગટ થયું કે તુરત જ સંસાઈટીએ તેને તરજુ કરાવવાની તજવીજ કરી અને તે કાર્ય, જેમના નામે દશ બાર ગુજરાતી પુસ્તક ચઢેલાં છે અને એક પ્રસિદ્ધ સાહિત્યકાર તરીકે જેમની ગણના થયેલી છે, એવા વડોદરા રાજ્ય ભાષાંતર ખાતાના મદદનીશ શ્રીયુત ભરતરામ ભાનુસુખરામ મહેતાને સંપાયું હતું અને જુજ સમયમાં તેમણે એ ગ્રંથ લખી આપ્યો હતે.
હિન્દના મહાન રાજકર્તાઓમાં સમ્રાટ અશોકનું સ્થાન જેમ ઉચુ તેમ અનેખું છે. બૌદ્ધ ધર્મને એણે રાજધર્મ તરીકે સ્વીકાર્યો હતો અને જેમ કન્સ્ટાઇને ખ્રિસ્તી ધર્મને આશ્રય આપી તેને પ્રચાર કર્યો હતો તેમ અશોકના પ્રયાસથી બદ્ધ ધર્મને પ્રચાર દેશપરદેશ મિશનરીઓ મેકલીને કરવામાં આવ્યો હતો. એના ધર્મલેખેથી અશકની કીર્તિ દેશપરદેશમાં પ્રસરેલી છે; અને એના એ શિલાલેખે એ સમયની કિંમતી માહિતી પૂરી પાડે છે એટલું જ નહિ પણ તે લેખ માર્ય સામ્રાજ્યના રાજ્ય વિસ્તાર અને રાજ વહિવટને સરસ ખ્યાલ આપે છે.
ગુજરાતી સાહિત્યમાં એ પુરતાનો ઉમેરે વિના સંકોચે મહત્યને અને ઉપયોગી કહી શકાય.
મહાદેવ ગોવિંદ રાનડેનું નામ અર્વાચીન હિન્દના વિધાયક તરીકે મશહુર અને મેખરે છે. કીર્તનનાં ઈગ્રેજી ચરિત્રને અનુવાદ સ્વર્ગસ્થ સૂર્યરામ સોમેશ્વર દેવાશ્રયીએ ગુજરાતીમાં કરેલો છે અને તે પુસ્તક વાચવા જેવું છે. તેની સાથે રમાબાઈ રાનડેએ રચેલું “અમારા જીવનની કેટલીક યાદગીરીઓ”, જીવન ચરિત્ર સાહિત્યમાં કિમતી ભરણું કરે છે. એક ચરિત્ર ગ્રંથ તરીકે તેનું મૂલ્ય છે, પણ એમનું દાંપત્ય જીવન સમીપ રહીને જેવાના જે તક મળે છે તે ખરેખર અમૂલ્ય છે અને દરેક હિન્દીએ તે પુસ્તક અવશ્ય વાંચવું ઘટે છે. એ પછી પુષ્કળ હકીકત એકઠી કરીને એક પ્રમાણભૂત ચરિત્ર પુસ્તક મી. ફાટકે મરાઠીમાં લખ્યું છે અને તે પુતકને તરજુમે ગુજરાતીમાં જરૂર થી જોઈએ છીએ.
દરમિયાન રમાબાઈ રાનડેનું ચરિત્ર આપણને ગુજરાતીમાં ઉપલબ્ધ થાય છે, એ પણ ખુશી થવા જેવું છે. મૂળ ગ્રંથ કૈલાસવાસી ઉમાકાન્ત મરાઠીમાં લખ્યું હતું. કેવા સંજોગોમાં રમાબાઈએ એમના પતિ પાસે
Page #120
--------------------------------------------------------------------------
________________
રહીને શિક્ષણ મેળવ્યું હતું, તેને વૃત્તાંત એમની આત્મ કથામાં આપણને પ્રાપ્ત થાય છે. જે સંસ્કાર અને જ્ઞાન એમણે મેળવ્યાં તેને લાભ એમણે હિન્દી સ્ત્રીઓનાં ઉત્કર્ષ અને સેવામાં ગાળે છે, એ એમનાં પાછળના જીવનમાંથી જોઈ શકાય છે, અને તેથી એક મહાન હિન્દી સ્ત્રીમાં તેમની ગણના થયેલી છે અને તે ઉચિત છે, એમ એમનું ચરિત્ર અવલોકતાં સો કેઈની ખાત્રી થશે.
આ પુસ્તકને ગુજરાતી અનુવાદ કોલેજના બી. એ. ના વર્ગમાં અભ્યાસ કરતી એક દક્ષિણ બ્લેન કુમારિકા માલતીબહેન પંડિતના હસ્તે થે છે, એ પણ એાછું આનંદજનક નથી. બે પાસે પાસેનાં પ્રાતને સંબંધ ભાષા સાહિત્યથી દઢ થાય, એથી વધુ સંતોષકારક બીજું શું હોઈ શકે !
Page #121
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦
કવિ દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહ
“પ્રાચીન કાવ્યને શોધ કરી તેમને મદદ કરવાને વિચાર ભાર મનમાં દઢ થવાનું એક કારણ એ બન્યું કે જૂનાં પુસ્તકો, લેખ પત્રોને. દહાડે દહાડે નાશ થતે મારા જાણવામાં આવ્યો. મારા પિતાના શેખની ખાતર હું આવી બાબતેને શોધ કરતે હતે દરમિયાન આ રાજ્યમાં આવેલાં જૂનાં મકાન વગેરે તજવીજ કરવાનું કામ શ્રીમંત મહારાજા સાહેબ તરફથી મને સુપરત થયું એટલે એ વિશે વધારે લક્ષ આપવાનું બની આવ્યું. કાળ જેમ વસ્તુ માત્રનો લય કરે છે તેમ અવિચારી લોકે તેને પુષ્ટિ આપતા હોય એમ દેખાય છે, આ પ્રમાણે ઉપયોગી ફરીથી ન મળી શકે એવી અસંખ્ય વસ્તુઓ જગતમાંથી નાશ પામી છે ને પામે છે. પરંતુ ચાલુ પ્રકરણને સંબંધે જે કહેવાનું છે તે આ છે –
પ્રાચીન કાવ્ય પ્રકટ કરવામાં સાહ્યક શાસ્ત્રી નાથાશંકર એકવાર બજારમાં જતા હતા, તે સમે કઈ ગાંધીએ એક જીર્ણ થઇ ગએલું ને તળે ઉપરનાં થોડાં પાનાં ફાટેલાં એવું લખિત પુસ્તક કઈ પાસેથી પૈસાનું બશેર લેખે ખરી. ગાંધીને તે ખરીદ કરવાનો હેતુ શું હશે તે સર્વ કઈ જાણે છે. પાનાં ફાડી ફાડીને તેનાં પડીકાં વાળવા સારૂં તેણે એ પુસ્તક લીધું. શાસ્ત્રીએ નજીક જઈ તે પુસ્તક જોવા માગ્યું. વાંચી જોતાં તે કવિતાનું પુસ્તક માલમ પડયું પરંતુ આગળ પાછળનાં પાનાં ફાટેલાં હોવાથી તે કોનું રચેલું ને શા વિષેનું છે તે સમજાયું નહીં. તે પણ આવા કવિતાના જૂના પુસ્તકને પડીક વાળવા કરતાં કંઈ પણ સારો ઉપયોગ થવો જોઈએ જાણું ગાંધીની પાસેથી તે માગી લીધું. તજવીજ કરતાં તે પ્રેમાનંદકત લક્ષ્મણાહરણ નીકળ્યું !”
પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, સન ૧૮૮૫, અંક ૪. મુદ્રણ યંત્રએ આજકાલ પુસ્તકની રેલછેલ કરી મૂકી છે અને જનતાને વાચન સાહિત્ય પૂરું પાડી, જે કઈ ઈચ્છે એવું પુસ્તક તેણે સુલભ કર્યું છે. અગાઉ એવી સવડ આપણે અહિં નહોતી. ગણત્રીબંધ પુરુષો જ પુસ્તકને લાભ મેળવી શકતા; કાં તે તે પુસ્તકની જાતે નકલ કરી લેઈને વા તે પ્રત કોઈની પાસેથી પ્રાપ્ત કરીને. તે સમયે રાજા
Page #122
--------------------------------------------------------------------------
________________
عه
મહારાજા અને શ્રીમંત પુરુષો ધન, સાહિત્ય અને ભિન્ન ભિન્ન વિદ્યા ગ્રંથાની નકલો લહીઆ કને કરાવી તે પ્રતા જુદે જુદે સ્થળે જ્ઞાનભડારામાં પહોંચડાવતા અને એને તે ધર્મલાભ સમજતા. તે પુસ્તકોને ત્યાં વિશેષ ઉપયોગ થતા તેમ તેના કાયમ સંગ્રહ અને સલામતી માટે પુરતી સાવચેતી રખાતી હતી.
પ્રાચીન યુગમાં આપણું સાહિત્ય એ રીતે પ્રચાર પામતું હતું પણ તે સૌ કોઇને સુલભ ન હાઇને જે તે ભણતરના ગ્રંથા જિગ્ને કરવાની સામાન્ય પ્રથા પડી હતી.
મુસલમાની સમયમાં આપણું એ સાંસ્કૃતિક ધન લૂંટફાટ, નાશભાગ અને કાપાકાપીમાં ઘણુ' અસ્તવ્યસ્ત થઇને નાશ પામ્યું હતું; પરંતુ જે બચાવી શક્યા તેને આપણા પૂર્વજોએ પોતાના પ્રાણની પેઠે રક્ષવા ખાસ સાવચેતીનાં પગલાં લીધાં હતાં. એમની એ ડહાપણભરી અને દી દૃષ્ટિવાળી રીતિનીતિના પરિણામે જે કાંઈ સલામત રહ્યું તે વડે આપણે આપણા ધર્મ, ઇતિહાસ, વિદ્યા અને સંસ્કૃતિ વિષે થોડુ ધણું જાણવાને શક્તિમાન થયા છીએ. પણ વચમાં દેશમાં એવી અંધાધુની અને અરાજકતા વ્યાપી રહ્યાં હતાં કે પ્રજા તેના જાનમાલ માટે સદા ભયમાં રહેતી; અને તેને લઇને લેખનવાચન અને અભ્યાસ પર મિ ુ મૂકાયું હતું; અને પરિણામે જનતા પર અજ્ઞાનતાનું આવરણ ફરી વળ્યું.
પ્રાચીન જ્ઞાનભંડારા પર એવાં સિલ મૂકાયાં કે તેમાંના ગ્ર ંથા કદી પ્રકાર! જોવાને પામતા નહિ; અને શાસ્ત્રી તેમજ પડતાના ધરના ખાનગી પુસ્તક સંગ્રહનો પણ ઉપયોગ કરનાર કુટુંબમાં કોઇ જીવતા નહિ રહેવાથી અથવા કુટુંબમાંથી જ્ઞાનના દીપ બુઝાઈ જવાથી, જે કાંઈ પુસ્તકસંચય હાય તે ભેદરકારીને લઈને કીટ ઉધાઇને ભાગ થઇ પડતા અથવા તે તે પુસ્તકોને નદી કુવામાં તેની પવિત્રતા જાળવવા પધરાવવામાં આવતા અથવા તા તે કાગળા ગાંધોને ત્યાં પડીકાં ખાંધવામાં જતા હતા.
આ પ્રમાણે આપણું પ્રાચીન સાહિત્ય થૈડું નાશ પામ્યું નથી.
અંગ્રેજી અમલ સ્થપાયા પછી કાંઈક દેશમાં શાન્તિ પથરાઈ; જ્ઞાન પ્રકાશનાં કિરણા પ્રકટવા લાગ્યાં; પણ પહેલાંની અજ્ઞાનતા અને જડતાને લને પ્રાચીન પુસ્તકો વિષે લેાકેામાં જે ભ્રમમૂલક વિચારે અને ખોટી માન્યતા બંધાઈ ગયાં હુ તાં તેમાં ઝાઝો ફેરફાર થયા નહિ.
७
Page #123
--------------------------------------------------------------------------
________________
૯૮
એમાં કિમિયા લખેલા છે; એમાં ચમત્કાર ભરેલા છે; એ ધર્મગ્રંથા છે વગેરે કારણેા આગળ ધરીને જે કોઈ પાસે જીને પુસ્તકસંગ્રહ હોય તે કાઇને બતાવતા નહિ. કદાચ કોઈ પુસ્તક વિષે ખબર પડી જાય તો તે પુસ્તક બહાર કાઢવામાં આનાકાની કરવામાં આવતી.
સાસાઈટીની સ્થાપના કરવામાં આવી તેમાંના એક ઉદ્દેશ જીના ગ્રંથાતી હાથપ્રતો મેળવી સંગ્રહવાના હતા. પણ ઉપર વર્ણવેલી પરિસ્થિતિમાં તેના કાર્યવાહકાને તે કાળે જીનાં પુસ્તકો મેળવતાં ભારે વિટંબણા પડતી. માંડ માંડ બે પાંચ પુસ્તકો લાગવગથી કે પસાના પ્રલેાલનથી સાંપડતાં. તેથી એનાથી વધુ સુતરા માર્ગ તે પુસ્તકાની નકલ ઉતરાવી લેવાના ગ્રહણ કરવામાં આવ્યા હતા અને તેમાં ધીમે ધીમે પણ સારી પ્રગતિ થઇ હતી. આ પ્રમાણે જે સાધન સામગ્રી ઉપલબ્ધ થઇ તેનું દોહન કરી પ્રાપ્ત થયેલ નવનીતના ગુજરાતી કાવ્ય દોહન એ નામે જનતાને કવિ દલપતરામે જુની ગુજરાતી કવિતાને પ્રથમ પરિચય કરાવ્યેા હતા અને તેમાંની કવિતાની વિવિધતા, સરસતા અને માનવહૃદયને સ્પર્શીતા સાત્રિક અશાને લને તે પુસ્તકની લેાકપ્રિયતા અદ્યાપિ ટકી રહેલી છે.
જુના સિક્કા સંગ્રહવાના શોખ અમને વિદ્યાર્થી અવસ્થામાંથી ઉદ્ભવ્યા હતા અને તે નિમિત્ત દર શુક્રવારે ગુજરીમાં જવાનું થતું. સાસાટીની નોકરીમાં જોડાયા પછી એક પ્રસંગે ભાલણ અને ભીમની કૃતિએ ત્રણસેં વર્ષ પરની લખેલી મળી આવી; અમારા આશ્રયના પાર રહ્યો નહિ. પ્રાચીન સાહિત્યમાં હજી તેા અમે પ્રવેશ કરતા હતા. અમને જે આનંદ થયા તે દી. આ અંબાલાલ સમક્ષ વ્યક્ત કર્યાં; તે પ્રસન્ન થયા અને અમને એવી જુની હાયપ્રતાતા સંગ્રહ કરવાની સલાહ આપી.
એક તરફથી જીતી હાથપ્રતા મેળવવાનું કામ અમે ચાલુ રાખ્યું અને બીજી તરફથી સેાસાઇટીના સંગ્રહમાંની હાથપ્રતાની યાદી ‘બુદ્ધિપ્રકાશ' માં તેાંધવાની ચાલુ કરી; એટલા માટે કે એ વિષયમાં રસ લેનારાને એ વિષે માહિતી મળે તેમજ એ યાદી કટકે કટકે તૈયાર થઇ જાય
પ્રથમ સાસાઈટીમાંની હાથપ્રતોની યાદી આપી અને તે નામાવિલે પૂરી થતાં, અમે જે સંગ્રહ એકઠા કર્યાં હતા તેની નોંધ છાપવા માંડી. આશરે ૫૦૦ પ્રતા ભેગી થઇ હતી અને તેને કેવી રીતે સાચવવી, એ અમારા માટે કઠિન થઇ પડયું હતું.
Page #124
--------------------------------------------------------------------------
________________
૯
અમને લાગ્યું કે અમારા એ સંગ્રહ સાસાઈટીને અર્પણ કરવા અને ફમિટીને તે સંગ્રહ સાથે કવિ દલપરામનું નામ જોડવા દેવા વિનતિ કરવી.
માપણા દેશમાંથી અંગ્રેજી સત્તા દૃઢ થયા પછી પુષ્કળ જુનું સાહિત્ય પરદેશ ખેંચાઇ ગયું છે. તેને શાચ કરવા અત્યારે નકામા છે; પરંતુ સાસાઇટીના સંસ્થાપક ફેંસ સાહેબે જુના ગ્રંથા મેળવ્યા હતા અને જેને લઇને કવિ દલપતરામે ગાયું હતું,
66
“ કુથ્થા પુસ્તક કાપિને, એના ન કરિશ અસ્ત; ફરતા કરતા ફારબસ, ગ્રાહક મળ્યા ગૃહસ્થ.
તે સઘળેા મૂલ્યવાન સંગ્રહ તે ગુજરાતી પ્રજાને વારસામાં આપતા ગયા છે; અને તે એમનું પાવનકારી નામ સદા સ્મરણમાં રહે એ આશયથી સ્થપાયલી શ્રી ફ્રાંસ સભા-મુંબાઈ-પાસે છે. ગુજરાતી પ્રાચીન સાહિત્ય અને ઐતિહાસિક સાહિત્યનું અવલોકન કે સંશોધન કરનારે તે સંગ્રહ અવશ્ય જોવા જોઇએ. તે સંગ્રહની સૂચી એ ખંડમાં શ્રી ક઼ાખસ સભાએ શ્રીયુત ખાલાલભાઈ જાની પાસે તૈયાર કરાવી છે, તે તપાસવાથી એની મહત્તા અને સમૃદ્ધિ ધ્યાનમાં આવશે.
કાસ સાહેબને એમના ગ્રંથ સંગ્રહમાં કવિ દલપતરામે કિંમતી સહાયતા કરી હતી. જુની ગુજરાતી કવિતાને પરિચય કરાવવાનું માન ઉપર દર્શાવ્યું તેમ કવિને છે અને વધુમાં એમની ગાદીએ બેસવાનું સદ્ભાગ્ય અમને સાંપડયું હતું; તેથી અમારા એ સંગ્રહ સાથે કવિ દલપતરામનું નામ જોડવાની માગણી કરવામાં, ઉપરનાં કારણ ઉપરાંત એમના પ્રત્યેના અમારા પૂજ્ય ભાવ પણ હતા. તે સંબંધમાં આન. સેક્રેટરીને અમે પત્ર લખ્યા હતા તે પરિશિષ્ટ ૨ માં આપ્યા છે.
કવિ દલપતરામ હસ્તલિખિત પુસ્તકમાંની ઘણીખરી પ્રતે શુક્રવારમાંથી મળેલી છે; તે કારણે તે જીણું, તૂટક, અપૂણું અને યુથ.યલી માલુમ પડશે. તેમ છતાં ગુજરાતી પ્રાચીન કવિતાનાં પુસ્તકોનાં સંશાધન અને પ્રકાશન સારૂ તેમાંની પ્રતે મદદગાર થઈ પડે એમ છે અને કેટલીક પ્રતા એવી હાથ લાગી છે કે જે કૃતિએ અન્ય કોઈ સંગ્રહમાં નથી, તેમજ તે કિંમતી અને મહત્વની છે.
૧ કાગળ ખાનારા જીવડા કુથ્થા
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ઉપરાત સંગ્રહની ગ્રંથ સૂચીને પહેલા ભાગ બહાર પડેલા છે; તે પછી વધુ પ્રતા મળેલી છે અને તે સર્વેની સવિસ્તર નોંધ કરતાં બીજી એક પુસ્તક થાય.
સાસાટીએ તેના સંગ્રહ માત્રથી સ ંતોષ માન્યા નથી; પરંતુ તેને વધુ ઉપયાગ થાય અને તેમાંનાં ગ્રંથ પ્રકાશન પામે એમ જ્યું છે.
કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકની સૂચીમાં પ્રસ્તાવના રૂપે એ ખેલ લખતાં, સાસાઇટીના પ્રમુખ દી. ખા. કેશવલાલે કહ્યું છે કે,
tr
“ ગુજરાતી સાહિત્યના સમગ્ર ઇતિહાસ લખાવા પૂર્વે આપણા પ્રાચીન કાવ્યેાનું શુદ્ધ અને શાસ્ત્રીય પ્રકાશન અત્યંત આવશ્યક છે. ગુજરાતીને અભ્યાસી અને વિદ્ વગ તે સંબંધી યાગ્ય સૂચનાએ સાસાઇટીને લખી મેાકલવા કૃપા કરશે; એટલુંજ નહિ પણ પોતે એકાદ કાવ્યનું સંપાદન કાર્ય ઉપાડી લેવા ખુશી હોય તે। તેમ લખી જણાવશે તા મેનેજીંગ કમિટી સમક્ષ તે સૂચના રજુ કરવામાં આવશે.
"9
દી. બા. કેશવલાલભાઈ પ્રાચીન કવિતાના અભ્યાસ અને સંશેાધનમાં અત્યંત રસ ધરાવે છે અને એમની પ્રેરણા અને સૂચનાથી સેાસ) ઇટીએ પ્રસ્તુત યાદી પ્રસિદ્ધ થવા પામી તે પૂર્વે ઉપલબ્ધ હાથપ્રતો પરથી પ્રાચીન કાવ્યનું સ`પાદન અને પ્રકાશન કાર્ય ઉપાડી લીધું હતું અને તેનું વિવરણ અન્યત્ર ' પ્રાચીન કાવ્યનું સંપાદન અને પ્રકાશન' એ પ્રકરણમાં કરવામાં આવ્યું છે.*
એ પુષ્ટ ૫૯.
Page #126
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩
અમદાવાદ, તા. ૨૨ મી ફેબ્રુઆરી ૧૯૨૪
મે. ગુજરાત વર્નાક્યુલર સેાસાઈટીના એન. સેક્રેટરી સાહેબ, ૩૦ અમદાવાદ.
વિ. વિ. કે છેલ્લા પંદર વર્ષથી ગુજરાતી જુનાં હસ્તલિખિત પુસ્તકોના હું સંગ્રહ કરતા રહ્યો છુ. અને આજદિન સુધીમાં આ સાથેની યાદીમાં નાંખ્યા મુજબ આશરે ૪૨૫ પુસ્તકા મેળવવા ભાગ્યશાળી થયા છું અને તે પાછળ મેં લગભગ રૂા. ૨૦૦) ખર્ચ કરેલા છે.
સાસાઈટીની સ્થાપના થઇ ત્યારથી તેના ચાલકાએ જુનાં હસ્તલિખિત પુસ્તકા મેળવવાના પ્રયાસ કરેલો અને એવાં લગભગ ૧૫૦) પુસ્તકાની નકલે સાસાઇટીના સંગ્રહમાં છે પણ તે બહુધા આધુનિક–ઉતારેલી પ્રતા છે.
પ્રાચીન ગુજરાતી સાહિત્યના અભ્યાસ અને ઇતિહાસ માટે આ મારા સંગ્રહ અત્યંત કિમતી અને ઉપયોગી છે અને તે નીચેની સરતે હું સાસાઇટીને આપવા ઇચ્છા રાખું છુ. મને આશા છે કે સેાસાઈટી મારી વિનતિ સ્વીકારશે.
સરત
(૧) આ ખાસ સંગ્રહને સાસાટીના અને મારા-‘કવિ દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહ ' એ નામ આપવું.
(ર) આ સંગ્રહને સારી રીતે બંધાવી, વ્યવસ્થિત કરી સુરક્ષિત રાખવા. (ર) તેની સંપૂર્ણ યાદી છપાવવી.
અંતમાં મારી એટલી પ્રાથના છે કે સાસાઇટી મારા આ કાર્યની ચેાગ્ય કદર ખુજી, મને વધારે ઋણી કરશે.
લી. આજ્ઞાંકિત સેવક, હીરાલાલ વિ. પારેખ
Page #127
--------------------------------------------------------------------------
________________
वरतमान
જરા
ગર
-
જ
JE ROG - Bદરાના પાન
gધીના પાવન પર અસર દરમગા भुभमनमापाता १४ नगरसने १८४८ सपत् १४०६ नाप्रापतीपटी० नेप्नुपपारનેવર.૪
মাসলাগে নং পাহদখল শরীনঃ ঘ पुनतमानपत्रनाप्ननाएनानासरियाः
સોને રાજી કે ન જ ગામના ના કાકા ને નસ શાખા અને તેને તમને સામાનખનાર તથા સાધારણ આના મામા નાવું છું અને તેથી આ કા બે નળ બંને એદીપણું છે તો આપણg કરો ના કે અણીને સેનામાં જબરી લાએ ઘાડનાર, વાર અને મોટાં માઇક પરીબોને જ મrrr નીકળી ત્યારે સારુ
જાથાના નાની બંદ રમમાત્ર અને દિવાનખેતીના પુ ષrri પર માઠી ચીજ છે? આ નનૂરા છોડવી જાવા ને બદનામ બકવવામr માતબર કર દિયી તાલુજ ધાને સાધારણ કામ કરવા જાગ્યમાલા એક વાર નવૃત્ત જજને નમન કા કાપતાં ને જગદiti દિશા થીને માનrry arગ જતા ભાવ જાન માસના પાના-નાનામાં ના નાના માપના જ નઈ না সমস্যা সমঈমদনাতামহীনা' নােমনশনামেমানান লাল વીમા રજા જા ને તન-ધ જાની સુખf mફાર ઘgs મારું વજુ 9 કલાકે પુર આ પાનાની નાની - વાપી મા જ નથી અને ધારિબાનું બાળCS વાળા," "મા" , " છ માટે મારે જ જરા જોડે રેજોની નજરોજ અવાજ
શક્તિમાન થયા નહોતા. એક નમુનારૂપે અમે અહિં તેનું ચિત્ર આપીએ છીએ.
એ કટકે અનાયાસે મળી જવાથી અમને બહુ આનંદ થયે; અને એ કાગળ તે ઉપરોક્ત “વર્તમાન” અઠવાડિકનો ટુકડો માલુમ પડ્યું. આવી, તેના લુગડાંના પુઠાનું અંદરનું અસ્તર કાગળથી મજબુત કર્યું હતું.
થોડાક દિવસ પર એક જુની હાથપ્રત “શુક્રવાર” માંથી મળી નામનું કાઢવામાં આવ્યું હતું, પણ એ પત્રની એક પણ પ્રત અમે મેળવવા
સંસાઈટી તરફથી ગુજરાતમાં પહેલવહેલું સાપ્તાહિક પત્ર “વર્તમાન”
કારણ
,
વર્તમાન > અઠવાડિકને નમુને
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧
સી જીવનના પ્રશ્નને ચચતું સાહિત્ય “The supreme benefactor in every age and in every home is the mother of mankind and mankind's wife. Round her gathers the family. To her all men look for solace, for praise and for life's Joys. From her hands come food and clothing. She spends wisely most of what men strive to earn. XX x The final arbiter of all Social Reforms is in the end a woman and so may it always be."
Sir Arnold Wilson M. P.
(The Spectator-20th June, 1934.) ગયા સૈકામાં છેકરીઓ માટે જુદી શાળાઓ આવશ્યક મનાતી તેમ સ્ત્રીઓ માટે જુદુ વાંચન સાહિત્ય હોવું જોઈએ એ સામાન્ય અભિપ્રાય હતા. કુતરત જ સ્ત્રી પુરૂષમાં કેટલીક ભિન્નતા હેતુસર રાખેલી છે અને એ બંનેની પ્રકૃતિ-સ્વભાવમાં તાત્વિક (fundamental) ભેદ માલુમ પડે છે; એક બુદ્ધિપ્રધાન છે, તે બીજું લાગણી પ્રધાન છે. તેમાંય સ્ત્રી જાતિ સારૂ માતૃત્વ એ એનાં જીવનનું ઉત્કૃષ્ટ અને સર્વોપરિ ધ્યેય માનેલું છે; એની સિદ્ધિમાં સ્ત્રીજીવનની ધન્યતા રહેલી છે; અને વળી ગૃહસંસારને નિર્વાહ અને ભાર સ્ત્રીઓ પર મુખ્યત્વે અવલંબે છે.
આ બધાં કારણોને લીધે સ્ત્રી કેળવણીના ક્ષેત્રમાં અમુક પ્રકારનું અને વિશેષ કરીને સ્ત્રી જાતિની વિશિષ્ટતાને પોષતું અને સહાયભૂત થઈ પડે એવું શિક્ષણ અને વાંચન સાહિત્ય અપાય એવી માગણી વારંવાર થતી રહી છે અને તે વજુદ વિનાની નથી, એમ આપણે નહિ કહી શકીએ. . તેથી એમ નથી માની લેવાનું કે સ્ત્રીની માનસિક શક્તિ પુરુષથી ઉતરતી છે, અથવા તે બુદ્ધિ અને આવડમાં, ડહાપણું અને ચાતુર્યમાં તેઓ પછાત છે. જીવનના વિવિધ ક્ષેત્રમાં પુરુષ વર્ગ સાથે સ્ત્રીઓ પણ સરસાઈમાં ઉત્તિર્ણ થઈ છે, એવા અનેક દાખલાએ મેજુદ છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૪
એટલે સ્ત્રી પુરૂષ વચ્ચે જે કેટલાક કૃત્રિમ ભેદ અસ્તિત્વમાં છે, તેને તે દૂરજ કરવા ઘટે છે.
બી વાંચન સાહિત્ય જુદું હોવું જોઈએ, એ માન્યતા હાલમાં ભાગ્યે જ કોઈ ઉત્તેજે; અને એવા કૃત્રિમ ભેદને ટાળજ જેઈને.
સેસાઇટી હસ્તક આઠ ટ્રસ્ટ ફંડે છે, તેને ઉપયોગ સ્ત્રી ઉપયોગી સાહિત્ય લખાવવામાં કરવાનું છે. સંસાઈટીના કાર્યવાહકો સ્ત્રી ઉપયોગી સાહિત્યને તેના સંકુચિત અર્થમાં જેતા નથી, પણ એ ફડોમાંથી સ્ત્રી જીવનને સ્પર્શી, સ્ત્રી જીવનના પ્રશ્નો ચર્ચતું હોય, સ્ત્રી જીવન વિકાસને અનુકૂળ થઈ પડે એવું વાચન સાહિત્ય ઉભું કરવા વિશેષ કાળજી રાખે છે, અને નીચે સ્ત્રી ઉપયોગી છ પુસ્તકોની નેંધ કરવામાં આવી છે, એ આ વાતનું સમર્થન કરશે.
સખીને પત્રો ” એ પુસ્તક જાણીતા થીઓસોફીસ્ટ મણિલાલ નથુભાઈ દેશીને લખી આપવા આગ્રહ કરવામાં આવ્યો હતે. નીતિમય અને જીવનવ્યવહારમાં માર્ગદર્શક નિવડે તેમ આધ્યાત્મિક જીવનને પુષ્ટિ આપે અને ઉત્કર્ષ સાધે એવા પ્રકારનું લખાણ એમની કલમમાંથી નિઝરતું હતું અને એમનાં સંખ્યાબંધ ચોપડી ચોપાનિયાં વાંચીને અનેક
સ્ત્રી પુરૂષો પિતાની મુશ્કેલીઓ અને મુંઝવણ વિષે લખીને એમની સલાહ પૂછતા હતા, એમ અમારી જાતમાહિતી છે. | ગુજરાતના થિઓફીસ્ટમાં તેઓ અગ્રેસર કાર્યકર્તા અને જાહેર વક્તા હતા; એમના શાંત અને મુંગા સેવા કાર્યથી અને માયાળુપણાથી તેઓ સૌનાં દિલ જીતી લેતા હતા. એવું એમનું વર્તન હતું; એવો એમને પ્રેમાળ સ્વભાવ હતો. | ગુજરાતીમાં થિએસફીના સિદ્ધાંત અને વિચારનું સાહિત્ય ઉભું કરવાનું માન મુખ્યત્વે એમને પ્રાપ્ત થાય છે; અને એ સાહિત્ય ઉદાર અને ઉન્નત વિચાર અને તત્વચિંતનથી ભરેલું તેમ ઉત્કર્ષક અને આશાજનક માલુમ પડે છે.
ગયે વર્ષે એ લેખકબંધુનું મૃત્યુ થતાં ગુજરાતે એક સમય અને ભાવનાશાળી સમર્થ લેખક તેમજ એક ઉત્તમ કાર્યકર્તા ખોયો છે.
શા ઉદ્દેશથી ભાઈ મણિલાલે “સખીને પો” એ પુસ્તક પત્રરૂપે ગૂંચ્યું તેને સારાંશ એમની પ્રસ્તાવનામાં આવી જાય છે, તેથી એ ભાગ જ અહિં ઉતારે બસ છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૫
તેઓ લખે છે,
અત્યારે જગત એવી સ્થિતિમાંથી પસાર થાય છે કે જ્યારે અનેક વ્યક્તિગત તેમજ સમષ્ટિગત અને આપણું આગળ ખડા થાય છે, અને તેનું નિરાકરણ કરવાની આપણને જરૂર પડે છે. છેલ્લાં પાંચેક વર્ષથી જુદે જુદે સ્થળે ધમ, સમાજ અને કેળવણી એ વિષયો ઉપર ભાષણ આપવા નિમિત્તે ફરવાનું થવાથી કેટલાક વ્યક્તિગત પ્રશ્નોને ઉકેલ આણવાની મને ફરજ પડી હતી. આ પુસ્તકમાં સ્ત્રી જગતમાં ઉદ્દભવતા કેટલાક પ્રશ્નોનો ખુલાસો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, અને તેમાં પણ સમષ્ટિ કરતાં વ્યક્તિના પ્રશ્ન ઉપર વિશેષ લક્ષ આપવામાં આવ્યું છે.
વળી પુરૂષોના તેમજ સ્ત્રીઓનાં દૃષ્ટિબિન્દુઓ એકજ પ્રશ્નની બાબતમાં ઘણીવાર ભિન્ન હોય છે. પુરૂષો મોટે ભાગે મનતત્વને પ્રધાન ગણું તે પ્રીને વિચારે છે અને સ્ત્રીઓ મોટે ભાગે હદયતત્વને મુખ્ય માની તે પ્રશ્નોને તપાસે છે. પુરૂષ ઘણું વખથી ભગવેલા હક્કો જતા કરવા ના પાડે છે. સ્ત્રીઓ કેળવણું લઈ, સંસ્કારવતી થઈ પિતાના ધર્મો બજાવવા સાથે પોતાના હક્કો માગવા તૈયાર થતી જાય છે. જન સમાજમાં તેમજ ગૃહમાં પિતાનું સ્થાન યોગ્ય પ્રમાણમાં મળે, તેની તેઓને પ્રબળ આંતર ઈચ્છા હોય છે. આવી સ્થિતિમાં પુરૂષોને અન્યાય ન થાય, અને સ્ત્રીઓને ન્યાય મળે એ હેતુ ધ્યાનમાં લઈ એક સ્ત્રી પિતાની સખીને પિતાના હદયના ખરા ભાવ વિના સંકોચ જણાવે, તેવી રીતે જણાવવા આ પ્રકામાં પ્રયત્ન કરવામાં આવે છે.”
જાણીતા સ્ત્રી માસિક સ્ત્રીબોધના તંત્રી તરીકે શ્રીયુત કેશવપ્રસાદ છેટાલાલ દેસાઈ, છેલ્લાં પંદર વર્ષથી સ્ત્રી સમાજની જે સુંદર સેવા કરી રહ્યા છે તે ખરેખર પ્રસંસાપાત્ર છે. એવી સંગીન સેવા એમણે કેટલાંક કિમતી પુસ્તક લખીને કરેલી છે, જેમાંના સામળભટ્ટ સિંહાસન બત્રીસી વાર્તાની- બાળપયોગી આવૃત્તિની ત્રણ આવૃત્તિઓ થવા પામી છે, તે એની લોકપ્રિયતા સચવે છે, અને તેનું વિશેષ કારણ, એમની લેખન શૈલી સરળ, સ્વાભાવિક, બલિષ્ટ અને પ્રાણવંત છે, તેમ તેઓ તદ્દન સાદા અને પરિચિત શબ્દોની પસંદગી અને ઉપયોગ કરે છે. તે છે.
એમનું “ગૃહજીવનની સુંદરતા” નામનું પુસ્તક જે કે અંગ્રેજી પુસ્તક પરથી લખાયેલું છે પણ તેમાંની વસ્તુને આપણું સંસાર સાથે એવી
જુએ “સખાને પો” ની પ્રસ્તાવના.
Page #131
--------------------------------------------------------------------------
________________
સુઘટિત રીતે છ દેવામાં આવી છે કે એ રૂપાંતર નવીન જ લખાયું ન હેય એવી છાપ પાડે છે, અને તેનું વાચન રસદાયક અને પ્રોત્સાહક નિવડી, આપણો સંસાર સુખી અને આનંદમય થાય એવી અનેક સૂચના અને પ્રેરણા તેમાંથી પ્રાપ્ત થાય છે
એક મિત્રને એ પુસ્તક એટલું બધું ગમી ગયું કે તેની નવી આવૃત્તિ પિતાના ખર્ચે છપાવી તેની પ્રત પિતાની જ્ઞાતિમાં લહાણીરૂપે વહેંચી હતી. એજ એની ઉત્તમતા માટે સરસ પ્રમાણપત્ર છે.
લેખકે, પુસ્તકને સમાપ્ત કરતાં જીવનમાં ચારિત્ર્ય પર જે ભાર મૂક્યો છે, તે જીવન ઉન્નતિની ઉમદા કુંચી છે, તેથી એ વિષયને જેટલું મહત્વ અપાય એટલું ઓછું છે, અને વાચકબંધુનું તે પ્રતિ ધ્યાન દોરવા એ ભાગ આપ અમને ઉચિત લાગે છે.
“આ રીતે એ સર્વ બાબતો ફરી ફરીને ચારિત્ર્ય ઉપર આવીને આધાર રાખે છે. જે સારી સ્ત્રી હોય તે જ સારી પત્ની થઈ શ; અને જે ધર્મમય સ્ત્રી હોય તે જ સારી સ્ત્રી થઈ શકે. પત્નીત્વમાંની ગંભીર જોખમદારીને પહોંચી વળવા માટે જે ડહાપણ અને બળની જરૂર છે તે એક પ્રભુ વિના અન્ય કોઈ આપી શકે તેમ નથી. જ્યારે તેની જુવાની જતી રહે, ગાલની લાલી ચાલી જાય, આંખની ઝમક હેય નહિ, ત્યારે પણ તેના પિતાની દૃષ્ટિએ ખૂબસુરત જાણવા માટે ચારિત્ર્યનું જે જવાહર મેળવવું જોઈએ, આત્માનું જે સૌન્દર્ય મેળવવું જોઈએ, તે કેવળ પ્રભુ વિના બીજે કહિથી મેળવી શકાય તેમ નથી. પિતાની જાતને અને પરિણિત જીવનમાં અન્ય સર્વને આશીર્વાદરૂપ થઈ પડાય એવું વર્તન કરતાં તો ફક્ત પ્રભુજ શીખવી શકે. . પ્રેમનાં પ્રથમ સ્વપ્નાં શાં હતાં, પ્રેમ એટલે પ્રથમ, જુવાનીમાં શો અર્થ થતું હતું, તેની સાથે પછીના જીવનમાં ઘણી વાર જે પ્રેમની નિષ્ફળતાઓ નિવડે છે, આ સ્વપ્નાં કેવાં અલોપ થઈ જાય છે, પ્રેમના સાહસનું કેવું નિર્જીવ પરિણામ આવે છે, તેની સરખામણી કરવા કરતાં વધારે દિલગીરીભર્યું કાર્ય આ દુનિયામાં છે નહિ. આટલી બધી દિલગીરી; ભરી નિરાશાઓ શા માટે થતી હશે? આટલી બધી લગ્નમાળાઓ ધૂળમાં શાને રગદોળાતી હશે ? આ સર્વ સ્વપ્નાં સાચાં પડવાને, આ માળાઓ તાજી અને મહેકભરી રાખવાને શું કાંઈ રસ્તે નહિ હોય?
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૭
છે, રસ્તો છે; પણ તે ધર્મોમાં–ચારિત્ર્યમાં છે. યુવતી લગ્નવેદી સમક્ષ હસતી, મધુરરવ ગાતી જાય છે, પણ તેને ખ્યાલ છે કે તે પોતાના ધર્મ, ફરો, જાણ્યા વિના ત્યાં જશે તે તે લગ્નવેદી નહિ રહે પણ તેના અલિદાન માટેની ભભકતી આગરૂપ નિવડશે ? જે આ સૃષ્ટિના આદિ છે, અને જે અંત છે, તે પ્રભુ સાથે પોતાનું જીવન એક તન્મય કરતા સુધી આવેદી સમક્ષ જતાં તેણે થેાભી જવું ોઇએ. માનુષી પ્રેમ ધણેાજ મૂલ્યવાન છે, પણ તેથી કાં હૃદય સદા ધરાતું નથી. કસોટીના સમય આવશે, ગુંચવણભો પ્રસ`ગે। આવશે, ગુસ્સા થવાના વખત આવશે, નિરાશા થશે, દુ:ખ અને દિલગીરીના પ્રસંગે આવશે, તે સમયે પ્રભુ વિના પંથ કાપવા વિકટ થઇ પડશે. પર ંતુ તેની કૃપાથી, તેના સાન્નિધ્યથી, જે ફૂલે આજે કળી રૂપ દેખાય છે, તેજ આવતી કાલે ખીલશે અને શરૂઆતના પ્રેમના સ્વપ્ન, વળી પાછાં શાંતિ આનદના ગઢ રચશે, અને તે ગઢમાં ઘડપણમાં આશ્રય, નિરાંત અને શાતા મળશે. ”×
પચીસેક વર્ષ પર એલીવીઆ સ્ક્રીનર નામના જાણીતા ઈંગ્રેજી સ્ત્રી લેખિકાનું Woman & Labour એ નામનું એક પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે પાશ્ચાત્ય જગતમાં એથી મ્હોટી ચર્ચો થવા પામી હતી અને અમે ભૂલતા ન હોઇએ તે રેલ્યુ એક રેવ્યુઝના તંત્રી ડબલ્યુ. ટી. સ્ટેડે એ પુસ્તકને “ સ્ત્રીઓનું બાઈબલ ” એ નામનું ઉપનામ આપ્યું હતું. ખરે, સ્ત્રી જાતિની વકીલાત કરતું એ એક ઉત્તમ પુસ્તક છે, એમ તેના પિરશીલનથી ખાત્રો થશે. આવા સરસ ગ્રંથના ગુજરાતીમાં તરન્નુમા થાય એમ કાણુ ન ઈચ્છે; અને જાણીતા બ્રહ્મોપદેશક શ્રીયુત મણિલાલ છેટાલાલ પારેખે એકાદ પુસ્તક લખવાની ઈચ્છા દર્શાવી ત્યારે તેમને આ પુસ્તકના તરજુમા કરી આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું; અને તેમાં એએ સફળ નિવડયા છે.
લેડી વિદ્યામ્હન નીલકઠે, સદરહુ પુસ્તકની સમાલોચના, અનુવાદકની ઇચ્છાથી, કરી હતી, તે એ પુસ્તકમાં દાખલ કરવામાં આવી છે; એ લેખમાં ગ્રંથનું દોહન કરેલું છે, અને એમના જેવા એક પ્રતિષ્ઠિત સ્ત્રી ગ્રેજ્યુએટ, એ વિષય પરત્વે શા વિચાર દર્શાવે છે, એ જાણવા સારૂ આપણને સ્વાભાવિક રીતે ઉત્કંઠા થાય જ. તેથી તેમાંને કેટલોક અગત્યન ભાગ અમે નીચે આપીએ છીએ:
* ગૃહજીવનની સુંદરતા, ૫, ૬૫-૬૬.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૮
“ આ જમાનામાં ઘણી સ્ત્રીએ યુરેાપ,-અમેરિકામાં-ક્લાર્ક, ટાઇપીસ્ટ તરીકે તેમજ ટપાલખાતાં, અને બીજા ખાતામાં નાની નાની નાકરીએ કરે છે અને કુંવારી કે અનાથ સ્રીએ આથી કરીને પોતાના કુટુંબને ભારરૂપ થતી મટે છે. પણ તે સાથે તેમના તે વનમાં કેટલાંક જોખમે રહેલાં છે, ફેમીનીસ્ટો કહે છે કે અમે એવા જનસમાજ ઇચ્છીએ છીએ કે ઓ જાતિને પુરુષ વગ તરફથી ભયનું કારણ ન રહે. ખરેખર એ સ્થિતિ તા આ દુની દુની રહેશે અને તેના પુરુષા પુરુષો રહેશે ત્યાં સુધી આવવાના સભવ જણાતા નથી પણ એટલું તે ખજ છે કે જેમ સ્ત્રીઓ છુટથી કરતી હરતી થાય, ધંધામાં પડતી થાય અને તેમને લિંગ ભેદના દૃષ્ટિબિન્દુથી જોવામાં ન આવે તેમ તેમ એ જોખમ કેટલેક અંશે
છું થાય અને તેજ માર્ગે એઠું થવા સંભવ છે. બાકી પડદે રહેનાર આઇએ પોતાનું સ્ત્રી જાતિત્વ કોઈ પણ સમય ભૂલી શક્તી નથી, તેમજ તે વના પુરુષો એ કારણથી સ્ત્રીને મનુષ્યા નહીં પણ સ્ત્રી જાતિ વિશિષ્ટ હરહમેશ ગણે છે. લિંગભેદ તેમના મનને છેડી શકતા નથી.
ઉપર કહ્યું તેમ ધંધામાં સ્ત્રીઓને જોખમ છે પણ સાથે સ્ત્રી જાતિને એ જોખમેાથી મુક્ત થવાના માર્ગ પણ એજ છે છતાં એ જોખમ વહેારવા જેવું છે કે કેમ એ પણ નિશ્ચિતતાથી કહી શકાય નહીં.
બીજા વર્ગોની સ્ત્રી જે પુરુષોની ખરેખરીનાં કામ કરે છે તે મજુર વર્ગ છે. તેઓ જે કામ કરે છે. તેને પરિણામે તેમનાં ઘર અને સંતાન તરફ દુર્લક્ષ રહે છે એ તેા જાણીતી વાત છે. તે ધરતી કમાણીમાં ઉમેરા કરે છે એ ખરું છે પણ તેથી ઘરમાં સુખ સાધન વધે છે કે નહિ તે સૌંહ પડતું છે. તે વર્ગના પુરુષો દારૂ વગેરેમાં વધારે ખર્ચ કરી નાંખવા શક્તિમાન થાય છે એ તે દેખીતુંજ છે. તે વની સ્ત્રીઓનાં જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે, તેમની નીતિ શિથિલ થાય છે અને આર્થિક સ્વતંત્રતાથી સ્વાશ્રયીપણું આવવું જોઇએ તે જોવામાં આવતું નથી. પરાધીનતામાંથી છૂટવા માટે જો આ મહેનત આ અતિ શ્રમ સાધન હાયતા તે નિરક છે એમ કહીએ તે ચાલે. સામાન્ય વ્યવહારમાં એવી સ્ત્રીએ કાષ્ઠ રીતે સ્વતંત્ર નથી તેમજ તેમના બાળકા તથા પેાતાની જાત માટે સર્વથા પુરુષને આધારેજ પડેલી છે. પુરૂષા તેમના પ્રત્યે મન ગમતા વ્યવહાર કરી શકે છે. એ વગ અજ્ઞાત છે અને તેમના પરથી સર્વને માટે અનુમાન ના આંધી શકાય પણ તેમના આધાર સિવાય પણ પરાધીનતા દૂર કરવાના માગ માત્ર મહેનત છે એ સિદ્ધ કરવું મુશ્કેલ છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૦૯
આજ સુધી સ્ત્રી જાતિ પુરૂષ વર્ગને આધારે પડેલી છે અને લગ્નથી એ પરાધીનતા દૃઢીભુત થાય છે એમ વ્યવહારમાં જોવા છતાં લેખક લગ્ન વ્યવસ્થાને અખંડિત રાખવાનું વલણ દર્શાવે છે. લગ્નમાં સ્ત્રી પુરૂષને સંબંધ વિષયથી બને તેટલા મૂક્ત રહે અને ઉચ્ચ સહવાસ અને મૈત્રીનું સ્વરૂપ ધારણ કરે એ લેખકના માટે સદાગ્રહ છે. જેટલી અસમાનતા સ્ત્રી પુરુષમાં મનુષ્યના રીતરીવાજોએ દાખલ કરી છે તે દૂર થાય એ તેની મહચ્છિા છે કારણ કે તેમ થાય તેાજ લગ્નની ઉચ્ચ ભાવના ફળીભૂત થાય.
આપણા દેશમાં પણ ઘણાં સ્ત્રી પુરૂષા છે જેમને આપણા સમાજના પ્રશ્નો નિર ંતર લક્ષમાં રહે છે, જેમનાં હૃદયાને સામાજીક અનિષ્ટ હલમચાવી નાંખે છે, જે રાત દિવસ એ સબંધે વિચાર કર્યો કરે છે. તેમને આ પુસ્તક વાંચવાથી ધણા ખુલાસા થશે તેમજ વળી નવી વિચાર શ્રેણીઓ હાથ લાગશે. લેખક આઇએ પોતાના જીવનમાં સ્ત્રી જાતિના પ્રશ્નને શ્રેષ્ઠ સ્થાન આપેલું છે અને વર્ષો પર્યંત તેના અભ્યાસ કરેલો છે. એવા પરિપક્વ અભ્યાસનું આ પુસ્તક ફળ છે તેથી તેના વિચારે એકદમ કાઢી નાંખવા જેવા નથી. એના થાડા ભાગના પણ આપણામાં એ સંબધે અભ્યાસ કર્યો હશે, જે સથા લેખકને સંમત નહિ થતા હેય તે પણ લેખકના મત વિચારપૂર્વક ગ્રહણ કરેલા છે એ સ્વીકારશેજ. એક ધ કૃત્ય જેવી ખંત આગ્રહથી આવા મહત્વના પ્રશ્નનું નિરાકરણ થાય, હૃદયની લાગણીપૂર્વક તે સંબંધે અભિપ્રાય બંધાય, માત્ર acadmic વાદના વિષયની દૃષ્ટિથી નહીં પણ જીવંત સહાનુભૂતિથી સ્ત્રી જાતિ સંબંધે સ્ત્રીએ તેમજ પુરૂષષ તેને લાગતા વિચારાની આપ લે કરે તેાજ વિષયમાં કાઈ કાળે સ્ત્રી જાતિ પેાતાને ષ્ટિ દશાને પામશે. ''*
એ
છેલ્લાં યુરોપીય મહાયુદ્ધના વિરામ પછી સ્ત્રીઓને મતાાધકાર બક્ષીને ઇંગ્લાંડે તેમની સમાનતા સ્વીકારી છે. તે અગાઉ સ્ત્રીઓએ મીસીસ મેં કહની સરદારી હેઠળ મતાધિકાર પ્રાપ્ત થવા જે લડત જમાવી હતી તેનું સ્મરણ માત્ર પુરતું છે.
આ સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રી મતાધિકારના પ્રશ્નાના અંગે વમાનપત્રામાં પુષ્કળ વાદવિવાદ થતા હતા. એવી એક લેખમાળા સ્ત્રી સ્વાત ત્ર્યની હિમાયત કરતી એક સ્ત્રી ગ્રેજ્યુએટે લખેલી મુંબાઈમાંથી નિકળતાં મીસ સીએના કાર્ય પ્રદેશ પુ.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પાલકેટ સંપાદિત હિન્દી પ્રાફિક નામના પારસી માસિકમાં આવી હતી; પણ એમાંની દલીલ પિતાને પસંદ ન પડવાથી માઇસેર યુનિવરસિટીના તવજ્ઞાનના પ્રોફેસર વાડીઆએ તેના રદીઆ એક જુદી લેખમાળા લખીને આવ્યા હતા અને એ લેખ સંગ્રહ પછીથી એમણે નવેસર The Ethics of feminism એ નામ આપીને ઈગ્રેજીમાં છપાવ્યો હતો અને તુરતજ આપણે અહિં તેમ પરદેશમાં સારે લોકાદર પામ્યો હતે. એ લેખો વાચતાં જણાશે કે લેખક એ ચર્ચામાં મધ્યસ્થ માર્ગ ગ્રહણ કરે છે; તે જેમ વ્યહવાર તેમ સમતલ છે.
સોસાઇટી હસ્તક સ્ત્રી ઉપયોગી પુસ્તકો લખાવવાને ઉપર જણાવ્યું છે તેમ ઠીક ઠીક ફડે છે અને તેમાંના એકમાંથી આ પુસ્તક ગુજરાતીમાં લખી આપવાનું શ્રીમતી સરોજિની બહેન મહેતા, એમ. એ; ને સોંપવામાં આવ્યું હતું.
એ બહેનની કલમ તેજસ્વી અને તીક્ષ્ણ છે અને એમના પિતાશ્રી સ્વર્ગસ્થ રમણભાઈની પેઠે એઓ પણ ગુજરાતી, શુદ્ધ અને સરળ લખે છે.
સ્ત્રી સ્વાતંત્ર્યના અને સ્ત્રી હકના શ્રીમતી સરોજિની બહેન ચુસ્ત હિમાયતી છે; એટલે મૂળ લેખકની કેટલીક દલીલો એમને નજ ચે. તેથી
જ્યાં એમને વિરુદ્ધતા જણાઈ ત્યાં ફટનેટમાં પિતાને સ્વતંત્ર અભિપ્રાય દર્શાવ્યું છે, એ રીતે ગુજરાતી વાચકને એ ચર્ચાની બંને બાજુ જોવાની તક મળી છે, જો કે તેથી મૂળ લેખકને કદાચિત કંઈક અન્યાય થવાનો ભય રહે છે.
આખા પુસ્તકમાં અમે ઉપર જણાવ્યું તેમ લેખક તટસ્થવૃત્તિ જાળવી, સ્ત્રી સ્વાતંત્ર્યના હિમાયતીઓ અને તેના વિરોધીઓની દલીલમાંથી મધ્યસ્થ પણ ઉત્તમ માર્ગ તારવી કાઢી, જે નિર્ણય પર આવે છે; તે એમણે નીચે પ્રમાણે દર્શાવ્યો છે, અને તેમાં આપણને એમને નારી જાતિ પ્રત્યેને તિદત પૂજ્યભાવ વ્યક્ત થાય છે, તે વિચારે, આ પ્રકરણના મથાળે જે અવતરણ ઉતાર્યું છે, તેને બરાબર મળતા આવે છે.
“ઉપર સૂચવેલા કઈ પણ ફેરફાર એવા ઉદ્દામ નથી કે જેથી કુટુંબ સંસ્થાના કેઈ પણ સારા અંશ ઉપર અસર થાય અને ભૂતકાળથી ચાલી આવેલી ઘણી ખામીઓ એથી જરૂર દૂર થશે. ખરી પ્રગતિનો માર્ગ વિકાસ છે, અનેક જોખમથી ભરેલો બળવો નહિ. ભૂતકાળની સ્ત્રી પુરુષની ગુલામ
સ્ત્રી સ્વાતંત્ર્યવાદ પૃ. ૩૨૨-૨૩.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૧
હતી, માતા તરીકે તે માન પામતી અને તેની આશા પળાતી. કેટલીક વખત તેના સંદર્યથી અંજાઈને પુરુષો અંધ પૂજા કરતા, પરંતુ સ્ત્રી જાતિ તરફ તિરસ્કારની દૃષ્ટિથી જોવાનું ભવિષ્યની સ્ત્રી આત્મ જ્ઞાનવાળી બનશે, પિતાના દરજજાનું તેમજ પિતાનાં કર્તવ્યનું એને ભાન રહેશે. માત્ર એનામાં ઉદામ વ્યક્તિત્વવાદ પ્રવેશ ન પામે એટલું આપણે સંભાળવાનું છે. એ
વ્યક્તિત્વવાદમાંથી કદાચ લિંગરહિતતા ઉત્પન્ન થાય અથવા નીતિથી શિથિલતા પણ આવે. ભૂતકાળમાં એના ભાવ ઉંડા છતાં સંકુચિત હતા, એની વાણી બહુ બલી અને ગંભીરતા વગરની. ભવિષ્યમાં એની વાચાળતા શિક્ષણને લીધે જતી રહેશે. માત્ર પુરુષની ખુશામત કરનાર તરીકે જીવવાની એ સ્પષ્ટ ના કહેશે. એને પૂરેપૂરો વિકાસ પ્રાપ્ત થશે. સાંદય સત્ય અને પ્રેમથી ભરેલે હિંડળે તે મનુષ્ય જાતિને ઝુલાવશે. માતૃપદ માટે એ ભેગ આપવા તૈયાર રહેશે. છતાં પણ યોગ્ય પ્રસંગે પોતાની બુદ્ધિનું અને માતૃત્વપૂર્ણ હદયનું ધન મનુષ્ય જાતિની સેવામાં અર્પણ કરશે. એબ્રાહમ લિંકને ગુલામે ખાતર આત્મભેગ આપ્યો, પરંતુ હેરિયેટ બીચર સ્ટોએ એનામાં અપ્રતિમ બુદ્ધિ અને દેવી અંશનાં બી રોપ્યાં હતાં. વેશ્યાવૃત્તિ સામે લડત ચલાવવામાં વિલિયમ એડે કેદખાનું અને તિરસ્કાર સહન કર્યા હતાં, પરંતુ તે સાથે જેસફીને બટલરે વિષય વિરૂદ્ધતા સામે યુદ્ધ કર્યું હતું. “પુસીક્રુટ” જોનસન મદ્યપાન નિષેધ માટે આખી દુનિયામાં ફરે છે પરંતુ ફ્રાન્સીસ લેડે એ ચળવળ શરૂ કરવાની પહેલ કરી હતી, રાજપુરૂષો યુદ્ધમાં ઉતરવા તત્પર હતા, પરંતુ બથ ફોન સટનરે પિકાર ઉઠાવી યુદ્ધ સામે વિરોધ કર્યો. વિજ્ઞાનશાસ્ત્રીઓ સેના માટે વિનાશનાં હથિયારો બનાવ્યાં પરંતુ લેડી ઓફ ધ લૅપ (મીસ ફ્લોરેન્સ નાઈન્ટીંગેલ) એણે જ ઘાયલ સિપાઈઓના દુઃખ દૂર કરવાનું માથે લીધું. ભૂતકાળના મહાન જ્ઞાનીઓએ-પ્રાચીન ઇરાનને જરથસ્થ જીસસ ક્રાઈસ્ટ, ગૌતમબુદ્ધ, શ્રીકૃષ્ણ કે મહંમદ પયગમ્બર એ સર્વેએ-મનુષ્યજાતિને એકત્ર કરનાર સહાનુભૂતિની ભાવના જોવાની આશા રાખી હતી. એમના આદર્શો ત્યારેજ ફલીભૂત થશે કે જ્યારે સ્ત્રીઓ યોગ્ય પદ પ્રાપ્ત કરશે અને પિતાના બાળકને રણસંગ્રામની ક્રુર વીરતા નહિ પરંતુ શાંતિને મહિમા, કૌટુંબિક સ્વાર્થમયતા નહિ પરંતુ સામાજિક સહાનુભૂતિ, સંકુચિત દેશભક્તિ નહિ પરંતુ અંતરરાષ્ટ્રીય ન્યાયવૃત્તિ, ધનતૃષ્ણ નહિ પરંતુ જ્ઞાન તૃષ્ણ એ સર્વ શીખવશે. ભૂતકાળમાં માનવજાતિની નિષ્ફળતાનું કારણ માતાઓ તરફથી એગ્ય પ્રોત્સાહન ન મળ્યું છે. જો કોઈ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૨ પણ કાળે વિજય પ્રાપ્ત કરે છે તે તે માતાઓ દ્વારાજ થઈ શકશે. તેઓ માનવ સંદર્ય, માનવ સત્ય, માનવ શ્રેષ્ઠતાને અખંડિત કરે છે.”
બીજા બે પુસ્તકે સ્ત્રીઓ ગૃહસંસારને ભારવહન કરવા કેમ સમર્થ થાય અને તેમને તે સરળ થઈ પડે, એ દષ્ટિએ લખાયેલાં છે અને તેમાંની માહિતી એમને જરૂર મદદગાર થઈ પડે. એ પુસ્તકનાં નામેજ, “ગૃહલક્ષ્મી” અને “ગૃહલક્ષ્મી કેવી હોવી જોઈએ,” તે તેમાંના વિષયના સૂચક છે.
ગૃહલક્ષ્મી” એ પુસ્તક મૂળ બંગાળીમાં લખાયું હતું. તેને લેખક રાયસાહેબ દિનેશચંદ્રસેન બહુ સારા અને જાણીતા લેખક છે અને એમને બંગાળી ભાષા અને સાહિત્યનો ઈતિહાસ-કલકત્તા યુનિવરસિટિએ પ્રસિદ્ધ કરેલો એક પ્રમાણભૂત ગ્રંથ છે. પ્રસ્તુત પુસ્તક-ગૃહલક્ષી એમણે પિતાની પુત્રીને ઉપયોગ અર્થે વેર્યું હતું; અને એ નોંધપોથી અન્યના જોવામાં આવતાં, તેમની માગણુ પરથી એક પુસ્તક રૂપે તે તૈયાર કરવામાં આવ્યું હતું, અને તે એટલું બધું ઉપયોગી જણાયું હતું કે કલકત્તા યુનિવરસિટિની મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં એ પુસ્તકને પાઠય પુસ્તક તરીકે મંજુર કરવામાં આવ્યું હતું. એ પુસ્તકમાં નીચેના વિષે ચર્ચા છે –
(૧) ગૃહિણી ગૃહમુતે. (૨) સ્ત્રી કેળવણું. (૩) બાળ કેળવણી. (૪) અવિભક્ત કુટુંબ. ૫) સુગ્રહિણીનું કર્તવ્ય. (૬) નોકર પ્રત્યેની વર્તણુંક. (૭) વડીલે પ્રત્યેનું કર્તવ્ય. (૮) દામ્પત્ય જીવન. (૯) ઉપસંહાર અને પરિશિષ્ટમાં ઘરવૈદુ-દેશી અને પાશ્ચાત્ય, તેમ ફુલઝાડ અને ઘરખર્ચને હિસાબ, એ વિષે માહિતી આપી છે.
આ પુસ્તકને તરજુમે શ્રીયુત મહાશંકર ઇદ્રજી દવેએ કરેલો છે, અગાઉ પણ એમણે બે પુસ્તકે બંગાળી પરથી સોસાઈટીને લખી આપ્યાં હતાં અને તે અને આ પુસ્તક લેખક તરીકે એમની કીર્તિમાં ઉમેરો કરે છે. | ગૃહલક્ષ્મી કેવી હોવી જોઈએ એ એક હરીફાઈથી લખાવેલો ઈનામી નિબંધ છે. સોસાઈટીને સૈ. લક્ષ્મીબાઈ હરીઆણું ઈનામી નિબંધ ફંડ મળેલું છે, તેમાંથી એ ફંડ સેપનારની ઇચ્છાનુસાર આ વિષય પર જાહેરાત આપી નિબંધ લખાવી મંગાવ્યા હતા. તેમાં શ્રીમતી દિવાળી હેન ભદને નિબંધ ઈનામને પાત્ર જણાયું હતું. એક સ્ત્રી લેખિકા પ્રસ્તુત વિષયને હાલના બદલાતા જતા સંજોગમાં કેવી રીતે વિચારે છે અને
* ગૃહલક્ષમી કેવી હોવી જોઇએ? પૃ. ૧૨-૧૪.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩
જુએ છે, એ પુરતું જ એનું મૂલ્ય છે. એ નિબંધને ઉપસંહાર એ બહેને નીચે પ્રમાણે કર્યો છે
પુરુષોએ કરેલા સુધારા સ્ત્રીની સહાનુભૂતિ વગર નિરર્થક જાય. ઈશ્વરે સ્ત્રીને હદયનું પ્રાધાન્ય આપ્યું છે અને ગૃહાંગણને દીપાવવાનું મહાન કર્તવ્ય સંપ્યું છે તે તેમાં ઈશ્વરદત્ત બુદ્ધિને ઉપયોગ કરી સંતોષ માન જોઈએ. એજ શેખને બદલે સુંદરતા, ફેશનને બદલે શિષ્ટતા ને પ્રતિષ્ઠા, હઠને બદલે પ્રસન્નતા ને આત્મસંતોષ, હરવા ફરવાના શેખને બદલે પરસ્તાન બનાવી ત્યાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપવાના કોડને સેવે છે. એક આદર્શ ગૃહિણું આદર્શ ગુરૂમાતા અને કુટુંબ પિપિતાને ભાર સરળતાથી વહી શકે છે. આદર્શ આર્યા ને ગુણસુંદરી જેવી સ્ત્રીને શું અશક્ય છે? વળી સ્ત્રીને આત્મા સુંદરતા, સ્વચ્છતા, સુવ્યવસ્થા, બાળઉછેર, ગૃહવ્યવસ્થા, અને એથી યે વધારે સુધારણ કરવા માટે સજા છે.
સંસાર એ ક્રિીડા ભૂમિ નથી પણ એક વિદ્યાલય છે. ગૃહિણીએ પિતાના પતિની હાજરીમાં તેની સહાયક અને ગેરહાજરીમાં તેની સ્થાનાપન્ના બનવા જેટલી તાલીમ લેવી જોઈએ. ભલે આપણે પશ્ચિમાત્ય કેળવણું લઈએ પરંતુ ભારતીય જ્ઞાની બહેનની મહાન કલાનું મંદિર તે “ગૃહ” અને એ કલાને ભક્ત તે “પતિ’ આ બંનેની કલાની તે અધિષ્ઠાત્રી દેવી છે. એ મહાન ભાવનાના કીર્તિધ્વજને વિશુદ્ધતા, પ્રેમ અને ગાશ્ચના ત્રિરંગી રંગે ઝળહળતે ને નિષ્ફટક-નિષ્કલંક ભાવનાના વાયુમાં ફરફરતે રાખવે એ તમામ સ્ત્રીગૃહિણીની ફરજ છેજ. ભારતને નષ્ટ થતે બચાવવાનું એજ મહાન હથીયાર છે.
આપણું આદર્શ ગૃહલમાને ભલે પછી તે ગમે તે સ્થિતિમાં હોય છત-ઘરનું કામકાજ તે થોડે ઘણે અંશે કરવું જ પડે છે, ઈશ્વરી કે કુદરતના કાયદા પાળવાથી જ ખરું આરોગ્ય મળી શકે છે, ચારિત્ર્ય વિશુદ્ધજ નીતિનાં તત્ત્વોને સમાવેશ થાય છે અને વિશુદ્ધ પ્રેમ તથા નિર્મળ ભાવનાથી જગતને જીતી શકાય છે.
વળી ધારે કે ગૃહલક્ષ્મી પિતે સંપૂર્ણ સમજદાર અને કેળવાએલી હોય અને કદાચ તેના પતિમાં કોઈ જાતના દુર્ગુણ કે સમજફેર હોય તે પણ તેને નિભાવીને કે સમજાવીને તે દૂર કરી શકે છે. ગૃહલક્ષ્મીના ઉત્તમ ગુણો વડેજ ઘરની લક્ષ્મી-સંપત્તિને મોભો જળવાઈ રહે છે. માટેજ
Page #139
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે કે સ્ત્રી તે ખરેખર “લક્ષ્મી' જેવી છે. મનુષ્ય જીવનમાં ત્રણ ધન મહાન કહેવાય છે. (૧) સ્ત્રી (૨) સંતતિ અને (૩) વિદ્યા. તેમાંથી એક પણ ધન ઓછું હોય તે ગમે તેટલો વૈભવી માણસ પણ સંતોષી જીવન ગુજારી શક્તિ નથી. માટે દરેક બહેનની એ મુખ્ય ફરજ છે કે પિતે સુધરે અને અન્યને સુધારે. બીજાનું જીવન સુધારવા જેવું એક પણ મહાન અને પવિત્ર કાર્ય છેજ નહિ. એ આશીર્વાદ આગળ અનેક પાપ અને દુઃખ દૂર થઈ જાય છે. ગૃહલક્ષ્મીની એ મહાન ફરજ દરેક સ્ત્રીને શિરે સરજાએલી છે જ એ ભૂલવું જોઈએ નહિ.”
છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રકરણું ૧૨
બુદ્ધિપ્રકાશ
વ્હેમ અને અજ્ઞાનનો, નિશ્ચય કરવા નારા; વિદ્યાની વૃદ્ધિ થવા, પ્રકટે બુદ્ધિપ્રકાશ, ” ( બુદ્ધિપ્રકાશ, સન ૧૮૯૯. ) સામયિક પત્રાની કારકિર્દીમાં, મનુષ્ય જીવનમાં અને છે તેમ, એક અને તેની સુવાસ સમય એવો આવે છે, કે જ્યારે તે પૂર બહારમાં ખીલે સત્ર પ્રસરી રહી અને આહ્લાદક નિવડી, સારી નામના અને ખ્યાતિ પ્રાપ્ત કરે છે; પણ તેના આધાર મુખ્યત્વે તેના સંચાલક—ત ંત્રીના વ્યક્તિત્વ પર અવલ એ છે.
66
..
ગુજરાત શાળાપત્ર
મૈં નવલરામે સાહિત્ય '' તે
અલારખીઆ
*
પ્રતિષ્ઠા મણિલાલે જમાવી; · વીસમી સદી ” ની સિદ્ધિ અને લોકપ્રિયતા હાજી મહમદ મેળવી શકયા; “ ગુજરાતી ” તે ગારવવંતુ ઈચ્છારામે કર્યું; તેમ “ બુદ્ધિપ્રકાશ ની કીર્તિ કવિ દલપતરામે વધારી હતી, અને એમને સ ંદેશેશ ઝીલવા ગુજરાતી જનતા તે કાળે ચાતકની પેઠે ઉત્સુક રહેતી હતી. એ વ્યક્તિ દૂર જતાં, ‘ બુદ્ધિપ્રકાશ' નું તેજ પણ ઝાંખું પડયું એમ ઘણાખરાને જણાયું હતું. જેવી રીતે ડબ્લ્યુ ટી સ્ટેડને સ્વર્ગવાસ થતાં, સુપ્રસિદ્ધ ઈંગ્રેજ માસિક
(6
,,
રિવ્યુ ઍક્ રિવ્યુઝ ” તેનું વજન અને પ્રતિષ્ટા ફરી મેળવી શકયું નથી, મેસિંગહામ જતાં તેનું અડવાડિક પત્ર “ નેશન ” નું નૂર હણાઈ ગયું છે, તેવી શોચનીય સ્થિતિ કવિ દલપતરામ સાસાઇટીની સેવામાંથી નિવૃત્ત થતાં,
"
બુદ્ધિપ્રકાશ ' ની થઇ પડી હતી.
ખિલવ્યું; સુદર્શન ” ની
નટુભાઇએ
યશસ્વી કર્યું;
(C
"C
29
એ સ્થિતિમાં સુધારા કરવા કમિટી તરફથી બુદ્ધિપ્રકાશનું સંપાદન કાય જાણીતા વિદ્વાન શ્રીયુત ઝવેરીલાલ ઉમિયાશ`કર યાજ્ઞિકને સાંપવા તજવીજ થઈ હતી; પણ તેમણે તે સ્વીકારવા નાખુશી દર્શાવી, એટલે બુદ્ધિપ્રકાશમાં કયા લેખા લેવા તેને નિર્ણય કરવા, તે પછી, એક બુદ્ધિપ્રકાશ કમિટી નિમાઈ હતી. તે વખતેવખત મળને બુદ્ધિપ્રકાશમાં દાખલ કરવાના લેખાની પસંદગી કરતી તેમ યેાગ્ય અને ઉત્તેજનપાત્ર જણાય તેવા લેખા માટે ઇનામની રકમ ધરાવતી હતી.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૬
બુદ્ધિપ્રકાશમાં રાજકીય અને ધાર્મિક લેખે નહિ લેવાને પહેલેથી પ્રતિબંધ હતા અને પાછળથી શૃંગારિક લખાણ લેવા સામે સુગ હતી. તેમાં વળી આસિ. સેક્રેટરીઓની વારંવાર ફેરફારી થતી, તેથી તેનું સંપાદન કાર્ય બહુ કઠિન થઈ પડતું અને ધોરણ એકસરખું સચવાતું નહિ. એ સંજોગમાં જે કાંઈ લેખો મળી આવે તે છાપીને બુદ્ધિપ્રકાશ કાઢવામાં આવતું હતું.
આમ, આખું તંત્ર એવા દિધા અધિકારયુક્ત ઘેરણ પર રચાયેલું હતું કે કોઈ એક પર તેના સંપાદનની પૂરી જવાબદારી રહેતી નહિ. આસિ. સેક્રેટરી બુદ્ધિપ્રકાશને તંત્રી ખરે, પણ તેમાંના લેખ માટે પારિતેષિક આપવું હોય તે તેને બુદ્ધિપ્રકાશ કમિટીને અભિપ્રાય અને નિર્ણ મુજબ વર્તવાનું હતું, અને બને પણ એવું કે કઈ લેખક પ્રસંગે પાત લેખ લખી મોકલતો હોય તે કમિટીને એક સભ્યની ભલામણથી ઇનામ મેળવી જાય અને જે લેખક તંત્રીને વારંવાર મદદ કરતા હોય તેને કાંઈ પણ બદલે મળે નહિ. તે માટે કોઈ એક વ્યક્તિને દોષ દે, એ બરોબર નથી. ખરી રીતે એ વ્યવસ્થા જ સવડભરી અને સંતોષકારક નહતી. વસ્તુતઃ એ તંત્રજ દોષિત હતું અને જ્યાં સુધી તંત્રીને તેના કાર્યમાં મમત્વ બંધાય નહિ ત્યાં સુધી તેમાં સફળતા પણ ક્યાંથી પ્રાપ્ત થાય ? અને તેનું વ્યક્તિત્વ તો વિકસે જ કેવી રીતે ?
કોલેજમાં અભ્યાસ કરતા હતા તે કાળે યુવાવસ્થાના ઉત્સાહમાં અને બિન અનુભવને લઈને સોસાઈટી વિષે એક વિવેચનાત્મક લેખ લખતાં, તેનું મુખપત્ર “બુદ્ધિપ્રકાશ' સારી રીતે નિકળતું નથી તેને દોષ અમે તે વખતના તેના તંત્રી પર મૂક્યો હતો પણ પાછળથી અમે જોયું હતું કે તે આક્ષેપ અજુગતું હતું અને તે અઘટિત ટીકા માટે અમને ખરેખર બેદ થાય છે.
સાઈટીમાં દાખલ થયા પછી બુદ્ધિપ્રકાશ સારૂ સારા સારા લેખે મેળવવા અમે પ્રયત્ન કરવા માંડે. અમારા મિત્રો અને ઓળખીતાઓને લેખ લખી મોકલવા વિનંતિ કરી. કોલેજ જીવનમાં “લિટરરી કલબ' એ નામની એક સંસ્થા કાઢી હતી, તેના સભ્યોને, જેઓ ગ્રેજ્યુએટ થઈ ગયા હતા અથવા થવાની તૈયારીમાં હતા, તે સાને અમારા એ સંપાદન કાર્યમાં સહાયતા આપવા આગ્રહ કર્યો, અને તેમાં ઉત્તેજનનાં ચિહ્ન કંઈક દેખાવા લાગ્યાં. ન્હાના મોટા લેખો સારી સંખ્યામાં મળવા લાગ્યા અને તેમાં વિવિધતા તેમ નવીનતા આવવા માંડી.
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૯
માસિક ચાર કર્મોનું નિકળતું એટલે સર્વ વૃત્તિ અને વિચારને સતાપવાનું મુશ્કેલ થઈ પડતું; અને મ્હોટા લેખાના વિભાગ કરવા પડતા તેથી તેની અસર, લાંબા ગાળાને લઇને, મારી જતી હતી; તેપણ ઉત્સાહભર્યાં અમે તે કામાં ખંતપૂર્વક પ્રવૃત્ત રહેતા.
લોકગીત, ઐતિહાસિક રાસ, લોકકથા વગેરે વાંચવા સંગ્રહવાને પહેલેથી અમને શખ હતા અને સાસાઇટીની લાઇબ્રેરીમાંના ‘ઇન્ડિયન એન્ટીવેરી ' ના વાલ્યુમા હાથમાં આવતાં, તેમાંથી બુદ્ધિપ્રકાશના દરેક અંકમાં કંઇ કંઇ વાનગી આપવા નિશ્ચય કર્યાં અને એવી એક એ છાપી પણુ ખરી. પણ આનરરી સેક્રેટરીને એવી રીતે છપાયલું એક ગીત વાંધા પડતું લાગ્યું અને અમારી એ કસુરને કમિટી સમક્ષ, જો કે રાષપૂર્વક નહિ, રજુ કરી હતી. તે વખતે જ સરકાર તરફથી પ્રેસ એક્ટની રૂઇએ જે તે પ્રકાશન ઉપર તેના પ્રકાશકનું નામ આપવાની સૂચના થઇ હતી. એ પત્ર કમિટીમાં મૂકાયા હતા, અને તે વિષે ચર્ચા થતાં, ઉપરાક્ત ગીતને ઉલ્લેખ કરવામાં આવ્યે અને ત્યારથી સાસાટીનાં સર્વ પ્રકાશને પર પ્રકાશક તરીકે આસિ. સેક્રેટરીનું નામ આપવાના ઠરાવ થયા હતા.
રાજકીય લેખા તે લેવાતા જ નહિ. ધામિક લેખા લેવાની મના હતી. અમને નીતિ અને તત્ત્વચિંતનનાં લખાણ પ્રતિ પક્ષપાત હતા. તે અરસામાં ચિસીકલ સાહિત્ય થાડું ઘણું વાંચવામાં આવતું; અને અમારા મિત્ર શ્રીયુત મણિલાલ નથુભાઇ દોશી, જેએ હમાંજ સ્વર્ગોથ થયા છે, પરમાત્મા એમના આત્માને શાન્તિ આપેા-તે અમને અવારનવાર નીતિ અને તત્ત્વચિંતન વિષયક લેખે। લખી મેાકલતા પણ તેમાં કેટલાકે વાચક વહેમી અને અંધશ્રદ્ધાળુ બની જવાની ભીતિ પર ‘ બુદ્ધિપ્રકાશ ’માં અમે “ સારાષ્ટ્રના ઐતિહાસિક લેખમાળા બરવાળાનાં જાણીતા શ્રીયુત મનુભાઈ જોધાણીની લખેલી છાપી હતી વાંધા પડતી જણાવી હતી.
99
દર્શાવી હતી. થોડાંક વર્ષો એલીઆએ એ નામક સંશોધક અને અભ્યાસી તે ચમત્કાર ભરેલી હોઇ,
66
રાજકીય વિષયે। . સામાન્ય રીતે લેવાતા જ નહિ; પરંતુ ગુજરાત સભા સાર્ ગામ પંચાયત ” વિષે અમે એક લેાકેાપયેાગી વ્યાખ્યાન તૈયાર કર્યું હતું, તે બુદ્ધિપ્રકાશમાં લીધું હતું. તે એમાં કેમ લેવાય મુંબઇના એક જાણીતા માસિકના તંત્રી મિત્રે ઉડાવી હતી; *રિયાદ સાસાઇટીના તે સમયના પ્રમુખ પાસે
પહોંચી હેત તા
એવી ફરિયાદ
અને જો એ જરૂર કાંઇક
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ધમપછાડા થવા પામત. જો કે તે વિષે આનરરી સેક્રેટરી પાસેથી અગાઉથી સંમતિ મેળવી હતી.
કહેવાનું તાત્પર્ય કે બુદ્ધિપ્રકાશના સંપાદન કાર્ય માં પુરતી સ્વતં ́ત્રતાના અભાવે અને એ કા કમિટીના વહિવટદ્વારા, જો કે તેની સીધી દેખરેખ નીચે નહિ, થતું હેાને તેમાં કેટલીક વ્યવહારુ મુશ્કેલી રહેતી; પણ સમય જતાં, અને વધુ અનુભવ મળેથી તેને સુધારવાના અને વિકસાવવાના અવકાશ મળશે, એવી આશામાં તેનું તંત્રીપદ અમે નભાવે જતા હતા.
સન ૧૯૧૨ ના આંકટોબર માસમાં લાલશ કરભાઈનું અવસાન થયું. ખીજે વર્ષે નવું કારાબારી મંડળ અધિકારમાં આવ્યું. અમારા વિરુદ્ધ કોષ્ટને અંગત કારણ કાંઈ નહેતું, પણ અમને જુના કાર્ય કર્તાઓના સહાયક તરીકે સમજવામાં આવતા; એથી અમારી સ્થિતિ બહુ ગંભીર અને કફોડી થઈ પડી હતી. સર રમણભાઇ અને અન્ય સભ્યાની નૈતિક હિમ્મત અમને મળી હાત નહિ તે આસિ. સેક્રેટરીના પદેથી તુરતજ અમે છૂટા થયા હોત.
અમારી મુશ્કેલીએ એક જ દાખલો આપીશ.
સન ૧૯૧૫ માં સુરતમાં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ મળી હતી, તેમાં એક ઠરાવ પ્રાચીન ગુજરાતી સાહિત્યની હાથપ્રતા, ઇતિહાસ, કળા વગેરેના નમુનાઓ, અવશેષ, ચિત્રા, મૂતિઓ, સિક્કા વગેરેને સ ંગ્રહ થવા રજુ થયા હતા અને એ રાવનું અમે ત્યાં સમર્થન કર્યું હતું.
તે સમયે ગુજરાત સાહિત્ય સભાના અમે મત્રી હતા, તેથી ઉપરાક્ત રાવને અમલમાં મૂકવા અમદાવાદમાં સાહિત્ય કળાનું પ્રદર્શન ખીજે વર્ષે અમે યજ્યું હતું અને તેના ઉદ્ઘાટન વિધિ પ્રે!. આનન્દશંકર બાપુભાઈ ધ્રુવના શુભ હસ્તે કરાવવામાં આવ્યા હતા; અને તે પ્રદર્શન સર્વ રીતે આકષ ક નિવડયું હતું. પણ અમે તેના મુખ્ય સંચાલક હતા તેથી અમને કનડગત કરવા ખાતર પ્રેમાભાઈ હાલના ઉપયાગ કરવા બદલ એ પ્રદનનું હાલનું ભાડું લેવા દબાણ થયું હતું; એટલુંજ નહિ પણ “ વસંત વિલાસ ” જેવું જીની ગુજરાતી ભાષાના નમુનાની સુંદર હાયવ્રત, તેમાંનાં ચિત્રાને બિભત્સ જણાવી, વાંધાભરી ગણવામાં આવી હતા, જે હાથપ્રતને લંડનની ઇન્ડિયા સાસાઇટીએ શ્રીયુત એન. સી. મહેતાના પ્રયત્નથી એમની પાસેજ સપાદન કરાવી હાલમાં પ્રસિદ્ધ કરી .છે, અને વ માનપત્રામાં તે વિષે કેટલીક નિરથ ક ચર્ચા કરવામાં આવી હતી.
'
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૯
તે પછીથી સંસાઈટીનું સઘળું કામકાજ અમે એક યંત્રવત કરતા હતા. અમારે સઘળે ઉત્સાહ ભાંગી ગયે હતે; નેકરી કરવા પુરતું જે તે કામને સંભાળતા કે તેમાં કસુર થવા પામે નહિ.
એ વર્ષોમાં દેશ પુષ્કળ પ્રગતિ કરી રહ્યો હતો. ગાંધીજી અમદાવાદમાં આવી રહ્યા હતા. યુરેપના મહાભારત યુદ્ધ ને ચંચળ અને પ્રગતિમાન કરી મૂક્યા હતા. માત્ર સોસાઈટી જુને ચીલે ધીમી અને એકસરખી ગતિ કરતી હતી.
પ્રથમ ઇન્દુલાલના “નવજીવન' અને તે પછી તુરતજ હામહમદ અલારખીઆએ “વીસમી સદી' કાઢીને ગુજરાતી માસિકમાં નવું ચેતન રેડયું હતું અને હાજી મહમદે તો વીસમી સદીને સચિત્ર કરીને તેમ લેખકવર્ગમાં કંઇને કંઈ પરિતોષિક આપીને ગુજરાતી માસિકમાં પરિવર્તન કર્યું હતું.
એ બધાંની સરખામણીમાં બુદ્ધિપ્રકાશ ઝાંખું અને મેળું દેખાતું અને તે વિષે સખ્ત ટીકા પણ થતી હતી.
એક નમુને નીચે ઉતારીએ છીએ
પરંતુ આજના બુદ્ધિપ્રકાશમાં એનું ભૂતકાળનું ગૈરવ કાયમ રહ્યું નથી. એની ગત અને ચાલુ અવસ્થાઓની તુલના કરીએ છીએ ત્યારે એની પૂર્વ સ્થિતિને માટે જેટલું માન ઉપજે છે તેટલી જ એની અત્યારની દીન-હીન દશાને માટે દયા આવે છે. જે બુદ્ધિપ્રકાશને માટે પહેલાં “ ક્યારે પ્રસિધ્ધ થાય ?” એ જાતની વિદ્યાવિલાસીઓમાં આતુરતા રહેતી હેને અહારે ભાવ પણ બહુ ઓછા પૂછે છે. જે થોડાં વર્ષો ઉપર માસિકને મોખરે હતું તે અત્યારે સાની પાછળ પડી ગયું છે. •
તેથી એ સંસ્થાના કાર્યવાહક હેમજ સભ્યએ આ બાબત ઉપર સત્વર લક્ષ આપવું જોઈએ. અને ગુજરાતી ભાષાની સેવાને પિતાને જે મૂળ ઉદ્દેશ હેની સાધનામાં અત્યુપયોગી થઈ શકે એહવા આ પત્રના ઉદ્ધારના ઉપાય જવા જોઈએ.” [ વિશ્વનાથ ભટ્ટ, વસન્ત, પુ. ૨૧, અંક ૧૦, કાર્તિક, સં. ૧૯૭૮.]
સન ૧૯૨૦ માં દી. બા. કેશવલાલભાઈ સોસાઈટીના પ્રમુખપદે ચુંટાતાં અમારા કાર્યમાં કેટલીક સરળતા થવા પામી હતી અને અમારી અનુકુળતા પણ વધી હતી; પણ કાગળોની મોંઘવારી અને બીજી કેટલીક
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૦
નવી પ્રવૃત્તિઓ સેસાઇટીના અંગે આરંભી હતી, તે ને વધુ ખર્ચ કરવા જતાં, સંકેચવી પડે, તેથી બુદ્ધિપ્રકાશની હીન સ્થિતિ અમને સાલતી હતી; તેમ છતાં, તે વિષે તાત્કાલિક કાંઈ નવું પગલું ભરવા ઇચ્છા થતી નહોતી અને તેનું કારણ વાસ્તવિક, આર્થિક પ્રશ્ન જ હતો.
અમારી મુશ્કેલીઓને કાંઈક ખ્યાલ આપવા તે વખતે યુગધર્મમાં “સાહિત્ય પ્રકાશક સંસ્થાઓ ” એ વિષે લેખ લખતા, બુદ્ધિપ્રકાશને લક્ષીને, નીચે પ્રમાણે નોંધ અમે કરી હતીઃ
“તે (સાઈટી) એક સાર્વજનિક સંસ્થા છે અને તેને વહીવટ પ્રજા હસ્તક છે; પણ એક જાણીતા અંગ્રેજ વિવેચક મિ. મિડલટન મરેએ જણાવ્યું છે તેમ, આવી સંસ્થાઓમાંથી વ્યક્તિત્વ એટલું ઓછું થઈ જાય છે કે તેની વાસ્તવિક અસર લગભગ અડધી ઓછી થઈ જાય છે ને તે વ્યવહારમાં
સ્થાપિત અને સિધ્ધ થએલા માર્ગે પ્રવર્તે છે. નવાં સાહસ ઉપાડી લેવાની કે પ્રયોગ કરવાની તેને ઈચ્છાવૃત્તિ જ થતી નથી.”
- ત્યારબાદ ૧૯૨૪ના ડિસેમ્બરમાં પહેલી ગુજરાત પત્રકાર પરિષદમાં “ગુજરાતી માસિક ' એ વિષય ઉપર નિબંધ વાંચતાં, અમે બુદ્ધિપ્રકાશ વિષે લખ્યું હતું, કે,
“ “બુદ્ધિપ્રકાશ' તો જુનું માસિક છે. તે નામ સાથે કવિ દલપતરામનાં સ્મરણે જોડાએલાં છે, સોસાઈટી જેવી સાધનસંપન્ન સંસ્થા તરફથી તે પ્રસિધ્ધ થાય છે. તેમાં સામાન્ય રીતે સાહિત્ય, ઇતિહાસ, સમાજસુધારે અને કેળવણી વગેરે જ્ઞાનના, નીતિષક અને ઉપયોગી માહિતી આપતા લેખ આવે છે, પણ તેનું વ્યક્તિત્વ જુદું માલુમ પડી આવતું નથી એ તેની કમીના છે.” [ “ગુજરાતી માસિકે”—પહેલી ગુજરાતી પત્રકાર પરિષદ,
સન ૧૯૨૪-અમદાવાદ ] આ પ્રમાણે વસ્તુસ્થિતિ પ્રતિ આડકતરી રીતે ધ્યાન દોરી, અમે સંતોષ માની, બેસી રહેતા નહોતા; પણ એમાં શી રીતે સુધારા અને ફેરફાર થઈ શકે તે વિષે વારંવાર પ્રમુખશ્રી દી. બા. કેશવલાલ ધ્રુવ અને એન. સેક્રેટરી સર રમણભાઈ સાથે ચર્ચા કરતા અને તેમાં એમ માલમ પડતું કે બુદ્ધિપ્રકાશ પાછળ વધુ નાણાંને વ્યય કરવા જતાં, જે નવી પ્રવૃત્તિઓ –જેવી કે પ્રાચીન કાવ્યનું પ્રકાશન, મહિલામિત્ર, કોશનું કાર્ય,
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૧
લાઈબ્રેરીની સમૃદ્ધિ-વગેરે ઉપાડી હતી તે સંકેચવી પડે અને તે સલાહભર્યું જણાયું નહિ; તેથી બુદ્ધિપ્રકાશ જેમ ચાલે છે તેમ ગતિમાન રાખવું એવા નિર્ણય પર આવતા.
બુદ્ધિપ્રકાસ આજીવન સભાસદે અને રજીસ્ટર પુસ્તકાલયને બક્ષીસ અપાય છે; પણ અમને એમ થતું કે તેનું કદ મેટું કરી તેમાં ચિત્રો દાખલ કરી તેનું વાર્ષિક લવાજમ રૂા. રા કે રૂ. ૩ રાખવામાં આવે, અને સોસાઈટીના સભાસદો તેમજ રજીસ્ટર પુસ્તકાલય, રૂ. ૧થી વધુ કિંમતનાં
સાઈટીનાં નવાં પુસ્તક રૂ. ૧ ની ઉપરની કિંમત મજરે આપીને તે પુસ્તક ખરીદ કરે છે, તેમ બુદ્ધિપ્રકાશનું ચાલુ લવાજમ રૂ. ૧ બાદ કરી વધારાની રકમ તેઓ આપવા ખુશો દર્શાવે તો બુદ્ધિપ્રકાશમાં સુધારા વધારા કરવાનું બહુ સુગમ થઈ પડે.
એ હેતુથી સોસાઈટીના ધારાધોરણ સુધારાતા અને નવેસર ગોઠવાતા હતા, તેમાં ઉપર મતલબની એક કલમ દાખલ કરવા પ્રયત્ન કર્યો હતે પણ તે સૂચના કમિટીમાં ગ્રાહ્ય થઈ નહિ. એટલે બુદ્ધિપ્રકાશનું કદ વધારવાના કે તેમાં ઘટતા સુધારા કરવાના વિચારથી અમે મુંઝાતા રહેતા.
અમારા સન્મિત્ર ડે. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ તે બુદ્ધિપ્રકાશને સે પાનાનું સચિત્ર કરવાને હમેશા દબાણ કરતા અને કારોબારી કમિટીમાં પણ એમના આગ્રહથી બજેટમાં બુદ્ધિપ્રકાશનું કદ વધારવા, તેના ખર્ચમાં રૂ. ૧૦૦૦) ત્રીજે વર્ષે વધુ મંજુર કરવામાં આવ્યા હતા.
પણ એ મુશ્કેલી એટલેથી દૂર થાય એમ નહતું, માસિકનું કદ મોટું કરતાં, તે કામને પહોંચી વળવા સારૂ એક મદદનીશ તંત્રી જોઈએ અને તેને પગાર જ આશરે રૂ. ૬૦૦ થી ૯૦૦ થવા જાય; અને લેખકને કંઈક પારિતોષિક અપાય તોજ સારા અને ધાર્યા મુજબ લેબ મેળવી શકાય.
આ પરિસ્થિતિમાં એ પ્રશ્નને ઉકેલ થઈ શક્યો નહિ અને બુદ્ધિપ્રકાશ જેમ નીકળતું તેમ પ્રકટ કરવાનું ચાલુ રાખ્યું હતું.
તે અરસામાં નડિયાદમાં દશમી સાહિત્ય પરિષદ મળી ત્યાં જાણુતા શારદા માસિકના તંત્રીશ્રી ભાઈશ્રી રાયચુરા સાથે દરેક માસિકનું વ્યક્તિત્વ ખીલે અને દરેક માસિક કાંઈક વિશિષ્ટતા પ્રાપ્ત કરે, એ આશયથી પત્રકારોનું સંગઠ્ઠન કરી અને સહકાર સાધી દરેકને યોગ્ય જે વિષય લખાઈ આવે તે એકબીજા માસિકમાં વહેંચી દેવા; અને તે પ્રશ્ન વિચારવા સારૂ માસિકના તંત્રીઓનું સંમેલન ભરવાનું પણ એમણે સૂચવ્યું હતું.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૧
::
એવા પ્રકારની પુસ્તકપ્રકાશન સંબંધમાં સહકાર કરવાની યેાજના પૂર્વે અમે યુગધર્માંમાં “ આપણી સાહિત્ય સ`સ્થાએ ” એ વિષે લખતાં ચર્ચી હતી; અને અમને ભાઇશ્રી રાયચુરાના વિચાર પસંદ પડયા તેથી તે સાથે સંમત થઈ, એ પ્રશ્ન વિષે શારદાના તંત્રી અંકમાં એક જાહેરપત્ર લખી મેાકલવાનું સ્વીકાર્યું, અને એ પત્ર અમારા ખ'નેની સંયુક્ત સહીથી પ્રસિદ્ધ થયા હતા. પ્રસ્તુત પત્રમાં લેખકને પારિતાષક આપવાના મુદ્દો અમે અમારા તરફથી ઉમેર્યાં હતા.
સદરહુ પ્રશ્ન વિચારતાં અમને થયું કે કાશીની નાગરી પ્રચારિણી સભાએ તેના મુખપત્રને માસિકમાંથી ત્રૈમાસિકમાં ફેરવી નાંખી, હિંદી પત્રકારિત્વમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી, સુંદર અને સંગીન, સાહિત્ય, ઇતિહાસ અને ભાષાશાસ્ત્ર વગેરે વિષયેામાં, સેવા કરી રહ્યું છે, તેના દાખલા બધ એસ્તા થશે; અને એ નિણ્ય પર આવતા, અમે કારોબારી કમિટીને બુધ્ધિપ્રકાશમાં ફેરફાર અને સુધારણા સંબંધમાં એક પત્ર લખ્યો, તે નીચે પ્રમાણે હતા.
૬ બુદ્ધિપ્રકાશ ” માસિકમાં ફેરફાર અને સુધારા કરવા બાબત રીપેટ
“ ત્રીજે વરસે મેનેજીંગ કમિટીના કેટલાક સભ્યો તરફથી “ બુદ્ધિપ્રકાશ ” નું કદ વધારવા, તેને સચિત્ર કરવા અને બીજી રીતે તેમાં જરૂરી અને યોગ્ય સુધારાવધારા કરવા સૂચના થઈ હતી અને બહારના વાચક વ પણ તેમાં સમયાનુસાર ફેરફાર થવા વારંવાર ટીકા કરતા રહે છે.
સદરહુ સંજોગામાં તેની વ્યવસ્થા સંબંધી નીચે મુજબ કેટલીક સૂચના કરવાની રજા લઉં –
(૧) જે લેખા સ્વીકારવામાં આવે તે બદલ દર પૃષ્ઠે આઠ આનાથી રૂ. એક સુધીનું લેખકને પારિતોષિક આપવું.
(૨) તેમાં ભાષા, સાહિત્ય, ઇતિહાસ, વિવેચન, પ્રાચીન કાવ્ય, સ ંશોધન, પુરાતત્વ એ વિષયાને ખાસ પ્રાધાન્ય આપવું,
ઃ
(અ)
બુધ્ધિપ્રકાશ ”ને ત્રૈમાસિક કરવું; આથી સંપાદન કાર્યમાં કેટલીક અનુકૂળતા થશે.
(૬) પૃષ્ઠ આશરે ૧૦૦ થવાથી લેખાની વિવિધતા વધશે.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૩
આ પ્રમાણે વ્યવસ્થા થવાથી હું માનું છું કે તે સારી રીતે સાહિત્ય સેવા કરવાને શક્તિમાન થશે; અને એક સારા વિવેચનાત્મક અને પૂરાતત્વ વિષયક પત્રની ઉણપ છે તે એથી પૂરાશે.
અમદાવાદ cll. -૨-૩૧
}
ઉપર મુજબ ફેરફાર કરવાથી આશરે રૂ. ૧૨૦૦ નું વધુ ખર્ચ થતું હતું; પણ તેમ કરવા સૌ કોઇ ખુશી હતા. ત્રૈમાસિક કરવાથી પ્રુ વાચનના ખેો સતત ચાલુ રહેતા તે કાંઈક ઓછા થવા પામશે એમ ધાર્યું. પૃષ્ઠોની સંખ્યા એકસાથે અને સામટી ૧૦૦ થી ૧૨૫ થવાથી લાંબા લેખા લઈ શકાશે એટલું જ નહિ પણ તેમાં વિવિધતા આવી શકશે અને વળી લેખકોને પારિતોષિક આપવાનું ધોરણ નક્કી થયાથી જુદા જુદા વિષય પર વાચનીય અને અભ્યાસપૂર્ણ લેખે આપવાનું સૂત થશે.
લી॰ સેવક, હીરાલાલ ત્રિ, પારેખ
સુભાગ્યે છેલ્લા બે વર્ષના અનુભવ પરથી અમે કહી શકીએ કે એ અખતરા સફળ નિવડ્યા છે; અને તે સંતાષકારક જણાયા છે.
બુદ્ધિપ્રકાશને સચિત્ર કરવું જોઇએ એમ કેટલાક મિત્રાના આગ્રહ હતા; અહિં પણ નાણાંને પ્રશ્ન જ આડે આવતા હતા. કેટલાં અને કેવાં ચિત્ર આપવાં એને મર્યાદા નહાતી. છેવટે પ્રયાગ તરીકે આપણા અગ્રગણ્ય વિદ્વાને, કવિઓ અને લેખકોની છથ્વી, પ્રતિ અંકમાં આપવાના અમે નિર્ણય કર્યો અને એ યેાજનાના પરિણામે, અમારૂં ધારવું છે કે નજદિકમાં ગુર્જર ગ્રંથકારોની ચિત્રાવલિ ગુજરાતી જનતાને ચરણે ધરવા
અમે શક્તિમાન થઇશું.
વાચકની પ્રસન્નતા એજ કોઈપણ માસિક કે પત્ર માટે તેની સફળતાનું ઉત્તમ પ્રમાણપત્ર છે. બુદ્ધિપ્રકાશ તેની પાછલી કીર્તિ પુનઃ પ્રાપ્ત
કરે, એ અમારે મન માટા સાપ છે. પ્રભુ એ હેતુ બર આણે !
龍
Page #149
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩
વિજ્ઞાનનાં પુસ્તક
"As Betrand Russell has said " we know very little and yet it is astonishing that we know so much, and still more astonishing that so little knowledge can give us so much power.
And so the scientist, conscious of the smallness of his knowledge and also conscious of the greatness of the power which so little knowledge has given tim faces the future with courage × × ×
Science looks forward with confidence and courage to the day when Man shall realise the best .that is in him.
,,
:
(The Story of Science, p. 352-53 David Dietz. ) વિજ્ઞાનના પ્રદેશમાં એટલી બધી નવી નવી શોધો ચાલુ થતી રહે છે કે નાનુ દેખીતું મનુષ્ય પ્રાણી ભવિષ્યમાં વિજ્ઞાન દ્વારા કુદરત પર વિય અને કાબુ મેળવીને શું શું પ્રાપ્ત નહિ કરે, એ કહી શકાતું નથી.
આ પરિસ્થિતિ પાશ્ચાત્ય દેશેામાં પ્રવર્તે છે. તેની સરખામણીમાં હિંદુસ્તાન તદ્દન પછાત અને પરાધીન છે, કુદરતે જે અઢળક સંપત્તિ અને સાધન હિન્દુને અક્ષ્યાં છે, તેને, વિજ્ઞાનના ઉપયાગ કરી, કેમ લાભ લઈ શકાય તે આપણે કરી જાણુતા નથી. જે કાંઇ પરદેશથી આવે છે, તે વાપરીને આપણે આનંદ પામીએ છીએ. એ વિપરિત સ્થિતિ છે અને તે અસહ્ય છે.
આ સંજોગમાં વિજ્ઞાનનું સાહિત્ય આપણે ત્યાં ન ઉદ્ભવે એમાં શું આશ્રય છે ?
પ્રથમ તે। એ વિષયના નિષ્ણુાતા થાડા છે; જે થાડા ઘણા વિદ્વાને છે તેમને લેખન કાર્યો માટે પુરતા સમયના અભાવ માલુમ પડે છે અને કદાચ તેના અભ્યાસી, એ વિષયના પ્રેમથી આકર્ષાઇને, પેાતાની માતૃભાષામાં તે વિષય લખવા માંડે છે, ત્યાં ઈંગ્રેજી શબ્દોના માતૃભાષામાં બરાબર
Page #150
--------------------------------------------------------------------------
________________
કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ
પોપટલાલ ગોવિંદલાલ શાહ
Page #151
--------------------------------------------------------------------------
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨પ
બંધબેસ્તા પર્યાય શબ્દ શોધી કાઢવાનું તેને કઠિન થઈ પેડે છે અને એથી કંટાળીને લેખક એ વિષયને પડતા મૂકે છે, અથવા તે જે કાંઈ લખી કાઢે છે, તેમાં સરળતા અને સ્વાભાવિકતા ન આવવાથી તે લખાણ સમજવું અઘરું થઈ પડે છે.
છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદે આ જાતની અડચણ દૂર કરવા વિજ્ઞાન વિભાગ ખાસ રાખ્યો હતો, એટલા કારણસર કે વિજ્ઞાનના અભ્યાસીઓ એકત્ર મળીને, તે સંબંધી યોગ્ય કાર્યક્રમ રચે; અને પ્રે. સાંકળચંદ જેઠાલાલ શાહના નેતૃત્વ હેઠળ કેટલુંક માર્ગદર્શક કાર્ય પણ ઉપાડી લેવામાં આવ્યું હતું, પણ એથી વધુ પ્રગતિ એ ક્ષેત્રમાં તે પછી થઈ નથી.
સોસાઈટી હસ્તક ત્રણ ટ્રસ્ટ ફંડે છે, જેને ઉદ્દેશ વિજ્ઞાન અને હુન્નર ઉદ્યોગને લગતાં પુસ્તક લખાવવાને છે; પણ ઉપર જે મુશ્કેલીઓ રજુ કરી તેને લઈને એ ફંડમાંથી પુસ્તકે લખાવવામાં બહુ વિલંબ થાય છે. કેટલીક વાર પ્રયોગાત્મક નમુના રૂપ લખાણ મળે છે, પણ આવા વિષયમાં તે લખાણ તદ્દન ખાત્રી લાયક, ચોક્કસ, દેષ રહિત અને સતપકારક માલુમ પડવું જોઈએ તેના અભાવે તે સ્વીકારવામાં આવતું નથી.
શેઠ સુન્દરદાસ સેલિસિટર ફંડને હેતુ ખેતીવાડીને લગતું સાહિત્ય ગુજરાતીમાં રચાવવાને છે. તે સારું ખેતીવાડી ખાતાને, કેળવણું ખાતાના અધિકારીઓને, એ વિષયમાં રસ લેતા ગૃહસ્થને ખેતીવાડી વિષે એક પુસ્તક લખી આપવા યોગ્ય લેખકની ભલામણ કરવા પૂછ્યું હતું પણ એ સઘળા પ્રયત્ન નિષ્ફળ ગયા હતા.
ખેતીવાડીનું સાહિત્ય જેમણે ગુજરાતીમાં બહેળું લખેલું છે, તે શ્રીયુત દુલેરાય છેટાલાલ અંજારીઆને લખ્યું ત્યારે નબળી આંખને લઈને કેઈ નવું કાર્ય ઉપાડી લેવાની એમણે અશક્તિ બતાવી હતી.
જ્યારે તેઓ સારી રીતે કાર્ય કરી શકતા હતા ત્યારે સાઈટીને એમણે “ખાંડ વિષે” એક નિબંધ લખી આપ્યો હતો, તે એ ધંધામાં પ્રવેશ કરનારને ઉપયોગી થઈ પડશે.
શ્રીયુત ડાહ્યાભાઈ કુબેરદાસ, જેઓ અમદાવાદમાં ખાંડના હોટા વેપારી છે, એમણે એમના પિતાશ્રીના સ્મરણાર્થે રૂ. ૪૦૦) ની રકમ સાઈટીને ખાંડ વિષે એક પુસ્તક લખવા આપી હતી; તદનુસાર સાઈટીએ એ પુરતક લખાવીને છપાવ્યું હતું.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૬
રંગાટી કામને લગતું પુસ્તક “રંગવાની કળા” પેટલાદ ઉગ શાળાના સુપ્રીન્ટેન્ડન્ટ શ્રીયુત મહાવજીભાઈ સાજનભાઈ નારીગરાએ, પિતાના વર્ગના વિદ્યાથીઓ અર્થે તૈયાર કર્યું હતું, તે પ્રસિદ્ધ કરવાની ભાગર્ણ થતાં એસાઈટીએ તે કાર્ય ખુશીથી સ્વીકાર્યું હતું.
એજ પ્રમાણે વિજ્ઞાનની પ્રવેશિકા રૂપ “વિજ્ઞાન વિચાર” નું પુસ્તક શ્રીયુત પિપટલાલ ગોવિંદલાલ શાહે એસાઈટીને મોકલી આપ્યું હતું, તે પણ લેવામાં આવ્યું હતું.
અહિં સેંધવું જોઈએ કે શ્રી. પિપટલાલ હાલમાં એકાઉન્ટ ખાતામાં બહુ ઊંચા હોદ્દા પર છે, પણ એમની કારકીર્દિને આરંભ વિજ્ઞાનના પ્રોફેસર તરીકે થયો હતો અને વિદ્યાર્થી અવસ્થામાંથી જ વિજ્ઞાનને પ્રેમ જે ઉદ્ભવ્યું હતું, તે અદ્યાપિ એમનામાં કાયમ જોવામાં આવે છે, એટલું જ નહિ પણ ગુજરાતીમાં વિજ્ઞાનનું સાહિત્ય તયાર થાય તે માટે સતત પ્રયત્ન કરતા રહ્યા છે, હમણાંજ એવી ખબર મળી છે કે શ્રી ર્બસ ગુર્જર સભા મુંબાઈને સારું એવી કોઈ યોજના તેઓ તયાર કરી રહ્યા છે.
કહેવાનું તાત્પર્ય કે વિજ્ઞાનને લગતું જે કાંઈ ઉપયોગી લખાણ સંસાઈટીને મોકલવામાં આવે છે, તે ગ્ય માલુમ પડે તેના પ્રકાશન સારૂ ઘટતી વ્યવસ્થા થાય છેજ.
અગાઉ સ્વર્ગસ્થ ત્રિકમદાસ દામોદરદાસ વકીલે, ઇલેકટ્રોલેટીગને હુન્નર, તેજાબ, સિમેન્ટ, વગેરે વિષયો પર પુસ્તકો લખી આપ્યાં હતાં, તે સાઈટીએ પ્રસિદ્ધ કર્યા હતાં, જે હકીકત બીજા ભાગમાં અપાઈ ગઈ છે.
વિજ્ઞાનનું સાહિત્ય પ્રકટ કરવામાં આ પ્રકારની મુશ્કેલીઓ લક્ષમાં લઈને સોસાઈટીના કાર્યવાહએ એવો નિર્ણય કર્યો હતો કે વિજ્ઞાનની જુદી જુદી શાખા ઉપર એક ગ્રંથ અવશ્ય લખાવે, જે વાચકને એ વિષયનું સામાન્ય જ્ઞાન આપે અને જરૂર જણાયે એ પુસ્તક પાય પુસ્તક તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય.
એ ધરણે આજ સુધીમાં નીચે પ્રમાણે પુસ્તકો સોસાઈટીએ લખાવીને પ્રસિદ્ધ કર્યા છે –
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૧૭
ખગાળવિદ્યા
સાયનશાસ
માનસશા
સચિત્ર શારીરવિદ્યા ભૂસ્તરવિદ્યા
આહારશાસ્ત્ર પ્રવેશિકા
આરાગ્યશાસ
66
વનસ્પતિ શાસ્ત્ર ( આર્થિક દૃષ્ટિએ ) સરળ પટ્ટા વિજ્ઞાન
આ ઉપરાંત નીતિ શાસ્ત્રનું પુસ્તક લખાઇને આવી ગયુ` છે, અને કેળવણી શાસ્ત્ર અને તેના પ્રકાર, એ વિષય પર, તેમજ પ્રાણી વન પર પુસ્તક લખવા સોંપાયલાં છે, તે નકિમાં મળી જવા સ ભવ છે અને વદક વિષયના જાોતા અને નિષ્ણુાત લેખક ડૉ. બાલકૃષ્ણ પાકે ‘જં તુશાસ્ત્ર’ વિષે એક પ્રવેશિકા પેાથી લખી આપવાની ઇચ્છા હમણાં દર્શાવી છે.
શ્રીયુત આત્મારામ મેાતીરામ દિવાનજીએ ખગાળ વિદ્યા પર એક પુસ્તક લખ્યું હતું, તે પૂર્વ એમણે એક ન્હાનું પુસ્તક-પૃથ્વી વિષે વ્યાખ્યાન રૂપે આપેલું સેાસાઇટીએ છપાવ્યું હતું,
ખગાળના વિષયમાં તે પછી ઘણું નવું જાણવામાં આવ્યું છે, તે જીન્સન! નવાં પુસ્તકો પરથી આપણે જાણીએ છીએ. આ વિષય પર છેઠ્ઠી શોધેાને આધારે શ્રીયુત વિજયલાલ કનૈયાલાલ વે ત્રણ વ્યાખ્યાતા સાસાઈટીના આશ્રય હેઠળ આપ્યાં હતાં અને તે જ્યારે છપાઇ મહાર પડશે ત્યારે ઉપરાત પુસ્તકાની થોડી ઘણી ઉણપ પૂરાશે. ત્યાં સુધી આ પુસ્તક સામાન્ય જ્ઞાન અને માહિતી માટે ઉપયોગી માલુમ પડશે.
રસાયન શાસ્ત્ર ” ના લેખક શ્રીયુત ગ ંગાશંકર મણિશ કર વૈષ્ણવ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં એક અનુભવી શિક્ષક હતા, અને લેખન વાચનને બહુ સારા શોખ ધરાવતા હતા. સાસાટીની સૂચનાથી એમણે રસાયન શાસ્ત્ર અને સચિત્ર શારીર વિદ્યા એ બે પુસ્તકો લખ્યાં હતાં, અને તે અને પુસ્તકો ટ્રેનિગ કોલેજમાં લાંબા સમયથી પાઠય પુસ્તકા તરીકે વંચાય છે.
રસાયન શાસ્ત્રના વિષય પરત્વે વિવેચન કરતાં સાસાઇટીએ સર પ્રઝુલચન્દ્ર રાયના ‘હિન્દુ રસાયન શાસ્ત્રના ઇતિહાસ' એ વાલ્યુમમાં પાયલો છે, તેને સંક્ષેપમાં સાર પ્રસિદ્ધ કર્યાં છે, તેનેા ઉલ્લેખ કરીશું.
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૨૮
શ્રીયુત પર્જન્યરાય વૈકુંઠરાય મેઢ રસાયન શાસ્ત્રના વિષયમાં એ સમયે એમ. એ; માં ફર્સ્ટ ક્લાસમાં પાસ થયા હતા એટલુંજ નહિ પણ ચાન્સેલરને સુવર્ણ ચંદ્રક મેળવવા ભાગ્યશાળી નિવડ્યા હતા. સંસાઈટીએ એમને સર પ્રફુલચંદ્રના પુસ્તકને સાર ભાગ ગુજરાતીમાં લખી આપવા સૂચવ્યું અને તે કાર્ય એમણે ઉમંગભર ઉપાડી લીધું હતું. એ વિષયમાં રસ લેનારને આ પુસ્તકનું વાચન બહુ રસપ્રદ થશે.
માનસ શાસ્ત્ર પર છે. જેમ્સનું પુસ્તક પ્રમાણભૂત ગણાય છે, અને તે આખા પુસ્તકને તરજુમે ગુજરાતી વાચક વર્ગને બહુ મહેરે થઈ પડે તેમ અનુકૂળ પણ ન થાય. તેથી એ વિષય લઈને યુનિવરસિટિની એમ. એ. ની પરીક્ષા પહેલા વર્ગમાં પાસ થનાર તેમ ન્યાયમૂર્તિ તેલંગ સુવર્ણ ચંદ્રક મેળવનાર છે. હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયા; જેઓ હમણાં મુંબઈ હાઈકોર્ટમાં ન્યાયાસને બિરાજે છે, તેમને તેને અનુવાદ ટુંકાણમાં તૈયાર કરી આપવા વિનંતિ કરવામાં આવી હતી. તે વખતે તેમને સમય પણ વિશેષ હતે. એ વિષયનો અભ્યાસ પણ તાજે હતું એટલે એ શ્રમભર્યું કાય એમણે ટુંક મુદતમાં પુરું કરી આપ્યું હતું અને એ અનુવાદના સમર્થનમાં, તે પુસ્તકની પ્રસ્તાવનામાં એમણે લખ્યું હતું:
જેમ્સના પુસ્તકને અનુવાદ કરવા માટે એટલુંજ કારણ પુરતું છે કે મનના વ્યાપારનું હેનું વર્ણન ઘણું આબેહુબ તથા અસરકારક છે અને આપણું હંમેશનું વર્તન સુધારવા માટે તે જેમ્સનું પુસ્તક અત્યંત ઉપયોગી છે.”
ત્રીજે વર્ષે વડોદરા રાજ્યની ટ્રેનિંગ કોલેજની માગણી પરથી એની નવી આવૃત્તિ કરાવવામાં આવી હતી.
માનસ શાસ્ત્રને વિષય અત્યારે ખૂબ ચર્ચાઈ રહ્યો છે, અને તે વિષે સમગ્ર ખ્યાલ આપે એવું એક સ્વતંત્ર પુસ્તક બે ભાગમાં લખી આપવાનું સોસાઈટીએ શ્રી. પ્રાણજીવનભાઈ વિશ્વનાથ પાઠકને સંપ્યું છે; એ વિષયના તેઓ ઉંડા અભ્યાસી છે તેમ આધુનિક વિચાર પ્રવાહથી સારી રીતે પરિચિત છે. એમનું એ પુસ્તક તૈયાર થયે, અમારું માનવું છે કે નુતન માનસશાસ્ત્ર પર આપણને એક કિંમતી પુસ્તક પ્રાપ્ત થશે.
- માનસ શ સ્ત્ર પૃ. ૬,
Page #156
--------------------------------------------------------------------------
________________
ગણેશ વાસુદેવ માવલંકર
(પૃ. ૧૨૮); }
ન્યાયમૂર્તિ હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયા
Page #157
--------------------------------------------------------------------------
________________
દી. બા. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી
(પૃ. ૧૨૯)
।
પુસ્તક
૧૦૧ ૧
茶
Page #158
--------------------------------------------------------------------------
________________
“ભુસ્તર વિજ્ઞાન ” એ એક સ્વતંત્ર ગ્રંથ છે. આવું રસિક બીજુ કોઈ વિજ્ઞાનનું પુસ્તક ગુજરાતીમાં નહિ જણાય, શ્રીયુત ડાહ્યાભાઈ પી. દેરાસરીએ ઈંગ્લાંડમાં રહીને આ વિષયને પદ્ધતિસર અભ્યાસ કર્યો હતો અને ત્યાંની જલેજીકલ મંડળીના ફેલો પણ તેઓ નિમાયા હતા. શાસ્ત્રીય વિષયો જે સામાન્ય રીતે કઠિન અને શુષ્ક માલુમ પડે છે, તેને સરળ અને રસિક બનાવવાની શ્રીયુત ડાહ્યાભાઈએ એવી અજબ શક્તિ મેળવી છે કે વિજ્ઞાન પર એમનાં લખેલાં પુસ્તક એક નવલકથાની પેઠે રસદાયક જણાય છે અને તેની પ્રતીતિ થવા અમે વાંચકને એમનું ભુસ્તર વિજ્ઞાનનું પુસ્તક વાંચવાની ભલામણ કરીશું.
એ વિષય આપણે અહિં નવીન છે અને તેની વિગતે યાદ રાખવા જતાં આપણે ગુંચવાઈ જઈએ છીએ; તેમ છતાં લેખકે ભુસ્તરનું વિજ્ઞાન આપણને બહુ સરળતાથી અને અસરકારક રીતે સમજાવ્યું છે, અને તેમાં સ્થળે સ્થળે ઘટતાં ચિત્ર આપી એ વિષયને બહુ આકર્ષક બનાવ્યો છે. - લોર્ડ કર્ઝનના સમયથી આપણે અહિં “સહકાર પ્રવૃત્તિ' કાયદેસર દાખલ થયેલી છે, પણ તેની પ્રગતિ પ્રજામાં આપણે ઈચ્છીએ એટલી હજુ થઈ નથી, અને તેનું તંત્ર કેટલેક દરજજે સરકાર હસ્તક હોઈને તેના વહિવટમાં અનેક પ્રકારના અંતરાય નડ્યા કરે છે.
એ પ્રવૃત્તિના સિદ્ધાંતે સમજાવતું એક પુસ્તક હિન્દ સેવક સમાજના એક સભ્ય મી. વેંકટ અયાએ લખ્યું હતું, અને તે એ વિષયમાં માર્ગદર્શક હેઈને સોસાઈટીએ તેને તરજુમે શ્રી. નટવરલાલ હરિલાલ ભગવતી પાસે કરાવ્યો હતે. લેખક એક વકીલ હતા એટલે સહકારી એકટનું એમને સારું જ્ઞાન હતું અને તે વિષયને તેઓ યોગ્ય ન્યાય આપી શક્યા છે, એમ એ પુસ્તક સહકારી સંસ્થા તરફથી લેવાતી પરીક્ષા માટે વાંચનાર ઉમેદવારે અમને જણાવ્યું હતું.
આહારશાસ્ત્ર પ્રવેશિકા એ પુસ્તક કર્વે યુનિવરસિટિની પરીક્ષાના અભ્યાસક્રમમાં એ વિષયને સ્થાન મળ્યાથી લખાયું હતું. પ્રથમ લેખકે એ ગ્રંથ મરાઠીમાં લખી પછી ગુજરાતીમાં લખી આપવા સેસાઇટીને જણાવ્યું હતું. આપણી શાળે પાકશાળામાં યોગ્ય પાઠ્ય પુસ્તકની તંગી માલુમ પડે છે અને તે ખામી દૂર કરવા સોસાઈટી હમેશાં સહાયતા કરતી રહી છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સોસાઈટીએ કર્વે યુનિવર્સિટિ અંગની પાઠશાળામાં અભ્યાસ માટે નિયત થયેલા આ વિષયનું પુસ્તક છપાવવાનું માથે લીધું હતું, એટલું જ નહિ પણ અહિની ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના વ્યવસ્થાપકો તરફથી એ વિષયમાં મદદ આપવા માગણી થઈ હતી, તેને નીચે પ્રમાણે કરવા કરીને ઉત્તર આયે હતે:
“ગુજરાતી સ્ત્રી કેળવણી મંડળના સેક્રેટરીઓને સસાઈટી પાસેથી નાણાંની મદદ અને પાઠય પુરકો તૈયાર કરવામાં મદ મળવા માટે પત્ર આવ્યા તે વાંચીને ઠરાવ કે તે મંડળના સેક્રેટરીઓને લખી જણાવવું કે સાઈટી તેમને નાણાંની મદદ કરી શકે તેમ નથી પણ તેઓ જે સ્ત્રી કેળવણીને લગતાં પાઠ્ય પુસ્તક તૈયાર કરાવવા ઇચ્છતા હશે તે તે બાબત સે સાઈટી ઘટતી વ્યવસ્થા કરશે.”
ઓષધિશના સંપાદક સ્વર્ગસ્થ ચમનલાલ શિવશંકરના જુના લખાણના પિટલામાંથી પદાર્થ વિજ્ઞાન વિષે થોડુંક લખાણ મળ્યું હતું તે લેખકની વિધવાને ઉત્તેજન આપવા નિમિત્ત સદરહુ પદાર્થ વિજ્ઞાનનું પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, પણ એ વિષય પર એક સ્વતંત્ર પુસ્તક ગુજરાત કોલેજના ડેમોન્સ્ટટર મી. ધનજીભાઈ ફકીરભાઈએ લખ્યું છે અને તે ચાલુ વર્ષમાં બહાર પડશે. તે શાળામાં અભ્યાસ માટે તેમ સામાન્ય વાચન માટે ઉપયોગી થશે.
વનસ્પતિ શાસ્ત્ર-આર્થિક દૃષ્ટિએ-એ પુસ્તક એ વિયનાં વોટસનાં હેટાં પુસ્તક પરથી તારવી કાઢવામાં આવ્યું છે અને તે એ વિષયના માજી અધ્યાપક અને કેળવણી નિષ્ણાત શ્રીયુત છોટાલાલ બાલકૃષ્ણ પુરાણીએ તૈયાર કર્યું છે. અવકાશના સમયે તેનું વાચન જ્ઞાનબોધક તેમ રસિક થઈ પડશે.
આપણુ ઘણી વનસ્પતિઓ, તેને ઉપયોગ બરાબર નહિ જાણ્યાથી બરબાદ જાય છે, તેને ઘટતે લાભ આવા પુસ્તકના વાચન અને અભ્યાસથી મેળવી શકાશે. એ દિશામાં આપણે ખાસ લક્ષ આપવું જોઈએ છીએ.
આ પ્રમાણે વિજ્ઞાનને લગતાં પુસ્તકો લખાવવા સોસાઈટી બનતા પ્રયત્ન આદરી રહી છે, પણ દિનપ્રતિદિન એ વિષયમાં નવી નવી શોધ
• તા ૨૬ મી જાન્યુઆરી ૨૩, ઠરાવ નં. ૬.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૧
થતી રહેતી હોવાથી તેનું વ્યહવારૂ જ્ઞાન જનતાને આપી શકાય એવા આશયથી લોકોપયોગી વિજ્ઞાન વ્યાખ્યાનમાળાની યોજના ઉપાડી લેવા કેટલાક બંધુઓ તરફથી સાઈટીને સૂચના થઈ હતી અને તેથી તે વિષયમાં શું સંગીન કાર્ય થઈ શકે એ વિષે વિચાર કરવા પ્રે. કાતિલાલની અમદાવાદમાં હાજરીને લાભ લઈને કેટલાક સમયપર એક સભા પણ ગોઠવવામાં આવી હતી; અને એ સઘળી ચર્ચાના પરિણામે વિજ્ઞાનના જુદા જુદા અંગે ઉપર ત્રણથી પાંચ વ્યાખ્યાનોની વ્યાખ્યાનમાળા સ્થાપવાનો નિર્ણય થયો હતો. તે વ્યાખ્યાનરૂપ હાઈને પારિભાષિક શબ્દોની મુશ્કેલી ઝાઝી નડશે નહિ તેમ તે વ્યાખ્યાને સમગ થવાથી તેમાં શ્રોતાવર્ગને તે વિષય સમજવામાં પણ કેટલીક સુગમતા પ્રાપ્ત થશે અને લેખક મેળવવામાં જે મુશ્કેલી નડે છે, તેટલે દરજજે વ્યાખ્યાતા મેળવતાં નડશે નહિ.
સોસાઇટીએ આ અખતરે શરૂ કર્યો છે, અને આજપયેત નીચે પ્રમાણે વ્યાખ્યાને અપાઈ ચૂક્યાં છે?— ૧ વિજ્ઞાન વ્યાખ્યાનમાળા નં. ૧
રેડિયો, વાયરલેસ અને ટેલિવિઝન
વ્યાખ્યાતા શ્રી. ધનજીભાઈ ફકીરભાઈ, એમ. એ; ૨ વિજ્ઞાન વ્યાખ્યાનમાળા નં. ૨
મજજાતંત્ર, ચિત્તશાસ્ત્ર, ભૌતિકવિજ્ઞાન અને ચિત્તશાસ્ત્ર.
વ્યાખ્યાતા શ્રી. પ્રાણજીવનભાઈ વિ. પાઠક, એમ. એ; કે સૂર્ય અને ગ્રહમંડળ, (૨) નભોમંડળ અને (૩) પરિમિત વિશ્વ,
વ્યાખ્યાતા વિજયલાલ કનૈયાલાલ ધ્રુવ. બી. એસસી. એલ. સી. ઈ., શ્રીયુત બાપાલાલ ગડબડદાસ વૈદ્ય “ગુજરાતની વનસ્પતિ " એ વિષય પર ત્રણ વ્યાખ્યાન લખી મોકલ્યાં છે અને શ્રીયુત ભદ્રમુખ કલ્યાણરાય વૈદ્યને સાપેક્ષવાદ, અણુસ્વાદ અને કન્ટમવાદ એ વિષય પર ત્રણ વ્યાખ્યાનો આપવાનું સોંપાયું છે; અને જાણીતા અભ્યાસીઓને વિજ્ઞાનનાં એકાદ અંગ ઉપર, વિસ્તૃત રીતે પણ સામાન્ય જનતાની દષ્ટિએ, ત્રણ કે વધુ વ્યાખ્યાન આપવા વખતેવખત લખી વિનતિ કરવામાં આવે છે.
આમ આ વિજ્ઞાન વ્યાખ્યાનમાળાની યોજના સફળ નિવડી છે તેમ તે લોકપ્રિય થવા પૂરે સંભવ છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪
સાઈટીનું સુધારેલું બંધારણ In one important respect England differs conspiciously from most other countries. Her constitution is to a large extent unwritten, using the word in much the same sense as when we speak of unwritten law. Its rules can be found in no written document, but depend, as so much of Engligh law does, on precedent modified by a constant process of interpretation. Many rules of the constitution have in fact a purely legal history, that is to say, they have been developed by the law Courts, as part of the general body of the common law.
The Encyclopædia Britanica 11th Edition Vol. VI1, p. 15.
ગુજરાતમાં સાઈટી એ પહેલ વહેલી સાહિત્ય અને કેળવણી વિષયક સાર્વજનિક સંસ્થા હતી અને સન ૧૮૪૮ માં એની સ્થાપના કરવામાં આવી ત્યારે તેના સભાસદો થોડાક અપવાદ બાદ યુરોપિયન અધિકારીઓ અને મિશનરી હતા. એ પરિસ્થિતિમાં સોસાઈટીના વહિવટ સારું કામ પુરતા નિયમો ઘડી કાઢવામાં આવ્યા હતા, તે પછી પચ્ચીસ વર્ષે બદલામેલા સંજોગોમાં અને વધતા જતા કામકાજને પહોંચી વળવા જુના નિયમ ફરી તપાસી વિચારી સસાઈટોના બંધારણને ખરડે નવેસર પલ્સાર કરવામાં આવ્યો હતે.
જેમ નવા સંજોગે ઉભા થતા ગયા અને સંસાઈટીના વહિવટમાં અડચણ થવા માંડી, તેમ સેસાઇટીના સંચાલકે તેના ધારાધોરણમાં વખતે વખત ફેરફાર, સુધારા અને ઉમેરા કરતા રહેતા. અને એવા સંજોગોમાં ક્યાં કયે સુધારે કર્યો અથવા શા સારૂ નવી કલમ ઉમેરી, એ સઘળી હકીકત સાઈટીના ઇતિહાસ વિભાગ ૨ માં નોંધેલી છે. • જુઓ સાયટીને ઇતિહાસ વિભાગ ૧ પૃ. ૨૧૯ + છ = છે , ૨ પૃ. ૨૦૦
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૩
સાસાઇટીના એન. સેક્રેટરી જ્યાં સુધી ધારાશાસ્ત્રી હતા ત્યાં સુધી તેના વહિવટમાં કાયદાની ગુંચ ઝાઝી નડતી નહિ; તેઓ પેખતે તે ગુંચતા ઉકેલ કરતા હતા. પણ સર રમણભાઈની માંદગી દરમિયાન અને તેમના મૃત્યુબાદ એવા પ્રશ્નો ઉભા થયા હતા કે જ્યાં કાયદાના નિષ્ણાતની સલાહ લેવી એ અગત્યનું થઈ પડે.
જેને આપણે બધારણના વિકાસવા ક્રાંતિ કહીએ (growth or evolution of constitution ) એવું સેાસાઇટીના બંધારણના સબંધમાં જોવામાં આવે છે. જેમ ફારસી કહેવતમાં કહેલું છે કે ખાવા માટે જીવવાનું નથી, પણ જીવવા માટે ખાવાનું છે; એ રીતે સોસાઈટીના વિકાસ અને ખીલવણી એ આવશ્યક અને પ્રધાન વસ્તુ છે, તેના સુવહિવટ અને સુરક્ષણ માટે કાયદા અગત્યના છે પણ તે ગાણુ વસ્તુ છે. અને સેાસાઇટીના કાર્યકર્તાએ, પાછલા વૃત્તાંત પરથી વાચક જોઇ શકશે કે, એ ધેારણે કાય કરેલું છે.
સર રમણભાઈના અવસાન પછી અગાઉ જણાવ્યું તેમ સાસાઇટીને એક સારા કાયદાના સલાહકારતી વારવાર જરૂર પડવા માંડી અને સારા નસીએ તે કાય` સારૂ એક સેવાપરાયણ અને કર્તવ્યનિષ્ઠ વકીલ મળી ગયા. તે શ્રીયુત ગણેશ વાસુદેવ માવલંકર છે, જેમનું નામ એકલા અમદાવાદમાંજ નહિ પણ સમસ્ત ગુજરાતમાં પ્રથમ પંકિતના એક જાહેર કાર્યકર્તા તરીકે સુપ્રસિદ્ધ છે.
ગુજરાતને જ પોતાનું વતન કરી રહેલા કેટલાંક મહારાષ્ટ્રીય કુટુમાં શ્રીયુત માવલંકરનું કુટુંબ જુનું તેમ જાણીતું છે. એમના વડીલે પ્રથમ રસદમાં વસેલા; અને એમના માટાભાઇનું મૃત્યુ થતાં લક્ષ્મણરાવ અમદાવાદ આવેલા, અને ત્યારથી એ કુટુંબ દોઢસોથી વધુ વર્ષ થયાં અમદાવાદમાં સ્થાયી ધર કરી રહેલું છે. લક્ષ્મણરાવના પુત્ર નરસેપ તે અમદાવાદમાં બહુ સારી નામના મેળવી હતી, અને તેએ સરકારના વિશ્વાસપાત્ર અધિકારી હતા. રૂ. છતા માસિક પગારથી એમણે તલાટી તરીકે જીવન શરૂ કર્યું હતું તે રૂા. ૭૦૦) ના કમિશનરના દફ્તરદારના હાદ્દા સુધી પહોંચ્યા હતા; એટલુંજ નહિ પણ પ્રામાણિકતા અને બહેાશીથી અંગ્રેજી અમલદારાને પ્રેમ સંપાદન કરી પાલખીનું બહુમાન પ્રાપ્ત કર્યું હતું. અને એ ગામા ઇનામમાં મેળવ્યાં હતાં. એમના એક પુત્ર વિષ્ણુપ તે સાસાઇટીમાં જોડાઈ તેના આશ્રય હેઠળ ચાલતી વિદ્યાભ્યાસક મંડળી સમક્ષ વિદ્યા ” એ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૪
વિષય પર્ એક નિબંધ વાંચ્યા હતા, તે બુદ્ધિપ્રકાશ પુસ્તક ૪ માં છપાયા છે. એમના બીજા પુત્ર કેશવરાવ નરસેાપતની પેઠે મુંબઇમાં સેક્રેટરીએટમાં ઉંચી પાયરીએ ચઢયા હતા; તે ગર્ભશ્રીમંત હતા છતાં તદ્દન સાદાઈથી રહેતા હતા. એમના પુત્ર દામેાદર નવા નીકળેલા થિએસારી સંપ્રદાયમાં જોડાતાં કુટુંબમાં કેટલેાક ખળભળાટ થયા હતા; અને ખીજા પુત્ર વાસુદેવ સમજજ હતા. એ પણ પિતાની પેઠે સદાચાર અને નીતિમાં અત્યંત શ્રધ્ધા ધરાવતા હતા. તેઓ કહેતા કે વડિલેાપાર્જિત મિલ્કત ભાવિ પિઢિ માટે છે; બની શકે તે તેમાં કાંય ઉમેરેા કરવા; પણ મેાજશેખ માટે એમાંની એક પાઈ સરખી પણ વાપરવી નિહ. પોતાને રૂ. ૨૦૦)ના પગાર મળતા, તેમાંજ તે સુખચેનથી જીવન ગાળતા હતા. એ સંસ્કાર એમના પુત્ર દાદા સાહેબ માવલંકરમાં ષ્ટિગાચર થાય છે; અને પિતાની પરંપરા એમણે પૂરી રીતે સાચવી છે.
શ્રીયુત દાદાસાહેબને વિદ્યાર્થી અવસ્થામાં મૂકીને એમના પિતાશ્રી વાસુદેવ દેવલોક પામ્યા હતા; અને એમના શિક્ષણ અને રક્ષણની જવાબદારી એમના માતુશ્રી ગાપિકાબાઈ પર આવી પડી હતી; અને એમણે દાદાસાહેબ પર જે સુસંસ્કાર પાડયા છે, તેનું સ્મરણ દાદાસાહેબ હંમેશાં આ હૃદયે આભારપૂર્વક કરે છે, એટલું જ નહિ પણ તેમની હરેક ઇચ્છાને પૂરૂ માન આપે છે.
શાળામાં હતા ત્યારથી એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે એમણે છાપ પાડી હતી અને બી. એ. ની પરીક્ષામાં માન સહિત ઉત્તિષ્ણુ થયા પછી દી. બા. અંબાલાલભાઇના સમાગમમાં તે આવ્યા; અને એમની નજરમાં વસ્યા. તે અરસામાં દી. બા. અંબાલાલભાઇએ ગુજરાત કેળવણી મંડળનું કામ ઉપાડયું હતું અને બધા સભ્યામાંથી એમણે શ્રીયુત માવલંકરને તેના મંત્રી તરીકે પસંદ ક્યાં તે દિવસથી એમનુ જાહેર જીવન શરૂ થયું એમ કહી શકાય. ત્યાર બાદ શહેરની સંખ્યાબંધ ાહેર સંસ્થા સાથે, સભ્ય, મંત્રી વા ખજાનચી તરીકે શ્રીયુત માવલંકરના સબંધ માલુમ પડશે અને અમદાવાદ મ્યુનિસિપાલીટીએ એમને ત્રણ વર્ષ લાગટ પ્રમુખ ચુટીને અપૂર્વ માન આપેલું છે, એ પણ વિસરવા જેવું નથી; અને એમની લોકપ્રિયતાના પુરાવા તરીકે એટલું નાંધવું ખસ થશે કે અમદાવાદમાં સન ૧૯૨૧ માં રાષ્ટ્રીય મહાસભાની બેઠક થઈ હતી ત્યારે તેના મ`ત્રી તરીકે એમની સર્વાનુમતે પસંદગી થઈ હતી, એ તેમનામાં પ્રજાના વિશ્વાસ અને પ્રેમની નિશાની છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૩૫ સાઈટી સાથેના સંબંધમાં એમને એજ સેવાભાવ નજરે પડે છે. અનેક વ્યવસાયમાં રોકાયેલા રહેવા છતાં, એમણે સોસાઈટીના કાર્યને પ્રથમ પસંદગી આપી છે એમ અમે જાતમાહિતી પરથી કહીએ છીએ.
