SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ શ્રીયુત મહાશ કર ને કે પ્રાથમિક શાળાના શિક્ષક છે પણ લેખન વાચનને ખૂબ શેખ ધરાવે છે અને તેમનુ તેમ મા`િક છે, અંગાળીમાંથી એમણે ઉતારી આપણા સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. રહસ્ય ’' નામક પુસ્તકને તરજુમે અગાઉ કરી આપ્યા પુસ્તક સાને પસંદ પડયું હતું. એટલે આ કામ તેમને તકલી? પડી નાંહ. અંગાળીનું જ્ઞાન જેમ બહેાળુ સંખ્યાબંધ પુસ્તકો ગુજરાતીમાં સાસાટીને એમણે યજ્ઞ હતા અને તે સાંપવામાં કાંઈ ' એ બંગાળી પુસ્તકની સરસતા વિષે એમણે અમને તે વિષે પ્રસિદ્ધ થયેલા અભિપ્રાય વંચાવ્યા, તે નીચે પ્રમાણે તેઃ 66 "" આ વરસે સાહિત્ય વિભાગમાં એક અતિ ઉપયાગી ગ્રંથ પ્રગટ થયો છે. ગ્રંથનું નામ છે સાં તત્ત્વ''; લેખકનું નામ છે શ્રીયુત અભયકુમાર ગૃહ. કઠોર પરિશ્રમપૂર્વક લખાએલા આવે સુંદર ગ્રંથ અગાળી ભાષામાં ઘણાં વર્ષો થયાં પ્રગટ થયા નથી. ” આ પ્રમાણે એક જ વિષયપર એ પુસ્તકા થયાં પણ બ ંનેની નિરુપ પતિ નિરાળી અને સ્વતંત્ર છે; તે એક બીજાના પૂર્તિરૂપ કહી શકાય, શ્રીયુત ગૃહે આપણા પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાંયી અગત્યના ઉતારા કરી પ્રાચીન ઋષિમુનિએએ એ વિષયને કેવી રીતે વિચાર્યોં અને ચચ્ચેોં હતે. તે દર્શાવી, પાશ્ચાત્ય પ્રજા, ગ્રીક, જન, ફ્રેન્ચ, ઇટાલીઅન અને ઇંગ્લાંડના લેખકા અને તત્ત્વચિંતા એ વિષય પર શા વિચારા ધરાવે છે તે, સરખામણી અને તુલના માટે, તેમજ એ વિષયને વધુ સ્પષ્ટ અને સરલ કરવા માટે નાંધ્યા છે. આમ પાર્વીય અને પાશ્ચાત્ય લેખકોના સાન્દ વિષેના વિચાર અને અભિપ્રાય એક સાથે જાણવા તપાસવાનું પ્રાપ્ત થાય છે. ખરી રીતે લલિત કળાના પ્રત્યેક વિભાગ એક એક સ્વતંત્ર પુસ્તક માગી લે છે; સંસ્કૃતમાં એ પ્રમાણે દરેક વિષય પર એકથી વધુ ગ્રંથા પ્રાપ્ત થાય છે. ગુજરાતીમાં આપણે આશા રાખીશું કે એની ભરતી થતાં વાર નહિ લાગે; કારણ કે પ્રજાનું એ પ્રતિ લક્ષ્ ગયું છે એટલુંજ નહિ પણ તેને તેના રંગ લાગ્યા છે.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy