Page #1
--------------------------------------------------------------------------
________________
g1 AM A.
TYYTY
JV |
SHA
SSC
s
sess.S.See
અવંતિનું આધિપત્ય
0
ચાને મહાવીર નિર્વાણ પછી છસો પાંચ વર્ષ
**
TYYYTYTYY YYYYYYYYTITYTYYTYTTTTTTTTTT
ΔΔΔΑΔΑΑΧΧΧΧΧΧΧΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑΑ NODAZOLGODBUDAPURDAGINDREWNIDAGDAGDRGNPR
SOOOOOOOOOOOOO
-: લેખક :ઉ. શ્રી સિદ્ધિમુનિજી
6666666666
: પ્રકાશક:પંડિત મતલાલ ઝવેરચંદ ખેતરપાળની પિાળ અમદાવાદ,
મૂલ્ય ૬-૦-૦
DqZ
VPIL D]\" ASS/W//h
T[
//UID
||s
]
થો||te
@
Page #2
--------------------------------------------------------------------------
________________
* * * * * * * * * * * * 8 8 8 8 8 8 8
*******
અવંતિનું આધિપત્ય
યાને
મહાવીર નિર્વાણુ પછી છસેા પાંચ વર્ષ
વિ. સ. ૨૦૧૦
99 90 98 98 99 90 97
=
: લેખક : =
ઉ. શ્રી સિદ્ધિમુનિ
ate te
~: પ્રકાશક :~
પંડિત મતલાલ ઝવેરચંદ ખેતરપાળની પાળ અમદાવાદ
વીર સંવત ૨૪૮૦
મૂલ્ય ૬-૦-૦
98 99 99********* 8 9 8 9 9 * * * * * * * *
*
* * * * ક
સને ૧૯૫૩
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાન
૫. મફતલાલ ઝવેરચંદ
ખેતરપાળની પિળ, અમદાવાદ
ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય રીચીરોડ, અમદાવાદ
સરસ્વતી પુસ્તક ભંડાર રતનપળ હાથીખાના, અમદાવાદ
મેધરાજ જૈન પુસ્તક ભંડાર પાયધૂની ગોડીજીની ચાલ, મુંબઈ નં. ૩
સોમચંદ ડી. શાહ પાલીતાણા (કાઠીયાવાડ)
દિ ક ક ફક્ત
8
પંડિત મતલાલ ઝવેરચંદ ગાંધી
નયન પ્રિન્ટીંગ પ્રેસ છે. રીચીડના પુલ પાસે
અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થકર્તાનું નિવેદન
કિ નમઃ ઐતિહાસિક સંશોધન બહુધા અધુરાં અને સંદિગ્ધ સાધનો પરથી થતું હોઈ તેથી લેવાતા નિર્ણય પ્રાયઃ પ્રામાણિક હોતા નથી એમ કેટલાકનું માનવું છે; જ્યારે કેટલાક માને છે કે, મળી આવતા શિલાલેખો સિક્કાઓ અને ગ્રન્થગત ઉલેખોના આધારે ઐતિહાસિક સંશોધન થઈ જે નિર્ણય લેવાય તે પ્રામાણિક જ હોય છે. પરસ્પર વિરુદ્ધ જતી ઉપરોક્ત બન્ને માન્યતાઓ એ ખાલી માન્યતાઓ જ છે. ખરી વાત એ છે કે, મધ્યસ્થ સંશાધકના હાથે શુદ્ધ સંશોધન થઈ ઐતિહાસિક નિર્ણય લેવાયો હોય તે તે પ્રામાણિક હોય છે; અન્યથા ઇતિહાસના નામે અસત્ય, ભ્રાન્તિ યા સંશય ફેલાવ- * વાનું જ કાર્ય સિદ્ધ થાય છે કે જે ધાર્મિક, નૈતિક, સામાજિક અને રાજકીય વિષયમાં ભારે અનર્થ નીપજાવે છે.
કેઇ એક વિદ્વાન ઈતિહાસનું આલેખન કરવા બેઠો એટલે તે ઈતિહાસલેખક મધ્યસ્થ જ હોય એવો કોઈ નિયમ નથી. તેનામાં મધ્યસ્થતા ન હોવાનાં અથવા તેની મધ્યસ્થતા નાશ થવાનાં અનેક કારણે છે. ઈતિહાસને લેખક મિથ્યા પૂર્વગ્રહના કદાગ્રહને લીધે અથવા તેનામાં ગમે તે કારણે જાગેલાં ઈષ્ય ઠેષાદિને લઈ મધ્યસ્થ ન પણ હોય. આર્થિક લાભ કે યશઃ કીર્તિના લેભે પણ તે ઘણીવાર મધ્યસ્થતા ગુમાવી બેસે છે. એવું પણ બને કે, ધાર્મિક, નૈતિક, વિગેરે ક્ષેત્રમાં પતિત થઈ બહિષ્કૃત થયેલ તે પોતાની મિથ્થા સરસાઈ દર્શાવવા જતાં પણ મધ્યસ્થ રહી શકતો નથી. તેમજ રાષ્ટ્રીય હેતુ સાધવાને પણ તેને મધ્યસ્થતા કોરાણે મુકવાની મનોવૃત્તિ જન્મે છે. આવાં આવાં અનેક કારણોને લઈ મધ્યસ્થતા ન રહી શકતાં ઈતિહાસને લેખક પ્રામાણિક્તા પૂર્વક શુદ્ધ સંશોધન ન કરી શકે અને તેથી તેના સંશાધનથી લેવાતા નિર્ણયમાં પ્રામાણિક્તા ન આવે એ સ્વાભાવિક છે
આમ છતાં “દુરના વસુંધr” એ કથન પ્રમાણે જગતમાં મધ્યસ્થ પ્રામાણિક લેખકે જરૂર મળી આવે છે કે જેઓ આધ્યાત્મિક સંસ્કારવશાત માન-મદ રહિત, નિસ્પૃહ અને સત્યાગ્રહી હોય છે. આવા મધ્યસ્થ ઈતિહાસ લેખકેના હાથમાં જે વ્યવસ્થિત અને શુદ્ધ સાધને આવે અને તેમને તેની યોગ્ય પરંપરા મળી રહે તે તેઓ જરૂર સાચે ઐતિહાસિક નિર્ણય આપી શકે; પરંતુ તેમાં જે કાંઈ ન્યૂનતા કે ખામી હોય તે તેમને તે નિર્ણય આપવામાં કવચિત ખૂલના થવાને પણ સંભવ છે. સંભવિત આ ખલનાને પ્રસંગે એ ઇતિહાસ લેખકે સહજ મધ્યસ્થ હોવાથી કદિપણ કદાગ્રહવશ થતા નથી. કેમકે, તેમને ઐતિહાસિક સત્ય જણાવવા સિવાય અન્ય કોઈપણ ઉપર નિર્દિષ્ટ મલીન હેતુ સાધવાનો ઈરાદો હોતો નથી. આવા મધ્યસ્થ મહાનુભાવોનાં ઐતિહાસિક આલેખન કે સૂચન સદા ય અનુસરણુય હોય એ સ્વાભાવિક છે; છતાં તેમના આલેખનમાં સેંધાયેલી હકીક્ત જ્યારે કવચિત પરસ્પર વિરૂદ્ધ જતી હોય અને તેને સમન્વય કરવાની મુશ્કેલી નડતી હોય ત્યારે તેને વિકલ્પ તરીકે નેધવાની અને બલવત્તર જણાતા પક્ષને સંભવિત રૂપે સમર્થન કરવાની આપત્તિ આવી પડે છે, કે જેનું દષ્ટાન્ત મારે આ અવતિનું આધિપત્ય નામનું પુસ્તક રૂપે જાહેર મુકાતે નિબંધ–લેખ છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
આટલી પ્રાથમિક સુચના કર્યા બાદ, હવે આ “અવન્તિનું આધિપત્ય ' લખવાને પ્રસંગ કેવી રીતે -કયા કારણથી ઉપસ્થિત થયો તથા આ આલેખનમાં અન્ય ઈતિહાસનાં આલેખન કરતાં શી વિશેષતા છે તે વિષે કંઈક સચન કરીશ.
અહિં મારે સ્પષ્ટ કરવું જોઈએ કે કાંઈ ઈતિહાસવેત્તા, ઇતિહાસવિશારદ કે તેવી કોઈ પદવી ધરાવનારો ઈતિહાસને આગ અભ્યાસી નથી. ફક્ત, હું મારી જીંદગીનાં ઘણાં વર્ષોથી મને સ્વાભાવિક હાથ લાગતાં પુસ્તક અથવા નિબંધ કે લેખને, ભવિષ્યમાં ઇતિહાસ વિષે કંઈક લખવું પડશે એવી કલ્પનાના અભાવે કોઈ જાતની ગંધ લખી રાખ્યા સિવાય, વાંચનારે એક ઉપલક અભ્યાસી હતા; પરંતુ જયારે મને સમજાયું કે, અર્વાચીન ઇતિહાસ લેખક શ્રી મહાવીર નિર્વાણ પછીના સમયની પ્રાચીન ધટનાઓનું જે આલેખન કરી ગયા છે અથવા કરી રહ્યા છે તેની સંખ્યાબંધ હકીકતમાં અસંગત જેવું છે અને તે કાલગણના સંબંધી પ્રાચીન મતભેદના પરિણામ રૂપ છે, ત્યારે મારે એકવાર ફરીથી કેટલુંક ઐતિહાસિક સાહિત્ય જેઈ જવાન અને તેની નેંધ લેવાને પ્રસંગે ઉપસ્થિત થયે. ઘણી જ છેડી પણ જરૂરીયાતની એ નેધ પરથી વિચાર કરતાં મને લાગ્યું ; વિક્રમ સંવતની શરૂઆત ઘણી જ મોટી બહુમતિથી મ. નિ ૪૭૦ વર્ષે માનવામાં આવે છે તેના પરિણામ રૂપે જ તે સમયના-મહાવીર નિર્વાણથી છ વર્ષ અને તે પછીનાં પણ કેટલાંક સૈકાના ઐતિહાસિક આલેખનમાં અસંગતિ જન્મી છે, અને તેને નિવારવાના ઉપાય વિક્રમસંવતની શરૂઆત મ. નિ. ૪૧૦ થી માનવી એ સિવાય કેઈ નથી, જર્મન સંશોધક મી. હૅર્મન જેકોબી વિગેરેને પણ એમ જ સમજવામાં આવ્યું હતું. મી. જેકેબી વિગેરે પિતાની એ સમજના સમર્થનમાં આવશ્યક ચૂર્ણિકાર શ્રી જિનદાસગણિમહત્તર, શ્રી ભદ્રેશ્વરસૂરિજી અને શ્રી હેમચન્દ્રસૂરિજીના અમુક ઉલેખોને ટેકા રૂપે ટાંકે છે; પરંતુ એ મહાપુરુ
ના ગ્રન્થગત ઉલ્લેખો અસ્પષ્ટ અને વૈકલ્પિક હોવાથી મને “મહાવીર નિર્વાણથી ૪૭૦ વર્ષે વિક્રમસં. વતની શરૂઆત થઈ’ એ અતિ વિસ્તૃત સંપ્રદાયના સંબંધમાં સંશય લાવવાનું ઉચિત ન લાગ્યું. આ પછી “હમવંત વાર? નામને ગ્રન્થ મારા જોવામાં આવ્યો, કે જેમાં તેના કર્તા યુગપ્રધાન શ્રી હિમવદાચાર્યે ભગવાન મહાવીર: પછીના સ્થવિરોની નેંધ લેતાં પ્રસંગોપાત કેણિક–અજાતશત્રુથી લઈ સંપ્રતિ સુધીના મગધ રાજાઓની, શેભરાયથી લઈ વિદુહરાય સુધીના કલિંગ રાજાઓની અને સંપ્રતિથી લઈ વિક્રમ સુધી અવન્તિ રાજાઓની પણ સલવારી સહ ોંધ લીધી છે. કેટલીક બાબતમાં મહત્વભરી ખાસ વિશેષતા ધરાવતી એ નોંધમાં હિમવદાચાર્ય વિક્રમને રાજ્યારે ભ સ્પષ્ટ રીતે મ. નિ ૪૧૦ વર્ષે જણાવ્યો છે, ઉપરોક્ત એ “હિમવંત થેરાવલી’ ગ્રન્થ પર મનન કરતાં મને સમજાયું કે,
શ્રી મહાવીર નિર્વાણ અને વિક્રમ રાજ્યારંભ વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર છે,’ એ ચાલુ સંપ્રદાયની માન્યતા કરતાં એ બન્નેની વચ્ચે ૪૧૦ વર્ષના અંતરને જણાવનારી શ્રીહિમવદાચાર્યે નિર્દષ્ટ સંપ્રદાયની માન્યતા વધારે બલવત્તર અને વાસ્તવિક રીતે ઐતિહાસિક સંગતિને સાધનારી તથા સંશોધકોને ચોક્કસ નિર્ણય પર જવામાં મુશ્કેલી ઊભી કરનારી અનેક ગુંચવણોનો ઉકેલ કરનારી છે. મારી આવી સમજના સમર્થનમાં મેં આ “અવનિતનું આધિપત્ય' નામના ગ્રન્થનું સર્જન કર્યું છે.
શ્રી મહાવીર નિર્વાણ અને વિક્રમ રાજ્યારંભ કે વિક્રમ સંવત એની વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર સૂચવતા સાહિત્યગત ઉલેખને અનુસરી લખનારા સંશોધકને સાહિત્યગત અન્ય ઉલેખોથી સિદ્ધ થતી નવમો મહાપાનન્દ અને કલ્પકવંશીય શકટાળ વિગેરેની, મૌર્ય ચંદ્રગુપ્ત અને શ્રી ભદ્રબાહુ સ્વામિની તથા સમ્રાટ સંપ્રતિ અને શ્રી આર્ય મહાગિરિની સમાન કાલીનતાને અવીકાર
Page #6
--------------------------------------------------------------------------
________________
COCOCOSCOOTE
પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રી સિદ્ધિમુનિજી
BOOOOOOOOO
OOOOOOOOOOOOO
__ી||
D
D A) MID 4 |
UNDS AE
જન્મ : વિ. સં. ૧૯૪૨
મહા સુદિ ૨.
દીક્ષા : વિ. સં. ૧૯૫૯
પોષ સુદિ ૬
** *** ****
લિEDIO CMWL [ RDI
શ્રી ક્રીશ્ના પ્રિન્ટરી, રતનપોળ, અમદાવાદ,
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
કરવો પડે છે. યાવત, તેમને મ. નિ. ૪૭૦ થી ૫. નિ. ૫૩૦ સુધીમાં વિક્રમાદિત્યના સાહિત્યમાં સેંધાયેલી વિશિષ્ટ પ્રવૃત્તિઓને પત્તે ન લાગવાથી સંવત પ્રવર્તક એ રાજાના અસ્તિત્વને અદાં ઈન્કાર કરવો પડે છે. ઉપરાંત, તેમને વિક્રમાદિત્ય અને આન્ધ રાજા શાલિવાહન (હાલ) વચ્ચેનું યુદ્ધ તથા વિક્રમાદિત્યના મૃત્યુ બાદ તેના પુત્ર વિક્રમચરિત્ર (નભઃસેન) સાથે શાલિવાહનની સંધિ વિગેરે સાહિત્યમાં ઉલ્લેખાયેલી અનેક હકીકત પણ બંધબેસ્તી ન કરી શકવાને લઈ કરિપત કે ભ્રાન્ત ભાસી છે. પરંતુ મેં મારા સર્જનમાં, મહાવીર નિર્વાણું અને વિક્રમ સંવત એ બેની વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર સૂચવતા સાહિત્યગત ઉલ્લેખ સિવાય, એ પ્રાચીન સમય સાથે સંબંધ રાખતા લગભગ ઘણુ ખરા સાહિત્યમાં નોંધાયેલા મહત્ત્વના ઉલ્લેખોનો સમન્વય સાધવા બનતું લક્ષ્ય આપ્યું છે. “અવન્તિનું આધિપત્ય” ના વાંચકે મારા આલેખનની એ વિશેષતા સહજ સમજી શકશે એમ મને લાગે છે. બાકી, એ સમન્વય સાધવામાં હું કેટલે સફળ થયો છું એ તો આ પુસ્તકનું અવલોકન કર્યા બાદ, જે મધ્યસ્થ ઈતિહાસગ્ન વિદ્વાને છે, તેઓ જ કહી શકે. એ મધ્યસ્થ ઈતિહાસવેત્તા વિદ્વાન પાસે હું એવી પણ આશા રાખું છું કે, અ૮૫ સાધનો અને અપૂર્ણ સંશોધનથી લખાયેલા મારા આ પ્રસ્થમાં જે કાંઈ ન્યૂનતા હોય કે અનુપયોગથી ખલના થઈ હોય તેને તે મહાશયો સુધારે અને મને પણ સૂચન દ્વારા સુધારવાની તક આપે કે જેથી કેઈપણુ વાંચક મારી ભૂલનો ભોગ ન થઈ પડે. બાકી, આ ગ્રન્થમાં અધુરાં સાધનોથી ઉપજાવેલાં અનુમાનોથી અનેક હકીકતો સંભવિત તરીકે રાખવામાં આવી છે તે તો વધારે સંશોધનને પાત્ર હોઈ તેને સર્વથા સત્ય માની લેવાની ભૂલ કોઈપણ ન કરે એવી સૂચના પૂર્વક આ સંક્ષિપ્ત નિવેદન કરી વિરમું તે પૂર્વે આ ગ્રન્થમાં અજ્ઞાનથી કે અનુપયોગથી જે કાંઈ સત્ય વિરૂદ્ધ, અનુચિત કે કોઈને અપ્રિય લાગે એવું લખાયું હોય તે માટે હું મિથ્યા જે કુતિ' દઉં છું. ઈતિ નિત નિત રૂાન્તિઃ
ઉ. સિદ્ધિમુનિ
જન વિદ્યાશાળા-માલીવાડા
વિજાપુર (ઉ. ગુજરાત) તા. ૨૦–૧૦–૫૩
Page #9
--------------------------------------------------------------------------
________________
» નમઃ શ્રી પાર્શ્વનાથાય પ્રસ્તાવના
(૧) પૂ. 3. સિદિમુનિજી મહારાજ ઈતિહાસના સારા અભ્યાસી અને તે વિષયના ચિંતનશીલ છે, તેની ખબર તે મને હું આજથી પાંચ વર્ષ ઉપર મારા સનેહી શ્રીમૂળચંદભાઈને ત્યાં માણસા ગયે ત્યારે હું તેમને મળે અને તેમની આસપાસ પથરાયેલ ઇતિહાસનું વિવિધ સાહિત્ય અને તેમનું લેખન જોયું ત્યારે જ પડી.
તેમણે કાલગણના અને અવંતિના આધિપત્ય ઉપર ખૂબ ઊંડે વિચાર કર્યો હતો, તે અંગે વિવિધ ઐતિહાસિક સાહિત્ય અને ધાર્મિક સાહિત્યનું વાંચન કર્યું હતું અને તે બધાના નિષ્કર્ષ રૂ૫ વર્ષોની મહેનત બાદ એક ગ્રંથ તૈયાર કર્યો હતે. આ ગ્રંથને તેઓશ્રી મુદ્રણ કરવાની ઈચ્છા રાખતા હતા પણ તેના મુદ્રણ પહેલાં મને જેઈ જવાનું કહ્યું. હું આખું પોટલું લાવ્યોને મેં વાંચવા પ્રયત્ન કર્યો. વાંચ્યો પણ મારે આ વિષય જ ન હોવાથી હું બહુ સમજી શકે નહિ.
પૂ. ઉપાધ્યાયજી મહારાજને છેલ્લા થોડા વર્ષથી દાંતની પીડા હતી અને તબીયત સારી રહેતી ન હતી. તેમની ઈચ્છા આનું જલદી મુદ્રણ થાય તેમ હોવાથી આ ગ્રંથ જે લખ્યો હતો તે તેમની જ નિશ્રામાં છપાવવામાં આવ્યો છે. એમણે આ ગ્રન્થમાં જે જે વાત કહી છે તે આધાર પૂર્વક કહી છે એટલે આમાં બીજાના સંશોધનની ખાસ આવશ્યકતા પણ બહુ રહેતી ન હતી.
આ ગ્રંથ પાછળ ઉપાધ્યાયજી મહારાજને પરિશ્રમ, ચિંતન અને સંકલના કેટલી છે તે હું કહું તે કરતાં ગ્રંથ જ સ્વયં વાંચકેને કહેશે.
કોઈપણ વિષયના ગ્રંથ લેખન કરતાં ઇતિહાસ ઉપર મૌલિક ગ્રંથ લખો તે અતિ કઠિન છે તેમાં પણ જે વાત સેંકડો હજારો વર્ષથી દઢ થઈ હોય તેથી ભિન્ન વિચારશ્રેણિ રજુ કરનારને તે ઘણું જ ચિંતન, અભ્યાસ, પરિશ્રમ અને બુદ્ધિનું પરિપકવપણું આવશ્યક રહે છે.
સામાન્યરીતે અભ્યાસક કે વિદ્વાનો બધાયે પરિપાટીમાં આવેલ વસ્તુને સંમત સંગત અને દૃઢ સમજી આગળ ચાલ્યા જતા હોય છે ત્યારે ભિન્ન વિચારશ્રેણિ રજુ કરનાર સમર્થ પુરાવા, દલીલ અને બંધ બેસે તેવા પ્રસંગો રજુ કર્યા સિવાય અક્ષર પણ લખી શકાતો નથી. બીજા વિષયમાં તે માણસ નિરાધાર દલીલ ઉપર પીઠિકા બાંધી ઇમારત રચે પણ ઇતિહાસના વિષયમાં કેઈ નિરાધાર દલીલ ચાલતી નથી. તેમજ આગળ પાછળની અનેક ગુને તેણે ઉકેલવી પડે છે.
વિક્રમ સંવત, શકસંવત અને ઈસવીસન ,આ ત્રણ કાળ ગણનાઓ આજે ભારતભરમાં પ્રસિદ્ધ છે. વિક્રમ સંવતની શરૂઆત કારતક સુદિ ૧ થી થાય છે તેને બેસતા વર્ષ તરીકે ભારતભરના માનવીઓ ઉજવે છે. ભિન્નભિન્ન ધર્મો અને ભિન્ન ભિન્ન રીત રીવાજો ભારતમાં હોવા છતાં આ દિવસને સૌ કોઈ માનવી વ્યાપક પર્વ દીવસ તરીકે ઉજવે છે. શક સંવત ચૈત્ર સુદિ ૧ થી શરૂ થાય છે. આ સંવતને અનુ
Page #10
--------------------------------------------------------------------------
________________
(૭)
લક્ષીને જોતિષ ગ્રન્થો લખાયા છે. તેને કેન્દ્રમાં રાખીને પ્રચાર વિગેરેનાં ગણિતની રચના થઈ છે. આથી જ જુદાં જુદાં શાસ્ત્રીય પંચાંગ તેનીજ મૂખ્યતા રાખી બહાર પડે છે. જુદા જુદા પ્રાંતમાં તે તે પ્રાંતની અતિપ્રતિષ્ઠિત વ્યક્તિની યાદગિરિ નિમિત્ત જુદા જુદા સંવતો ભલે પ્રવર્તતા હોય પણ દેશ ભરમાં વ્યાપક સંવત તો આ બે જ છે.
ઇસ્વીસન એ પશ્ચિમાત્ય કાળ ગણના છે. આને ઉપયોગ ભારતમાં બ્રિટીશરોના રાજ્ય કાળ દરમિયાન થયો છે. છતાં પણ તેનો ઉપયોગ આજે ખુબજ વ્યાપક છે. કેમકે રાજ્ય વ્યવહારમાં, દુનીપાદારીમાં અને તેમના કાળ દરમિયાન પ્રકટ થયેલ પુસ્તકમાં તે સંવતને જ મુખ્ય રાખવામાં આવ્યો છે. આજે બ્રિટીશરો ગયા છતાં પણ તેમને સંવત શેષનાગની ખીલીની પેઠે સ્થિર કરી મુક્તા ગયા છે.
કોઈપણ દેશના વર્તમાનના ઘડતર માટે તે દેશને ઇતિહાસ ખૂબ આવશ્યક હોય છે. કેમકે તેના પુરેપુરા ખ્યાલથી જ ઘડતર આરંભાયું હોય તે તેમાં સફળતા મળે છે. નહિતર કરેલા ભગીરથ પ્રયત્નો પણ નિષ્ફળ જતાં વાર લાગતી નથી. આ ઈતિહાસ કયે રાજ કયારે જો અને કયારે મર્યો તેમાં ઈતિપૂર્ણ થતો નથી પણ પ્રજાના જુદા જુદા સંસ્કારોનું ઉત્થાન અને વિલય કઈ રીતે અને ક્યા સંજોગોમાં બન્યાં તે જણાવનાર ઈતિહાસ છે. રાજા વિગેરેનાં સૂચનો તે તેનો ખ્યાલ માટેનાં ચિન્હો છે. આ ઈતિહાસનું એકમ યા વર્તુળ તે કાળગણના છે. કેમકે તેના સિવાય તેનું ચેકસ અંતર જાણી શકાય નહિ. ભારતના પ્રસિદ્ધ સંવતે વિક્રમ સંવત અને શકસંવત કોણે પ્રવર્તાવ્યા અને કયારે પ્રવર્યા તેનો નિર્ણય જૈન ગ્રંથા. જૈન સ્થાપત્ય અને બીજી વિવિધ જૈન સામગ્રીથી સ્પષ્ટ કરી શકાય છે તેવી બીજી કઈ સામગ્રી ભારત ભરમાં નથી.
જૈન શાસ્ત્રોમાં કાળગણના માટે બે પદ્ધતિઓ મલે છે. એક પદ્ધતિ અવન્તિના–ઉજજયિનીના આધિપત્ય કાલથી ગણાતી અને બીજી જૈન યુગપ્રધાનત્વ કાલથી ગણાતી. આ બન્ને પદ્ધતિઓને જણાવનારી ગાથાઓ મહાવીર નિર્વાણના સમયને કેન્દ્રમાં રાખીને શરૂ થાય છે, જે રાત્રિએ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તે જ રાત્રિએ ઉજજયિનીને રાજા ચંડપ્રદ્યોત મૃત્યુ પામ્યા અને તેના સ્થાને તેના પુત્ર પાલકને અભિષેક થયો. આ બને હકીકત એકજ સમયે બનેલ હોવાથી ઉજજયિનીના અધિપતિ રાયકર્તાઓને લક્ષ્યમાં રાખીને પાલકના રાજ્યારંભથી માંડી ઉજજયિનીમાં શક રાજાની ઉત્પત્તિ સુધીમાં મહાવીર નિર્વાણનાં ૬૦૫ વર્ષ થયાં હતાં, તેમ એક કાલગણના પદ્ધતિ જણાવે છે; જયારે બીજી કાલ ગણના પદ્ધતિ જૈન યુગપ્રધાનત્વ કાલનેજ સ્પર્શ કરતી ઉજજયિનીમાં વિક્રમાદિત્યના રાજ્યારંભન કે શકરાજાની ઉત્પત્તિને કાલ જણાવતી નથી, તે પણ તે પરથી તે તે યુગપ્રધાનોના યુગપ્રધાનકાલમાં વિદ્યમાન ઉજજયિનીના અમુક અધિપતિઓને સમયનિર્ણય નક્કી થતાં તે એવા અનુમાન પર લઈ જાય છે કે મહાવીર નિર્વાણથી ૬૦૫ વર્ષ ઉજજયિનીમાં શક રાજા ઉત્પન્ન થયે હતા. આમ શક રાજાની ઉત્પત્તિ મહાવીર નિર્વાણથી કેટલા વર્ષે થઈ એમાં મનભેદ નથી મતભેદ ત્યાં પડે છે કે, મહાવીર નિર્વાણથી ૬૦૫ વર્ષે શક સંવતની ઉત્પત્તિ થઈ એમ જે ચાલુ જેને સંપ્રદાય કહી રહ્યો છે. ગ્રન્થકારે આ મતભેદની સામે બહુ જ આદર પૂર્વક પરંતુ પુરતી દલીલથી સાબીત કરી બતાવ્યું છે કે, શક સંવતની શરૂઆત મ. મિ. થી ૬૦૫ વર્ષે નહિ, પણ ૫૪૫ વર્ષે થઈ હતી. આ વખતે ઉજજયિનીમાં આ% રાજ્ય શરૂ થયું હતું કે જે ત્યાં ૬૦ વર્ષ ચાલી શક રાજાની ઉત્પત્તિ થતાં નષ્ટ પામ્યું હતું ગ્રન્થકારે આવી રીતે શક સંવતને શક રાજાની ઉત્પત્તિથી ૬૦ વર્ષ પૂર્વે લઈ જઈ, વિક્રમ સંવતને પણ ચાલુ માન્યતાએ સ્વીકારેલા સમય કરતાં ૬૦ વર્ષ પૂર્વે લઈ જવાના સંપ્રદાયનું સમર્થન કર્યું છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના નિર્વાણ બાદ વિક્રમ સંવતે કયારે થયો, તેમાં ત્રણ મતભેદ છે. ૧ મહાવીર નિર્વાણથી ૪૭૦ વર્ષ બાદ વિક્રમ સંવત થયો તેમ માને છે. ૨ મહાવીર નિર્વાણથી ૪૮૩ વર્ષે વિકમ સંવત થયો તેમ માને છે. ૩ મહાવીર નિર્વાણ બાદ ૪૧૦ વર્ષે વિક્રમ સંવત થયો તેમ માને છે.
મહાવીર નિર્વાણુથી ૪૭૦ વર્ષે વિક્રમ સંવત થાય તે માન્યતા ખુબ ઢ છે. અને આજે આપણે તે માન્યતાને અનુસરી વિ. સં. ૨૦૧૦ અને વીર નિર્વાણ ૨૪૮૦ માનીએ છીએ. ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૪૭૦ વર્ષે વિક્રમ સંવત થયે તેને સુચવનારી કાળ ગણનાની ગાથાઓ આ પ્રમાણે છે. जरयणि कालगओ अरिहा तित्थंकरोमहावीरोत रयणिमवंतीवइ अहिसित्तोपालगो राया.॥१॥ सट्टी पालग रन्नो, पणवन्नसयं तु होइ नंदाणं अट्ठसय मुरियाणं तीसच्चिय पुसमिनाणं ॥२॥ बलमित्तभाणुमित्ता सट्ठी वरिसाणि चत्त नहबहणे तह गद्दभिल्लरज्जतेरसवासे सगस्सचउ ॥३॥
અરિહંત મહાવીર તીર્થકર જે રાત્રિએ નિર્વાણ પામ્યા તે રાત્રિએ અન્તિપતિ પાલક રાજાને અભિષેક થયો. પાલક રાજાનું ૬૦ વર્ષ, નાનું ૧૫૫ વર્ષ, મૌનું ૧૦૦ વર્ષ પુષ્ય મિત્રનું ૩૦ વર્ષ, ખલમિત્ર ભાનુમિત્રનું ૬૦ વર્ષ, નવાહનનું ૪૦ વર્ષ, ગર્દભિલનું ૧૩ વર્ષ અને શકનું ૪ વર્ષ, આમ મહાવીર નિવણ બાદ ૪૭૦ વર્ષે વિક્રમ સંવત થયો.
પૂ. પંન્યાસશ્રી કલ્યાણવિજયજી વીર નિર્વાણ સંવત યાને જેન કાલગણનામાં ૪૭૦ વર્ષની ગણત્રી નીચે પ્રમાણે મુકે છે. આ મુક્તાં પહેલાં તેઓ જણાવે છે કે –
આ આપવામાં આવેલી રાજવકાલની ગણના કેવળ માલવના અવંતિના આધિપત્યને લઈને નથી પણ જુદા જુદા રાજાઓના અકડાને ભેગી કરવાથી થઈ છે.
પાલકનાં ૬૦ વર્ષ, નંદનાં ૧૫૦, મૌર્યનાં ૧૬૦, પુષ્યમિત્રનાં ૩૫ વર્ષ, બલમિત્ર ભાનુમિત્રનાં ૬, અને નભસેનનાં ૫ વર્ષ, એમ કુલ મહાવીરનિર્વાણ પછી ૨૭૦ વર્ષે વિક્રમ સંવત થયો. વિક્રમ સંવત પછી ૩૫ વર્ષ નભસેન અને તે પછી ૧૦૦ વર્ષ ગદંભિલ્લ એમ ૬૦૫ વર્ષ શક સંવત.
૪૭૦ વર્ષનું અંતર બન્નેમાં સરખું બતાવવામાં આવે છે. પણ વર્ષની કાળગણત્રીમાં ફેર બતાવવામાં આવ્યું છે.
પૂ. પંન્યાસ શ્રી કલ્યાણવિજયજીનું માનવું છે કે,
નદેનાં ૧૫૫, મૌનાં ૧૦૮ અને પુષ્યમિત્રનાં ૩૦ વર્ષ લખાયેલાં જે કાળ ગણુનાની ગાથામાં મળે છે તે જૂની અશુદ્ધિના પરિણામે છે પણ ખરી રીતે.
“TUપણ તું જે નૈવાળ , તે બદલે પુn vvસ તું જોવા જોઈએ. મુશાળ ગઠ્ઠા ને બદલે જિળ ક્રિસ જોઈએ. આ બે ભૂલેને કાયમ રાખવાથી જ પછીના રાજાઓના રાજકાળને ખુબ ગોટાળો થાય છે, તે ટળી જશે તેમ તેમનું માનવું છે.
મહાવીરના નિર્વાણ પછી ૬૦ વર્ષ પાલવંશ પછી ૧૫૦ વર્ષ નંદવંશ અને તે પછી ૧૬૦ વર્ષ મૌર્યવંશ અહિં સુધી મહાવીર નિર્વાણને ૩૭૦ વર્ષ થયાં, ત્યારબાદ છેલ્લા મૌર્ય બ્રહદ્રથને મારી
Page #12
--------------------------------------------------------------------------
________________
પુષ્યમિત્ર આવ્યો; આ પુષ્યમિત્રનાં ૩૫ વર્ષ ત્યાર પછી બલમિત્ર અને ભાનમિત્રનાં ૬૦ વર્ષ ગણવામાં આવે છે પરંતુ તે રાજાઓએ શરૂઆતનાં પર વર્ષ ભરૂચમાં રાજ્ય કર્યું. તેમના ૪૮ વર્ષ રાજ્યકાળ દરમિયાન ગભિલને ઉઠાડી મુકવામાં આવ્યો અને શએ અવંતિનો કબજો લીધો. આ શક ચાર વર્ષ રહ્યા ત્યાર પછી આઠ વર્ષ બલમિત્રનું અવંતિ ઉપર આધિપત્ય રહ્યું. આથી ભરૂચનો પર વર્ષ રાજત્વકાળ અને આઠ વર્ષ અવંતીનો રાજત્વકાલ થયો એમ કુલ ૬૦ વર્ષ બલમિત્રનો રાજત્વકાલ ગણવામાં આવ્યો છે. આ પછી નભસેન અવંતિના રાજ્ય ઉપર આવ્યો તેના પાંચમા વર્ષે અવન્તિ ઉપર શકોનું આક્રમણ થયું. પણ ત્યાંની બહાદુર માલવ પ્રજાએ તે આક્રમણને દુર કર્યું. આ ઉત્સાહના નિમિત્તરૂપ
વત્સર પ્રત્યે તે વિક્રમસંવત-માલવ સંવત છે. આ સંવત પ્રવર્યા પછી નભસેને બીજાં ૩૫ વર્ષ રાજ્ય કર્યું. અને તે પછી ગર્દભિઃલ વંશીય રાજ્ય ૧૦૦ વર્ષ રહ્યું. અને ત્યાર પછી ફરી શકે એ અવન્તિ છતી અને મહાવીર નિર્વાણ બાદ ૫ વર્ષે શક સંવત પ્રવર્તે.
આમ પૂ. પં. કલ્યાણવિજયજી ગણિ મહાવીર નિર્વાણ બાદ ૪૭૦ વર્ષે વિક્રમ સંવત્સર થયો માને છે પણ તેમાં ઉપર સૂચિત ફેરફાર સ્વીકારે છે. બીજી માન્યતા “મહાવીર નિર્વાણ પછી વિક્રમ ૪૮૩ વર્ષ થયો તે છે” આને માટે બીજા ઉલ્લેખ નથી પણ ૪૭૦ વર્ષનું અંતર મહાવીર નિર્વાણ અને વિક્રમ રાજ્યારંભ વચ્ચે હતું અને
विक्कमरज्जाणंतर तेरस वासेसु वच्छरपवित्ती- . “વિક્રમ રાજ્યારંભ પછી તેર વર્ષ બાદ સંવત્સર પ્રત્યે” તે પરથી તે માન્યતા ઉભી થયેલી છે.
ત્રીજી માન્યતા ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૪૧૦ વર્ષે વિક્રમ સંવતની શરૂઆત થઈ તે છે અને તે માન્યતાના સમર્થનરૂપ આ ગ્રન્થ છે..
આ માન્યતાનું સમર્થન હિમવંત થેરાવલી પ્રગટ થયા પહેલાં પણ કલિકાળ સર્વશ્રી હેમચંદ્રસૂરિજી રચિત પરિશિષ્ટ પર્વના ઉલેખથી અને અન્ય ઉલ્લેખોથી ધ્વનિત થતું હતું, કે જેને આગળ કરીને ડો. હર્મન જેકેબીએ અને જૈન ચારપેન્ટિયરે મહાવીર નિર્વાણથી ૪૧૦ વર્ષે વિક્રમ સંવત શરૂ થયો એમ માન્યું છે. જે તેમ ન માનવામાં આવે તો ગાથાઓમાં બતાવેલ રાજાઓની પરંપરા અને યુગપ્રધાન પુરુષોના કાળને મેળ મળતો નથી, ઐતિહાસિક ઘટનાઓનું સંકલન થતું નથી અને મહાવીર તથા બુદ્ધનું સમકાલીનપણું પણ ઘટતું નથી.
અવંતિ ઉપર પાલવંશનું ૬૦ વર્ષ આધિપત્ય ભગવાન મહાવીરનું નિર્વાણ થયું તે જ રાત્રિએ અવંતિ ઉપર પાલકનો રાજ્યાભિષેક થયો. આ પાલકથી કેવળ પાલકનું નહિ પણ પાલકવંશનું ૬૦ વર્ષ અવંતિ ઉપર આધિપત્ય રહ્યું હતું તેમ સમજવું. પાલકવંશમાં : આ ત્રણ રાજાઓએ મળી ૬૦ વર્ષ રાજ્ય કર્યું. પાલક ૨૦ વર્ષ મ. નિ.
૧-૨૦ અવંતિવર્ધન ૪ વર્ષ મ. નિ.
૨૦–૨૪ અવંતિષેણ
મ, નિ.
૨૪-૬૦ પાલક પછી ૯૫ વર્ષ નાનું અવંતિ ઉપર અધિપત્ય રહ્યું પહેલો નંદ
વર્ષ ૪
મહાવીર નિર્વાણ ૬૦ થી ૧૦૦ १ एवं च श्री महावीरमुक्तेर्वर्षशते गते । पञ्चपञ्चाशदधिके चन्द्रगुप्तोऽभन्नृपः ॥
Page #13
--------------------------------------------------------------------------
________________
ખીજાથી આમા ન૬ સુધી નંદ નવમે
વર્ષ ૧૨ વર્ષ ૪૩
ચંદ્રગુપ્ત
બિન્દુસાર
અશાકશ્રી
સંપ્રતિ
(૧૦)
મ.
,,
""
ન પછી ૧૩૮ વર્ષ અવતિ ઉપર મૌ વશનુ આધિપત્ય
૨૯ વ
૨૫ વર્ષ
૩૫ વર્ષ
૪૯ વર્ષ
વતિમાં ૧ વર્ષ અરાજકતા અળમિત્ર-ભાનુમિત્રનું અતિ ઉપર ૨૨ પુષ્યમિત્રાનુ... અવંતિ ઉપર ૩૦ વર્ષ સૌ વશ દ્વિતીયવિભાગ
૧ વ
લમિત્ર–ભાનુમિત્ર
૮ વ
૪૦ વ
૧૩ વર્ષ
૩ વર્ષો
નિ.
મ. નિ.
મ. નિ.
૧૫૫–૧૮૪
૧૮૪–૨૦૯
મ. નિ.
૨૦૯-૨૪૪
મ. નિ.
૨૪૪–૨૯૩
ફેલાઈ મ. નિ. ૨૯૩–૨૯૪ વર્ષ આધિપત્ય મ. નિ. ર૯૪–૩૧૬ આધિપત્ય મ. નિ. ૩૧૬–૩૪૬ અતિ ઉપર આધિપત્ય ૩૪૬–૪૦૭ મ. નિ.
૩૪૬-૩૫૪
નભાવાહન
સ. નિ.
૩૫૪-૩૯૪
ગભિલ્લ
મ. નિ.
૩૯૪-૪૦૭
શક—શાહિ
મ. નિ.
૪૦૭–૪૧૦
મૌયવંશ તૃતીયવિભાગ ૧૩૫ વર્ષ અતિ ઉપર આધિપત્ય મ. નિ. ૪૧૦-૫૪૫ વિક્રમાદિત્ય (ખલમિત્ર, વિક્રમસેન)
૬૦ વર્ષ
મ. નિ
૪૧૦-૪૭૦
વિક્રમચરિત્ર
૪૦ વર્ષ
૪૭૦—૧૧૦
ભાલ્લાદિત્રિક
૩૫ વર્ષ
૫૧૦~૧૪૫
સૌ વંશ તૃતીયવિભાગ પછી આંધ્ર વંશ ૬૦ વર્ષ અતિઉપર આધિપત્ય ૧૪૫-૬૦૫
શિવ
૨૮ વ
સ. નિ.
૫૪૫–૫૭૩
યજ્ઞશ્રી
૨૧ વર્ષ
મ. નિ.
૫૭૩—૫૯૪
ચત્રપણ
૧૧ વ
મ. નિ.
૫૯૪-૬૦૫
આમ પાલકનાં ૬૦ વર્ષી, નંદનાં ૯૫ વર્ષ, મૌયવશનાં ૧૭૮ વર્ષ, ૧ વર્ષ આરાજક્તા, બલમિત્ર–ભાનુમિત્રનાં ૨૨ વર્ષ, પુષ્યમિત્રનાં ૩૦, સૌ વશ દ્વિતીય વિભાગનાં ૬૧ અને શકનાં ૩ વર્ષ કુલ ૪૧૦ વર્ષે વિક્રમ સંવત. અને બલમિત્ર–વિક્રમસેન તે વિક્રમાદિત્ય.
૧૦૦ થી ૧૧૨
૧૧૨ થી ૧૫૫
સ. નિ. મ. નિ.
ત્યારબાદ ૧૭૫ વર્ષ મૌય તૃતીય વિભાગનાં અને ૬૦ વર્ષ આંધ્રનાં મેળવતાં ૬૦૫ વર્ષે શકનુ આધિપત્ય અવંતિ ઉપર આવ્યું.
પુ, પં. કલ્યાણતિજયજી કાળગણનાની ગાથામાં જેમ અશુદ્ધિ થયાનું માને છે તેમ આ ગ્રંથલેખક માનતા નથી છતાં પ્રત્યાઘાત તરીકે કાળગણનાની ગાથા જે રીતે છે તેમ નહિ પણ નીચે પ્રમાણે કેમ ન હોય એવા પ્રશ્ન કરે છે.
सट्ठी पालगरन्नो पणउणसयं तु होइ नंदाणं, सङ्घीसय मुरियाणं तीसच्चिय पुसमित्ताणं । बलमित्त भाणुमित्ता अट्ठवरिसाणि चत्त नहवहणे, तह गद्द भिल्लरज्जं तेरसवासे सगस्स चउ કાળગણનાની ગાથામાં ‘પળપદ્મય’ છે તેને બદલે પળઙળયં ોએ, ધ્રુવ છે તેને બદલે સદૃીય જોઇએ અને સટ્ટીરિયાળિ છે તેને બદલે બટ્ટેરિયાળિ જોઇએ. કાળગણનાના
Page #14
--------------------------------------------------------------------------
________________
સંશોધકો એ તે ચોક્કસ માને છે ક–પવનરચું અને મન તથા તિરાઆ ત્રણ શબ્દ લેખકોના દોષથી ભિન્ન રીતે લખાઈ રૂઢ બનતાં કાળગણનામાં ગોટાળો ઉભો થયો છે. આ ગ્રન્થના લેખક તેથી ભિન્ન રીતે અશુદ્ધિ થઈ હોવાનો પ્રત્યાઘાત કરી તે અશુદ્ધિની કલ્પનાને અનુચિત જણાવી એ ગાથાઓને છે તેવી જ રીતે સ્વીકારી લેવાનું તથા સંગત કરવાનું કહે છે, અને તેમણે તેવી રીતે તેની સંગતિ સાધી પણ છે. તેઓ કહે છે કે,
૪૧૯ વર્ષનું અંતર માનતાં આ ગાળામાં કોઈ ફેરફાર ન કરવામાં આવે અને તેને અણનમ રાખવામાં આવે તે પણ ૧૫૫ વર્ષ નંદનું રાજ્ય રહ્યું તેમ નહિ કરતાં મહાવીર નિર્વાણુથી ૧૫૫ વર્ષ સુધી નંદનું રાજ્ય રહ્યું વિગેરે રીતથી તેને અર્થ કરાય તો પણ તે સંગત થઈ શકે તેમ છે.
મહાવીર નિર્વાણ કાળથી વિક્રમ સંવતના અંતરની વિચારણા કરવામાં મૂખ્ય સાધનો બે છે. એક રાજત્વકાળ ગણના અને બીજી યુગપ્રધાન પરંપરા. જો કે આ બન્ને મહાવીર નિર્વાણ અને વિક્રમ સંવત કે શક કાળના અંતર માટે નથી, છતાં આ બન્નેના અંકોડા પરસ્પર અને જને સાહિત્યના વિવિધ પ્રસંગોના ઉલ્લેખોની સાથે સરખાવવાથી જ વિક્રમ સંવતનું મહાવીર નિર્વાણ સાથે ૪૭૦ અને ૪૧૦માં કયું અંતર વ્યાજબી છે, તેનો નિર્ણય કરી શકાય તેમ છે,
યુગપ્રધાન પટ્ટાવલી અને કાળ ગણનાની ગાથાઓના ઐતિહાસિક પ્રસંગો અને શાસ્ત્રોના બીજા વિશિષ્ટ ઉલ્લેખની સંગતિ મહાવીર નિર્વાણથી ૪૧૦ વર્ષે વિક્રમ સંવત પ્રવર્ચે એ પ્રકારની કાળગણનાની પદ્ધતિને અખત્યાર કરવામાં આવે તો બરાબર થઈ શકે છે. તે સિવાયની બીજી ૪૭૦ કે ૪૮૩ ની પદ્ધતિઓ તદ્દન નિરર્થક નીવડે છે.
૪૭૦ ની રીતિએ પાલકનાં ૬૦ વર્ષ અને નંદનાં ૧૫૫ વર્ષ એટલે મહાવીર નિર્વાણુથી ૨૧૫ વર્ષ પછી મૌવંશની શરૂઆત થાય છે; એટલે ૨૧૫ વર્ષ પછી ચંદ્રગુપ્તનું રાજ્યારેહણ થાય છે. જૈન શાસ્ત્રોમાં ચંદ્રગુપ્ત અને ભદ્રબાહુસ્વામિનું સમકાલીનપણું ઠેરઠેર જણાવ્યું છે, તે ૪૭૦ ની રીત મુજબ રાજત્વકાળ સ્વીકારતા ઘટી શકતું નથી કેમકે ભદ્રબાહુ સ્વામિનું નિર્વાણુ યુગપ્રધાન પટ્ટાવલીના આધારે મહાવીર નિર્વાણથી ૧૭૦ વર્ષે આવે છે, જ્યારે રાજત્વકાળની ગાથાઓના આધારે ચંદ્રગુપ્તનો રાજ્યારંભ ૨૧૫ વર્ષ પછી આવે છે તેથી તેને મેળ ૪૭° ની રીત મુજબ કઈ રીતે મળે?
૪૭૦ ની રીતિએ વીર નિર્વાણ પછી ૨૫૯વર્ષ પછી અશોકને રાજ્યારોહણ કાળ અને સંપ્રતિને ૨૯૪ પછી રાજ્યારોહણ કાળ આવે છે. જ્યારે યુગપ્રધાન પટ્ટાવલીના આધારે આય મહાગિરિ વીરનિર્વાણ બાદ ૨૪૫માં બીજા આધારે ૨૬૧માં નિર્વાણ પામે છે. શાસ્ત્રોમાં સંગ્રતિના બોધદાતા તરીકે આર્ય સુહસ્તિનો ઉલ્લેખ ઠેરઠેર આવે છે. આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિ વચ્ચે મતભેદ પડે છે તેમાં સંપ્રતિરાજાની ભક્તિ કારણરૂપ છે. એ બધાને મેળ ૪૭૦ વર્ષની માન્યતાથી જરા પણ બેસતું નથી,
મહાવીર નિર્વાણ ૪૧૦ વર્ષે વિક્રમ સંવત આરંભાયાનું માનનારની માન્યતા મુજબની કાળગણનાને અપનાવવામાં આવે તો આ કોઈ અસંગતિ રહેતી નથી. આ માન્યતા મુજબ ચંદ્રગુપ્તનો રાજ્યકાળ મહાવીર નિર્વાણથી ૧૫૫–૧૮૪ આવે છે. આ જ વાત કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ. રજુ કરે છે અને જણાવે છે, કે ચંદ્રગુપ્ત મહાવીર નિર્વાણ બાદ ૧૫૫ વર્ષ રાજ્ય ગાદી ઉપર આવ્યો. આ ચંદ્રગુપ્તનું ૧૫૫ વર્ષે રાજગાદી ઉપર આવવાનું કથન ૪૧૦ ની માન્યતાનું સમર્થક છે. અને તેમ થતાં ચંદ્રગુપ્ત અને ભબાહસ્વામિનું સમકાલીનપણું ઘટી શકે છે. કેમકે ભદ્રબાહુ સ્વામિનું નિર્વાણ મહાવીર નિવણ થી ૧૭૦ વર્ષ છે. તે જ રીતે ૪૧૮ વર્ષની માન્યતાનુસાર સંપ્રતિને રાજત્વકાળ ૨૪૪ થી ૨૯૩ છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
(૧૨)
આ સંપ્રતિ આર્ય મહાગિરિ અને આર્યસહસ્તિસૂરિના સમકાલીન હતા તેમ જૈન શાસ્ત્રોમાં ઠેરઠેર ઘણું પૂર્વક કહેવાયેલ છે તેને પણ બરાબર મેળ આ માન્યતાથી મળી રહે છે. કેમકે આર્ય મહાગિરિ જિન કલ્પ આદર્યા પછી વીર નિર્વાણથી ૨૬૧ સુધી અને આર્યસહસ્તિ ૨૯૧ સુધી વિદ્યમાન હતા.
કાલ ગણુનાની ગાથાઓમાં થયેલ અશુદ્ધિની માન્યતાના કારણે પ્રાચીન ગ્રંથોમાં ઠેરઠેર રજુ થયેલ શાસ્ત્રીય લખાણો અસંગત કરવાનું પગલું ૪૭૦ ની માન્યતાથી થાય છે, જ્યારે ૪૧૦ ની માન્યતાથી શાસ્ત્રના ઉલ્લેખો અને ઐતિહાસિક વિધાનો સંગત થાય છે,
આ ગ્રંથમાં પ્રતિપાદ્ય વિષયો મુખ્યત્વે બે છે એક મહાવીર નિર્વાણથી વિક્રમરાજ્યારંભ ૪૧• વર્ષો થયો છે અને બીજે મહાવીર નિર્વાણથી ૬૦૫ વર્ષ સુધી અવતિ ઉપર કેનું આધિપત્ય રહ્યું છે.
પહેલા વિષયમાં હિમવંત ઘેરાવલીને આધાર મુખ્ય રાખી બીજા બીજા અનેક આધારેને લઈ અંધકારે તે સર્વને હણી ૪૧૦ વર્ષની માન્યતા જ સંગત છે તે સાબિત કર્યું છે અને તે બરાબર છે,
બીજા વિષયમાં ગ્રંથકારે કાળગણનામાં આવેલી ગાથાઓનું વિશદવિવરણ કરી સાબિત કર્યું છે કે રાજધાની આ રાજ્યોની ભલે બીજે હોય પણ અવંતિ ઉપર આધિપત્ય તે તે રાજાએનું જ હતું. ભગવાન મહાવીરના નિર્વાણ બાદ અવંતિ ઉપર ૬૦ વર્ષ પાલકનું રાજ્ય હતું. તે વખતે મગધેશ્વર કેણિક અને ઉદાયી હતા. કેણિકે મહાવીર નિર્વાણ બાદ ૩૧ વર્ષ અને ઉદાયિએ ૨૯ વર્ષ રાજ્ય કર્યું. આ પછી પાટલીપુત્રમાં નંદનું રાજ્ય ૯૫ વર્ષ ચાલ્યું. નંદેની મુખ્ય રાજધાની પાટલીપુત્ર રહી પણ તેમનું વર્ચસ્વ અવંતિ ઉપર હતું. આ રીતે ૬૦૫ વર્ષને સળંગ ક્રમ ગ્રંથકારે અનેક આધારે આપી અવંતિપરના આધિપત્ય આશ્રયી જણવ્યો છે, અને તેમાં ખુબ જ ગ્રંથકાર સફળ નીવડ્યા છે.
આ ગ્રંથકારની નીતિ અને ધર્મ સાહિત્યના ગષક તરીકેની ખ્યાતિ તે ઘણા વર્ષથી છે અને તેઓ સાથે સાથે વર્ષોથી ઈતિહાસ માટેના પરિશ્રમી છે, છતાં ઇતિહાસનો ગ્રંથ લખવામાં તે મારી જાણ મુજબ કદાચ તેમને આ પ્રથમ જ પ્રયત્ન હશે.
આ પ્રથમ પ્રયત્નમાં પણ તેમણે ઇતિહાસ પ્રેમીઓ આગળ ઘણો સારો સંગ્રહ વિમર્શપૂર્વક મુકયે છે તેનું મૂલ્યાંકન તો તેના વેત્તાઓ જ કરી શકે. હું આ વિષયનો અજ્ઞાન શું કરી શકું?
પ્રસ્તાવના લખતાં પહેલાં તે માત્ર ટુંક નિવેદન જ કરવાનું હતું પણ આવા મેટા ગ્રંથનું વાંચન કર્યા વિના લખવું તે ઠીક ન લાગવાથી ભારે આનો અભ્યાસ કરવો પડ્યો. આ બધી બાબતમાં ગ્રંથકારને ઉપકાર માનું છું.
ઇતિહાસના લેખકે બહુ ધીર, શાંત, ગવક અને પરિશ્રમી હોવા જોઈએ. તે મુજબ આ ગ્રંથના લેખક ખુબ જ શાણા, વિદ્વાન , ગષક અને ધીર પ્રકૃતિના છે. આ અનુભવ બીજા પ્રસંગે કરતાં આ ગ્રંથના મુદ્રણ પ્રસંગે તે જરૂર મને થયે છે.
અંતે ગ્રંથકારે ઉઠાવેલ પરિશ્રમને વાંચકે વિચારી પ્રાચીન કાળની જિન શાસનની સ્થિતિ નિહાળ તેમાં દઢચિત્ત બની અનુમોદના કરે, એજ
પંડિત મતલાલ ઝવેરચંદ
ખેતરપાળની પિળ-અમદાવાદ,
Page #16
--------------------------------------------------------------------------
________________
(૧૩)
અનુક્રમણિકા
પૃષ્ઠ વૈશાલિના ચેટક રાજાના પુત્ર શાજીનરાયનું કલિંગમાં આધિપત્ય ૫૭
૩
'
૧૨
૧૩
નિવેદન
પ્રસ્તાવના
અનુક્રમણિકા અશુદ્ધિ શુદ્ધિ પત્રક મહાવીર નિર્વાણુથી વિક્રમાદિત્યને રાજ્યારંભ ૪૭૦ વર્ષ થયા તેને સમર્થન કરનાર કાળ ગણુનાની ગાથા.
મહાવીર નિર્વાણુથી વિક્રમાદિત્યના રાજ્યારંભ ૪૧૦ વર્ષ થયા. તેને સમર્થન કરનાર હિમવત થેરાવલી.
૫
૯
મ. નિ. ૦-૨૦
૧૪
મ. નિ. ૨૦-૨૪
૧૪
મહાવીર નિર્વાણુ અને પાલક રાજ્યાભિષેક. શ્રમણ ભગવાન મહાવીર તથા ચડપ્રદ્યોતનુ સંક્ષિપ્ત અવતરણ. પાલકવશ ૬૦ વ પાલક ૨૦ વર્ષ. અવંતિવન ૪ વર્ષ અવંતિષેણુ ૩૬ વર્ષ મ. નિ. ૨૪-૬૦ પુરાણામાં આપેલી વંશાવળી પાલકવશના સમકાલીન મગધેશ્વરો ૧૯-૩૭ ક્રાણિક ૩૨ વર્ષ મ. નિ. પૂ. ૧ મ.નિ. ૩૧ ઉદાયી ૨૯ વર્ષ મ. નિ.૩૧-૬૦ શિશુનાગવંશને પરિચય અને મહાભારતના યુદ્ધથી માંડીને શરૂ થતી જુદી જુદી કાળગણનાઓ
૧૫ ૧૭–૧૮
૧૯ ૨૦
ન ધ્રુવંશ ૯૫ થ
નંદ પહેલાના પરિચય
૧
૩
૫
૨૧ ૩૮-}છ
૨૮
નદીના ક્રમ અને તેમના સમુચ્ચય રાજત્વકાલના ચર્ચાથી નિય
૩૨
ન પહેલા ૪૦ વર્ષ મ. નિ. ૬૦–૧૦૦ ૫૩ ન ખીજાથી આઠ્ઠમા સુધી, ૧૨ વર્ષ મ. નિ.
૧૦૦-૧૧૨ ૧૫ નઃ નવમા ૪૩ વર્ષ મ. નિ. ૧૧૨-૧૫૫ ૫૬ સ્થૂલિ-ભદ્ર સૂરિના પરિચય
પ
‘તા પણ મેળવશો.' ગાથાનું સ્પષ્ટીકરણ કે કાળગણનાની ખીજી ગાથાનુ પરિવતન ૭ પરિશિષ્ટ ૧ (બૌદ્ધપ્રથાદિ અનુસારે વ’શાવળી વિગેરે) મૌય વશ પ્રથમ વિભાગ ૧૬૧ વર્ષી
ચંદ્રગુપ્ત
બિન્દુસાર
અશાકશ્રી
સ`પ્રતિ
૨૮ વર્ષ મ.નિ. ૧૫૫-૧૮૪
૨૫ વ
૩૫ વર્ષ
૪૯ વ
29
22
29
૭૪–૧૬૨
૯૧
૧૮૪-૨૦૯ ૧૦૩
૨૦૯-૨૪૪ ૧૦૭
૨૪૪-૨૯૩ ૧૨૯
૨૯૩-૨૪૪ ૧૪૭
૨૯૪-૩૧૬ ૧૪૮ ૩૧૬–૩૪૬–૧૬૩
e
,
અરાજકતા ૧ વ ખલમિત્ર--ભાનુમિત્ર ૨૨ વર્ષ પુષ્યમિત્રો ૩૦ વર્ષ મ. નિ. મૌય વંશ દ્વિતીય વિભાગ ૬૧ વર્ષી
૧૬૫–૧૯૩ ખાલમિત્ર -ભાનુમિત્ર ૮ વર્ષાં મ. નિ. ૩૪-૩૫૪
૧}}
નભાવાહન ૪૦ વર્ષ મ. નિ. ૩૫૪-૩૯૪-૧૭૬ ગ ભિલ્લ ૧૩ વર્ષ મ. નિ. ૩૯૪-૪૦૭–૧૮૩ શક (સાહિ) ૩ વર્ષી મ. નિ. ૪૦૭–૪૧૦ મૌવ‘શ તૃતીય વિભાગ ૧૩૫ વષ
૧૯૪
૧૯૨-૨૪૭ વિક્રમાદિત્ય ૬૦ વર્ષ મ, નિ. ૪૧૦-૪૭૦ ૧૯૮ વિક્રમચરિત્ર ૪૦ વર્ષ મ. નિ. ૪૭૦-૫૧૦ ૨૪૦ ભાઇલ્લા દિત્રિક ૭૫ વર્ષ મ. નિ. ૫૧૦-૫૪૫ ૨૪૬ આંધ્રવશ ૬૦ વર્ષ ૨૪૮–૧૮૦ ૨૮ વર્ષ સ,નિ, ૫૪૫–૫૭૩ ૨૭ યજ્ઞશ્રી ૨૧ વર્ષ મ.નિ. ૫૭૩-૫૪ ૨૦૧ ચત્રપણ ૧૧ વર્ષ મતિ. ૧૪-૬૦૫ ૨૭૫ પરિશિષ્ટ ૨ જી
શિવ
પૃ. ૨૮૧-૩૧.
Page #17
--------------------------------------------------------------------------
________________
(૧૪)
પૃ૪ ૧ ૨ ૩
થતાં
૨૧
સહકર્મી
૧૩
૨૭
“અવન્તિનું આધિપત્ય નું શુદ્ધિપત્રક પંક્તિ અશુદ્ધ શુદ્ધ | પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૨૩ અંચલ૦ અનંચલ) ૨૫ ૨૯ રિદ્ધિ વિવે કિ ૩૦ પરથા
પરથી ૨૫ ૩૧ विष्णु વિષ્ણુ ૧૧ ઉતરે •ાંતર ૨૫ ૩૩ ને ધવામાં નોંધવામાં ૧૯ સદ્દો રદ્દી ૨૬ ૧
હતાં હિસાબે હિસાબે
બહત્કર્મા ૨૧ નિર્વાણુથ નિર્વાણથી
૨૬ ૧૪ બહદુરથી બ્રહદ્રથા *પ્રદાયથી સંપ્રદાયથી
૨૭ વીશ
વીસ પૂર્વ સીમા પ્રદેવ પૂર્વીસીમામદેવ
ઘણા
ઘણાં ૧૮ षेसालिय वेसालिय
૦વશી
૦વંશી ૨૦ સલાત્રિથી -ત્રિસલાથી
૨૦
પૂર્વે પૂર્વે મહીનેત્રને ૨૮ ત્યાં બીજા બીજા
રાજ્યારંભ ૨૮ રાજગૃહી જતાં રાજગૃહી ત્યાં જતાં
૭૧ વર્ષ ૭૧ યા ૬૨ વર્ષ २८ अज्झोबबण्णो अज्झोववण्णो
બૌદ્ધગથે બૌદ્ધગ્રંથો २८ तोर
तीए
૩૩ ૨૯ સેવ સેવાશ્ચ ૦ વર્ધન વર્ધન
૩૫ ૭ મૂર્તિની અદલાવ, મૂર્તિની नामं ___ नाम
પ્રતિષ્ઠા કરાવી હતી. એને ૨૪ बितिओ बितिओ
ઈરાદે વીતભયપટ્ટણની अजसा अजसो
શ્રી મહાવીરની મૂર્તિ ની અદલા જતાં भिपेक्ष्यति भिषेक्ष्यति।
૩૫ ૧૨, ૦૫ટણથી ૦૫ટ્ટણથી
૨૫ भविष्यति भविष्यति
હેવાનું ૨૬
ઉદયની ઉદયનની એવો એવા
સ્વભાવિક કાંઈ
સ્વાભાવિક કાઈ ૩૩
પામેલ एणवन्न
પામેલા पणवन्न ૨૮ એટલેજ જ એટલે જ
બૌદ્ધસંપ્રદાયનો બૌદ્ધસંપ્રદાય રાજકતાઓ રાજકર્તાઓ
વત્તિ ) પદ્ધતિ વષો વર્ષો
પાલકની પાલકને ૧૮ તે તે
વંશના વંશનો ૧૮ ને
આવી હતી” આવી હતી”૪૩ ૯ શ્રેણિકની શ્રેણિકની
૨૧ સૌરાષ્ટા સૌરાષ્ટ્રા ૪૪
જણાવે છે. જણાવે છે षोडशते षोडशैते.
નન્દિવર્થન નન્દિવર્તન ૧૮ પ્રદ્યોતેનાં પ્રદ્યોતનાં
૦-૧૫૫=૧૫૫ ૬થી ૧૫ શક સંવત મે શકસંવતમેં
એમ ૧૫૫ વર્ષ
૩૨
જત
હોવાનું
6
-
-
=
=
બ
આ
Page #18
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ ૩૯
વિષે
૧૦૭
૬
લ
પંક્તિ અશુદ્ધ
શુદ્ધ પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ
શુદ્ધ ૨૧ ૧ વર્ષે– ૧ વર્ષે ૭૧ ૧૯ ૬૦ વર્ષે ૬૦ થી : " ૨૬ દશપુત્રના દશપુત્રોના
૬૦ વર્ષે ૬૦ થી ૫ ૪૩ વર્ષ ૪૩ વર્ષ ૪૮
માંડલિકોની ૫૪ માંડલિકની પણ ૧૦ રાજ્યરંભથી ૧૪ રાજ્યારંભથી ૧૪૮ ૭૩ ૨૬ (૨૦ વર્ષ) ૧૪. ઉદાથીનાં ઉદાયીના
૧૦ જયસ્વાલજી જયસ્વાલજી રાજ્યરંભ રાજ્યારંભ
૧૦ દશરથદ દશરથાદિ શદ્ધાં
૨૮ (બૌદ્ધ ૨૮,
(બૌદ્ધ ૨૮) ૧૧ વર્ષ
૨૯ ૩૬ વર્ષ ૩૬ વર્ષ વશાલીમાં વૈશાલીમાં
૨૦ हाहितित्ति होहितित्ति ૧૨ વશાલીમાં વૈશાલીમાં
સરદાર સરદાર, निकाय निकाय
૯૭
હદમાં હિંદમાં ૧૩ ઇ.સ.પૂ. ૫૧૧ ઈ.સ.પૂ.૫૫૧
૧૦૨ ૮ સળગ
સળંગ ૧૫ ઉપરોક્ત ઉપરોક્ત,
આ લેખની
૧૦૩ ૨૧ પુરાણે છે પુરાણેની ગણના સિવાયની, ૧૦૭ ૧૮ ૩ ઉ રી ૩૬માં ઉમેરી ૨૮૩}૨૬૦ ૨૮૪કેર૬૧
સંભાવત સંભવિત કાણિક કેણિક ૧૦૮ ૫ રાજ્યાત રાજ્યાન્ત જતા
જતે ૧૦૮ ૯ લખતા લખતાં ૧ ૫ર પરથી ૧૦૮ ૧૫ ત્યા
ત્યાં મળતા
મળતો ૧૦૮ ૨૬ ०राहणपरा राहणपरो સળગ
સળંગ ૧૧૨ ૨૨ બાબતોમાં બાબતમાં ૧૨ સળગ સળંગ
૧૧૩
પશ્રાત્તાપ પશ્ચાત્તાપ કર્યા ૧૧૬ ૨૮ પ્રસેનજિતના પ્રસેનજિતના ૧૪ ૦માં સોથી માટે ૦માં સૌથી મોટો ૧૧૭
વર્ષ વિ કાણિકનોચપ વર્ષે કેણિકનો ચંપા ૧૧૭ ૨૯ તેણે, ૨૩ ૦ના સયુક્ત નાં સંયુક્ત ૧૧૭
જે, તે
જે તે ૧૬ કે, પી. જયસ્વાલ કે.પી. જાયસ્વા૧૧૭
૩૧ સમમ
સમય ૨૯ અસંમત
અસંગત ૧૧૯ - ૧૪ હાવી ખોદાવી જયસ્વાલ જયસ્વાલ ૧૨•
સાધારણ સાધારણ ૧૬. વાચક્રે
વાચક
૧૨૩ ૨૦ *પિતા સંપ્રતિપિતા ૧૯ શ થી શબ્દથી
જન્મતાં જન્મે ૧૮ ને આઠમાં નન્દથી આઠમાં ૧૨૬
સાતવારી સાલવારી યુગપ્રધાનના યુગપ્રધાનપણાના ૧૨૭
વર્ષે ૩૦ મ. નિ. ૯૭ મ. નિ. ૯૮ ૧૨૯
બ્રાહ્મણની બ્રાહ્મણની વંશ ૧૨૯ ૨૪ અશકે
અશોક ૨૭ ૫૯૧-૪૬૦ ૪૯૧-૪૬૦ ૧૩૭
ધોડેસવાર ઘોડેસ્વાર ૨૬૮ ૨૧૮
૧૩૮ ૩૧ ૨૯૩”ના “૨૬૨૨૮૨'ના
2.
K
6
જ
૪૫
છે
કયા
વર્ષે
૧૫
તેણે
૪૫ ૪૮ ૪૮
૬
૫૧ ૫૧ પર
૧૨૪
૬
વષે
૫૬
-
છે
૬૮
?
Page #19
--------------------------------------------------------------------------
________________
(૧૬)
શકે.
*
૫૪ પંક્તિ અશુદ્ધ શુદ્ધ પૃષ્ઠ ૧૩૯ ૧૯ શ્વ,xxxx૫૦ વ પ૦ ૨૨૧ ૧૪૨ ૨૯ દૂર અદ્ગતિર દૂર અતિદૂર ૨૨૨ ૧૪૬ ૨૯ (૨૯) ટીપ્પણ૦ ૧૪૭ પૃષ્ઠમાંનીચે ૨૨૨ ૧૪૭ ૨૪ સકે
૨૩૨ ૧૪૮ ૧૩ જયસ્વાલજી જાયસ્વાલજી ૨૩૮ ૧૫ર ૧૯
સંબવ છે કે, સંભવ છે કે, ૨૪૨ ૧૫૨ ૨૬ શખાણુની લખાણની ૨૪૪ ૧૬૩ ૧૮ કત :પુષ્યના કતલ પુષ્યમિત્રના ૨૪૬ ૧૬૭ ૮ ચર્ચા છે ચચી ૨૬૩ ૧૭૨ ૧૪ મળવા
માળવા ૨૬૬ ૧૭૬
અમાત્યય અમે અમાત્ય અમે ૨૭૩ ૧૮૭ ૧૮ કાલકમુક આચર્યું કાલકમુનિઆચાય ૨૮૨ ૨૧૬ ૧૫ ખજાને કરતા ખજાને ખાલી કરતા ૨૯૨
પંક્તિ અશુદ્ધ ૨૨ ૩૧(૩૩૫-૩૭૬) ૪૧(૩૩૫-૩૭૬). ૨૬ મ. નિ. ૮૨૩- અ. નિ. ૮૨૬૨૬ -૮૮૨
-૮૬૨ ૨૮ (૧). #ાલક.
કોલક ૧૧ x લીધું લઈ લીધું ૦૫ ગયુપ્રધાન યુગપ્રધાન ૨૮ ૧૩ પ્રવર્તી
પ્રવર્તાવ્યો ૨૨ ચન્દ્રકેતુ ચન્દ્રકેતુ
જયદામાં જયદામાં ૩૧ સ્થાપેલા સ્થાપેલા, ૨૮ રાજ્યરંભ રાજ્યારંભ
Page #20
--------------------------------------------------------------------------
________________
યાને
અવંતિનું આધિપત્ય | [ શ્રી મહાવીર નિર્વાણ પછીનાં છ વર્ષ ] શ્રી મહાવીરનિર્વાણુથી ૪૧૦ વર્ષે વિક્રમાદિત્યને રાજ્યારંભ.
શ્રી મહાવીરનું નિર્વાણ અને શકારિ વિક્રમાદિત્યને રાજ્યારંભ, એ બે બનાવ વચ્ચેનું કાલાંતર નક્કી કરવામાં તે સમયના ૪ અવનવીના અધિપતિઓ અને તેમના અવની પરના રાજકાલનું જ્ઞાન એ ખાસ ઉપયોગી હેવાથી તેને મેળવવાની અત્યંત આવશ્યકતા છે; પણ એ જ્ઞાન મેળવવા માટે જેવાં જોઈએ તેવાં પુરતાં સાધનો આજે વિદ્યમાન નથી. આમ છતાં પણ છૂટાં છવાયાં એવાં કેટલાંક જે સંદિગ્ધ સાધને મળી આવે છે તે દ્વારા પણ અવંતીના અધિપતિઓ અને એમના અવન્તી પરના રાજત્વકાલ પર પ્રકાશ ફેકી જોઈતું જ્ઞાન મેળવી શકાય તેમ છે.
શ્રી મહાવીરનિર્વાણથી વિક્રમાદિત્યને રાજ્યારંભ ૪૭૦ વર્ષે થયે તેને સમર્થન કરનાર કાલ ગણુનાની ગાથાઓ.
આવાં સાધનમાં અવનીના તે સમયના અધિપતિઓ અને તેમના અવન્તી પરના શત્વકાલને જણાવનારી "શ્રી મેરૂતુંગાચાર્યું “વિરાવલી અથવા વિચારશ્રેણિમાં ઉલેખેલી
(૧) જૈનધર્મ માનેલા ચોવીશ તીર્થકરોમાંના એક અને અંતિમ તીર્થકર, જે બૌદ્ધધર્મ. સંસ્થાપક શ્રી બુદ્ધના સમકાલીન હતા.
(૨) નિર્વાણ એટલે પરિનિર્વાણ, કૈવલ્ય નહિ. (૩) જેના નામથી હાલ વિક્રમ સંવત પ્રવર્તી રહ્યો છે તે ઉજયિનીને સુપ્રસિહ રાજા.
(૪) જેની રાજધાની ઉજજયિની–અવન્તિ નગરી હતી અને જે પાછળથી “માલવ' નામે ઓળખાય છે, તે ભારતને એક સુરસાલ મધ્યવતી દેશ.
(૫) વિકમની ચૌદમી સદીમાં વિદ્યમાન, પ્રબન્ધચિન્તામણિ આદિ પ્રાથના કર્તા અચલગચ્છીય જૈનાચાર્ય.
Page #21
--------------------------------------------------------------------------
________________
છાતિનું આધિપત્ય કાલ ગણુનાની ગાથાઓ મુખ્ય ભાગ ભજવે છે. એ સુપ્રસિદ્ધ ગાથાઓ આ પ્રમાણે છે--
"जं रयणि कालगओ, अरिहा तित्थंकरो महावीरो ।
મિલિવઇ (S), શિશિર પાર રાવ . ? સી પાછાનો, પછrs (૧)નત ત ઘા अट्ठसयं मुरियाणं, तीसधिय पूसमित्तस्स (चाणं)॥२॥ पलमित्त-माणुमित्ता, सट्ठी वरिसाणि चत्त नहबहणे ।
તદ અમિષ્ટાન્ન, તેહવારે સાત II રૂ.” _ચાલુ સંપ્રદાય પ્રમાણે આ ઉપર સેંધાએલી ગાથાઓને અર્થ આ પ્રમાણે તે આ છે –
(૬) આ કાલગણનાની ગાથા ના કર્તા કોણ છે તથા તે મારે રચાઈ હતી એ વિષે જેનસાહિત્યમાંથી કાંઈ પણ વા મળતું નથી. તિગ્માલી પત્રકારને આ ગાથાઓમાંની કેટલી ગાથામાં ઉત્તરાધને પલટવું પડ્યું છે, જેનું કે , કદાચ તેમને કાલગણના વિષયક અસંગતિ જણાઈ હોય એમ લાગે છે. પણ છે તથા ૫ઈનયકારના સાથી પણ પ્રાચીન તે છે જ, કારણકે તે ૫છત્રયપ્રકીર્ણક તરીકે તેમના ગ્રંથમાં સંગ્રહાયેલી છે. વિમની પાંચમી સદીના આચાર્ય સ્થવિર હિમવંતે આ ગાથાઓને ઉગ કરે નથ તેમને સમય બાદ આ ગાથાઓની રચના થઈ હશે એમ ક૯૫ના કરી શકાય નહિ કારણકે, મને પિતાની “ઘેરાવલી'માં અવન્તિના રાજવંશથી નહિ પણ મગધના રાજવંશથી થેલનો પ્રારંભિક સંબંધ રાખ હતા તેથી તેમનાથી આ ગાથાઓને ઉપગ કરી શકાય તેમ ન હતું. “હિમવંત થેરાલી'ના રચના થઈ તેની પૂર્વે આ ગાથાઓ રચાયેલી હતી, એમ પણ સાધનના અભાવે કહેવું મુશ્કેલ છે, “તિથ્થોનાલી પઈન્નયને રચના સમય અચોક્કસ હોવાથી તેથી પૂર્વે રચાયેલી આ કથાઓને સમય નિશ્ચિત કરી શકાય તેમ નથી. વિશેષ પર્યાલચન કરતાં સમજાય છે કે, માં ગાથાઓમાં ત્રીજી ગાથા “મિર' પછીની ગાથા વિરમગાતતેલવાસુ ઘાતwaf સુકવેવનુત્તો, રિમiટા વિનરાજે'. આ હેવી જોઈએ, કે જેને શિપ્રાપાર્થ “શક પછી વિક્રમનું રાજ્ય, તે પછી ૧૩ વર્ષે સંવત પ્રવૃત્તિ અને વિક્રમમૃત્યુથી જિનનિર્વાણ વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર' આવે હતું. આચાર્ય હિમવંતના સમય પૂર્વે એ ચોથી ગાથાને અર્થ સંદિગ્ધ અને વિવાદમસ્ત થઈ ગયા જેઇએ. વિક્રમરાજ્યારંભ પછી તેમણે રાજપ્રકરણ છેડી દીધું છે તેમાં પણ આ એક કારણ હવા સંભવ છે. કેટલીક પ્રકીર્ણક ગાથાઓના પાઠભેદમાં અને શ્રીમેરૂતુંગસૂરિને “ણિક પ્રકારની હાર: કાવર, એ ગાથાને અર્થે કરવામાં જે રીત અંગીકાર કરવી પડી છે તેમાં પણ એ સંદિગ્ધતા અને વિવાદગ્રસ્તતા જ મૂળ કારણ હશે એમ લાગે છે. અન્યથા “નભોવાહન રાજ્યથી ૧૭ વર્ષે વિક્રમાદિત્યનું રાજ્ય', રાજ્યાનંતર તરત જ સંવત્સર પ્રવૃત્તિ’ આ અર્થ તે આચાર્ય ન જ કરે. આ સર્વે પરથી
જ જaff૦' આદિ ત્રણ ગાથાઓ અને “મિરઝાદ' એ ગાથા વિક્રમના મૃત્યુ પછી અને આચાર્ય હિમવંતના સમય પૂર્વે ક્યારેક રચાઈ હેવા સંભવ છે. કદાચ વિક્રમની પહેલી બીજી. સદીમાં આ ગાથાઓ રચાઈ હશે અને તે ત્રીજી ચોથી સદી પસાર થતાં ન થતાં સંદિગ્ધ થઈ વિવાદગ્રસ્ત બની ગઈ હશે.
Page #22
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય આહન મહાવીર તીર્થકર જે શરિએ નિર્વાણ પામ્યા તે શત્રિએ અવન્તિપતિ પાલક રાજાને અભિષેક થયો. પાલકાજાનું ૬૦ વર્ષ, નનું ૧૫૫ વર્ષ, મૌનું ૧૦૮ વ, પુષ્યમિત્રનું ૩૦ વર્ષ, બલમિત્ર–ભાનુમિત્રનું ૬૦ વર્ષ, નવાહનનું ૪૦ વર્ષ, ગઈ. બિલનું ૧૩ વર્ષ અને શકનું ૪ વર્ષ રાજય હતું.”
ચાલુ સંપ્રદાય કાલગણનાની ગાથાઓના શબ્દાર્થને જ અનુસરે છે અને તે મહાવીરનિર્વાણુથી વિક્રમાદિત્યના રાજ્યારંભ સુધીના કાલને ૬૦+૧૫૫+૧૦૮+૩૦+૨૦ +૪૦+૧૩+૪=૪૭૦ વર્ષનો માને છે.
આવી માન્યતા હોવાનું કારણ અન્ય ગમે તે હે, પણ અનુમાનથી ખાસ કરીને એ સમજાય છે કે, મહાવીરનિવીકાલ અને વિકમાલ એ બન્નેની વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર છે એમ સ્પષ્ટ સૂચવનારી
વિવિધારે તેલવાનું ચાપત્તા
सुन्नमणि वेर्यजुत्तो, विक्कमकालाओ जिणकालो ॥" આ ગાથા અને એવી જ મતલબની અન્ય ગાથાઓ ચાલુ સંપ્રદાયમાં અતિ પ્રચલિત હતી. વિમરગા' એ ગાથાને શબ્દાર્થ આવી રીતે થાય છે. “વિક્રમના રાજ્ય પછી તેર વર્ષે સંવત્સરની પ્રવૃત્તિ થઈ. વિક્રમકાલથી જિનકાલ ૪૭૦ વષ યુક્ત હતે.”
ચાલું સંપ્રદાય જિનકાલ' એ શબ્દાર્થને ભાવ જિનનિવારણ માને છે, તેમ “વિક્રમકાલ' એ શબાઈને ભાવ વિકમમૃત્યુ કે “વિકમાન્યાંત' માનતા નથી પણ વિક્રમરાજ્ય, એટલે “ વિમરાચાર” માને છે. પરિણામે વિક્રમ રાજ પારંભ જ મહાવીરનિર્વાણનું અંતર ૪૭૦ વર્ષ મનાતાં જો પ મ આ બે કાલગણનાની ગાથાઓ પણ મહાવીરનિર્વાણુથી વિકમરાજપારંભ સુધી ૪૭૦ વર્ષના અંતરને કથન કરતી માનવામાં આવી.
મહાવીરનિર્વાણથી વિકમરાજપારંભ સુધી ૪૭૦ વર્ષના અંતરને માનનારે આ સંપ્રાય જૈનશમણુસવમાં સમયના વહેણની સાથે વિશેષ વ્યાપક અને પ્રચ્છતિમા બન્યા. પરિણામે જૈનસાહિત્યમાં કાલગણુનાના પ્રસં બહુધા એ સંપ્રદાયની માન્યતા જ અનુસરણ થતું રહ્યું. વર્તમાનમાં પણ સૌ કઈ એ સં થાયને જ અનુસરતા આપણે જોઈએ છીએ. શ્રી મહાવીરનિવણથી વિક્રમાદિત્યરે યાર ૪૧૦ વર્ષે થયે તેને
સમર્થન કરનાર હિમવંત શેરાવલી આમ છતાં જાણવા મળે છે કે, “હિમવંત થેરાવલી' નામના ગ્રંથશી સૂચિત એક બહુ જ પ્રામાણિક સમજાતે બે ઐતિહાસિક સંપ્રદાય પણ મહાવરનિર્વાણથી નવમી સદીની લગભગ સુધી અસ્તિત્વ ધરાવતું હતું, કે જે મહાવીશનિવણ અને વિક્રમરાજ્યારંભ વચ્ચે ૪૧૦ વર્ષનું અંતર માનતાં ચાલુ સંપ્રદાયની પરત ૪૭૦ વર્ષના અંતરની
Page #23
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
સાથે મતભેદ ધરાવતું હતું. આ મતભેદ પા ” અને “-મનુ ' એ ગાથાઓના અભિપ્રાયને ભિન્ન ભિન્ન રીતે સમજવાથી જખ્યો હતો કે અન્ય કોઈ સાધન દ્વારા જામ્યો હતો એ સ્પષ્ટ રીતે સમજવું હાલ ઘણું જ મુશ્કેલ છે, પણ સંભવ છે કે ઉપરોક્ત ગાથાઓના અભિપ્રાયભેદને લઈ એ મતભેદ જન્મે હેય.
કલિકાલસર્વજ્ઞ સમર્થ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ દશમા પર્વ મહાવીર ચરિત્રમાં અને પરિશિષ્ટ પર્વમાં ઉપરોક્ત એ બને સંપ્રદાયે મતભેદ ને છે–પ્રકારાન્તર સૂચવ્યો છે, એ મતભેદ અને કાલગણનાની ઉપરોક્ત ગાથાઓમાં જે અશુદ્ધિની અને તેના અંગે આવી પડતી કેટલીક અસંગતિની સંભાવના કપાય છે તે કોઈ પણ રીતે દૂર કરી શકાય એમ છે કે કેમ એ પ્રશ્નને ખાસ લક્ષમાં લઈ “ અવન્તિ પરનું આધિપત્ય' વિષેને આ નિબંધ લખવા હું પ્રેરાયે છું. “હિંમવંત રાવલી'માં આલેખાયેલા મહત્વજય ઐતિહાસિક ઉલેખેને સાથમાં રાખી ઉપરોક્ત કાલગણનાની સુપ્રસિદ્ધ ગાથાઓની અર્થ વિચારણા કરતાં હું મારા આ લેખને હેતું યોગ્ય રીતે સાધી શકું કે ન પણ સાધી શકું. કારણકે મારે આ પ્રયાસ પ્રાથમિક હેઈ જોઈતાં અન્યાન્ય સાધનાની બહુજ ન્યૂનતાવાળે છે. એક પ્રયાસ તરીકે જ આ પ્રયાસ હું કરી રહ્યો છું, એમ આ લેખના વાંચકે સમજે એવી મારી તેમને અને આ વિષયના વિશેષને ખાસ ભલામણ
() મહાવીર ચરિત્ર આલેખતાં દશમા પર્વમાં શ્રી હેમચન્દ્રસૂરિજી લખે છે કે – 'अस्मन्निर्वाणतो वर्ष-शतान्यभय षोडश । नवषष्टिश्च यास्यन्ति, यदा तत्र पुरे तदा। कुमारपालो भूपाल-श्चौलुक्यकुलचन्द्रमाः। भविष्यति महाबाहुः प्रचंडाखंडशासनः॥
જિ. . . . ઉર્ષ ૨૦. સ ૨. સો છપા કરી વીરનિર્વાણથી ૧૮ વર્ષે કુમારપાલરાજાને રાજ્યારંભ થયો હતો એમ આ લોકે કહે છે. ચાલુ સંપ્રદાય કુમારપાલને રાજ્યારંભ વિક્રમ સંવત ૧૧૯૯માં માને છે, એ હીસાબે મહાવીરનિવારણ વિક્રમસંવત વચ્ચેનું અંતર ૧૬૬૯-૧૧૯૯=૪૭૦ જ આવે. વેતામ્બરાસ્નાયમાં એ માન્યતા સર્વસમ્મત છે કે, વિક્રમસંવત વિક્રમે પિતે પૃથ્વીને અનૃણ કરી પોતાના રાજ્યના આરંભને અંક મુકી પ્રવર્તાવ્યો હતો. એ પ્રવૃત્તિ એણે પોતાના રાજ્યના તેરમા વર્ષે કરી હતી એમ “તે સવારે ઘજીરાવો' એ પ્રકીર્ણકગાથાનું ચરણ કહે છે અને તેનું હું આગળ જતાં સમર્થન કરવાને છું.
ઉપરોક્ત રીતે આચાર્ય ચાલુ સંપ્રદાયના મતને સૂચવતા જણાય છે, ત્યારે પરિશિષ્ટ પર્વમાં– gવ શ્રીમલાવર મુરારે જ પ્રજ્ઞાચાર , શોભવાનુ '
રિશિષ્ટ સf ૮ ગોળ રૂ. આ લોકથી મોર્ય ચન્દ્રગુપ્તને રાજ્યાભિષેક મહાવીરનિર્વાણુથી ૧૫૫ વર્ષે લખે છે. ચાલુ સંપ્રદાય ચન્દ્રગુપ્તને રાજ્યારંભ મ. નિ. ૨૧૫ વર્ષે માને છે તેનાથી આ સમય ૬૦ વર્ષ પૂર્વે છે. એટલે ચાલુ સંપ્રદાયમાં વિક્રમરા જ્યારંભ મ.નિ. ૪૭૦ વર્ષે આવે છે તે હેમચસરિઝના મતે મ.નિ. ૪૦ વર્ષે આવા જોઈએ કે જેવી રીતે આચાર્ય હિમવંત પિતાની થરાવલીમાં લખે છે. ચાલુ કંપ્રદાયથી આ ભિન્ન મત છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
છે. શ્રી શ્રમસંઘને તે વિનંતી કરું છું કે, તે મારા આ લેખને ચાલુ સંપ્રદાયથી ભિન્ન એવા એક, મહાવીરનિવણ અને વિક્રમરાજ્યારંભ વચ્ચે ૪૧૦ વર્ષનું અંતર માનવાવાળા સંપ્રદાયની દિશા (શીવનાર તરીકે જ સમજે.
મહાવીર નિર્વાણુ અને પાલક રાજ્યાભિષેક.
(મ. વિ. સં. ૦, વિ. સં. પૂ ૪૧૦, ઈ. સ. પૂ. ૪૬૭.) કાલગણનાની “ક પfo’ એ પ્રથમ ગાથામાં મહાવીરનિર્વાણ અને પાલકનો પ્રતિપતિ તરીકેનો રાજ્યાભિષેક એ બે ઘટનાઓ એકજ સમયે બની હતી એ ઉલેખ કરવામાં આવ્યો છે તે, મહાવીરનિર્વાણ અને વિક્રમરાજ્યારંભ એ બે બનાવે વામનું સામયિક અંતર માપવા માટે મહાવીરનિર્વાણ સમકાલીન એક વિશિષ્ટ ઘટનાને ચેકસ બિન્દુ તરીકે રાખી અવન્તિના અધિપતિઓ અને તેમના અવન્તિ પરના રાજત્યકાલના પ્રવાહ વિક્રમણિયારંભ સુધીની એક સીધી સળંગ રેખા દોરવાના હેતુથી જ કર્યો છેગાથાના થયિતાએ આ રેખાનું સામયિક અગ્રબિન્દુ પાલકને રાજ્યાભિષેક થયો
મુ, ત્યારે તેનું પશ્ચાત બિન્દુ, મહાવીરનિર્વાણના સમયે થએલા પાલકના રાજ્યાલિયો “છી જaro’ અને ‘ઋબિર' એ ગાથાઓમાં નેધેલા અવનિના અધિપતિએના રાજત્વકાલ જેટલો સમય વીત્યા બાદ, અર્થાત્ શકવિજેતા વિક્રમને સારંભ થયો ત્યાં રાખ્યું છે. મહાવીરનિર્વાણથી વિક્રમરાજજ્યારંભ સુધી મપાતા અંતરના બધા સમયમાં જૈનત્વની દષ્ટિએ અને રાજકીય મહત્તવની દષ્ટિએ અવન્તિનું સ્થાન એક રીતે આગળ પડતું હતું અને મહાવીરનિર્વાણ સમયે જ ત્યાં પાલકને રાજ્યાભિષેક થયો હતે એ અનુકુલતાને ઝડપી લઈ ગાથાકારે પિતે દેરવા ધારેલી રેખાનું અગ્રબિન્દુ ગોઠવવામાં ભારે કૌશલ્ય વાપર્યું છે. આથી જ ખૂબ મહત્વભરી નેંધ લેવાને માટે એક આખી ગાથા # ofબ' રોકવી પડી છે તે પણ ઉપરોક્ત સ્પષ્ટીકરણથી સહજ સમજાશે.
બમણુ ભગવાન મહાવીર તથા ચંડપ્રોતનું સંક્ષિપ્ત અવતરણ
અહિં શ્રીમહાવીર અને તેમના સમયમાં વર્તમાન પરિસ્થિતિ વિષે તથા પાલકના પૂર્વગામી મહારાજા પ્રદ્યોત વિષે અતિ સંક્ષેપથી કાંઈક અવતરણ આપવું એ પ્રસંગોપાત છે. અને કાંઈક આવશ્યક પણ છે, તેથી તે આપીએ છીએ.
જન સાહિત્યથી જાણવા મળે છે કે, શ્રીમહાવીર મગધના પૂર્વ સીમા પ્રદેશમાં અાવેલ હરિયડગામ નગરમાં સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિસલાદેવીના ઉદરે જમ્યા હતા. | (છે કેટલાક અર્વાચીન સંશોધકે વિદેહની વૈશાલીના એક વિભાગ તરીકે ક્ષત્રિયકુડઝામનગરને બને છે, પણ જીન ગ્રંથકારે અને સર્વ જૈન પરંપરા લચ્છ-આઠ ગામ, કે જે પૂર્વ બિહારમાં આવેલા ગિલોર માકયુલ સ્ટેશનથી પશ્ચિમમાં આઠ કેશ પર આવેલું છે, ત્યાં માને છે. કોઈ કોઈ લેખક
Page #25
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
તેઓ ઈવાકુવંશના અને જ્ઞાનકુલના હતા. વૈશાલીના ગણ-મહારાજા ચેટકના તેઓ ભાણેજ હતા. ચેટકરાજાની કન્યાઓ ઉદાયન વિગેરે મોટા મોટા રાજકર્તાઓને પરણી હતી, તેને લઈ તે રાજવીએ તેમના સગાસંબંધી હતા. ૩૦ વર્ષ ગૃહસ્થાવાસમાં રહી અંતે સર્વસવને ત્યાગ કરી તેમણે શ્રમણધર્મ સ્વીકાર્યો હતે. તેમનું છદ્મસ્થ જીવન ૧૨ વર્ષ અને કેવલી જીવન ૩૦ વર્ષ હતું. ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવી કારતક વદી અમાવાસ્યા ( ગુજરાતી આસો વદી અમાવાસ્યા) ની રાત્રિએ તેઓ મગધ દેશની મધ્યમાં પાપા-અપાપાપુરી (પાવાપુરી ) માં નિર્વાણ પામ્યા હતા.
આ લેખમાં સવીકારાયેલી કાલગણનાનુસાર-મહાવીર જન્મ મ. નિ. પૂ. ૭૨ (વિ. સં. ૫ ૪૮૨, ઈ. સ. ૫ ૫૩૯), મહાવીર દીક્ષા મ. નિ. પૂ.૪૨ (વિ. સં. પૂ. ૪૫ર, ઇ. સ. ૫.૫૦૯), મહાવીર કેવલજ્ઞાન મ, વિ. પૂ. ૩૦ (વિ. સં. ૫. ૪૪૦, ઈ. સ. ૫. ૪૯૭), મહાવીર નિર્વાણ મ. નિ. ૫. ૦ (વિ. સં. પૂ. ૪૧૦, ઈ. સ. પૂ. ૪૬૭) વર્ષે આવે છે.
શ્રી મહાવીરના શ્રમણ જીવન દરમિયાન વિરહની વૈશાલીમાં ચેટક, સિંધુ સૌવીહના વીતષયપટ્ટામાં ઉતાયન, કુણાલની શ્રાવસ્તીમાં જિતશત્રુ, મગધની રાજગૃહીમાં લછ-આડને સ્થાપના “ક્ષત્રિયકુંડ' તીર્થ તરીકે હેવાની વાત કરે છે અને તેના સમર્થનમાં અનેક કારણે રજુ કરે છે પણ મારી સમજ પ્રમાણે તે કારણે-હેતુઓ દૂષિત હોઈ આ વિષેનું તેમનું અનુમાન અાભાસ માત્ર છે.
જ્ઞાતખંડવનમાં દીક્ષા અંગીકાર કરી ત્યાંથી વિહાર કરીને મહાવીર ક્રમશઃ કમરગ્રામ, કલાઅનિવેશ અને મારા સન્નિવેશમાં ગયા હતા. આ સ્થળે અને અન્યત્ર વિચરી ફરી પાછા ભગવાન સામાથા પર મારી આવ્યા હતા ને ત્યાંથી ચોમાસામાં જ અસ્થિકઝામ ગયા હતા. આ બધાં સ્થળ ગંગા નદીના દક્ષિણ પ્રદેશમાં જ આવેલાં હતાં. કમરગામથી કેલ્લાગ આવી ત્યાં ભગવાને દીક્ષા સમયના નું પારણું કર્યું હતું. આ કલાગ તે જ હતું કે જયાં આવી મહાવીરે રાજગૃહીનાલંદાના બીજા ચોમાસા બાદ ૫ણું પારણું કર્યું હતું. બન્ને વખતે પારણું કરાવનાર એક જ વ્યક્તિ-બહુલ બ્રાહ્મણ હતો. કર્માદમામ અને નાલંદા વચ્ચેનું અંતર લગભગ ચાલીશેક માઈલ હશે અને તે બન્નેના લગભગ મધ્યમાં છેલ્લાગ સન્નિવેશ પડતો હશે. ભગવાન મહાવીર પ્રાતઃકાલથી મધ્યાહ્ન સુધીમાં વીશ પચીશ માઈલ વિહાર કરે તે માનવામાં અશક્ય જેવું કાંઈ પણ નથી. મહાવીરનાતષત્ર કમરગ્રામથી લાગ ન જઈ શકે એમ માની લઈ ક્ષત્રિય કડગ્રામ નગરને ગંગાનદીના ઉત્તરમાં આવેલી વૈશાલીમાં ધકેલી દેવાની કોઈ જરૂરિયાત નથી. જેન લેખકે વાણિજ્યગ્રામને વૈશાલી સાથે અને નાલંદાને રાજગૃહી સાથે સંબંધિત લખ્યાં છે, પણ તેમણે કોઈ સ્થળે ક્ષત્રિય કુડઝામનગરને વૈશાલી સાથે સબધિત લખ્યું નથી. પોતાના ભાણેજ મહાવીરના માટે બનતા મહત્વના પ્રસંગોએ ચેટક મહારાજા ખાતા નથી; એથી પણ સમજાય છે કે વૈશાલી અને ક્ષત્રિયકુડઝામનગર અત્યન્ત નજીક નહિ પણ જૈન પરંપરા માને છે તેમ ઘણાં જ છેટાં છે. જૈનસત્રકારે સિદ્ધાર્થ રાજાનું અને તેના નગર ક્ષત્રિયકુડગ્રામનું જે વર્ણન કરે છે તે પરથી સમજાય છે કે, એ રાજાનું રાજ્ય સ્વતન્ત્ર ગણરાજ છે અને તેનું નગર પ્રાદેશિક રાજનગર છે. શ્રી મહાવીરને સરકારે “વિધ વિજેહાદ' આદિથી અથવા કવચિત
Page #26
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
શ્રેણિક, વત્સની કૌશામ્બીમાં શતાનીક-ઉદયન, અંગની ચમ્પામાં વિવાહન-અરડુ અને અવન્તિની અવન્તિ (ઉજજયિની)માં ચંડ પ્રોત, એ રાજા મહારાજાએ રાજ્ય કરતા હતા.
વૈદિક સાહિત્ય-પુરાણે આમાંના કેટલાક રાજાઓને રાજવંશ અને રાજત્વકાલ નેધે છે, પણ જનસાહિત્ય અને બૌદ્ધ સાહિત્ય તે ખપ પુરતી પ્રાસંગિક હકીકતેને જ ધી સતેષ માને છે. અને તેથી તે હકીકત પરથી અનુમાન કરી પુરાણેની નેધદ્વારા શકય સમર્થનથી તે રાજાઓની કોઈ કોઈ બાબતને સમય નિર્ણય કરવું પડે તેમ છે. ચંડપ્રદ્યોતના અંશે કેટલી ય હકીકતે નેંધનાર જૈન સાહિત્ય શ્રેણિક વિગેરેના સમયની જેમ તેના સમય વિષે પણ કાંઈ બોલતું નથી. ફક્ત તેનું મૃત્યુ મહાવીર નિર્વાણના સમયે થયું હતું એટલી સામાયિક નેધ તે આપણને આપે છે, એ સદ્ભાગ્ય છે. કારણ કે, સંખ્યાબંધ પુષ્યમિત્રો અને અન્ય વિદ્યમીઓના હાથે નષ્ટ થએલા જૈન સાહિત્યમાંથી જે કાંઈ થોડું ઘણું પણ એવું જાણવા મળે છે કે જે એતિહાસિક દ્રષ્ટિએ અતિ મહત્વનું છે તે માટે એમજ બેલવું રહ્યું.
આદિથી ઉલેખે છે, તેનું કારણ સૂત્રકારોની નજરમાં મહાવીરનું જાતિગૌરવ તરવરી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે, મહાવીરની તીર્થપ્રવૃદ્ધિ માં મેસાળ પક્ષની લાગવગે પણ અમુક ભાગ ભજવ્યો છે. ગુપ્તવંશના સમુદ્રગુણાદિ રજાઓ * જિનવિધિ કિવ' ને ઉલ્લેખ કરી પોતાની મહત્તામાં વધારો કરતા હતા, તેમ સૂત્રકારોએ , તિવિનિ શબ્દો વડે જ્ઞાત અને જ્ઞાનકુલાદિથી મહાન વર્ણવેલા મહાવીરના વિશિષ્ટ જાતિ વર્ણનથી તેમની મહત્તામાં વધારો કરવા પ્રયત્ન કર્યો છે. જેન પરંપરા છે. વિધારે અને હાથ એ શબ્દોમાંથી વિદેહ દેશ કે વૈશાલી નગરી સચક ભાવ તારવતી નથી. તે એ શબ્દોને અર્થ વિશિષ્ટ : વાન, વિદેહાથી સલાત્રિથી જાત દેહવાન અને વિશાલ માત–કુલ–વચનાદિમાન આવો જ કરે છે. આને પરંપરાથી કરાતે અર્થ તજી દઇ અન્ય અર્થ કરવાનું કારણ ટીકાકારને મળ્યું નથી તે પછી કોઈપણ લેખકે પરંપરાને અનુસરતા એમને દોષ દે નકામે છે. ટીકાકારોએ “જિદે જિગરે' આદિ શબ્દોના કરેલા અર્થને અસંગત ઠરાવ પૂર્વે એ સાબીત થવું જોઈએ કે, ક્ષત્રિયકુણને અમુક સમયે અમુક કારણે અને અમુક સમુદાયે વૈશાલીના સ્થાન પર તીર્થ તરીકે કાયમ રાખી કે જતું કરી તેને સ્થાપના તીર્થ તરીકે લર-આડમાં સ્થાપ્યું હતું, અન્યથા સ્થાપના તીર્થની ક૯૫ના કરી મૂળ ક્ષત્રિયકુણ તીર્થને વૈશાલીના એક વિભાગમાં લઈ જવું એમાં તરંગ સિવાય બીજું કાંઈપણ નથી.
કેટલાક તરફથી એવી કલ્પના કરવામાં આવે છે કે, જેને સત્રકારેએ મહાવીરને મતવિકાથી ત્યાં બીજા ચોમાસાનું સ્થળ જે રાજગૃહી જતાં સુરભિપુર આગળ ગંગાનદી પાર કરતા આલેખ્યાં છે. જે મહાવીરની જન્મભૂમિ ક્ષત્રિયકઝામ ગંગાનદીની દક્ષિણમાં હોત તે અસ્થિકગ્રામના પહેલા ચોમાસા બાદ વેતવિકા તરફ જતાં ગંગાનદી પાર કરવી પડે જ અને તેને ઉલેખ ૫ણ સત્રકારોએ કર્યો હોત. પણ તે કોઈ ઉલ્લેખ ન હોવાથી મહાવીરની જન્મભૂમિ ગંગાના દક્ષિણ પ્રદેશમાં હેવી ન જોઈએ. આ પણ બ્રાન્તિ જ છે. એ ભૂલી જવાય છે કે, વેતવિયાથી રાજગૃહી જતાં ગંગા પાર કરવાનો ઉલ્લેખ કઈ વિશિષ્ટ બનાવવા અંગે કરવામાં આવ્યો છે, અન્યથા સૂત્રકારોએ ગંગા કે અન્ય કઈ નદી પાર કરવાના ઉલેખે નેપ્યા જ નથી. અસ્થિકગ્રામથી મેરામ આવી વેવિકા તરફ
Page #27
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
ચંડપ્રદ્યોત એ ચેટક મહારાજાને જમાઈ અને વત્સરાજ ઉદયનને સમરે તે હતે. મોટું સૈન્ય ધરાવનારે, અતિપરાક્રમી અને આક્રમણ વૃત્તિવાળો એ શવ વણિત નીતિની માનસિક શિથિલતાવાળ જૈન સાહિત્યમાં નેંધાયું છે. એનું મુખ્ય નામ “મહાસેન” હતું. એક વિશાલ રાજ્યને એ સ્વામી હતા. એનું રાજ્ય સિધુ-સૌવીર, અપન્તની પેલી પાર સાગર તટ, વિધ્યાચલ, મગધ, વત્સ અને સૌરસેનનો ઉત્તર સીમાડે, આ સર્વના વચગાળે પથરાઈને પડયું હતું. બધી રીતે તે બહુ સમૂહ હતો. મહાવીર નિર્વાણની રાત્રિએ તેનું મૃત્યુ થતાં અવન્તિના સિંહાસન પર તેના પુત્ર પાલકનો રાજા ભિષેક થયો હતો.
જતાં ઉપરોક્ત સુરભિપુર આગળ અથવા તેની આજુબાજુ ગગાનદી પાર કરી જ હોવી જોઈએ. પછી ભલેને તેને ઉલેખ સૂત્રમાં આપણને ન પણ મળે. મારાકથી મતવિકા જતાં ગંગાનદી પાર કરવામાં આવી નથી એ સંદિગ્ધહેતુ હોઈ તેનાથી ક્ષત્રિયકુણ્ડનું ગંગાના ઉત્તરમાં હવા વિષે જે અનુમાન કરવું એ અનુમાનાભાસ છે. - એ વાત ખરી છે કે ક્ષત્રિયકુણગ્રામ નગર એ કઈ પ્રસિદ્ધ દેશની રાજધાની નથી, તે પ્રાદેશિક રાજધાની છે. આ નગરનું સ્થાન એવી જગાએ આવેલું છે કે, તેને લગતા પ્રદેશ વિદેહ, મગધ કે અંગમાં કયાં સમાવિષ્ટ કરવો એ નિશ્ચયથી કહેવું મુશ્કેલ છે. સંભવ છે કે એ પ્રદેશના પૂર્વ ભાગ અંગમાં અને પશ્ચિમભાગ મગધમાં સમાત હશે. નિશ્ચયથી તો જ્ઞાની બહુશ્રુતે કહે તે ખરું.
કેટલાક સંશોધકે, સૂત્રકારોએ સિદ્ધાર્થને ‘ત્તિ' અને ત્રિસલાને “રિયા તરીકે સંખ્યા છે, તે તરફ આપણું ધ્યાન ખેંચી એમ મનાવવા મથે છે કે, મહાવીરના પિતા સિદ્ધાર્થ એ એક સારે મોભો ધરાવનાર કૌટુમ્બિક ક્ષત્રિય જાગીરદાર હતા પણ તેમને એ પ્રયત્ન વ્યર્થ જ છે. રાજાને માટે “ક્ષત્તિ' શબ્દ વારંવાર વાપરવાનો હેતુ તેને સામાન્ય ક્ષત્રિય તરીકે જણાવવા નહિ, પરંતુ તેનામાં રહેલું અતિપ્રાચીન મૌલિક શુદ્ધ ક્ષત્રિયન્ત જણાવવાને માટે છે. હાં, એ વાત ખરી છે, સિદ્ધાર્થ એ કઈ મેટા દેશને મહારાજા નથી, પણ પ્રાદેશિક રાજા છે. ભલેને, તે જમાનામાં વિ'કુલના અન્ય સામાન્ય જાગીરદાર લેકે પિતાને રાજા તરીકે ઓળખાવતા હશે, પણ સિદ્ધાર્થ રાજનું રાજત્વ સવિશેષ હતું તે સૂત્રકારોના ‘ ના’ સહિતતા વિગેરે વર્ણનથી સમજાય છે. સિદ્ધાર્થ રાજા અને તેને મેટો પુત્ર નંદિવર્ધન રાજા એ મન્ત્રી આદિ વર્ગથી રીતસર રાજ્યાધિષિત થયેલા છે અને તેઓ સ્વત્ર રીતે રાજ્યવહીવટ ચલાવતા હતા એવું પણ સૂચન સૂત્રકારના વર્ણનથી થતું હોય એમ સમજાય છે. આવી સ્થિતિમાં ચેટક મહારાજાના અધિકારવાળી જે વૈશાલી નગરી છે. તેને એક વિભાગ ક્ષત્રિયકુઠગ્રામ નગર ન જે હોઈ શકે એ સ્વાભાવિક છે. ખરેખર, બ્રાહ્મણુકડગામથી પશ્ચિમમાં કે ઉત્તરમાં આવેલ ક્ષત્રિયકગ્રામ વૈશાલીથી કોઈ પણ સંબંધ વગરનું ઘરનું એક રાજનગર હતું કે જેમ જેમપરંપરા માને છે. - સિદ્ધાર્થ અથવા તેના પૂર્વ જે પહેલાં વૈશાલીમાં રહેતા હોય અને પાછળથી ગિબ્બીર એકના પ્રદેશમાં આવી ત્યાં ક્ષત્રિયકુરગ્રામ વસાવી તેમણે પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હોય, એમ જાણે
પના કરીએ તો ના ' અને “હિરે' આદિ પદોને અર્થ. જેવી રીતે પક રાજા કરે છે તેમ કરી શકીએ, પણ ટીકાકારોએ કરેલા અર્થથી એ ભિન્ન અર્થે કરવામાં જ જતન પરા મળને જોઈએ કે જે મળતું નથી, તેથી જૈન પરંપરાના શરણે જ જવું શ્રેયાર છે
Page #28
--------------------------------------------------------------------------
________________
पाश
पावश ६० वर्षभ. नि. ०-१.
[वि. स. ५. ४१०-३५०, ६. स. ५. ४६७-४०७ ] કાલગણનાની બીજી ગાથાના પ્રથમ ચરણમાં પાલક રાજાને રાજત્વકાલ ૬૦ વર્ષ सन्यो छे. सायनानी ॥थामा सूत्रामा पाथी मतिक्षित बनी छ · व्याख्यानतो विशेषप्रतिपत्ति' से न्यायानुसार सेना भावार्थ ४२ थे, पण ते तेनु સીધું વ્યાખ્યાન જણાતું નથી. છતાં જૈન ગ્રંથ-આવશ્યક નિર્યુક્તિ વિગેરેના ઉલલેખેથી સમજાય છે કે, પાલક રાજાનાં ૬૦ વર્ષ એ એકલા પાલકનાં નહિ, પણ તેનાં અને તેના પછી આવનારા તેના વંશજેનાં મળીને છે. આ હકીકતને સ્પષ્ટ કરનાર જૈન ગ્રંથના “ઉલેએને ભાવાર્થ આ પ્રમાણે છે
(૯) અજ્ઞાતો પધાનતાના સંબંધમાં આવશ્યક નિયુક્તિમાં નીચે આપેલી બે સંગ્રહગાથાઓ છે -
"कोसंबि अजिअसेणो धम्मवसू धम्मघोस धम्मजसो। विगयभया विणयवइ ईड्ढिविभूसाइ परिकम्मे ॥ उज्जेणिवंतीवद्धण पालयसुयरवद्धणे चेव । धारिणीवंतीसेणे मणिप्पभो बच्छगातीरे' ॥
આ બે ગથિ એની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકાર વિગેરેએ પ્રાસંગિક ઇતિહાસ રજુ કર્યો છે. તેમનું વલણ ઇતિહાસ કરતાં આચાર નિરૂપણની બાબતમાં સવિશેષ હોય એ સ્વાભાવિક છે, અને તેથી તેમણે નધેિલી એતિહાસિક બાબતમાં મતભેદ જોવામાં આવે છે. અવન્તિવર્ધન અને રાષ્ટ્રવધન એ બને પાલકના પુત્રો હતા એમ નિયુક્તિ અને આવશ્યર્ણિ જણાવે છે, છતાં શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) કહે છે તેમ, કવચિત તેમને ગોપાલકના પુત્રો નોંધ્યા હોય તો તે બનવા જોગ છે. આ વિષયના જૈન ઉલ્લેબમાંથી આવશ્યકચૂર્ણિને ઉલ્લેખ આ પ્રમાણે છે –
"कोसंबी नगरी, अजितसेणो राया, धारिणीदेवी. धम्मघग्गू आयरिया, ताणं दो सीसा धम्मघोसो य धम्मजसो य, विगतभया महत्तरिका विणयवती सीसिणिक्का, तीए भत्तं पञ्चक्खात, संघेण महता इडीए निजामिता विभासा, धम्मवग्गुसीसा दोवि परिकम्म करेति । ___ इतो य उज्जेणीये पज्जोतसुता दोणि-पालओ गोपालओ य, गोपालओ पव्वइतो, पालगो रज्जे ठितो, तस्ल दो पुत्ता-रज (B . Mondi मेमना ५ वामां आवे छे अन्यत्र ५४४ सभा ५४ छे) पद्धणो अवंतिवद्धणो य, पालको अवंतिवद्धणं राजाणं रज्जा वद्धणं जुवरायाणं ठवेत्ता पव्वइतो, रज्जवद्धणस्स भन्जा धारिणी, तीसे पुत्तो अवंतिसेणो अण्णदा अवंतिषद्धणो राया धारिणीए उजाणे वीसत्थाए सव्वंगाई दटणं अज्झोबबण्णो, दूती विसजिता, सा णेच्छति, पुणों पेसेति, तोए अहाभावेण भणितं-भातुकस्सविन लज्जति? तेण सो मारितो, विभासा, तंमि वियाले सगाणि आभरणाणि गहाय कोसंबि सत्यो बच्चति तत्थ एगस्त सड़ेगस्त वाणियगस्स अल्लीणा गता, कोसंबीए संजतीण पुच्छित्ता वसहि, रण्णो जाणसालाए ठिताओ, तत्थ गता, वंदित्ता साविकत्ति पग्वात्ता पुच्छासुद्धा, तीसेय गब्भो अहुणोवषण्णो वड्ढति, मा ण पव्वावेहितित्ति तं ण अखातं, पच्छा णाते महरिकाए पुच्छिता, ताए सब्भावो कथितो जह रहबद्धणभजाह, संजतिमझे अप्पसारिकं अच्छाविता, विआविता
Page #29
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
પાલકને ગે પાલક નામે ભાઈ હિતે, કે જે ચેટકર જાની પુત્રી અને ચંડપ્રદ્યોતની રાણી શિવાદેવીને પુત્ર હતું, તેણે પાછળથી ચારિત્ર અંગીકાર કર્યું હતું અને તેથી પાલકનો અવન્તિમાં રાજ્યાભિષેક થયો હતો. આ પાલકને બે પુત્રો હતા:-અવન્તિવર્ધન અને વર્ધન. પાલકના પછી અવનિવર્ધન ગાદી પર આવ્યો ને રાષ્ટ્રવર્ધન યુવરાજપદે સ્થપાયો. રાષ્ટ્રવર્ધનને અવન્તિષેણ નામે પુત્ર હતું, એની માતા ધારિણી પરની વિષયેલાલસાને લઈ અવનિતવધને નાના ભાઈ રાષ્ટ્રવર્ધનને વધ કર્યો. ધારિણી નાશી છૂટી ને તે કઈ સાથે સાથે વત્સની કૌશામ્બીમાં પહોંચી ગઈ, ત્યાં તેણે ચારિત્ર અંગિકાર કર્યું. પ્રથમથી આધાનવતી તેને ત્યાં પુત્ર થય; તે રાજમહેલની નજીકમાં સાવચેતીથી મુકાતાં ત્યાંના અજિતસેન રાજાના હાથમાં ગયે, અને તેની અપુત્રવતી પટરાણીના પુત્ર તરીકે મણિપ્રભના નામે ઉછેર. અજિતસેન પછી એ મણિપ્રભ કૌશામ્બીના રાજસિંહાસને આવ્યું. આ તરફ ભ્રાતાનું મૃત્યુ થયું અને તેની સ્ત્રી ધારિણી હસ્તગત ન થઈ એથી વિરક્ત થએલા અવન્તિવર્ધને ચારિત્ર લીધું. આ પછી રાષ્ટ્રવર્ધનને પુત્ર અવતિષેણ અવન્તિના રાજપદે આવ્યો. એણે મણિ પ્રભના રાજ્યકાળ વખતે કયારેક કૌશામ્બી પર આક્રમણ કર્યું, પરંતુ ધારિણી સાધ્વીના रत्ति, साधुणोणं मा उड्डाहो होहितित्ति, ताहे सा अंतेउरं अतीती. नाममुद्दा आभरणाणि य उक्वणित्ता रणो अंगणए ठवेत्ता पच्छण्णे अच्छति, अजितसेणेण आगासतले गतेणं पभा मणीणं दिट्ठा, गहितो यऽणेणं. अग्गमहिसीए दिण्णो, सोय अपुत्तो, सा संजतीहिं पुच्छिता भणति-उदाणकं जातंति, विकिचितं, खईयं होहितित्ति, ताहे सा अतेउरं अतीति णीती य, अंतेपुरिकाहिं समं मित्तया जाया, तस्स मणिप्पभोत्ति नाम कतं. सो राया मतो, मणिपभो राया जातो, सो य तीए संजतीए धारिणीए णेहं वहति ।
सो य अवंतिवद्धणो पच्छात्तावेण भातावि मोरितो सा देवी न जायत्ति भातुणेहेण य अवंतिसेणस्स रज्ज दातूण पव्वइतो ।
सो य मणिप्पमं कप्पा मग्गति सो य ण देति, ताहे सब्बबलेणं कोसंबीं पधावितो।
ते य दोवि अणकारा परिक्रमे समत्ते एको चितेत्ति जया विणयवतीए इड्ढी तथा ममवि होतुत्ति नगरे भत्तं पञ्चक्खाति. बितिओ धम्मजसो विभूसं नेच्छंतो कोसंबीए उज्जेणीए अंतरा वत्थ (च्छ) कातीरे पव्वतकंदराप एकत्थ भत्तं पञ्चक्खाति । ताहे तेणं अवंतिसेणेणं कोसंबी रोहिता, तत्थ जणो य अप्पए अद्दण्णो न कोति धम्मघोसस्स अल्लि. यति, सोय पत्थित्तमत्थमलभमाणो कालगतो, वारेहिं निप्फेडो न लब्भतित्ति पागारस्स उवरिएण एडितो, सा पब्घातिका चिंतेति-मा जणक्खयो होतुत्ति रहस्सं भिदामि, अंतेपुरं अतिगता, मणिप्पभं उस्लारिता भणति-किं भातुएण समं कलहेसि ? सो भणति-कहति ? ताहे सव्वं परिवाडीए कहेति, जदि न पत्तियसि मातरं पुच्छाधि, पुच्छति तीए णातअवस्स रहस्सभेदो जाओत्ति,कहितं जथावत्तं,रवद्धणसतिगाणि य आभरणाणि य नाममुद्दाय दाइया, पत्तीतो भणति-जदि भोसरामि ता मम अजसो, भणति-तंपि बोहेहि, एवं होतुत्ति निग्गता, अवंतिसेणस्स णिवेदित-पव्वइका दट्टमिच्छति, अतिगता, पादे दटठूण णाता अंगपडिचारिकाहि ताउ पादपडिताओ परुण्णाउँ, कहितं तव मातत्ति, सोवि पादपडितो
Page #30
--------------------------------------------------------------------------
________________
પાલક વંશ
કથનથી મણિપ્રભ સાથે ભ્રાતા તરીકે સંબંધ તેના જાણવામાં આવતાં તે શાંત થશે. બન્ને ભાઈઓ પ્રેમપૂર્વક મળ્યા અને અસિતગિરિના રસ્તે અવનિ તરફ જવા તેમણે પ્રયાણ કર્યું. આમ અવન્તિ અને વત્સનાં એ બે રાજ્ય એક જ વંશની છત્રછાયામાં આવી ગયાં. અને તેમને કઈ કઈ વાર આવી પહો અથડામણીને પ્રસંગ કેટલાક समयने भाटे भर गया."