સેસાઇટીના નિયમ સુધારવાને પ્રશ્ન ઉપસ્થિત થતાં કમિટીએ મને તેને ખરડે તયાર કરી આપવાનું સેપ્યું હતું. તે આગમચ અમદાવાદ લે સંસાઈટીનું બંધારણ એમણે ઘડયું હતું. સોસાઈટીનું બંધારણ નવેસર કરવાનું નહોતું પણ તેમાં જરૂરી અને ઘટતા ફેરફાર, સુધારા વધારા સૂચવવાના હતા અને તેથી તે કઠિન અને શ્રમસાધ્ય કામ હતું.
એ નવું સુધારેલું બંધારણ અમે પરિશિષ્ટમાં આપીએ છીએ, તે પાછલા ધારાધોરણ સાથે સરખાવી જેવાથી એની વિશિષ્ટતા વાચકના ધ્યાનમાં આવશે.
એ કાનુનને એમણે વ્યવસ્થિત રીતે ગોઠવ્યા છે, એટલું જ નહિ પણ તેના એવા વિભાગ પાડ્યા છે કે દરેક અંગને તેના કર્તવ્ય, જવાબદારી અને અધિકાર સમજવામાં આવે, તેની સાથે સોસાઇટીનું હિત બરોબર સચવાઈ ને સલામત રહે, એ મુદ્દે પણ તેમાં ભૂલાય નથી.
આ કાર્ય એમને અવકાશ કરવાનું હતું એટલે પુરસદ મળતી ત્યારે એઓ તે કરતા; પણ એવામાં એસાઈટીને બ્રહ્મચારીની વાડીના ટ્રસ્ટના અંગે કોર્ટમાં ખેંચાવું પડયું, તે કામમાં એમની મદદ બહુ કિમતી થઈ પડી હતી. એમણે ઈર્યું હોત તો તે કાર્ય બદલ તેઓ સારી ફી મેળવી શકત; પણ, નહિ, જાહેર કાર્ય સેવાભાવથીજ કરવું જોઈએ, એ સિદ્ધાંતમાં તેઓ માનનારા છે, તેથી તે એકલા સેસાઇટીનાં કામમાં જ નહિ પણ એવા સઘળાં સાર્વજનિક કામોમાં એમણે નિઃસ્વાર્થ સેવાવૃત્તિ અખત્યાર કરેલી છે. તેમાંય એમનું નૈતિક ધોરણ વિશેષ રીતે દીપી ઉઠે છે, જે કારણે તેઓ સેને વિશ્વાસ સંપાદન કરી શક્યા છે, અને પ્રીતિપાત્ર નિવડયા છે.
“લોકહિતવાદીએ અગાઉ અમદાવાદની અને એન. સેક્રેટરી તરીકે સાઈટીની સરસ સેવા કરી હતી. તેઓ અહિં મુસાફર જેવા હતા. પણ શ્રીયુત માવલંકરે ગુજરાતને પિતાનું વતન ગયું છે, એમને જન્મ વડોદરામાં થયે હ; અને એક ગુજરાતી તરીકે તેઓ, સોસાઈટીની, શહેરની અને સમાજની જે અપ્રતિમ અને ભક્તિભરી સેવા કરી રહ્યા છે, તે કારણે મેં એમના પ્રતિ બહુ માન અને પ્રેમથી જુએ છે, અને એમનાં ગુણગાન ગાય છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૪
ગુજરાત વર્નાકયુલર સાસાઈટીના નિયમ
૧.
ઉદ્દેશ.
(૧) ગુજરાતી ભાષા સાહિત્યના ઉત્કર્ષ કરવા, ઉપયેાગી જ્ઞાનનો પ્રચાર કરવા અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી એ સાસાટીના ઉદ્દેશ છે.
.
કાર્યાલય.
(૨) આ સાસાઈટીનું કાર્યાલય અમદાવાદમાં રહેશે.
3. સભાસદ
(૩) લખી વાંચી જાણે એવા કોઇ પણ પુરૂષ અથવા સ્ત્રી સાસાઈટીના સભાસદ થઈ શકશે; પરંતુ અરાઢ વર્ષની ઉમર પુરી થયા પહેલાં કાષ્ઠ પણ સભાસદ કાઇ પણ મિટિંગમાં મત આપી શકશે નહિ.
(૪) સેાસાઇટી ચાર પ્રકારના સભાસદોની બનશે: આશ્રયદાતા; આવન સભાસદ; વાર્ષિક સભાસદ અને આનરરી સભાસદ.
જેએ રૂ. ૧૦૦૦ કે વધુ રકમ બક્ષીસ આપે અને જેમને કારેાખારી સભા પસંદ કરે તે સાસાઇટીના આશ્રયદાતા થશે.
જેએ રૂ. ૫૦ કે વધુ રકમ અગાઉથી આપશે, તે આજીવન સભાસદ થશે; પરંતુ અપવાદરૂપ રૂ. ૩૦)ના માસિક પગારની અંદરના મહેતાજીને રૂ. ૨૫ કે વધુ રકમ અગાઉથી આપેથી આજીવન સભાસદ કરવામાં આવશે.
જેએ રૂ. ૫ દર વર્ષે અગાઉથી આપશે તે વાર્ષિક સભાસદ થશે.
આજીવન સભાસદ તથા વાર્ષિક સભાસદ થવા ઇચ્છનારે કારેાખારી સભાને અરજી કરેથી, તે સભાને કંઈ હરકત નહિ જણાય તે તેમને દાખલ કરશે.
માન આપવા ખાતર કારોબારી સભા આનરરી સભાસદ નીમશે.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૩૯
કારોબારી સભા,
(૫) સેાસાઇટીનાં સઘળાં કામકાજ તેમ તેના હસ્તકતી સંસ્થાએ અને ટ્રસ્ટ ફંડાને અને સાસાટીના ઉદ્દેશ પાર પાડવામાં જરૂરી અને ઉપસ્થિત થતી સધળી ખાખતાના હિવટ, કાપ્યુ અને દેખરેખનો અધિકાર કારાબારી સભા હસ્તક રહેશે; અને તેને સાસાઇટીના ઉદ્દેશ સાધવામાં સામાન્ય સભા ખાસ રીઝવ રાખે તે સિવાયના તમામ કામકાજ કરવાની કુલ સત્તા રહેશે.
(૬) કારે ખરી સભામાં પ્રમુખ અને આનરરી સેક્રેટરી સુદ્ધાંત ઓછામાં ઓછા ૮ અને વધુમાં વધુ ૨૦ સભાસદે નિમવામાં આવશે.
(૭) કારાખારી સભાને સાસાઇટીના ઉદ્દેશ પાર પાડવા માટે પેટાનિયમ–સામાન્ય સભાના કાઇ હરાવવા સોસાઈટીના નિયમથી અસંગત હોય નહિ એવા–સામાન્ય સભાની મંજુરીની અપેક્ષાએ કરવાની સત્તા છે.
(૮) વાર્ષિક સામાન્ય સભાએ નીમેલા ઑનરરી સેક્રેટરી માંદગીના, મુસાંફ્રીના અગર લાંખી ગેરહાજરીના સખાથી અગર એવા ખીજા કોઈ અનિવાય` સંજોગથી કામ કરી શકે તેમ ન હોય તેવે પ્રસંગે, કારોબારી સભા પોતામાંથી કોઈ એકને, ઑનરરી સેક્રેટરી તરીકે, આનરરી સેક્રેટરીની તમામ સત્તા સાથે નીમી શકશે.
(૯) સોસાઇટીના નામ પરના શેરી, જંગમ મિલ્કત, સરકારી જામીનગીરી ( પ્રેમિસરી)ની નાટા, ડિબેન્ચરા વગેરે સિક્યુરીટીઝ વેચવાને તેમ તેનાં નાણાં રાકવાને કારાબારી સભાને સત્તા છે.
(૧૦) કારાબારી સભા, વળી, જુનાં હસ્તલિખિત પુસ્તકા, અપ્રાપ્ય પુસ્તકા, નાણાં ભેટ અને ટ્રસ્ટ ડે। સ્વીકારશે; અને એવી મળેલી બક્ષીસા, ટ્રસ્ટફડા વગેરેના વહીવટ માટે જરૂરી વ્યવસ્થા કરશે તેમ તેના વહિવટ અર્થ ખર્ચના ફાળા લેવાના તેના અધિકાર રહેશે.
(૧૧) કારાબારી સભામાં કોઇ જગા ખાલી પડે તે। બાકીના સભાસદા બીજાને નીમીને પૂરશે.
સામાન્ય સભા અને કારોબારી સભાની મીટિંગા
(૧૨) સામાન્ય સભા દર વર્ષે એ વખત ભરવામાં આવશે; પ્રથમ ડિસેમ્બરમાં વાર્ષિક બજેટ મજુર કરવા અને (૨) કરી પાછી વાર્ષિક
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સામાન્ય સભા વાર્ષિક રીપોટ અને હિસાબ વગેરે મંજુર કરવા મેાડામાં માડી તા. ૩૦ મી જુન સુધીમાં. એષ્ઠામાં એછા પાંચ સભાસદ હાજર હશે તે સભા ભરાઇ ગણાશે.
(૧૩) કોઇ ખાસ કામ માટે ગમે ત્યારે સામાન્ય સભા કારોબારી મિટીના ઠરાવથી અગર ૨૦ સભાસદોની માગણીથી તેમના પત્ર મળ્યાની તારીખથી ત્રણ અઠવાડિયાની અંદર ખેલાવી શકશે.
(૧૪) સાસાઇટીની વાર્ષીિક સામાન્ય સભાની ખખર સભાસદને તેમના છેલ્લા નોંધાયલા સરનામે મિટિંગતી તારીખથી દ્વરા દિવસ આગમચ આપવામાં આવશે.
(૧૫) કોઇપણ વાર્ષિક વા સામાન્ય વા ખાસ સભામાં સભાસદ જાતે વા પ્રેાસીથી હાજર રહી શકશે; પરંતુ તે પ્રેસીને પત્ર મિટિંગની તારીખ અને સમયના ૪૮ કલાક આગમચ સોસાઇટીના કાર્યાલયમાં પહેાંચાડવા જોઇશે.
(૧૬) વાર્ષિક સભામાં નીચેની બાબતો વિયારાશેઃ
(૬) કારાબારી સભાએ રજુ કરેલા વાર્ષિક રીપોટ અને આડિટ થયલા હિસાબ.
(આ) કારોબારી સભાની નિમણુંક, જે બીજે વર્ષે નવી નિમણુંક થતાં સુધી ચાલુ રહેશે.
(૬) ખી - જે કાઇ કમિટી નીમવાની હોય તેની નિમણુંક. (ૐ) નવા વર્ષ માટે આડિટર વા આટિરા નિમવા.
(૧૭) વાર્ષિક સામાન્ય સભા જે અમદાવાદના રહીશ હશે અને સુધી તે, એ પદ પર ચાલુ રહેશે.
પ્રમુખ અને ઍનરરી સેક્રેટરી નીમશે, ખીજે વર્ષે નવી નિમણુંક થતા
(૧૮) કારાબારી સભામાં ઓછામાં ઓછા ચાર સભાસદ જાતે હાજર હશે તેા મિટિંગ મળી ગણાશે અને બહુમતિથી જે તે નિય કરવામાં આવશે. જે કામમાં સરખા મત પડે, તેમાં પ્રમુખ એક વધારાના મત આપી શકશે.
(૧૯) સામાન્ય સભાની તેમ કારાબારી સભાની મિટિંગોમાં પ્રમુખ સરનશીન થશે; તેમની ગેરહાજરીમાં કાઇ પણ સભાસદ પ્રમુખપદ લઇ શકે.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૩૯
(૨૦) કારાબારી સભા (1) એછામાં ઓછા ત્રણ માસે અને જરૂર પડે વધારે વાર મળશે, અને (ર) તે વાર્ષિક કામકાજના રિપોર્ટ તેમ ડિટ થયલે! હિસાબ અને (૩) વાર્ષિક બજેટ સામાન્ય સભાને રજુ કરશે.
(ર૧) જરૂરી પ્રસંગે સરક્યુલરથી કારોખારી સભાના સભ્યાના અભિપ્રાય લેવામાં આવે તેના નિણૅય બહુમતિથી કરવામાં આવશે.
{.
નરરી સેક્રેટરી.
(૨૨) આનરરી સેક્રેટરીનું કર્ત્તવ્ય નીચે મુજબ રહેશે:— (૧) સામાન્ય સભા તથા કારાબારી સભાની મિટિંગ લાવવી. (૨) સાસાઇટીના નાણાંને તેમ તેના વિહવટ, કબજા અને દેખરેખ હસ્તકનાં કુંડાને ખરા અને પૂરા હિસાબ રાખવે.
(૩) સોસાઇટીનું રેકર્ડ દફતર—સામાન્ય સભા અને કારોબારી સભાના કામકાજના અહેવાલ સુદ્ધાંત-બરાબર રાખવું.
(૪) સાસાઇટી તરફથી બધા પત્રવ્યવહાર કરવા.
(૫) કારાબારી સભાએ વખતાવખત મંજુર કરેલી એન્કા વા કંપનીઓમાં ચાલુ યા ખીજી જાતનાં ખાતાએ ખેાત્રવાં; તેવી એન્કા યા કંપનીમાં અનામત રકમ વ્યાજે મૂકવી.
(૬) નવું આવક ખનું વાર્ષિક બજેટ આખર માસમાં કારોબારી સભામાં તેમ સામાન્ય સભામાં મંજુરી માટે રજુ કરવું. (૭) સામાન્ય સભામાં રજુ કરવાને સોસાઇટીના કામકાજના વાર્ષિક રીપોર્ટના ખરડા ઑડિટ થયેલા હિસાબ સાથે કારોબારી સભાની પસંદગી માટે રજુ કરવા,
(૮) સાસાઇટીના ઉદ્દેશ પાર પાડવામાં પ્રસંગાપાત જે કાંઈ કાય ઉપસ્થિત થાય અને કારોબારી સભા સૂચના આપે તે ખવાં કરવાં. (૨૩) આનરરી સેક્રેટરી સામાન્ય સભાના તેમ કારોખારી સભાને સઘળાં કામકાજના અહેવાલા પર સહી કરશે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૦.
ભડાળ, (૨૪) સોસાઈટીનું રોકડ નાણું સામાન્ય રીતે ઇમ્પિરિઅલ બેંક ઓફ ઈડિયાની અમદાવાદ શાખામાં અગર બીજી, સ્વીકારેલી બેંક અગર પોષ્ટલ સેવિંગ્સ બેંકમાં રાખવામાં આવશે.
(૨૫) સાઈટીનું નાણું અથવા તેના હસ્તકનું નાણું ટ્રસ્ટ એકટ મુજબ મંજુર થયેલી જામીનગીરીના કાગળમાં અને મેનેજીંગ કમિટીએ મંજુર કરેલી એવી બીજી સીક્યુરીટીઝમાં રોકવામાં આવશે; પરંતુ જે ફડોનાં નાણાં શેરે રૂપે મળેલાં હોય અથવા જેનાં નાણું એવે પેશેરોમાં-આપવામાં આવે તે અપવાદરૂપ રહેશે; પણ આવી રીતે મળેલા શેર લિમિટેડ જવાબદારી અને તેના બધા કોલ પૂરી ભરાઈ ગયેલા હોવા જોઇશે.
(૨૬) સરકારી જામીનગીરીની નેટો, ડિબેન્ચરે અને નિગોચેબલ ઈમેન્ટસ વગેરે ખરીદ કરવાનું તેમ તે વેચવાનું ઇમ્પિરિયલ બેંક ઓફ ઈડિયા અથવા બીજી (કારોબારી સભાએ) સ્વીકારેલી બેંક મારફત કરવામાં આવશે.
(૨૭) આનરરી સેક્રેટરીની સહી વગર કઈ ખર્ચ કરે નહિ.
(૨૮) સેસાઈટના ભંડળમાંથી કાંઈ પણ ચાલુ ખર્ચ કરવું નહિ. સઘળું ચાલુ ખર્ચ વાર્ષિક ચાલુ આવકમાંથી મેળવવું.
(૨૯) સોસાઈટીનું સઘળું નાણું સરકારી જામીનગીરીને કાગળસિક્યુરીટીઝ અને બીજી મિક્ત સેસાઇટીના નામ પર રહેશે અને તેને વહિવટ વખતેવખત સામાન્ય સભાએ અથવા તે કારોબારી સભાએ નીમેલા ઓનરરી સેક્રેટરી કરશે.
ઓડીટ. (૩૦) વાર્ષિક સામાન્ય સભાએ નીમેલા ઍડિટર અથવા ડિટોને સંસાઈટીના હિસાબના ચેપડા તેમ ડેડક અને પુસ્તકનાં પત્રક તપાસ માટે રજુ કરવામાં આવશે.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૧
પ્રકીર્ણ. (૩૧) પાંચ રૂપિયા આપનાર વાર્ષિક સભાસદને સંસાઈટી તરફથી પ્રકટ થતું માસિક “બુદ્ધિપ્રકાશ” ભેટ મળશે અને કારોબારી સભા વખતેવખત પુસ્તકાલય માટે પેટા નિયમ કરે તદનુસાર સોસાઈટીના સંગ્રહમાંનાં પુસ્તક, માસિકે વગેરે વાંચવાને તેને હક્ક રહેશે.
(૩ર) આજીવન સભાસદને નિયમ ૩૧ માં દર્શાવ્યા મુજબના લાભ ઉપરાંત સાઈટી એક રૂપિયાની કિંમત સુધીનાં જે નવાં પુસ્તકો છપાવે તે દરેકની એક નકલ ભેટ મળશે.
(૩૩) એક રૂપિયા ઉપરની કિંમતની ચૂંપડી સાઈટી તરફથી પહેલી વાર પ્રસિદ્ધ થાય તે પડી કે આજીવન સભાસદ લેવા ઇચ્છે તે નિયમ પ્રમાણે તેની એક નકલ બદલ પહેલી વાર તેની છાપેલી કિંમતથી રૂપિયા એક ઓછો લેવામાં આવશે.
(૩૪) આશ્રયદાતાને અને એનરરી સભાસદને સંસાઈટીનું માસિક બુદ્ધિપ્રકાશ” તેમ સોસાઈટીનાં નવાં પ્રકાશનોની એકેક પ્રત ભેટ મળશે, અને કારેબારી સભાએ વખતોવખત મંજુર કરેલા નિયમ મુજબ સસાઈટીના સંગ્રહમાંની પુસ્તક અને માસિક વગેરે વાંચવાને હકક છે.
(૩૫) કઈ સાર્વજનિક પુસ્તકાલય સેસાઇટીમાં રજીસ્ટર પુસ્તકાલય તરીકે નોંધાવાને ઈચછે તે તેની પાસે રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફીના અગાઉથી લેવામાં આવશે.
જે પુસ્તકાલય ઉપર મુજબ રજીસ્ટ્રેશન ફી રૂ. ૫૦ ની આપી હશે અને જેને કારોબારી સભાએ દાખલ કરવાની મંજુરી આપી હશે તેને, તે જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી, આજીવન સભાસદની માફક “બુદ્ધિપ્રકાશ” માસિક અને નવાં ભેટનાં પુસ્તકોને લાભ મળતો રહેશે; પણ તે મોકલી આપવાને રેલ્વે પારસલ અથવા પિષ્ટલ ખર્ચ તે પુસ્તકાલયે આપ પડશે.
(૩૬) કારોબારી સભા કઈ પુસ્તકાલયને રજીસ્ટર પુસ્તકાલય તરીકે દાખલ કરવા, તે માટે કાંઈ કારણ દર્શાવ્યા વિના ના પાડી શકશે.
Page #171
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫
આરોગ્ય અને જનસુખાકારી "Flealth is our most precious possession, because it is the first condition of prolonged usefulness.”
His Highness the Maharaja
Sir Sayajirao Gaikwar. સ્વર્ગસ્થ દી. બા. અંબાલાલ સાકરલાલ શરીરની સંભાળ માટે બહુ ચીવટ રાખતા હતા; અને જે કોઈ એમના પરિચયમાં આવે તેમને તેઓ શરીર સાચવવા, કસરત કરવા અને આહાર વિહારમાં દરકાર રાખવા વારંવાર ઉપદેશ કરતા હતા.
તેઓ હમેશા કહેતા કે દવાખાનામાં ડોકટરોએ દરદીને જે તે રોગની દવા આપીને, ફરીને તે રોગ ન ઉભળે તે સારૂ, તે વિષે જરૂરી માહિતી આપે તે જરૂરનું છે. તેઓ માનતા કે રેગ મટાડવો તેના કરતાં તેને થત અટકાવવો એ જ ઇચ્છનીય છે.
સાઈટીના તેઓ પ્રમુખ હતા તે અરસામાં પાલીતાણા સંસ્થાનના આરોગ્ય ખાતાના ડેકટર હેરમસજી બહેરામજી દસ્તુરે “નિરોગી રહેવાના ઉપાય” એ નામનું પુસ્તક લખી સોસાઈટીને તે પ્રસિદ્ધ કરવાનું જણાવ્યું હતું. એ વિષય પ્રતિ દી. બા. અંબાલાલને પક્ષપાત જાણતા હતા. એટલે કમિટીએ એમને જ તે લખાણ અભિપ્રાય સારું મોકલ્યું હતું. એમને એ પુરતકની નિરૂપણ શૈલી પસંદ પડી અને તે છપાવવાની તરફેણમાં પિતાનો અભિપ્રાય લખી મોકલ્યો હતો. એમાં લેખકે આરોગ્યનાં મૂળત એવી સ્પષ્ટતાથી અને સરળ ભાષામાં દર્શાવ્યાં છે કે સામાન્ય વાચક પણ સહજમાં તે સમજી શકે.
સસાઈટીની એમની આગળના પ્રમુખ રા. બા. રણછોડલાલ દી. બા. અંબાલાલની પેઠે આરોગ્યના પ્રશ્નમાં ખૂબ રસ લેતા અને આહાર વિહારમાં એમના જેવા જ આગ્રહી હતા.
રા. બા. રણછોડલાલે અમદાવાદ શહેરની અનેક પ્રકારની અને ઉત્તમ સેવા કરેલી છે અને શહેરનું આરોગ્ય આટલું ટકેલું છે, તે એમની દુરંદેશીભરી અને હેટી શહેરસુધરાઈની યોજનાઓને આભારી છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૪૩
જનતામાં આરોગ્યજ્ઞાનના પ્રચાર અર્થે રૂ. ૨૦૦૦) નું ટ્રસ્ટ ફંડ એમણે સોસાઇટીને સેપ્યું હતું, એ એમની દીર્ધદષ્ટિનું ઉત્તમ ઉદાહરણ છે; અને રણછોડલાલ હોમ મેડિકલ રિલિકની યેજના અને રણછોડલાલ દવાખાનું પાંચકુવા બહાર, એ જેમ એમની વ્યવહારૂ કાર્યદક્ષતાના તેમ ઉદાર સખાવતના પ્રત્યક્ષ પદાર્થપાઠ છે.
સેસાઇટીને જે ફંડ સંપાયું હતું તેનો ઉદ્દેશ એના વ્યાજમાંથી વખતેવખત આરોગ્ય, શહેર સુધરાઈ માદકપદાર્થ નિષેધ, રોગ, તેનું કારણ, ચિકિત્સા વગેરે વિષયો પર, એ વિષયના નિષ્ણુત અને આધકારી પુરુષો પાસે હરિફાઈથી નિબંધ લખાવી મંગાવી, એમાંથી ગ્યને રૂ. ૫૦ નું ઈનામ આપી તે નિબંધ છપાવવાને છે; તેમ કોઈ સ્વતંત્ર પુસ્તક પણ એ વિષય પર પ્રસંગોપાત લખાવવામાં આવે છે.
આજ સુધીમાં એ ફંડમાંથી નાનાં હેટાં ૨૪ પુસ્તકો પ્રસિદ્ધ થયેલાં છે અને તે ગુજરાતી જનતાને આરેગ્ય અને તેના અંગના વિષય પર માહિતી મેળવવા પુરતું વાચન સાહિત્ય પૂરું પાડે છે.
સામાન્ય આરેગ્ય વિષે પાંચ ચોપડીઓ છે, તેમાંની “નિરોગી રહેવાના ઉપાય’ વિષે અગાઉ કહેવાયું છે.
સાર્વજનિક આરોગ્ય વિષે ભાષણ નં. ૨ માં આપણું લેકની રીતિ નીતિ અને સ્થિતિ વર્ણવી, તેમાં આવશ્યક સુધારા સૂચવ્યા છે, તેના મુદ્દા નીચેના પિરામાં આવી જાય છે
“આપણી ખામીઓ શી શી છે તે વચ્ચે વચ્ચે બતાવવાનો પ્રયત્ન કરેલો છે, તે ઉપરથી તેમજ બીજા સુધરેલા દેશની સાથે સરખાણમાં આપણે સાર્વજનિક આરોગ્યની સ્થિતિ હજી પછાત છે, તે બતાવવા આની અંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે. તે ઉપરથી સમજી શકાશે કે હજુ આપણું સાર્વજનિક આરોગ્ય સુધારવા માટે ઘણા પ્રયા કરવાના બાકી છે.'
ડે. મહાદેવપ્રસાદ ભોગીલાલ કંથારિયા નૈસર્ગિક ઉપચાર પદ્ધતિના પ્રચારક છે; અને અમેરિકા જઈને એમણે એ વિષયમાં સારી તાલીમ લીધી છે. એમના પિતાશ્રી પણ એક પ્રસિદ્ધ વદ્યા હતા અને કેટલાંક વર્ષો સુધી તેમણે આરોગ્યને લગતું એક માસિક ચલાવ્યું હતું. એ સર્વ સંસ્કારે ડે. મહાદેવપ્રસાદને પ્રથમથી પ્રાપ્ત થયા હતા. તેઓ એ વિષયમાં ઉંડા ઉતરેલા છે, એમ એમનું પ્રસ્તુત વ્યાખ્યાન વાચતાં પ્રતીતિ થશે એમાંથી થોડાક ભાગ નમુનારૂપે ઉતારીએ છીએ –
* સાવર્જનિક આરોગ્ય વિશે ભાષણ નં. ૨, પૃ. ૯૨.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૪
આપણા હિન્દુઓમાં એક એવી આખ્યાયિકા છે કે એક સમયે દેના વૈદ્ય અશ્વિનીકુમાર એક પક્ષીનું રૂપ લઈ વઘરાજ વાડ્મટના ઘર ઉપર બેસી “કે રૂફ, કેરફ” એમ બેલવા લાગ્યા. ઋષિ વાગભટ્ટના સાંભળવામાં તે આવ્યાથી તેઓ તેને અર્થ એ સમજ્યા કે “નીરોગ કોણ? તંદુરસ્ત કોણ? આરોગ્ય કોણ?” પિતાને પૂછવામાં આવતા પ્રશ્નોનો ઉત્તર આપ જોઈએ એમ ધારી તે વૈવવર બેલ્યા કે “હિતભુફ મિતભુફ, અશાકભુફ” એટલે કે પથ્ય ખોરાક ખાનાર, મિત પ્રમાણમાં મધ્યમસર ખાનાર, અને આરીયાં તુરીયાં, કાકડી જેવાં શાક બહુ મરી મસાલા નાંખી તમતમાં બનાવી ખાવા જે લલચાતો નથી પણ તેમને વજ્ય કરે છે, તેજ મનુષ્ય નીરોગી, આરોગ્ય, તંદુરસ્ત રહી શકે છે."* - આરોગ્યશાસ્ત્ર એ સામાન્ય આરોગ્યના વિષય પર લખેલે એક
તંત્ર નિબંધ છે અને તે અમદાવાદના એક જાણીતા ડોકટર અને ગુજરાત સાહિત્ય સભાના ઉપ-પ્રમુખ ડો. હરિપ્રસાદ વૃજરાય દેસાઈએ લખેલે છે. તેઓ પુસ્તકીઆ જ્ઞાનમાં ઝાઝું માનતા નથી; પણ પોતે જે જોયેલું, વિચારેલું 'કે અનુભવેલું હોય છે તે પર વિશેષ ધ્યાન આપે છે. તેમાં પણ મહાત્મા ગાંધીઈના નિકટ સમાગમમાં આવ્યા પછી અને એમની પાસેથી પ્રેરણા પામીને અમદાવાદ શહેર સુધરાઇને આદર્શ બનાવવા તેઓ જે પ્રયાસ કરી રહ્યા છે અને તે પાછળ સમય અને શક્તિને અમૂલ્ય ભોગ આપે છે તે ખરેખર પ્રશસ્ય છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીની સેનિટરી કમિટીના તેઓ હાલમાં અધ્યક્ષ છે અને એ અધિકારની રૂઇએ, પિળોમાં એકઠાં ખુલ્લા કરવા, પિળામાં પથ્થર જડાવી સફાઈ વધારવા, પોળો ચાખી રાખવા, અને મ્યુનિસિપાલીટીને એ ખાતાના નેકરેની સ્થિતિ સુધારવા તેઓ મહેનત કરી રહ્યા છે, એ બધી વિગત આપણે એમની પાસેથી જાણીએ તે કોઈ રોમાંચક વાર્તા આપણે સાંભળતા હોઈએ એ અનુભવ થાય. આવા કાર્યનું પરિણામ તુરતજ સપાટી પર જોવામાં કદાચ ન આવે; પણ લાંબે ગાળે તેની અસર જરૂર થશે અને મ્યુનિસિપલ આરોગ્ય ખાતું પ્રગતિમાન થયેલું છે, એ તે સ્પષ્ટ જોઈ શકાય છે.
અગાઉ જનસમાજમાં આરેગ્ય અને એને લગતા વિષયોનું જ્ઞાન ફેલાવવા એમના જ વડિલ જ્ઞાતિબંધુ ડે. નીલકંઠરાય ડાહ્યાભાઈ વિશેષ શ્રમ લેતા હતા અને એ કાર્યમાં પ્રવૃત્ત રહી એમણે એ સાઈટીને કેટલાંક પુસ્તક લખી આપ્યાં હતાં, તેને ઉલ્લેખ બીજા ભાગમાં કરેલો છે.
આરોગ્ય સાચવવાના ઉપાય, પૃ. ૪૧.
Page #174
--------------------------------------------------------------------------
________________
ડૉ. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ
૩ ૧૪૪)
ખા.ઞા. ડૉ. ધનજીશાહ હૉરમસજી મહેતા
Page #175
--------------------------------------------------------------------------
________________
OF
રેવાશંકર એધડભાઈ સામપુરા
(hxbh)
મણિલાલ માધવલાલ પુરા ક
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪૫
એ પ્રકારની આરોગ્ય વિષય પ્રતિ ધગશ, તેમ કર્તવ્ય પરાયણતા ડો. હરિપ્રસાદમાં જોવામાં આવે છે. ખાસ કરીને સાહિત્ય માટે એમને અનુરાગ હેઈને એમનું આ લેખન કાર્ય વિશેષ દીપી ઉઠે છે.
સોસાઇટીને એમણે ત્રણ નિબંધ લખી આપ્યા છે; મેલેરીયા, બાળકલ્યાણ અને આરોગ્યશાસ્ત્ર; અને ચાલુ વર્ષમાં એમને “દુધ અને ઘીને પ્રશ્ન–પ્રજાજીવનની દૃષ્ટિએ,’ એ વિષય પર એક વ્યાખ્યાન લખી આપવાનું સંપાયું છે.
અમે પ્રથમ જ જણાવી દીધું છે, કે તેઓ જે કઈ પ્રશ્નને જીવનની ઉપયોગિતાની-વ્યવહારિક દષ્ટિએ જુએ વિચારે છે અને તેનું પ્રમાણ એમના આરોગ્ય શાસ્ત્ર” ની પ્રસ્તાવનામાંથી રજુ કરીશું -
“ગુજરાતીમાં ખરેખરૂં ઉપયોગી પુસ્તક તૈયાર કરવું હોય તે તે આપણા દેશની સ્થિતિનું અવલોકન કરી સ્વતંત્ર જ પુસ્તક લખવાની જરૂર જણાઈ અને તે પણ બને તેટલું સરળ અને રસમય હોવું જોઈએ એમ મને લાગ્યું.
દર્મિયાન અમદાવાદ શહેર સાફ કરવાનું ગંભીર કાર્ય મહારે માથે આવ્યું અને મારા કાર્યને એનાથી ખુબ મદદ મળી.”
આરોગ્ય પ્રદેશ” એ પુસ્તક વાર્તારૂપે લખાયું છે, એવા આશયથી કે નવલકથા સમાજમાં પુષ્કળ વંચાય છે તે તે દ્વારા આરોગ્યને સંદેશો તેમને પહોંચાડી શકાય; તેના લેખક રા. રેવાશંકર સેમપુરા એક બાહોશ શિક્ષક છે; અને વિજ્ઞાન માટે ભારે શેખ ધરાવે છે; એ વાર્તાનું પ્રયોજન નીચેના અવતરણમાં એમણે દર્શાવ્યું છે –
“ આ પ્રદેશ ઉત્તર હિંદમાં આરોગ્યપ્રદેશ કહેવાય છે; કારણ કે મરકી, કેગળીયું, શીળી, ક્ષય અને તાવ જેવા સામાન્ય રે બીજા દેશમાં સાધારણ છે, જ્યારે આ પ્રદેશમાં અત્યારે તેનું કોઈ નામ પણ જાણતું નથી. અગાઉ એક વખત એ પણ હતું કે જ્યારે ગંગાદેશ સર્વ રોગનું ઘર લેખાતે. આ જમ્બર ફેરફાર કેમ થયો અને તે દેશ આરોગ્યપ્રદેશ કેમ બન્યો તે હકીકત આ વાર્તામાં આપવામાં આવી છે.”
આપણું દેશમાં બાળમરણનું પ્રમાણુ જેમ ભયંકર છે તેમ સુવાવડી સ્ત્રીઓની મરણ સંખ્યા આપણને આઘાત પહોંચાડે છે. એ મરણ પ્રમાણ કેમ ઘટાડી શકાય, અન્ય દેશમાં એ સંબંધમાં શી ગોઠવણ છે, એ સ્થિતિ
* જુઓ એ પુસ્તકના પુંઠા પરનું અવતરણ,
૧૦.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૪૬
કેમ સુધરી શકે એ વિષે ઉપર્યુક્ત માહિતી બાલમરણ, બાલકલ્યાણ અને સુવાવડ અને બાલમરણ એ ત્રણ વ્યાખ્યાનમાં આપેલી છે.
બાલમરણ વિષેને નિબંધ ડે. જોસફ બેન્જામીને લખેલો છે. આમ દાવાદના આરોગ્ય વિષે એમના જેવી માહિતી બીજા બહુ થોડા ગૃહસ્થને હશે. એ વિષયને એમણે પદ્ધતિસર અભ્યાસ કરેલો છે એ પ્રરતુત લેખ વાંચતા ખાત્રી થશે.
બાળકલ્યાણ કેમ સાધી શકાય એ ડે. હરિપ્રસાદે ફ્રાન્સના વિલિયર્સ ડિી લકનું દષ્ટાંત આપીને બહુ રસિકતાથી સમજાવ્યું છે. એમનું એ વિલિયર્સ ડી લકનું વર્ણન વાંચવા જેવું છે. તેઓ વર્ણવે છે:
“ ફ્રાન્સમાં વિલિયર્સ ડી લક નામનું એક ગામડું છે. ત્યાંના રહેવાશીઓના મનમાં એક મહત્ત્વાકાંક્ષા ઉત્પન્ન થઈ. આપણા ગામમાં કોઈ બાળક મરવું ના જોઈએ, એ એમણે સંકલ્પ કર્યો અને એવા જબરજસ્ત પ્રયત્ન કર્યો કે, ૧૦ વર્ષ સુધી લાગટ, એ ગામમાં જેટલાં બાળકે જમ્યાં એટલાં જીવ્યાં, કોઈ કસુવાવડ સુદ્ધાં ના થઈ
આપને કદાપિ આ વાત જોડી કહાડી હોય એવી લાગશે પરંતુ એ ખરેખર બનેલી હકીકત છે અને લેન્સેટ' નામના સુપ્રસિદ્ધ ગ્રેજી વૈદક સાપ્તાહિકમાં એનું વિગતવાર વર્ણન આવી ગયેલું છે.
પ્રથમ તે એ ગામના નગરશેઠે પિતાના મોટા દીકરાને વૈદક શાસ્ત્ર ભણુવ્યું, એ. એમ. ડી સુધી ભણે પણ બંધ કરવાને એને ઈરાદો નહતે વૈદકશાસ્ત્રના સંપૂર્ણ જ્ઞાન પછી એણે પોતાના ન્હાનકડા ગામનીજ સેવા અર્થે પિતાનું જીવન અર્પણ કર્યું અને ગામનાં તમામ સ્ત્રી પુરુષોએ, નગરશેઠને અને એમના દીકરાને પુરેપુરી મદદ કરી.
કાન્સમાં વસ્તી ઘટતી જાય છે પરંતુ દેશ ઉજજડ ને થઈ જાય તે માટે ઉછરતાં બાળકો જીવે ને હટાં થાય છે ત્યાં બહુ જરૂરનું છે. આમ, પિતાનાં બાળકો બચાવતાં, એ ગામે, પિતાના દેશની સેવા પણ કીધી. પ્રથમ તે એમણે ગામમાં ચોખ્ખા પાણીના નળ લીધા, ગટરે કરી; પિળો અને મહેલા સ્વચ્છ કર્યા અને ગંદકી, ભેજ તથા દુર્ગધ દૂર કર્યા. મચ્છર મેલેરિયા ફેલાવે છે માટે મચ્છરોજ ઉત્પન્ન ના થાય એવા ઇલાજ લીધા; પાણીના ખાબોચીયાં પુરી નાખ્યાં અને તમામ ગામ તથા એની આસપાસના બને ત્રણ ત્રણ માઈલને વિસ્તાર સાફ કયો.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૭
- જે ગામમાં માખીઓના બણબણાટ હેય એ ગામને શરમ છે. એવું એક આરોગ્યશાસ્ત્રીનું વચન છે. પણ આપણા હિન્દુસ્તાનનાં તમામ શહેર કે ગામડાં જેશે તે ભાગ્યે જ કોઈ ભાખી વગરનું હશે. ગામમાં માખીઓ, ઘરમાં માખીઓ અને જમતી વખતે પણ એક હાથે માખીઓ ઉડાડતા જવું પડે છે ને ખાવું પડે છે.
માખી મારફતે ટાઈફોડ એટલે આંતરડાના સજાના તાવ, કેલેરા, ઝાડા અને મરડા ઈત્યાદિ રોગો ફેલાય છે. છોકરાંને કરમિયા-કૃમિ થાય છે તે પણ માખીઓ મારફત દાખલ થાય છે, બળિયાના ચેપ, ગડગુમડ, ખસ, કોહ, આંખના રોગે એ બધું માખીઓ કમિશન એજન્ટ થઈને ફરે છે-ઉડે છે એથી પ્રસરે છે.
ગમે ત્યાં ઝાડે ફરવા બેસવાથી, છેકરાંને પિળોમાં છુટાં ઝાડે ફરાવવાથી, ગળફા, લીટ. પરું ઇત્યાદિ સંભાળ વગર ફાવે ત્યાં નાખવાથી માખીઓ વધે છે.
વિલિયર્સ ડી લકે, આદર્શ સુધરાઈ ખાતું સ્થાપ્યું. અને પેલો નગરશેઠને દીકરો એને પ્રમુખ થયો. સ્વચ્છ, આપણું રડાં પાણિયારાં કે મંદિર કરતાંએ સ્વચ્છ, એવા એમણે જાજરૂ કર્યો. કચરા કેમ નાખવા એના નિયમ ઘડ્યા. ગળફા કે પરૂ તે દરેક જણ બાળી જ નાખે એવી ગોઠવણો અને ગંદકી, ચેપ અને દુર્ગધ તમામનો ગામમાંથી નાશ કર્યો. એટલે માખીઓ તે ત્યાં શેધી પણ ન જડે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ
બહારગામમાંથી કોઈ રોગી આવે તે એને માટે સુતક જેવા કરેન્ટાઈન ” ના બંદોબસ્ત; ક્ષય, કે બીજા ચેપી રોગોને માટે પણ એવી વ્યવસ્થા.
- સ્ત્રીઓ, બેજવવાળી થાય ત્યારથી એમની નોંધ થાય. ગામને ખર્ચે, દાઈઓ અને સ્ત્રી દાક્તરે એમને વારંવાર તપાસે. ચેખાં, ખુલ્લા હવા અજવાળાવાળાં ગામને ખર્ચે બંધાયેલાં સુવાવડ ખાનામાં સ્ત્રીઓની સુવાવડ થાય, એવા બંદોબસ્ત થયા.
આમ બાળકને સંભાળતાં, બાળકની માતાઓ પણ સુરક્ષિત થઈ ગઈ. સુવાવડમાં કેઇનાં મરણ ન થયાં એટલું જ નહિ પણ આખા ગામમાં કસુવાવડ થતી પણ અટકી ગઈ.”
આજ વિષય પર પોતે ડોકટર નથી પણ આરોગ્યના વિષયોમાં ઘણા વર્ષોથી રસ લે છે એટલું જ નહિ પણ ભરૂચ અને અમદાવાદ સેનિટરી
• બાલકલ્યાણ પૃ. ૨. ૧-૩.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૪૮
એસોશીએશનના મંત્રી તરીકે બહુ સુંદર કાર્ય કરી બતાવેલું છે, તેઓ શ્રીયુત નરહરિભાઈ કુરૂણારામ દેસાઈએ લખેલું છે, તે લેખ પણ મનનીય છે; એમણે સૂચવેલી મેટરનીટી હોમની યોજના ઉપાડી લેવા જેવી છે. અમદાવાદમાં તેની શરૂઆત થઈ ચૂકી છે, એ ખુશી થવા જેવું છે.”
આગળના દિવસોમાં આપણે અહિં ભાંગ, ગાંજો, ચરસ, અફીણ વગેરેને ઉપયોગ બહુ મહેટા પ્રમાણમાં થતું હતું. તે નાબુદ કરવાને તે સમયે એ વિષય પર વ્યાખ્યાન અપાવવામાં આવતાં તેમ નિબંધ લખીને તેનું પ્રચાર કાર્ય કરવામાં આવતું હતું
અમદાવાદની જુની અને જાણીતી ન્યુ ઇંગ્લીશ સ્કુલના માજી હેડમાસ્તર શ્રીયુત હરિપ્રસાદ ડાહ્યાભાઈ છત્રપતિએ એ એક નિબંધ સોસાઈટીને લખી આપ્યો હતો અને તે સંગ્રહવા જેવો છે. એમના વડિલ ભાઈ ડે. નીલકંઠરાય આરોગ્યના પ્રશ્નોમાં ખૂબ રસ લેતા હતા એ હકીકત અગાઉ જણાવેલી છે; અને એમની સૂચના અને પિત્સાહનથી તેઓએ આ વિષયને હાથ ધર્યો હતે. વધારે આનંદ આપવા જેવું એ છે કે , નીલકંઠરાયના અવસાન પછી એમની મુંબાઈની જગેને ચાર્જ શ્રીયુત હરિપ્રસાદે શાળામાંથી નિવૃત્ત થયા બાદ સારી રીતે સંભાળી લીધો છે, એટલું જ નહિ પણ અંધોની સેવા અર્થે અને અંધના શિક્ષણ પ્રચાર અર્થે આટલી પાકી વયે એક યુવકની પેઠે મેર તેઓ ઘુમી રહ્યા છે.
આપણો ગ્રેજ્યુએટ વર્ગ હાની વયમાં મૃત્યુ પામે છે, એ ફરીઆદ આજની નવી નથી. ગયા સૈકાના છેલ્લા દશકામાં આપણા ગ્રેજ્યુએટ અકાળે મૃત્યુ પામતા જોઈને એ વિષે ઘટતી તપાસ કરવા મુંબાઈની ગ્રેજ્યુએટ એસોસિએશને એક કમિટી પણ નીમી હતી. એજ વિષયને લેફટનન્ટ કર્નલ કાન્તપ્રસાદે એમના પુસ્તકમાં ચર્ચો છે. સદરહુ પુસ્તક અમદાવાદના વતની પણ નોકરી અંગે રંગુનમાં વસતા શ્રીયુત મણિલાલ માધવલાલ પુરાણીના વાચવામાં આવ્યું અને તે એમને એટલું બધું મન વસી ગયું કે લેખકની રજા લઈને તે પુસ્તકનો એમણે ગુજરાતીમાં તરજુમો કરી નાંખે, તે પછી એમણે સોસાઈટીને એ લખાણ મોકલી આપી તે છપાવવાની માગણી કરી, જે કમિટીએ મંજુર રાખી હતી. “શિક્ષિત અને સંતાનનું આરેગ્ય” એ આપણે સૌએ વાંચવું ઘટે છે; લેખકે સાચું જ કહ્યું છે કે –
આરોગ્ય એજ બધી આબાદીને પામે છે. સુધરેલા અને શાસ્ત્રીય રણ ઉપર ચાલતા રાજ્યની રંગભૂમિ ઉપર આરોગ્યનું મંડાણ હોવું જ
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૪૯
જોઈએ. દુનિયાનાં રાજ્યોએ પોતપોતાના રાજ્યમાં દાખલ કરેલા લગભગ દરેક કાયદાઓ પિતાનો પ્રજાના આરોગ્યને સંભાળનારા છે અને ખરેખર પ્રજાની નિર્ધનતા, દરિદ્રતા અને અજ્ઞાનતા વગેરે અનારેગ્યતાનાં તે ફરજંદે છે. *
આરોગ્યને કેમ સાચવવું એ વિષે અહીં સુધી વિવેચન કર્યું; હવે જુદા જુદા રોગો જે સામાન્ય રીતે પ્રવર્તતા હોય છે, તે વિષે સંસાઈટીએ જે લેખો લખાવી પ્રકટ કર્યા છે, તેની નોંધ લઈશું.
અજીર્ણ એ સામાન્ય રોગ છે; અને પ્રજાનો ઘણે ભાગ તેની અસરથી પીડા પામે છે. ડે. કાલો ખેએ મરાઠીમાં “અગ્નિમાંદ્ય ” એ વિષય પર એક પુસ્તક લખ્યું હતું અને ડોકટરોએ એ પુસ્તકની પ્રશંસા કરી હતી. તેથી એ પુસ્તકને ગુજરાતીમાં અનુવાદ કરવાનો વિચાર પુરી આવ્યો અને તેને તરજુમે ડો. સત્યેન્દ્રપ્રસાદ ભગવાનલાલ બાદશાહ પાસે કરાવવામાં આવ્યું હતું.
કેલેરને ભય હવે તે બહુ ઓછો થઈ ગયો છે. પણ એ જીવલેણ રેગ અટકાવવાને કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે; રેડક્રોસના કામ માટે જાણીતા થયેલા વડોદરા રાજ્યના માજી સેનિટરી કમિશનર ડે. ધનજીભાઈ હરમસજી મહેતાએ કોલેરા વિષે એક વ્યાખ્યાન આપ્યું હતું. વળી અકસ્માત વખતે લેવાના તાત્કાલિક ઉપાય, ગર્ભપિષણ અને સુવાવડ, રેડક્રોસ વગેરે વિષયો પર એમણે અનેક પુસ્તકો અને લેખો લખેલાં છે, અને તે સર્વ લોકોપયોગી નીવડયાં છે. ગુજરાતમાં આરોગ્ય અને વૈદકને લગતું ઉપયુક્ત સાહિત્ય તૈયાર કરવા સારું એમને ખરેખર ધન્યવાદ ઘટે છે.
મેલેરિયા તો દરેક સ્થળે જોવામાં આવે છે; પૂરતી સંભાળ રાખે તે દૂર કરી શકાય છે. એ વિષે ડો. હરિપ્રસાદની ભલામણો ગ્રહણ કરવા જેવી છે.
“ જુદા જુદા તાવ, તેનાં ચિહ્ન અને ઉપાય” એ વિષય એક ડોકટરે ચર્ચેલો છે. તેના લેખક ભાઈ ચુનીલાલ ગોવિંદલાલ ચુગર એ નિબંધ છપાયા પછી અમે જણાવવાનું દિલગીર છીએ કે મૃત્યુ પામ્યા હતા. એ લેખમાં જુદા જુદા તાવ વિષે જે હકીકત સંગ્રહી છે, તે અનેક રીતે જાણવા વિચારવા જેવી છે.
* શિક્ષિત આર્ય સંતાનનું આરોગ્ય, પૃ. ૨૬૬-૬૭.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ક્ષયનું દરદ તા કારમું છે અને તે અસાધ્ય રાગ ગણાય છે. પણ તેને ઉગતા દાખવામાં આવે છે તેા દરદી તેના ભયમાંથી મુક્ત થઇ શકે છે. એ સંબંધમાં દવા કરતાં ખારાક એને બહુ સહાયકો નીવડે છે. એ રેગને લગતી વિશ્વસનીય માહિતી ડેા. શંભુપ્રસાદ દશરથલાલના નિબંધમાંથી મળશે. એ નિબંધ એમણે પ્રથમ ઈંગ્રેજીમાં લખ્યા હતા, અને તે બદલ એમને ઈનામ પણ મળ્યું હતું. તે પરથી એની ઉત્તમતા તેમ ઉપયોગિતા જોઈ શકાશે.
દર વર્ષે એકાદ માસ ક પખવાડીયું એવું આવે છે, કે જેમાં એરી, બળીઓ, અછાડા વગેરેના ખૂબ વાવર હોય છે, અને લેાકની અજ્ઞાનતાને લને સેકડા બાળકો એ રે ગાને ભાગ થઇ પડે છે, અને જે બચે છે, એ રાગને લ”ને તેમાંના કેટલાંક કાંઈંને કાંઈ પ્રકારની ઇજા પામે છે. ડે। બાલકૃષ્ણ અમરજી પાઠક પાશ્ચાત્ય પદ્ધતિએ શિક્ષણ પામેલા એમ. બી. બી. એસ;ની ઉપાધિવાળા એક બાહોશ ડેકટર છે; તે ઉપરાંત તેઓ આયુર્વેદનું બહુ સારૂં જ્ઞાન ધરાવે છે. પણ એ સૌમાં આપણું વિશેષ ધ્યાન ખેંચે એવા એમના સાહિત્ય પ્રતિ અનુરાગ છે. પ્રાચીન આયુર્વેદ સાહિત્યનું સ’શોધન અને સંપાદન કાર્યાં હાલમાં તેઓ આદરી રહ્યા છે, અને આપણુ ગુજરાતી માસિકામાં જેઓ એમના લેખો વાંચે છે એમની ખાત્રી છે કે એમની કલમમાંથી જે કાંઈ લખાઇ આવે છે, તે એકલું માહિતીભર્યુંજ નહિ, પણ અનુભવવાળુ અને વિચારપૂર્ણ હોય છે; તેથી તે વિશેષ આદરપાત્ર થઇ પડે છે.
એરી, અછબડા વિષે એમણે સદરહુ ભાષણ લખી આપ્યું હતું, અને અમારી ખાત્રી છે કે જનતાને તે ઉપકારક થઇ પડશે.
÷
Page #182
--------------------------------------------------------------------------
Page #183
--------------------------------------------------------------------------
________________
સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ
(પૃ. ૧૫૧)
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬
સર રમણુભાઇ મહીપતરામ
"'
તનું ત્યાગતાં કીતિ વાંસે દીપી રહે.
મનઃ સુજ્ઞ તું એવી
ક્રિયા કરી લે;
મનઃ ચંદને જેમ કાયા
ઝીઝાવી,
રહે અંતરા સજ્જતાના રીઝાવી. ’’
મનમાધ—શ્રી સમથ રામદાસ સ્વામી.
સેસાઇટીના વહિવટ અંગે સર રમણભાઇના ગાઢ પરિચયમાં આવવાનું સુભાગ્ય અમને પ્રાપ્ત થયું તેના પૂર્વે કેટલાક સમયથી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી તરીકે એમની સલાહ અને સૂચનાનુસાર કા કરવાના અનેક પ્રસંગેા મળ્યા હતા, તેમાં અમે એમની સાલસાઇજ અનુભવી હતી અને એમની વિદ્વત્તા માટે તે આદરભાવ પ્રથમથી જ હતા.
ઉછરતા નવા અને શિખાઉ વિદ્યાર્થીઓને સાહિત્યના વાંચન અને અભ્યાસમાં એએ સહૃદયતાપૂર્વક ઉત્તેજન આપતા તેનું એક દૃષ્ટાંત નાંધીશું.
""
ગુજરાત કોલેજમાં અભ્યાસ દરમિયાન અમે કેટલાક મિત્રોએ મળીને • લિટરરી કલબ નામની એક સંસ્થા સ્થાપી હતી; તેના અંગે એક ન્હાનું પુસ્તકાલય કાઢ્યું હતું, અને તેનાં મત્રી તરીકે અમે પુસ્તકની મદદ માટે રમણભાઇ સાહેબને અરજ કરતાં તાજું જ બહાર પડેલું એમનું
66
કવિતા અને સાહિત્ય ” નામનું પુતક એમણે ભેટ મેકલ્યું હતું. આમ એક પ્રકારના ગુણાનુરાગ હતા, તેમાં એમના હાથ નીચે કામ કરવાનું પ્રાપ્ત થતાં એ ગુણાનુરાગ એમના પ્રતિ પૂમભાવ અને ભક્તિમાં પરિણમ્યા અને એમના ચારિત્ર્યના અમારા પર એવા પ્રશ્નલ પ્રભાવ પડ્યા હતા કે એક મહાનુભાવ અને સજ્જન પુરૂષ તરીકે અમે એમનું અદ્યાપિ પ્રેમપૂર્ણાંક સ્મરણ કરીએ છીએ.
લાલશ કરભા પછી સાસાઈટીના એન. સેક્રેટરી રમણભાઇ નિમાશે એવી સામાન્ય માન્યતા હતી. તેનું કારણ લાલશંકરભાઈના મહીપતરામ પ્રત્યેનો ગુરૂભાવ અને એમના કુટુંબ પ્રત્યેના વાત્સલ્યભાવ હતા.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૨
મહીપતરામભાઇએ એમના શિષ્યાના એટલેા બધા પ્રેમ સંપાદન કર્યો હતા કે તેઓ સધળા એમને એક ગુરૂ અને વડિલતૂલ્ય પૂજતા અને માન આપતા હતા; અને આજે પણ એ શિષ્ય મડળનાં કુટુંબીજનો મહીપતરામના કુટુંખ સાથે એવા માયાભર્યાં વર્તાવ અને ગાઢ સંબંધ સાચવી રહ્યાં છે; એ પરથી સમજાશે કે રમણભાઈના શ્રેયમાં લાલશંકરભાઇ એક વિડલ ની પેઠે : સ લેતા અને સધળાં સાર્વજનિક કાર્યોંમાં એમને પેાતાની સાથે રાખતા, એટલુંજ નહિ પણ તેમને પાવરધા કરવા સારૂ તે કામને મેજો પણ એમના ઉપર નાખતા હતા. તે સંબંધમાં આ જુલાઇ માસમાં બહાર પડેલાં “ સ્વ. સર રમણભાઇ ” એ પુરતકમાં ‘ જીવન વિધાયક ’' એ લેખમાં લેડી વિદ્યાને જે હકીકત નોંધી છે તે જાણવા જેવી થઇ પડશે:
મહીપતરામ અનાથાશ્રમ, પ્રાર્થના સમાજ, સંસારસુધારા સમાજ, વગેરેના કામમાં લાલશંકરભાઇએ તેમને જોડયા. એક પિતા પેાતાના પુત્રના ભવિષ્ય માટે કાળજી રાખે તેથી વિશેષ લાલશ કરભાઇએ રાખી છે. એમ કહેવામાં અતિશયાક્તિ નથી. પેાતાનાં સર્વ કાર્યોના વારસ કરવાની ધારણાથીજ તેમણે આવેા ભાવ રાખેલા. ”
""
જાહેર જીવનમાં રમણભાઇએ પ્રવેશ કર્યો તે પહેલાંથી તેએ સાસાઈટીના કામકાજથી વાકે હતા; મહીપતરામભાઇ એ સંસ્થાના એન. સેક્રેટરી હતા તેને લઇને તેમ જ સાહિત્ય શેખથી પ્રેરાઇને તે ગ્રેજ્યુએટ થયા પછી તુરત સન ૧૮૮૯ માં સાસાઇટીના આજીવન સભાસદ થયા હતા. એને આગળે વર્ષે મુંબાઇમાં એમણે “ કવિતા ” પર એક નિષધ વાંચ્યા હતા તે “ બુદ્ધિપ્રકાશ ” માં પ્રસિદ્ધ થવા સારૂ માકળ્યા હતા.
(1
,,
સન ૧૮૯૧ માં મહીપતરામભાઇનું અચાનક મૃત્યુ થતાં રમણભાઈને સાસાઈટીની મેનેજીંગ કમિટીમાં લેવામાં આવ્યા હતા, અને સન ૧૯૧૨ માં લાલશંકરની માંદગી દરમિયાન તેઓ તેના એન. સેક્રેટરી નિમાયા તે સન ૧૯૨૮ માં એમનું અવસાન થતાં સુધી એ પદે રહ્યા હતા.
ખીજી રીતે જોઇએ તે। મહીપતરામને! સાસાઇટી સાથેના સંબંધ તેએ અમદાવાદમાં પ્રથમ આવ્યા ત્યારથી શરૂ થાય છે; સન ૧૮૭૮ માં તેઓ તેના એન. સેક્રેટરી નિમાયા હતા, અને તે ગાદી તે પછી એમના પ્રિય
* વ. સર રમણભાઇ પૃ. ૪૨૨.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૫૩
શિષ્ય લાલશ કરે સંભાળી લઈ છેવટે એમના વારસ રમણભાઇને સુપરત કરી હતી; તેનું સુરક્ષણ લેડી વિદ્યામ્હેન આજે લાગણીપૂર્વક કરી રહ્યાં છે. સન ૧૯૧૨ માં લાલશંકર પથારીવશ થયા તે વખતે એમના વતી એન. સેક્રેટરી તરીકે કામ કરવા મેનેજીંગ કમિટીએ રા. બા. રમણભાને નીમ્યા હતા અને તે હોદ્દાપર તે પાછળથી હર વર્ષાં ચાલુ ચુંટાતા
રહ્યા હતા.
લાલશંકરના વીમાના રૂ. ૧૦૦૦૦ ની ખાખતમાં ભાઇશ કર અને રમણભાઇ વચ્ચે ખટરાગ ઉભા થયા હતા, પરંતુ રમણભાઇ પ્રત્યે પ્રમુખને એટલું માન હતું કે સાસાઇટીના આજીવન સભ્યાને એમના તરફથી પ્રાક્ષીપત્ર ખીજે વર્ષે મેકલી આપ્યા હતા તેમાં રમણભાઇને કાયમના એનરરી સેક્રેટરી નિમવાનું ભાઇશ કરભાઇએ સૂચવ્યું હતું. તેમના એ શબ્દો નીચે મુજબ હતા:–
“ છેવટમાં મારી એટલી જ ભલામણ છે કે ધી એનરેબલ રા. આ. રમણભાઈ મહીપતરામ નીલક`ડે એટલા બધા સાષ આપ્યા છે કે તેમને હંમેશના આનરરી સેક્રેટરી નિમાયલા જોયાથી હું ઘણા ખુશી થશે. '×
વિરાધીઓને! પણ એમના વિવેકભર્યાં વનથા, તે કેવા ચાહુ સંપાદન કરી શકતા તેનું આ એક સુંદર ઉદાહરણ છે.
લાલશંકરભાઇ હસ્તક સાસાઈટીના વહિવટ રહ્યો ત્યાં સુધી તેની સઘળી જવાબદારી તેએ પોતાના શિરે લઈ લેતા; અને સાસાઇટીની ન્હાની મ્હોટી વિગતાથી તેએ એટલા સારા માહિતગાર હતા અને તેના કામકાજમાં એવી પ્રતિષ્ઠા સ્થાપી હતી કે કમિટીના સભ્યા એમના અભિપ્રાયને વજન આપતા અને તે સૂચવે વા જણાવે તેમ સાસાટીનું લગભગ સળું કામકાજ થતું હતું.
લાલશંકરના હાથ નીચે લગભગ ત્રણ વર્ષ સુધી તાલીમ લેવાનું અમને સુભાગ્ય સાંપડયું હતું, અમારા પૂર્વે સાસાઇટીની ખુરશીએ એમના અમલ દરમિયાન જે ભાઈએ આવી ગયલા તે સઘળા ખીજા કોઈ કારણસર નહિ તે એમના ઉગ્ર સ્વભાવ વિરૂદ્ધ ટીકા કરતા એમ અમે સાંભળ્યું હતું. પરંતુ એમની સાથે કામકાજમાં અમને તા એવું ગેડી ગયું હતું કે કોઇ દિવસે એમના વિરુદ્ધ ફરિયાદનું કારણ મળ્યું નહતું; ઉલટું
× જુએ, પૃ. ૫૮.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫૪
એમની પાસેથી અમે અમારી કારકિદીના આરંભમાં દુનિયાદારી સંબંધી ઘણું શિખ્યા હતા અને એક શુભેચ્છકની પેઠે તેઓ અમારા હિતમાં કાળજી ધરાવતા હતા.
એમની દેખરેખ નીચે સાઈટીના વહિવટથી અમે વાકેફ થયા હતા અને એમની કાર્યપદ્ધતિને અનુસરીને તેનું સઘળું કામકાજ ચલાવતા હતા. તેમાં એવી ટેવ પડી ગઈ હતી કે કઈ પત્રને સ્પષ્ટ જવાબ આપ ઠીક ન લાગે તે અમે તેને ઉપલક અથવા ગોળ ગોળ ઉત્તર લખી જણાવતા હતા. પણ રમણભાઈ સાથે કામને પ્રસંગ પડ્યો ત્યારથી એ રીતિ સમૂળગી બંધ પડી ગઈ.
લાલશંકરભાઈની માંદગી દરમિયાન એક પત્રને જવાબ રમણભાઈની સહીથી મોકલવાને હવે ઘણું કરીને એ પત્ર વડેદરા રાજ્યના વિદ્યાધિકારી સાહેબને આવેલું હતું, અને તેમાં સોસાઇટીના ધોરણને લગતા કેટલાક ખુલાસા કરવાના હતા. અમે તે રીતમુજબ તેને મોઘમ જવાબ લખી રમણભાઈ પાસે સહી થવા માટે રજુ કર્યો, પણ એમને તે પસંદ ન પડે. એમની કાર્ય પદ્ધતિ તે એવી કે દરેક વિગત સ્પષ્ટ રીતે જણાવવી જોઈએ એટલું જ નહિ પણ પત્રમાં પૂછાવેલા મુદ્દાઓને પુરેપુરો ખુલાસે આપ જોઈએ, તેમજ એમની પ્રકૃતિ એવી હતી કે જે કાંઈ પત્ર વગેરે લખવું હોય તે કામ જાતે જ કરી નાંખે; પરાયા પાસે કામ કરાવવાનું પસંદ જ નહિ. હેટા અગત્યના ફાફટથી માંડીને એક પરબીડીઆના સરનામા સુધીનું સઘળું કામ તેઓ હાથે કરતા. અન્યને વિશ્વાસ નહિ એમ નહિ પણ તે હાથે કરે ત્યારે જ તેમને સંતોષ વળતે હતો. તેથી એમને કામને બહુ ધસર કરવો પડતે; અને એમને કિમતી સમય નજીવી ચીજો કરવામાં બહુ વ્યતિત થ; અને એમની પાસે કામ તે થાકડાબંધ પડેલું હોય; તેના ઉકેલ માટે રાત્રે ઉજાગરા વેઠવા પડે; પણ એમને એ સ્વભાવ ભરણપર્યંત ચાલુ રહ્યો હતે. કામની ચિવટ અને ચોકકસાઈ એમ કરવાને તેમને પ્રેરતી; અને એઓ નિયમિત પણ એવા કે જ્યાં સુધી કોઈ પત્રને ઉત્તર લખાયો ન હોય ત્યાં સુધી તેને પિતાની પાસે ડાયરીમાં રાખી મૂકતા અને તેને જવાબ લખ્યા પછી, તે પર નોંધ કરી ઠેકાણે મૂકતા હતા.
આમ, એમની પાસેથી પહેલે જ પ્રસંગે જેને આપણે ગંજીફાના પાનાં ખુલ્લા મૂકીને રમવાનું કહીએ તેમ પત્રવ્યવહારમાં તેમ ચાલુ વહિવટમાં
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૫૫
બધું સ્પષ્ટ રીતે અને ખુલ્લુ જણાવી દેવાને બેધપાઠ અમે શિખ્યા અને તે અમને જીવનમાં બહુ ઉપયોગી અને લાભદાયી માલુમ પડ્યો છે; અને એ રીતિથી અમે કદી નાહક મનોવ્યથા જાણી નથી.
સત્સંગ જેમ સુખદાયી અને પ્રોત્સાહક નિવડે છે, તેમ એમની પાસે કામ કરવામાં અમે પુરતી આશાએશ, અને શાન્તિ મેળવ્યાં છે. અને એમનું સજન્ય તે કદિ વિસરાય એમ નથી. સંસાઈટીનું કામ હોય તે તેઓ ઓફીસમાં જાતે આવ્યા હશે પણ એમણે એમની પાસે અમને બોલાવ્યાનું કદિ જાણ્યું નથી.
એમ નેતિક જીવને તે અમારા પર ખૂબ છાપ પાડી હતી, તેઓ નીતિમાં સંપૂર્ણપણે માનતા અને તે પ્રમાણે મક્કમતાથી વર્તતા હતા. એમના જેવું પ્રમાણિકપણું અમે બહુ થેડા મનુષ્યોમાં જોયું છે; અને એમનું ચારિત્ર જેમ પ્રસંશનીય તેમ અનુકરણીય અમને જણાયું છે.
ઉપર લાલશંકરના વીમાના પ્રસંગને અમે ઉલ્લેખ કર્યો છે, તેની ચર્ચા કમિટીમાં ઉપસ્થિત થતાં ભાઈશંકરે એમને કોર્ટને બાઉ બતાવ્યો હતા, પણ રમણભાઈએ તે ચેલંજને સ્વીકારી લેતા જણાવ્યું હતું કે, સૌને ન્યાય તોળવાવાળો પ્રભુ ઉપર બેઠેલે છે અને તે અન્યાય કદિ સાંખી શકશે નહિ.
ન્યાય અને નીતિમાં, સત્યમાં અને પ્રભુના પ્રેમમાં એમની અડગ શ્રદ્ધા હતી; અને એમનું જીવન રહસ્ય સમજવાને એ સૂત્ર તેના ચાવીરૂપ છે.
ઉપરોક્ત વીમાના પ્રશ્નના અંગે અમારા ઉપર પણ કેટલીક તવાઈ આવી પડી હતી અને અમે એવા હતાશ પામી ગયા હતા કે જે રમણભાઈ સાહેબની સહાયતા અને સહાનુભૂતિ અમારા પ્રતિ ન હોત તે તે દિવસથી
સાઈટીમાંથી છુટા થયા હતા. પણ પરમાત્માની ગતિ કંઈ ન્યારી છે. એમની હૂંફથી અમે એ કટોકટીના દિવસે વટાવી શક્યા હતા અને એમનું એ ઋણ અમે કદિ વિસરી શકીશું નહિ.
સર રમણભાઈના હસ્તક સોસાઈટીનું સુકાન આવ્યા પછી તેની પ્રગતિનો ઈતિહાસ આ પુસ્તક છે; અને એ સઘળું કામકાજ એવી રીતે થયેલું છે કે આ કામ અમુક વ્યક્તિએ કર્યું; અથવા તે અમુક કામમાં ફલાણાને હાથ હો એમ તેને ભેદ પાડી શકાય નહિ; પણ એટલું નિર્વિવાદ છે કે સન ૧૯૨૦ પછી સેસાઈનું તંત્ર કશા ઘર્ષણ વિના, એકસંપથી અને સાને સહકાર મેળવીને પ્રગતિમાન રહ્યું છે અને એ તેની સફળતાનું કારણ મુખ્યત્વે એમનું વ્યક્તિત્વ હતું.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૫૬
એ સમય દરમિયાન સોસાઈટી સર્વ રીતે આબાદ, સમૃદ્ધ અને પ્રગતિમાન થયેલી છે, તેની પ્રતીતિ એની સભાસદ સંખ્યામાં વધારે, તેને મળેલાં સંખ્યાબંધ નવાં ટ્રસ્ટફડ, તેનાં પ્રકાશની વિવિધતા અને મોટી સંખ્યા તેમ તેણે ઉપાડી લીધેલી લોકોપકારી પ્રવૃત્તિઓ, તે પરથી થશે. - સર રમણભાઈ જીવનના જે ક્ષેત્રમાં પડતા તેમાં અગ્રસ્થાને જઈને બેસતા અને એ સર્વમાં એમના વ્યક્તિત્વની છાપ જણાતી હતી. સાહિત્યનું, સમાજસેવાનું, સંસારસુધારાનું, મ્યુનિસિપાલિટીનું કે દેશનું કોઈ પણ કાર્ય તેઓ હાથ ધરતા તે એવી લાગણીથી અને મમત્વથી કરતા કે એ વડે તે કાર્ય ખીલી અને દીપી ઊઠતું હતું.
