________________
પ્રસ્તુત યોજનાનું પહેલું પુસ્તક નર મહેતાનું આખ્યાન' એ નામનું બહાર પડયું હતું. બહાકાવ્ય દેહન ભા. ૮ માં નરર્સનું ચરિત્ર વિશ્વનાથ કવિના નામે છપાયું હતું પણ અમને જે હાથપ્રત હાથ લાગી રે તપાસતાં જણાયું હતું કે નર્સના જવનના પ્રસંગે, જુદા જુદા કવિએના લખેલા, કઈ અજ્ઞાત કવિએ સળંગ રીતે ગૂંચ્યા હતા અને તેમાં વિશ્વનાથ જનીનું મોસાળુ પણ આપેલું હતું. એ પુસ્તકનું કનૃત્વ વિશ્વનાથને આ પિત તું હતું તે બરાબર નહોતું.
-
-
-
છે. કસરતવા
:
व्यायन નારીનન્નશnત વિલાપોની ન
शन ।।१४५पसमा संसारमा नमानीनगन
बोलनकरवान सहाप्रपन्नासंसारील
:
નરસ મહેતાનાં આખ્યાનની હાથપ્રતનું એક મુઠ.
નરસેના જીવન પ્રસંગે જાણવાને આ કાવ્ય જેમ ઉોગી હતું તેમ પ્રાચીન સાહિત્યની દૃષ્ટિએ પણ તેનું મૂલ્ય હતું.