________________
તેજ દિવસે તા. ૭ મી જુલાઇ ૧૯૨૧ને ગુરૂવારે વિદ્વાને અને રસિક વિદ્યાર્થી સમૂહના મેળાવડા સમક્ષ સ્વર્ગસ્થ ફાર્બસ સાહેબનું તૈલચિત્ર પ્રમુખના હસ્તે ખુલ્લું મુકાયું હતું.
સદરહુ વાર્ષિક વ્યાખ્યાનની પ્રથા તે પછી સતત ચાલુ રહી છે; કેઈક પ્રસંગે ભાષણકર્તાની અડચણને લઇને તે કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે. આપણા પ્રાંતના ઘણાખરા જાણતા વિદ્વાનોએ સોસાઈટીનું નિમંત્રણ સ્વીકારી, વાર્ષિક સામાન્ય સભાના પ્રસંગે એ વ્યાખ્યાને આપ્યાં છે અને તે સર્વ આહૃદક અને વિચારણીય જણાયાં હતાં. તે વ્યાખ્યાનની યાદી આજ દીન સુધીની નીચે પ્રમાણે છે-- વર્ષ. વિષય.
વ્યાખ્યાતા, સન ૧૯૨૧ એશિયાઈ દ્રણે દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ , ૧૯રર ગુજરાતી સાહિત્યની દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
ખામીએ. ૧૯૨૩ સરસ્વતીચંદ્રમાં વસ્તુની છે. બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
પુલગુંથણી ૧૯૨૪ પિરાણિક ઈતિહાસ પ્રિન્સિપાલ આનંદશંકર બાપુભાઈ
ક ૧૯૨૫
૧૯૨૬
૧૯૨૭
૧૯૨૮
નવીન કવિતા સાહિત્યને શ્રી. નરસિંહરાવ ભોળાનાથ ઉષ:કાળ.
દીવેટિયા ગતકાળનાં સાહિત્ય અને શ્રી ડાહ્યાભાઈ પી. દેરાસરી
સમાજ જીવનનાં રેખા ચિત્રો સાહિત્યનું ધ્યેય મી. જે. ઈ. સંજાણું કવિ બાલ તેમનું જીવન દી. બા. નર્મદાશંકર દેવશંકર
અને સાહિત્ય સેવા ગુજરાતને નામ આપનાર છે. સર ' ણજી જમશેદજી મોદી
ગુજરે ગુજરાતી ભાષાને અભ્યાસ લેડી વઘાન્ટેન રમણભાઈ
નીલકંઠ અર્વાચીન ગુજરાતી કાવ્ય શ્રી. રામનારાણ વિ. પાઠક સાહિત્ય
મહેતા
૧૯૨૯
ક ૧૯૩૧
» ૧૯૩૩