એમને મનોનિગ્રહ એ જબરે હતું કે એક અવધાનીની પેઠે જુદાં જુદાં કામોમાં તેઓ એમનું ચિત્ત પરોવી શકતા અને એથી સા અજાયબ થતા હતા. કેટલીકવાર એવું બનતું હતું કે પિતે કેઈ કેસમાં રોકાયેલા હોય તે દરમિયાન ચાલુ કામે તે ભેગું બીજું કામ પણ તેઓ કરતા. પણ એમનું મગજ એટલું સાવચેત રહેતું કે એ કામમાં કે ઈ મુદ્દો કે દલીલ એમના ધ્યાનબહાર જતી નહિ,
પુસ્તક વાંચે તે પણ કટકે કટકે, કાંઇક સમય મળે એટલે એમની બેગમાંથી તે પુસ્તક કાઢે અને જ્યાંથી અધૂરું રહ્યું હોય ત્યાંથી આગળ ચલાવે; તે પણ આગળ વાંચેલો ભાગ તેઓ ભૂલતા નહિ. એવી એમની તીવ્ર સ્મૃતિ હતી. એમના લેખે, વ્યાખ્યાને આ રીતે તૈયાર કરતા અમે એમને ઘણીવાર નિહાળ્યા છે, પણ તે લખાણ એવું સ્પષ્ટ, મુદ્દાસર, સળંગ અને વેગવંતું ચાલે જતું કે તેને બીજીવાર સુધારવાની પણ જરૂર રહેતી નહિ; એજ નકલ તેઓ છાપખાનામાં મોકલી આપતા; અને જે કાંઈ સુધારે કરે યોગ્ય જણાય તે તેઓ પ્રફમાં કરતા હતા.
- સર સયાજીરાવને સોસાઇટી તરફથી એઓશ્રીની જ્યુબિલિ પ્રસંગે માનપત્ર આપવાનું હતું, તે માટે જુજ દિવસે હતા. અને રમણભાઈનું જીવન વ્યવસાયી, અનેક કાર્યોમાં દબાયેલું; પણ ડ્રાફટ વગેરે કામમાં એવા કુશળ થઈ ગયા હતા કે અડધા કલાકમાં એમણે સદરહુ માનપત્રનું કામ પતાવી નાખ્યું હતું. અગત્યના કામ માટે પણ પૂર્વ તૈયારીની એમને જરૂર રહેતી નહિ.
એમની પ્રવૃત્તિ અમુક કાર્યમાં મર્યાદિત હતી એમ નહોતું. શહેરની તમામ સાર્વજનિક પ્રવૃત્તિમાં તેઓ આગળ હેયજ; અને તેને લઈને
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૫૭
સેસાઇટી તેના કેન્દ્રરૂપ થઈ પડતી; અને એ પ્રવૃત્તિ અંગની સભાઓ પણ સોસાઈટીની ઓફીસમાં વારંવાર થતી હતી.
. એમની લોકપ્રિયતા પહેલેથી હતી અને તે કેવી સર્વદેશી હતી તે બતાવવા એક પ્રસંગ અહિં નેંધીશું, તે જેમ અપૂર્વ તેમ અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ હતે.
સન ૧૯૧૨માં રમણભાઈને રા. બા.ને ઇલકાબ સરકારે બો હતો, ત્યારે જે અભિનંદને મળ્યાં તેમાં અમદાવાદનાં વર્તમાનપત્રો, માસિક અને પ્રેસ માલીકેએ પણ એક માનપત્ર એનાયત કર્યું હતું.
છાપખાનાવાળાઓ સાથે એમને સીધે સંબંધ ન હતું, જે કે અમદાવાદમાં પહેલવહેલું ટાઈપનું પ્રેસ આણવાને યશ મહીપતરામભાઈને છે. ઘણું વર્ષોથી તેઓ “જ્ઞાનસુધા” ચલાવતા હતા. એ એમને એક પત્રકાર તરીકે વર્તમાનપત્રો સાથેનો સંબંધ કહેવાય પણ એ સને એમના પ્રતિ એટલો બધે સભાવ હતું કે એઓએ એ લાગણી વ્યક્ત કરવા સારૂ એમને એક માનપત્ર આપવા ઉપરોક્ત પ્રસંગને ઉપયોગ કર્યો હતો.
એ બનાવની નોંધ અમે તે વખતે બુદ્ધિપ્રકાશમાં લીધી હતી, તે પરિશિષ્ટમાં આપીએ છીએ.
તે પછી લાંબા ગાળે એઓ શરીરે અશક્ત થઈ પડ્યા બાદ નામદાર સરકારે એમને નાઈટહુડ ને ઈલકાબ નવાજેશ કર્યો હતો. એમને મળેલા એ માનથી સૈ કોઈ ખુશ થયા હતા. શહેરીઓએ એમને એક જાહેર માનપત્ર અપને એમની અનેકવિધ સેવાની યોગ્ય કદર કરી હતી અને સોસાઈટીએ પણ તેમને એ પ્રસંગે પિતાના હર્ષની લાગણી પ્રદર્શિત કરતું એક માનપત્ર આપ્યું હતું, તેને વૃત્તાંત કમિટીના પ્રોસિડિંગ્સમાંથી આપીએ છીએ.
સર રમણભાઈને અભિનંદન ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી સર રમણભાઈને નાઈટહૂડને ઈલકાબ મળ્યો તે માટે અભિનંદન આપવા મેનેજીંગ કમિટીનું એક ડેપ્યુટેશન તા. ૨૧મી જાન્યુઆરી ૧૯૨૭ને શુક્રવારે સવારે નવ વાગે એઓના બંગલે ભદ્રમાં ગયું હતું. તે વખતે નીચેનું માનપત્ર આસિસ્ટન્ટ સેક્રેટરી હીરાલાલ પારેખે વાંચી સંભળાવ્યું હતું. તે પછી કમિટીના સભ્યો તરફથી સુંદર ચાંદીને ટી સેટ મે. પ્રમુખ રા. બા. કેશવલાલ ધ્રુવે અર્પણ કર્યા, પછી, એઓને દીર્ધાયુ ઈછી હારપાન આપી પાછું ફર્યું હતું –
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સર રમણભાઇ મહીપતરામ નીલક’ડ, નાઈટ,
બી. એ. એલએલ. ખી;
અમદાવાદ.
નવા વર્ષના માન અકરામના પ્રસંગમાં નામદાર હિન્દી સરકારે આપને નાઇટહુડના માનવતા ઈલ્કાબ એનાયત કર્યાં તે બદલ અમે ગુજરાત વર્નાકયુલર સોસાઇટીના સભ્યો આનંદ સાથે અભિનદન આપિયે છીએ.
સાસાઇટી સાથેને આપના સબંધ બહુ ગાઢો અને લાંબા સમયના છે., ઘણા વર્ષો સુધી આપના પિતાશ્રી રા. સા. મહીપતરામભાઇએ સેાસાઈના આન. સેક્રેટરી તરીકે તન દેષ્ઠ કાર્ય કર્યું હતું. તેમના સમયમાં જ આપ સેાસાટીની મેનેજીંગ કમિટીના સભ્ય નિમાયા હતા; અને સન. ૧૯૧૨ થી તેના એન. સેક્રેટરી છે. આપનું એ કાર્ય, જણાવવાની જરૂર નથી કે, ઉજ્જવળ અને શાભાસ્પદ છે. એકલા સાસાટીના નહિ પણ માનવ જીવનના જે જે ક્ષેત્રામાં આપે પ્રવૃત્તિ આદરી છે તે તેમાં આપે સંગીન કાળેા આપ્યા છે, અને તેમાં યશ અને કીતિ સ પાંદન કર્યાં છે.
બાલ્યાવસ્થામાં કાલેજમાં હતા ત્યારથી આપે સાહિત્યમાં રસ લેવા માંડેલા; તે પછી ભદ્રંભદ્ર, કવિતા અને સાહિત્ય, રાષ્ટ્રના પર્વત, હાસ્યમંદિર વગેરે રચીને જે માનભર્યું સ્થાન સાહિત્યકાર તરીકે આપે મેળવ્યું છે તે મગરૂરી લેવા જેવું છે. પ્રજાએ પણ આપને સાહિત્ય પરિષદના પ્રમુખ નીમી તે કાર્યની કદર કરી છે જ.
સમાજસુધારાના સંસ્કાર આપને આપના પિતા પાસેથી વારસામાં ઉતરેલા અને તે આપે એવી સારી રીતે પાધ્યા અને ખીલવ્યા છે કે સમાજસુધારક તરીકે આપને પ્રથમ સ્થાન અપાય છે.
એવીજ યશસ્વી અને ઉપયાગી આપની શહેરસેવા છે; છેલ્લા ૨૫ વર્ષથી આપ એક મ્યુનિસિપલ કૈન્સિલર તરીકે સતત કાર્ય કરતા આવ્યા છે અને તેનું પ્રમુખસ્થાન એકથી વધુ સમય દીપાવ્યું છે, એટલુંજ નહિ પણ જે તે આપની એ સેવાની મુક્તકંઠે પ્રશંસા કરે છે.
આપની જાહેર પ્રવૃત્તિ અને સેવા આટલેથીજ સમાપ્ત થતી નથી. સાસાટીની પેઠે શહેરની અનેક સાર્વજનિક સસ્થા સાથે આપતા, પ્રમુખ, સેક્રેટરી કે તીજોરર તરીકે નિકટ સબંધ છે, અને તે પાછળ આપ ઘણા સમયના અને શક્તિના વ્યય કરી છે, એ જાણીતું છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૫૯
આ સ` કા`ની પ્રજા અને સરકાર ઉભય કદર કરે એ યાગ્યજ છે અને તેની જેટલી પ્રશંસા થાય તે આછી જ લેખાય.
આપને મળેલું આ અનુપમ માન ભાગવવા પરમાત્મા આપને દીર્ધાયુ અને આરેાગ્ય બક્ષા એવી પ્રાથના સાથે અમે વિરમીએ છીએ. ગુજરાત વર્નાકયુલર સે।સાઇટી,
અમે છીએ
અમદાવાદ.
તા. ૨૧ મી જાન્યુઆરી ૧૯૨૭. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી કૃષ્ણલાલ નરસીલાલ દેસાઇ ગણેશ વાસુદેવ માવલ કર અંબાલાલ દલસુખરામ લ ખીયારા ચીમનલાલ દલપતરામ કવિ હેમી પી. ચાહેવાલા
આપના સ્નેહી બંધુઓ, કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
મગળદાસ ગીરધરદાસ
ખુશાલદાસ ગોકળદાસ પટેલ મુળચંદ્રભાઇ આશારામ શાહુ જોસફ બેન્જામીન
પ્રાણજીવનદાસ નારણદાસ ડૅાકટર
નગીનદાસ પુરૂષાત્તમદાસ સંઘવી જનુભાઇ અચરતલાલ સૈયદ સભ્યા, ગુ. વ. સોસાઇટી.
પ્રમુખ અને મેનેજીંગ કમિટીના
આ પ્રકરણ પૂરૂં કરતાં પૂર્વ સર રમણભાઇએ સાસાઇટીને ‘કવિતા અને સાહિત્ય ’નું પુસ્તક ફરી છપાવવાની પરવાનગી આપી હતી તેને ઉલ્લેખ કરવા ઘટે છે.
ગુજરાત વિદ્યાપીડની સ્થાપના થતાં તેના અભ્યાસક્રમમાં ગુજરાતી પુસ્તકોની પસંદગી થવા માંડી તેમાં ‘ કવિતા અને સાહિત્ય 'નો પણ સમાવેશ કરવામાં આવ્યે હતેા.
સન ૧૯૦૩માં કવિતા અને સાહિત્યનું પુસ્તક બહાર પડયુ' હતું, અને તેની બે પાંચ નકલેા એ વખતે માંડ મળી શકે એમ હતું. રમણભાઇ એ પુસ્તકની નવી આવૃત્તિ કઢાવવાનું વિચારી રહ્યા હતા, એમને અમે તે પુસ્તક સાસાઈટી તરફથી પ્રસિદ્ધ કરવાની વિનંતિ કરી. તેનું કારણ એવું ઉત્તમ પુસ્તક બહોળા પ્રચાર પામે એ હતું. ‘ કવિતા બહાર પડયું ત્યારથી, તેની એક મૂલ્યવાન કૃત્તિમાં ગુજરાતી સાહિત્યના અભ્યાસ કરનારને તે શકે તેવું વિદ્રત્તાભર્યું અને વિચારણીય પુસ્તક છે.
અને
સાહિત્ય 'નું પુસ્તક
માં
ગણતા થયેલી છે; અને
તેમ
મદદગાર થઈ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૦
મેનેજીંગ કમિટીની સંમતિ મેળવી · કવિતા અને સાહિત્ય 'નું નવું પુસ્તક રમણભાઈની હયાતી દરમિયાન છપાયું હતું, અને ખીજાં પુસ્તક તૈયાર થાય તે પહેલાં એમનું અવસાન થયું હતું.
એ ખેાટ સાસાટીને તેમ સમસ્ત દેશને ન પૂરી શકાય એવી મ્હોટી હતી, એવા નિઃસ્વાર્થ સેવાભાવી કાકર્તાએ બહુ થાડા હોય છે.
એમનાં દુ:ખદ અવસાન માટે શોક પ્રર્શિત કરવા સાસાઇટોની ખાસ સભા ભરવામાં આવી હતી. તેમાં એમની સાસાઇટીની લાંબી મુદતની કીંમતી સેવાની ત્કિંચિત કદર કરવા જે ઠરાવ પસાર થયા તે નીચે પ્રમાણે હતા:-~
ગુજરાત વોઁકયુલર સાસાઈટીની આ અસાધારણ સામાન્ય સભા સર રમણભાઇ મહીપતરામ નીલકંઠ, નાઇટના દુઃખદાયક અવસાનની નોંધ લે છે, છેક સન ૧૮૯૦થી સેસાઇટી સાથે મેનેજીંગ કમિટીના સભ્ય તરીકે એમના સબંધ જોડાયા હતા અને સન ૧૯૧૨માં તે તેના નરરી સેક્રેટરી નિમાયા હતા. આ પ્રમાણે સાસાઈટી સાથેના એમને સબંધ લાંબા સમયના અને ગાઢ હતા અને ૧૦ મહીપતરામના સમયથી ચાલતા આવે છે. એ સેવા કાય માં એમણે પોતાને એટલો બધે સમય આપ્યો છે અને તે પાછળ એટલા પરિશ્રમ ઉઠાવ્યા છે, કે જેનું મૂલ્ય થાય એમ નથી. એવી એમની એ અપૂ અને કીંમતી સેવાની યત્કિંચિત કદર કરવા આ સભા ઠરાવ કરે છે કે સાસાટીએ પોતાના કુંડમાંથી એમના નામનું રૂ. ૧૦૦૦)નું એક જુદું સ્મારક સ્થાપવું અને એ કુંડના વ્યાજમાંથી નીચે પ્રમાણે વ્યવસ્થા કરવી.
''
ચ્છિક વિષય (૧) મુંબાઇ યુનિવર્સિટિની બી.એ;ની પરીક્ષામાં તરીકે ગુજરાતી એન` કા` લઇ જે વિદ્યાર્થી ઉંચે નંબરે પાસ થાય તેને સર રમણભાઈ સુવર્ણચંદ્રક દર વર્ષે આપવા.
(૨) સર રમણભાઈના જીવન વિષે માહિતી આપતા લેખો, સ્મરણા, નધ, પત્રો વગેરે એમના મિત્રો, સંબંધી, અને પ્રસ’શકા પાસે લખાવી મેળવી, તે સ’ગ્રહ એક સ્મારક ગ્રંથ રૂપે બહાર પાડવેા.
(૩) પ્રતિ વર્ષાં સુવર્ણ ચંદ્રકના ખર્ચ બાદ જતાં વ્યાજની રકમ બચત રહે અને એકઠી થાય તેમાંથી વખતેવખત સાહિત્ય, ભાષાશાસ્ત્ર, ઇતિહાસ, અને સમાજસુધારાના વિષયને લગતાં પુસ્તકો ‘ સર્· રમણુભાઇ ગ્રંથમાળા ’ . એ નામે લખાવી પ્રસિદ્ધ કરવાં.”
:
Page #194
--------------------------------------------------------------------------
________________
સર રમણભાઈ નીલકંઠના સન્માનાર્થ સાહિત્યસભાનો મેળાવડો
(પૃ. ૧૬૦)
Page #195
--------------------------------------------------------------------------
________________
ગુજરાત વનોક્યુકર સોસાઈટીનું કાર્યવાહક મંડળ અંબાલાલ લખી આરા; ખા.બા. ચાહવાળી; ડાહ્યાભાઈ દેરાસરી, સર રમણભાઈ; દી. બા. કેશવલાલ, ગણેશ વાસુદેવ ડૉ. પ્રાણજ્વર્ હીરાલાલ પારેખ
(પૃ. ૧૬ ૧)
Page #196
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૩૫ થી બી.એ.ના વર્ગમાં ગુજરાતીના વિષયમાં ઓનર્સ કેસ લેવાની સવડ થયેલી છે એટલે રમણભાઈ સુવર્ણચંદ્રક એ વર્ષમાં ફતેહમંદ થનાર ઉમેદવારને આપવાને પ્રબંધ થશે.
. દરમિયાન રમણભાઈ સ્મારક ફંડ રૂ. ૫૦૦૦)નું ઉપરોક્ત ઠરાવ અનુસાર જુદું કાઢવામાં આવ્યું છે, તેમાંથી એમના લેખોને બીજા બે પુસ્તક “કવિતા અને સાહિત્ય'-પુ. ૩ અને કવિતા અને સાહિત્ય-પુ. ૪ એ પ્રમાણે પ્રસિદ્ધ થઈ ચુકયાં છે, અને એમનાં ધાર્મિક પ્રવચને “ધર્મ અને સમાજ”
Original
copy
A
0 ) ના
3 જી - ૧
R (
,
2 5
*
* નો .
* * છે, ન કેમ ન ), ( ૬ છે કે ત ાનિ કે *િ
-
1
(૧
*
(( ૧
૦
૧
૨ ૩ ૪
ન
જ
ન 5 6
જે
,
*
*
( ૧૮12
1 k 2
1
V
" /
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૬૧
એ નામથી સંકલિત કરવામાં આવ્યાં છે; અને તેનું પહેલું પુસ્તક ગયે વર્ષે સાસાઈટીના સભ્યાને બક્ષીસ અપાયું હતું.
સર રમણભાઇના લેખસંગ્રહ સાસાઈટી પુસ્તકાકારે પ્રકટ કરે એ યેાજના, તેના જ્ઞાનપ્રચારના ઉદ્દેશની દૃષ્ટિએ જેમ મહત્વની છે તેમ જન~ તાને રમણભાઈનું કીંમતી લખાણ સસ્તી કિ ંમતે સુલભ થાય એ પણુ થાડું ઉપકારક નથી. રાષ્ટ્રના પર્વત, ભદ્રંભદ્ર અને કવિતા અને સાહિત્ય એ એમની ત્રણ કૃતિ ગુજરાતી સાહિત્યમાં અમરત્વ પામી છે અને તેમાં રમણભાઇના નામના મહિમા છે.
એમનું અવસાન થયે આજે છ વર્ષ થયાં છતાં અનેકનાં મુખે એમની વિદ્વત્તાનાં અને એમના સાજન્યનાં ગુણગાન સાંભળવાના પ્રસંગે પ્રાપ્ત થાય છે ત્યારે પ્રકરણના આરંભમાં ઉતારેલી સ્વામી રામદાસની પ`ક્તિનુ અમને સ્મરણ થાય છે.
મનઃ ચ`દને જેમ કાયા ઝીઝાવી, રહે અંતરે સજ્જનાના રીઝાવી. '
'
Page #198
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ પ
એન. રા. અ.રમણભાઇ મહીપતરામને મળેલુ’ માનપત્ર
દિવાન બહાદુર અંબાલાલભાઇના શબ્દોમાં જણાવીએ તે અમદાવાદમાં અગાઉ કદી નહિ બનેલા એવા એક અપૂર્વ અને આનંદદાયક બનાવ તા. ૩૦ એપ્રિલના દિવસે દિ. ખ. અંબાલાલ સાકરલાલ દેસાઈના પ્રમુખપણા હેઠળ બન્યા હતા; અને તે અમદાવાદના માસિક પત્રા, વર્તમાનપત્ર અને પ્રેસ માલીકા તરફથી એન. રા. બ. રમણુભાઇ મહીપતરામ નીલકંઠને તેમના દેશસેવા અને સાર્વજનિક કાર્યોની કદર કરનારું, તેમને નામદાર સરકારે નવાજેશ કરેલા ઇલ્કાબ અને મુંબઇની ધારાસભામાં સભાસદ નોમવા માટેએક માનપત્ર અણુ કરવાના મેળાવડા હતા.
એન. રા. બ. રમણભાઇ પ્રત્યે અમને બહુ સન્માન હોઈ તેમની પ્રસંશા કરતાં પક્ષપાત થઈ જાય એ સ્વાભાવિક છે; અને તેથી જ અતિશયાક્તિના દોષથી અમે આરેાપિત ન થઇએ તેટલા માટે જાણી બુજીને અમે તેમના સાંસારિક, ધાર્મિક, રાજકીય, સાહિત્ય અને કેળવણીને લગતાં મ્યુનિસીપલ જનસેવા અને સાČજનિક કાર્યોંની આ પ્રસંગે નોંધ લેવાનું મેાકુફ રાખ્યું છે.
જેએ રા. અ. રમણભાઇના સહવાસમાં આવ્યા છે, જેમને તેમની કાર્ય પદ્ધતિ પરિચિત છે અને જેએ તેમના સાનિક કાર્યોથી સારી રીતે વાકેફ છે, તે કહી શકશે કે તેમની સાથેના પરિચયમાં આપણે સાલસાઈ અને સલુકાઈ ભરેલું વન અને રીતભાત અનુભવીએ છીએ; તેમની કાર્યરીતિ સરળ, એકમાર્ગી અને સત્યનિષ્ઠાથી પ્રેરાએલી પ્રામાણિક દૃષ્ટિગોચર થાય છે અને તેમના સાર્વજનિક જનસેવાના અને દેશાભિતનાં કામેા બહુ ઉદાર ભાવના અને ઉચ્ચ આદશ થી સિંચાઇને વિકાસ પામે છે.
એમના ‘નીલક′ ' ઉપનામમાંજ ઉપરના ગુણાનું બહુ સારૂં સૂચન થાય છે. અમે માનીએ છીએ કે તે ગુણે! પરંપરાથી તેમના વશમા ઉતરી આવીને રા. બ. રમણભાઇમાં પૂર્ણ રીતે વિકાસ પામીને દીપી નીકળ્યા છે. ‘ નીલકં। ' એ નામ શિવ-મહાદેવજીનું છે અને તે નામ શાથી પડયું એ પૈારાણિક આખ્યાયિકા બહુ જાણિતી છે.
દેવ અને દાનવેા મળીને સમુદ્ર મોંથન કર્યું અને તેમાંથી પ્રાપ્ત થએલું ઝેર શિવજીએ પાન કર્યું જેથી તે નીલકંઠ કહેવાયા એ કથા પ્રેા. આનદશંકરભાઇએ તેમની રસ અને મીઠાશભરી સમથ શૈલીમાં તેમના નીતિશિક્ષણુ ” નામના પુસ્તકમાં હુ સારી રીતે વવી છે તે, વિશેષ માહિતી સારૂં અમારા વાચકાને જોવાની ભલામણ કરીશું.
86
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૬૪
આ સંબંધી વિશેષ વિવેચન નહિ કરતાં તેમને અર્પણ કરવામાં આવેલું માનપુત્ર અત્રે ઉતારીનેજ અમે સંતોષ માનીશું:— ધિ આનરેબલ રાવબહાદુર
રમણભાઈ મહીપતરામ નીલકંઠ,
બી. એ., એલ,એલ. બી.
મુંબઇની ના ગવરસા ની ધારાસભાના સભાસદ, ગુજરાત વર્નાકયુલર સેાસાઇટીના આનરરી સેક્રેટરી, વસન્ત’ તથા ‘જ્ઞાનસુધા' માસિક પત્રાના તંત્રી વગેરે. અમદાવાદ.
માનવંત સુજ્ઞ મહાશય,
આપણા ઇતિહાસપ્રસિદ્ધ રાજનગરની વિવિધ ધમાઁ તથા ભિન્ન ભિન્ન કામેામાં વહેંચાયલી સકળ પ્રજા અને આપણી માતૃભાષાની સેવાનાં અનેક કમ ક્ષેત્રામાં આપે જે ઉત્સાહ, પ્રીતિ અને ઉકક આત્મત્યાગ દર્શાવ્યાં છે, તથા જે જે શુભ વિચારે અને શુભ કાર્યોનાં ખી વાવ્યાં છે તેના પ્રાત્સાહનથી આકર્ષાઈ, અમે આ આનંદદાયક પ્રસ ંગે આપને અભિનંદન આપવા સ્નેહથી પ્રેરાઇએ છીએ.
આપે ‘ સરલ ઇવન અને ઉચ્ચ વિચાર તે જીવનસૂત્ર બનાવી, મહાન આશયથી સતત્ શ્રમ લઈને ગુજરાતના એક પ્રશસ્ત વિદ્વાન અને અગ્રગણ્ય નાગરિકનું પદ પ્રાપ્ત કર્યું છે. હૃદયની સરળતા, બુદ્ધિની વિશાળતા, અને સુનીતિ-સુવિવેક ઇત્યાદિ ઉત્તમ સદ્ગુણા વડે શાભતું આપનું ઉચ્ચ જીવન સમગ્ર પ્રજા આગળ પ્રદર્શિત થયું છે; અને જૂદા જૂદા ધર્મો તથા કામેાની સાહિત્ય અને કેળવણી વિષયક સેવા પૂર્ણ ઉમંગથી–અનેક રીતે સ્વા ભોગ આપીને પણ આપે કીધી છે. આપ અમદાવાદની અનેક જાહેર સસ્થાઓ સાથે મંત્રી અથવા પ્રમુખ તરીકે જોડાએલા છે, જે ઉપરથી આપના લોકોપકારક અને પારમાર્થિક જીવનની સારી રીતે પ્રતીતિ મળે છે. આપે જે અનેક જાહેર સંસ્થાઓમાં રહીને લેાકસેવા બજાવી છે અને હાલ બજાવેા છે. તેમાંની મુખ્ય મુખ્ય સંસ્થા નીચે પ્રમાણે છે:
આન. સેક્રેટરી, ગુજરાત વ. સેસાઇટી. | એન. સેક્રેટરી રા. અ. રણછેડલાલ છેટાપ્રમુખ, ગુજરાતી સાહિત્ય સભા. લાલ ખાડીઆ કન્યાશાળા, ચેરમેન ૧લી સાહિત્ય પરિષદ-અમદાવાદ. એન. સેક્રે. આપારાવ ભેાળાનાથ લાયબ્રેરી ડીસ્ટ્રીકટ ક્રેટ લ લાયબ્રેરી. નેશનલ ઈન્ડીઅન એસસીએશન ( ગુજરાત વિભાગ)
""
39
12
,, ગુજરાત સ’સાર સુધારા સમાજ મહીપતરામ રૂપરામ અનાથાશ્રમ. સુર્યાં પ્રાણીઓ ઉપર ગુજરતુ ઘાતકીપણું અટકાવનારી મડળો. વગેરે, વગેરે,
""
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૬૫
મુદ્રણકલાને અને પત્રપ્રકાશનના ઉદ્યોગ જગત્ ઉપર મેટામાં મોટા ઉપકાર કરે છે, એ નિઃસશય છે. લક્ષાવધિ મનુષ્યેાના જીવનમાં તે વડે સદ્ગુદ્ધિનું, હૃદયવિકાસનું અને આત્માકનું તેજ પ્રકાશે છે; અસંખ્ય કુટુમ્મામાં તે ઉદ્યોગ આન ંદ, પ્રગતિ, અને કલ્યાણનાં સુધા-ઝરણ રેલાવે છે. આપણા દેશમાં આ ઉદ્યાગના પ્રારંભકાળમાં આપના પરલોકવાસી પિતાશ્રી રાવસાહેબ મહીપતરામ રૂપરામ નીલકં, સૌ. આઇ. છે. એ તે ઉદ્યાગને પ્રીતિપૂર્વક વધાવી તેની અભિવૃદ્ધિમાં અંતઃકરણથી સહાયતા કીધી હતી; અને આપે પણ એમનેજ પગલે ચાલીને સરસ્વતીદેવીના પૂજનમાં, એવા અભિનંદનીય ભાગ લીધા છે કે માતૃભાષા ગુર્જરીની પ્રગતિ —વિકાસ ના ઇતિહાસમાં આપે અચળ સ્થાન પ્રાપ્ત કર્યું છે; તેમજ પુત્રપ્રકાશનના ઉદ્યાગને પણ આપે ‘ જ્ઞાનસુધા 'ના તંત્રી-અમદાવાદનાં ચેાપાનીઆના વિદ્યમાન તંત્રીમાં જૂનામાં જૂના ત ંત્રી–તરીકે અને ગુજરાત વર્નાકયુલર સાસાઇટીનું ઑનરરી મંત્રોત્વ તથા ‘ વસન્ત ’નું તંત્રીત્વ સ્વીકારીને અને છાપખાનાની જૂનામાં જૂની સંસ્થા યુનાઇટેડ પ્રેસ કપનીના ડીરેકટરની મેમાં સામેલ થઇને સાલ્લાસ સહાયતા આપી છે.
આપનાં દેશહિતનાં આ સત્ક્રમોંની ઉપયેાગિતાને નામદાર સર કાર સ્વીકાર કરીને આપને “રાવમહાદુર નું માનવંત પ૬ તથા ના. મુંબઇ સરકારની ધારાસભાના સભાસદ તરીકેનું સન્માનીત સ્થાન આપ્યું છે, તે માટે અમે અમદાવાદનાં સર્વે છાપખાનાંના માલેકા અને માસિક તથા સાપ્તાહિક પત્રાના અધિપતિ અને માલેકા આપને અંતઃકરણપૂર્વક અભિનંદન આપીએ છીએ; અને પરમ દયાળુ પ્રભુ પ્રત્યે અંતઃકરણપૂર્ણાંક પ્રાના કરીએ છીએ કે આપને અધિક સુખ, સંપત્તિ, આરોગ્ય અને દીÜયુષ્ય બક્ષવા તે કૃપાવન્ત થાય, કે જેથી માતૃ-ભાષાની અને સ્વદેશની સેવા આપ વડે દી કાળ પર્યન્ત થયાં કરે.
તથાસ્તુ !
• તા. ૬૦ માહે એપ્રિલ સન ૧૯૩૩.
અમે છીએ આપના ગુણગ્રાહકે સદ્ગુણપૂજા
* બુદ્ધિપ્રકાશ સન ૧૯૧૩, પૃ. ૧૫૮.
Page #201
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭
સેસાઇટીનું પુસ્તકાલય અને પુસ્તકાલય પ્રવૃત્તિ
“લાઇબ્રેરીમાં આપણે હજારો રસ્તા મળતા ચોકમાં ઊભીએ છીએ. કઈ રસ્તે જાય છે અનંત સમુદ્રમાં, કોઈ ચડે છે અનંત શિખર ઉપર, અને કઈ ઊતરે છે માનવહૃદયના અતલસ્પર્શમાં. જ્યાં જવાની ઈચ્છા થાય ત્યાં દેડે, ક્યાંય બાધા ન મળે. મનુષ્ય પિતાના પરિત્રાણને એક નાનકડી જગ્યામાં બાંધી રાખ્યું છે.
શંખમાં જેવી રીતે સમુને શબ્દ સંભળાય તેવી રીતે આ લાઈબ્રેરીમાં શું તમે હદયનાં ઉત્થાન અને પતનના શબ્દો સાંભળો છે? અહીંઆ જીવિત અને મૃત બને વ્યક્તિઓનાં હદયો પાસે પાસે એક જ લત્તામાં રહે છે. વાદ અને પ્રતિવાદ અહીંઆ બે ભાઈની માફક સાથેસાથે રહે છે. સંશય અને વિશ્વાસ, સંધાન અને આવિષ્કાર, અહીં એકબીજાનાં શરીરની લગોલગ વસે છે. અહીં દીર્ઘ પ્રાણુ અને સ્વ૫ પ્રાણુ પરમ બૈર્ય અને શાંતિ સાથે જીવનયાત્રાને નિર્વાહ કરે છે. કોઈ કોઈની ઉપેક્ષા કરતું નથી.
કેટલીક નદીઓ, સમુદ્ર, અને પર્વત ઓળંગીને માનવને કંઠ અહીં આવી પહોંચે છે—કેટલાય સંકાઓના છેડેથી આ સ્વર આવે છે–આવે, અહીં આવે; અહીં પ્રકાશનું જન્મસંગીત ગવાય છે !
અમૃત લોકને પ્રથમ આવિષ્કાર કરીને જે જે મહાપુરુષોએ જે કોઈ દિવસે પિતાની તરફના માણસોને હાકલ પાડીને બેલાવ્યાં છે-“તમે સઘળા અમૃતના પુત્ર છે. તમે દિવ્ય ધામના વાસી છે—” તે જ મહાપુરુષોના કંઠ સહસ્ત્ર ભાષામાં સહસ્ત્ર વર્ષોમાંથી પસાર થતા આ લાઇબ્રેરીમાં પ્રતિધ્વનિત થઈ રહ્યા છે.”
[ કવિવર રવીન્દ્રનાથ ટાગોર, પ્રસ્થાન, વૈશાખ સં. ૧૯૦.] ગુજરાતમાં પહેલવહેલું પુસ્તકાલય સેસાઇટીએ સન ૧૮૪૯ માં સ્થાપ્યું હતું, અને તેને વૃત્તાંત સાઈટીના ઈતિહાસ વિભાગ ૧ માં ૨૧ મે પૃષ્ટ આપે છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૬૭
સોસાઈટીનું આગવું મકાન નગરશેઠ હિમાભાઈની ઉદાર સહાયતાથી ઉભું થતાં સોસાઈટીનું કાર્યાલય અને સોસાઈટીનું પુસ્તકાલય એ નવા મકાનમાં લઈ જવામાં આવ્યાં હતાં. તે પછી ઉપરોક્ત પુસ્તકાલયને હિમાભાઈ ઈન્સ્ટીટયુટ એ નામ આપીને, એ સંસ્થા સારી રીતે વધારીને ખીલવી શકાય એ હેતુથી સન ૧૮૫૬ માં તેનો વહિવટ અને કબજે એક એલાયદી કમિટીને સેંપવામાં આવ્યો હતો. તે વખતે “તેની પાસે ૩૧૫૮ પુસ્તક હતાં, રૂ. ૪૫ ની માસિક આવક હતી અને સભાસદની સંખ્યા ૧૭૫ ની હતી.'
સોસાઈટીનું આ એક મહત્વનું અંગ આ પ્રમાણે અલગ થયું; તે પણ બુદ્ધિપ્રકાશમાં સમાલોચના અર્થ અને ઉત્તેજન અર્થ સોસાઈટીને લેખક વર્ગ તરફથી ગુજરાતી પુસ્તકે ચાલુ મળતાં રહેતાં અને અવારનવાર ઈગ્રેજી પુસ્તક તરજુમે કરાવવા માટે તેમ રેફરન્સ સારૂ ખરીદ કરવામાં આવતાં; એટલું જ નહિ પણ ગુજરાતી તેમજ સંસ્કૃત હાથપ્રતે મેળવવાને પ્રયત્ન ચાલુ હતે.
પચીસ વર્ષના ગાળા પછી સોસાઈટીએ તેના પુસ્તકસંગ્રહનું કેટલેંગ છપાવ્યું હતું, તેમાં પુસ્તકોની સંખ્યા ૧૬૭૦ નોંધેલી છે.
ગુજરાતી પુસ્તકનું પ્રકાશન આજના જેવું તે કાળે મેટી સંખ્યામાં થતું નહોતું; અને વચગાળામાં સોસાઈટીના પુસ્તકાલયને સમૃદ્ધ કરવા બહુ દરકાર પણ રખાઈ નહોતી, એમ કેટલાંક મહત્વનાં પુસ્તક એ વર્ષોનાં તેમાં નહિ હોવાથી સમજાય છે અને તેની સંભાળ રાખનાર જવાબદાર ગ્રંથપાળના અભાવે એમાંથી ગુમ થયેલાં પુસ્તકોની સંખ્યા પણ ઘેડી નહોતી.
તેમ છતાં પાછળથી સોસાઈટીના પુસ્તક સંગ્રહને બને તેટલું સમૃદ્ધ અને સંપૂર્ણ બનાવવા સતત પ્રયત્ન થતે રહ્યો છે અને તેથી આજે સાઈટીનું પુસ્તકાલય અન્ય કોઈ પુસ્તકાલય કરતાં મોટું માલુમ પડશે, એટલુંજ નહિ પણ ગુજરાતી પુરતક સંગ્રહમાં સર્વોપરિ હેવાને સોસાઈટી દાવો કરી શકે.
સન ૧૯૧૧ માં સાઈટીનાં પુસ્તકાલયનું કેટલેંગ, વિષયવાર, કક્કાવાર અને લેખકવાર પ્રસિદ્ધ થયું હતું તેમાં પુસ્તકોની કુલ સંખ્યા ૪૧૮૯ દર્શાવેલી છે.
તે પછી નવું કેટલા સન ૧૯૨૧ માં છપાયું તેમાં પુસ્તકની સંખ્યા દેઢી માલુમ પડે છે અને તેમાં વિવિધતા પણું ઘણું જોવામાં આવે છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૬૮
સન ૧૯૨૦ પછી ગુજરાતી પુસ્તક પ્રકાશનમાં માટી ભરતી થયેલી છે અને તેનું મુદ્રણ કામ પણ સુધર્યું છે, અને એ નવાં પ્રકાશનોની વ્યવસ્થિત નેધ રહે એ ઉદ્દેશથી સાઈટી તરફથી પ્રસિદ્ધ થતા “ગ્રંથ અને ગ્રંથકાર” નામનાં વાર્ષિક પુસ્તકમાં તેની વિષયવાર યાદી, બને તેટલી સંપૂર્ણ બનાવી, આપવાનો પ્રયત્ન થાય છે.
પુસ્તકાલય સહાયક સહકારી મંડળે ગુજરાતી ૮૦૦૦ પુસ્તકની વર્ગકૃત યાદી અને તે પછીથી ગુજરાતી ૪૦૦૦ પુસ્તકોની વર્ગીકૃત યાદી, એ બે ગ્રંથ પ્રસિદ્ધ કરેલા છે; પરંતુ આજપર્યત છપાયેલાં સઘળાં ગુજરાતી પુસ્તકોનું એક મોટું કેટલોગ તયાર થવાની જરૂર છે અને તે દિશામાં હવે પ્રયાસ થવા જોઈએ છે.
સાઈટીના પુસ્તકાલયનું સન ૧૯૭૩ આખર સુધીનું કેટલેગ નવેસર છપાય છે, તે તપાસતાં તેની પુસ્તક સંખ્યા વૈદ હજારથી વધુ થવા જાય છે; એ પરથી જોઈ શકાશે કે સાઈટીનું પુસ્તકાલય ઉત્તરોત્તર વધતું અને ખીલતું ગયું છે.
સોસાઇટીને જુની હાથપ્રતોનો સંગ્રહ બહુ મોટો નહોતે અને તેમાંની ઘણુ પ્રતે માત્ર ન હતી. પણ આજે એ સંગ્રહ બહુ મૂલ્યવાન અને ઉપયોગી બન્યો છે અને તેની સવિસ્તર હકીકત “કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહ” એ પ્રકરણમાં જણાવેલી છે.
આ ઉપરાંત સોસાઈટી હિંદી, મરાઠી અને સંસ્કૃત પુસ્તકે સારી સંખ્યામાં ધરાવે છે અને અંગ્રેજી પુસ્તકો અગાઉ જૂજજાજ હતાં તેમાં પુષ્કળ ઉમેરો થયો છે. સન ૧૯૨૨ માં હિન્દના ઇતિહાસ, સાહિત્ય, ભાષાશાસ્ત્ર, પ્રાચીન શોધખોળના રીપોર્ટ અને સંસ્કૃતિને લગતાં પુસ્તક ખાસ સંગ્રહવાને કમિટીએ ઠરાવ કર્યો હતો અને એ વિભાગને સારી રીતે સમૃદ્ધ કરવા તજવીજ થતી રહે છે.
રેફરન્સ પુસ્તકો માટે અભ્યાસીઓને બહુ અડચણ પડતી તે દૂર કવાને સાઇટીને રેફરન્સ વિભાગ પણ એવી રીતે ખીલવવામાં આવ્યો છે અને તેમાં જાણીતાં રેફરન્સ પુસ્તક જેવાં કે, એન્સાઈકલોપિડિયા બ્રિટાનિકાની ૧૨ મી આવૃત્તિ, પૂરવણું ગ્રંથ સહિત અને છેલ્લી ચાદમી આવૃત્તિ, ચેમ્બર્સ એન્સાઈક્લોપિડિયા, સાઈકપિડિયા ઓફ રિલિજીયન એન્ડ એથિકસ, (હેસ્ટિંગ્સ સંપાદિત) હિસ્ટોરિયન હિસ્ટરી, ઇમ્પિરિયલ ગેઝીન
Page #204
--------------------------------------------------------------------------
________________
ટીઅરને સેટ, મુંબાઈ ઈલાકાના ગેઝટીઅરના છૂટક ભાગ–ઉપલબ્ધ છે તે-હિન્દી વસ્તી પત્રકના રીપોર્ટ, મરાઠી જ્ઞાનચક્ર, હિન્દી વિશ્વકોશ વગેરે પણ સંગ્રહવામાં આવ્યાં છે.
સાઈટીને સંચાલકેસેસાઈના મકાન પાસેની જમીન જે સરકારધારા એકવાઈર કરવામાં આવેલી છે, તે પર પ્રેમાભાઈ હલને વિસ્તારી નીચેના ભાગમાં સોસાઈટીનું પુસ્તકાલય ગોઠવી, તે પુસ્તકાલય વાચક અને અભ્યાસી વર્ગને લેખનવાચન માટે સર્વ રીતે સવડભર્યું થઈ પડે એવી વ્યવસ્થા કરવા ઉમેદ ધરાવે છે અને તે વ્યવસ્થા અમલમાં આવે, અમદાવાદમાં એક સારા સરસ્વતી મંદિરની ખોટ તે પૂરી પાડશે એવી માન્યતા છે.
સાઈટીના પુસ્તકાલયને ગુજરાતી વિભાગ બને તેટલું સંપૂર્ણ કરી શકાય, એ આશયથી સોસાઈટી વર્ષોવર્ષ મુંબાઈ ઇલાકાના કેળવણી ખાતાના વડાને, ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઈન્સ્પેકટર મારફત, સેસાઈટીને વાર્ષિક અહેવાલ સાદર કરતાં, તે પત્રમાં પ્રેસ એકટની રૂઇએ મુંબાઈ સરકારને પુસ્તકની બે પ્રતો ભરવામાં છે તેમાંની ગુજરાતી પ્રત સોસાઇટીને કાયમ સંગ્રહ અને સાચવણી માટે આપવા ચાલુ માગણી કરવામાં આવતી હતી.
હમણાં જ મુંબાઈ ઈલાકાના કેળવણી ખાતાના વડાએ સાઈટીની એ વાજબી માગણીને સ્વીકાર કરી, વિનાકયુલર ટેસ્ટ બુક કમિટીને, ઈનામ લાઈબ્રેરી અને ટેક્ટ બુક તરીકે મંજુર થવા જે પુસ્તકો મળે છે તેમાંની એકએક પ્રત સાઈટીને આપવાનો નિર્ણય કર્યો છે. (જુઓ પરિશિષ્ટ ૬.)
સસાઈટીની માગણી તે પ્રેસ એકટની રૂઇએ જે પુસ્તકે સરકારમાં ભરવામાં આવે છે, તેમાંનાં ગુજરાતી પુસ્તકની એક એક પ્રત મળવા સારૂ હતી, તે પણ આ જે શરૂઆત થઈ છે. તેનું શુભ ફળ વહેલું મેડું આવશે એવી આપણે આશા રાખીશું અને લેખક વર્ગને અમારી અરજ છે કે સોસાઈટી ગુજરાતી પુસ્તકોને બને તેટલે સંપૂર્ણ સંગ્રહ કરવા શક્તિમાન થાય તે સારૂ એમનાં પ્રકાશનની એક એક પ્રત સાઈટીને તેઓ મોકલી આપે.
ચાલુ વર્ષમાં (સન ૧૯૩૪) વડોદરા રાજ્ય પુસ્તકાલય વિભાગની પેઠે ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિનું કાર્ય પદ્ધતિસર અને નિયમિતપણે ઉપાડી લેવાં સોસાઈટીના આશ્રય હેઠળ પહેલી ગુજરાતી પુસ્તકાલય પરિષદ સર મનુભાઈ મહેતા-વડોદરા રાજ્યના માજી દિવાન સાહેબ–ના પ્રમુખપદ હેઠળ તા. ૬ ઠ્ઠી અને તા. ૭ મી મે એ બે દિવસે મળી હતી, અને તેનું
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૦.
સઘળું કામકાજ, અમને નેધતાં સંતોષ થાય છે કે, સર્વ રીતે ફતેહમંદ નિવડયું હતું.
આ પ્રવૃત્તિ ઉપાડી લેવામાં આવી તે આગમચ સંસાઈટીએ ઓછી વસ્તીવાળા ગામે, કે જ્યાં નિશાળ પણ ન હોય એવા સ્થળે, મુકરર ધોરણે વાચનાલયો ખેલવાને પ્રબંધ કર્યો હતો અને તે કાર્યમાં શ્રીયુત વકુંડલાલ શ્રીપતરાય ઠાકોરે મદદ કરતાં, સેસાઇટી હસ્તક પ્રિયંવદા ગ્રામ વાચનાલયની યોજના અસ્તિત્વમાં આવી હતી.
એવી બીજી એજના અમદાવાદ જીલ્લાની નિશાળોમાં વિદ્યાથીઓને ઈતર વાચન સારૂ બાળસાહિત્યની પેટીઓ પૂરી પાડવાની હતી અને તે કામમાં ઉત્તર વિભાગના માજી એજ્યુકેશનલ ઈન્સપેકટર શ્રીયુત કૃષ્ણલાલ સૂરજરામ વકીલે સહાનુભૂતિ દર્શાવી, કેળવણું ખાતા તરફથી બનતી સગવડ કરી આપવાનું જણાવ્યું હતું પણ એ અરસામાં તેમની ફેરફારી થતાં. એ અખતર પ્રયોગમાં મૂકવાનું બની શકયું નહોતું
સસાઈટીની પુસ્તકાલય પ્રવૃત્તિ સંબંધમાં પહેલી ગુજરાતી પુસ્તકાલય પરિષદ સમક્ષ આસિ. સેક્રેટરીએ નિવેદન રજુ કર્યું હતું તેમાં કેટલીક જાણવા જેવી હકીકત આપેલી છે, અને એ પ્રવૃત્તિને અંગે શું શું થઈ શકે અને તેના વિકાસ માટે કેવા પ્રયત્ન થવા જોઈએ અને તે માટે કેટલે અવકાશ છે, એનું બહુ કિંમતી માર્ગ સૂચન સ્વાગત અધ્યક્ષ લેડી વિદ્યાબહેને, એમનાં વ્યાખ્યાનમાં કરેલું છે અને આ બંને લેખ પ્રસ્તુત પ્રકરણનાં પૂર્તિરૂપ હોઈને તે પરિશિષ્ટ ૭ માં દાખલ કર્યો છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૬
No. 10217-C. Poona, 14th April, 1934.
To,
THE EDUCATIONAL INSPECTOR,
N. D.
With reference to your letter No. 339 of 12-4-1934, I have the honour to request that you will in future supply the Gujarat Vernacular Society, Ahmedabad, with one copy of each of the Gujarati Publications you can spare after the consideration by the Provincial School Book Committee.
I have the honour to be,
Sir, Your most obedient servant,
Sd). H. J. Varia. T. A. S. 14/4. for Director of Public Instruction.
No. S.-102/7-C.
Poona, 14th April, 1934. Copy forwarded for information.
Sd). H. J. Varia. for Director of Public Instruction.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૭૨
No. E. 71 of 1933.
Ahmedabad Office of the GUJARAT VERNACULAR SOCIETY,
P. O. Box. No. 23.
Dated, 26th May 1933. From, LADY VIDYAGAURI RAMANBHAI NILKANTH, B. A.
Hon. Secretary, GUJARAT VERNACULAR SOCIETY,
AHMEDABAD.
TO,
THE EDUCATIONAL INSPECTOR, N. D.
AHMEDABAD. Sir,
With reference to your letter No. 2205 of 1933 dated the 24th inst. I have the honour to inform you that the Government receives under the act XXV of 1867 a copy of each book published in the British India and I understand, there is no adequate and proper arrangement for collection and preservation of these books.
The Gujarat Vernacular Society is a literary Institution founded for the growth and development of Gujarati language and literature. So the Society is naturally very anxious that steps may be taken for collection and preservation of all books published in Gujarati.
The Society possesses the best and largest collection of Gujarati books and if the Government as prayed for in my letter is pleased to help the Society by supply of these books to make its collection as complete as possible, I need not say, it will prove a blessing to students of Gujarati literature.
I have the honour to be,
Sir, Your most obedient servant.
Sd). V. Ramanbhai.
Hon. Secretary.
Page #208
--------------------------------------------------------------------------
________________
No. E. 109 of 1933.
Ahmedabad Office of the GUJARAT VERNACULAR SOCIETY,
AHMEDABAD, 8th July 1934. From, LADY VIDYAGAURI RAMANBHAI NILKANTH, B. A.,
Hon. Secretary, GUJARAT VERNACULAR SOCIETY,
AHMEDABAD.
To,
RAO SAHEB BHUPATRAI JAMIATRAM SHASTRI, M. A., Educational Inspector, N. D.
AHMEDABAD. Sir,
In further continuation of my letter No. E. 71 of 1933 dated 26th May last, I have the honour to inform you that in the English Copy Right Act, the publisher is bound to provide six copies of each publication and these copies are then supplied to several libraries in the United Kingdom.
When the Indian Registration act of 1867 was passed, its main object was " that copies of every important and interesting work published should be despatched to England to be deposited in the libraries at the India Office, and it is further stated in the said preamble that,
" In the interests, too, of history and of the scholars of Europe it is undoubtedly wise to provide that a complete collection of the publications of the press of the country should be made as well as in this country as in England."
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૪
It will be seen from the above para that the Government has from the very beginning insisted on the collection and preservation of all books published in the country.
Of these publications, I understand only a few selected books are supplied to the library of India office; the rest are stocked here; but these · books are not properly catalogued and are also not easily accessible to scholars.
The development and growth of Vernacular literature is making rapid progress and students are keenly feeling the absence of a good, properly equipped anà complete library.
To overcome this difficuity Literary Conferences all over the country are appealing to Government to make suitable arrangements to supply books in the language of their Province to Public Institutions, with proper safegurds, to enable them to complete, as far as possible, their collection of books in their own Vernaculars.
There is a movement at present afoot, to supply copies of books received under the Registration Act by Government to the Imperial Library at Calcutta.
From above it will be perceived that the Society's request for supply of Gujarati books to its library for collection and preservation is legitimate and just; and I trust, it will receive support from you.
I have the honour to be,
Sir,
Your most obedient servant,
SdJ. V. Ramanbhai.
Hon Secretary.
Page #210
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૭ ગુજરાત પુસ્તકાલય પરિષદ-અમદાવાદ ( તા. ૬ ઠ્ઠી અને તા. ૭ મી મે, ૧૯૭૪)
નિવેદન
સન ૧૯૩૦ માં પાટણમાં ભરાયેલી વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદની પાંચમી બેઠકના પ્રમુખસ્થાનેથી લેડી વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠે દેશમાં જે અઘોર અજ્ઞાનતાને અંધકાર વ્યાપી રહ્યો છે, તેના નિવારણ અર્થે પ્રજામાંથી નિરક્ષરતા ટાળવા સારૂ વ્યવસ્થિત પગલાં ભરવા શિક્ષિત વર્ગને અપીલ કરી હતી. દેશનું દુર્ભાગ્ય છે કે દોઢ વર્ષ થયાં દેશમાં સુલેહશાન્તિ પથરાયા છતાં જનતામાં અક્ષરતાનું પ્રમાણ હજુ દસ ટકાએ પહોંચ્યું નથી; અને છેલ્લાં વસ્તીપત્રકની ગણત્રી પ્રમાણે તે વસ્તીના વધારાના મુકાબલે અક્ષરતાનું પ્રમાણ ઉલટું ઘટયું છે.
નિરક્ષરતા દૂર કરવા માટે જેમ શાળા આવશ્યક છે, તેમાં થોડું ઘણું અક્ષરજ્ઞાન જેમણે પ્રાપ્ત કર્યું છે, તેને દઢ કરવાને તેને વિકાસ થવાને વધુ માહિતી મેળવવાને, પુસ્તકશાળા એટલીજ આવશ્યક છે. શિક્ષણ અને જ્ઞાનપ્રચારના કાર્યમાં, શાળાની પેઠે, પુસ્તકશાળાનું મહત્વ છે, બલકે કંઈક વધુ છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
આ પ્રમાણેની માન્યતાથી જ સન ૧૮૪૯ માં ગુજરાત વર્નાક્યુલર સેસાઇટીની સ્થાપના કરવાની સાથે તેના સંસ્થાપક, ભલી નિષ્ઠાવાળા અલેકઝાન્ડર કિન્લોક ફાર્બસે દેશમાં કેળવણું અને જ્ઞાનપ્રચારનાં મુખ્ય સાધન તરીકે તેનું પ્રથમ કાર્ય પુસ્તકાલય ખોલવાનું કાર્ય હાથ ધર્યું હતું, જે ગુજરાતમાં પહેલવહેલું હતું.
વડોદરા નરેશ શ્રીમંત મહારાજા સર સયાજીરાવે વડોદરા રાજ્યમાં ફરજિયાત કેળવણીને કાયદે અમલમાં મૂક્યા પછી જોયું કે પ્રજામાં જ્ઞાન પ્રકાશનાં કિરણે સતેજ અને પ્રકાશિત રાખવાને માર્ગ સ્થળે સ્થળે, ગામડે ગામડે પુસ્તકાલયો સ્થાપવાનું છે, અને દીર્ધ દૃષ્ટિવાળા એ મહાપુરૂષે તુરતજ તે માટે પ્રબંધ કર્યો, જે કાર્યમાં આપણી ગુજરાત પુસ્તકાલય પરિષદના
Page #211
--------------------------------------------------------------------------
________________
પ્રમુખ અને વડોદરા રાજ્યના માછ દીવાન સર મનુભાઈએ મુખ્ય ભાગ લીધે હતે.
એ પુસ્તકાલય પ્રવૃત્તિ ઉપાડી લેવા વડેદરા રાજ્ય તરફથી પદ્ધતિસર પગલાં ભરાયાં તે આગમચ તેના એક પ્રજાજન અને તેના કેળવણું ખાતાના એક મુખ્ય શિક્ષક શ્રીયુત મોતીભાઈ અમીને તેનાં બીજ મિત્રમંડળ નામની એક સંસ્થા સ્થાપીને આપણા પ્રાંતમાં ઠેર ઠેર વેર્યા હતાં, અને તે કારણે છેક દક્ષિણના દૂરના ભાગ–મદ્રાસે એમની એ સેવાની કદર હમણાંજ એમને પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહનું બિરદ બક્ષીને કરી છે, એ આપણે ગુજસતીઓને ગર્વ લેવા જેવું છે.
સોસાઈટીએ ઉપર જણાવ્યું તેમ ગુજરાતમાં એક પુસ્તકાલય સ્થાપવાની પહેલ કરી હતી તેમ તે, એ પુસ્તકાલય પ્રવૃત્તિને હમેશ મદદ કરતી આવેલી છે અને સાર્વજનિક પુસ્તકાલયને ઉત્તેજન આપવા સારૂ તેણે ઉદાર નીતિ ગ્રહણ કરેલી છે, તેના પરિણામે આજે પ૭૪ સાર્વજનિક પુસ્તકાલય સોસાઈટીમાં રજીસ્ટર લાઈબ્રેરી તરીકે નોંધાયેલા છે. આ સઘળાં પુસ્તકાલયોને રૂ. ૫૦) એક વખતજ એકસામટા ભયથી આજીવન સભાસદના લાભે કાયમ માટે મળે છે.
સોસાઈટીને મુખ્ય ઉદ્દેશ ભાષાસાહિત્યની અભિવૃદ્ધિની સાથે કેળવણી અને જ્ઞાનપ્રચારને છે અને તેનું એ ધયેય હેઈને સન ૧૯૦૬માં શ્રીયુત તીભાઈ અમીને એમની નવી મિત્રમંડળની પ્રવૃત્તિને આશ્રય આપવા સાઈટી પાસે માગણી કરી ત્યારે નીચે પ્રમાણે ઠરાવ કરીને સંસાઈટીએ તેને મદદ આપી હતી ---
(૧) મિત્રમંડળ પુસ્તકાલયમાંથી જે પુસ્તકાલય રૂ. ૫૦) આપી. સોસાઈટીના નિયમ પ્રમાણે સોસાઈટીમાં રજીસ્ટર થશે, તેને સંસાઈટીએ છપાવેલાં પુસ્તકમાંથી પુસ્તકાલય પસંદ કરે તે રૂ. ૨૫) સુધીની કિસ્મતનાં પુસ્તકો એકી વખતે બક્ષીસ આપવામાં આવશે. ' (૨) મિત્રમંડળ પુસ્તકાલયને “બુદ્ધિપ્રકાશ” આઠ આનાના લવાજમથી આપવામાં આવશે. લવાજમ વર્ષની શરૂઆતમાં અગાઉથી આપશે તેને એ ખાસ લાભ મળશે.
(૩) મિત્રમંડળ પુસ્તકાલય સેસાઇટીએ છપાવેલાં પુસ્તકમાંના રૂ. ૨૫) અથવા તે ઉપરાંત્ની કિંમતનાં પુસ્તકે એક્રી વખતે ખરીદશે તે તે અધ કિંમતે આપવામાં આવશે.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૭
આ પ્રવૃત્તિનું મહત્વ અને તેમાં રહેલું ગુઢ પીઠબળ પીછાનીને સંસાઈટીના માજી પ્રમુખ અને એક વખતના વડેદરા રાજ્યની વરિષ્ટ કેર્ટના મુખ્ય ન્યાયાધીશ દીબા. અંબાલાલ સાકરલાલ દેસાઈએ ગુજરાતમાં વાંચનાલય સ્થાપવા સારૂ રૂ. ૫૦૦)ની રકમ સાઈટીને સન ૧૯૦૬ માં સ્ટ તરીકે સોંપી હતી.
તે પછી વડોદરા રાજ્ય અમેરિકાથી સ્વ. બેન સાહેબને નિમંત્રી રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિને વ્યવસ્થિત ધોરણ પર મૂકી દેવા પ્રયત્ન આદર્યો હતો, તેનાં શુભ પરિણામે આપણે વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદ અને પરિષદમંડળની પ્રવૃત્તિમાં નિહાળીએ છીએ.
વડેદરા રાજ્યની આશરે ૨૫ લાખની વસ્તીમાંથી ૧૬ લાખને વાંચનાલયોને લાભ મળે છે, એ ઓછું સંતેષકારક નથી. વડોદરા રાજ્ય લાઈબ્રેરી વિભાગના છેલ્લા વાર્ષિક રીપોર્ટ પરથી જણાય છે કે રાજ્યની વસ્તીને ૬૭ ટકાને પુસ્તકાલયોને લાભ મળે છે અને ગામડાંમાં તેનું પ્રમાણ નીચે પ્રમાણે છે:
કઆ પુસ્તકાલય – ૪૫ ગ્રામ્ય વાચનાલયો – ૧૫૯
ગ્રામ્ય પુસ્તકાલય – ૯૧૮ વડોદરા રાજ્યમાં આ પ્રમાણે પુસ્તકાલય પ્રવૃત્તિ વેગભર આગળ વધતી જતી જોઇને બ્રિટીશ હકુમતમાં તદનુસાર કંઈક હીલચાલ ઉપાડી લેવાય એ આશયથી, શ્રીયુત મોતીભાઈ અમીને સોસાઈટીને એ કાર્ય શરૂ કરવા સૂચવ્યું અને તે પરથી સોસાઈટીના કાર્યવાહકોએ એક સભા ભરી, જે નિર્ણય કર્યો હતો તે સોસાઈટીના સન ૧૯૨૭ના રીપેર્ટમાંથી નીચે ધીશું:
ચાલુ વર્ષમાં વડોદરા રાજ્ય લાઈબ્રેરીઓના આસિ. કયુરેટર રા. રા. મોતીભાઈ નરસીભાઈ અમીન, બી. એ; ની સૂચનાથી લાઈબ્રેરી હિલચાલના વિષયમાં રસ લેતા કેટલાક આગેવાન ગૃહસ્થની એક સભા સંસાઈટીની ઓફીસમાં મળી હતી. તે પ્રસંગે કેટલુંક પ્રસંગચિત વિવેચન થયા બાદ ન્હાનાં ગામડાંઓમાં વાચનાલય ખોલવા સંબંધી ઘટતી વ્યવસ્થા કરવાનું એસાઈટી ઉપાડી લે એવા નિર્ણય પર સભા આવી હતી, તે પ્રતિ સોસાઈટીના મુખ્ય કાર્યવાહકેએ સહાનુભૂતિ દર્શાવી, બનતી સહાયતા આપવા તત્પરતા દર્શાવી હતી.”
- ૧૨
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૬૮ આ હકીકત વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થતાં એક સાહિત્યરસિક ગૃહસ્થ શ્રીયુત વૈકુંઠરાય શ્રીપતરાય ઠાકોર જેઓ સોસાઈટીના આજીવન સભાસદ છે અને જેમનું ચારિત્ર સ્વર્ગસ્થ અંબાલાલભાઈને ઉચ્ચ અને સંસ્કારી જીવનથી રંગાયું અને ઘડાયું છે, તેમણે તેમની સ્વર્ગસ્થ પુત્રી પ્રિયંવદાના સ્મરણાર્થ રૂ. ૩૦૦)ની રકમ ગ્રામ્ય વાચનાલય કાઢવા માટે ચોક્કસ મુદ્દત સુધી આપવાની ઈચ્છા દર્શાવી અને તે સોસાઈટીએ ખુશીથી સ્વીકારી લીધી. હાલ પણ સદરહુ પ્રિયંવદા વાચનાલયની યોજના સોસાઈટી હરતક ચાલુ છે.
પરંતુ સોસાઈટીના કાર્યકર્તાઓની ઈચ્છા એટલેથી સંતોષ માની બેસી રહેવાની નહોતી. તેઓ ગુજરાતમાં પુસ્તકાલયનું સંગઠ્ઠન કરવાને ઉત્સુક હતા અને એ ઉદ્દેશથી વડોદરા રાજ્ય પરિષદની પેઠે સમસ્ત ગુજરાતી પુસ્તકાલય પરિષદ ભરવાને તેમણે નિશ્ચય કર્યો, તે આજે પ્રભુકૃપાથી પરિપૂર્ણ થાય છે.
ગુજરાત પુસ્તકાલય પરિષદને મુખ્ય હેતુ ઉપર જણાવ્યા પ્રમાણે બ્રિટિશ પ્રદેશમાં વડોદરા રાજ્યની પેઠે તદ્દન ઓછી વસ્તીવાળાં અને શાળા વિનાનાં ગામોમાં પુસ્તકાલયો કાઢવાને છે અને તેની યોજના ગ્રાન્ટ-ઈનએઈડ–ના ધોરણ પર રાખવાની છે, એટલે કે મુકરર રકમ એક ગામ ઉભી કરે તેમાં તેટલી બીજી રકમ ઉમેરીને તે કૂલ રકમનાં વર્તમાનપત્રે કે પુસ્તકો પૂરાં પાડવાં; અને નાણાંની સવડ અને મદદ મળે ફરતાં પુસ્તકાલયોની વ્યવસ્થા કરવી, જેથી પુસ્તકવાચન સતત ચાલુ રહે અને વખતે વખત નવાં પુસ્તકો વાંચવા મેળવવાની સવડ પ્રાપ્ત થાય.
સાઈટી આપણા પ્રાન્તમાં જુની, જાણીતી, મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થા છે; પણ તેની પ્રવૃત્તિઓ અનેકવિધ છે અને તે ગુજરાત પુસ્તકાલય પ્રવૃત્તિનાં કાર્યને એકલે હાથે પહોંચી ન જ શકે, એ સ્પષ્ટ છે.
ગુજરાત પુસ્તહાલય પ્રવૃત્તિને બરાબર જમાવવી હોય અને તેને પ્રગતિમાન રાખવી હોય તે ગુજરાતના સર્વ ભાગને તેમાં પૂરો સાથ અને સહકાર આવશ્યક છે; અને તેટલા માટે ગુજરાતી પુસ્તકાલય પરિષદ મંડળ સ્થાપવાની સૌથી પ્રથમ અગત્ય છે; એમાં જુદા જુદા જીલ્લાના મુખ્ય મુખ્ય અને જાણીતા કાર્યકર્તાઓ સક્રિય ફાળો આપે અને તેનું કામકાજ ઉત્સાહપૂર્વક ઉપાડી લે.'
* સદરહુ પરિષદ ભરવામાં આવું એક સ્થાયી મંડળ સ્થાપવું, એ પણ તેની એક નેમ છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
* ૧૭૮
સમૂહ તંત્રની બેજના પ્રજાને સુપરિચિત થયેલી છે અને પ્રાંતનાં જુદાં જુદાં સંધબળે એકત્રિત થઈને કાર્ય કરે છે તેમાં નવું બળ અને વધુ વેગ આવે એટલું જ નહિ, પણ તે કાર્યમાં સંગીનતા તેમાં સફળતા પ્રાપ્ત થાય એમ અમારું માનવું છે.
પુસ્તકાલય પરિષદ મંડળનું સ્વરૂપ કેવા ધરણે ઘડવું, તેને કાર્યક્રમ કે રાખો, તેમાં કેણ સભાસદ થઈ શકે, અને તેનાં ધારાધોરણ કેવાં હોવાં જોઈએ વગેરે વિગતેનો નિર્ણય કરવાનું કામ જે કમિટી આપણે નીમવા ઇચ્છીએ છીએ તે નક્કી કરશે. હાલ તુરત એક નિર્ણય પર આપણે આવીશું કે ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિને પગભર અને મજબુત કરવી હોય તે તે માટે એક કાયમ મંડળ સ્થાપવું જરૂરનું છે.
પુસ્તકસંગ્રહ, એ પ્રજાની સાંસ્કૃતિક સમૃદ્ધિ છે. દરેક રાષ્ટ્ર પિતાને એ વારસે સંરક્ષવા ઘટતાં પગલાં લે છે. આપણા પૂર્વજો પણ પુસ્તકસંગ્રહની સાચવણ અને ખીલવણી માટે પુરતી દરકાર રાખતા; તેને પોતાના પ્રાણસમાન રક્ષતા હતા. પાટણના ભંડારે તેના દષ્ટાંતરૂપ છે. આપણું પ્રાચીન સાહિત્ય એ ભંડારમાં આજ પર્યન્ત સુરક્ષિત રહ્યું છે. પ્રાચીન નોએ એ માટે ખાસ સંભાળ લીધી ન હોત તે આપણું એ સાંસ્કૃતિકધન જરૂર નાશ પામ્યું હોત. પિસેટકે, માલમિત મોડાંવહેલાં ફરી મેળવી શકાય; પણ પરાપૂર્વથી ઉતરી આવતે એ જ્ઞાનભંડારને વારસો ગુમાવવામાં આવે તે એના જેવું પારાવાર નુકશાન પ્રજાને બીજું કશું નથી; અને તે ફરી સુલભ થતું નથી. એટલા માટે પ્રજાની સંસ્કૃતિનાં સાધન, ગ્રંથભંડાર, ઐતિહાસિક વસ્તુઓ, અવશેષો, કળાના નમુનાઓ, કિમંતી કારીગીરીની ચીજો, ચિત્ર, પુતળાં વગેરે સંગ્રહી, સાચવી રાખવા કાયદેસર પ્રબંધ થવે જોઈએ છીએ.