“અવનિરાજને પાટલીપુત્રના ઉદાયી રાજા પ્રતિ અસહનશીલતા હતી તેથીઉદાયીએ એક રાજાને રાજ્યભ્રષ્ટ કર્યો હતો અને નાસી જતાં રસ્તામાં મૃત્યુ પામ્યો હતો એવા તેના પુત્રને તેણે મુલાકાત આપી ઉદાયીને સાધવાની બાબતમાં સંમતિ આપી હતી, પરંતુ એ રાજપુત્રે અનેક ઉપાયમાં નિષ્ફળ જત છેવટે જૈન સાધુના વેશે એ ધાર્મિકરાજાનું ખુન કર્યું ત્યારે તેના એ કૃત્ય માટે અવનિરાજે ભારે અણગમે અને તિરસ્કાર બતાવ્યું હતું.”
આવી રીતે જૈનસાહિત્ય પ્રાસંગિક હકીકત તરીકે પાલક પછી અવન્તિવર્ધન, અવपरुण्णो, तस्सवि सधं कहेति एस ते भाता, दोवि बाहि मिलिता, अवरोप्परं अवदासेतूण परुण्णा, कंचि कालं कोसंबीए अच्छिता दोवि उज्जेणी पधाविता मातावि सह महरिकाहिं नीता जाव बच्छगातोरं पत्ताणि, ताहे जे तमि जणपदमि साधुणो ते बंदए ओतरंते वि. लग्गंते य दळूणं पुच्छंति, ताहे ताहिवि वंदितो, बितिदिवसे राया पधावितो, ताओ भणति-भत्तपञ्चक्खातओ एत्थ ता अम्हे अच्छामो, ताहे ते दोबि रायाणो ठिता दिवे दिवे महिमं करेंति, कालगता, एवं ते गया रायाणो, एवं तस्स अणिच्छमाणस्सवि जाता, इतरस्त इच्छमाणस्स न जाता पूआ. ॥"
[आवश्य:-यूलि ( उत्तराध ) ५. १८८ था १४१] __ " सो उदायी तत्थ ठितो रज्ज भुजति, सो य राया ते दंडे अभिक्खणं २ ओलग्गा वेति, ते चितेंति-किह न होज्जा तो एताए धाडीए मुञ्चिज्जामोत्ति, इतो य-एगस्स रायाणगस्त कहिंचि अवराहे रज्जे हितं, तो राया नहो, तस्स पुत्तो भमंतो उज्जेणिए भागतो एकं रायाणकं ओलग्गति, सो य बहुसो परिभवति उदाइस्स, ताहे सो रायसुतो पादे पडिओ विण्णवेति-अहं तस्स पीर्तिपियामि नवरि मम बितिज्जओ होज्मासि, तेण पडिस्सुतं, गतो पाइलिपुत्तं. बाहिरिकामजिमिकाअभंतरिकासु परिसासु ओलग्गितूण छिदं अलभमाणो साहुणो अतींति, ते अतीयमाणे णिज्जायमाणे पेच्छति, ताहे एकस्स आयरियस्ल मूले पचहतो, तेण सव्वा परिसा आराहिता तमया जाता राया अट्ठमिचाउइसीसु पोसहं करेति, तत्थ आयरिकावि अतिति धम्मकहानिमित्तं, अण्णदा वेकालिक आयरिया भणंति-गेहह उवकरण, राउलं अतीमो, ताहे सो सरति उद्वितो गहितं उवगरण, पुवसंगोविता य कंकलोहकत्तिका सावि गहिता, पच्छण्णं कता, अतिगता रायकुलं, चिरं धम्मो कहितो आयरिया पासुत्ता, रायावि, तेण उद्वेत्ता रण्णे सीसे निवेसिया, तत्थेव अट्टिके लग्गा, निग्गतो, ठाणहत्ताधि न वारेति प्रवईतओवि, रुधिरेण आयरिका छिक्का, पेच्छंति राया विवाडितो, मा पवयणस्स उड्डाहो होहितित्ति आलोईतपडिस्कता अप्पणा तीसं छिदंति, तेवि कालगता सोवि एवं ॥
[ आवश्य-यूलि ( उत्तरा) ५. १७८-१८० ] .
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૨
અવંતિનું આધિપત્ય
તિષેણ અને મણિપ્રભની નેંધ લે છે. એમને પ્રત્યેકને રાજત્વકાલ અને એમના વંશની સમાપ્તિનાં કારણે તથા તેને સમય એ વિષે આ સાહિત્યમાંથી કાંઈ પણ મળતું નથી. પરંતુ પુરાણે પાલક અને તેની પછીના રાજાઓની નેંધ લેવા ઉપરાંત તેમના રાજત્વકાલની અને પાલવંશના રાજ્યત ની પણ સેંધ લે છે. જો કે પાલક પછીના રાજાઓનાં નામમાં અને તેમનાં રાજત્વકાલના વર્ષોમાં પુરાણેની અંદર-પરસ્પર તથા પાઠ ભેદને લઈ પ્રત્યેક પુરાણમાં પણ અવ્યવસ્થા જોવામાં આવે છે, છતાં તેની અમુકાશે ઉપગિતા મટતી નથી. સંકલન કરનાર તેમાંથી ય કેટલુંક સત્ય તારવી જૈન સાહિત્યના ઉલ્લેખ સમર્થન કરી શકે એમ છે.
જેન કાલગણના મહાવીરનિર્વાણ સમકાલીન પાલકના રાજ્યાભિષેકથી શરૂ થાય છે, જ્યારે પુરાણે પાલકના પિતા પ્રદ્યોતથી આ વંશની શરૂઆત કરી પાલકને પ્રદ્યોતવંશી કહે છે અવન્તિના વતિeત્ર વંશના છેલ્લા રાજા રિપંજયને મારી તેના મંત્રી પુલિકે (સુનિક, મુનિક, પુનક નામ પણ એ રાજાનું પાઠભેદથી કે અન્ય પુરાણથી મળી આવે છે.) પિતાના બાલક પુત્ર પ્રદ્યોતને અવન્તિની–ઉજજયિનીની ગાદી પર બેસાડે, એમ મજ્યાદિ પુરા કહે છે.• પિતાના સ્વામીને મારી નાખવાના કૃતદની કૃત્યથી પ્રદ્યોત અને તેના અનુગામીઓને અવગણનાની દષ્ટિએ જોતાં કેઈક સ્થળે તેમને “ૌન” તરીકે પણ ઓળખાવ્યા છે. આ પ્રોતવંશને રાજત્વકાલ પુરાણોમાં ભિન્ન ભિન્ન રીતે સેંધાયું છે. મસ્યપુરાણુ આખા પ્રતવંશનો રાજત્વકાલ ૧૫૨ વર્ષ લખે છે, પરંતુ તેમાં આપેલી સાલવારીથી તે ૧૩૮ વર્ષ થાય છે. જેમકે -પુલિકપુત્ર (વાયુપુરાણને પ્રોત) ૨૩ વર્ષ પાલક ૨૪ વર્ષ, વિશાખયૂ૫ ૫૦ વર્ષ, સૂર્યક (વાયુપુરાણને અજક) ૨૧ વર્ષ અને નન્ટિવર્ધન ૨૦ વર્ષ, અર્થાત; આ સાલવારીને સરવાળે ૨૩+૨૪+૫૦+૨૧+૨૦=૧૩૮ થાય છે.
એક લેખક મત્સ્ય પુરાણના જ આધારે ૧૫૫ વર્ષ અને બીજા પુરાણેના આધારે ૧૨૫ વર્ષ લાગે છે. જ્યારે બીજો લેખક પુરાણના જ આધાર-પ્રદ્યોત ૧૫ વર્ષ, પાલક (१०) बृहद्रथेष्वतीतेषु, वीतिहोनेष्ववन्तिषु ॥ पुलिकः स्वामिनं हत्वा, स्वपुत्रर्माभपेक्ष्यति ॥
मिषतां क्षत्रियाणां च, बालकः पुलिकोद्भवः। स वै प्रणतसामन्तो, भविष्यो नयवर्जितः॥ રોહિંસક રાજા, વિતા વ નોરમા તુર્વિવારના રસના, ૪ માતા તતઃ | विशाखयूपो भविता, नृपःपंचाशती समाः। एकविंशत्समा राजा, सूर्यकस्तु भविष्यति ॥ भविष्यति समा विंशत्, तत्सुतो नंदिवर्धनः । द्विपंचाशत ततो भुक्त्वा, प्रणष्टाः
iા છે : . (મારા પુ°). + सुनिकः स्वामिनं हत्वा पुत्रं समभिषेक्ष्यति । मिषतां क्षत्रियाणां हि, प्रद्योतः सुनिको
ઉo || (વણુ પુરુ) * પાર્વિરાત્રિમાં રાઇ, અગારા અવિષ્યતિ (વાયુ go ). * अष्टात्रिंशच्छतं भाव्याः, प्रद्योताः पंच ते सुताः । (पाठान्तरम् संभवतः)
(૧૧) જ. આ. બી. પી. સ. પુ. ૧ પૃ. ૧૦૮ (પ્રાચીન ભારતવર્ષ) (૧૨) હિં. હી. ૫૦ ૪૯૪ થી ૪૫ (પ્રાચીન ભારતવર્ષ)
Page #32
--------------------------------------------------------------------------
________________
પાલક વંશ
૨૩ વર્ષ, વિશાખયુબ (૫) ૩૫ વર્ષ, જનક ૩૦ વર્ષ અને ન%િ ૨૦ વર્ષ, એમ નેંધી ૧૨૪ (ગણતરીથી ૧૨૩ થાય છે.) સૌરવર્ષ ઉપરોક્ત પાંચ પ્રદ્યોતનાં લખે છે.
મત્સ્યપુરાણ પ્રદ્યોતને રાજત્વકાલ ૨૩ વર્ષ લખે છે, પુરાણના આધારે કે લેખક ૨૪ વર્ષ કે ૧૫ વર્ષ લખે છે; પરંતુ શ્રી મહાવીરના ગૃહસ્થાશ્રમમાં, એટલે શ્રી મહાવીરના નિર્વાણથી ૪૪ વર્ષ પહેલાં, શ્રેણિક અને આ પ્રદ્યોત શ્રીમહાવીરમાં ચકવતી પણાની સંભાવનાથી તેમની સેવામાં હાજરી આપતા હતા તેઓ શ્રીમહાવીરને વિરક્ત જોતાં બંધ પડયા. આવા પ્રકારના જૈનસાહિત્યગત ઉલ્લેખથી અને પ્રદ્યોત બાલક પણામાં જ તેના પિતાથી અભિષિક્ત કરાયું હતું એવા પ્રકારનું કથન વાઢ પૂરિ એવા શબ્દથી મત્સ્યપુરાણ કરતું હોવાથી આ પ્રદ્યોતને રાજત્વકાલ ૨૩ વર્ષ કરતાં ઘણો જ વધારે હેવા સંભવ છે. અને તે ૪૪ વર્ષ કરતાં ઓછે તે નથી જ પુલિકે પિતે રાજયારૂઢ ન થતાં પોતાના બાલક પ્રદ્યોતને રાજ્યારૂઢ કર્યો હતો એમ પુરાણે કહે છે, છતાં પકેઈક સ્થળે પુલિકને ૨૬ વર્ષ રાજત્વકાળ જણાવવામાં આવે છે તે રાજા તરીકેનો નહિ પણ રાજસૂત્રના સર્વ સંચાલક વડીલ તરીકેનો જ હોવા સંભવ છે. પુલિકના જીવંતકાલનાં એ ૨૬ વર્ષ પ્રદ્યોતનાજ રાજત્વકાલનાં ગણતાં અને પ્રદ્યોતનાં રાજત્વકાલનાં જે ૨૩ વર્ષ લખાયાં છે તેમાં તેને ઉમેરતાં પ્રદ્યોતનો રાજવંકાલ ૨૬+૧૩=૪૯ થાય છે. આ હિસાબે પ્રોતને રાજત્વકાલ મહાવીર નિવણ પૂર્વે ૪૯ થી ૦ (વિ સં. પૂ. ૪૫૯-૪૧૦, ઈ. સ. પૂ ૫૧૬૪૬૭) હતો એમ નક્કી થાય છે.
(૧૩) પ્રાચીન હિંદની વંશાવલીમાં શ્રી સીતાનાથ પ્રધાન પ્રદ્યોતનાં રાજવર્ષ ઈ. સ. પૂ. ૫૧૪૪૯૯ એમ ૨૪ વર્ષ વાયુ અને મત્સ્ય પ્રમાણે આપે છે. (१४) ताहे सेणियपज्जोयादयो कुमारा पडिगता, ण एस चकित्ति ।
[ આવશ્યક-ચૂર્ણિ (પૂર્વાર્ધ) પૃ. ૨૪૯.] મહાવીરને વિરાગ સ્પષ્ટ જણાયા પછી શ્રેણિકાદિ ચાલ્યા ગયા; તે પછી મહાવીર અને પ્રોત ૪૪ વર્ષ જીવંત હતા.-વિરક્તવર્તનને ગૃહસ્થાશ્રમ ૨ વર્ષ, છઘસ્થજીવન ૧૨ વર્ષ, કેવલીજીવન ૩૦ વર્ષ એમ ૨+૧૨+૩૦=૪ વર્ષે એક જ રાત્રિએ મહાવીર અને પ્રદ્યોત એ બને નિર્વાણ અને મૃત્યુને પામ્યા હતા.
(૧૫) જ. આ. બી. પી. સ. પુ. ૧ પૃ ૧૬ (પ્રાચીન ભારતવર્ષ એ આપેલું ટીપણુ) પ્રદ્યોતનાં ૨૦ વર્ષ એાં હોવાથી પુલિકના રાજત્વકાલની કલ્પના કરવી પડે છે. મહાવીરના વિરક્ત વતનના ગૃહસ્થાશ્રમ વખતે પોતાને કુમાર તરીકે આવશ્યક ટીકામાં ને છે તેથી આવી કલ્પનાને સ્થાન મળે છે. રાજ્ય ન સ્વીકારતાં કે રાજ્યપરથી નિવૃત્ત થયા છતાં પિતાને રાજત્વકાલ ગણવાની પુરાણોની પદ્ધતિ પુત્રના રાજત્વકાલમાં કા૫ મુકે છે. તેના જ પરિણામે પોતના ૨૩ વર્ષ લખાયાં છે. બાકી ખરી રીતે તે રાજત્વકાલ ૪૯ વર્ષ છે. કદાચ એકાદ વર્ષ આછુવા હેાય છે તે જુદી વાત છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
~~ ~-~પાલક ૨૦ વર્ષ, મ. નિ. ૦–૨૦ (વિ. સં. પૂ. ૪૧૦-૩૦, ઈ. સ. પૂ. ૪૬૭-૪૪૭ ) પ્રદ્યોત-ચંડપ્રદ્યોત પછી અવન્તિની ગાદી પર તેને પુત્ર પાલક આવ્યું. આ વાતમાં જૈનસાહિત્ય અને પુરાણાદિ એક મત છે. આ પાલકને રાજકાલ શ્રીમેરૂતુંગાચાર્યની વિચારશ્રેણિમાં ૬૦ વર્ષ નહિ પણ ૨૦ વર્ષ કહ્યો છે. ૧૬ એ કથનને સચોટ સમર્થન કરનારાં અન્ય કોઈ સાધન જૈનસાહિત્યમાં જાહેર નથી, પણ પુરાણેથી તેનું સમર્થન અમુકાશે થઈ શકે તેમ છે. મત્સ્યપુરાણમાં પાલકને રાજત્વકાલ ૨૪ વર્ષ કહેવામાં આવ્યો છે. પરંતુ તેણે નહિં નેધેલા એવો અવન્તિવર્ધનને ૪ વર્ષને રાજત્વકાલ પણ પાલકના રાજત્વકાલમાં નંખાઈ જવાથી પાલકનાં ૨૦ ના બદલે ૨૪ વર્ષ થઈ ગયાં હોય એમ લાગે છે. છે અવન્તિવર્ધન ૪ વર્ષ મ. નિ, ૨૦-૨૪
(વિ. સં. પૂ. ૩૯-૩૮૬ ઈ. સ. પૂ. ૪૪૭-૪૪૩) જેન સાહિત્ય તો સ્પષ્ટ રીતે લખે છે કે, પાલક પછી અવન્તિવર્ધન આવ્યું. વિષયલાલસામાં નિષ્ફળતા અને ભાતૃવધને પશ્ચાત્તાપ એ બે કારણે તેના રાજ્યારૂઢ થયા પછી બે ચાર વર્ષમાંજ બનેલાં હોવાં જોઈએ અને તેથી તેને રાજત્વકાલ પણ તેટલા પુરત જ હે જોઈએ. મસ્યાદિપુરાણમાં પાલક પછી વિશાખયૂપનું રાજ્ય લખી એને રાજવકાલ ૫૦ વર્ષ કે ૩૫ વર્ષ લખવામાં આવ્યો છે. કેટલાક પાઠમાં વિશાખયૂ૫ પછી અવન્તિવર્ધનનું નામ લખવામાં આવે છે, પરંતુ મસ્યાદિ પુરાણમાં મુખ્ય રીતે વિશાખયુ૫ પછી સૂર્યક (અજક, જન) નું જ નામ મળે છે, તેથી અવન્તિવર્ધન એ વિશાખયૂ૫ પહેલાંને રાજા હવે જોઈએ, નહિ કે પછી. આ અવન્તિવર્ધન પાલકનો પુત્ર છે, પણ મતાંતરે કદાચ ગોપાલને પુત્ર હોય તે તે ગેપાલદાર–આર્યક તરીકે પણ કહેવાતું હોય, પરંતુ જે અવન્તિવર્ધન ગેપાલને પુત્ર ન જ હોય તે, કથાસરિત્સાગર અને મૃછક્કટિક પ્રમાણે ગોપાલતારક-આર્યક એ ગોપાલને પુત્ર હેઈ, તે પાલક પછી ને અવન્તિવર્ધન પહેલાં બહુ જ અ૫સમય સુધી અવન્તિના સિંહાસને ટો હશે, કે જેથી તેને રાજત્વકાલ કોઈ લેખામાં જ ન હોવાથી તેને અને તેના રાજત્વકાલને જૈનસાહિત્ય કે મસ્યાદિ પુરાણેએ જ નથી. પ્રધાનેએ પાલકને પદભ્રષ્ટ કરી, પાલકે કેદખાનામાં પુરેલા તેના ભત્રીજા ગોપાલદારકને બહાર કાઢી તેને અવન્તિ-રાજ્યપર બેસાડયા હશે, પણ મુખ્ય વારસ પાલકપુત્ર-અવન્તિવર્ધનથી તે રાજ્ય પર સ્થિર થયા પહેલાં જ દૂર કરાયે હશે. , () શ્રીવીનિવળાવ વિરાછાશ પાચં ૨૦ વનિતા વિચારશ્રેણિમાં પાલકના રાજય પછી નન્દોનું અને પછીથી આવનાર રાજાઓનું રાજ્ય લખ્યું છે તેમાં જે રાજત્વકલ નધિવામાં આવ્યો છે તે સંગત કરી શકાય તેમ નથી, પણ પાલકના સંબંધમાં રાજત્વકાલ કહ્યો છે તેનું અન્ય સાધનથી સમર્થન મળતું હોય તો તે ન માનવાને કાઈ કારણું નથી.