ગુજરાત મગરૂરી લઈ શકે એવું એક મ્યુઝીઅમ તેની પાસે નથી; જ્યારે દેશપરદેશમાં નહાના ન્હાનાં શહેરે, સ્થાનિક મ્યુઝીઅમ ધરાવે છે. તેની પાછળ ખર્ચ કરવામાં કચાશ રાખવામાં આવતી નથી. પ્રાણુની પેઠે તેમાંની વસ્તુઓનું જતન કરવામાં આવે છે.
પુસ્તકાલય પરિષદે બીજું કાંઈ નહિ તે ગુજરાતમાં પ્રસિદ્ધ થતાં સર્વ પ્રકાશનેને સુવ્યવસ્થિત રીતે સંગ્રહવા અને તેને કાયમ સંરક્ષણ માટે યોગ્ય બંદોબસ્ત કરવા પ્રયત્ન કરે જઈએ.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮૦
પ્રેસ ઍક્ટની રૂઇએ સરકારને દરેક પ્રકાશનની બે પ્રતે ભરવામાં આવે છે તેમાંની એક પ્રત પ્રાંતવાર એકાદ મુખ્ય સાહિત્ય સંસ્થાને તે ભેટ આપવામાં આવે તે એ રીતે તેના સંગ્રહ અને સુરક્ષણ માટે તજવીજ કરી શકાય; તેમ લેખકવર્ગને અપીલ કરીને તેમના તરફથી એકેક પ્રત મેળવવા ગોઠવણ થાય.
આ કાર્ય ખોરંભે નાખવા જેવું નથી. તાત્કાલીક તેની અસર નહિ જણાય. જે આપણે આગળ વધવા ઈચ્છતા હઈશું તે પ્રજાજીવનમાં તેનું અચૂક સ્થાન છે જ; અને તે વિષે બેદરકારી સેવીશું તે ભાવિ પ્રજા આપણને જરૂર ઠપકો આપશે.
પુસ્તકાલય પરિષદ મંડળે તેને વિચાર કરે પડશે. તે કાર્યમાં પુસ્તકાલય પરિષદને અવાજ-અભિપ્રાય બેશક મદદગાર થઈ પડે.
પુરતકસંગ્રહને પ્રશ્ન, ઉપર આપણે, પ્રજાજીવનની દૃષ્ટિએ, આપણું સંસ્કૃતિની દૃષ્ટિએ વિચાર્યું.
હવે તે વ્યક્તિગત દૃષ્ટિએ જોઈએ. મનુષ્ય હરહમેશ નવી નવી માહિતી જાણવા મેળવવાને ઈતેજાર હોય છે. નવરાશના સમયે તે આનંદ ને ગમ્મતનાં સાધને, જેમકે નવલકથા, પ્રવાસ અને સાહસનાં પુસ્તકે, કવિતા નાટક વગેરેનાં પુસ્તક મેળવીને નિર્ગમન કરે છે અને વેપારરોજગાર, ધંધા હુન્નર માટે પુસ્તકાલયમાંનાં પુસ્તકોની માહિતી પર આધાર રાખે છે. તે સામગ્રી તેના ધંધાના વિકાસનું એક અંગ છે; અને પાશ્ચાત્ય દેશમાં તાજી અને છેવટની બાતમી આંકડા વગેરે પૂરા પાડવા વ્યવસ્થિત ગોઠવણ રાખેલી હોય છે.
આમાં મહત્વને મુદ્દા પુસ્તકાલયમાંનાં પુસ્તકોના વપરાશ, ઉપયોગ અને પ્રચારમાં સમાયલે છે.
અત્યાર સુધી પુસ્તકોના સંગ્રહ, સાચવણી અને વ્યવસ્થા પર ખાસ દરકાર રખાતી હતી, પણ થોડાક સમયથી એ ભાવના ફેરવાઈ ગઈ છે અને પ્રજા દરરોજ પ્રસિદ્ધ થતાં પુસ્તકોને કેમ વધુ લાભ લે, તે પુસ્તકનું વાંચન કેમ વધે, તેને બહોળો ઉપયોગ શી રીતે થાય એ પ્રતિ લક્ષ ગયું છે. હમણાં જ લંડનમાં નામદાર શહેનશાહે એવું એક મહેતું રાષ્ટ્રીય પુસ્તકાલય પ્રજા માટે ખુલ્લું મૂક્યાને વૃત્તાંત વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા હતા.
પુસ્તકોને સંગ્રહ, સુરક્ષણ અને સાચવણું એ સઘળું આવશ્યક છે; તેટલું જ તેને બહેળો પ્રચાર અને ઉપયોગ પ્રજ-જીવનને પોષનાર અને
Page #216
--------------------------------------------------------------------------
________________
નવીન બળ આપનારે છે. તે કારણે પુસ્તકોને વાપર અને પ્રચાર કેમ વધુ થાય એ દિશામાં પણ આ નવા મંડળે ચોક્કસ એજના ઘડવી જોઈએ.
આ કાર્યમાં એગ્ય લાયકાતવાળા અને સેવાભાવી ગ્રંથપાળની અગત્ય માલુમ પડશે. સામાન્ય માન્યતા એવી છે કે ગ્રંથપાળનું કાર્ય ગમે તે વ્યક્તિ કરી શકે. ચોપડી આપવી લેવી એમાં શું હોટું કાર્ય કરવાનું છે; પણ એ માન્યતા ભૂલભરેલી છે.
પુસ્તકોની આપલેમાં ઓછી મહેનત નથી. કયું પુસ્તક કોને અપાયું છે, કયારે અપાયું છે, કેટલી મુદતથી અપાયું છે, પાછું આવ્યું છે કે નહિ એ વગેરે વિગતો તેમજ કેવાં પુસ્તકે વધુ વંચાય છે, કેવાં પુસ્તકની ખાસ માગણી રહે છે, વાચકની જિજ્ઞાસાને સંતોષવા અને પિષવા શું આવશ્યક છે, વગેરે વહિવટી પ્રશ્નને પહોંચી વળવા એકલા અનુભવીજ નહિ પણ એ વિષયમાં રસ લેતા અને ખાસ સેવાભાવી ગ્રંથપાળો જોઈએ અને વિશેષમાં તેમણે એ વિષયનું શાસ્ત્રીય જ્ઞાન થોડું ઘણું મેળવેલું હોવું જોઈએ. પુસ્તકનું પદ્ધતિસર વર્ગીકરણ, પુસ્તકના વિધવિધ વિભાગો, તેની વ્યવસ્થા, પુસ્તકને આપલે વિભાગ, માહિતી ખાતુ, પુસ્તક ખરીદી વગેરે તેના સામાન્ય જ્ઞાનની સાથે તે વિવેકબુદ્ધિ અને ઝીણવટ માગી લે છે.
પાશ્ચાત્ય દેશમાં એ પ્રકારનું પુસ્તકાલય શિક્ષણ આપનાર વર્ગો કાઢવામાં આવે છે. વડોદરા રાજ્યમાં પણ એ પ્રથા દાખલ થયેલી છે; અને નવા સ્થપાનાર પુસ્તકાલય પરિષદ મંડળે એ પ્રશ્ન ઉકેલ પડશે.
પુસ્તકોને વધુ વપરાશ અને ઉપયોગ થાય તેમ તે પુસ્તકો જલદી ચુંથાઈ જાય છે, ઘસાઈ જાય છે અને ફાટી જવા પામે છે, તે મુશ્કેલી દૂર થવા આપણે અહિં ગુજરાતી પુસ્તકોની પુસ્તકાલય આવૃત્તિઓ નિકળે તે સારૂ થન કર ઘટે છે. સારા સફેદ કાગળપર, સહેલાઈથી વંચાય એવાં સુરેખ અને સુસ્પષ્ટ ટાઈપથી છાપેલાં, પાકા પુંઠાવાળાં પુરતા પ્રકાશકો કાટે તે એનું નિરાકરણ જલદી થાય અને તે સંબંધમાં પુસ્તકાલયનું સંગઠન ઘણું મદદગાર થઈ શકે.
અહિં પુસ્તક પ્રકાશનનું કાર્ય આપણે ઇચ્છીએ એવું સુવ્યવસ્થિત, પદ્ધતિસર અને જવાબદારીવાળું બહુ ઘેટું થાય છે. તેના પરિણામે લેખકવર્ગને તેમનાં પુસ્તક પ્રકાશનમાં બહુ શ્રમ પડે છે, એટલું જ નહિ પણ એક પુસ્તક છપાવ્યા પછી તેના વેચાણ માટે એથી વિશેષ જહેમત તેને ઉઠાવવી પડે છે; અને ઘણે ભાગે તેનું સાહસ નુકશાનમાં પરિણમે છે. જે
Page #217
--------------------------------------------------------------------------
________________
પ્રામાણિક અને જવાબદાર પ્રકાશ હોય, પુસ્તક વેચાણ માટે બરાબર ગોઠવણ હેય તે આમાંની ઘણી હરકત ટાળી શકાય એવી છે.
લેખકને જેમ તેનાં પુસ્તક વેચાણમાં હરકત નડે છે તેમ પુસ્તકાલયોને અને અન્ય સાહિત્યરસિકે, જેઓ પુસ્તક ખરીદવા માંગે છે તેમની મુશ્કેલીએ ઘેડી નથી.
પ્રથમ તે કઈ એક પ્રકાશક પાસેથી સઘળાં પુસ્તકો મળતાં નથી. તે માટે બે પાંચ ઠેકાણે લખવું પડે છે અને તદુપરાંત પિછલ દર એટલા બધા આકરા છે કે કઈ પણ પુસ્તક પિસ્ટકારા મંગાવવું બહુ મેંઘું થઈ પડે છે.
આને ઉપાય વડોદરામાં સહકારી ધોરણે પુસ્તકાલય સહાયક પુસ્તકભંડાર કાઢવામાં આવ્યો છે, તેવી સંસ્થાઓ મુખ્ય મુખ્ય શહેરે જેવાં કે અમદાવાદ, મુંબઈ, સુરત વગેરેમાં ઉઘાડવામાં આવે તે પુસ્તક ખરીદનાર જનતાને તેમ, પુસ્તકાલયના સંચાલકોને ઘણી અનુકૂળતા પ્રાપ્ત થાય.
પુસ્તકાલય પરિકtપ્રવૃત્તિ બીજું કાંઈ નહિ તે આટલું સંગીન કાર્ય કરશે તે પણ તેનું અસ્તિત્વ સાર્થક થયું ગણાશે.
આવી પુસ્તકાલય પરિષદ મંડળ જેવી એકાદ સંસ્થા અસ્તિત્વમાં હોય તે માટા, ખર્ચાળ, સચિત્ર તેમ કાયમ ઉપયોગનાં અને રેફરન્સનાં પુસ્તકો વગેરેનું પ્રકાશનાર્ય સુગમ થઈ પડે.
પુસ્કાલય પ્રવૃત્તિના અંગે વિચારવાના પ્રશ્નો અનેક અને વિધવિધ પ્રકારના છે.
તે સર્વેને નિર્દેશ અહિં જરૂર નથી. આ પ્રવૃતિ પાછળ શું હેતુ રહેલો છે તે સ્પષ્ટપણે વ્યક્ત કરવાને આ નિવેદન તૈયાર કર્યું છે. અત્રે ભેગા મળેલા પુસ્તકાલય પ્રવૃત્તિમાં રસ લેનાર સુસંસ્કારી અને સેવાભાવી બહેને અને બંધુઓની હાજરી અને તેમની સલાહ અને સૂચના વાસ્તવિક રીતે તેમાં સહાયભૂત થશે. તેઓ આ નવી પ્રવૃત્તિને યોગ્ય માર્ગે દોરે અને તે કાર્ય ફળીભૂત થાય એવું દિશાસૂચન કરશે, એવી વિજ્ઞપ્તિ છે.
હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ
આસિસેક્રેટરી.
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૮૩
ગુજરાતી પુસ્તકાલય પરિષદ અમદાવાદ ( તા. ૬ ઠ્ઠી અને તા. ૭ મી મે, ૧લ્હ૪)
સ્વાગતનું ભાષણ મે. સર મનુભાઈ સાહેબ, સજજનો અને સન્નારીએ;
- અમદાવાદને આંગણે આજ જ્ઞાનપર્વ છે. ગુજરાત વર્નાકયુલર સેસાઇટીએ નિમંત્રેલી આ ગુજરાતની પહેલી પુસ્તકાલય પરિષદમાં આપ સહુ પધાર્યા છે તેમને એ સોસાઇટી તરફથી મારું હાર્દિક સ્વાગત દર્શાવવું એ પ્રથમ ફરજ છે.
ગુજરાત વર્નાકયુલર સોસાઈટી એ ગુજરાતમાં જ્ઞાન પ્રચારની નવા જમાનાની જૂનામાં જૂની સંસ્થા છે. લોક સમૂહમાં જ્ઞાનને ફેલા કરવામાં વિવિધ સાધનની યોજના કરવી એ એને મુખ્ય ઉદ્દેશ છે અને એ કામ સ્વભાષાકાર કરવાનું મહત્વને સિદ્ધાંત એના આદ્ય સંચાલકને પૂર્ણપણે સમજાઈ ગયો હતો. પુસ્તક પ્રકાશન, પુસ્તકલેખન, શાળા, વર્તમાનપત્ર, માસિક એ સર્વ જ્ઞાનપ્રચારનાં સાધનો સાથે પુસ્તકાલય પણ જ્ઞાનપ્રચારનું આવશ્યક અંગ હઈ વર્નાક્યુલર સોસાઈટીએ પુસ્તકાલય સ્થાપી આરંભ કરેલો અને પુસ્તકાલય પ્રવૃત્તિને પોષણ આપવા પિતાનાં પ્રકાશનોને લાભ મળી શકે માટે પુસ્તકાલયોને એ સંસ્થાના મેંબર બનાવી દીર્ધદષ્ટિ વાપરી છે એમ સહજ જણાશે. સાડા પાંચસો કે તેથી પણ વધારે પુસ્તકાલયે આ રીતે આ પ્રકાશનનો લાભ લે છે.
પુરતકાલય પ્રવૃત્તિને સંગઠિત કરવાની યોજના જે વડોદરા રાજ્ય પહેલ કરીને કરી છે તેવી કોઈ યોજના ગુજરાતમાં થાય એ આશયથી આજ આપ સર્વેને અહીં આમંચ્યા છે. વડોદરામાં આ પ્રવૃત્તિ એક રીતસરના કાયમ સ્વરૂપની થઈ ગઈ છે. વડોદરા રાજ્યને સુભાગ્યે તેને એવા રાજ્યકર્તા મળ્યા છે કે જેમને જ્ઞાનનું બહુ મૂલ્ય છે, પિતાની પ્રજાની જેમને દાઝ છે અને તેની સર્વતોમુખી ઉન્નતિ તેમને હૈયે વસી રહેલી છે. આવા એક આદર્શ નૃપતિની સહાનુભૂતિના સિંચન વડે વડોદરા રાજ્યનું આ પુસ્તકાલય પ્રવૃત્તિનું વૃક્ષ એક મોટા વટવૃક્ષ સરખું બન્યું છે. અને રાજ્યની સહાયતા, પ્રજાનો ઉત્સાહ અને સંગઠ્ઠન વડે જે સુંદર કાર્ય થઈ રહ્યું છે તે અન્યને પ્રેરણું ૫ બને એ સ્વાભાવિક છે. આવી યોજના છુટી છવાઈ પ્રવૃત્તિઓ કરતાં
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૪
વિશેષ કાર્યસાધક, કરકસરવાળી, ઐકય સાધનાર અને પ્રતિમાન અને છે એ હવે જાણીતી વાત છે.
વાદરા રાજ્ય જેવી રાજ્યની મદદ ગુજરાતમાં મળવી અશકય છે. વડાદરાએ તે એને રાજનું એક ખાતું-ડીપાર્ટમેન્ટ કર્યું છે, અને પ્રજાજીવનનું એક અંગ ગણ્યું છે; તેવી આશા અહીં રાખવી શ્રૃં છે. ગુજરાત વર્નાકયુલર સાસાટીની જ્ઞાનપ્રચાર પ્રવૃત્તિને લક્ષમાં લઈ સરકાર તેને ગ્રાન્ટ આપે છે પરંતુ સમસ્ત પુસ્તકાલય પ્રવૃત્તિને રાજ્ય તરફથી કોઇ જાતની સહાયતા મળવા હાલ તુરંત સંભવ નથી. શિક્ષણ અને જ્ઞાનપ્રચારના ઘણાખરા ભાર વધારેને વધારે પ્રમાણમાં પ્રજાએ ઉપાડવાના છે. આથી કરીને ખાસ જરૂર રહે છે કે એ કા વધારે ને વધારે પ્રગતિમાન કેમ થાય તેના વિચાર આપણે જાતે જ કરવા. આ બાબતમાં મદ્રાસ ઇલાકામાં જે પ્રયત્ન થઇ રહ્યા છે તેને નિર્દેશ કરવા અસ્થાને નહીં ગણાય. સને ૧૯૩૦ ની સાલમાં ત્યાંની કાઉન્સીલમાં • મેડેલ લાઈબ્રેરી એક્ટ ' કરવાની સૂચના થએલી તેમાં રાજ્ય તેમજ લેાકલ સંસ્થાઓને લાઇબ્રેરીઓને આર્થિક તથા બીજી સહાયતા આપવાની ફરજ પાડવાને પ્રાધ હતા. ત્યારબાદ ૧૯૩૩ માં ‘મદ્રાસ લાઈબ્રેરી ખીલ ’ નામે બીજા કાયદ વષે એ કાઉન્સીલમાં વિચારણા ચાલી રહી છે, આમાં રાજ્ય અને લેાકલ સંસ્થાઓ માટે પ્રથમના કરતાં બહુ ઓછી ફરજો દર્શાવી છે. બીજી પ્રાંતિક સરકારની કાઉન્સીલના સભ્યો આ પ્રમાણે આ બાબતને યેાગ્ય મહત્વ આપી ધટતા કાયદા કરાવવા પ્રયત્ન કરે એ ઈચ્છવા જેવું છે.
"
પુસ્તકાલયેા તે કેળવણીનાં મેટાં સાધનો છે એ આપણે જાણીએ છીએ. પ્રજા લખતી વાંચતી થઇ જાય અને પેાતાનું જ્ઞાન વધારે તે માટે તે અતિ આવશ્યક છે એ પણ લક્ષમાં રાખવાનું છે. એટલે કે જેમ જેમ શિક્ષણના પ્રચાર થતા જશે તેમ તેમ પુસ્તકાલયોની ઔંમત સમજાતી જશે અને તેની આવશ્યક્તા પણ વધારે વિસ્તારી થશે. દરેક ગામમાં એછામાં એન્ડ્રુ એક પુસ્તકાલય હાય એ આપણુ` ધ્યેય હેાવું જોઇએ. શાળા, પુસ્તકાલય અને દવાખાનું એ નાનામાં નાના ગામડાની પ્રાથમિક જરૂરીઆત છે. પ્રત્યેક શાળાને લગતું પુસ્તકાલય સ્થપાય એવી જો યેાજના થાય તા આપણા દેશનું અજ્ઞાન દૂર કરવાનું માટું સાધન રચાયું ગણાય.
પુસ્તકાલયેા એ તેા પ્રાચીનમાં પ્રાચીન જમાનાથી જાણીતી જ્ઞાત પ્રચારની સસ્થા છે. જ્યારથી પુસ્તકા લખાવા માંડયાં ત્યારથી તેમના
Page #220
--------------------------------------------------------------------------
________________
સંગ્રહ કરવાની રીત ચાલુ થઈ ગઈ છે, તે પુરાતન કાળનાં મોટાં પુસ્તકાલયોની હસ્તીથી આપણે સર્વે માહિતગાર છીએ. આપણું હિંદ દેશમાં પણ પુસ્તક ભંડાર હતા અને છે. પરંતુ તેમને મોટો ભાગ જનસમાજને પ્રાપ્ય નથી. મૂલ્યવાન ગ્રંથસમૃદ્ધિને જાળવી રાખવી, તેને નાશ ન થવા દેવો એ હાલ તે તેવા ભંડારને ઉદ્દેશ જણાય છે. જુના જમાનામાં તેમ સર્વત્ર નહતું. એ ભંડારમાં નવી નવી નકલો કરી મૂકવામાં આવતી, વંચાતી અને બીજા ભંડાર માટે પાછી ફરી નકલો થતી. હાથે લખવાના જમાનામાં હજારે પુસ્તક એ રીતે લખાઈ સચવાઈ રહેવા પામ્યાં છે તે એ ભંડારેના પ્રતાપે. માત્ર વિદ્યાવ્યાસંગ ખાતર પુરતકની નકલ ઉતારવી, તેને એક ગામથી બીજે ગામ લઈ જવી અને જીવની પેઠે જાળવી રાખવી એ કાર્યની જેટલી પ્રસંશા કરીએ તેટલી ઓછી છે. આવા ભંડારે જોતાં તેને અસ્તિત્વમાં લાવી રક્ષા કરનારને માટે ધન્યવાદ આપ્યા વગર રહેવાય તેમ નથી. આ ભંડાર તે પશ્ચિમનાં મ્યુઝિયમ નથી. એની ઉત્પતિ અને રક્ષા એ જુદી જ વસ્તુ છે. ગુજરાતમાં જ્યાં એવા સંગ્રહ છેતેમના રક્ષકોને આપણે એટલીજ વિનંતિ કરીશું કે જે બહુમૂલ્ય ખજાને તેમણે સુરક્ષિત રાખ્યો છે તેને ઉપયોગ જનસમાજને સુલભ થાય એ માર્ગ ગ્રહણ કરવાને હવે સમય આવી લાગ્યો છે. | નવા જમાનામાં પુસ્તક છપાય છે અને તેની સેંકડે નકલે પ્રાપ્ય હોય છે એટલે હવે તે વધુ ને વધુ પ્રમાણમાં તે વંચાય એજ દષ્ટિબિંદુ આગળ કરવાનું છે. અને આ પ્રગતિશીલ સમયમાં વિવિધ ઉપયોગે લક્ષમાં રાખી પુસ્તકાલયો સ્થાપન કરવાની આવશ્યકતા છે. પ્રથમ તે આ બાળકોને યુગ છે. તેમને માટે જેટલું વિચારાય છે અને લખાય છે તેટલું પહેલાં કેઈ વખત કોઈ દેશમાં નહોતું થતું. બાળકો માટે બાળપુસ્તકાલયો એ અતિ આવશ્યક છે. સ્ત્રીશિક્ષણ વધતું જાય છે અને સ્ત્રી જાતિ વધારે વાંચતી થાય તે માટે મહિલા પુસ્તકાલયની યોજનાઓ વધારવી ઇષ્ટ છે. વળી વિજ્ઞાન આજકાલ જે પ્રાધાન્ય ભેગવે છે તેને લગતા અભ્યાસ થઈ શકે માટે તેના ખાસ વિભાગ પુસ્તકાલયોમાં જોઈએ. તેમજ દેશની આર્થિક અને કલાત્મક પ્રગતિને અર્થે હુન્નર ઉદ્યોગને લગતાં પુસ્તક જેમ બને તેમ વધારે પ્રમાણમાં એકત્ર થઈ પ્રચાર અર્થે રાખવાં જરૂરનાં છે. જ્ઞાન પ્રચારનાં સાધનોમાં નકશા, ચાટ, ચિત્ર વગેરે અતિ ઉપયોગી ગણાય છે. પ્રથમ દૃષ્ટિએ, સહેલાઈથી માહિતી મળી શકે એ માટે એ સાધનસામગ્રી પણ પુસ્તકાલયના અંગ તરીકે ગણાઈ તેને તેમાં સ્થાન હોવું જોઈએ. તે
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮૬ ઉપરાંત અભ્યાસકો, વિદ્વાનો અને શિક્ષકોને માટે “રેફરન્સ' વિભાગ એ પુરતકાલયમાં મહત્વનું અંગ છે. જ્યાં એ અંગ વધારે સમૃદ્ધ હશે ત્યાં જ્ઞાનપિપાસુઓ ખેંચાઈ આવશે. અમદાવાદ જેવા સ્થળમાં અત્યાર સુધી એ વર્ગને આકર્ધનાર જોઈએ તેવું સાધન નથી. ગુજરાત વિદ્યાપીઠને, પુરાતત્વ મંદિરને તથા સત્યાગ્રહ આશ્રમનો સંગ્રહ મહાત્મા ગાંધીજીએ અમદાવાદની પ્રજાને અર્પણ કર્યો છે તે જ્યારે શેઠ માણેકલાલના પુસ્તકાલયમાં સુવ્યવસ્થિત થશે ત્યારે અમદાવાદ જ્ઞાનતૃષા છીપાવનાર મોટું કેન્દ્ર બનશે અને તેથી જ્ઞાનવ છુ સજ્જને અત્રે આવશે અને અમદાવાદની જનતાને માટે લાભ મળશે. એક મધ્યસ્થ પુસ્તકાલયની અભિલાષા અમદાવાદને ઘણા વખતથી હતી અને તે ખોટ પૂરી પડશે એ વાતથી સર્વે વાચનપ્રિય જનેને અત્યાનંદ થયો છે.
પુસ્તકાલયો જ્ઞાનનાં સાધન છે, બધે તે હોવાં જોઈએ એ તે સહુ કઈ જાણે છે અને તે વારંવાર કહેવા માત્રથી પર્યાપ્તિ થતી નથી. એ વસ્તુને સિદ્ધ કેમ કરવી એ પ્રશ્ન વિચારવાનો છે, એને માટે કેવા પ્રયત્ન કરવા તેની ગોઠવણ કરવાની છે. પ્રાથમિક કેળવણી સંબંધ જે સંસ્થાઓ કામ કરી રહી છે તેમને આ પ્રકને ઉપાડી લેવાના છે. હજુ તે નાનાં ગામમાં જ્ઞાનની ભૂખ ઉઘાડવાની છે. એ શિક્ષણકારા થઈ શકે છે. જ્ઞાનની ભૂખ ઉઘડતાં પુસ્તકાલયની જરૂર જણાશે અને એ પુસ્તકાલય સામાં એ ભૂખ સતેજ રાખવામાં મદદકર્તા થઈ પડશે, એમ પરસ્પર એકબીજાને ઉત્તેજિત કરવાનું કાર્ય થશે. આ કાર્ય મોટાં ગામોમાંજ કરીને બેસી રહેવાનું નથી. વિશેષ જરૂર તો નાનાં ગામના માણસે પિતાના કામ ધંધામાંથી ઉંચા ન આવે તે ક્યારે વાંચે એમ કદી કહેવાશે પરંતુ એકવાર વાંચવાને રસ પડે તે ગમે તેમ કરી વખત કાઢી વંચાશેજ. વળી નાનાં ગામમાં જે અજ્ઞાન, વહેમ, ગરીબાઈ, હુન્નરઉદ્યોગ અને સાહસની ઉણપ એ સર્વ જ્ઞાન મળવાથી જ દૂર થશે.
ધનવાને પિતાના ધનને ઉપયોગ મનુષ્ય ભાઈઓનું અજ્ઞાનનું મટાડવની સંસ્થાઓ ઉભી કરવામાં વાપરે તે હવે તેમણે પોતે સમજવાનું છે. સાંસારિક જૂના રીવાજો જેમાં લગ્ન મરણના ભારે ખર્ચા કરવામાં આવે છે અને જેનાથી કેને પણ લાભ નથી તે છેડી નાણાંને સુવ્યય કરતાં આપણે શીખવાનું છે. હિંદુસ્તાનમાં છપન લાખ બાવાઓ રેજ મફતનું ખાય છે. એ હીસાબે તેવા માણસો પાંચ સાત લાખ ગુજરાતમાં હશે. તેમના પોષણ
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૮૯
પાછળ પ્રતિદિન એછામાં એછા એક લાખ રૂપીઆ પ્રમાણે આપણે ખરચતા હાઇશું, રાજના લાખ રૂપીઆ આપણા હાથમાં હાય તે શું શું કરીએ-શું ન કરી શકીએ. આવા નિરર્થક ખર્ચ કરવાનો કાળ હવે વહી ગયા છે. પ્રજાની સમૃદ્ધિ પ્રજાના વિકાસ માટે વાપરવાની આપણે કાશીશ કરવાની છે. શ્રીમતા જે દાન કરે છે તેમને જો જ્ઞાનની ઔંમત સમજાય તે જરૂર જ્ઞાનપ્રચારાર્થે તેમનાં દાન વળે.
પુસ્તકાલયેા વ્યવસ્થિત થાય અને તેમાં સારાં અને સસ્તાં પુસ્તકા મેળવી શકાય માટે પુસ્તકાલયેાનું મંડળ અને સહકારને ધેારણે પુસ્તક પ્રકારાનની યેાજના થવી જોઇએ. વડેદરા રાજ્યે આ કાના આરંભ કરી દીધા છે અને તેને અનુસરીને ગુજરાતમાં એ કાર્યની સ્થાપના થઈ શકે તેમ છે. પુસ્તકાલય પ્રવૃત્તિએ હાલના સમયમાં શાસ્ત્રીય સ્વરૂપ ધારણ કરેલું છે અને એ શાસ્ત્રીય ધારણે એનું સર્વ કા થાય તાજ એ પ્રવૃત્તિને સળતા મળે. ખૈસુર અને વડાદરા રાજ્યે એ કાર્ય શીખવવા માટે વગે પણ કાયા અને એ રીતે પ્રવૃત્તિને વેગ આપ્યા છે. ગ્રંથપાળ બનવા માટે પણ શિક્ષણ લેવાની જરૂર છે એ હવે અજાણ્યું નથી. અત્રે પધારેલા સર્વ વિદ્યારસિક સજ્જતાની સહાયતાથી પુસ્તકાલય પ્રવૃત્તિને વ્યવસ્થિત સ્વરૂપ આપી તેને આગળ વધારવાની આશા છે.
જો કે થાડા પ્રમાણમાં વાચનના શોખ વધતા જાય છે એ દેખીતું છે, અનેક પ્રકાશન સંસ્થાએ નીકળતી જાય છે. ગુજરાતી ભાષામાં નવાં લખાતાં પુસ્તકોની સંખ્યા પણ ઉત્તરાત્તર વધે છે. માસિકપત્રો, ત્રિમાસિકા, વર્તમાનપત્રો વગેરેની સંખ્યામાં એક દસકામાં પુષ્કળ વધારા થયા છે. આ સર્વ શુભચહ્ન છે. સ` જ્ઞાનપ્રવૃત્તિએ મંદ ન પડી જાય, જ્ઞાન ઝીલવાને પ્રજા વધારે ને વધારે શક્તિમાન થાય એવા પ્રયાસ કરવાના છે. એટલે કે આવી પરિષદ અમુક વર્ષને અંતરે ભરીને બેસી રહેવાથી કાય સિદ્ધ થાય તેમ નથી. આ તે માત્ર કાના આરંભ છે. તેને સતત ચાલુ રાખવા માટે અખડ યત્ન કરવા પડશે.
આ દિશામાં માસૂચન મેળવવા ગુજરાતની પ્રથમ પરિષદ ભરી છે અને સર મનુભાઈ સાહેબ જેવા પ્રખર અભ્યાસી એમાં જરુર પ્રેરણા આપશે. પ્રજાના શિક્ષિત વર્ગ પોતાના અશિક્ષિત બધુએ પ્રત્યેના ધર્મ સમજી તનમનથી એમાં રસ લે તે જ અજ્ઞાનરૂપી ગાઢ અંધકારમાં ડૂબેલા આપણા દેશબંધુઓને બહાર કાઢવાના મનોરથ સિદ્ધ થાય.
પરમકૃપાળુ પરમાત્મા પાસે એ જ પ્રાર્થના છે કે, तमसो मा ज्योतिर्गमय ॥
વિદ્યામ્હેન ર, નીલક
Page #223
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮
ગ્રંથ અને ગ્રંથકાર “ Next to knowing a thing is to knowing where to find it."
[ W. T. Stead. ] લેખનવાચન અને અભ્યાસમાં સારી સ્મરણશક્તિ બહુ સહાયભૂત થઈ પડે છે; પણ એ સ્મરણશક્તિ ઉપર હંમેશાં આધાર રાખી શકાતું નથી. તે કેટલીકવાર ગંભીર ભૂલ કરાવે છે, અને જ્યારે દગો દે તે કહી શકાય નહિ. અને વૃદ્ધાવસ્થામાં તે શક્તિ નબળી પડી જાય છે અને કેટલાકમાં તે નાશ પણ પામે છે.
અગાઉ વિદ્યાનું પઠન પાઠન મુખે થતું ત્યારે સ્મરણશક્તિ બહુ મદદગાર નિવડતી. તે સતેજ માલુમ પડતી હતી. વિદ્યાસંપાદનમાં તે મુખ્ય આધાર રૂપ હતી. પરંતુ મુદ્રણયંત્ર આપણા દેશમાં દાખલ થયા પછી એ પરિસ્થિતમાં મોટો ફેરફાર થયેલ છે. મુદ્રણયંત્રને સતત ઉપયોગ થઇ હોવાથી વાચન અને અભ્યાસ સારૂ પુસ્તકોની પુષ્કળ છુટ થઈ છે, પણ તેની સાથે એ બીને સેંધવી જોઈએ કે આપણું સ્મરણશક્તિ મંદ પડતી ગઈ છે; એટલું જ નહિ પણ એ ગેખણપટ્ટીની રૂટિની અવહેલના થવા પામી છે.
તે પછી વિદ્યાભ્યાસના વિષયો ખૂબ વધ્યા છે, તેમ છતાં અભ્યાસમાં અડચણ પડતી નથી, તેનું કારણ શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર અને સાધનોની વિપુલતા એ છે.
બુદ્ધિશાળી પુરૂષોએ એવાં સાધને ઉપજાવ્યાં છે કે જે સ્મરણશક્તિના સર્વ લાભો આપે પણ તેના દોષમાંથી તે મુક્ત હોય. તે સાધનો આપણાં રેફરન્સ પુસ્તકો છે, જેમાં સર્વ પ્રકારની જાણવા જેવી, મહત્વની અને ઉપયોગી માહિતી સંગ્રહેલી હોય છે અને તેની વિશિષ્ટતા એ છે કે તે પુસ્તકે એકથી વધુ વિદ્વાનોના હાથે લખાયેલાં હોઈને, તેનું મૂલ્ય અને મહત્વ જાદે છે.
ઈગ્રેજી સાહિત્યમાં અભ્યાસીને મદદગાર અને ઉપયોગી થઈ પડે એવાં સંખ્યાબંધ રેફરન્સ પુસ્તકો, અનેક વિષયપર રચાયેલાં મળી આવે છે, જેવાં કે, એનસાઈકલોપિડિયા બ્રિટાનિકા, ડીક્ષનેરી એફ નેશનલ
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૮૯
ખાયાગ્રા, હિસ્ટારિયન્સ હિસ્ટ્રી, સાઇકલોપિડિયા ઓફ રિલિજીયન એન્ડ ઇથિક્સ, સ્ટેટસમેન ઇયર બુક, હુ ઇઝ હુ, એન્યુઅલ રજીસ્ટર, રાઇટર એન્ડ આર્ટિસ્ટ યર બુક, એથર્સ એન્યુઅલ, લિટરરી ઈયર બુક વગેરે, જે પુસ્તકા વિના એક સારા અભ્યાસી વા લેખકનું પુસ્તકાલય અપૂજ ગણાય.
ગુજરાતી સાહિત્યમાં એવાં રેફરન્સ પુસ્તકેાની ખામી છે, એ ખેદની વાત છે; પણ ગુજરાતી સાહિત્યના અભ્યાસ દિનપ્રતિદિન વધતા જાય છે અને શાળાપાઠશાળામાં એ વિષયને સ્થાન મળ્યું છે, એટલે આશા પડે છે કે એ ઉણપ દૂર કરવા પ્રયત્ન થશે જ.
શ્રીયુત કેતકરે “ ગુજરાતી જ્ઞાનકોષ નું કામ આરંભ્યું છે પણ તે ગુજરાતી વાચકેાની જરૂરિયાત પૂરી પાડશે કે કેમ તે સ ંદેડ પડતું છે. તે પૂર્વ રતનજી ફરામજી શેનાએ ગુજરાતી જ્ઞાનચક્રનું પુસ્તક એકલે હાથે તૈયાર કર્યું હતું, તેની ઉપકારસહ નોંધ લેવાવી જોઇએ.
ગુજરાતી જ્ઞાનચક્ર જેવું વિશાળ અને ભગીરથ કાર્ય ગુજરાતની જુદી જુદી સાહિત્યસ’સ્થાઓ એકત્ર થઈ અને સહકાર કરી ઉપાડી લે તે તે યેાજના સત્તર પાર પડે એમ અમારૂં માનવું છે.
તે પૂર્વે ટાઇમ્સ ઓફ ઇન્ડીઆની ઈયર બુક' જેવું કે હમણાં મરાઠીમાં પ્રસિદ્ધ થયેલ ‘મહારાષ્ટ્ર સાંવત્સરિક' જેવું સામાન્ય અને સાવ દેશીક માહિતીવાળુ રેફરન્સ પુસ્તક પ્રથમ તૈયાર થાય તે ખાસ આવશ્યક છે.
સોસાયટી તરફથી પ્રસિદ્ધ થતું “ ગ્રંથ અને ગ્રંથકાર ” એ પુસ્તકનું ક્ષેત્ર ફક્ત સાહિત્ય પુરતું, મર્યાદિત છે; પણ તે જેમ બને તેમ સમૃદ્ધ, વિવિધાયાગી, માહિતોપૂર્ણ અને કાયમ રેફરન્સનું પુસ્તક થઇ પડે એવી ઉમેદ તેના સ`પાદક સેવે છે.
આવા પુસ્તકાની ઉપયેાગતા તે તેને વાચકવર્ગ તેના સંપાદનમાં સક્રિય રસ લેતા રહે, એટલુંજ નહિ પણ ધરતી સૂચના કરી, વારંવાર યેાગ્ય મદદ આપતા રહે તેમાં રહેલી છે. વસ્તુતઃ તેનું સંપાદનકાય એ તેના વાચકવર્ગોનું કાર્ય થવું ઘટે છે.
કાર્ય ઉપસ્થત થયું, તે હકીકત · ગ્રંથ અને ગ્રંથકાર – પુ. ૧ 'માં સવિસ્તર આપેલી છે. હું તેમાં
કેવા સંજોગમાં એ પ્રકાશનનું
કયા કયા વિભાગેા દાખલ કરેલા છે, તેની નોંધ માત્ર બસ થશે.
Page #225
--------------------------------------------------------------------------
________________
અને ગેયકાર
છે કે દ્વિARIFF9 ST *TE.
A
Sી
Hot 903
ગુજરાત વર્નાકયુલર સોસાટી:અમેરવા
DHOBILE /
[1 13ી
વર્ષ
7
૨૫ કી
રી
પ્રગ7 ગુજરાતવનીક્યુલરલીલાઈટીઅદાવાદ
] શશીની વાનીí શ્યાલીસીટ દાણી
- અમદાવાદ તા. 4
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૧
૧. ગ્રંથકાર અસ્ત્રિાવલિ-અર્વાચીન ગ્રંથકારે-વિદેહી અને વિદ્યમાન. ૨. વર્ષ દરમિયાન પ્રસિદ્ધ થયેલાં પુસ્તકની સૂચી. ૩. જુદાં જુદાં માસિકમાં પ્રકટ થયેલાં ઉપયોગી અને મહત્વનાં
લેખોની યાદી. ૪ પ્રકીર્ણ લેખેને સંગ્રહ, ૫. સાહિત્ય અને ઈતિહાસની સાલવારી. ૬. પુસ્તકનાં છાપકામ અને પ્રકાશન સંબંધી જાણવાજોગ માહિતી
(શ્રી. બચુભાઈ રાવતના લેખો.) ૭. નવા પ્રકાશનની સમાલોચના.
અંતમાં સન ૧૯૩૨ના ગ્રંથસ્થ વાડમયની સમાલોચના કરતા, જાણીતા વિવેચક શ્રીયુત વિજયરાય “વૈદ્ય ગ્રંથ અને ગ્રંથકાર”ના પ્રકાશન વિષે નીચે પ્રમાણે અભિપ્રાય દર્શાવ્યો હતો, તે આપીશું.
શાસ્ત્રીય અને બેધક ગ્રંથવિભાગમાં, અનુક્રમે “ઉપનિષદુ વિચારણા માંના વિશિષ્ટ વસ્તુ, વિદ્વતા, ચિકિત્સા ( “ ટ્રીટમેંટ”) અને શૈલી તેને તથા “ગ્રંથ અને ગ્રંથકાર'મને દીર્ઘદ્યાગ, ઝીણવટ અને કર્તવ્યબુદ્ધિ તેને, તે તે વિભાગના ૧૯૩૨ ના સારામાં સારા ગ્રંથે ઠરાવે છે.”
-WI
Page #227
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯
સેસાઇટીના માનમાં સુધારા વધારા “ભવિષ્યમાં આપણું સ્થિતિ સુધરે, કે કુટુંબ વિસ્તાર વધવાથી જરૂર પડે, ત્યારે ઘરને વિસ્તાર વધારવાનું મન થાય તે સહેલાઈથી વધારી શકાય તે માટે, થોડી જગા પહેલેથી લઈ રાખી સારી.'
હિમાભાઈ ઈન્સ્ટીટયુટમાંથી સંસાઈટીનું કાર્યાલય સન ૧૯૦૧ માં નવા મકાનમાં ખસેડવામાં આવ્યું ત્યારે તે પુરતું સોઈવાળું અને સવડભર્યું હતું અને તેના મેડા પરને પ્રેમાભાઈ હાલ તે દિવસની જાહેર પ્રવૃત્તિ વિચારતા કળાશભર્યો હતે, એમ સામાન્ય રીતે લાગતું હતું.
સોસાઈટીના મકાનની દક્ષિણ દિશામાં ગલીમાં ભેઈના ત્રણ ઘરે આવેલાં હતાં. તે મકાન વેચાતાં મળે એમ હતું પણ તેના ઘરમાલીકેએ જે કિંમતની માગણી કરી તે લાલશંકરભાઈને વધારે લાગી એટલે તે સેદે બંધ બેઠે નહિ અને સે. સાઇટીનું મકાન, નહિ તો જે સમરસ બનત તે ગૌમુખી ઘાટનું થવા પામ્યું હતું.
લાલશંકરભાઈની યોજના એ મકાનના ઉપરના મેડાનો ભાગ પગથી સુધી અગાશી ખેંચીને વચમાં આવજાને માર્ગ રાખવાની અને એક જાહેર મકાન તરીકે તેને દેખાવ ભવ્ય અને રોનકદાર થઈ પડે એવી હતી, પરંતુ એ પ્રમાણે પગથીને ઉપયોગ થવા સામે વાંધે લેવામાં આવ્યું; તેથી લાલશંકરભાઈએ બીજે કઈ અનુકૂળ સમય પ્રાપ્ત થતા સુધી રાહ જોવાનું એગ્ય વિચારી, મેડાની આગળના ભાગની બારીઓ તેમ પ્રવેશ દ્વારના પગથી કામચલાઉ કરી મૂક્યાં હતાં.
એ બનાવને વર્ષો થઈ ગયાં; લાલશંકરભાઈ પણ દેવલોક પામ્યા; અને ચાલુ વપરાશથી હોલમાંથી ઉતરવાનાં પગથીઆ એવા દેદરાં થઈ ગયાં કે તેની મરામતનું કામ તાત્કાલિક હાથ ધરવું પડયું હતું.
એ અરસામાં લડાઈ જાગી; લોક જાગૃતિ વધી પડી; જાહેર પ્રશ્નમાં જનતા વધુ રસ લેતી થઈ; રાજકીય વાતાવરણ પણ ઉષ્ણ બન્યું હતું; પ્રેમાભાઇ હાલ શહેરમાં એકજ અને મેટે અને મધ્યસ્થ હેવાથી તેને
• સુલભવાસ્તુશાસ્ત્ર યાને ઘર કેવી રીતે બાંધવું. પૃ. ૮૬.
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૯૩
ઉપયાગ અહેાળા થવા માંડયા હતા; અને કેટલીક સભામાં લોકમેદની એટલી માટી ભેગી થતી હતી કે મ્હોટી સભાઓ માટે એ હાલ ન્હાને પડવા માંડયે; અને જે કાઇ હાલ વધારવા અથવા તે નવા હાલ ખંધાવવા કહેવા લાગ્યું; તેમ એક જાહેર હાલ તરીકે તેને દેખાવ સુધારવા, તેમાં સિલિંગ કરાવવા, અને બીજી જરૂરી સવડે ઉમેરવા માગણી થવા માંડી હતી.
હાલમાંની જગા વધારવાના પ્રશ્ન ઉપસ્થિત થતાં એક સૂચના એવી થઈ હતી કે એ હાલની દિવાલોને કરતી, અમદાવાદ પ્રાર્થના સમાજની અંદરની જેમ ગેલેરી કરવી, જ્યાં વધુ મનુષ્યો બેસવાની સગવડ કરી શકાય, પણ તે વિષે અનુભવી ઇજનેરેશની સલાહ પૂછતાં, તેઓએ તેમ કરવા ના પાડી હતી. સાસાટીના મકાનના પાયા મજબૂત છે, તેપણ આવા જાહેર સ્થળમાં તે અકસ્માતનાં કારણે જેમ બને તેમ ટાળવાં જોઇએ; એ એક દલીલથી તે વિચાર પડતો મૂકાયા હતા.
સદરહુ પ્રશ્ન કમિટી ચર્ચી રહી હતી તેમાં કમિટીના એક સભ્ય શ્રીયુત અંબાલાલ દલસુખરામ લખીઆરાએ, હાલના દાદરનું સ્થાન ફેરવી, તેમજ માળના દ્વાર પાસેની એરડી કઢાવી નાંખી જંગે વધારવાનું જણાવ્યું; અને તેની સાથે સાસાટીની જ માલિકીની જમીન પર અગાસી લઇને, આખા મકાનને બહારથી ક્રતી સલંગ ગેલેરી કરી દેવાનું સૂચવ્યું, તેથી જંગાનો મેાકળાશ થાય; બહારના દેખાવ વધે અને ગેલેરીને લઇને એક છેડેથી બીજે છેડે સભામાં વિક્ષેપ કર્યાં વિના જઈ શકાય. કમિટીને એ વિચાર પસંદ પડયા અને તદનુસાર કોન્ટ્રાક્ટથી એ બધું મકાન વધારવાનું કામ રૂા. ૧૧૦૦૦ ના ખર્ચે કરાવવામાં આવ્યું હતું.
સદરહુ સંસ્થા સાહિત્ય ને જ્ઞાનપ્રચારની હાઇને ડા. હરિપ્રસાદ દેસાઇએ સરસ્વતી દેવીની મૂર્તિ અગાસીના મધ્યભાગમાં સ્થાપવાનું સૂચવ્યું; અને તે મૂર્તિ શ્રીયુત રવિશંકર રાવળે ખતાવેલા પ્રાચીન નમુનાએ ઉપરથી શ્રી. જગન્નાથ અંબાલાલ સામપુરાએ કાતરી આપી હતી.
આ પ્રમાણે સાસાર્યટીના મકાનમાં અને પ્રેમાભાઇ હાલમાં જરૂરી અને ઘટતા સુધારા કર્યાં છતાં સારા અને મ્હોટા હાલ માટેની લાક માગણી દિનપ્રતિદિન વધતી જતી હતી. નવી વધુ જગા મળે તેાજ હાલ સમચેારસ કરી તેના વિસ્તાર વધારી શકાય; સાસાઇટીની દક્ષિણની બાજુએ ત્રણ ભાઇનાં મકાન આવેલાં છે તેને અગાઉ ઉલ્લેખ કર્યો છે; તેમાંનું છેલ્લું
૧૩
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૪
મકાન વેચવાનું છે, એવી માહિતી મળતા તે ખરીદી લેવાની તજવીજ થઈ પણ તેને મેળ બેઠે નહિ. આ ગડમથલ ચાલતી હતી એવામાં કુદરતને કોપ થ ન હોય એમ સન ૧૯૨૬માં અમદાવાદ પર જબરજસ્ત જલસંકટ આવી પડયું; અને એ વરસાદમાં એ ત્રણે ઘરને ઘણું નુકશાન પહોંચ્યું અને ખુણામાંનું છેલ્લું ઘર તે તદ્દન બેસી ગયું હતું
સેસાઇટીના કાર્યકર્તાઓને જણાયું કે આ સંજોગ એવો આવી મળ્યું છે કે તેના માલિકે આ મકાને વાજબી કિંમતે વેચાતાં ન આપે તે સરકારને અરજી કરી એ મકાને જાહેર ઉપયોગ અર્થે પ્રેમાભાઈ હાલ વધારવા સારૂ એકવાયર કરાવવાં જોઈએ. '
તે પરથી તા. ૨૬ મી સપ્ટેમ્બર ૧૯૨૬ ના રોજ બધી હકીકતનું નિવેદન કરી મે. કલેક્ટર સાહેબને નીચે મુજબ એ મકાને કાયદેસર એકવાયર કરવા સારૂ પત્ર લખવામાં આવ્યો હતે. No. E- 71 of 1926.
AHMEDABAD,
Dated, 6th Sept., 1926. From, SIR RAMANBHAI M. NILKANTH, B. A. LL. B.,
Hon. Secretary, GUJARAT VERNACULAR SOCIETY,
AHMEDABAD.
Ios
E. G. TAYLOR, Esq. I. C. S., Collector of Ahmedabad,
AHMEDABAD.
Sir,
I have the honour to state that the Gujarat Vernacular Society is a public body, established for the promotion and spread of Gujarati Language and Literature. It is the oldest institution of its kind
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૯૫
in the province, being founded by the late Mr. A. K. Forbes in 1848 and is registered under Act XXI of 1860 ( Societies Registration Act ).
The Society's offices are situate in the Karanj, just opposite the Collector's office. It has its own building and the upper portion of it, which is named the Premabhai Hall is used for public purposes. In fact it is the Town Hall of the City.
The present building of the Society was built in 1901, its foundation Ceremony being performed by the then Commissioner Sir F. S. P. Lely. Since then the work of the Society has vastly inereased and the upper storey the Premabhai Hall is also found to be small and incommodious.
It has become necessary to extend the buildings and the Public Hall on the upper storey so as to meet the increasing requirements of the Society as well as the general public. Such extention is only possible by having vacant municipal plot as well as the adjoining three houses on the South-West Corner bearing Municipal Census Nos. 4319-20, 4321-22 and 4323 and city survey & Sheet No. 3,119, 120, 121. It is therefore proposed that the same should be acquired.
The Society being a body registered under Act XX1 of 1860 is a company within the meaning of the Land Acquisition Act and the aims and the objects of the Society as also the work it carries on will show that the object of the extension of the buildings is for public purposes within the meaning
Page #231
--------------------------------------------------------------------------
________________
965
of the said Act. A copy of the latest report of the Society is submitted herewith for information as to the Society's work.
The Government have also recognised the Society and its work as a body usesul to the general public by granting to the Society the present site on which the offices are situate on a nominal rental and by further giving an annual grant of Rs. 500/-,
I have therefore the honour to request that you will be so gcod as to take the necessary steps to acquire under the Land Acquisition Act at the Society's cost for the above said public purposes the following properties:Census
City Sorvey & Nos.
Sheet No 3. 4319-20
119 4321-22
120
121 The general plau of the present site of the bliildings and the sight proposed to be acquired is submitted herewith.
I have the honour to be,
4323
Sir,
તે
Your most obedient servant, Sd - Ramanbhai M. Nilkanth,
Hon. Secretary. નામદાર સરકારને સોસાઈટીની માગણી વાજબી જણાઈ અને એ જેમ સાર્વજનિક ઉપયોગ માટે જરૂરી છે એવા નિર્ણય પર આવી એ ત્રણે મકાને સરકારે એકવાયર કરી સેસાઈરીને સન ૧૯૩૦ માં સેપ્યાં હતાં. એ મકાન મેળવવામાં સસાઈટીને રૂ. ૧૨૫૧૧-૧૩-૦ ખર્ચ થયું હતું. એ જમીનની સનંદની વિગત નીચે પ્રમાણે છે:–
Page #232
--------------------------------------------------------------------------
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૯૮
No. and Date of Statement-69 of 25-3-1930.
Date of Award-25th March, 1930.
Name of work for which Land has been acquired— Date of Declaration in Bombay Government Gazette, Pages 2067-2068
Serial No.
Statement showing Compensation awarded by G. B. (London). Special Land Acquisition Officer, In situated in the city of Ahmedabad.
Revenue Roll of the District of Ahmedabad.
Names of persons to whom Area of land Payment is due under Sq. Yds.
the award.
2
(S. Nos. 4724 & 4725.)
1 (a) Bai Annapurna widow of Mehta Natawarlal Shan
Government or Alienated.
(b) Pakhali Purshotamdas Govindlal (Mortgagor). (S. No. 4726 & 4727)
4
kerlal (Mortgagor) 50 0 0Free
hold
27
Abatement of land
:
:
Revenue.
(a)
(b) Quit-rent.
Assessment.
Rs. A. P. Rs. A.P.
5
:
Page #234
--------------------------------------------------------------------------
________________
for extention of the Premabhai Hall, Ahmedabad. Dated 11-10-1928. No. 8764-24, Dated 6-10-1928. under Section 11.
Soparkar, Esqr., L. C. E. F. S. I., A. M. T. P. I. Estate Sheet No. 39, inserted in the Plot of Land Ahmedabad Survey Nos. 4724 to 4728.
A valuation of any failisings that may be taken upon the Land.
Taluka--North Daskroi.
Description of the
Total amount due to each porson, including the amount shown in column 6, the amount awarded
amount in Col. 7 taken
for the land interest, from the subsidiary
statement A A.
costs, & any other amounts due to the payee in connection with the acquisition of the land.
7
Rs. A.P.
600
Rs.
૧૯૯
As. P
227
4518
4291 0 0 Acquisition Act
To be paid to Pakhali Purshotam Govindlal
0 0
To be deposited in the District Court. Ahmedabad under Sec. 31 (2) of the land.
Page #235
--------------------------------------------------------------------------
________________
Serial No.
1
Names of persons to whom Area of land
Payment is due under
Sq. Yds.
the award.
2
2 Pakhali Lalubhai Pochabhai (S. Nos. 4728)
3 Mr. Behcharbhai Pochabhai
Pakhali.
Dy. Station Master Ahmedabad
(Retired)
૨૦૦
Total
3
Government or Alienated.
35 0 0
4
43 0 0Free hold
Abatement of land
Revenue.
(a)
Assessment.
b)
Quit-rent.
Rs. A. P. Rs. A. P.
...
5
Rs. Twelve Thousand one hundred sixty two and annas eight only.
400
To the Collector of Ahmedabad, with a reference to his number L. A. Q. 287, dated 5-11-1928.
The Treasury Officer, Ahmedabad.
The Accountant General, Bombay.
The Honorary Secretary Gujarat Vernacular Society, Ahmedabad.
Page #236
--------------------------------------------------------------------------
________________
202
A valu ation of any failishing that may be taken upon the
Land.
Total amount due to each person, includ. ing the amount shown in column 6, the amount awarded for the land interest, costs, and any other amounts due to the payee in connection with the acquisitfon
of the land.
Description of the amount in Col. 7 taken from the subsidiary
statement A A.
1
Rs. A.P.
Rs.
As. P.
5632
To be paid to Pakhali Lalubhai Pochabhai
To be paid to 2012 | 80 Mr. Behcharbhai
Pochabhai
Pakhali
12162 80
Sd/- G. B. Soparkar. Special Land Acquisition Officer,
Ahmedabad.
Page #237
--------------------------------------------------------------------------
________________
આ મકાનની જમીન અને સેસાઇટીની દિવાલ એ બેની વચ્ચે મ્યુનિસિપલ સ્ટ્રીટ લેન્ડ આવેલી છે, અને સંસાઈટીને પ્રેમાભાઈ હેલ સમરસ કરવા સારૂ એ મ્યુનિસિપલ સ્ટ્રીટ લેન્ડ પણ મ્યુનિસિપાલેટી પાસેથી વેચાતી લેવી જોઈએ.
તેથી અમદાવાદ મ્યુનિસિપાલિટીને આ જમીન સોસાઈટી સિવાય બીજા કેઈને ઉપયોગી નથી; સોસાઈટી એ જમીનની સાર્વજનિક ઉપયોગ માટે માગણી કરે છે, અને સંસાઈટી એક લોકપયોગી, સાહિત્ય અને કેળવણીની સંસ્થા છે, એ લક્ષમાં લઇને, સદરહુ જમીન નામની કિંમતે સાઈટીને આપવા વિનંતિ કરવામાં આવી હતી અને મ્યુનિસિપલ જનરલ બેડે વાર દીઠ રૂ. પાંચની કિંમત મુકરર કરીને આ જમીન સોસાઈટીને વેચાતી આપવા તા. ૧૮-૧૨-૧૯૨૮ ના રોજ ઠરાવ કર્યો હતો.
સદરહુ જમીન વેચાણનું કામ મે. ઉત્તર વિભાગના કમિશ્નર સાહેબ સમક્ષ નિયમાનુસાર છેવટની બહાલી માટે જતાં, મ્યુનિસિપાલેદી અને સરકાર વચ્ચે-સબ સેઈલ-sub soil ને પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, તે મુજબ એ sub soil-જમીનનું સરકારી ભાડું માસિક રૂ. ૨૦) ઠરાવી તે સોસાઈટી આપવાને ખુશી છે કે કેમ એ એક પત્ર કલેકટર સાહેબ તરફથી મળે, અને સેસાઇટીએ તે સંબંધમાં ઘટો ખુલાસે કરી યોગ્ય રાહત મળવા ઉત્તર લખી મોકલ્યો હતે; પરંતુ તે ઉત્તર ઉપરથી મે. કમિશનર સાહેબે સોસાઈટી ભાડું આપવા ખુશી નથી એમ માની લઈ તે જમીન વેચાણને બહાલી આપવા ના પાડી હતી. આ પ્રમાણે આ મ્યુનિસિપલ જમીનનું કામ ઘાંચમાં આવી પડતાં, મેનેજીંગ કમિટીના સભ્યો ઉત્તર વિભાગના કમિશ્નર મે. ગેરેટ સાહેબને ડેપ્યુટેશનમાં મળ્યા હતા, અને જે કાંઈ ગેરસમજુત થતી હતી તે દૂર કરી, એઓ સાહેબની સૂચનાનુસાર એ પ્રશ્નને ઉકેલ આણવા ફરી ગયા ઓગસ્ટમાં અરજી કરી મોકલી હતી; તેને નિર્ણય થડાક સમયમાં આવી જવા સંભવ છે.
ઉપરોક્ત જમીનને પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો તે અરસામાં સોસા. ઇટીની પશ્ચિમ બાજુના મકાનને જમીન પટ પૂરે થતું હતું અને કારોબારી કમિટીના જાણવામાં આવ્યું કે સરકાર એ જમીન પિતાના ઉપયોગ માટે લઈ લેનાર છે.
એ જમીન જેમ મોખરાની તેમ સોસાઈટીના ખરા ઉપયોગની હતી; અને સોસાઈટીને મકાન વિસ્તાર માટે એ જમીન પછીથી મળવાને સંભવ
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૦૩
નહાતા, અને સોસાઇટીનું પુસ્તકાલય એલાયદું કરવા સારૂં એ જમીન સર્વ રીતે અધમેસતી અને સવડભરી હતી.
આ હેતુથી સે!સાઇટીના સભ્યાનું એક ડેપ્યુટેશન મે. કમિશ્નર ગેરેટ સાહેબને નવેમ્બર સન ૧૯૨૯ ના જ શાહીબાગમાં મળ્યું હતું, અને સાસાધંટીને સર્વ વૃત્તાંત જણાવી, સદરહુ જમીન સાસાઇટીને મળવી જોઇએ એવી માગણી કરી હતી.
એએ! સાહેબે બધી વિગતોથી વાકે થઈ, સાસાઇટીની પાગણી લક્ષમાં લેવાનું આશ્વાસન આપ્યું હતું, એટલુંજ નહિ પણ આસપાસ જાહેર મકાન આવેલા હાને અને ખાસ કરીને તેની સામે આઝમખાનને મહેલ છે, તેા એના મુકાબલે અને એ જાહેર ચેાગાનને શાભનું સેાસાઇટી નવું ભકાન કરાવશે કે કેમ એવા પ્રશ્ન પૂછયેા હતેા.
તે સંબધમાં સાસાટીએ મે. કમિશ્નર સાહેબને લખી માકલેલી અર્થ અને તે નવા મકાનના પ્લાન પશિષ્ટમાં આપ્યા છે.
સાસાઈટી કેટલાક વર્ષોથી એક સ`શાધન અને અભ્યાસ મંદિર સ્થાપવાની ઇચ્છા ધરાવે છે, તે કા` માટે આ જગા મળે તે! તે સંસ્થા શહેરના કેન્દ્રસ્થાને આવે, એટલુંજ નહિ પણ તે સંસ્થા શહેરને ઉપયોગી તેમ ભૂષણરૂપ થઈ પડે.
અમે ઇચ્છીએ છીએ કે સરકાર તે પ્રશ્નને છેવટ નિર્ણય કરે ત્યારે સાસાટીને પ્રસ્તુત કા માટે એ જમીન આપવાની ઉદારતા બતાવશે.
Page #239
--------------------------------------------------------------------------
________________
From,
To,
પરિશિષ્ટ ૮
Date
Nov, 1929.
DIWAN BAHADUR K. H. DHRUVA, B. A., President,
GUJARAT VERNACULAR SOCIETY,
AHMEDABAD.
J. H. GARRETT, ESQR., I. C. S.,
Commissioner, Northern Division, AHMEDABAD.
Sir,
At the request of the Managing Committee of the Gujarat Vernacular Society have the honour to place the following before you for favourable consideration by the Government.
1. The Gujarat Vernacular Society was started by the late Hon. Mr. A. K. Forbes, the then Asstt. Judge at Ahmedabad, on 25th Dec. 1848, with the object of promoting the vernacular literature of Gujarat and spreading useful knowledge through the Vernacular. In this he was joined by many European and Indian Officials of the time and the institution was rendered assistance by Indian Chiefs and gentry.
2. The Society started work by patronising authors and purchasing copies of their works. It also started a collection of old manuscripts of Vernacular literature.
3. The Society opened a public library in 1849 and as necessity for a separate suitable building was felt, Government were approached for a site, which they granted gratis in about 1854-55. The then Nagarseth Himabhai gave a donation of Rs. 4500/for a building and with the help of other donations
Page #240
--------------------------------------------------------------------------
________________
204
a building was erected on the site granted by Government at a cost of Rs. 7,000/-. This is at present known as the Himabhai Institute situate opposite the present Telegraph Office, outside Bhadra, In 1856 the Society handed over the management of the Institute to a separate Committee.
4. Side by side with the said Library the Society undertook in 1850 the management of a private Primary School. Originally it was a mixed school open both to boys and girls. Later on it was turned into a girl's school exclusively. Through the generous donation of Sethani Harkunverbai of Rs. 4000/- for a building and Rs. 12,000/- towards endowment for its maintenance the School has had a permanent abcde and is known as Harkunver Sethani's school situate at Tankshal, Kalupur. Later on the Society transferred the management of this school to a separate body.
5. The Society's activities extended in all directions for spread of knowledge. It felt the want of a Printing Press for publication of books at cheap price and therefore in 1851 a Litho Press was started. By means of the Press the Society supplied, at low rates a large number of books to the Education Department for use in the Vernacular Schools.
6 In 1854 the society felt necessity of an organ for spread of its aims and objects. So it started the monthly Magazine Buddhi-prakash both for propoganda as also for spread of knowledge and encouragement of Vernacular literature. The Buddhiprakash is being published regularly and is now in the 76th year.
Page #241
--------------------------------------------------------------------------
________________
205
7. Thereafter in co-operation with the Educa. tion Department the Society undertook preparation of useful books. The “Kavyadohan” (cream of Poetry ) was complied by its Assistant Secretary, the late Kavi Dalpatram Dahyabhai, C. I. E. for the Department of Public Instruction. A Gujarati Grammar text book was also prepared with the help of Government for the Society by Rev. Mr. J. V. S. Taylor, which is even now a good text book. The Society also further undertook the preparation of a good Gujarati Dictionary and this attempt has progressed well upto now though it has had its l ull on account of various difficulties. The work is over but its revision is now well in hand and is expected to progress satisfactorily with co-operation of Government and Gujarati scholars. It is however expected that a work of such importance and comprehensive magnitude will take long years to be completed. It is also besides a very costly undertaking.
8. At its inception, the work of Society was carried on by Europeans who were ardent lovers of the Vernacular and earnestly wished for spread of Education and useful knowledge among the children of the soil. Besides Hon. Mr. Forbes who founded the Society it had the services of Mr. T. B. Curtis as Hon. Secretary and the active co-operation of Sir Theodore C. Hope, Rev. Mr. J. V. S. Taylor, Sir F. S. P. Lely, Mr. E. Giles and many others.
9. As spread of education and knowledge by means of class-books, scholarships etc., was the object of the Society it was deemed necessary to have it registered as a corporate body so that it could act
Page #242
--------------------------------------------------------------------------
________________
200
as permanent Agency to hold trust funds for educational purpose which could be acquired and attracted on a large scale, if confidence were created among the people. The society was accordingly registered under Act XXI of 1860 on 29-9-1880.
10. After the registration of the Society funds began to flow in steadily. Books-publication branch as well as the library of the society began to grow considerably and the society felt the need of its own home with the necessary facilities for future exterisions. The society therefore approached Government for a grant of land. Government were pleased to grant the society 533 sq. yards of land at its present site opposite Karanj for a nominal occupaucy price of Rs. 582-10-0 and a nominal annual rent of Rs. 5-8-6. Possession of this land was given over to the society on 20th May 1898 and the society thereafter put up its present buildings on the said site. The society feeling the necessity of an adjoining strip of land of 67 sq. yds., again approached Government for the same and this was also granted to the society for a nominal premium of Rs. 71-3-0 and a nominal annual rental of Rs. 9-11-2. Possession of this strip was given to the society on 19th of January 1904.
11. Present buildings of the society with the Public hall forming the first floor of the said buildings are located on the said lands granted by Government and were put up from 1898 to 1924, at an approximate cost of about 31,000/- rupees. The said buildings at present consist of 5 set of rooms 2 of which are used as office accommodating the clerical
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૦૦
staff; one is put to the combined use of office of the Asstt. Secretary, Library and committee room, one is used as a record room and one is used for stocking the society's publications. The hall on the first floor known as the Premabhai Hall is used for all important meetings in Ahmedabad. The society has provided the hall with the necessary seating accomodation of chairs and has also fitted it with the convenience of electric lights and fans. The society allows the use of this hall for such public functions as are approved by the Hall committee on a nominal charge of Rs. 21 -
12. When the society put up the said buildings its permanent funds amounted to Rs. 67056-6-8 and the number of trust funds under its management was 55 amounting to Rs. 15467C-13-6. The number of trust funds which the society is at present administering is 145 amounting in all to Rs. 471456-6-8 and the amount of its permanent funds is Rs. 1,56,539-8-6. On account of the additions of books to the society's library, the large and growing collection of manuscripts, the increasing number of its publications, the demand for a good and complete library viz., publications with the necessary references' library of books in English, Sanskrit, and other languages, the need for extension of the hall as well as offices of the society is being keenly felt for a long time.
13. The society have therefore resolved to extend the present buildings and hall and also have the necessary extensions for comfortable locating its library with facilities for scholars and re-search
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૦૯
workers to carry on their work. In this connection it may be noted that the society has recently endowed prizes to be given to research students for writing thesis in Gujarati on either History, literature, economics, sociology or science.
14. The society therefore recently approached Government for acquisition of the adjoining properties bearing the present S. Nos. 4724, 4725, & 4728. Governments have been pleased to undertake the acquisition proceedings as prayed for in view of the fact that the society is a public body rendering useful service to the general public for spread of education and knowledge.
15. Side by side with the said private lands there is a piece bearing S. No. 4726 belonging to the Ahmedabad Municipality admeasuring about
104 sq. yds. The society approached the Municipality who in view of the usefulness to the general public of the society, have passed a resolution for granting the land to the society at a nominal price.
16. The society's present buildings are situated in present S. No. 4729 and cover an area of about 600 sq. yds. The additions theretc by the said acquisition and the grant by the Municipality will give the society a further area about 232 sq. yds. The additional space is however not sufficient for the growing needs of the society particularly for the location of its library.
17. There is no scope for any extension on the north and the east of the present site as the buildings abut on important roads with very heavy and continuous traffic. The only possibility of extension is therefore on the south and the west of the
Page #245
--------------------------------------------------------------------------
________________
: 220
present site which is hemmed in by Government land on those sides. The land forming present S. No. 4663 admeasuring about 300 sq. yds. is preeminently suitable for the requirements of the said society. The land is leased by Government and the period of the lease is due to expire on 31st March 1930. It is a piece which is practically detached from the piece of Government land, on the south of the society's buildings, and therefore, while the grant of that land will suit the requirements and the purpose of the society, it is not at all likely to interfere with any project which Government may have in view in connection with their land on the south. Besides, the Government land on the south is extensive enough for any project they may have in contemplation and therefore the grant of the detached plot of S. No. 4663 is also not likely to cause Government any appreciable inconvenience, while compared with that the advantage to the society if the plot is granted would be iinmensely greater.
18. If that plot were granted to the society, the society proposes to extend its buildings therein so as to locate a part of its library with a hallon the site of the present S. Nos. 4724 to 4728 for scholars and re-search students to work quietly. The society also intends to extend the present public hall on the first floor over the said site of S. Nos. 4724 to 4728 and a terrace on the building to be put in plot No. 4663 which it seeks from Government. This terrace will be opening in the hall on the 1st floor thereby allowing scope for the extension of the Premabhai hall if necessary.
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૧૧
19. Just opposite this land of S. No. 4663 is situate the old palace of Azam Khan where the head Post Office is at present located. Government are shortly going to remove the Post Office from that place and have also decided to hand over the building to the custody of the Ahmedabad Municipality for its Archaelogical museum. Government have also further promised to supply exhibits for the museum likely to encourage research in Gujarat. The location of society's Library and accomodation for scholars there on the plot in question will be very convenient and conducive to the study of the Archaology as well as Re-search work in Gujarat. A plan showing roughly the general nature of the buildings that the society will put up in case the land is granted is submitted herewith. The accompanying gives only the out-lines. I have no hesitation in stating with certainty that any structure that the society will put in the said land will be such as will maintain the balance of appearance of the site as a whole as well as a suitable match to the old palace opposite.
20. It is estimated that for all the extensions, additions and alterations the society will have to spend about Rs. 50,000/- exclusive of the cost of the land. A copy of the latest report of the Society is submitted herewith, from which it will appear that the Society has got sufficient funds of its own for the purpose. It has got an yearly income of about Rs. 15000/- and it can also raise funds by donations or even if need be, by debentures. The said copy will also give the details as regards the various private funds and the other activities shortly detailed above.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૧૨
21. The management of the Society vests in a Managing Body of 20 members elected annually by the Society in their General Meeting. The present membership of the Society consists in all of 679. members of whom 13 are Europeans, about 17 are ruling Princes and Thakores, about 320 are female members and the rest represent gentlemen from all parts of Gujarat. H. H. Sir Sayajirao Gaekwad Maharaja of Baroda is the patron of the Society. In addition to these there are 552 libraries registered as members. A detailed list of the members of the Managing Committee and other members as well as registered libraries will be found in the accompanying report (p. 1 to 20 ).
22. It will be seen from the rules of the Society a copy whereof is appended hereto that the funds of the Society are required to be invested in the Imperial Bank or Postal Savings Bank. It is an uniform practice to invest the Society's funds in securities authorised by the Trust Act.
23. In view therefore of the foregoing circumstances viz:-- (a) That, the Society is a public institution of long
standing carrying on the promotion and spread
of knowledge and education. (b) That, it badly requires the land of S. No. 4663.
for its legitimate extensions as well as to
increase its usefulness and service to the public. (c) That, if the land is granted either free or on
nominal rent the Society is and will be able to raise the necessary funds for the building. That, Government have always in the past recognised the Society and its objects as a fit
(d)
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૧૩
subject of grant of lands free or on nominal rentals.
(e) That, the municipality has also similarly recognised the Society and its objects.
(f) That the absence of the grant of the land to the Society will inconvenience it much more than the use to which Government can put the land for any purposes in any of their projects. (g) That, the constitution, standing and the history of the Society are a sufficient guarantee that the land if granted will be put to the best use in the interest of the public.
(h) That, the situation of the land being very near the proposed Archecological museum, the library and study for re-search work located on this land will further stimulate interest in Archaeology in Gujarat.
25. The Managing Committee of the Society earnestly hope and urge that Government will be pleased to consider the claims of the society and grant to it the said land admeasuring about 300 sq. yds. of S. No. 4663 on the expiry of its present lease on 31st March 1930.
I shall be glad to supply any further details or information in case any are deemed necessary and are required.
I have the honour to be, Sir, Your most obedient servant,
K. H. Dhruva. President.
Page #249
--------------------------------------------------------------------------
________________
SKETCH - DESIGN NEW BVILDING PROPOSED TOBE
FOR ERECTED
THE GVJARAT VERNACVLAR JOCIETY SCALE 8 TEET TO INCHI
ZAMARAD
FRONT ELEVATION THE AZAMKHAN PALACE
FRONTING
BY AHMEDABAD 1
EXITING PELAABHAI HALL
NORTH IDE ELEVATION
COMPOUND
GRAND
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯
પ્રાધક વાચન સાહિત્ય
"There is little fear for the future of the young man who has a deep-seated faith in himself. Selffaith has ever been more than a match for difficulties. Men with no assets but colossal of faith in themselves have accomplished wonders.
,,
Orison Sevett Marden.
એકલી આવિકા પ્રાપ્ત થયે જીવન સુખમાં જતું નથી. બાહ્ય સાધના સુખ સગવડ મેળવી આપવામાં સહાયભૂત થાય છે; એથી સાષ અને આનંદ પ્રાપ્ત થાય છે; પણ એની અસર થડા સમય માટે હાય છે. સ્થાયી સુખ, આનંદ અને શાંતિ માટે ખરી રીતે મનને કેળવવું જોઇએ. સુખ દુ:ખના પ્રસંગે મનની સ્થિતિ સમતેલ રહે એવી મનાવૃત્ત કેળવવાની જરૂર છે અને તે સામાન્ય નીતિ અને જ્ઞાનનાં મેધવચને વાંચે વિચારે અને સત્સંગ કરે ત્રાસ થાય છે.
ગયા સૈકામાં સ્માઈલ્સ કૃત સદૂન, કવ્ય, જાત મહેનત, તેમ લખક કૃત ‘જીવનને આનંદ' (Pleasure of life) •જીવનના ઉપયોગ’ ( Use of life ) વગેરે પુસ્તકા પુષ્કળ વંચાતાં અને તેની લાખા પ્રતા વહેંચાઈ હતી. આજે તેને ખપ એાછે થયલા જણાય છે; પણ તેને સ્યાને નવ વિચાર ( New Thought) નામક લાગણી અને ભાવનાને પાષતું અને ઉત્તેજનું વાચન સાહિત્ય વિશેષ પ્રચારમાં આવ્યું છે; અને તેના પણ મ્હોટા ઉપાડ ચાલુ છે. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે છપાવેલાં ‘ આગળ ધસા ' ભાગ્યના સૃષ્ટા, સુખ, સામર્થ્ય અને સમૃદ્ધિ, પ્રભુમય જીવન વગેરે આ કાટિનાં પ્રકાશના છે.
"
99
k
સુખ અને શાન્તિ ” જોન ěખક રચિત Peace & Happiness નો અનુવાદ—આ પુસ્તક, ઈંગ્રેજી અને તેના મરાઠી તરજુમે એ એ પરથી થયા હતા, નિરાંતે વાંચવા વિચારવા જેવા ગ્રંથ છે અને તેના નામ પ્રમાણે, એમાંના વિચાર અને આદર્શો અનુસરવામાં આવે, તે, તે સુખ અને શાંતિના પ્રદાતા થઇ પડે. લેખકે એક સ્થળે જણાવ્યું છે તેમ, “ આપણી જાતના જેવા ખરા મિત્ર કે કટ્ટો શત્રુ ખીજો કોઇ નથી. ’’
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૬
સાસાઇટીને જેમણે લેકી કૃત (Map life) ‘ જીવનના આદર્શ ’ એ નામના એક મનનીય પુસ્તકના તરજુમે અગાઉ કરી આપ્યા હતા તે શ્રીયુત જીવાભાઈ રેવાભાઇ પટેલે સદરહુ સુખ અને શાન્તિ”નું પુસ્તક લખી આપ્યું હતું અને તેના વાચનમાં વ્યતિત કરેલો સમય જરૂર સ્ફૂર્તિદાયક અને આનદમય થઇ પડશે.
જીવનમાં જેમ કંજુસાઈ કામની નથી તેમ ઉડાઉપણું પણ તજવા જેવું છે. કરકસરથી તેા ઘણા મનુષ્યાએ પેાતાની મિલ્કતને સમૃદ્ધ કરી છે. નાણાનાં વ્યયમાં વિવેક કરવા એનું નામજ કરકસર છે; તેનું ઉલટું, ઉદારતાની હદ ઓળંગી જૠને વિના કારણ અને નિર્ક પૈસા ખર્ચી નાખવા તેનું નામ ઉડાવપણું છે; અને એવા ઉડાવપણાને કે! પણ ઉત્તજન ન આપે.
આપણા એક જુના લેખક અને જે સુધારક કવિ તરીકે જાણીતા થયા હતા તે શ્રીયુત ભવાનીશંકર નરસિંહરામે આ વિષયાને નિખ ધરૂપે પ્રાચીન નિરૂપણ શૈલીમાં, યેાગ્ય સ્થળે અંધભેસ્તા ઉદાહરણ આપીને ચોં છે અને એ ચેાનિયું જો કે ન્હાનું છે તેા પણ તેમાંની માહિતી માધપ્રદ અને માદ ક જણાશે.
સન ૧૯૧૦-૧૧ માં એ લેખકની ચેાગ્ય કદર કરવા અમદાવાદમાં મેળાવડા યેાજ્યા હતા, તે વખતે એમને શ્રીયુત ભવાનીશંકરનું સન્માન કરવામાં
એક જાણીતી નાટક કંપનીએ સાસાઇટીનાં પ્રકાશને ભેટ કરી આવ્યું હતું.
આ જમાનામાં આપણાં પ્રાચીન પુસ્તકો જેવા કે રામાયણ અને મહાભારતનું વાચન તદ્દન ઓછું થઇ ગયું છે; અને અગાઉ માણભટ્ટ દ્વારા એકથા સાંભળવાને લાભ મળતા હતા તે પ્રથા પણ લુપ્તપ્રાયઃ થવા માંડી છે. આપણી આ સાંસ્કૃતિક સંપત્તિથી આપણી નવી ઉછરતી પ્રજા વંચિત રહે એ વિચાર જ અસદ્ય છે. કોઈ રીતે એ પુસ્તકોનું વાચન અને અભ્યાસ વધે એવી તજવીજ થવી ઘટે છે. એ ઉણપ કંઇક અંશે પૂરી પાડવા સાસાઇટીએ “ મહાભારતની નીતિ કથાએ ” એ પુસ્તકનું પ્રકાશન સ્વીકાર્યું હતું. એ પુસ્તક મૂળ બંગાળીમાં લખાયું હતું, અને તે શ્રીયુત મગનલાલ હરિકૃષ્ણ ભટ્ટના વાંચવામાં આવતાં તેમને તે ખૂબ ગમી ગયું; અને તુરતજ તેમણે તેને ગુજરાતીમાં લખી નાંખ્યું હતું.
તે પરથી એ લખાણ કેટલું અસરકારક છે તે સમજાશે, જો કે મૂળ વસ્તુ જ ઓછી આકર્ષીક કે એછા પ્રભાવવાળી નથી.
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૧e
સમાજ સેવા” એ આ યુગનું મુખ્ય લક્ષણ છે. એ સેવાવૃત્તિ પૂર્વે આપણે ત્યાં નહોતી એમ નહિ પણ તેને પદ્ધતિસર અને વ્યવસ્થિત પ્રબંધ હમણાં થયા છે અને તે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ છે એમ સ્વીકારવું જોઈએ. એ સેવાના માર્ગ અનેક અને ભિન્ન ભિન્ન પ્રકારના છે અને તેનું માર્ગદર્શક નિરૂપણ લાહોર ફેરમેન કોલેજના પ્રોફેસર રેવ. મી. ફલેમિંગે Suggestions for Social Usefulness-સામાજીક સેવાના સન્માર્ગ—એ નામનું પુસ્તક લખીને કર્યું હતું. આવું એક સરસ પુસ્તક ગુજરાતીમાં બહાર પાડવામાં આવે તે સમાજ સેવકોને ઉપયોગી થઈ પડે તેમ અન્યને સમાજ સેવાને કોઈ ને કોઈ માર્ગે ગ્રહણ કરવા પ્રેરે; તેથી સોસાઈટીએ જાણીતા લેખક અને પત્રકાર ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલને એ પુસ્તક તૈયાર કરી આપવાનું સેપ્યું હતું અને એમની અન્ય કૃતિઓને પેઠે એ પુસ્તક પણ લોકપ્રિય નિવયું છે. સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયના સંચાલક ભિક્ષુ અખંડાનંદજીએ એ પુસ્તક ગમી જતાં એમની વિવિધ ગ્રંથમાળામાં તે કરી છાપ્યું હતું. અને આજ સુધીમાં તેની ત્રણ આવૃત્તિ થવા પામી છે એજ તેની ઉપયોગિતા પૂરવાર કરે છે.
અગાઉ માબાપથી જુદા પડી પુત્ર નવું ઘર માંડતા એ બનાવ ન નહોત; પણ કેટલાક સમયથી નવાં શિક્ષણના પ્રભાવે વા વ્યક્તિ સ્વાતંત્ર્યની ભાવના દ્રઢ થતા ઉછરતી આપણી જુની સંયુક્ત કુટુંબની સંસ્થા તુટવા માંડી છે; અને નવી ઉછરતી પ્રજામાંથી તે સંસ્થાને નાશ થાય તે આપણે એમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી.
આ પરિસ્થિતિને કંઇક અંશે ટાળવા કેટલાંક વર્ષો પર મહુધાનિવાસી હરિલાલ અનુપરામે “પુત્ર અને પુત્રવધુના ધર્મો” એ વિષય પર નિબંધ લખાવી મંગાવી, તેમાં જે નિબંધ ઉત્તમ માલુમ પડે તેને રૂ. પ૦) ઈનામ આપવા જણાવ્યું હતું અને લખાઈ આવેલા નિબંધોમાંથી બહેચરલાલ નટવરલાલ ત્રિવેદીનો લેખ ઇનામપાત્ર જણાયો હતો અને તે સાઈટીએ છપાવ્યું હતું. બહેચરલાલ એક નવા વકીલ હતા અને એમણે પ્રસ્તુત લેખમાં પુત્ર અને પુત્રવધુનાં કર્તવ્ય વિષે દર્શાવેલા વિચાર વિચારણીય માલુમ પડશે. દેશનું દુર્ભાગ્ય છે કે આવા ઉગતા લેખકો એમની શક્તિ ખીલે અને તેઓ પ્રજાને તેમનાં જ્ઞાન અને બુદ્ધિને કાંઈક લાભ આપવા શક્તિમાન થાય તે આગમચ અકાળે દેવલોક પામે છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦
દી. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ “Of studie took he most cure and most hede Noght o word spake he more than was nede, And that was seyd in forme and reverence, And short & quick, and ful of hy sentence. Sowninge in moral vertue was his speche, And gladly wolde he lerne and gladly teche.”
Chaucer's ' Prologue.'
દી. બા. કેશવલાલભાઈને સોસાઈટી સાથે સંબંધ લાંબા સમયને છે. છેક સન ૧૮૮૬-૮૭ માં બુદ્ધિપ્રકાશ કમિટીના તેઓ એક સભ્ય નિમાયા હતા અને ટ્રેનિંગ કૉલેજમાં તેઓ શિક્ષક હતા તે વખતે ભાલણ કૃત કાદંબરીનું સંશોધન અને સંપાદન કાર્ય, અન્ય ઉમેદવારને નહિ. આપતાં કમિટીએ એમને સંપ્યું હતું.
આમ એમની કારકિર્દીના આરંભથી એક સાક્ષર–man of letters તરીકે એમની ખ્યાતિ બંધાઈ હતી અને તે દિવસે દિવસે વિસ્તરી, એક ન્હાના વિદ્વદ મંડળથી શરૂ થઈને તે છેક વિદ્યાર્થી વર્ગ અને જનસમૂહ સુધી પસરેલી છે.
અંગ્રેજી આદ્ય કવિ સરે “કેટરબરી ટેલ્સ” માં એક પંડિત (Clerke) નું વર્ણન કરેલું છે તેમાંથી ઉપર ઉધૂત કરેલી પંક્તિઓ કેશવલાલભાઈને કેટલેક અંશે લાગુ પડી શકશે.
જેઓ એમના સમાગમમાં આવેલા છે તેઓ સઘળા સારી પેઠે જાણે છે કે કેશવલાલભાઈ દિવસભર વિદ્યાવ્યાસંગમાં પ્રવૃત્ત રહે છે. ગોટીની શેરીમાં એમના ચોથે માળે કોઈ ને કોઈ સાહિત્ય, ઇતિહાસ, ભાષાશાસ્ત્ર, પૂરાતત્વ, છંદ, વ્યાકરણ, કે શબ્દની વ્યુત્પત્તિમાં તેઓ વિચારનિમગ્ન માલુમ પડશે; અને જે કઈ એમની મુલાકાતે કે વંદન કરવા આવે એમને એમની પાસેથી એ પિકી એકાદ વિષય પર જ્ઞાનગોષ્ટિ સાંભળવાની અમૂલ્ય તક સાંપડશે.
Page #254
--------------------------------------------------------------------------
________________
દી. યા. કેશવલાલ હર્ષદલાલ ધ્રુવ
(પૃ.૨૧૮)
સુર્ય વિજ
નયન
પુત
Page #255
--------------------------------------------------------------------------
Page #256
--------------------------------------------------------------------------
________________
એમણે પસા ટકાની પરવા કરી નથી. માનમરતબા સારૂ ઝંખના કરી નથી; એમને એક જ વસ્તુની લગની લાગેલી છે અને તે સરસ્વતીની ઉપાસનાની, અને એમની એ બ્રાહ્મણત્વભરી વૃત્તિ પર ભાર મૂકીને સેસાઇટીની છેલ્લી વાર્ષિક સામાન્ય સભામાં શ્રીયુત નરસિંહરાવ અને દી. બા. કેશવલાલને બુદ્ધિપ્રકાશને અભિનંદન અંક અર્પણ કરવાના ઠરાવની દરખાસ્તને અનુમોદન આપતાં શ્રીયુત મુળચંદભાઈએ એ પ્રતિ શ્રોતૃવર્ગનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું અને તે ઉલ્લેખ પ્રસંગચિત હતા. એમણે ઈચ્છયું હેત તે સરકારી ખાતામાં તેઓ કોઈ મોટા અધિકારીના પદે પહોંચ્યા હોત અથવા તે વકીલ થઈને સારી રીતે પૈસા ભેગા કર્યા હત; પણ એમના સ્વભાવને તે અનુકૂળ જ નહોતું. તા. ૧૧ મી ઓગસ્ટના રોજ ગુજરાત કોલેજમાં પ્રેમ ભક્તિ મંડળ તરફથી એમના સન્માનાર્થે સમારંભ યોજાયો હતો, તે પ્રસંગે અપાયેલા માનપત્રનો ઉત્તર આપતાં કેશવલાલભાઇએ જણાવ્યું હતું, કે –
સારું થયું કે દં એ (કેળવણ) ખાતામાં જોડાયે. મને મૂળથી વિદ્યા ઉપર પ્રીતિ હતી; અને જુના જમાનામાં વિદ્યાવૃદ્ધિને અવકાશ આપતું તે માત્ર એ ખાતુંજ આપતું હતું. એ અનુકૂળતાને લીધે મેં મારે અભ્યાસ આગળને આગળ ધપાવ્યો. આજીવિકા મેળવવા અને વર્તમાનપત્ર કે કાવ્ય નાટક વાંચવા ઉપરાંત માણસે કોઈ ઊંચું ધ્યેય રાખવું ઘટે છે; તદનુસાર જીવનની બીજી વીસીના આરંભમાં સાહિત્ય સેવા ઉઠાવવાને મેં સંકલ્પ કર્યો હતે. તે પણ મેં અવસરસર આચારમાં મૂકે.”
આપણે ઉપરના કથન ઉપરથી જોઈ શકીએ છીએ કે કેશવલાલભાઈએ સરસ્વતી પ્રત્યેના પ્રેમથી ખેંચાઇને આજીવન સાહિત્યની ઉપાસના કરેલી છે; સાહિત્યમય જીવન જીવ્યા છે, અને સાહિત્ય વાચન અને લેખનમાં રાવ્યા છે અને તેમાં પિતાને કૃતકૃત્ય થયેલા સમજ્યા છે. શ્રીયુત નાનાલાલે એમના વિષે બોલતાં સાચું જ કહ્યું હતું, કે “વર્તમાન ગુજરાતની મૃતિમન્ત વિદ્વત્તા તે કેશવલાલભાઈ
આવા એક વિદ્વદ મણિની સેવાને લાભ સાઈટીને મળે છે, એ સાઈટીનું મહદ્ ભાગ્ય છે.
ભૂજમાં કચ્છના પાટવી કુંવરના શિક્ષક તરીકે એમની પસંદગી થતાં તેઓએ સોસાઇટીની મેનેજીંગ કમિટીમાંથી તેમજ સાઈટી હસ્તકની
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૨૭
બ્રહ્મચારીનો વાડીના ટ્રસ્ટી તરીકેનું રાજીનામું આપ્યું હતું; તે પણ દૂર રહે તેના કામકાજમાંથી એમના રસ એા થયેા નહોતા.
રણછેડલાલ હાઇસ્કુલના હેડ માસ્તરના પદે અમદાવાદમાં પાછા ફરતાં કેશવલાલભાઇને સેાસાઈટીની મેનેજીંગ કમિટીમાં ફ્રી લેવામાં આવ્યા હતા. માત્ર વચમાં થોડાંક વર્ષોં કેટલાક પ્રપચી પુરુષોની ખટપટને લઇને એમને ખસવું પડયું હતું; પણ સન ૧૯૨૦ માં સેાસાઈટીના પ્રમુખપદે તે નિમાયા હતા અને અદ્યાપિ તે પદને તેએ શેાભાવી રહ્યા છે.
સાસાઇટીના પ્રમુખપદે આવ્યા પછી સાસાઇટીની સાહિત્ય વિષયક પ્રવૃત્તિ વિવિધ રીતે વિકસેલી છે; તેમાં ખાસ કરીને ગુજરાતી કેશ સુધારણાનું કામ અને પ્રાચીન કાવ્યાનું સંશોધન અને પ્રકાશન કા, એ મે, મુખ્યત્વે, દી. બા. કેશવલાલભાઇને આભારી છે.
આ વિષયેામાં તેએ ઉંડા ઉતરેલા છે, એટલુંજ નહિ પણ તે વિષે તેમના અભિપ્રાય પ્રમાણભૂત લેખાય છે. તે જાતે તેમાં રસ લે અને સાથે સાથે તેનું સંપાદન અને સુધારણાનું કામ પણ હાથપર લે એથી વિશેષ રૂડું શું હોઇ શકે ?
એ વિષેના એમના કાડ તે બહુ મ્હોટા છે. તેએ એક પ્રમાણભુત ગુજરાતી કાશ જોવાને બહુ ઉત્સુક છે; તે એક ભગીરથ કાય છે, તપ એકલે હાથે અને ઉત્તરાવસ્થામાં સે।સાઇટીના ગુજરાતી કોશનું નવેસર સુધારણાનું કામ એમણે ઉપાડી લીધું હતું. સાસાઇટીએ છપાવેલા કાશને ભૂમિકા તરીકે રાખીને ‘ ૫ ’ અક્ષર એમણે તૈયાર કર્યો, જે છપાયેા છે; તે પછી ‘ અ’ અને ‘આ’ એ મે સ્વર શબ્દોની પ ની પેઠે સાફ પ્રત કરેલી છે. આખા કોશ અન્યના સહકાર અને સહાયતા વિના ઘેાડા સમયમાં પૂરા થાય એ સંભવિત નહોતું; તેમાં એમની આંખ નબળી પડી જતાં, ન છૂટકે એ પ્રવૃત્તિ અટકાવવી પડી હતી. તાપણુ એ તૈયાર કામ પરથી કાશનુ કામ કયા ધારણે કરવું, તેમાં શુ શુ આવશ્યક છે, કૈાશની રચના કેવી હોવી જોઇએ એ વિષે ઘણું જાણવાનું પ્રાપ્ત થશે અને, એ વિષય પ્રતિની એમની ઉત્કટ લાગણી નિહાળીને અમે તે સાનદાય પામ્યા છીએ.
પ્રાચીન ગુજરાતી કવિતા માટે એમના જેવા અનુરાગ અમે બહુ થોડા વિદ્વાનોમાં જોયા છે. આપણું એ કવિતાનું સાહિત્ય, છાપેલું, એમણે બારીકાઇથી વાંચ્યું છે, તેમ કેટલાંક પ્રાચીન કાવ્યા હાથપ્રતેમાં ટાઇ
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૨૧
૫. ડું પકાર.
. પકાર, પૃ. ૬ શુ, સં. ૫ અક્ષર, પછડું, ન જુઓ પડે.
પકાવ, ક્રિ સ મું. જાક-રસોઈ કે રાંધવુ. ઉ૦ પડતું, ન૦ જુઓ પી.
તે ખીચડી પકાવે છે. પઈ, પુ. જુઓ સે.
પકા, આ ૬ જુએ પકકું, કે (૧) કાઈથી ન
ગાવાપણું; હુંશિયારી. (૨) ખુદાઈ પઈ, આ વસ્તુઓ પાઈ.
૫, વિ. સં. જા (૧) પૂર્ણ. ઉ૦ પશ્નો પઈ, પુત્ર પ્રા. fજ, સં. જિદ-મુસાફર. કે.
નિશ્ચય: પwો ઠગ. (૨) કોઈથી ગાય નહિ એવું. (૧) વટેમાર્ગુ, (૨) અજા મુસાફર; મહેમાન.
૬૦ પહેલે દિવસે પણ ને બીજે દિવસે પઈ. કહે થઈ, બી. { દે. Hea (પાઇકા) ભાગેલાં તૂટેલાં પર્વ, વિ૦ ૬ શુ. એ. કે ચઢી ગયેલું; રંધાયેલું. ઉ૦ બીબને જ છે.
પકવ અજ. પકડ, ક્રિય સહ {સ. ૪, ઇ-પકડવું, ઝાલવું. પક્વાજ, ન { . . જલેબી, વગેરે મીઠાઈ (૧) ઝાલવું. (૨) મજબુત ઝાલી રાખવું. પક્વાશય, ન૦ ૬, એ. કે હાજરી; જડર.
શિ. સ.૧) કાન પકડે-ભૂલ કબૂલ કરવી. પક્ષ, ૫ ૬ શ. સં. (૧) બાજુ. ઉ૦ તે દુશ્મનના કે (૨) નાડ પકડવી-ચિકિત્સાપૂર્વક જાણી લેવું.
પક્ષમાં ભળે છે. (૨) બે કે અધિક કટિમાંથી (૩) હાથ પડો-આશ્રય આપવો.
એક. ઉ૦ ઉત્તમ પક્ષ તો એ છે કે તમે તે પકડ, શ્રી જુઓ જે પકડ. (૧) પકડવું તે. (૨) જાતે કરી બતાવો. (૩) એક વિચારવાળાઓનું
પકડવાની શક્તિ. (૩) વસ્તુને મજબુત ઝાલી ટોળું. ઉ૦ ઉદામ પક્ષ, વિનીત પક્ષ; નાફેર રાખનારા ઓજાર.
પક્ષ. (૪) માસનાં બે પખવાડિયાંમાંનું એક. પકડા પકડી, જી. જુઓ Wપકડ, એકને પકડવું,
ઉ૦ શુક્લ પક્ષ. (૫) તરફદારી. ઉ૦ તે તેને પછી બીજાને પકડવું, એમ ઉપરાઉપરી પકડી
પક્ષ ખેંચે છે. () પક્ષપાત. ઉ૦ ન્યાયાધીશ લઈ જવું તે.
પક્ષ કરે છે. (૭) જેના વિશે અમુક વાત પકતું, વિ૦ જુઓ પગતું.
સાધવાની છે તે. પકવ, ૦િ - સં. T ઈ રાંધવું; રસોઈ .
- પક્ષ, સ્ત્રી (૧) તરફદારી. (૨) પાંખ.
પક્ષકાર, વિ. { સં. ૪, કાર વાદી પ્રતિવાડી | ના કરવી. ઉ. તે તેટલી પકવે છે.
માંનું એક. પકવાન, ન. જુઓ પફવાના.
જ્યારે પ્રધાન જ એક પાસને પક્ષકાર હોય પાવાસીઓ મેડાનાં પાટિયાંની નીચે બે પાટિ
ત્યારે એ નિયમ લાગુ પડતા નથી. યાની સાંધ ઉપર જડતી લાકડાની ચીપ કે
મિ (સ. ચં. ૩-૨૩૫) લોકોની પાટી.
પક્ષઘાત, ૫૦ સં. પણ, ઘાતકે લક; અર્ધગવાયુ. સા મું. બી-કામડી, કઇ-વાંસ..પક્ષપાત, ૫૦ {સં. શ, mત છે ન્યાય કે સત્ય ) વાંસની મમી. (૨) છાપરાના માટે નહિ જોતાં એક પક્ષ તરફ ઢળી જવું તે; વગ. . ! ઉપર જડવાની ચીપ. (૩) જળાયું.' પક્ષપાતી, વિ૦ પક્ષપાત કરનાર; વગિયું.
કરી . હું
તો
E
દી. બા. કેશવલાલ સંપાદિત “પ” કાર શબ્દનું પહેલું પૃષ્ટ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨
રહેલાં હતાં, તેના ઉદ્દાર કરવાના અને પ્રકાશમાં આણુવાને યશ પણ એમણે મેળવેલા છે; જે સેવા માટે આપણે સૈા એમના ઋણી છીએ. એમની સંશાધન પદ્ધતિ વિશે કાંઇક મતભેદ છે, પણ એમના હસ્તે થયેલું પ્રાચીન કાવ્યાનું સંશોધન અને સંપાદન કાયં ખચિત્ મહત્વનું અને કિંમતી છે, તેમ આદર ચેાગ્ય છે, એની કોઇ વાચક ના પાડી શકશે નિહ. એમની સૂચનાથી સાસાઇટીએ પ્રાચીન કાવ્યાનું પ્રકાશન કા હાથ ધરેલું છે અને તેનાં અત્યાર સુધીમાં પ્રકટ થયેલાં પુસ્તકો લક્ષમાં લેતાં વાચક જોઈ શકશે કે તેમાં સારી પ્રગતિ થયલી છે અને તેને યશ કેશવલાલભાઇને છે.
ગુજરાતી વ્યાકરણ પર એક ગ્રંથ સ્વસ્થ ટેલર પાસે ઘણા વર્ષો ઉપર સાસાઇટીએ લખાવ્યા હતા; તે પછી એક સારા વ્યાકરણ ગ્ર ંથની ઉણપ રહ્યા કરે છે. એ વિષયમાં કેશવલાલભાઇ અમુક ચોક્કસ અભિપ્રાય ધરાવે છે; તેઓ માને છે કે, ગુજરાતીને આરંભ અને વિકાસ અપભ્રંસમાંથી સીધા ઉતરી આવ્યા છે, તા એને અનુલક્ષીને, પ્રચલિત સસ્કૃતના ધોરણે નહિ, ગુજરાતી વ્યાકરણની રચના થવી ઘટે છે. અને જ્યાં સુધી એ વસ્તુ જ્યાનમાં લેવાશે નહિ ત્યાં સુધી ગુજરાતીનું સારૂં અને સંપૂર્ણ વ્યાકરણ ચી શકાશે નિહ. ગુજરાતી કેશ સુધારણા સારૂ એમણે જે તૈયારી કરી હતી તેમાં આ પ્રશ્નને તેના એક આવશ્યક ભાગ ગણ્યા હતા; આ દૃષ્ટિ નજર સમીપ રાખીને ગુજરાતી ભાષાનુ એક સારું અને સ્વતંત્ર વ્યાકરણ લખી આપવાનું કાર્ય દી. આ. કેશવલાલભાઇની ભલામણથી, શ્રીયુત રામનારાયણ પાકને સાંપાયું છે. એ કાર્યમાં સહાયક પણ કેશવલાલભાઇ જ છે.
અપભ્રંસ સાહિત્ય ઝાઝુ જાણવામાં નહેાતું અને તેને અભ્યાસ પણ ગૂજજાજ હતા, તે સમયથી કેશવલાલભાઇ કહેતા આવ્યા છે કે ગુજરાતી ભાષાના પદ્ધતિસર, શાસ્ત્રીય અને ઐતિહાસિક રીતે અભ્યાસ કરવા અપભ્રંસનું જ્ઞાન આવશ્યક છે. તેના જ્ઞાન વિના ગુજરાતીના અભ્યાસ અધુરા જ રહેવાને; અને અમે જોયું છે કે પ્રતિદિન એમના એ અભિપ્રાયને વજન મળતું જાય છે; અને તેની આવશ્યકતા સ્વીકારાઇ છે.
વર્ષોં ઉપર સ્વસ્થ ભાઇશ્રી ચીમનલાલ દલાલે ગાયકવાડ એયિ ટલ ગ્રંથમાળામાં • પ્રાચીન ગુર્જર કાવ્યા' એડિટ કરી પ્રસિદ્ધ કર્યા ત્યારે એ કામમાં એમને કેશવલાલભાઈની જ મદદ મળી હતી; અને જુની ગુજરાતીના અભ્યાસીએ સારૂં એવાં પુસ્તકો ઝાઝી સંખ્યામાં નિકળે એજ ઈચ્છનીય છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
૧૧૩
એ હેતુથી સાસાટીએ અપભ્રંસ પાઠાવલિ એ ભાગમાં દી. બા. કેશવલાલભાઈના સામાન્ય તંત્રીપદ અને દેખરેખ હેઠળ શ્રીયુત મધુસૂદન ચીમનલાલ મેદી પાસે સંપાદન કરાવવાનું કાર્ય આર ંભેલું છે; શ્રીયુત મેાદી અપભ્રંસ સાહિત્યના સારા જ્ઞાતા અને અભ્યાસી છે; ગયે વર્ષે કાલેજના વિદ્યાર્થીએ સારૂં એમણે એક અપભ્રંસનું પુસ્તક ‘સમરાચ્ચ કા’ એડિટ કર્યું હતું; અને ‘ બુદ્ધિપ્રકાશ ' માં એ ભાઇના જુના ગુજરાતી ભાષા સાહિત્ય વિષેના જે લેખા પ્રસિદ્ધ થયલા છે, તે એ વિષયના અભ્યાસીઓના આદરપાત્ર જણાયા છે. આવા એક નિષ્ણાત ભાઈ, અપભ્રંસના વિષયમાં જેમનું વાચન અને જ્ઞાન અહેાળું છે એવા કેશવલાલભાઈની સૂચના મુજબ અપભ્રંસ પાડાવિલ તૈયાર કરે છે તે એવી રીતે યોજાયેલી જુદી જુદી ભાષાએની જાણીતી પાઠાવલિએમાં ચું સ્થાન પ્રાપ્ત કરશે એ વિષે અમને લગારે શંકા નથી; એ પાઠાવિલના પહેલા ભાગ આ વર્ષમાં છપાઇ જશે અને અમે સાંભળ્યુ છે કે મુંબાઇ યુનિવરસિટિએ એ પુસ્તકને પાય પુસ્તક તરીકે પસંદ કર્યું છે.
આ કાના યશ કાઇ એક વ્યક્તિને ધટે તે! તે કેશવલાલભાઈ છે. કેશવલાલભાઇએ સાસાઇટીનું પ્રમુખપદ સ્વીકાર્યાં પછી અમે જોયુ છે કે સાસાઇટીનુ વાતાવરણ તદ્દન સાહિત્યમય થઇ રહેલું છે. સાહિત્ય પ્રવૃત્તિ કેમ વ્યવસ્થિત થઇ શકે, તેને કેવી રીતે અગાડી વધારી શકાય, આપણા ભાષા સાહિત્યના ઉત્કર્ષ અને અભ્યુદય અર્થે શા વધુ પગલાં ભરવાં જોઇએ, એ વિચારને પ્રાધાન્ય મળતું રહ્યું છે. અને આ કાર્યમાં સાધન, શક્તિ, સંપત્તિ, સાથ, સહકાર અને સહાનુભૂતિને લાભ મળતાં અને તેના યેાગ્ય ઉપયેાગ થયે તે પ્રવૃત્તિમાં તેટલા અંશે ગતિ, વેગ, જોમ, વિવિધતા, નવીનતા અને વિશિષ્ટતા પ્રાપ્ત થવા સંભવ છે,
સાસાઇટીનું કાય કાઈ એક વ્યક્તિ પર નહિ પણ સાહિત્યકારોના એકત્ર સહકાર અને સધબળ પર અવલંબે છે. જેટલે દરજ્જે તેમાં ઐક્ય અને સંવાદિતા સાધી શકાય એટલે દરજ્જે તે પ્રવૃત્તિ પ્રગતિમાન અને ફતેહમદ નિવડે છે.
છેલ્લાં તેર વર્ષમાં સાસાટી જે કાઈ ઘેાડુ ઘણું કરવા શક્તિમાન થયલી છે, તેમાં એન. સેક્રેટરીની કિમતી સેવા સાથે કેશવલાલભાઈની વિદ્વતા અને નિરભિમાની અને સુશીલ સ્વભાવે આછે હિસ્સા આપ્યા નથી.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૪
કેશવલાલભાઈની લોકપ્રિયતા વિષે થાડાક દિવસા પર ( તા. ૧૧ મી એગસ્ટ ) ખેલતાં કવિવર ન્હાનાલાલે જે શબ્દે ઉચ્ચાર્યાં હતા તે અત્રે આપીશું:
“ કેશવલાલ ધ્રુવ એટલે રાજ્ય અને પ્રજા ઉભયના સન્માન્ય સાક્ષર વ. કેશવલાલભાઇની વિદ્વતા સરકાર સન્માનાયેલી અને પ્રજા પ્રમાણાયેલી છે.”
સાહિત્ય પરિષદના પ્રમુખ ચુટીને પ્રજાએ એમની વિદ્વતાની કદર કયારનીય કરેલી છે; અને સરકારે એમને દી. બા. ના ઇલ્કાબ સાસાઇટીના પ્રમુખ તરીકે બઢ્યા હતા, એમાં પણ વિદ્વત્ પૂજા જ રહેલી છે.
એ શુભ અવસરે સાસાઇટીએ દી. બા. કેશવલાલભાઇને ખાસ મેળાવડા કરીને એક માનપત્ર આપ્યું હતું.
એ માનપત્ર નીચે મુજબ હતું:—
દિવાન બહાદૂર કેશવલાલ હર્ષદરાય ધ્રુવ,
ખી. એ.,
પ્રમુખ, ગુજરાત વર્નાક્યુલર સાસાઇટી,
અમદાવાદ.
સરકારી કેળવણી ખાતામાં ઉત્તમ પ્રકારની લાંબા સમયની સેવા અને તદ'ગે જનસમાજમાં પ્રાપ્ત કરેલા માન અને પ્રતિષ્ઠાની કદર તરીકે નામદાર સરકારે આપને ઘણાં વર્ષ પૂર્વે રાવબહાદૂરના ઉંચા કાબ આપ્યા હતા.
પરંતુ આપની કીર્ત્તિ માત્ર એક નામાંકિત અને બાહાશ શિક્ષક હાવામાંજ સમાતી નથી. સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યના ઉંડા અને તલસ્પર્શી અભ્યાસક તરીકે આપ જાણીતા છે.
ગુજરાતી પ્રજાએ આપની વિદ્વતાની કદર જાણી મુંબાઈમાં મળેલી બીજી સાહિત્ય પરિષના પ્રમુખ નીમી આપના પ્રતિને સદ્ભાવ પ્રશિત કર્યો હતા.
ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં આપની કૃતિએ શિષ્ટ ગણાય છે એ કાણુ નથી જાણતું? ખરેખાત આપનાં કરેલાં મનેાહર ભાષાંતરે। અત્યાર સુધીમાં તો અદ્વિતીય ગણાય છે. કવિ હરિશ્ચન્દ્રનું “વિના પૂર્વ વિજે. हृदयसे हृदय मिलाये अनुवाद करना केवल जक्ख मारना हि हि कविका लोकान्तर स्थित आत्माको नर्क कष्ट देना हि है "
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૨૫
એ સૂત્ર હમેશ લક્ષ્ય તરીકે ગણ્યું છે; અને એથી જ આપનાં ભાવાત્રે હમેશ મૂળ કવિના રસમાં રતિભર પણ ક્ષતિ થયા વગર–જાણે નવા લખાયેલા મૂળ ગ્રંથ જ હોય નહિ એવા, સરળ, શુદ્ધ અને રસ ભરેલાં થાય છે. આપે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં કરેલાં મુદ્રારાક્ષસ, હર્ષ અને ભાસ કરિનાં નાટક, અમરુશતક અને ગીતગોવિંદ એ બધાં ભાષાન્તર કરવાની આપની નૈસર્ગિક ઉત્તમ પ્રકારની શક્તિના જાગતા દાખલા છે. ગુજરાતીમાં ગીતગોવિંદનાં ઘણાં ભાષાન્તરે છે પણ તેમાંથી કોઈ પણ આપના ભાષાન્તરને પડછે પણ ચિંઢવી શકાય નહિ એવું આપનું ગીતગેવિંદનું ભાવાત્ર એકલુંજ આપના કીર્તિસ્થંભરૂપે પૂરતું છે.
માત્ર એકજ પ્રત ઉપસ્થિત થયા છતાં ભાલણની કાદંબરી જેવા વિકટ ગ્રન્થને આપે સારોદ્ધાર કર્યો છે. એ પુસ્તકની વિકતા ભરેલી ટીકા આપનું ભાષા અને વ્યાકરણશાસ્ત્રના ક્ષેત્રનું વિશાળ જ્ઞાન પ્રદર્શિત કરે છે. ખરેખાત, જુની ગુજરાતીની આપે કરેલી સેવા અમૂલ્ય છે.
વિવેચક બુદ્ધિએ લખાયેલી હર્ષ અને ભાસના નાટકની પ્રસ્તાવનાર, પદ્યરચનાના પ્રકાર સંબંધે લખાયેલ નિબંધ, વિશાખદત્ત, હર્ષ અને
જ્યદેવના સમય પર લખાયેલા લેખો અને સંસ્કૃત નાટકસાહિત્યની પ્રાચીનતા સંબંધે લખાયેલા વિષયો આપના વિરતીર્ણ વાચન અને સચોટ વિવેચકતાનાં તાદશ દષ્ટા છે.
ગુજરાત વર્નાકયુલર સોસાયટી સાથે આપને સંબંધ ઘણા લાંબા સમયને છે. આપના સ્વર્ગસ્થ બંધુ હરિલાલ ભૂવને પગલે પગલે ચાલી આ પણ જુના વખતથી સોસાઈટીને બુદ્ધિપ્રકાશમાં વખતોવખત સાહિત્ય વિયે વિદ્વત્તાપૂર્ણ લેખો લખ્યા છે.
ત્યાર પછી ઘણા લાંબા ગાળા સુધી આપ ભુજમાં ર ર પણ સાઈરીને ભૂલ્યા નહોતા. આપનાં સ્વર્ગસ્થ પત્ની સે. ચતુરલક્ષ્મીના અવસાન નિમિત્તે એક સ્મારક સ્થાપી તેના વ્યાજમાંથી ગુજરાતી સ્ત્રી ઉમેદવાર મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં ઉંચે નંબરે પાસ થાય તો તેને સોસાઈટીની લાઈફ મેમ્બર બનાવવી એ હેતુથી સદÉ ફંડ સોસાઈટીને સોંપ્યું છે.
સન ૧૯૨૧ માં ગુ. વ. સેસાઇટીએ આપને પિતાના પ્રમુખ તરીકે ચુંટયા હતા; જે પદ આપ લાંબા સમયથી શોભા છે. પ્રમુખપદે નિમાતાં જ આપે ગુજરાતી દેશની શુદ્ધિ કરવાનું વિકટ અને શ્રમવાળું
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૨૬
અટક
કામ ઉત્સાહપૂર્વક હાથ ધર્યું એટલું જ નહિ પણ કેટલું મહત્વનું માર્ગદર્શક કામ ઉકેલ્યું પણ છે. એ પ્રમુખપદને લઇનેજ નામદાર સરકારે ફરીથી કદર કરીને આપને દિવાન બહાદુરનો માનવંતા ઇકબ ઈનાયત કર્યો છે, અને તેથી આપને જ નહિ પણ આપણું ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીને પણ માન આપ્યું છે એમ અમે માનીએ છીએ.
આવું વિરલ માન વર્ષોનાં વર્ષો સુધી ભગવાન શ્રી જગન્નિયંતા પરમેશ્વર આપને દીર્ધાયુષ આપો અને ભવિષ્યમાં અધિકાધિક માન અને પ્રતિ પ્રાપ્ત થાઓ એ અમારી શુભાશિપ અને આકાંક્ષા છે. અમારી ભવિષ્યવાણ ફળીભૂત થવાથી, અમે નીચે સહીઓ કરનારા આપના શુભચિંતક મિત્રે ઘણો આનંદ પામીશું. ગુજરાત વર્નાક્યુલર સાઈટી,
અમે છીએ, અમદાવાદ, તા. ૨૮ મી ડિસેમ્બર ૧૯૨૭) આપના સ્નેહી બંધુઓ, સો. વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ રમણભાઈ મહીપતરામ નિલકંઠ, ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ કૃણલાલ નરસીલાલ દેસાઈ મંગળદાસ ગીરધરદાસ ગણેશ વાસુદેવ માવલંકર
ખુશાલદાસ શેકળદાસ પટેલ અંબાલાલ દલસુખરામ લખીયારા મુળચંદભાઈ આશારામ શાહ ચીમનલાલ દલપતરામ વિ જોસફ બે જામીન હેમી પી. ચાહવાલા
નગીનદાસ પુરૂનામદાસ સંઘવી પ્રાણજીવનદાસ નારણદાસ હૈટર જનુભાઈ અચરતલાલ સ૮
ગદુલાલ પીલાલ ધ્રુવ ઍન, સેક્રેટરી અને મેનેજીંગ કમિટીના સભ્યો, ગુ. વિ. સેસાઇટી,
ત્યાર બાદ ગત વર્ષમાં આપણા બે અગ્રગણ્ય વિદ્વાને દી. બા. કેશવલાલ અને શ્રીયુત નરસિંહરાવભાઈ એમના પિણમા વર્ષમાં પ્રવેશ કરતા હતા, એ માંગલિક પ્રસંગને ઉજવવાને સોસાઈટીએ નિર્ણય કર્યો હતો, તદનુસાર તૈયાર થયેલે બુદ્ધિપ્રકાશને અભિનંદન અંક આ જુલાઈ માસમાં એ બે વિઠાનેને ભેટ ધરવામાં આવ્યો હતે.
સાઈટીના ઇતિહાસમાં આ બનાવ અપૂર્વ હતો અને તે ચિરસ્મરણીય રહેશે.
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧
કેળવણીને લગતાં પુસ્તક “ The national state must act on the presumption that a man of moderate education but sound in 'body, firm in character and fitted with joyous selfconfidence and power of will, is of more value to the community than a highly educated weakling."
[Herr Hitler. ] કેળવણીનો પ્રશ્ન હમણાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે, તેમાં માતૃભાષા દ્વારા શિક્ષણ, બાલશિક્ષણ–મેન્ટીસરી પદ્ધતિએ, હુન્નર ઉદ્યોગનું શિક્ષણ ( vocational), ખેતી પ્રધાન શિક્ષણ (agricultural bias), નિરક્ષર નિવારણની યોજના, પુસ્તકાલય પ્રવૃતિ વગેરે મુદ્દાઓ પર ખાસ ભાર મૂકાય છે અને દેશમાં શિક્ષિત વર્ગમાં પ્રવર્તી રહેલી બેકારીના કારણે આધુનિક શિક્ષણને વખોડવામાં આવે છે.
આપણે જાણીએ છીએ કે આપણે દેશમાં કેળવણીની શરૂઆત, ઈસ્ટ ઈડીઆ કંપનીના હાકેમેએ તેમને રાજવહીવટમાં યોગ્ય માણસો મળે એ દૃષ્ટિથી કરી હતી અને તે પછી જે શિક્ષણપ્રણાલિકા ચાલુ રહેલી છે તે મુખ્યત્વે બુદ્ધિપ્રધાન, માનસિક વિકાસ કરનારી નીવડી છે. તેના ગુણદોષમાં
અહિં નહિ ઉતરીએ, પણ એટલું તે નિર્વિવાદ છે કે પ્રચલિત ધોરણમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉદ્ભવી છે, અને પ્રજાને એકલું સાહિત્ય વિષયક શિક્ષણ બસ નથી. પ્રસ્તુત પ્રકરણના મથાળે જે ઉતારો કર્યો છે, તે પ્રમાણે સશક્ત, ચારિત્રવાન, આત્મવિશ્વાસવાળા અને દ્રઢ નિશ્ચય ધરાવનાર સામાન્ય શિક્ષણ મેળવેલા પુરુષોની, ઉંચા બુદ્ધિશાળી માંઈકાગલા કરતાં વિશેષ જરૂર છે. જર્મનીના નવ વિધાયક હિટલરને એ કથનમાં સત્ય રહેલું છે, એમ આપણે આપણી પરિસ્થિતિનો વિચાર કરતાં સ્વીકારવું પડશે.
શાળામાં માતૃભાષા દ્વારા શિક્ષણ અપાવું જોઈએ એ પશ્ન પર સોસાઈટી સન ૧૮૮૨ થી ભાર મૂકતી આવી છે. હંટર કમિશન સમક્ષ જે નિવેદન સોસાઈટીએ રજુ કર્યું હતું, તેમાં એ મુદ્દા પ્રતિ ધ્યાન ખેંચવામાં આવ્યું હતું અને તે પછી મુંબઈ યુનિવર્સિટીને એક મેમોરેન્ડમ
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૨૮ મોકલવામાં આવ્યું હતું, તેમાં માતૃભાષાને યુનિવર્સિટીની પરીક્ષામાં સ્થાન આપવા સારૂ આગ્રહ કર્યો હતો.
સ્ત્રી કેળવણીના પ્રશ્નને તો સાઈટીએ પોતાનો જ કર્યો છે. શહેરમાં પ્રથમ કન્યાશાળા કાઢવાનું માન સોસાઈટીને છે. આજે પણ તેને હસ્તક રા. બા. રણછોડલાલ કન્યાશાળાને વહીવટ ચાલુ છે. વળી શાળામાંથી બાળાઓ ઉડી જાય તે પછી તેમને આગળ અભ્યાસ કરવાનું સુગમ થઈ પડે, એ આશયથી સાટીએ સ્ત્રી શિક્ષણની પરીક્ષાની યોજના કરી હતી, તે વિષે બીજી વિભાગમાં સવિસ્તર કહેવાઈ ગયું છે, અને તે વિષે વિશેષ હકીકત “મહિલામિત્ર' નામક પ્રકરણમાં આ વિભાગમાં દાખલ કરેલી છે.
વધુમાં કન્યાઓને વધુ વિષયોમાં જ્ઞાન આપવાનું બની શકે તે માટે ખાસ અભ્યાસ વર્ગ કાઢવાની સાઈટીએ વ્યવસ્થા કરી હતી તેની વિગતે સન ૧૯૦૮ ના બુદ્ધિપ્રકાશમાંથી અહિં ઉદ્ધત કરીશુ , “આ શાળાને અંગે મોટી ઉંમરની સ્ત્રીઓને વ્યવહારોપયોગી જ્ઞાન આપવાના હેતુથી એક વર્ગ તા. ૨, નવેમ્બર ૧૯૦૭ થી ઉઘાડવામાં આવ્યો
છે, તેમાં દરરોજ સાંજના ૪ થી પ વાગ્યા સુધી એક કલાક શિક્ષણ - આપવામાં આવે છે. આ વર્ગમાં દી. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈ - અર્થશાસ્ત્ર, ફેસર સાંકળચંદ જેઠાલાલ શાહ સપ્રયોગ રસાયનશાસ્ત્ર અને . ડાકટર ઝવેરભાઈ નારાયણભાઈ શારીરિકવિદ્યા તથા ઘરઉપયોગી વૈદક વિષે શિક્ષણ આપે છે. આ વર્ગમાં હાલ શાળાની સ્ત્રી શિક્ષકો, છઠ્ઠા ધોરણની કન્યાઓ તથા બીજી બે ત્રણ સ્ત્રીઓ આવે છે. બહારની વધારે સ્ત્રીઓ આવી આ વર્ગને લાભ લેશે એવી આશા રાખવામાં આવે છે. આ વર્ગનાં શિક્ષણ આપનારા સગ્રુહસ્થને કમિટી અન્તઃકરણપૂવ ક આભાર માને છે.
આ કન્યાશાળામાં નીતિ, ભક્તિ અને સદાચારના શિક્ષણ ઉપર વિશેષ ધ્યાન આઇવામાં આવે છે. આ શિક્ષણ આપવા માટે ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીએ ધર્મ અને નીતિ સંબંધી સામાન્ય વિચારોવાળી કેટલીક કવિતાઓ જુદાં જુદાં પુસ્તકમાંથી ચૂંટી કાઢી “શિક્ષા વાચન” નામનું એક પુકતક તૈયાર કર્યું છે. તેમજ રા. બા. રણછોડલાલ છોટાલાલે વેદ વગેરે ધર્મશાસ્ત્રોમાંથી ચૂંટી કહાડેલાં નીતિ તનું “ધર્મતત્વ' નામનું પુસ્તક પસંદ કરવામાં આવ્યું છે. નૈતિક શિક્ષણ આપવા માટે કઈ સુશિક્ષિત સ્ત્રી મેળવવાની તજવીજ કરતાં તેવી સ્ત્રી મળી શકી નથી; તેથી પુખ્ત
Page #266
--------------------------------------------------------------------------
________________
મહાશંકર દદ્રિજી દવે
(પૃ. ૨૨૯)
દુલેરાય છોટાલાલ અંજારિયા
Page #267
--------------------------------------------------------------------------
________________
ભરતરામ ભાનુસુખરામ મહેતા
The
व
(પૃ. ૨૨૯)
નવલરામ જગન્નાથ ત્રિવેદી
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૨૯
ઉંમરને કાઇ શાસ્ત્રી રાખવાની તજવીજ ચાલે છે. તે મથી નીતિ, ભક્તિ અને સદાચારનું સામાન્ય શિક્ષણ આપવા ઉપરાંત થાડું ઘણું સંસ્કૃત શિક્ષણ આપવાની વ્યવસ્થા પણ થઈ શકશે.”
તે પછી સન ૧૯૨૫ માં એક સ્ત્રી શિક્ષિકા મુકીને રા. બા. રણછેડ લાલ કન્યાશાળામાં માટી વયની સ્ત્રીઓને શિક્ષણ આપવાનો એક વ ખાલવામાં આવ્યા હતા; પણ આ બંને અખતરાઓનું પરિણામ નિરાશામાં પરિણમ્યું હતું,
"
સેસાઇટીએ અગાઉ સ્પેન્સર કૃત ‘ કેળવણી ' અને બંગાળી પરથી ‘નારી શિક્ષા ’–બે ભાગમાં—અને ‘ગૃહણી કવ્ય દીપિકા' એ પુસ્તકો છપાવ્યાં હતાં, તેની નોંધ ખીજા વિભાગમાં કરવામાં આવી છે. વીસમી સદીમાં બાળ શિક્ષણ પ્રતિ વિશે લક્ષ ગયું છે અને એ વિષયમાં ખૂબ પ્રગતિ થયેલી છે. સાસાઇટીએ એ વિષયનું મહત્વ લક્ષમાં લઇને જાણીતા વિદુષી મ્હેન સી. શારદા મ્હેન પાસે બાળકનું ગૃહશિક્ષ એ નામનું એક ન્હાનું પુસ્તક સન ૧૯૦૯ માં લખાવ્યું હતું અને તે ખરેખર લોકપ્રિય નિવડયું છે, એમ તેની ત્રણ આવૃત્તિઓ થવા પામી છે. તે પરથી કહી શકાય.
બાળશિક્ષણને ચતું એવું એકકે પુસ્તક અગાઉ લખાયેલું અમાનું જાણમાં નથી. શ્રીમતી શારદા અેને એ વિષયને પદ્ધતિસર અને સમગ્ર રીતે અવલોક્યા છે અને તે એવું સરલ રીતે યેાજાયું અને લખાયુ છે કે તેમાંના મુદ્દાઓ સામાન્ય વાચકને પણ ગ્રહણ કરતા મુશ્કેલી પડે નિહ.
એ અરસામાં જ દેરાપરદેશમાં પ્રચલિત શિક્ષણ પદ્ધતિઓ અને શિક્ષણ સંસ્થાનું નિરીક્ષણ કરી આવવાની પ્રથાને હિન્દી સરકાર તરફથી ઉત્તેજન મળવા માંડયું હતું; અને તેને લાભ લખે મુંબાઈ કેળવણી ખાતાના માજી વડા અધિકારી ડબલ્યુ. એચ. શાપે ઃ જાપાનની કેળવણી પતિ ” એ પર એક સરસ પુસ્તક લખ્યું હતું; અને સેસાઇટીએ તેને ગુજરાતીમાં તરજુમા કરાવ્યા એ ઉચિત થયું હતું. કેળવણીના વિષયમાં રસ લેનાર અને જીંદગીભર એ ક્ષેત્રમાં જેમનું જીવન વ્યતીત થઈ રહ્યું છે, એવા એક વિદ્વાન શ્રીયુત અતિસુખશંકર કમળાશકર ત્રિવેદીએ તે તરજુમે કર્યાં હતા. સાહિત્યના સંસ્કાર એમને એમના પિતાશ્રી કમળાશંકર પાસેથી મળેલા હતા, અને ચાલુ અભ્યાસ, નિરીક્ષણ અને નિયમિત લેખનવાચન વડે એ સંસ્કાર એમનામાં ખૂબ ખીલ્યા છે.
C
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૩૦,
રૂસો જાપાન યુદ્ધના પરિણામે સમસ્ત સુધરેલી દુનિયાનું લક્ષ જાપાન પ્રતિ ખેંચાયું હતું અને તેણે ટુંક મુદતમાં જે અસાધારણ અને વિસ્મયકારક પ્રગતિ કરેલી છે, તેમાં એની કેળવણી પદ્ધતિએ મેં હિસ્સો આપેલો છે. એ વિષયનું જ્ઞાન આપણા માટે ઉપયોગી છે; અને તે પુસ્તક એવી ખૂબીથી લખાયું છે કે એકલા કેળવણી પ્રશ્નમાં રસ લેનારાઓને જ નહિ પણ સામાન્ય વાચકને પણ તેમાં રસ પડે. એ ખુબી આણવામાં તે પુસ્તકના ભાષાન્તરકારને પણ હિસ્સો છે.
આપણે અહિં કેળવણીવિષયક સાહિત્ય ઝાઝું નહિ હોવાથી સોસાઈટીએ યુરોપના કેળવણુકારો અને પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિઓ વિષે બે પુસ્તક લખાવવાને નિર્ણય કરી, એ વિષયને ન્યાય આપી શકે એવા લેખકોને તે તૈયાર કરી આપવાનું કાર્ય સંપ્યું હતું પણ તે હજુ લખાઈ આવ્યાં નથી.
દરમિયાન અંકલેશ્વર મિશન શાળાના એક કાર્યકર્તાએ “How we learn” એ નામનું એક નાનું અંગ્રેજી પુસ્તક સાઇટીને મોકલી આપી તેને ગુજરાતીમાં તરજુમો કરાવવાનું સૂચવ્યું. યુરોપિયન મિશનરીઓએ હિન્દમાં કેળવણીના પ્રચારાર્થે પુષ્કળ અને સંગીન કાર્ય કરેલું છે અને આપણુ પર તેમનું એ ઋણ બહુ મોટું અને ભારે છે. એ લોકો એકલું શિક્ષણ આપીને અટકયા નથી, પણ તે ક્ષેત્રમાં તેઓ હમણાં ખૂબ પ્રયોગો કરી રહેલા છે અને તેના પરિણામો એમણે વિધવિધ પુસ્તકો જેવાં કે Village School in India, Projects in Indian Education, Fourteen Experiments in Rural Education, The Reconstruction of the Curriculum of the Elementary Schools in India–રચીને પ્રજા સમક્ષ ધર્યો છે અને એમની તે સેવા ધન્યવાદને પાત્ર છે.
ઉપરાંત How we learn’ એ પુસ્તકને તરજુમે સાઈટીએ “શિક્ષણનું રહય” એ નામે પ્રગટ કર્યો છે, અને તેના અનુવાદક શ્રીયુત નવલરામ જગન્નાથ ત્રિવેદી છે. તેઓ લાલશંકર મહિલા પાઠશાળામાં ઘણાં વર્ષોથી અધ્યાપક છે; એટલું જ નહિ પણ ગુજરાતી સાહિત્યના એક સારા લેખક અને ઉંડા અભ્યાસી તરીકે એમણે પ્રતિષ્ઠા મેળવેલી છે.
કેળવણી વિષયમાં રસ લેતા અને ખાસ કરીને શિક્ષકબંધુઓને એ પુસ્તક સાઘન્ત વાંચી જવા અમે ભલામણ કરીશું.
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨
લલિત કળાનાં પુસ્તક
“ કળાના ઉદ્દેશ આંખને કેળવવાને છે, અને તેના કરતાં પણ મન સાથે તેને વધારે નિકટના સંબધ છે....કળાથી ખૂલેલાં આવાં અતક્ષુ વડેજ આપણે જેઈ શકીએ છીએ કે જે ખરૂં સત્ય છે તે વિશુદ્ધ અને સારૂં છે, અને સત્ય, સદ્ગુણ અને સાન્દ એ સ` એકાકાર, એકજ સ્વરૂપ છે. એ માત્ર ઈશ્વરનાં ત્રણ અગા છે. ”
સર મનુભાઈ નંદ્દેશકર મહેતા
( આઝમી સાહિત્ય પરિષદ વખતે કળા પ્રદન ખુલ્લું મૂકતાં આપેલા વ્યાખ્યાનમાંથી. )
આપણા સમાજમાં એક સમય એવા હતા કે જ્યારે સંગીત અને નૃત્ય, એ અધઃપાત કરનારાં અને ગણિકાને જ ચાગ્ય ગણાતાં; અને ગયા જમાનામાં એવા પુરુષ! અમે જોયા હતા કે જેઓ નાટકમાં તેમના પુત્રપિરવારને જવા દેતા નહિ; કારણ કે એથી તેમની નીતિ શિથિલ પડી જાય અને તે નાટકાની તેમના પર ખરાબ અસર થવા પામે.
મનુષ્યને તેના શારીરિક વિકાસ માટે કસરત અને આહાર આવશ્યક છે, તેના માનસિક વિકાસ માટે કેળવણીની જરૂર છે, તેમ મનુષ્યની લાગણીએ અને તેની આત્મિક શક્તિઓની ખીલવણીમાં લલિત કળાએ મદદગાર થાય છે, એવી સામાન્ય માન્યતા છે.
આપણા શાસ્ત્રકારાએ સંગીત કળા વિહિન પુરુષોને પશુની ઉપમા આપેલી છે અને તે થયા છે.
જીવન સુધારણામાં, જીવનની ઉન્નતિ સાધવામાં સંગીત અને કાવ્યની અસર ઘેાડી ભ્રૂણી નથી. તે પ્રમાણે ચિત્રકળા, સ્થાપત્ય અને શિલ્પકળા મનુષ્યને નૈસગિ`ક આનંદ અનુભવવામાં, સૌન્દનું દÖન કરવામાં અને તે દ્વારા જગનમાં વ્યાપી રહેલી કાઇ મહાન શક્તિનું-વિભૂતિનું સ્મરણ અને ભાન થવામાં, એટલાં જ મદદગાર થાય છે.
એક કવિએ ખરૂં કહ્યું છે કે એક સુંદર ચીજ સદા આનંદનું સાધન છે અને તે સૈાન્દ માંથી સત્ય પ્રત્યક્ષ થાય છે. A thing of Beauty is a joy for ever. સંગીતની એક મીઠી ચીજ સાંભળતાં
Page #271
--------------------------------------------------------------------------
________________
ર૩ર કે એક સુંદર કાવ્ય વાંચતાં આપણે કંઈ જુદો જ આનંદ અનુભવીએ છીએ. તે આપણી સમક્ષ કાંઈ કાંઈ ચિત્રો, દ, પાત્ર, વિચારે ઉભા કરે છે; આપણે કંઈ કંઈ અવનવી લાગણીનો અને અનુભવને સાક્ષાત્કાર કરીએ છીએ; તે આપણને સુખ અને શાન્તિ બક્ષે છે, તેનો આહલાદક ધ્વનિ આપણું કાનમાં ગુંજ્યા કરે છે, તેની છાપ આપણી નજર પાસેથી ખસતી નથી.
જેઓએ તાજમહેલનું દર્શન કર્યું છે. તેઓ તેના સૌન્દર્યનું પાન કરતાં ધરાયા નથી. રથાપત્ય કળાનો તે ઉત્તમ નમુને છે અને તેની આસપાસનું વાતાવરણ અને દેખાવે એવા આહ્વાદક, શાન્તિદાયક, સુવાસભર્યા અને ચિત્તાકર્ષક માલુમ પડે છે કે આપણે ઘડીભર કોઈ ઈદભવનમાં જઈ વસ્યા હોઈએ એવું ભાન થાય છે-એ આનંદ પ્રાપ્ત થાય છે, અને તેનું કારણ આપ આપી શકતા નથી
અત્યાર સુધી આપણે સંગીત, નૃત્ય, સ્થાપત્ય અને શિલ્પ પ્રતિ ઉદાસિનતા સેવી હતી. તેમને અધમ પ્રતિન માન્યાં હતાં, પણ એ વિચારો હાલમાં બદલાવા માંડ્યા છે એ સંતોષકારક છે.
આ વિષેનું મહત્વ સમજીને પ્રે. આનન્દશંકરભાઈની પ્રેરણાથી સોસાઈટીએ બેલાર્સ કૃત “The Fine Arts” એ નામના પુસ્તકને ગુજરાતીમાં તરજુ કરાવવાનું નક્કી કર્યું હતું અને તેમાં ખુશી થવા જેવું એ હતું કે તે પુરતકને તરજુ કરવાનું કાર્ય આપણા એક સર્વમાન્ય સાક્ષર અને રસજ્ઞ શ્રીયુત નરસિંહ રાવે રવીકાર્યું હતું. અનેક વ્યવસાયો અને પાછળથી કોલેજના અધ્યાપક તરીકેના કામના દબાણથી તેઓ. એ તરજુમ હજુ તૈયાર કરી શક્યા નથી, પણ જ્યારે તે આપણને મળશે ત્યારે તે પુસ્તક ઉપયોગી થઈ પડશે એ વિવે અમને શંકા નથી.
એ ઉણપ એમણે બીજી રીતે પૂરી કરી છે.
સન ૧૯૦૭ માં મુંબઈમાં ભરાયેલી બીજી ગુજરાતી સાહિત્ય પરિષદ સાર અભિનેતા વિષે એમણે એક નિબંધ લખ્યો હતો, પણ તે બહું લાંબો હોવાથી તેને સારી માત્ર “વસન્ત” માં પ્રગટ થયે હતે. ઓ કિમતીમિલબ્ધ છાલ. પર હાથપ્રતમાં બંધાઈ રહે એ કઈ રીતે ઈચ્છનીય મહતું. સાંઈટીને એમણે તેને પ્રકાશન માટે પૂછાવ્યું અને કમિટીએ ને ખુશીથી છપાવવાનું સ્વીકાર્યું અને તે પુસ્તક “અભિનય કળા”
Page #272
--------------------------------------------------------------------------
________________
નરસિંહરાવ
(પૃ. ૨૩૨)
ભેાળાનાથ દિવેટિયા
тичнижник an (11) clit mah
2033
Page #273
--------------------------------------------------------------------------
________________
દી. બા. નર્મદાશંકર દેવશંકર મહેતા
(૫ ૨૩૩)
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૩૩
એ નામથી પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. ગુજરાતીમાં તો અભિનય કળા વિષે એ પહેલવહેલું પુસ્તક છે.
એ નિબંધમાં દર્શાવેલા વિચાર અને અભિપ્રાય એક જમાના પૂર્વેના છે. તે પછી તે એ વિષયમાં આપણે અહિં તેમ જ પાશ્ચાત્ય દેશોમાં ભારે પ્રગતિ થઈ છે અને શિયા જેવા મૂલકમાં તેમાં મેટું પરિવર્તન થવા પામ્યું છે.
રંગભૂમિ, ચિત્રપટ અને ઓલપટને યુરોપીય દેશમાં બહોળે પ્રચાર થયો છે અને તેમાં પુષ્કળ સુધારા અને ફેરફાર થવા પામ્યા છે. હિંદુસ્તાનમાં પણ તેની અસર જોવામાં આવે છે, એટલું જ નહિ પણ નર્મદ શતાબ્દી પ્રસંગે રંગલીલાનું દશ્ય જોઇને સે કોઈએ તેમાં ભાગ લેનાર યુવક યુવતીને અભિનય વિષે પ્રશંસાના ઉગારો ઉચ્ચાર્યા હતા. થોડાક સમયપર મુંબાઈમાં ઉદયશંકરે અને અમદાવાદમાં કુમારિકા હઠીસિંહે એ કળામાં જે પ્રવિણ મેળવ્યું છે, તેને પરિચય આપણને કરાવ્યો હતો. તે જોઈને એક હિંદી તરીકે આપણને મગરૂરી ઉપજે. બીજું આપણે જોઈ શકીએ છીએ કે એ નૃત્યકળા પ્રતિને વિરોધ અને તિરસ્કાર જનતામાંથી એ છે તે ગમે છે એટલું જ નહિ પણ તે કળા શિખવાને એક પ્રકારને શોખ ઉભળે છે.
એક દિવસ એ હતું કે એમ. એ., ના વિદ્યાર્થીઓને નૃત, નૃત્ય અને નાટય એ શબ્દોને ભેદ દર્શાવવા પ્રશ્ન પૂછવામાં આવતા.
“કર્મ” ના બોલપટમાં હિમાંશરાય અને દેવકી રાષ્ટ્રના અભિનયે તે ગખ્યાતિ મેળવી છે અને સૈ કેઈ તે જોઈને મુગ્ધ બન્યા છે.
વળી પ્રસ્થાન” અને “ કામુદી' માં ઉદયશંકરના નૃય પરત્વે જે વિસ્તૃત અને વિદત્તાભરી સમાલોચના ગયે વર્ષ કરવામાં આવી હતી તે પરથી જોઈ શકાશે કે તે પછી આપણે અહિં તેના અભ્યાસમાં અને . જ્ઞાનમાં બહુ પ્રગતિ થયેલી છે.'
ઉપરની પરિસ્થિતિમાં લલિત કળાના વિષય પ્રતિ ખાસ લક્ષ અપાવું જોઈએ, એમ વિચારી રહ્યા હતા એ અરસામાં મરાઠીમાં “આનંદ” માસિકના તંત્રી વાસુદેવ ગેવિંદ આનું લખેલું “સૈન્દર્ય અને લલિત કળા”નું પુતક અમારા જોવામાં આવ્યું.
અમે જોયું કે એ વિષય પર સ્વતંત્ર નિબંધ લખી આપનારા આપણે ત્યાં ગયાગાંઠયા વિકાને છે; અને તેઓ એટલા રોકાયેલા રહે
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૨૪ છે કે તેમની પાસે એ વિષય પર પુસ્તક મેળવવા વર્ષ સુધી થોભવું પડે. તેથી પ્રસ્તુત પુસ્તકને ગુજરાતીમાં તરજુમો કરાવી નંખાવવાનો નિર્ણય કર્યો. સારા નસીબે “ચિત્રમય જગત” માસિકના ગુજરાતી આવૃત્તિના તંત્રી, શ્રીયુત સાકરલાલ તુલજાશંકર યાજ્ઞિકે તે પુસ્તક ગુજરાતીમાં લખી આપવાનું માથે લીધું; સન ૧૯૨૫ માં તે બહાર પડયું હતું. તે પુસ્તકની પ્રસ્તાવનામાં અનુવાદકે એ વિષયના સંબંધમાં બે શબ્દો લખ્યા છે તે વિચારણીય હોઈ અહિં તે રજુ કરીએ છીએ
“ગુજરાતી વાચકોની અભિરૂચિ અત્યારે એટલી બધી બેલગામ બની ગઈ છે, મન એટલાં બધાં કમકવત, નવીન અને ગંભીર વિષયનું ગ્રહણ કરવાને નાલાયક કહે કે નાખુશ કિંવા બેદરકાર કહે, બની ગયા છે કે અમુક એક પ્રકારના વાચન સિવાય બીજું કશું નજરે દીઠું ગમતું નથી. પરિણામે અનેક લેખકોને હાથે ખુશીથી કે નાખુશીથી, નવલકથાઓ લખાયા જ કરે છે, પછી તે સારી હોય કે ખરાબ. પરિસ્થિતિ આવી પ્રતિકુળ હોવા છતાં પ્રસ્તુત પુસ્તક જેવા સૂત્ર પદ્ધતિથી લખેલ એક પુસ્તકને ગુજરાતીમાં વધારે કરીને જનસમાજની વાચનની અભિરુચિને જરાક બીજે રસ્તે ચઢાવવાનો પ્રયત્ન મારા હાથે થયો એટલુંજ મને તે સમાધાન ! જનસમાજને એક નયન મનહર ઉદ્યાનનું અસ્પષ્ટ દર્શન કરાવીને તે ઉદ્યાનમાં રપણે સંચરવાની તેનામાં વૃત્તિ ઉત્પન્ન કરવાની અભિલાષાએજ “સૈન્દર્ય અને લલિતકળાને જન્મ આપ્યો.
મૂળ લેખકે ગ્રંથના પ્રથમ ખંડમાં સૌન્દર્યની ભાવનાનું પદ્ધતિસર નિરુપણ કર્યું છે, તેનું વાચન બોધપ્રદ તેમ આનંદદાયક જણાશે. બીજા ખંડમાં કલા અને લાલતકળાને ભેદ બતાવી, જુદા જુદા પ્રકારની લલિતકળાઓ, જેવી કે, પાષાણ શિપ, વાસ્તુ શિલ્પ, સંગીત, ચિત્રકળા, નાટયકળાને ઐતિહાસિક ઘેરણે પરિચય કરાવ્યો છે, તેમાંથી જાણવા જેવી ઘણી માહિતી મળે છે અને આપણું દૃષ્ટિમર્યાદા વિશાળ થાય છે.
કલલિતકળાની પ્રવેશિકા તરીકે આ પુરતક અગત્યનું છે.
આ જ વિષયને ચર્ચનું બીજું એક બંગાળી પુસ્તક બહાર પડેલું અને જે પંકાયું હતું તેને અનુવાદ કરાવવા તે અરસામાં સન્મિત્ર તરફથી સૂચના થઈ અને તે કામ શ્રીયુત મહાશંકર ઇદ્રજીને સાઈટીએ સોંપ્યું હતું.
» “સૌન્દર્ય અને લલિતકળા” પ્રસ્તાવના, પૃ. ૨.
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૩૫
શ્રીયુત મહાશ કર ને કે પ્રાથમિક શાળાના શિક્ષક છે પણ લેખન વાચનને ખૂબ શેખ ધરાવે છે અને તેમનુ તેમ મા`િક છે, અંગાળીમાંથી એમણે ઉતારી આપણા સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. રહસ્ય ’' નામક પુસ્તકને તરજુમે અગાઉ કરી આપ્યા પુસ્તક સાને પસંદ પડયું હતું. એટલે આ કામ તેમને તકલી? પડી નાંહ.
અંગાળીનું જ્ઞાન જેમ બહેાળુ સંખ્યાબંધ પુસ્તકો ગુજરાતીમાં સાસાટીને એમણે યજ્ઞ હતા અને તે સાંપવામાં કાંઈ
'
એ બંગાળી પુસ્તકની સરસતા વિષે એમણે અમને તે વિષે પ્રસિદ્ધ થયેલા અભિપ્રાય વંચાવ્યા, તે નીચે પ્રમાણે તેઃ
66
""
આ વરસે સાહિત્ય વિભાગમાં એક અતિ ઉપયાગી ગ્રંથ પ્રગટ થયો છે. ગ્રંથનું નામ છે સાં તત્ત્વ''; લેખકનું નામ છે શ્રીયુત અભયકુમાર ગૃહ. કઠોર પરિશ્રમપૂર્વક લખાએલા આવે સુંદર ગ્રંથ અગાળી ભાષામાં ઘણાં વર્ષો થયાં પ્રગટ થયા નથી. ”
આ પ્રમાણે એક જ વિષયપર એ પુસ્તકા થયાં પણ બ ંનેની નિરુપ પતિ નિરાળી અને સ્વતંત્ર છે; તે એક બીજાના પૂર્તિરૂપ કહી શકાય,
શ્રીયુત ગૃહે આપણા પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાંયી અગત્યના ઉતારા કરી પ્રાચીન ઋષિમુનિએએ એ વિષયને કેવી રીતે વિચાર્યોં અને ચચ્ચેોં હતે. તે દર્શાવી, પાશ્ચાત્ય પ્રજા, ગ્રીક, જન, ફ્રેન્ચ, ઇટાલીઅન અને ઇંગ્લાંડના લેખકા અને તત્ત્વચિંતા એ વિષય પર શા વિચારા ધરાવે છે તે, સરખામણી અને તુલના માટે, તેમજ એ વિષયને વધુ સ્પષ્ટ અને સરલ કરવા માટે નાંધ્યા છે.
આમ પાર્વીય અને પાશ્ચાત્ય લેખકોના સાન્દ વિષેના વિચાર અને અભિપ્રાય એક સાથે જાણવા તપાસવાનું પ્રાપ્ત થાય છે.
ખરી રીતે લલિત કળાના પ્રત્યેક વિભાગ એક એક સ્વતંત્ર પુસ્તક માગી લે છે; સંસ્કૃતમાં એ પ્રમાણે દરેક વિષય પર એકથી વધુ ગ્રંથા પ્રાપ્ત થાય છે. ગુજરાતીમાં આપણે આશા રાખીશું કે એની ભરતી થતાં વાર નહિ લાગે; કારણ કે પ્રજાનું એ પ્રતિ લક્ષ્ ગયું છે એટલુંજ નહિ પણ તેને તેના રંગ લાગ્યા છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩
ડિલેડી વિદ્યાબહેન નીલકંઠ odyNilkanth has justified in her person the demand of women to equality with men as she had edycated herself even after marriage and was the first lady graduate of the University from Gujarat, and her social work is not an eye-wash as she is connected with almost all the social works in her province.”
Dr. MathuLaxmi Reddi All India Women's Confrence Report 1932-33 p. 12.
સર રમણભાઈ ( કામ કરવાને અશક્ત થઈ પડયા તે દરમિયાન સોસાઈટીનું કામકાજ સંભાળવાને નવા ઓન. સેક્રેટરી નિમવાની અગત્ય જણાઈ; સેસાઈટીના નિયમોમાં એવી કોઈ કલમ ન હતી કે એવી નિમણુંક મેનેજીંગ કમિટી કરી શકે, પણ મેનેજીંગ કમિટીને પેટા-નિયમ ઘડવાની સતા છે, તેની રૂએ નીચે મુજબ નવો નિયમ મંજુર કરવામાં આવ્યો હતો –
૭ ૧. ઓનરરી સેક્રેટરી માંદગીના, મુસાફરીના અગર લાંબી ગેરહાજરીના સબબથી અગર એવા બીજા કેઈ જરૂરી સંજોગથી કામ કરી શકે તેમ ન હોય તે પ્રસંગે એન. સેક્રેટરી તરીકે તમામ કામ કરવાને સારુ મેનેજીંગ કમિટી તે કમિટીના સભ્યોમાંથી કોઈને ઓન. સેક્રેટરીની તમામ સત્તા સાથે નીમી શકશે.”
સદરહુ પેટા નિયમ પસાર કરતી વખતે મેનેજીંગ કમિટીની એવી લાગણી હતી કે રમણભાઈની માંદગી દરમિયાન કામચલાઉ ઓન. સેક્રેટરી તરીકે લેડી વિદ્યાબહેન જ કામ કરે. એથી કેટલીક સગવડ સચવાતી હતી: રમણભાઈને સ્થાનમાં, ઝાડે ફેર પડ્યો નહતો, એટલું જ નહિ પણ
એમની સાલહ વારંવાર લઈ શકાય એવી તે ગોઠવણ હતી; અને વિશેષમાં લેડી વિદ્યાબહેન પ્રત્યે સૌને સન્માન હતું અને એમની કાર્ય
• રીપોર્ટ ૧૯૨૭, પાનું ૨૧ મું.
Page #278
--------------------------------------------------------------------------
________________
એ
'
)
જ
સર રમણભાઈ અને લેડી વિદ્યાબહેન નીલકંઠ
(પૃ. ૨૩૬)
Page #279
--------------------------------------------------------------------------
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૩૭ શક્તિથી બધા પરિચિત હતા અને એ સંસ્કારી સન્નારીને માન આપવાને આ ઉચિત પ્રસંગ હતું, એ સઘળું ધ્યાનમાં લઇને મેનેજીંગ કમિટીએ સર રમણભાઈની માંદગી દરમિયાન ઓન. સેક્રેટરી તરીકે લેડી વિદ્યાબહેનની પસંદગી કરી હતી, અને એ પસંદગી સામાન્ય સભાએ કાયમ રાખી હતી. છેલ્લાં પાંચ વર્ષથી સેસાઇટીના ઓન. સેક્રેટરી તરીકે લેરી, વિદ્યાન્હનની નિમણુંક થયે જાય છે, એ બતાવી આપે છે કે પ્રથમની પસંદગી મેગ્ય જ હતી.
આપણે અહિં જાહેર જીવનમાં સ્ત્રીઓ બહુ ઓછો ભાગ લે છે, તેથી કેટલાકને તેઓ અગ્રેસર પદે સ્થપાયેલાં જોઈને કંઈક નવાઈ લાગે છે; પણ પાશ્ચાત્ય દેશોમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં સ્ત્રીઓએ નામના મેળવી નહિ હોય. ઈગ્લાંડમાં સુપ્રતિષ્ઠિત પુરાતત્ત્વની સંસ્થા રોયલ એશિયાટિક સાઈટીના એન. સેક્રેટરી એક વિદુષી નિમાયાં હતાં; પાલી ટેક્ટ સેસાઇટીનાં અધ્યક્ષ તરીકે મીસીસ થ્રીસ ડેવિડસ્ બૌદ્ધ સાહિત્યનું પ્રકાશન કાર્ય એમના પતિએ અધુરું મૂકેલું, અગાડી ઉત્સાહભેર ચલાવી રહ્યાં છે; અને મેડેમ કયુરી જેમનું અવસાન હમણાં જ થયું છે, એ, સ્ત્રીઓને સવડ મળતાં તેઓ કેટલે દરજે ઉચે પહોંચી શકે છે, તેનું ઉજજવળ દૃષ્ટાંત છે.
આપણી સ્ત્રીઓને પુરતી અનુકૂળતા કરી આપવામાં આવે તે તેઓ પણ પુરુષોની પેઠે સુંદર સમાજ સેવા કરી શકે તેનાં દૃષ્ટાંત તરીકે સ્વ. રમાબાઈ રાનડે, શ્રીમતી સરોજિની નાયડુ અને લેડી વિદ્યાન્હનનાં નામે રજુ કરી શકાય.
- અમદાવાદમાં સૈ કે જાણે છે કે લેડી વિદ્યાબહેને સ્વ. સર રમણભાઈની સઘળી પ્રવૃત્તિઓ સંભાળી લીધી છે, એટલું જ નહિ પણ અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં એક સભ્ય ચુંટાઇને તેના કામકાજમાં યોગ્ય ફાળો આપતાં રહ્યાં છે; અને મ્યુનિસિપલ સ્કુલ બોર્ડના અધ્યક્ષ તરીકે એમની સેવા સ્તુતિપાત્ર નિવડી છે, અને એ કામનો બોજો ઓછો ન હોય એમ બીજી કેટલીક નવીન હીલચાલે જેવી કે હરિજન સેવા સંઘ, સ્વદેશી સંધ, પુસ્તકાલય પરિપદ પ્રવૃત્તિ વગેરેમાં મુખ્ય ભાગ લઈને કિંમતી મદદ કરતાં રહ્યાં છે.
એક લેખિકા તરીકે પણ લેડી વિદ્યાબહેને કીર્તિ પ્રાપ્ત કરેલી છે, અને એમનું લખાણ જેમ સરળ, સુબદ્ધ, મુદ્દાસર અને વિચારશીલ હોય
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૩૮
સ્વજને
છે તેમ તે ધારી અસર ઉપળવી શકે છે. થોડાક સમય પર “ સ્વ સ્થ સર રમણભાઇ'' એ નામનું પુસ્તક એમનાં તરફથી પ્રકટ થયું, તેમાં લેડી વિદ્યાખ્તુને • જીવન વિધાયક' નામક ઉત્કટ લાગણીને વ્યકત કરતા એક હૃદયસ્પર્શી લેખ લખ્યા છે; તે તેમનાં ગદ્ય લખાણને ઉત્કૃષ્ટ નમુને લેખી શકાય; અને એ પુસ્તકની પહેાંચ સ્વીકારતાં એક પત્ર પ્રિન્સિપાલ ધ્રુવે એ લેખ પરત્વે લખ્યા હતા, તે જે કે ખાનગી પત્ર છે, તેમ છતાં અમારા મુદ્દાના સમર્થનમાં તે અહિં આપવા અમને ઉચિત જણાય છેઃ—
મુંબાઇ તા. ૨ જુલાઈ ૧૯૩૪
નિર્મળજ્યેાતિ વિદ્યાજ્જૈન,
તમે આપેલા પુસ્તકનાંથી “ જીવન વિધાયક ” લેખ વાંચે. સ્વર્ગીસ્થ મહિષ રાનડેનાં પત્નીએ લખેલાં પતિનાં સ’સ્મરણેા યાદ આવ્યાં. એજ શૈલી. કહેવાની જરૂર નથી કે ભીનાં ક્ષેત્રેજ હું એ લેખ વાંચી શક્યા. વધુ શું લખું?
લી.
આનદશંકરના શુભચિન્તન્
,,
માખાઇ રાનડે રચિત “ અમારાં જીવનની યાદગીરીએ ’એ પુસ્તકની પેઠે લેડી વિદ્યામ્હેન એમનાં જીવન સ્મરણે સંગ્રહે તે તે કૃતિ ગુજરાતી સાહિત્યમાં બહુ મૂલ્યવાન થઇ પડે.
આધુનિક સ્ત્રીઓ માટે જીવન વિકાસના માર્ગ ખુલ્લો મુકનાર અને સ્ત્રી જીવનમાં પ્રગતિ સાધનાર સ્ત્રી લેડી વિદ્યાવ્હેન પ્રથમ છે; એ કારણે એમનું નામ આપણા પ્રાંતના ઇતિહાસમાં ચિરસ્મરણીય રહેશે.
છેલી પાણી સદીથી ભેાળાનાથ સારાભાઇનું કુટુંબ ગુજરાતમાં એક સુધારક કુટુંબ તરીકે અગ્રસ્થાન ભોગવે છે. અને ગળથુથીમાંથી એ કુટુંબના સુસંસ્કાર પામીને અને એ વાતાવરણમાં ઉછરીને લેડી વિદ્યાČન મેાસાળ તેમ શ્વસુર કુટુબના નામને દીપાવ્યુ` છે. એક પક્ષે તે ભાળાનાથભાઈનાં દોહિત્રી થાય અને બીજા પક્ષે મહીપતરામનાં પુત્રવધુ થાય. ભેાળાનાથભાઇને સ્વસ્થ મહીપતરામ સાથે સારે! ભાઇચારા અને સ્નેટ જામ્યા હતા અને મહીપતરામ વિલાયતથી પાછા ફર્યાં બાદ જ્ઞાતિ
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૩૯
-તરફથી એમને બહિષ્કાર કરવામાં આવ્યો ત્યારે ભોળાનાથભાઈ જ એમની કુમકે ઉભા રહ્યા હતા; અને એ વખતથી જ મહીપતરામના કુટુંબમાં પિતાના ઘરની એક છોકરી જાય એવી ઈચ્છા ભેળાનાથભાઈ સેવતા; અને યોગ્ય પ્રસંગ આવી મળતાં, જો કે એમના મૃત્યુ બાદ, રમણભાઈનું સગપણ વિદ્યાબહેન સાથે કરી, એ બે કુટુંબનો સંબંધ સુવર્ણની સાંકળથી સંધાયો હતો.
| વિદ્યાબહેનના પિતા ગેપીલાલભાઈ નોકરીના અંગે બહારગામ રહેતા તેથી એમનું ઘણુંખરું રહેવાનું મોસાળમાં થતું. એટલે ત્યાં હાનપણમાં કુમારિકાઓ ગારીપૂજન, સાવિત્રી વ્રત, વગેરે કોમારાવસ્થામાં તે આદરે છે, એવું એમણે કાંઈ કરેલું નહિ. કેઈ પ્રસંગે શ્રાવણ કે અધિક માસમાં મામીઓ સાથે નદીએ સ્નાન કરવા જતાં; એ સિવાય બીજી કોઈ અસર જુના વ્રત વિધિની કે વિચારની એમના પર થઈ નહતી.
| ગુજરાતી છ ચોપડીઓને અભ્યાસ કન્યાશાળામાં તેઓ પૂરે કરે તેમાં નવાઈ ભર્યું કાંઈ નહતું, સુધારક કુટુંબની એક બાળા માટે એટલે અભ્યાસ આવશ્યક મનાય; પણ આપણે આશ્ચર્ય પામવા જેવું તો એ હતું કે તે સમયે કઈ હિંદુ બાળા ઈગ્રેજીને અભ્યાસ કરવાને હાઈસ્કુલમાં ભાગ્યેજ જતી હતી, તે સંજોગમાં લેડી વિદ્યાન્વેને મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજના અંગે ચાલતી એ વર્નાક્યુલર હાઇસ્કુલમાં જવાની હિંમત કરી હતી. બહેનપણમાં બે ત્રણ પારસી બાળાઓ હતી અને તેમને ઈગ્રેજી સિવાયના અન્ય વિષયોનું શિક્ષણ વિમેન ટ્રેનિંગ લેજના શિક્ષકો આપતા; લેડી સુપરીન્ટેન્ડન્ટ મીસીસ મેકાફી હતાં, તેઓ ઈગ્રેજી શિખવતાં હતાં. આ પ્રમાણે પાંચમા ધોરણમાં તેઓ પહોચ્યાં ત્યાં એમનું લગ્ન સન ૧૮૮૯ માં રમણભાઈ સાથે થયું; પણ આગળ જણાવ્યા પ્રમાણે બન્ને કુટુંબ સુધારક વિચારનાં, સંસ્કારી અને સુશિક્ષિત એટલે વિદ્યાબહેનના આગળ અભ્યાસમાં વિશ્વ નડયું નહોતું; અને તેમાં રમણભાઈની પુરી મદદ હતી; તેમ છતાં એમનું કુટુંબ સંયુક્ત હાઈ કેટલુંક ઘરકામ કરવાનું ફરજીયાત માથે આવી પડતું; અને કેટલીક વાર તે બોજા રૂપ થઈ પડતું હતું. તેથી અભ્યાસમાં વિક્ષેપ પડતો અને કોઈક કોઈક વાર અકળાઈને વચમાંથી અભ્યાસ મૂકી દેવાનું તેઓ મન કરતાં તે કસોટીના પ્રસંગે હતા, છતાં એ અડચણે અને મુંઝવણે વટાવીને સને ૧૮૯૧ માં વિદ્યાબહેને મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી. ગુજરાત માટે તે એક ઉજજવળ દિવસ હતે. સર્વત્ર એથી આનંદ પ્રસરી રહ્યો હતે.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૪૦
એ ખુશાલીના સમાચાર સાંભળી આપણા એક વિદ્વાને ટકર કરી, કે અહા, એ મેટ્રીક થાય એમાં શું ? તે ખી. એ; થાય ત્યારે ખરું ! એ ટીકામાં વ્યંગ કરતાં પ્રેાત્સાહનના ધ્વનિ હતા અને પરમાત્માની કૃપાથી તેએ ખી. એ. થવાને પણ ભાગ્યશાળી થયાં હતાં.
કોલેજમાં વિદ્યામ્હન દાખલ થય પણ કાટુંબિક જવાબદારી દિનપ્રતિદિન વધતી જવાથી તે અભ્યાસમાં ખલેલ પડતું અને તેની ગતિ પણ અનિયમિત રહેતી.
પણ ધરનાંનું અને આસપાસનું ઉત્તેજન એવું હતું કે તેઓ બી. એ. ની પદવી પ્રાપ્ત કરે ત્યારે સાપ વળે.
કાલેજના અભ્યાસ દરમિયાન રમણભાઈ કેટલાક કઠિન વિષા તેમને શિખવતા એના ઉલ્લેખ દી. બા. કૃષ્ણલાલ ઝવેરીએ રમણભાઈની ત્રીજી સંવત્સરી પ્રસગે કરેલા વ્યાખ્યાનમાં અને “સ્વસ્થ સર રમણભાઈ એ પુસ્તકમાં પેાતાનાં સ્મરણે! નોંધતાં શ્રીમતી શારદાબ્ડેને રમણભાઇ, એ મ્હેને તે અને ત્રીજા એમના ભાઇ ગફુલાલને સંસ્કૃત શિખવતાં તેનું હૃદયંગમ ચિત્ર દોર્યું છે, તે વાચનીય છે.
એક શિક્ષક તરીકે આપણને એ ચિત્રામાં રમણભાઇને પરિચય થાય છે; અને એમની બહુશ્રુતતા માટે માન પેદા થાય છે, પરંતુ અમે તે એમાં સ્ત્રીઓને અભ્યાસમાં મદદ કરવાની અને એમને ઉત્તેજન આપવાની એમની ઉલ્કા અને પ્રેમની ઝાંખી કરીએ છીએ.
સ્વજનની પાસે એસી અભ્યાસ કરવે! એમાં જેમ આનંદ રહ્યો છે, તેમ કેટલાક સાચ પણ અનુભવાય છે, આપણે ઇચ્છીએ કે લેડી વિદ્યામ્હેન એ પ્રસંગાનું વર્ણન કોક વખતે લખે,
ખી. એ., ના વર્ગમાં વિદ્યાઓૢને તત્ત્વજ્ઞાન અને તર્ક શાસ્ત્ર એ ઐચ્છિક વિષય લધા હતા અને પ્રેા. કાશીરામ દવે એમના અધ્યાપક હતા. તે જુનિયર વમાં હતાં એ અરસામાં પ્રે. દવેનું અવસાન થયું અને એમના એ વિષય લેનાર તુરત કોઇ અધ્યાપક મળે નહિ; પણ એ મુશ્કેલી પ્રેા. આનન્દશકરભાઇએ એમને એ વિષયનું શિક્ષણ આપવાનું સ્વીકારી લઇને દૂર કરી હતી. પ્રે. આનન્દશંકર તે વખતે એ વિષય શિખવતા નહતા; અને એ વિષયનું પૂર્વે વાચન પણ કરેલું નહિ, પણ આ ખે અેનાને સહાયભૂત થઇ શકાય એ હેતુથી એ વિષયા ઘેર વાંચીને, તેઓ કોલેજમાં તત્ત્વજ્ઞાનના વર્ગ લેતા હતા.
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૪૩
સ્ત્રી જાાંત પ્રાંત પ્રેા. આનન્દશંકરભાઈ અત્યન્ત માન ધરાવે છે અને સન ૧૯૦૭માં સ્ત્રીબોધ જ્યુબિલિ પ્રસંગે એમણે નારી પ્રતિષ્ઠા વિષે આપેલ વ્યાખ્યાનથી એમના એ વિષેના વિચારેાથી આપણે સુપરિચિત છીએ; પણ તે પૂર્વે ઘણાં વર્ષોં પર ઉપર જણાવ્યા પ્રમાણે ગુરૂપદ લઇને જે સક્રિય સહાનુભૂતિ દર્શાવી હતી, તે ખરેખર વંદનીય છે.
એ શિક્ષણુ પણ એવું સારૂં અપાયું હતું કે યુનિવર્સિટિમાં એ વિષયમાં લેડી વિદ્યામ્હેન પહેલે નંબરે આવ્યાં હતાં, અને બી. એ., ની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરી હતી અને પસાર થયેલા ઉમેદવારામાં એમને! નંબર ઉ ંચે હાવાથી તેઓ ગુજરાત કોલેજમાં ફેલે પણ નિમાયાં હતાં. બી. એ. ની પરીક્ષામાં સૈા. શારદા મ્હેન એમની સાથે થઈ ગયાં હતાં; અને ગુજરાતમાં પહેલ પ્રથમ સ્ત્રી ગ્રેજ્યુએટ થવાનું માન એ મ્હેનેાને છે. આ અવનવા અનાવથી ગુજરાતમાં આનંદના ઉદ્ગારાજ સભળાઈ રહ્યા હતા અને નશિક્ષિત વગે તો એ બનાવને એક ઉત્સવ જેવા લેખી જનતા તરફથી એ બે અેનાને એક માનપત્ર એનાયત કર્યું હતું. એ પ્રસંગ ગુજરાતના ઇતિ!સમાં અસાધારણ હતા અને તે આપણા વૈદિક સમયનું સ્મરણ કરાવતા હતા. અમદાવાદની સોશિયલ અને લિટરરી એસોશિએશન મેળાવડા કરી એક માનપત્ર પણ એમને આપ્યું હતું. લેડી વિદ્યા મ્હેનને અપાયલું માનપત્ર નોંચે મુજબ હતું:
THE SOCIAL & LITERARY ASSOCIATION, AHMEDABAD, 7th February 1902.
To,
MRS. VIDYA RAMANBHAI NILKANTH, Dakhna Fellow, Gujarat College, AHMEDABAD,
Dear Madam,
We the members of the Social Literary Association take this opportunity of publicly conveying to you the sincere joy we feel at your brilliant success in the last B. A. Examination of the University of Bombay.
Your success, madam, is unique and unprecedented in the history of Female Education in this part of
૧૬
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૪૨
the country. You have by your example shown to us and other persons interested in the matter of higher Female Education, what could be achieved by Indian women when freed from social prejudices and superstitious belief. You have taken the lead in the matter and we are glad to observe that your example is so ably followed by your sister. In the persuit of knowledge, madam, you have displayed commendable patience and preservence and we are very much rejoiced to see that your labour have been crowded with such eminent success.
To us who are anxiously following your career with interest, the present is an occasion of great personal pride and satisfaction and we confidently hope that you will, in future, continue to evince the same genuine interest in the cause of Female Education as you have hitherto done.
In conclusion, we ardently desire that you will put in to practical life the great and varied lessons of your Collegiate career and inspire others to follow your example in the acquisition of knowledge and thus prove a powerful force in the improvement and elevation of our Indian Homes.
We remain, Dear Madam,
Your Sicere friends and admirers,
The Members of the Social and Literary Association.
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૪૩
સન ૧૮૯૮-૧૯૦૦ માં ગુજરાતમાં મહેટો દુકાળ પડે ત્યારે સ્ત્રીઓ અને બાળકની સહાયતા અને સુશ્રુષા માટે મીસીસ લેલી સાથે વિદ્યાબહેન જાહેર કામ કરવામાં જોડાયાં હતાં. જાહેર કામમાં જોડાવાને એ પહેલો પ્રસંગ હતો. લેડીઝ કલબનાં સભ્ય તો તેઓ સન ૧૮૯૦ થી હતાં અને સન ૧૯૦૨ માં તેના મંત્રી નિમાયાં હતાં.
સ્ત્રી કેળવણીનાં, સ્ત્રી જીવનના ઉત્કર્ષનાં અને જાહેર કાર્યમાં લાલશંકરભાઈ તેમને અગાડી કરતા, અને એ પૈકીનું કઈને કઈ તેમની પાસે તેઓ કરાવતા; અને વિદ્યાબહેને તે ઋણ સ્વીકાર એમના “ જીવન વિધાયક” એ લેખમાં લાગણીપૂર્વક અદા કરેલું છે.
જાહેર કામકાજમાં રમણભાઈ એટલા બધા વ્યવસાયી રહેતા કે તેમને ખાનગી કે સાંસારિક કામ માટે બહુ થોડો સમય મળતું. કોટુંબિક બે લેડી વિદ્યાબહેને ઉપાડી લીધો હતે એટલું જ નહિ પણ રમણભાઈના સાહિત્યનાં કામમાં તેઓ મદદગાર થતાં. જ્ઞાનસુધાનાં અને એમનાં સઘળાં પ્રકાશનાં પ્રફ વિદ્યાબહેન જ વાંચતાં; અને ફુરસદે પ્રસંગોપાત્ત લેખ પણ લખતાં, જેમાંના કેટલાક લેખોનો સંગ્રહ “હાસ્ય મંદિર” માં એકત્ર કરવામાં આવ્યો છે.
મહિલા મિત્ર” વાર્ષિકનું સંપાદન કામ લેડી વિદ્યાબહેન અને શ્રીમતી શારદાબહેનને સોંપાયું ત્યારે અમારી એવી માન્યતા હતી કે એ લેખોનું મુફ વાચન સાઈટીમાં મોકલવામાં આવશે. લેડી વિદ્યાઓંને પ્રક વાંચવાની કળા હસ્તગત કરેલી છે, એની માહિતી અમને નહોતી, તેથી એ કાર્ય તેમને જાતે કરતાં જોઈને અમે તાજુબ થયા હતા.
રમેશચન્દ્ર દત કૃતિ “સુધાહાસિની” નામક નવલકથાનો અને મહારાણું શ્રી. ચીમનાબાઈ ગાયકવાડ લિખિત હિન્દી સ્ત્રીઓનું સ્થાન “The Position of Women in India’ એ પુસ્તકે એમણે શ્રીમતી શારદાબહેન સાથે મળીને લખેલાં છે અને તે બંને પુસ્તકો ગુજરાતી શિષ્ટ સાહિત્યમાં સ્થાન પામ્યાં છે, તે માટેના વશમાં મૂળ લેખકની સાથે તેના અનુવાદક બે બહેને પણ ભાગીદાર છે.
સ્ત્રી સમાજની સેવા કરવા લાલશંકરભાઈ વિદ્યાબહેનની મદદ લેતા એ વિષે ઉપર કહેવાયું છે, અને સન ૧૯૧૧-૧૨ માં સ્વર્ગસ્થ દયારામ ગિકુમલની સુચનાથી અમદાવાદમાં સેવાસદન કાઢવામાં આવ્યું તેમાં મુખ્ય સહાયક વિદ્યાબહેન હતાં.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૪૪ સન ૧૯૧૪-૧૫ માં મ્યુનિસિપલ સ્કુલ બોર્ડમાં તેમને કેટ કરી સભ્ય નિમવામાં આવ્યાં હતાં, સન ૧૯૧૬ માં મહિલા મંડળ સ્થાપવામાં ગં. સ્વ. મહાલક્ષ્મી બહેન સાથે એમણે આગેવાની લીધી હતી; અને યુરોપીય મહાન યુદ્ધ દરમિયાન વિમેનસ વેર રીલીફ ફંડના એક મુખ્ય સભ્ય તરીકે એમની સેવા કિંમતી જણાઈ હતી, આ તેમ જ એમની અન્ય જાહેર પ્રવૃત્તિઓની કદર કરીને સન ૧૯૧૯ માં નામદાર સરકારે વિદ્યાબહેનને એમ. બી. ઇ.નો ઈલ્કાબ આપી વિભૂષિત કર્યા હતાં.
સ્ત્રી સમાજમાં તેઓ પ્રથમથી જ બહુ લોકપ્રિય હતાં, અને. ઉપરોકત પ્રસંગ આવી મળતાં લેડીઝ કલબે વિદ્યાબહેનનું જાહેર રીતે સન્માન કરવાને કાર્યક્રમ યો હતો; તે પ્રસંગે એમને નીચે પ્રમાણેનું એક માનપત્ર આપવામાં આવ્યું હતું અ.. વિદ્યાબહેન રમણભાઈ.
બી. એ, એમ. બી.ઈ.
અમદ્દાવાદ, સુજ્ઞ બહેન
આપણુ માયાળુ સરકારે નવા વર્ષની ખુશાલીમાં આપને “મેમ્બર ઓફ ધી બ્રિટિશ એમ્પાયર અર્થાત બ્રિટિશ સામ્રાજ્યનાં સભ્ય, એ માનવંત ઇલકાબ બ છે તેથી અમે સર્વ–અમદાવાદ લેડીઝ કલબની સભાસદ બહેનને અત્યંત આનંદ થયો છે; અત્યાર સુધી સ્ત્રીઓ જાહેર જીવનમાં ભાગ્યે જ આગળ પડી ભાગ લેતી હતી પરંતુ આપે તે દિશામાં પહેલ કરી સારી છાપ પાડી છે અને યશ અને નામના પ્રાપ્ત કર્યો છે; આમ આપને મળેલા માન માટે અમે મગરૂર થઈ આપને અંતઃકરણપૂર્વક અભિનંદન આપીએ છીએ. | ગુજરાતમાં સ્ત્રી કેળવણીને પ્રચાર નામને હતું અને તેમની ઉંચ કેળવણી માટે બહુ થોડી આશા રખાતી હતી તેવા સમયમાં અજ્ઞાન અને વિરુદ્ધ લોકમતની સામે હિમ્મતપૂર્વક ટક્કર ઝીલી સ્ત્રીઓ માટે યુનિવરસિટીનું ઉંચુ શિક્ષણ લેવાનું દ્વાર આપે ખુલ્લું કર્યું છે, અને આપનાં માનવંતાં બહેન સાથે ગુજરાતમાં પ્રથમ સ્ત્રી ગ્રેજ્યુએટ થવાનું માન આપને જ છે; તે પછી સ્ત્રી ગ્રેજ્યુએટની અને ઉંચી કેલેજિયેટ કેળવણી લેતી બહેનની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે અને આવું સુંદર
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૪૫
પરિણામ આણવા માટે ખરેખર આપને જ ધન્યવાદ ઘટે છે અને તે માટે સા બહેને આપના પ્રત્યે માન અને પ્રેમની લાગણીથી જુએ છે.
એક પ્રસિદ્ધ સુધારક કુટુબમાં આપ ઉઠ્યા છે અને આપને લગ્ન સંબંધ પણ એવા એક બીજા આગેવાન અને પ્રતિતિ સુધારક કુંટુંબ સાથે જોડાયા છે. આ પ્રમાણે પ્રાપ્ત થએલા ઉચ્ચ સૌંસ્કારોનું પરિણામ બહુ સુંદર આવ્યું છે. અત્યારે એક આદર્શ સુધારક ગૃહિણી તરીકે આપતી ખ્યાતિ ચોમેર પ્રસરેલી છે અને આપણા સમાજ જીવનમાં આપના કુટુંબે અદ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે માટે કોઇ પણ વ્યક્તિ કે કુટુંબ મગરૂર થઇ શકે.
સમાજ જીવનમાં સ્રોએ પુરૂષ વર્ગ સાથે સમાન સ્થાન અને હુક મેળવવા માટે લાયક છે એ આપે કાર્ય કરી બતાવી પ્રત્યક્ષ રીતે સિદ્ધ કર્યું છે, અને સ્ત્રીઓને ચેાગ્ય સાધન અને અનુકૂલતા મળ્યેથી તે શું કરી શકે તેમ છે તેનું સુંદર ઉદાહરણ પુરૂં પાડયું છે. સ્ત્રીઓ માટે આ કંઇ ઓછા આનંદ અને અભિમાનની વાત નથી.
પુનાની હિંદી મહિલા વિદ્યાલયની સેનેટના આપ સભાસદ છે, અમદાવાદની મહિલા મ`ડળ અને લેડિઝ કલબનાં ઍન. સેક્રેટરી છે, અમદાવાદ વનિતા વિશ્રામ અને મહિલા વિદ્યાલયના કાર્યમાં રસપૂર્વક ભાગ લે છે, ગુજરાત કેળવણી મ`ડળના કાર્ય માં હિત ધરાવેા છે, તેમજ દેશની સ્ત્રી કેળવણીની પ્રગતિ માટે થતી હિલચાલેામાં આગળ પડતા ભાગ લે છે, એ સૈા અમારે તે અમારી બહેનેાને માટે બહુ આશાજનક અને શુભિચહ્ન છે. હાલમાં સત્ર ભારે ફેરફાર અને ચળવળ ચાલી રહ્યાં છે, આત્મનિય અને સ્વાતંત્ર્યના પડધા અડુ બ્લેસથી સંભળાય છે.
આ પ્રમાણે સ્ત્રી જીવનમાં એક નવીન પ્રકરણ ખુલ્લું થયું છે, આવા સંજોગામાં આપણી બહેનેાની કેળવણી અને પ્રગતિ, તેમનાં દુ:ખ નિવારણ અને ઉન્નાંતના—ઉપાય યેાજવા, તેમની પ્રતિષ્ટા અને ગારવ વધારવાં, તેમના સમાન હક સ્વતંત્રતા પ્રાપ્ત કરવાં, એ સ્ત્રી જીવનના મુખ્ય પ્રશ્ના છે અને અમને ખાતરી છે, કે તે કાય માં આપ અગ્રેસર તરીકે મુખ્ય-ભાગ લેશેા અને તે માટે સતત પ્રયત્ન કરશે, તેમાં આપને યશ અને કીર્તિ જ મળશે, એવી અમારી શુભેચ્છાએ છે અને પરમાત્મા તે પાર પાડેા, અને દીૉંયુ, સુખ અને આનંદ આપે.
અમે છીએ આપની બહેનેા
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૪૬
રમણભાઈની પેઠે એમના ઉપર જાહેર કામની જવાબદારી વધતી હતી; કોઈ એવી હિલચાલ નહિ હોય કે જેમાં એ બંનેનાં નામો ન હોય! અને એ સઘળાં કાર્યોમાં સંતોષ પામવાનું એ છે કે એમની એ પ્રવૃત્તિ સફળ નિવડેલી છે.
સન ૧૯૨૬ માં નામદાર સરકારે તેમને કેસરે હિન્દને રૂપાનો ચાંદ આપ્યો હતો અને આ વખતે શહેરીઓએ એમનું સન્માન કર્યું હતું.
તાત્પર્ય કે જાહેર સમાજ સેવિકા તરીકે વિદ્યાન્હનની સેવા કીર્તિવંત જણાઈ છે તેમ સોસાઈટીના એન. સેક્રેટરી તરીકેનું તેમનું કાર્ય કહમંદ નિવયું છે, એમ કહેવામાં અમે ખોટી ખુશામદ કરતા નથી. - રમણભાઈની જ કાર્ય પદ્ધતિ એમણે હસ્તગત કરેલી છે. સ્વર્ગસ્થની પેઠે સર્વ કામને નિકાલ તાત્કાલિક અને જે તે કાર્ય હાથ પર હોય તેની માહિતી પણ પૂરી ધરાવતાં હોય છે. નાણાં જેવા કઠિન વિષયમાં એમની નજર ઉંડી ખેં પેલી જોવામાં આવશે અને એ કોઇ વિષય નહિ હોય કે જેમાં એમની બુદ્ધિ કુંઠિત માલુમ પડશે.
લેખન કાર્યમાં રમણભાઈની જેમ તેઓ કલમ પર સરસ કાબુ ધરાવે છે અને એમને વિચાર પ્રવાહ એકધારે અને ગંભીર ચિંતનયુક્ત હોય છે, તેમ એમના વિષયની નિરૂપણ શિલી સ્વભાવિક અને અસરકારક જણાય છે. દીલગીરી માત્ર એટલી છે કે તેઓ બહુ થોડું લખે છે; પણ જે લખે છે તે એક બેઠકે લખી કાઢે છે.
સેસાઇટીના નાણાંના ચેકપર વિદ્યાબહેનની સહી થાય છે અને તેનો બાજુના ન્હાના કુપનમાં એમની ટૂંકાક્ષરી સહીમાં તેઓ V. R. એટલા બે અક્ષરો લખે છે, તે જોતાં હર વખતે સામ્રાજ્ઞિ Victoria Regina વિકટેરિયાનું અમને સ્મરણ થાય છે.
એ મહારાણીની યશસ્વી કારકીર્દિને લઈને ઓગણીસમું સમું વિકટોરિયન યુગ તરીકે ખ્યાતિ પામેલું છે; તેમ અવાચીન ગુજરાતી સ્ત્રી સમાજનાં લેડી વિદ્યાબહેન વિધાયક અને પ્રેરક બળ હોઈને નવયુગનો સ્ત્રીઓ એ યુગને લેડી વિદ્યાબહેનનો યુગ એ રીતે સંબોધે તો તે ઉચિત તેમ વાજબી કહેવાશે.
Page #290
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪
સાહિત્યની અભિવૃદ્ધિ “ Written words contain all the letters and are used by all the writers; and in this general sense literature is the whole mind-life of the successive generations of men, most energetic, perhaps, when it springs from ideas bandied to and fro among contemporeries, but in the retrospect presenting peaks which dominate the whole vista down the life of the ages, high enough to be always visible, powerful enough to be always impressive. There is no kind of mental energy which it includes. It is science and it is art. It is learning and poetry. It is religion, philosophy, history, politics, morality, physics, and all the written arts. It is mankind conscious of itsalf in every way-" the whole of man's intellectual life"-and we cannot think away one of the party without altering the whole."
The Making of Literature
| R. A. Scott-James b.331, સોસાઈટી જેવી સાહિત્ય સંસ્થાઓ જે મુખ્યત્વે ભાષા સાહિત્યની અભિવૃદ્ધિ, વિકાસ અને પ્રચાર અર્થે સ્થપાયેલી છે તે જેને આપણે જ્ઞાન પ્રબોધક સાહિત્ય (Knowledge of information) કહીશું તે પ્રકારનું સાહિત્ય સામાન્ય રીતે પ્રસિદ્ધ કરે છે, તેમ કેશ, વ્યાકરણ, સાહિત્યનો ઈતિહાસ, પ્રાચીન કાવ્ય સંશાધન પુસ્તકે, જેના પ્રકાશનમાંથી કોઈ પણ પ્રાપ્તિની આશા ન સંભવે એ નિમિત્ત એ રકમ ખર્ચ ખાતે માંડી વાળવાની હોય, પણ અભ્યાસ માટે તે પુસ્તકો આવશ્યક સમજી એ કાર્ય ઉપાડી લેવાય છે; અને તેમાં જ એનાં અસ્તિત્વની ઉપયોગિતા અને સાર્થકતા સમાયેલાં છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૪૮
જેને શ્રીયુત કનૈયાલાલ મુનશી કલાત્મક સર્જન કહે છે, એવું સાહિત્ય કાવ્ય, નાટક, નવલકથા આદિ સ્વયંભુ રચાય છે; અને તે સ્થાપિત ધોરણ કે બંધનને પણ કેટલીક વાર ઉલ્લંઘી જાય છે; એટલુંજ નહિ પણ અમુક પ્રકારની સૂચનાઓ આપ્યથી પણ એ પ્રકારનું ઉત્તમ સાહિત્ય સર્જાતું નથી. વળી તેના ગુણદોષ, મૂલ્ય, ઉપયોગિતા, સફળતા કે સરસતા વિષે પ્રામાણિક મત ભેદ સંભવે અને તેના નિર્ણયનું ધોરણ પણ લગભગ એકસરખું ન રહી શકે. વ્યકિતગત નિર્ણય કરવામાં અને કમિટી દ્વારા નિર્ણય કરાવવામાં પણ કેટલીક અનિવાર્ય મુશ્કેલીઓ રહેલી હોય છે, અને સારા અને પ્રતિષ્ઠિત લેખકે પિતાની ઉત્તમ કૃતિઓ, એકાદ સાહિત્ય સંસ્થાને સોંપી દેવા આતુર પણ ન હોય.
તેથી ઉપલી કોટિના સાહિત્યનું પ્રકાશન કાર્ય ખાનગી સાહસ માટે રહેવા દેઈ સોસાઈટીના સંચાલકોએ, જ્ઞાનનાં અને નીતિ વિક, સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વગેરે વિદ્યાવૃદ્ધિનાં પુસ્તકો લખાવવા. છપાવવામાં બહુધા લક્ષ આપેલું છે.
સાઈટીની પુસ્તક પ્રકાશનની સામાન્ય નીતિ રીતિ સમજેવો સારૂ કેટલાક ખુલાસો જરૂર હતું તેમ તે પુસ્તકની પસંદગી કયા કારણે થાય , છે તે જણાવતે એક પત્ર મે. વિદ્યાધિકારી સાહેબ, વડોદરા રાજ્યલખી મેકલ્યા હતા તે માહિતી સારું પરિશિષ્ટમાં આપ્યો છે.
પ્રસ્તાવનારૂપે આટલું વિવેચન કર્યા પછી સાહિત્યનાં પુરતાની નેધનું , કાર્ય હવે હાથ ધરીશું.
સંસ્કૃત સાહિત્યના અભ્યાસમાં પાંચ મહાકાવ્યો-રધુવંશ, કિરાતાજુનીય, શિશુપાળ વધ, નૈપધ ચરિત્ર અને કુમાર સંભવ-ને અગ્રસ્થાન અપાય છે, એ પછી પહેલા ત્રણનો તરજુમો સોસાઈટીએ કરાવેલે તેની નેધ બીજા ભાગમાં લેવાઈ છે; શિશુપાળ વધને ઉત્તરાર્ધ સન ૧૯૧૦ માં પ્રસિદ્ધ થયો હતો અને એ કાવ્યની પ્રશંસા મૂળ ગ્રંથમાં કેવી ખૂબીથી કરેલી છે, તે કવિના શબ્દોમાં દર્શાવીશું –
સુકવિની કીર્તિને પ્રાપ્ત કરવાની દરાશાથી આ કાવ્ય મેં રચ્યું છે; આ કાવ્ય માત્ર લક્ષ્મીપતિનાં–શ્રીનારાયણનાં ચરિત્ર અને કીત્તનથી જ સુંદર-મનહર છે, નહિ કે મારાં મૂકેલાં અલંકારાદિથી.”
તેના અનુવાદક શ્રીયુત હરિલાલે આ મહાકાવ્યોમાંના ઘણાખરાને અનુવાદ ગુજરાતીમાં કરીને સાહિત્ય વાચક પર મહદ ઉપકાર કર્યો છે;
Page #292
--------------------------------------------------------------------------
________________
બલવન્તરાય કલ્યાણરાય ઠાકર
(પૃ ૨૪૮)
દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી
Page #293
--------------------------------------------------------------------------
________________
મોહનલાલ પાર્વતીશંકર દવે
(પૃ. ૨૪૯)
અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૪
નૈષધ ચરિત્રનો તરજુ કરી આપવાનું કાર્ય સોસાઈટી તરફથી લાંબા સમયથી સંપાયેલું છે, પણ તે લખાઇને હજી સુધી મળ્યું નથી; તેમ ઉપરોક્ત ગ્રંથોની બીજી આવૃત્તિ નવેસર સુધરાવીને તૈયાર કરાવવાને, અમને લાગે છે કે, સમય આવી પહોંચ્યો છે.
સંસ્કૃતની જેમ અંગ્રેજીમાંથી સોસાઈટીએ “લેડરના કાલ્પનિક સંવાદો ” એ નામક એક શિષ્ટ ગ્રંથનો તરજુમો કરાવેલો છે અને તે બહુ સુંદર અને રસિક પુસ્તક થયું છે.
- ગુજરાતીમાં સંવાદનું સાહિત્ય અલ્પવત છે, અને તેને કાંઈક પરિચય “જ્ઞાનવર્ધક ગ્રંથમાળા” માં પ્રસિદ્ધ થયેલ “સંવાદમાળા” ના પુસ્તકથી થાય છે. એ ધાટીએ આપણે અહિં સંવાદ સાહિત્ય વધુ પ્રમાણમાં લખાય એ ઈચ્છવાયોગ્ય છે અને તેના નમુના તરીકે લેન્ડરનું પુસ્તક માર્ગદર્શક થઈ પડશે.
ઈગ્રેજી સાહિત્યમાં “લેન્ડરના કાલ્પનિક સંવાદોનું સ્થાન બહુ ઉંચું તેમ માનભર્યું છે અને તે વિષે ઓફ્રેડ નોઇસે જાણીતા “B0man” માસિકમાં નીચે મુજબ વિવેચન કરેલું છે –
“Much of the interest of his “ Imaginary conversations” is due to the fact that he is, over and over again, using his characters as mouthpieces of his own opinions......... Imaginary conversations, must remain as one of the great masterpieces of English prose.
આવા એક ઉત્તમ પુસ્તકનો તરજુમો આપણા સાહિત્યના એક પ્રસિદ્ધ વિદ્વાને કર્યો છે, એથી મૂળના રસમાં ક્ષતિ આવી નથી; અને તેનું વાચન મૂળ લખાણ જેવું સ્વાભાવિક અને રસપ્રદ થયું છે. એ પુસ્તક વિષે અભિપ્રાય આપતા સ્વર્ગસ્થ રા. બા. કમળાશંકરે લખ્યું હતું, કે
તમારો ગ્રંથ ઘણો સારો થયો છે. ભાષા શિષ્ટ ને સરળ છે. ગુજરાતી વાચક વર્ગને ભાવા અનુકરણીય છે; વિચારો અવકાશ મનન કરવા યોગ્ય છે.”
ગુજરાતીમાં ઉત્કૃષ્ટ ભાષાંતરોમાંનું આ એક છે, તેમાં લેખકે મૂળ ગ્રંથકર્તાનું ચરિત્ર ઉમેરીને તેની મહત્તા ઓર વધારી છે.
The “Blokman” Nov, 1927.
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૫૦
સાઠીનું સાહિત્ય” એ પુસ્તકમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યના છેલ્લાં સાઠ વર્ષનો, સન ૧૮૪૯ થી ૧૯૦૮ સુધીને ઇતિહાસ આલેખેલ છે.
સોસાઈટીએ તેના હીરક મહોત્સવ નિમિત્ત જે કાર્યક્રમ નક્કી કર્યો, તેમાં ઉપરોક્ત ગ્રંથનો સમાવેશ કરેલો હતો અને કમિટીએ તેનું લેખન કાર્ય શ્રીયુત ડાહ્યાભાઈ પી. દેરાસરીને સોંપ્યું હતું; એ આખાય યુગના સાહિત્યના ઇતિહાસથી તેઓ સારી રીતે પરિચિત અને વાકેફગાર હતા, એટલુંજ નહિ પણ તેમાંના ઘણાખરા લેખકોના અંગત પરિચયમાં આવેલા હતા અને એક સાહિત્યકાર તરીકે એમને પણ તેમાં ફાળો હતો. ખાસ કરીને એમણે અર્વાચીન યુગના આરંભમાં પ્રવર્તતી જુની અને નવીન શિક્ષણ પ્રથાનું રસિક વર્ણન કર્યું છે, તે જેમ આલ્હાદક તેમ ઘણીજ રમુજી માહિતી પૂરી પાડે છે, અને બીજા કેઈ કારણસર નહિ તે એકલા એ પ્રકરણ ખાતર તે પુસ્તક વાંચનીય અને સંગ્રહવા યોગ્ય છે.
સમકાલીન લેખકો અને એમની કૃતિઓની સમાલોચના કરવામાં કેટલીક વ્યવહારૂ મુશ્કેલીઓ રહેલી છે; અને સામાન્ય શિરસ્તો એ છે કે વિદ્યમાન ગ્રંથકાર વિષે લખવામાં મૈને જ ધારણ કરવામાં આવે છે; અને તે રીતિ કેટલેક દરજજે વાજબી છે.
શ્રીયુત ડાહ્યાભાઈએ એ મુશ્કેલીનો ઉકેલ જુદી જ રીતે કાવ્યો હતે. પિતાના એ પુરતકમાં સમકાલીન ગ્રંથકારે વિષે થોડી ઘણું નુક્તચેની કરી; એ પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે તે વિષે કેવા અભિપ્રાય દર્શાવાયા હતા, તે પણ ઉતારવાનું ઉચિત ધાર્યું હતું. તાત્પર્ય કે એ વ્યક્ત કરેલા અભિપ્રાય પિતાનો એકલાને નથી, પણ તે સાથે અન્ય વિવેચકોએ એ પુસ્તક વિષે જે કહેલું તે જણાવવાનો પ્રયત્ન પણ કર્યો છે.
તેઓ લખે છેઃ
“આ પુરતમાં દિગ્દર્શન થાય છે તે સાઠી એટલે સાઠ વર્ષને છતાં ટૂંકે છે. એટલું જ નહિ પણ બહુ પાસે છે. આમ હોવાથી અમારા એકલાનો આધીન અભિપ્રાય આપવા ધષ્ટતા કર્યા કરતાં તેમના પ્રકટ થવાના કાળમાં તે પુસ્તકને માટે શું કહેવાયું હતું અને તેમની કેવી કિંમત અંકાઈ હતી તે પણ જણાવવાની કાળજી રાખી છે.
અને કેવા લાગણીભર્યા અને કેમલભાવથી એમણે એ પુસ્તક સમાપ્ત કર્યું છે, તે એમના નીચેના શબ્દોથી સમજાશે.
Page #296
--------------------------------------------------------------------------
________________
in IcO
-
-
-
૨પ૧ ઈશ્વરકૃપાથી ઘણા લખનારાઓ યાત હશે. કોઈ પણ વ્યક્તિને માટે રાગદ્વેષની છાયા ધરાધરી મનમાં પ્રવેશવા દીધી નથી. જેમ લાગ્યું તેમ શુદ્ધ અંતઃકરણથી લખ્યું છે. છતાં અજાણે પણ કોઈનું મન દુભવવા જેવું લખાયું હોય તે તેવું હતુપુરઃસર નથી જ લખાયું એ જણાવીને અમારી ક્ષમાની યાચના છે.”
તેમ છતાં દિલગીરભર્યું એ છે કે એમના સામે એ પુસ્તકમાં એક અજ્ઞાત લેખકની બદનક્ષી કયોનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો પણ જાણકારોને તો ખબર હતી કે એ આરોપ તદ્દન ખોટો તેમ ઠેષભર્યો હતે.
ગુજરાતી સાહિત્યને આધારભૂત સળંગ અને સવિસ્તર ઇતિહાસ ગુજરાતીમાં લખાયો નથી; અને એ વિષે માહિતી મળવા કેટલાક અંગ્રેજ મિત્રોની માગણીને માન આપીને દી. બા. કૃષ્ણલાલ ઝવેરીએ સન ૧૯૧૩ માં Milestones in Gujarati Literature એ નામથી એક પુસ્તક લખ્યું હતું, અને તે એકદમ લોકપ્રિય થઈ પડતાં તેઓ Further
Milestones એ નામનું બીજું પુસ્તક લખવાને પ્રેરાયા હતા. પ્રથમ પુસ્તકમાં ગુજરાતી પ્રાચીન સાહિત્યનો ઈતિહાસ આપેલો છે, જ્યારે બીજા પુસ્તકમાં અર્વાચીન સાહિત્યને ચચ્યું છે.
કેઈપણ સારું પુસ્તક વાંચવા લઈશું તે તેમાં કંઇને કંઈ દે બતાવી શકાશે, એવી કેટલીક ઝીણી વિગતેની ભૂલો પ્રસ્તુત પુસ્તકમાં દાખલ થવા પામી છે; તો પણ ગુજરાતી સાહિત્યનો પરિચય કરવા સારૂ હાલ તુરત એથી વધારે સારું, પ્રમાણભૂત અને મહત્વનું પુસ્તક બીજું કોઈ નથી; એ કાંઈ એનું થોડું મૂલ્ય કહેવાય નહિ.
સાઠીનું સાહિત્ય” લખાવ્યા પછી એ આખા વિષયને સ્પર્શતું, અને સમગ્ર અવલોકન કરતું ગુજરાતી સાહિત્યનો ઈતિહાસનું પુરતક રચાવવાને સેસાઇટીનો પ્રયાસ ચાલુ હતું અને એક બે પ્રતિષ્ઠિત વિદ્વાનોને એ કાર્ય ઉપાડી લેવા વિનંતિ પણ કરી હતી. પણ એ જવાબદારીભર્યું અને કંઈક કઠિન કાર્ય હાથ ધરવા એમાંથી કોઈએ ઉત્તેજન આપ્યું નહિ; એ સંજોગમાં સોસાઈટીએ દી. બા. કૃષ્ણલાલનાં આ બે પુસ્તકોને તરજુમે અને તે એમની પાસેજ કરાવવાનો નિશ્ચય કર્યો અને તે માગણી
- સાઠીનું સાહિત્ય, પ્રસ્તાવના પૃ. ૧-૨.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨પર
તેમણે આનાકાની વગર, સ્વીકારી હતી, અને તે ગુજરાતમાં ફરી લખી આપીને ગુજરાતી વાચક વર્ગ પર એમણે હટે ઉપકાર કર્યો છે, એવું અમારું માનવું છે.
સાહિત્યનો ઈતિહાસ આ પ્રમાણે સળંગ લખાવવામાં મુશ્કેલીઓ રહેલી છે, તો તેમાં સહાયભૂત થઈ પડે એ આશયથી આપણા સાહિત્યકારોનાં ચરિત્ર વિવેચનાત્મક દૃષ્ટિએ, જાણીતી ઈગ્રેજી સાક્ષર ચરિત્રમાળાના (English man of Letters Series ) ધોરણે લખાવવાને સોસાઈટીએ પ્રયત્ન કર્યો અને તે જનાનુસાર દલપતરામ, નર્મદાશંકર, નવલરામ, ગોવર્ધનરામ, મહીપતરામ, હરિલાલ ધ્રુવ, મણિલાલ નભુભાઈ વગેરે અગ્રગણ્ય સાક્ષરોનાં ચરિત્ર તૈયાર કરી આપવાનું કાર્ય પણ એ લેખકના જાણીતા અભ્યાસીઓને સોંપાયું હતું.
તદુપરાંત અંગ્રેજી સાહિત્યનું સામાન્ય જ્ઞાન મેળવવા સાર તેમ એ સાહિત્યના સ્વરૂપ, પ્રકાર અને ધારણ વિષે ઉપયુક્ત માહિતી ઉપલબ્ધ થાય તે સારું “અંગ્રેજી સાહિત્યનો ઈતિહાસ” અને હડસનકૃત સાહિત્ય પ્રવેશ” Introduction to English Literature એ બે પુસ્તક લખાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પરંતુ લેખકોએ આરંભમાં તે લખવાને જે ઉત્સાહ દર્શાવ્યો હતો તે ઓસરી ગયું છે અને તે સઘળું કાર્ય હાલમાં શિથિલ થઈ પડયું છે.
તો પણ એથી નિરાશ ન થતાં એ દિશામાં એસાઈટીએ કરીને પ્રયાસ આરંભો છે; અને એ સાહિત્યનો ઈતિહાસ લખવાનું સુગમ થઈ પડે એ હેતુથી સમગ્ર ઇતિહાસ, સૈકા, યુગ કે વિષયવાર વિભાગમાં વહેંચી નાંખીને, એકલું એકજ પ્રકરણ એ વિષયના વા યુગના નિષ્ણાતને લખી આપવા વિનંતી કરવામાં આવી હતી અને અમને જણાવતા આનંદ થાય છે, કે એ સઘળા લેખકોએ એ કાર્યમાં ખુશીથી સહાયતા આપવાનું સ્વીકાર્યું છે. વાચક બંધુની માહિતી અર્થે તે આખીય જન અત્રે રજુ કરીએ છીએ –
ગુજરાતી સાહિત્યને રેખાત્મક ઇતિહાસ લખાવવાને કમિટીએ ઠરાવ કરેલે તદનુસાર નીચે મુજબ પ્રકરણો, લેખકોને, તે સામે જણાવેલા પૃષ્ઠ, મર્યાદા અને પારિતોષિકની રકમ સાથે સે પવામાં આવ્યાં છેઃ
Page #298
--------------------------------------------------------------------------
________________
વિષય ગુજરાતી ભાષાને આરંભ અને વિકાસ રંભથી ૫ દરમાં સૈકા
સુધીનું પ્રાચીન ગુજરાતી સાહિત્ય.
નર્સે મહે
ભાલણુ, ઉર્જાવ, ભીમ
સમાલાચના સાથે) રત્નેશ્વર
ગુજરાતીઓએ લખેલા ફારસી ગ્રંથે!
પ્રાચીન ગુજરાતી કાવ્ય સાહિત્યમાં છંદ દેશી અલંકાર વગેરે વિષે
૨૫૩
લેખક
રા. મધુસુદન ચિમનલાલ મેાદી
નાકર અને વિષ્ણુદાસ (ગુજરાતીમાં થયેલા મહાભારતના અનુવાદેોની સમાલોચના સહિત ) વિષ્ણુભક્તિ સાહિત્ય (ભાગવતના અનુવાદે અને ઉપાખ્યાનાની સમાલોચના સહિત. ) શાક્ત સાહિત્ય. ( શાક્ત સંપ્રદાયના સિદ્ધાંતે!ના વિવરણ સહિત ) ( વલ્લભ, મીઠું, ખાઇ જતી, રણછેાડજી દિવાન
વગેરેના સાહિત્યની
રા. નટવલાલ
ઈચ્છારામ દેસાઈ
? રા. રામલાલ ચુનીલાલ મેાદી
{
લેખ મર્યાદા
રાયલ આ પેજી પૃ. ૬૦ થી ૭૫ છાપેલા
}
રા. દુર્ગીશંકર ધ્રુવળરામ શાસ્ત્રી
દી. બા. નદાશ કર દેવશંકર મહેતા
રા. શંકપ્રસાદ છગનલાલ રાવળ દી. બા. કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરી રા. રામનારાયણ વિ. પાક અને રા. રસિકલાલ છોટાલાલ ખિ
,, પૃ. ૪૦
21
,, રૃ. ૪૦
,, રૃ. ૩૦
29
29
૩૦
પૃ. ૨૪
પારિતાષિક રૂ. ૧૨૫
→ પૃ. ૨૪
૨. ૭૫
રૂ. ૬૦
રૂ. ૫૦
રૂ. ૫૦
પૃ. ૧૨ થી ૧૬ રૂ. ૨૦
,, પૃ. ૧૨ થી ૧૬ રૂ. ૨૫
રૂ. ૫૦
૫૦
Page #299
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઐતિહાસિક કાવ્ય સાહિત્ય પ્રાચીન
વાતોં સાહિત્ય
ગુજરાતીમાં સ્ત્રી કવિએ
રહેાડલાલ મજમુદાર લેડી વિદ્યાન્હેન રમણભાઇ નિલક
ગુજરાતી કાવ્ય સાહિત્ય રા. મણિલાલ સામળ
માંની તિથિએ તે વર્ષ
ભાઇ દ્વિવેદી પ્રિન્સિપાલ આનન્દશંકર બાપુભાઇ ધ્રુવ શ્રીયુત ઝવેરચંદ મેધાણી
ગુજરાતના સંસ્કૃત સાહિત્યમાં કાળા ગુજરાતનાં પ્રાચીન લેાકગીત અને લોકકથા
સાહિત્ય ગુજરાતના હિંદી
૨૫૪
રા. હીરાલાલ ત્રિ.
પારેખ
રા. મંજુલાલ
66
૧, પૃ. ૨૦
”, પૃ. ૪૦
→ પૃ. ૧૬
:>
93
23
૨. ૩૦
૨. ૨૫
પૃ. ૨૦ થી ૨૪ રૂ. ૦૩
પૃ. ૨૪
૨. ૭૫
૨. ૫૦
પૃ. ૨૪ થી રૂ. ૪૦
રા. ડાહ્યાભાઈ પી.
→ પૃ. ૧૬
સાહિત્યમાં ફાળા
દેરાસરી
ગુજરાતી સાહિત્યના માગસૂચક સ્ત ંભા ” એ પુસ્તક પ્રકટ થયું ત્યારે Heritage of India Series હિન્દી સંસ્કૃતિ નામક ગ્રંથમાળામાં હિન્દના ઇતિહાસ, સાહિત્ય, તત્વજ્ઞાન વગેરે વિષયેાને લગતાં પુસ્તકો પ્રસિદ્ધ થવા માંડયાં હતાં; તેમાં હિન્દી, ઉર્દુ, કાનડી, વગેરે ભાષાના ઇતિહાસ પુસ્તકો છપાયાં હતાં કે છપાવાની તૈયારી થઈ રહી હતી.
૨. ૨૫
એ ધેારણે સાસાઇટીએ આપણી દેશી ભાષાઓ, બંગાળી, હિન્દી, મરાઠી, ઉર્દૂ` તેમજ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ લખવાને પ્રબંધ કર્યો; અને તેની એ ચેાજના ફળીભૂત થઇ છે.
બંગાળી અને હિંદી સાહિત્યના ઇતિહાસ પ્રસિદ્ધ થઈ ચૂકયા છે; મરાઠી સાહિત્યના ઇતિહાસ એ સાહિત્યના એક માર્મિક અભ્યાસી અને સંસ્કૃતના અધ્યાપક શ્રીયુત રામચંદ્ર આથવલેને અને ઉર્દૂ સાહિત્યને છંતિહાસ સર મહેમુઅમીયાં કાદરીને અપાયાં છે. સ’સ્કૃત સાહિત્યના ઇતિહાસ બંગાળી પરથી લખાઇને મળ્યા હતા; પણ તે પસંદ ન થવાથી કૃિત - સંસ્કૃત નાટકા 'એ પુસ્તકના અનુવાદ કરાવવાનું ઠર્યું હતું; અને તે અનુવાદ જુનાગઢ કોલેજના સંસ્કૃતના અધ્યાપક શ્રીયુત નર્મદાશંકર બાળકૃષ્ણ પુરાહિતે ઉત્તમ રીતે કર્યાં છે. મૂળ ગ્રંથમાં કેટલીક વિગતની ક્ષતિ દાખલ થવા પામી છે, પણ એકંદરે એ પુસ્તક માહિતીપૂર્ણ અને વાચનીય છે, અને સંસ્કૃત સાહિત્યના રસિકોને તે આદરપાત્ર થઈ પડશે.
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૫૫
ઉપર હિન્દી સાહિત્યના ઈતિહાસનો ઉલ્લેખ કર્યો છે, એ પુસ્તક ઉપલબ્ધ સાહિત્ય ઉપરથી શ્રીયુત કિશનસિંહ ચાવડાએ સ્વતંત્ર અને રસિક રીતે છે અને પ્રે. બળવંતરાયે તેનો ઉપદઘાત લખી આપીને તેની ઉપયોગિતામાં ઉમેરો કર્યો છે. - બંગાળી સાહિત્યને ઈતિહાસ મુખ્યત્વે રાયબહાદુર દિનેશચંદ્રસેનના બંગાળી પુસ્તક પરથી રચાયો છે, પણ તેનું છેલ્લું પ્રકરણ અનુવાદકે પોતે લખ્યું છે. પ્રસ્તાવનામાં તેઓ કહે છેઃ
દશમું પ્રકરણ લખવામાં મેં અનેક ગ્રંથની મદદ લીધી છે. બંગાળી ભાષામાં બહાર પડેલાં બે ત્રણ સાહિત્યના ઈતિહાસને લગતાં પુસ્તક તથા છેલ્લા અગિઆર વર્ષ થયાં મેં જે કાંઈ એ સાહિત્યને લગતું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે પર આધાર રાખી મેં એ પ્રકરણ લખ્યું છે. જો કે બંગાળાનું આધુનિક ગદ્ય સાહિત્ય તે એટલું વિપુલ છે, તેમાં એવાં તે પરસ્પર વિરોધી બળો કામ કરી રહ્યાં છે કે જેનો આભાસ મારા જેવા સેંકડો ગાઉ દૂર બેઠેલા પરભાષાભાષી લેખકને નજ આવી શકે, તેમ તે સાહિત્યનો સર્વાગ સુંદર રીપોર્ટ તૈયાર કરવાનું પણ મારાથી ન જ બને. છતાં મને ખાત્રી છે કે અતિ ઉત્તમ સાહિત્યકાર અને તેનાં અતિ ઉત્તમ પુસ્તકો વિષે હું સૂચન કરવાનું વિસરી ગયે નથી.”
શરૂઆતમાં એમ જણાવ્યું છે કે સાઈટી નવલકથા, નાટક, કવિતા વગેરે પુસ્તકો છપાવવાનું પસંદ કરતી નથી પણ સાહિત્યમાં નવલકથા આજે અગત્યનું સ્થાન લે છે, તે મોટી સંખ્યા માં છપાય છે; અને તેનો વાચકવર્ગ પણ બહુ બહોળો છે.
મેનેજીંગ કમિટીમાં નવલકથાનો પ્રશ્ન એક વખતે ચર્ચાતાં પ્રિન્સિપાલ આનંદશંકરભાઈએ અંગ્રેજીમાંથી કેટલીક ઉંચી કોટિની પણ વિવિધ દૃષ્ટિબિન્દુવાળી તેમ સુપ્રસિદ્ધ નવલકથાઓના તરજુમા, નમૂનારૂપે કરાવવા જોઈએ એમ સૂચવ્યું હતું, અને એ દષ્ટિએ કમિટીએ ગોલ્ડસ્મીથનું વિકાર ઓફ ધ વેકફીલ્ડ,
જ ઇલિયટનું એડમ બિડ, ડિકસનું ડેવિડ કેમરફીલ્ડ, જેન ઓસ્ટિનનું પ્રાઈડ એન્ડ ગ્રેજ્યુડીશ, સર ટર સ્કેટનું આઇવનો પસંદ કરી તેના તરજુમા કરી આપવાનું કાર્ય જુદા જુદા લેખક અને લેખિકાઓને સેપ્યું હતું. તેમાંનું એક જ પુસ્તક “આઈવનને તરજુમે શ્રીમતી વિમળગારી
- બંગાળી સાહિત્યને ઇતિહાસ. પૃ. ૧૩-૧૪.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૫૬
સેતલવાડ કરી મોકલ્ય, તે બહાર પડે છે, બીજા બે પુસ્તક વિકાર ઓફ વેકફીલ્ડ અને પ્રાઇડ એન્ડ ગ્રેજ્યુડીશ, તે સ્વતંત્ર રીતે ગુજરાતીમાં છપાયાં છે, એમ પછીથી જાણવામાં આવ્યું હતું, પણ સેસાઇટીની મૂળ યોજના તે નિષ્ફળ ગઈ છે એમ સખેદ કહેવું પડશે.
સેસાઇટી હસ્તક હાજી મહમદ લેધીઆ નામનું ફંડ છે, તેને ઉદ્દેશ મુસ્લીમ સંસ્કૃતિ, સાહિત્ય, ઇતિહાસ અને સમાજ સુધારા વિષે પુસ્તકે લખાવવાને છે. સ્વર્ગસ્થ બુરાનુદ્દીનમની ભલામણ પરથી સોસાઈટીએ “અયામા”નામનું વાત નું પુસ્તક ઉદુમાંથી રચાવ્યું હતું. તેમાં વિધવા વિવાહનો વિષય ચર્ચવામાં આવ્યો છે. એના લેખક મી. ફારૂકી પ્રસ્તાવનામાં. જણાવે છે:
જનાબ ખાનબહાદુર શખુલ ઉલમા મેલવી હાફિજ નજીઅહમદ સાહેબ દહેલવી એલ. એલ. ડી.ના નામથી દરેક કેળવાએલે મુસલમાન સારી પેઠે વાકેફ છે. એઓએ ઉર્દુ ભાષામાં નવેલના રૂપમાં ઘણીક રસિક રીતે મુસલમાનોના ધર્મ સંબંધ હકીકત લખી છે, જે હિંદુસ્તાનના એક છેડાથી બીજા છેડા સુધી હોંસે હસે વંચાય છે. એમાંનાં “તવબતનમૂહ',
મોરાતુલ ઉરૂસ” વગેરેએ તે એટલી ખ્યાતિ સંપાદન કરી છે, કે નામદાર સરકારની ઉ૬ શાળાઓમાં ટેકસ્ટ બુક તરીકે તેમનો સ્વીકાર થયો છે. આ અયામનું પુસ્તક પણ એમનું જ રચેલું છે.
મુસલમાનમાં વિધવાવિવાહ સશાસ્ત્ર છે. પણ સેંકડો વર્ષથી હિંદુસ્તાનમાં રહેવાથી હિંદુઓના સમાગમના કારણથી મુસલમાનમાં વિધવા વિવાહને ચાલ કેટલેક અંશે બંધ થયા જેવો છે. પણ વિધવાવિવાહની અગત્ય છે તે આ પુસ્તકમાં નવેલ રૂપે સમજાવવામાં આવ્યું છે.'
ચાર્લ્સ લેબ લિખિત શેકસપિયરની કથાઓ એ પુસ્તક વિદ્યાથી સનમાં બહુ જાણીતું છે, એ ઢબનું ગ્રીક સાહિત્યમાંના કરૂણરસ પ્રધાન નાટકની કથાનું પુસ્તક અંગ્રેજીમાં લખાયેલું હતું તે અને પ્રેમાનંદનાં આખ્યાનો અને ભાસના નાટકનો સાર ગદ્યમાં લખાવા પેજના કરવામાં આવી હતી, તે પૈકીનું એકજ પુરતક લખાઈને મળ્યું હતું અને તેનું ભાન સ્વર્ગસ્થ લવિંગિકા મહેતાને છે; એક ભાષાંતર ગ્રંથ તરીકે તે ઉંચી કોટિનું છે. અને એક સંસ્કારી બહેનની કૃતિ તરીકે તે વિશેષ આદરપાત્ર છે.
- અયામાં. પૃ. ૫.
Page #302
--------------------------------------------------------------------------
________________
માઉ
આપણું જુનું વાતાસાહિત્ય હજી મુખપરંપરાએ થોડું ઘણું જળવાઈ રહ્યું છે, પણ ખેદની વાત એ છે કે એ લોકસાહિત્ય સંગ્રહવાને અને તેને ઉદ્ધાર કરવાને આપણા સાહિત્યકારોએ તેમ સાહિત્ય સંસ્થાઓએ કશી તજવીજ કરી નથી. - સાઠેક વર્ષ પર એક પારસી બિરાદરે ગુજરાત કાઠીઆવાડની વાર્તાઓ સંગ્રહવાને પહેલ પ્રથમ પ્રયત્ન કર્યો હતો, તે પાછળ એ સંગ્રાહકે પૈસાને, શક્તિને તેમ સમયને પુષ્કળ ભોગ આપ્યો હતો. અને તેનાં પરિણામે તેઓ “ગુજરાત કાઠીઆવાડની વાર્તાઓ ” એ નામથી એ વાર્તાના ત્રણ ભાગ બહાર પાડવાને શક્તિમાન થયા હતા, અને તે એકદમ લોકપ્રિય નિવડ્યા હતા. લાંબા સમયથી એ વાત પુસ્તકની પ્રતે અપ્રાપ્ય થઈ હતી અને લોકચિ એ પ્રતિ વળતી જોઈને સાઈટીને જણાયું કે એ પુરતાની નવી આવૃત્તિ કઢાવવી તે જરૂરનું છે તેથી મૂળ પ્રત હતી તેમ, તેમાં કોઈપણ ફેરફાર કર્યા વિના, એ ત્રણ ભાગે સસ્તી કિંમતે છપાવવામાં આવ્યા હતા; તે પછી એ આવૃત્તિ પણ ખલાસ થઈ ગઈ છે, એ તેની કપ્રિયતા સૂચવે છે, પરંતુ હવે પછી જે આવૃત્તિ કાઢવામાં આવે તેમાં કેટલાક જોડણીના અને બીજા સુધારા સમયાનુસાર કરવા જરૂરના લાગે છે.
બાલસાહિત્ય પ્રતિ સેસાઈટીએ ઝાઝું લક્ષ આપ્યું નથી અને એ પ્રવૃત્તિ છેલ્લા દશકામાંજ પગભર થવા પામી છે; એ પ્રશ્ન વિષે વિચાર થતા કમિટીએ ગ્રીક કરૂણરસપ્રધાન નાટકની કથાઓ, ભાસનાં નાટકોનો સાર, પ્રેમાનંદનાં આખ્યાનેને સાર, સિંહાસન બત્રીસીને સાર–વગેરે ગવમાં વિદ્યાર્થીઓને ઉપકારક થઈ પડે એવાં પુસ્તકો રચાવવા ગોઠવણ કરી હતી. તેમાંની ગ્રીક કરૂણરસપ્રધાન નાટકોની કથાને ઉલેખ પૂર્વે થઈ ગયો છે. અને સામળભટ્ટની સિંહાસન બત્રીસીનો ગદ્યમાં સાર સદરહુ યોજનાનુસાર હતો.
એ ગદ્યસાર શ્રી. કેશવપ્રસાદ દેસાઈએ બે ભાગમાં રચી આપ્યો હતો; અને એમની લેખનશૈલી એવી મનહર અને સુંદર છે કે વિદ્યાર્થીઓ એ પુસ્તક હોંશે હોંસે અને રસથી વાંચે છે; અને તેનો બહોળો પ્રચાર પણ થયો છે. તેની ચોથી આવૃત્તિ સચિત્ર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એ એક નોંધવા જેવી બીના છે. આ પ્રકાશનને એક આશય, લેખક કહે છે તેમ, “એ તે ખરો કે એ વાર્તાઓમાં રસ પડતાં, વાચક મૂળ કાવ્યો વાંચવાને પ્રેરાય; એની રસવૃત્તિ સતેજ થાય.'
૧૭
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૫૮
કવિતા અને સાહિત્ય ” નું પુનઃ પ્રકાશન કેવા સર્જાગેામાં હાથ
"
ધર્યું હતું તેની વિગત · રમણુભાષ ’વાળા પ્રકરણમાં આપેલી છે, અને અમે માનીએ છીએ કે એ પુસ્તક ફરી પ્રસિદ્ધ કરીને સેાસાકીએ તેનાં પ્રકા શનની યાદીમાં એક કિંમતી પુસ્તકના વધારા કર્યાં છે.
66
એ પુસ્તકની નવી આવૃત્તિ કઢાવતી વખતે એ પુસ્તકની સંકલનામાં કેટલાક ફેરફાર કરવા ઇષ્ટ જણાયા હતા. તે વિષે ઘટતા ખુલાસો નવી આવૃત્તિના નિવેદનમાં રમણભાઇએ કર્યાં હતા, તેજ અહિં આપીશુંઃ
કવિતા અને સાહિત્ય”ની પહેલી આવૃત્તિ ખપી જવાથી ઓછ આવૃત્તિ કાઢવાની સેાસાઇટીએ ઈચ્છા દર્શાવ્યાથી આ આવૃત્તિ સાસાઇટી તરફથી પ્રસિદ્ધ થઈ છે.
66
પહેલી આવૃત્તિમાં પ્રસિદ્ધ થયેલા એવા મારા કેટલાક નિબંધ આ આવૃત્તિમાં દાખલ કર્યો છે.
વાંચનારની અનુકૂળતા ખાતર આ આવૃત્તિમાં પુસ્તકના જુદા જુદા ભાગ કર્યાં છે. તેની ગેાઠવણ નીચે પ્રમાણે છે !
ભાગ ૧.
ભાગ ૨.
ભાગ ૩.
ભાગ ૪.
કાવ્યચર્ચો
સમાલાચના
ગુજરાતી ભાષાનું બંધારણ અને ઇતિહાસ
સામાન્ય
,,
પ્રથમ આવૃત્તિમાં જે કેટલાક ખીજા નિબંધમાંના વિવેચન તથા ચર્ચા “ કાવ્યાનન્દ નાનિબન્ધમાં ઉદ્દિષ્ટ કરેલાં હતાં. તે નિબન્ધા • કાવ્યાનન્દ થી આ આવૃતિમાં જુદા ભાગમાં પ્રસિદ્ધ થયા છે. તેથી ઉદ્દિષ્ટ ભાગ આ આવૃત્તિમાં પહેલા ભાગના પરિશિષ્ટરૂપે પ્રસિદ્ધ કર્યો છે કે એ ભાગ વાંચનારને સુગમતા થાય. ''
""
"6
તે પછી સેાસાઇટીએ એકલું “ કવિતા અને સાહિત્ય ” નું પુસ્તક જ ક્રી પ્રકટ કરીને સંતોષ માન્યા નથી પણ રમણભાઈનાં સર્વ લખાણાને સંગ્રહ વ્યવસ્થિત રીતે સકલિત કરીને પ્રકટ કરવાને પ્રબંધ કરેલા છે, “ કવિતા અને સાહિત્ય ના ચાર ભાગ થયલા છે, અને ધમ અને '' એ નામથી એક પુસ્તક જુદુ બહાર પડેલું છે;
""
**
સમાજ
અને એવા
+ કવિતા અને સાહિત્ય વેલ્યુમ ! હું પ્રુ. ૫-૬.
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૫૯
બીજા બે ભાગ થાય એટલું લખાણ હાથપર છે. રમણભાઈનું સઘળું લખાણ સારી રીતે એડિટ થઈ જનતાને ઉપલબ્ધ થાય એજ આ યોજનાને ઉદેશ છે.
સામાન્ય રેફરન્સ પુસ્તકમાં ગ્રંથ અને ગ્રંથકાર પુસ્તક ૧ થી ૪ સમાવેશ થઈ શકે અને કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહની સૂચી, જો કે રેફરન્સ પુસ્તક છે તે પણ તે માત્ર પ્રાચીન સાહિત્યના ગણ્યા ગાંઠયા અભ્યાસીના ઉપયોગની છે; છતાં સામાન્ય વાચકને તેમાં પ્રવેશક આકર્ષક થશે, તેમ તેની ઉપયોગિતાને અને મહત્તાને ખ્યાલ તેના લક્ષમાં તે પરથી આવશે. એ સંબંધમાં સવિસ્તર હકીકત એ વિષયના જુદા પ્રકરણમાં સેંધેલી છે.
સોસાઈટીને ઇતિહાસ લખાવીને કમિટીએ પાછલી ઘણી ભૂલાઈ ગયેલી હકીકતને પ્રકાશમાં આવ્યું છે, એટલું જ નહિ પણ સાહિત્ય, કેળવણી, જ્ઞાન પ્રચાર અને સમાજ સુધારાના ક્ષેત્રમાં કે અને કેટલે ફાળે સોસાઈટીયે આપે છે, અને તેના કાર્યવાહક કણ કણ અને કેવા પુરુષો હતા એને બહુ રસિક વૃતાંત પ્રાપ્ત થાય છે, પણ એ વિષે અભિપ્રાય આપવાનું અમારે હાય જ નહિં.
સાહિત્ય પ્રકાશમાં “પુરાણ વિવેચન' પુસ્તક છેલ્લું નેંધીએ છીએ; પણ તેથી તેનું મૂલ્ય કોઈ રીતે ઓછું થતું નથી. ઉલટું આ પ્રકારનું વિવેચનાત્મક સાહિત્ય રચવા માટે તેના લેખક શ્રીયુત દુર્ગાશંકર શાસ્ત્રીને ધન્યવાદ ઘટે છે. એ શૈલીનું લખાણ આપણે ત્યાં એ પ્રથમ છે. લેખક સારા સંસ્કૃત છે, તેની સાથે પ્રાચીન ઈતિહાસ અને પુરાતત્ત્વના વિષયમાં ઉંડે રસ ધરાવે છે; ડે. સર રામકૃષ્ણ ભાંડારકરના “વૈષ્ણવ અને શિવ ધર્મને ઈતિહાસ” એ પુસ્તકના આધારે એમણે ગુજરાતીમાં એ વિષયને બે ભાગમાં ચલો છે, તે પરથી વાચકને એમની વિદ્વત્તા અને બહાળા જ્ઞાનની પ્રતીતિ થશે; અને તેનું પ્રત્યક્ષ પ્રમાણુ એમનું “પુરાણ વિવેચન' નું પુસ્તક જ છે. સામાન્ય રીતે આપણું પુરાણના અભ્યાસી જુજજાજ મળે છે, પણ એમણે તે સર્વનું અવલોકન કરીને તેમ ઐતિહાસિક દષ્ટિએ તેનું દહન કરી, એમાંના માનનીય મુદ્દાઓ આપણુ સમક્ષ ધર્યા છે, તે સાહિત્ય રસિકેને તેમ એ વિષયના અભ્યાસીઓને મહત્વના તેમ વિચારણીય માલુમ પડશે. આવા અભ્યાસી અને વિચારશીલ લેખકે બહાર આવે, આપણે પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિના પુનરુદ્ધાર કરવા આપણે ભાગ્યશાળી થઈશું.
Page #305
--------------------------------------------------------------------------
________________
ર૬૦
- વિજ્ઞાન વ્યાખ્યાનમાળાની પેઠે સોસાઈટીએ લોકોપયોગી વ્યાખ્યાનમાળા યોજેલી છે; અને તેને ઉદ્દેશ આપણા સાહિત્ય, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, કેળવણી, તત્વજ્ઞાન, અને સંસ્કૃતિ એ વિષય પર ત્રણથી પાંચ વ્યાખ્યાનો સામાન્ય જનતા સહેલાઈથી સમજી શકે એ દષ્ટિએ અપાવાનાં છે; અને એ જનાની રૂઈએ શ્રીયુત રામનારાયણ પાઠકને અર્વાચીન ગુજરાતી કવિતા” પર વ્યાખ્યાન આપવાની વિનંતિ કરી હતી; એ વ્યાખ્યાનમાળા પૈકીનાં ત્રણ વ્યાખ્યાને ગત વર્ષમાં એમણે આપ્યાં હતાં, તે અર્વાચીન ગુજરાતી કાવ્ય સાહિત્ય ” એ નામથી પ્રસિદ્ધ થયેલાં છે, તેમાં પિગળની દષ્ટિએ આપણું અર્વાચીન કવિતાની સમીક્ષા કરેલી છે, એ કવિતાના અભ્યાસીને બહુ મદદગાર થઈ પડશે. બીજા ત્રણ વ્યાખ્યાન તેઓ હવે પછી આપવાના છે, તેમાં કાવ્યના સામાન્ય સ્વરૂપ વિષે વિવેચન હેઇને, સામાન્ય વાચકને તે રૂચિકર અને આકર્ષક થઈ પડશે, એવું અમારું ધારવું છે
શ્રીયુત વિયરાય કલ્યાણરાય વૈદ્ય, વાલ્મય અને તેના પ્રકાર, શ્રીયુત ગગનવિહારી લલ્લુભાઈ મહેતાએ, પાશ્ચાત્ય સંસ્કૃતિ અને તેનાં પ્રવર્તકબળે અને શ્રીમતી શારદાબ્લેન મહેતાએ, “સ્ત્રી કેળવણી, પ્રાથમિક, માધ્યમિક અને ઉંચી” એ વિષયો પર, લેપયોગી વ્યાખ્યાન આપવાનું સ્વીકાર્યું છે; અને તે વ્યાખ્યાને કહેવાની જરૂર નથી, તેના નામ પ્રમાણે લેકેપગી, થઈ લોકપ્રિય નિવડશે.
છેવટે આપણા ગ્રેજ્યુએટ જેમની કોલેજ અભ્યાસ દરમિયાન લેખન વાચન અને અભ્યાસની વૃત્તિ ખીલેલી છે અને જેઓ વધુ અભ્યાસ કરવાને ઉત્સુક હોય છે તેમને ઉત્તેજન મળે એ આશયથી સેસાઇટીએ યુનિવરસિટી ઇનામ નિબંધની પેઠે, તેઓ એમના અભ્યાસના પ્રિય વિષય પર પ્રબંધ લખી મેકલે તે સારું પારિતોષિક આપવાની વ્યવસ્થા કરી હતી, અને તે માટે નીચે મુજબ નિયમો યોજ્યા હતા –
રૂ. ર૦૦) ના પારિતોષિકની યોજના આપણા સાહિત્ય, ઇતિહાસ અને સમાજને પદ્ધતિસર અભ્યાસ અને તેનું સંશોધન કરવાની વૃત્તિ વિકસે એ હેતુથી કમિટીએ પ્રસ્તુત લેજના ઘડી હતી, તેના નિયમો નીચે પ્રમાણે છે –
મુંબઈ યુનિવરસિટિને કઈ ગ્રેજ્યુએટ અથવા તે ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક, ગુજરાતી સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર,
Page #306
--------------------------------------------------------------------------
________________
૧
એ વિષયેામાંના ગમે તે એક વિષયને સમગ્ર વા તેનાં એકાદ અંગને પતિસર અભ્યાસ અને સંશાધન કરી, આશરે પ્રુસકેપ ૧૨૫ પાનાંને ગુજરાતીમાં પ્રબંધ લખી મેાકલશે, તે પ્રખંધને સેાસાઈટીની પરીક્ષક–કમિટી પસાર કરેથી, સદરહુ પારિતાષિક રૂ. ૨૦૦) નું આપવામાં આવશે.
તેની શરતા
(૧) ઉમેદવારે ડીગ્રી લીધે ૧૦ વર્ષથી વધુ સમય થયલા હોવા ન જોઇએ. (૨) ઉમેદવારે પેાતાનું નામ ન આપતાં, માત્ર સંજ્ઞા-ઉપનામ આપી પ્રબંધ લખી માકલવા અને પેાતાનું નામ અને પૂરું સરનામું જૂદા પરબીડીઆમાં સીલબ'ધ મેાકલી આપવું.
(૩) સદરહુ પ્રબંધ પરીક્ષક–કમિટી મ’ઝુર કરેથી રૂ. ૨૦૦) નું પરિતાષિક ફતેહમદ ઉમેદવારને આપવામાં આવશે અને તે પ્રશ્નધ પ્રસિદ્ધ કરવાના પ્રથમ હક્ક સાસાઇટીને રહેશે.
(૪) સદરહુ પ્રબંધ સ્પષ્ટ અક્ષરે સાઇબંધ લખેલા જોઇશે.
(૫) જે જે વિગતેા દર્શાવવામાં આવે તેના સમર્થનમાં આધારભૂત પ્રમાણા નોંધવાં.
(૬) પરીક્ષક–કમિટીના અભિપ્રાય છેવટના ગણાશે.
Page #307
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૯
No. 82 of 1912, AHMEDABAD, OFFICE OF THE GUJARAT VERNACULAR SOCIETY,
Fromn,
The Honorary Secretary, GUJARAT VERNACULAR SOCIETY,
AHMEDABAD. To, KHAN BAHADUR ADERJI M. MASANI; M. A., B. SC.
Director of Public Instruction,
BARODA STATE, BARODA.
Sir,
In reply to your letter No. 267 of 1912-13 dated 24th October 1912, I have the honour to inform you that the Society has not framed any special and permanent rules for the award of prizes for the writing of books by translations or otherwise,
The procedure is vague in that a Sub-Committee of the Managing Committee called the BookCommittee sends up proposals for getting good and useful books prepared as translations, abridgements, adaptations or original compositions and the Managing Committee then decides upon the books to be: written; and thereupon applications are invited by advertisement from persons prepared to write such books. Sometimes the Managing Committee without.
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૬૩
any advertisement, selects men of proved merit and entrusts the compilation of certain books to them. And, sometimes, intending authors communicate to the Managing Committee their proposals for writing particular books and the work is entrusted to them if the managing Committee approves of the proposal.
The remuneration to be paid to each writer of these books mostly fixed after considering the nature and scope of the work and the labour involved in the preparation of the book, more remuneration being paid for original work than for translation.
The Society undertakes printing and publishing of these books, reserving to itself the copy right, the writer being entitled to the honorarium only.
In the beginning of every year book published by the Society in the previous year (not exceeding the price of rupee one each) are presented to lifemembers and registered libraries of the Society and through them, they reach a large circle of readers.
I have honour,
Sd/- R. M. N.
Hon. Secretary.
Page #309
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫
આસિ. સેક્રેટરી . “ Age fulfills what youth has wished " Yeats.
આરંભમાં જે અંગ્રેજી પંક્તિ ઉતારી છે તે જાણીતા આયરિશ કવિ ઈટસના મુદ્રાલેખ (motto) નો અનુવાદ છે અને તેનો અર્થ એ થાય છે કે યુવકે જે અભિલાષ સેવ્યા હોય છે તે વયે પહોંચતાં પરિપૂર્ણતાને પહોંચે છે. કોલેજ જીવનમાં સાહિત્યમય જીવન –મેરી કરેલીના શબ્દોમાં life literary,-ગાળવાના કેડ સેવેલા તે પુરુષ ઉમરમાં સફળ થયેલા અમને જણાય છે અને તેમાં અમે અંતર્યામીને અદશ્ય હાથ જ જોઈએ છીએ.
ગુજરાતી ભાષાને અમારો અભ્યાસ પ્રાથમિક શાળાના પાંચ ધારણ સુધીને અને માધ્યમિક શાળામાં અને કોલેજમાં બીજી ભાષા ફારસી હતી; એટલે સંસ્કૃત જ્ઞાનના અભાવે ગુજરાતી ભાષાનો શાસ્ત્રીય અભ્યાસ કરવાનું અમારા માટે કઠિન હતું, અને મોટા લેખક કે સાહિત્યકાર થવાનું અમે કદી ઈછયું પણ નહોતું. પરંતુ હાનપણથી એક લગની લાગેલી અને તે વાચનની. અને તેના પ્રતાપે જ અમને પ્રાપ્ત થયેલું કર્તવ્ય અમે યથાશક્તિ બજાવવાને શક્તિમાન થયા છીએ. થોડા દિવસ પર મદ્રાસ યુનિવરસિટી સમક્ષ કેકેશન વ્યાખ્યાન આપતાં શ્રીયુત રત્નસ્વામીએ સાચું જ કહ્યું હતું, કે 'read books of knowledge, for whatever your depart. ment of work; knowledge in the subject of your department will be always useful."*
કલેજ અવસ્થામાં અંગ્રેજી સાહિત્યનું વાચન અને અભ્યાસ વધતાં, એ પ્રમાણે આપણા ગુજરાતી સાહિત્યને ઉત્કર્ષ સાધવાના વિચારો ક્રૂર માંડ્યા અને એવા સ્વર્ગસ્થ ભાઈ રણજિતરામે “ગુજરાત સાહિત્ય સભા” નવી સ્થાપી હતી તેમાં જોડાતાં, અને ત્યાં એમના નિકટ સહવાસમાં આવતાં એ વિચારીને જોમ મળ્યું હતું. સોસાઈટીને ૫૦ વર્ષને છાપેલો વૃત્તાંત તે અરસામાં અમારા હાથમાં આવી ચડ્યો અને તેનું નિરીક્ષણ કરતાં તેનાં કાર્યક્ષેત્રની મર્યાદા અને કાર્ય પદ્ધતિ વિષે, સમગ્રપણે સિંહાવ
*" Hindu ” Madras 2nd August 1934.
Page #310
--------------------------------------------------------------------------
________________
હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ
.સ ૧
Page #311
--------------------------------------------------------------------------
________________
સન ૧૯૦૯ થી ૧૯૭૭ સુધીનાં વર્ષોમાં સેાસાઇટીએ કરેલાં પ્રકાશના
કુલ સંખ્યા ૧૫૮ (પૃ. ૨૬૫)
Page #312
--------------------------------------------------------------------------
________________
ર૬પ
-લોકન કરતે એક વિવેચનાત્મક લેખ આપણા સુપ્રતિષ્ઠિત માસિક
વસન્ત”માં છાપવા મોકલી આપ્યો હતો. તે સમયે સોસાઈટીના વહિવટ પર વર્તમાનપત્રોમાં અવારનવાર ચર્ચાપત્રો પ્રસિદ્ધ થતાં હતાં. આ સર્વની અમારા યુવક માનસ પર અસર થવા પામી હતી.
સન ૧૯૦૭માં સ્વર્ગસ્થ ભાઈ ભેગીન્દ્રરાવ મુંબઈ સેવાસદનમાં જોડાતાં સાહિત્યસભાના મંત્રી તરીકે એમની જગાએ અમે નીમાયલા. તેના અંગે આપણું સાહિત્ય પ્રવૃત્તિ પ્રતિ વિશેષ લક્ષ જવા પામ્યું હતું. બીજે વર્ષે બી. એની પરીક્ષા પાસ કરી; કોલેજમાં ફેલોશીપ મળી; એ વર્ષે સેસાઈટીએ તેને હીરક મહોત્સવ ઉજવવાનું ઠરાવ્યું હતું. અમને લાગ્યું કે આપણા પ્રાન્તની, જુની, જામેલી અને સુપ્રતિષ્ઠિત સંસ્થાના કાર્યની આ અવસરે કદર થવી જોઈએ અને એ વિચાર સાહિત્યસભાની મેનેજીંગ કમિટી સમક્ષ રજુ કરી સોસાઈટીને એક માનપત્ર આપવાની વ્યવસ્થા કરી, જેને વૃત્તાન્ત વિભાગ બીજામાં આવી ગયો છે. - આ સમય દરમિયાન સોસાઈટીમાં જોડાવાને અમને વિચાર સરખોએ આવેલે નહિ; તેનું કારણ ગુજરાતી ભાષા સાહિત્ય વિષે અમે બહુ થોડું જાણતા હતા એટલું જ નહિ, પણ તે કાર્ય ઉપાડી લેવાની અમારી અશક્તિ એ પણ મુખ્ય કહેવાય. ઈતિહાસ પ્રતિ પક્ષપાત અને બી. એમાં ઐચ્છિક વિષય તરીકે ઈતિહાસને પસંદ કર્યો હતો, અને ફેલોશીપ મળવાનું નક્કી થતાં એમ. એ.ની પરીક્ષા સારૂ, આગલે વરસે સર ગ્રાન્ડ લી જેકબ યુનિવરસિટિ પ્રાઈઝ-ઇનામ મળ્યું હતું, તેમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્રનાં મહેટાં ખર્ચાળ પુસ્તક પણ ખરીદ કર્યા હતાં.
પરતુ જે વાતાવરણમાં અમારી પ્રવૃત્તિ થઈ રહી હતી, તેની કોઈ અગમ્ય અસરને લઈને વા કેઈ ગૂઢ બળથી ખેંચાઈને અમે એમ. એની પરીક્ષા સારૂ ઇતિહાસને વિષય લીધેલ પડતો મૂકી, ઈગ્રેજી અને ગુજરાતી એ બે નવા વિષયમાં ઝંપલાવ્યું તે માટે અમારી પૂર્વતૈયારી કાંઈજ નહતી એમ નિશંક કહી શકીએ. એ પરીક્ષામાં નિષ્ફળતા મળી એ ઉપરની હકીકત જોતાં સહજ સમજાશે, પણ એમાં સંતોષ એટલા પૂરત હવે કે તેમાં પાસ થવામાં એકંદર માસમાં ૬ માર્કસને ખૂટકો પડયો હતો, અને ગુજરાતીમાં ૧૦૦ માર્કસ મેળવી શકયા હતા.
લોશીપનું વર્ષ પૂરું થતાં કોઈ પણ નોકરીએ લાગી જવું જોઈએ એટલે મુંબાઈમાં સેકન્ડરી ટ્રેનીંગ ટીચર્સ કેલેજમાં દાખલ થવા અરજી કરી; તેમ એવામાં
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૬૬
સોસાઈટીના આસિ. સેક્રેટરીની જગે ખાલી હતી તે માટે પણ અરજી મેકલી આપી હતી.
જાન્યુઆરીમાં મુંબઈ ગયા અને ત્યાં સેકન્ડરી ટિચર્સ ટ્રેનિંગ લેજમાં પસંદગી થવાથી અમે દાખલ થયા, અને એક પખવાડીયું રહ્યા પણ ખરા; એટલામાં એસાઈટીના આસિ. સેક્રેટરી તરીકે નિમણુંક થયાના સમાચાર મળ્યા, એટલે મનની અનેક ગડમથલના અંતે સરકારી ખાતાને છોડી ખાનગી નોકરીમાં જોડાવા અમદાવાદ પાછી ખેંચાઈ આવ્યા હતા.
સાઈટીમાં હાજર થતાં પહેલી જ મુલાકાતે ઓન. સેક્રેટરી સાહેબે કામ બતાવ્યું કે સોસાઈટીને સાહિત્ય સંસ્થા તરીકે સરકાર તરફથી નાણાંની મદદ મળે એવી મતલબને કેળવણી ખાતાના વડાના નામને પત્ર લખી લા; એઓ સાહેબે એ સોસાઈટી તરફથી અરજી આવે એ વિષે ઘટતો વિચાર કરવાનું રૂબરૂમાં કહ્યું છે.
કોલેજના વાતાવરણમાંથી તાજા બહાર નીકળેલા, ઉત્સાહભર્યાં પણ બહારની દુનિયાના વ્યવહારથી અજાણ્યા; પરંતુ એ નવા શિક્ષણે એક બક્ષીસ આપેલી છે અને તે પિતાને માર્ગ અને સાધન શોધી કાઢવાની અને તે પ્રાપ્ત કરવાની શક્તિ-resourcefulness. સરકારી કેળવણી ખાતાના વડાને કેવી રીતે સંબોધવા, પત્રમાં વિષયની શરૂઆત કેમ કરવી; નાણાંની મદદના વિષયમાં શા મુદ્દાઓ ચર્ચવા, વગેરે પ્રીનેએ અમને પ્રથમ તે મુંઝવ્યા. એ પહેલી કસોટી હતી અને અમને તે વખતે આકરી પણ લાગી. પરંતુ નાહિમ્મત ન થતાં અમને પરિચિત એવું અને ઘણીવાર ફેકેલું યુનિવરસિટીનું કેલેન્ડર હાથમાં લીધું અને તેમાં સરકાર સાથે યુનિવરસિટી કેવી રીતે પત્રવ્યવહાર કરતી તે ધરણ ગ્રહણ કર્યું. અને અગાઉ સંસાઈટી વિષે લેખ લખવામાં ૫૦ વર્ષને તેને રીપોર્ટ બહુ ધ્યાનપૂર્વક વાંચ્યું હતું તે આ અવસરે અમને બહુ ઉપયોગી અને મદદગાર નિવડયો.
પ્રસ્તુત પત્રને ખરડો બીજે દિવસે લાલશંકરભાઈને બતાવ્ય; મનમાં ભીતિ રહેતી કે રખેને ઠપકો મળે; તે નામંજુર થાય; પણ તેમાંથી એક હાની શી ભૂલ માત્ર કાઢી અને તે પત્ર એમણે મંજુર રાખ્યો. એથી અમને કંઇક શાતા વળી અને અમારામાં વિશ્વાસ બેઠે.
આ તે ગ્રાન્ટનાં નાણાંના પ્રશ્નની શરૂઆત થઈ; તે પત્ર મળતાં મે. ડિરેકટર સાહેબે સેસાઇટીના કામકાજનો સવિસ્તર વૃત્તાંત મંગાવ્યો. સંસાઈટીનાં કામકાજની રૂપરેખાથી અમે પરિચિત હતા; પણ તેની વિગતેથી
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૩૭
વાકેફગાર નહિ; તેમ છતાં પાછલા રીપેટ વાંચવા માંડયા અને તે પરથી કેટલીક હકીકત વ્યવસ્થિત રીતે સંકલિત કરીને એ આખા મુદ્દા સાસાઇટીના કામના પૂરા જાણકાર અને અનુભવી એન. સેક્રેટરી લાલશંકરભાઈ પાસે રજુ કર્યાં. એમણે તેા એ મુસદ્દાના એ પેરા વાંચ્યા; અને ત્યાં એક એ નવી માતા સૂચવીને એ મુસદ્દા નવેસર લખી લાવવાનું કહ્યું. એમની પતિ એવી કે મુસદ્દા પૂરા વાંચે નહિ; તેને થોડાક ભાગ વાંચે અને કોઈક સ્થળે સુધારવાનું જણાય ત્યાં અટકે અને પછી પોતાનું દૃષ્ટિબિન્દુ જણાવી તે પ્રમાણે આગળ લખવાનું કહે. આ પ્રમાણે અમારી પાસે ત્રણ ચાર વાર એ મુસદ્દા એમણે ફરી ફરી લખાવ્યા હતા; પણ અમે એમાં જોઇ શક્યા હતા કે એમ કરવામાં એમના હેતુ અમને તાલીમ આપવાને હતા. આ કાર્ય કટાળાભર્યું અને શ્રમવળુ થઇ પડતું. પણ ચિવટપણે અમે તેને વળગી રહ્યા. એથી અમને શિખવાનું પણ ઘણું મળ્યું; અને લાલશંકરભાઇને સતાષ થયા, એજ અમારે મન અમારા કાય ની સાક્ષ્કતા હતી. એ પ્રસંગ બીજી રીતે અમારી કારકીર્દિ સાથે તેમ સોસાઇટીના ઇતિહાસમાં યાદગાર રહેશે, એટલા પૂરતા કે સરકારે એ પત્ર સાદર થયા પછીથી સાસાઇટીને વાર્ષિક રૂ. ૫૦૦ની ગ્રાન્ટ બક્ષી હતી; અને ચાલુ વર્ષમાં રૂ. ૧૦૦ વધારી તે ગ્રાન્ટ રૂ. ૬૦૦ની કરવામાં આવી છે.
થડીક મુદ્દત થઇ એટલે એમણે અમને ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલાં સઘળાં પુસ્તકાની વર્ગીકૃત સૂચી તૈયાર કરવાનું કામ બતાવ્યું. પલાળેલા ઘઉં દળવા જેવું એ કઠિન કાર્યં હતું, જેમાં કાંઈ રસ પડે નહિ. લાલશંકરભાઇની પ્રકૃતિ એવી ખરી કે તેઓ જે કાંઈ કહે તેના તરત અમલ થવા જોઇએ; તેમાં મુશ્કેલી હોય તે પછીથી તે વિષે રીપોટ કરવે પણ હુકમનું પાલન તાબડતાબ થવું જોઇએ.
સોસાઈટીનું વહીવટી કામ, પુસ્તકોનું પ્રુફ્ વાચન, બુદ્ધિપ્રકાશનું સંપાદન કાર્યાં, અને ટ્રસ્ટ ફંડના નિયમાનુસાર વહિવટ અને તેનાં અંગેન નાણાંની જવાબદારી, એ બધા કાર્યોંમાં એટલા બધા સમય વ્યતીત થતા કે અન્ય કાર્ય માટે ભાગ્યે જ પુરસદ મળે; એ સિવાય અવારનવાર કોઇ કોઇ સાસાઈટીના કે અન્ય કામસર મળવા આવે, તેમને પણ સાંભળવાના ને સંતોષવાના હોય; અને આ કામનું ખાણુ ઓછું ન હોય એમ સાસાઇટી હસ્તક એક વા શ્રીજી જાહેર પ્રવૃત્તિ આવી ઊભી હાય, તેમાં પણ કામની જવાબદારીને હિસ્સા હાય જ.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૬૮
પરંતુ ગમે તે કારણ હો, લાલશંકરભાઈના હાથ નીચે કામ કરવામાં અમને રસ પડતા અને તેમાં રાહત પણ રહેતી; તેએ વળી એક શિખાઉને પાવરધા કરવા હેાય, એવી રીતે નવી નવી પ્રવૃત્તિઓમાં અમને પરાવી પલાટતા હતા. ત્રણ વર્ષમાં એમની પાસે અમે જેટલું દુનિયાદારીનું જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત કર્યા તેટલું પછીના સમયમાં મેળવી શકયા નથી.
પહેલે વર્ષે સાસાઇટી હસ્તક કારેનેશન ફંડનું કામ આવ્યું હતું; અને ખીજે વરસે દુકાળ પડતાં સાસાઈટીને સ્ટાફ તે કામમાં જોડાયા હતા.
ઉપરાક્ત ગુજરાતી પુસ્તાની સુચીનુ કામ અમે ચાલુ વહીવટી કા સાથે સંભાળી શકીએ એમ નહાતું, તેથી તે પડતું મૂકાયું, પણ તેને સ્થાને બીજે વર્ષે સાસાઇટીનાં પ્રકાશનોની સૂચી, વિષયવાર અને સવિસ્તર ચેાછ તેને ઉપયોગ કરવાનું સુતરૂં થઇ પડે એ કારણસર, તેનું વર્ગીકરણ લેખકવાર અને કિંમતવાર કરી તેમ ઇનામ લાયબ્રેરીમાં મંજુર થયેલાં પુસ્તકા જુદાં તારવી કાઢી બતાવ્યાં હતાં; અને સાસાઇટીનું લાઇબ્રેરીનું કેટલોગ છપાતું હતું, તેમાં રેફરન્સની સુગમતા સાફ લેખકાની નામાવળા તેમ પુસ્તકાની કક્કાવારી દાખલ કરી હતી.
ત્રીજે વર્ષે દુકાળનું હિસાબી કામ ચાલુ હતું, લાલશંકરભાઇની તબીયત લથડી હતી; છતાં નવી પ્રવૃત્તિ તરીકે સેાસાટીનાં સંગ્રહમાંનાં હસ્તલિખિત પુસ્તકાની યાદીનું કામ તે પછી આરંભ્યું હતું.
પણ એ પ્રવૃત્તિએ એવી કે મગજને ઝાઝી તસ્દી આપવી પડે નહિ; એક્િસનું ચાલુ કામ થતું જાય, અને ઉપર દર્શાવેલું કામ પણ આટાપાતું જાય. લેખન કાર્યં સાસાઇટીમાં થઇ શકે એવી નિરાંત જ હેાતી નથી. કાંઇક કામમાં ચિત્ત પરાવાય કે તેમાં એક વા અન્ય કાય` નિમિત્તે વિક્ષેપ પડે. વાચનનાં શાખ હોય તે થાડુંઘણું વાંચી શકાય. લેખન કાર્ય તે અવકાશે ઘેર જ કરવાનું હોય અને તે પણ જે કાંઇ જરૂરનુ` માથે આવી પડયું હોય તેજ હાથમાં લેવાતું હતું.
સન ૧૯૧૨ ના ઓકટોમ્બરમાં લાલશંકરભાષ્ટનું અવસાન થયું. તે પછી સાસાઇટીના તંત્રમાં લાલશંકરના વિમાના પૈસાના અંગે, જો કે તેનું ખરું કારણ અંગત રાગદ્વેષ હતા, ખટરાગ ઉભેા થયેા; અને અમારી સ્થિતિ પણ તેમાં બહુ કફોડી અને વિષમતાભરી થઈ પડી હતી. સાહિત્ય સેવાના મનેાથા ગજીફાના પાનાના મહેલની પેઠે તુટી પડયા હતા અને તેથી અમે
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૬૯
એટલા હતાશ થયા હતા કે સન ૧૯૧૯ માં સાસાટીમાંથી નિવૃત્ત થઈ સ્વતંત્રપણે પત્રકારિત્વના ધંધામાં જોડાવાના નિર્ણય સુદ્ધાં કર્યાં હતા.
પણ કહેવત છે તેમ નિરાશાનાં વાદળમાં આશાનાં કિરણે! છૂપાં ઢોંકાયેલાં હાય છે.
ખા. કેશવલાલભાઈ કમિટીની સહાયતા,
નવું કાય કે પ્રવૃત્તિ
સન ૧૯૨૦ માં સાસાઇટીના પ્રમુખ તરીકે દી. પસંદ થતાં એ નિરાશાના દિવસેા જતા રહ્યા, અને સહાનુભૂતિ અને સંમતિથી પ્રતિ વર્ષ કૈાને કાષ્ઠ ઉપાડી લેવા અમે શક્તિમાન થયા હતા, તેને સમગ્ર વૃત્તાંત આ ઇતિહાસમાંથી મળશે અને એજ અમારા કાને રીપોટ છે. અમે તે અંગ્રેજી કવિકલે ( Clough ) ની નીચેની પંક્તિમાં માન્યું છે:
* Serve in thy post, be faithful and obey. ' સાસાઇટીના ઉદ્દેશ ફળીભૂત કરવામાં અમે ઘેાડી પણ તેની સેવા કરી શકયા છીએ એમ આ વિભાગના વાચન પછી વાચકની પ્રતીતિ થશે. તે એ જ અમારે મન મ્હોટા સતાય છે, અને તેમાં અમે કૃતાર્થ થયા એમ સમજીશું. સોસાઇટીદ્વારા ગુજરાતના અગ્રગણ્ય વિદ્વાનેા અને મહાજનોના ગાઢ પરિચયમાં આવવાને સુયેાગ પ્રાપ્ત થયલા છે તેને અમે અમારૂં અહેભાગ્ય માનીએ છીએ. આપણા શાસ્ત્રકારાએ સત્સંગનું મહાત્મ્ય કઇ એધું વધ્યું નથી.
સાસાઇટીના કાર્યક્રમ વિષે કેટલીક સૂચનાએ અમે કોલેજમાં ભણતા હતા ત્યારે કરી હતી, અને સેાસાટીમાંની અમારી કારકીર્દિ દરમિયાન એમાંથી અમે શું શું કરી શક્યા અથવા તે દિશામાં કેવે પ્રયત્ન કયેર્યાં તે જોઇ. શકાય તેટલા સારૂ એ લેખ, વિભાગ ૨ માં અમે ફરી છાપ્યા હતા,
સે!સાઇટીના ઉદ્દેશ સાહિત્યના વિકાસ અને અભ્યુદય, કેળવણી અને જ્ઞાનપ્રચારને છે. આમાંનાં એ અંગે સાહિત્યની અભિવૃદ્ધિ અને જ્ઞાન પ્રચાર અર્થે સાસાઇટી સારી પ્રવૃત્તિ આદરી રહી છે એમ તેનાં વાર્ષિક પ્રકાશના અને રીપોર્ટ પરથી માલુમ પડશે.
અમે ઈચ્છીએ છીએ કે સાસાઇટી હવે કેળવણીના-ગુજરાતી દ્વારા ઉંચી કેળવણીના પ્રશ્નને હાથમાં લે. એ સંબંધમાં યાજતાપૂર્વક પાંચ કે દસ વર્ષના કાર્યક્રમ રચવામાં આવે તે કેટલુંક સંગીત કાર્ય થઇ શકે જી ગુ. વ. સેાસાઈટીના ઇતિહાસ વિભાગ ૨ પૃ.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૦.
એવું અમારું માનવું છે, અને તે દિશામાં વિકાસ અને વિસ્તાર માટે હજુ અવકાશ છે. સંસાઈટીએ વળી એવી પ્રતિષ્ઠા બેસાડેલી છે, અને તે એટલું સામર્થ્ય ધરાવે છે કે ગુજરાતી દ્વારા ઉંચી કેળવણીને પ્રશ્ન જે તે ઉપાડી લે તે તેમાં તેને અવશ્ય સફળતા મળે; અને અત્યારના સર્વ સંજોગે એ કાર્યને અનુકૂળ પણ છે.
અખતરા રૂપે પુર્ણ વયની સ્ત્રી પુરૂષના વર્ગ સ્થાપવા સોસાઈટીએ ત્રીજે વર્ષે હરાવ કર્યો હતે પણ દેશમાં વ્યાપી રહેલા અશાંત અને ઊંદિગ્ર વાતાવરણને કારણે તે ઠરાવને અમલ કરવાનું મુલતવી રાખવું પડયું હતું. એમાં શિક્ષણ સારું સાહિત્ય, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, આરોગ્ય, નાગરિકના ધર્મ વગેરે વિષયોને સમાવેશ કર્યો હતો અને તેને આશય જેમનું જ્ઞાન અધવચથી અટકી પડયું હોય, અથવા જેઓ એ વિષયને વધુ પરિચય કરવા ઈચ્છતા હોય તેમને ૧૦ થી ૧૨ વ્યાખ્યાનમાં એ વિષયનું સામાન્ય અને ઉપગ પુરતું જ્ઞાન આપવાને પ્રબંધ કરવો અને વ્યાખ્યાતા તરીકે એ વિષયના નિષ્ણાતને પસંદ કરવા. પણ એ જનાની એટલેથી સમાપ્તિ થવી જોઈતી નથી. જેમ સંસ્કૃત પાઠશાળામાં સાહિત્ય, વેદાંત, જ્યોતિષ, વ્યાકરણ, ન્યાય વગેરેનું શિક્ષણ આપવાની વ્યવસ્થા છે તે મુજબ જેઓ વર્નાક્યુલર ફાઈનલ પરીક્ષા પાસ કરી આગળ ગુજરાતી દ્વારા વધુ શિક્ષણ મેળવવાને ઇંતેજાર હોય અથવા તે ત્રીજા વર્ષમાં પાસ થયેલો કેલર એકાદ વિષયમાં ગુજરાતી દ્વારા વધુ અભ્યાસ કરવાને ઉત્સુક હોય તેમના શિક્ષણ માટે સોસાઈટી ગુજરાતીની પાઠશાળા સ્થાપે, તે ઈચ્છવા ગ્ય છે અને તે દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યના વિકાસ અને ખીલવણીમાં ઘણું કરી શકાય એવા અભિપ્રાયના અમે છીએ.
ગુજરાતી ભાષા સાહિત્યને અભ્યાસ વધારી શકાય અને તેને ઉત્તેજન મળે એ આશયથી પૂર્વે સંસાઈટીએ એમ. એ; માં ગુજરાતીને વિષય લઈને ફતેહમંદ થનાર ઉમેદવારને રૂ. ૨૦૦) નું ઈનામ આપવાનું જાહેર કર્યું હતું અને ત્રણ ગૃહસ્થને તે ઈનામ અપાયાનો ઉલ્લેખ બીજા ભાગમાં કરવામાં આવેલો છે. બી. એ, ને વર્ગમાં ગુજરાતીના અભ્યાસને સ્થાન મળ્યા પછી અમને જણાયું કે એ વિદ્યાથી બી. એફ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી એમ. એ; ની પરીક્ષા સારૂ એજ વિષયને અભ્યાસ કરે તેને સારુ માસિક રૂ. ૨૦) ની એક કે બે સ્કોલરશીપ સ્થાપવી. વળી એમ. એિ. ને અભ્યાસ કરવા સારૂ યુનિવર્સિટીએ વિજ્ઞાન અને વૈદકની કેટલીક
Page #318
--------------------------------------------------------------------------
________________
રહ૧
જાણીતી સંસ્થાઓને તેમાં અમુક વિષયને અભ્યાસ કરવા સ્વીકારેલી છે, એ પ્રમાણે સોસાઈટીનો-ગુજરાતી વિષયનું શિક્ષણ આપવા સારૂ યુનિવરસિટી તરફથી સ્વીકાર થાય તો પણ ગુજરાતીના અભ્યાસને ઘણું ઉતેજન મળે અને એ સૂચનાના સમર્થનમાં એવી દલીલ અમે કરી હતી કે ગુજરાત કોલેજમાં ગુજરાતીમાં એમ. એ., નો વર્ગ લેવાને સવડ નથી. દી. બા. કેશવલાલ ધ્રુવ એ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક છે અને એમ. એના ઉમેદવારને મદદ કરે છે. એ સોસાઈટીના પ્રમુખ છે; અને સંસાઈટીને ગુજરાતી પુસ્તકોને સંગ્રહ સમૃદ્ધ અને હોટ છે, અને દી. બા. કેશવલાલભાઈની દેખરેખ અને સૂચના હેઠળ એ વિદ્યાર્થીઓ સાઈટીમાં અભ્યાસ કરે છે તેમાં એમને જેમ લાભ રહે છે, તેમ સોસાઈટીનું ગરવ વધીને તે જે હેતુથી સ્થાપાયેલી છે, તે કાર્યને તેથી ઉત્તેજન મળે છે. પરંતુ કેટલીક વ્યવહાર મુશ્કેલીઓ વચમાં નડતા, એ બે પૈકીની એક જના વ્યવહારમાં આણું શકાઈ નહોતી.
સન ૧૯૧૭માં “ગુજરાતી ભાષાના વધુ અભ્યાસ, વિકાસ અને અભિવૃદ્ધિ અર્થે ગુજરાતી યુનિવરાટિની જના' એ વિષય પર એક લેખ અમે લખ્યો હતો અને તે કાર્યમાં સોસાઈટી આગેવાની લઈ શકે એમ દર્શાવ્યું હતું. પરંતુ વિદ્યાપીઠ એ શબ્દ સાથે કેટલાકને એમ લાગ્યું કે તેમાં વૈદક, ખેતીવાડી, ઇજીનિઅરીગ, વિજ્ઞાન વગેરે વિષયોને સમાવેશ કરવો જોઈએ અને એ કાર્યક્રમ વિકટ, મુશ્કેલીભર્યો અને ખર્ચાળ થઈ પડે અને એવું હોટું કાર્ય રાજ્યાશ્રયે થઈ શકે. અમારે આશય એ લેખમાં મુખ્યત્વે ગુજરાતી દ્વારા ઉંચું શિક્ષણ આપવાની વ્યવસ્થા થવી જોઈએ એ બતાવવા પુરતો હતો અને અમે હજુ માનીએ છીએ કે શબદની પંચાતમાં નહિ પડતાં, ગુજરાતી કોલેજ વા ગુજરાતી પાઠશાળા એવું નામ રાખીને સસાઈટી ગુજરાતી દ્વારા ઉંચું શિક્ષણ આપવાનું કાર્ય શરૂ કરે તે ગુજરાતી ભાષા સાહિત્યના અભ્યાસને ઘણો વેગ અને બળ મળે. આ અભ્યાસનું મૂલ્ય આર્થિક દષ્ટિએ આંકવાનું છે જ નહિ એમ અમારે સ્પષ્ટ જણાવી દેવું જોઈએ.
સોસાઈટીનું પુસ્તકાલય ઉપર જણાવ્યું છે તેમ, મોટું અને સમૃદ્ધ છે પણ એ પુસ્તકાલયમાં ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલાં સર્વ પ્રકાશનેને સંગ્રહ ઉપલબ્ધ હોય અને તેની કાયમ સાચવણી માટે યોગ્ય વ્યવસ્થા
• બુદ્ધિપ્રકાશ સન ૧૯૧૭, ઓકટે-ડિસેમ્બર
Page #319
--------------------------------------------------------------------------
________________
રહર
થઈ હોય એ અત્યંત આવશ્યક છે, તે માટે ઘટતા પ્રયાસ થઈ રહ્યા છે, એ “પુસ્તકાલય અને પુસ્તકાલય પ્રવૃત્તિ’ નામનું પ્રકરણ વાંચતાં તરત માલુમ પડશે; પણ તે માટે અત્યારથી તજવીજ થવી જોઈએ, એટલું જ નહિ પણ તેને સારૂ એક સાગ ગ્રંથપાલની નિમણુંક કરવી જરૂરની છે.
જે ધોરણે સોસાઈટી તેનાં પ્રકાશનો આજીવન સભાસદોને અને રજીસ્ટર લાઈબ્રેરીઓને ભેટ આપે છે એથી એનું જ્ઞાનપ્રચારનું કાર્ય સારું થાય છે; એ તે તેનો એક માર્ગ છે પણ ગામડે ગામડે વાચનાલયો, પુસ્તકાલય, ફરતાં પુસ્તકાલય, બાળપુસ્તકાલય, અને રેફરન્સનાં પુસ્તકે વગેરે માટે સત્વર ગોઠવણ થવી જોઈએ, અને અમે ઈચ્છીએ છીએ કે
સાઈટી નવી નિમાયેલી પુસ્તકાલય કારોબારી સમિતિ સાથે સહકાર કરી એને એગ્ય માર્ગ શોધી કાઢશે. | ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિનું કાર્ય સોસાઈટી ઉપાડી લે એ સર્વથા યોગ્ય છે અને તે એના ઉદ્દેશમાંહેનું એક કાર્ય છે.
પુસ્તક પ્રચાર અને પુસ્તક વેચાણ સારૂ પણ ઘટતી ગોઠવણ થવી જોઈએ છે. એ દિશામાં પ્રયત્ન જ થયે નથી, તેથી એ પ્રવૃત્તિ કુંઠિત રહેલી છે, પણ આપણા પ્રાંતમાં વાચન શોખ વધતું જાય છે તેથી એને ઉત્તેજન મળવા પુરો સંભવ છે.
સેસાઈટીનાં પ્રકાશમાં મોટી ખામી સારાં મુદ્રણ કામની માલુમ પડે છે; તેનાં પ્રકાશનો જુદાં જુદાં છાપખાનામાં વહેંચાયેલાં રહે છે તેથી મુદ્રણ કામ એકસરખું અને સફાઈબંધ આવતું નથી; અને અશુદ્ધિ પણ ઘણું રહે છે. તેમજ મુદ્રણ કળાની દષ્ટિએ તેમાં સુધાર થવાની જરૂર છે. એ તે સોસાઈટી પિતાનું છાપખાનું કાઢે તે જ બની શકે. પણ તે સારું મર્યાદિત જવાબદારીવાળી નવી કંપની સોસાઈટીના આશ્રય હેઠળ સ્થાપવી જોઈએ અને તે નફાકારક થાય એ વિષે અમને શંકા નથી.
કોઈ પ્રશ્ન કરે, આ સઘળાં કાર્યો માટે મોટો સ્ટાફ રાખવો પડે. અને તેનું ખર્ચ પણ બહુ વધી જાય.
પુસ્તક વેચાણ અને પ્રેસમાંથી વખતે થોડે ઘણે નફે કરી શકાય પણ સેસાઈી એ વેપારી મંડળી નથી, એટલે એમાંની ઘણીખરી પ્રવૃત્તિઓ સેવા અર્થે જ રહેવાની અને તેને ખર્ચ સેસાઇટીએ ઉપાડી લેવું પડે.
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૭૩ પરંતુ એ પ્રશ્નનો ઉકેલ સેવાભાવી સાહિત્ય-રાસકોને સેવકગણ સ્થાપીને સારી રીતે કરી શકાય.
સોસાઈટીનું હમણાંનું આખું તંત્ર આસિ. સેક્રેટરીમાં જ કેન્દ્રિત છે; અને તેના હસ્તક નીચે મુજબ ખાતાઓ વા પ્રવૃત્તિઓ છે –
(૧) પુસ્તક પ્રકાશન–નવાં અને જેનાં પુસ્તકે, દર વર્ષે સરેરાશ સંખ્યા ૧૦. (૨) બુદ્ધિપ્રકાશ–આશરે ૫૦ ફરમા, ચાર અંકના; (૩) પુસ્તક વેચાણ અને બક્ષીસ પુરત આશરે કિંમત રૂ. ૧૦૦૦૦ નાં; (૪) ૧૬૫ ટ્રસ્ટ ફંડને વહિવટ, આશરે રૂ. સાડા છ લાખનાં; (૫) પુસ્તકાલય; (૬) પ્રફ વાચન; (૭) પ્રેમાભાઈ હાલન વહિવટ; () પ્રકીર્ણ.
એકજ વ્યક્તિનાં હસ્તક આ સર્વ ખાતાઓને વહિવટ હોવાથી તેને વિકાસ થઈ શકતો નથી; અને એ પ્રવૃત્તિઓ પુરતી દરકાર વિના યંત્રવત ચાલુ રાખવામાં આવે છે, પણ તેને સંભાળી લેનાર યોગ્ય વ્યક્તિ નિરાળી હોય તો તેને વિકાસ તેમ ઉપયોગ સારી રીતે સાધી શકાય તેમ વધારી શકાય.
મુંબઈ સમાચાર”ના દિવાળી અંક સારૂ સન ૧૯૨૮ માં અમે “ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી–તેના કાર્યક્ષેત્રનો વિસ્તાર અને વિકાસ' એ શિર્ષકથી એક લેખ લખ્યો હતો, તેમાં ઉપરોક્ત સાહિત્ય સેવક ગણની યોજનાને ઉલ્લેખ કર્યો હતો.+
દેશમાં નવી જાગૃતિ આવી છે; કેળવણીનો પ્રચાર વધતો જાય છે; સાહિત્ય પણ ખીલવા માંડ્યું છે; તેને પદ્ધતિસર અભ્યાસ થવા માંડે છે; એટલું જ નહિ પણ સેવાભાવી સાહિત્યના અભ્યાસીઓ અને લેખકે હવે સારા પ્રમાણમાં મળી શકે એમ છે.
સોસાઈટીએ સમયાનુસાર પ્રગતિમાન રહેવું હોય તે તેના ચાલુ વહિવટમાં ઘટત ફેરફાર કરવો જોઈએ, આજ સુધી આખું તંત્ર એક આસિ. સેક્રેટરી હસ્તક રહેલું છે, તેને જુદા જુદા વિભાગમાં વહેંચી નાખી, એક એક નિરાળી જવાબદાર વ્યક્તિને તે તે વિભાગને વહિવટ સેપ જોઈએ; તે તેમાં કામ સારું થશે, એટલું જ નહિ પણ તે કાર્ય ખીલી ઉઠશે અને દીપશે.
+ જુઓ બુદ્ધિપ્રકાશ, વર્ષ સન ૧૯૨૮, પૃ. ૩૪૪.
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૭૪
ત્રણ કે પાંચ સેવાભાવી સાહિત્ય રસિકો એકજ સંસ્થામાં કામ કરવા એકત્ર થયે તેની પ્રવૃત્તિમાં નવું ચેતન આવશે. એથી વ્યક્તિગત લાભ મળશે; સંગઠિત કાના લાભ મળશે; પરસ્પર સહકારથી કેટલાંક નવાં અને મહત્ત્વનાં કાર્યાં ઉપાડી શકાશે. સખળ આ યુગનું પ્રવર્તક ખળ છે અને સાસાઈટીનું તત્ર હવે પછીથી એવા સેવાભાવી સાહિત્ય રસિક સેવકગણુથી ચાલે એમ અમે ઇચ્છીએ છીએ. પરમાત્મા તે આશા ફળીભૂત કરી, એજ અંતિમ પ્રાથના.
સમામ
Page #322
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૯ (૪ વન' સન ૧૯૦૯ થી ૧૯૨૩ સુધીનું સાટીની પ્રગતિનું
માપસૂચક રેખાચિત્ર ,
ઈ.સ.૧૯૦૯ માં પ90 હતા
સભાસદો
તેમાંથી 3૯૧ કમી થઈને ૧૯૩૩માં કુલ ૭૨૪ સભાસદો
નવા પ૪પ વધીને ૧૧૧પ થયા
રહ્યા.
TAT
:
કરો
.
3
છે
IIIIIIIIIટ ટhmIIIIIIIIIIIIIIIIIIIIml ૧૯૦૯ માં
૧૯૦૯માં
૧૯33માં ૧૦૫ હતી ૧૯૩૩માં ૫૦ થઈ સખ્યા ૭૯ કિડ - સંખ્યા ૨૫
રૂા.રર૪૫૦૯૨૨ રૂા.59793૨-૧
Page #323
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૯ સન ૧૯૦૦ થી ૧૯૩૩ સુધીનું સેસાઇટીની પ્રગતિનું માપસૂચક રેખાચિત્ર
- રોકડ ,
-
-
- - -
ઈ.૧૯૦૯માં .૯૩૫૭૬
-
મરી
૧૯૦૯માં રૂા.૧૬૨39-૯
૧૯ 32માં ૨૮૬૧૯૨
ઈ.૧૯13માં રૂા.૧૬૫૨૦૬
-
-
D B એ E B] મકાન
D
B
B
]િ
gn |
]] ]
૧લ્ડ૯માં રૂા. ૨૦૮૯૮ની કીમતનું મકાન હતું
આજે રૂા.૪૪૫૫૩ ની ઉંમતનું મકાન છે.
લાય ઝેરીના પુસ્તક છે ૧૯૦૯ માં નગ
(ઇ.૧૯ 33માં નંગ પ૦રર હતાં તે વધુ
૧૪૩૫૧ થયા
. . .
ભેટ પુસ્તકો . આજે સધીમાં રી. ૧૧૩ની કમતનાં નંગ ૧૫૮ નરેશ અપાયા
ગ્રંથકારોને
છે
- ૧૯ 35 માં
લાય ઝેરીનાં પુસ્તકોની કીમત
૭૧૦ પ્રકારનાં છે. ઈ. ૧૯૦૯માં ૨.૬૫૩૯હતીરૂા. ૨૩૧૪૮થઈ રૂા. ૬૫૫૪ની કીમતના અખયાં ફ સોસાએટીનાં પ્રકાશનો. ઈ.૧-૦૯ થી ૧૯૭૩ સુધીમાં - ૧૫૮ નવાં અને ૧૦૬ નવી આવૃત્તિઓ મળી કુલ
૨૬૪ પા
Page #324
--------------------------------------------------------------------------
________________ એ દર ની કે ટે હે ટ તથા પૂ હું છા 5 ના 2 * કુ મા ર પ્રિ - રી અ મ દા વા દ