Page #34
--------------------------------------------------------------------------
________________
પાલક વંશ
અવન્તિષેણુ ૩૬ વર્ષી. મ. નિ. ૨૪-૬૦, ( વિ. સ'. પૂ. ૩૮૬૩૫૦, ઈ. સ. પૂ. ૪૪૩–૪૦૭)
૧૫
અવન્તિવનના ભ્રાતા રાષ્ટ્રવર્ધનના પુત્ર અવન્તિષેણ અવન્તિવન પછી અવન્તિની ગાદી પર આવ્યે એમ જૈન સાહિત્ય કહે છે. અવન્તિવર્ધનના રાજવકાલ જેમ જૈનસાહિત્યમાંથી મળતા નથી તેમ અવન્તિષેણના પણ રાજસ્ત્રકાલ મળતા નથી. તેની ઓળખ વિષે તથા તેણે કરેલી વત્સપરની ચઢાઇ વિષે અને છેવટે તેના ભ્રાતા વત્સરાજ મણિપ્રભ સાથે થએલી સંધિ વિષે જૈનસાહિત્યમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, પણ પુરાણાદિમાં તેના નામના ઉચ્ચાર સુદ્ધાં દેખવામાં આવતા નથી. પુરાણા આ સમયે—એટલે જૈનકાલગણના પ્રમાણે મ. નિસં. ૨૪ થી ૭૪ સુધીમાં ૫૦ વર્ષ (૪૦ વર્ષ અવન્તિમાં—ૐયિનીમાં અને ૧૦ વર્ષ અશ્મકમાં - દક્ષિણુ અવન્તિની માહિષ્મતી નગરીમાં) રાજષ કરતા એક વિશાખયૂપ રાજાનું નામ લખે છે. કલ્કિપુરાણમાં એને ઉયી સાથે સધિ કરી અવન્તિમાંથી માહિષ્મતીમાં ગાદી લઈ જનાર કહ્યો છે. જૈન સાહિત્યના ઉલ્લેખા પરથી સમજાય છે કે, આ વિશાખયૂપ અવન્તિશ્રેણથી ભિન્ન નથી. કેમકે આ સમયે ત્યાં અનિષેણુ ડાઇ શકે એમ જૈત ઉલ્લેખેથી અનુમાન થાય છે. મિત્રત થેરાવલી કહે છે કે, મ. તિ. થી ૬૦ વર્ષે પાટલીપુત્રનેા રજા ઉદાયી મૃત્યુ પામ્યા અને તેના પછી નન્દ પહેલે ત્યાંના સિહાસને આવ્યો.૧૭ શ્રી. હેમચન્દ્રસૂરિજી પણુ એ વાતનું સમર્થન કરે છે;૧૮ ઉપરાંત તેઓશ્રી કહે છે કે, ઉદાયીના વધુ કરનારને અવન્તિરાજે તિરસ્કાર કર્યા હતા.૧૯ જૈતકાલગણનાની ગાથા પશુ પાલકનું(પાત્રવંશનું) રાજ્ય અન્તિમાં ૬૦ વર્ષ કહે છે અને તે પછી ત્યાં નન્દાનું આધિપત્ય લાવે છે.૨૦ આ સર્વાંના અર્થ એક જ છે કે, પાલકવંશ—પુરાણાના પ્રદ્યોત’શ મનિ થી ૬૦ વર્ષે
(१७) तेण कालेन तेणं समर्पणं केणावि तस्त सतुणा तं जिणचम्मम्मि दढं सुस नाऊण णिग्गड वित्तृण धम्मकहा- सावणमिसेणेगतेणं तस्तावासं गंतूमेलो उदाइ णिवो मारितो समणे भगवं महावीरे निव्वुर सट्ठिवासेसु विहक्कनेसु पढमो णंदनामधिज्जो नाइ पुत्तो पहिं पाडलिपुतस्मि रज्जे ठाइओ । (हिमवंत थेरावली - मुद्रित पू. ३)
(૧૮) ઉદાયિનૃપના વધ થયા પછી નન્દતા અભિષેક થયે. આ હકીકત બન્યાના સમય આપતાં શ્રીહેમચન્દ્રસૂરિ આવી રીતે લખે છેઃ—
"अनन्तरं वर्धमान - स्वामिनिर्वाणवासरात् । गतायां षष्टिवत्सर्या मेष नन्दोऽभवन्नृपः। ( પશિધ્રુવયં-સળે. ૬ જો ર૪રૂ ) (१९) उदायिमारकः पापः, सोऽगादुज्जयिनीं पुरीम् । आख्यच्चोज्जयिनी भर्तुर्यथो दाविधः कृतः ॥ अवन्तीशोऽवदत्पाप यः कालेनेयताऽपि हि । परिव्रज्यां गृहीत्वापि
.
स्वापि मुनिसन्निधो ॥ अहर्निश च धर्मोपदेशाच्छुत्वापि दुष्टधीः । अकार्षीदर्श कर्म, स त्वं मे स्याः कथं हितः ॥ अद्रष्टव्यमुखोऽसि स्वं, पापापसर सत्वरम् । इति निर्भस् तं राजा, नगरान्निरवासयत् ॥ (પરિશિષ્ટવં-ન્ન દ્દ જો॰૨૨૬ થી ૨૧.) (૨૦) “લટ્ટી પાહનો, પળલયં તુ હોય બરાબ” (માથા નં. ૨ પૂર્વાષ.)
33
Page #35
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
અવન્તિમાં સમાપ્ત થયા હતા, અને ત્યાં નંદવંશ દાખલ થયા હતા. પુરાણે! અવન્તિને જીતનાર અને તેને મગધ સામ્રાજ્યમાં લેળવનાર તરીકે નન્તિવનનું નામ આપે છે, પરંતુ તે નન્તિવન મગધ સામ્રાજ્યની જ—ગમે તે રીતે મહત્વનું પદ ધરાવતી—વ્યક્તિ છે એમાં તે શંકા કે ભિન્નમત છે જ નહિ. પછી તે નન્દ પહેલા હાય કે નન્દના પિતા રાજગૃહીના રાજા હાય એ એક વિચારણીય જુદી વાત છે.
કલ્કિપુરાણના જણાવ્યા પ્રમાણે વિશાખયૂપનાં અવન્તિમાં ૪૦ વર્ષ જ હતાં. ઉપરના પેરેગ્રાફમાં કરેલી વિચારણા પ્રમાણે—એટલે મ. નિ. થી ૬૦ વર્ષે પાકવશ અવન્તિમાં સમાપ્ત થયા એ નિશ્ચય પ્રમાણે:-વિશાખયૂપનાં ૪૦ વર્ષ પુરાણાની સાલવારી પ્રમાણે મ. નિ. ૨૪ થી ૬૪ સુધી નહિ, પણ મ. નિ. ૨૦ થી ૬૦ સુધી આવે અને તે પછીનાં માહિષ્મતીમાંનાં ૧૦ વર્ષ મ. નિ. ૬૪ થી ૭૪ સુધી નહિ પડુ મ. નિ. ૬૦થી ૭૦ સુધી આવે. પરન્તુ પુરાણેા પાલકનાં ૨૪ વર્ષ પછી એટલે મ.નિ. થી ૨૪ વર્ષે વિશાખયૂપને લાવે છે, તેથી સ્પષ્ટ સમજાય છે કે, પુરાણેાએ મ. નિ. ૨૦ થી ૨૪ સુધીનાં ચાર વર્ષ ગલત કરી એક તરફ પાકમાં ઉમેર્યાં, જ્યારે બીજી તરફ વિશાખયૂપમાં ઉમેર્યા છે. અને ૪ વર્ષ રાજ્ય કરનાર કોઈ રાજાને, કે જે જૈનસાહિત્યના અવન્તિવન અને કેટલાંક પુરાણાના આ ક—ગોપાલદારક છે, તેને ગલત કર્યા છે. એ ગલત કરેલાં અવન્તિવધનનાં ૪ વર્ષ વિદ્યાખયૂપના અવન્તિમાંના અધિકારનાં ૪૦ વર્ષોમાંથી બાદ કરીએ તા વિશાખયૂપનુ અવન્તિમાં ૩૬ વર્ષ રાજ્ય હતું એમ સાખીત થાય છે, કે જે તેના ૩૫ વર્ષ' રાજવકાલ કહેનારાએના મતની લગાલગ આવી જાય છે. અને ૩૬ અથવા ૩૫ વર્ષના સરખા રાજત્વકાલવાળા અવન્તિષેણુ અને વિશાખયૂપ એ ભિન્ન વ્યક્તિ નથી, એમ સાખીત થાય છે. ગોપાલદારક એ વિશાખયૂપ છે એ મત સિદ્ધ હોય તે, કહેવું જોઈએ કે અવન્તિષેણની કારકીદી વિગેરે નામની ભ્રાંતિથી વ્યથ જ વિશાખયૂપના નામે લખાયાં છે.
k
હવે આપણે મણિપ્રભ તરફે વળીએ. અન્તિષેણુ ગાદીએ આવ્યા ત્યારે વત્સની કૌશામ્બીમાં તરતના જન્મેલા અવન્તિષેણુના બાલક-ભ્રાતાને પુત્ર તરીકે સ્વીકારી મણિપ્રભના નામે ઉછેરનાર અજિતસેન રાજા રાજ્ય કરતા હતા. જૈન સાહિત્યથી આ રાજાના કાંઈ પરિચય મળતા નથી. કૌશામ્બીના રાજા થતાનીક પછી તેની ગાદી પર તેના પુત્ર ઉડ્ડયન આન્યા હતા. જૈન સાહિત્યમાં અને પુરાણાદિમાં તેના વિષે કેટલીક હકીકતા જાણવા મળે છે, પણ તેનું રાજ્ય કેટલા સમય સુધી લંબાયું હતું એ સ્પષ્ટ રીતે જાણવા મળતું નથી. આ ઉદયનના પુત્ર વહીનર હતા એમ મત્સ્ય પુરાણુ કહે છે. અને તે વહીનર ઉદયનના ઉત્તરાધિકારી કેાઈ વીરપુરુષ હતા એમ પણ તે પુરાણુનું કહેવું છે. આ વહીનર કથાસરિત્સાગરના નરવાહનમાધિ અને જૈનસાહિત્યના
"
(૨૨) “ મવિષ્યતિ ચોચનાત્, વીરો ના પઢીનર: | વદ્દીનરામનશ્ચેષ, સ્ઙપાર્મિ विष्यति । दण्डपाणेर्निरामित्रो, निरामित्रात्तु क्षेमकः । " ( मत्स्यपुराण )
Page #36
--------------------------------------------------------------------------
________________
અવતિયું આધિપત્ય અજિતસેન છે જોઈએ. એને ઉત્તરાધિકારી મણિપ્રભ થ હતે. એક જગાએ એ મેધવિનના નામે પણ લખાય છે.
પુરાણમાં આપેલી વંશાવલીમાં પાંચ પ્રદ્યોતેમાંના છેલા બે સૂર્ય [આજક, જનક અને નન્દિવર્ધન છે. અજિતસેનને મળેલા બાલકની પ્રભા મણિ સરખી હોવાથી તેનું નામ મણિપ્રભ રાખ્યું હતું એ ધ્યાનમાં લેતાં, એની પ્રજાને સૂર્યની પ્રજાની ઉપમાથી સરખાવી કેઈ તેનું નામ સૂર્યપ્રભ બોલે અથવા ઉપમાન-ઉપમેયની એકતા આદિથી સૂર્ય-ક પણ બોલે એ બનવા જોગ છે. વળી તેને જન્મ ન જણાયે હોવાથી તેને અજ કે અજનક નામથી સંબોધવાની પ્રવૃત્તિ હશે, કે જેનું રૂપાન્તર અપરિચિતતાને લઈ અજક કે જનક થઈ ગયું હોય. અર્થાત; અજિતસેનના હાથમાં ગયેલ પ્રદ્યોતવંશી બાલક મણિપ્રભ એ પુરાણમાં આપેલી પ્રોતવંશાવલીમાને વિશાખયુષ પછી આવેલે થે પ્રદ્યોત રાજા સૂર્ય, અજક કે જનક છે. પુરાણે એનો રાજત્વકાલ ૨૧ કે ૩૦ વર્ષ નેધે છે. અપેક્ષાએ તે બને નેંધે બરાબર છે. એ ક વર્ષની નૈયથી સમજાય છે કે, તેને રાજત્વકાલ મ. નિ. ૩૦ થી ૬૦ સુધી હતે. આ હિસાબે મ. નિ. ૨૩, ૨૪ માં થયેલા તેના જન્મથી ૭, ૬ વર્ષે તે વત્સરાજ બહો . આ પછી ૯ વર્ષે તેના પોતાના જાતા અવતિષેણ સાથે સંબંધ જણાવાથી સંધિ થતાં, તે અવન્તિષેણની સાથે અવન્તિને પણ રાજા મનાતે થયો અને એ પછીનાં તેના રાજત્વકાલનાં ૨૧ વર્ષ કે ૩૦ વર્ષ સાથે તેનું નામ પ્રદ્યોતવંશાવલીમાં ગણાયું. બાકી ખરી રીતે એ ૨૧ વર્ષ વિશાખપ-અવન્તિપણના રાજત્વકાલમાંજ સમાઈ જતાં હેવાથી તેને અલગ ન જ ગણવાં જોઈએ.
અવતિષેણ વિષેના ઉપર કરેલા વિવેચનથી સમજાશે કે, એ રાજાને રાજવકાલ - ઘણે લાંબે હતે. એના અવન્તિના આધિપત્યને અંત ઉદાયીએ નહિ પણ ન પહેલાએ આર્યો હતો. અવન્તિણુના આધિપત્યના અંતની સાથે પાલવંશ કે પ્રદ્યોતવંશની અવ
મસ્યપુરાણ વહીનર (અજિતસેન ) પછી આવનાર સૂર્ય, (મણિપ્રભ–અજઉદયન)ને પૌરવવંશને ન હોવાને લઈ અર્થાત તે પ્રોતવંશને હવાથી, તેને પ્રોતની વંશાવલીમાં મુકે છે. અને પૌરની વંશાવલી દાપાણિથી લઈ આગળ લંબાવે છે. એ દરપાણિ વિગેરે પૌરવવંશના હશે પણ તેઓ શબીના રાજકર્તાઓ ન હોઈ અન્ય કોઈ સ્થળના, બહુધા હસ્તિનાપુરની કઈ પૌરવશાખાના હેવા જોઈએ. એ સ્થળ હસ્તિનાપુર કે ઉત્તરહિંદનું અન્ય કેઈ નગર હશે, કે જેને નિશ્ચય કરવો મુશ્કેલ છે. | (૨૨) જ. એ. બી. પી. સે. નામના માસિકમાં (પુ. ૧૯ પૃ ૧૧૪) આ નામ આપ્યું છે અને તે ઉદયન પછી આપવામાં આવ્યું છે. માસિકમાંના નિબંધમાં તેના લેખકે–સુતીર્થ, રૂચ, ચિત્રક, સુખલાલ–સહસ્ત્રનીક, પરણતષ શતાનીક ઉદયન, મેધવિન (ઉ) મણિપ્રભ, દંડપાણી, ક્ષેમકે એવી રીતે વંશાવલી આપી છે (પ્રાચીન ભારતવર્ષ ભાગ ૧ પૃ. ૧૦૭). મત્સ્યપુરાણમાં મેધવિન ઉરે મણિપ્રભની જગાએ “વહીનર' નામ છે. જેને સાહિત્યમાં (ભગવતીસૂત્ર, આવશ્યક નિર્યુક્તિ વિગેરેમાં) સહસ્ત્રાની, શતાનીક, ઉદયન, અજિતસેન, મણિપ્રભ એ નામો આવતાં હે એજ ક્રમથી ગાવી શકાય તેમ છે. મસ્ત્રમાં શતાનીકના પિતાનું નામ વસુદાન લખ્યું છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
અતિનું આધિપત્ય ત્તિમાં સમાપ્તિ થઈ પલક વશ ૬૦ વર્ષ ચાલે અને પોતે ૪૯ વર્ષ શાજય કર્યું તે
એ ૬૦ માં ઉમેરીએ તે પ્રદ્યોત વંશને ૧૦૦ વર્ષ રાજત્વકાલ થાય. મત્સ્યપુરાણ પ્રદ્યોતનાં ૧૩૮ વર્ષ લખે છે, પરંતુ તેમાંથી તેણે પોતે જ શિશુનાગવંશી તરીકે લખેલાં નક્તિવર્ધ. નના ૨૦ વર્ષ અને વિશાખપનાં માહિષ્મતીમાંનાં ૧૦ વર્ષ એમ ૩૦ વર્ષ બાદ કરીએ તે અવન્તિમાં પ્રોતે રાજત્વકાલ ૧૩૮-૩૦=૧૦૮ વર્ષ જ આવે, એ ૧૦૮માં પ્રવાતનાં ૪૯ ને બદલે ૨૩ વર્ષ લખાતાં જે ૨૬ વર્ષ નીકળી ગયાં છે તેની ભરતી-અવન્તિ વર્ધનનાં ૪ વર્ષના સ્થાને પાલકમાં ૪ અને વિશાખયૂપમાં ૪ એમ બે તરફ વધારતાં ૪ વર્ષ વધારે લખાયાં તે; અને વત્સના સૂર્ય-મણિપ્રભનાં ૨૧ વર્ષ, કે જે અવન્તિષેણ-વિશાખચૂપમાં સમાઈ જાય છે, એ પણ વધારે લખાયાં તે, એમ ૨૫ વધારાનાં વર્ષથી કરવી પડે છે તે કરતાં પુલિક (પુનક) ના નામે જે ૨૬ વર્ષ અન્યત્ર લખવામાં આવે છે તે પ્રદ્યોતનાં ૨૩ વર્ષમાં ઉમેરવાં ને ૪૯ વર્ષ કરવાં અને એ રીતે ૧૦૮ વર્ષ રાખવાં એ જ ઠીક છે. બીજી જગાએ જે ૧૨૪ સૌર વર્ષ લખવામાં આવે છે તેમાં પણ આવી જ રીતે ૧૦૮ વર્ષ લાવી શકાય છે, જેમકે નનિવર્ધનનાં ૨૦ અને જનકનાં ૩૦ એમ ૫૦ વર્ષ ૧૨૪માંથી બાદ કરી, તેમાં પ્રદ્યોતનાં ૪૯ ના બદલે ૧૫ વર્ષજ લખાયાં છે તે ૪૯-૧૫=૩૪ ઓછાં લખાચેલાં પ્રદ્યોતના વર્ષને ઉમેરવાં એટલે ૧૨૪-૫૦=૭૪+૩૪=૧૦૮ વર્ષ આવી જશે. મયપુરાણના આધારે લખાયેલાં ૧૫૫ વર્ષ પણ એવી જ કેઈ ગણતરી કે લેખકેની શરત રકનું પરિણામ હોય એમ લાગે છે. વસ્તુતઃ ચાર અથવા અવન્તિષેણની સાથે જ રહી અવનિ પર ૨૧ વર્ષ અધિકાર ભોગવતા મણિપ્રભસૂર્યકને પણ ગણીએ તે પાંચ પ્રદ્યતેનો ૧૦૯ અથવા ૧૦૮ વર્ષ જ રાજત્વકાલ છે. પ્રદ્યોતની વંશાવલી નીચે પ્રમાણે બને છે –
૪ વર્ષ, અવન્તિષેણ ૧૫ વર્ષ પાલક ૨૦ વર્ષ
અવનિતણો ૨૧ ,
અને ? - અવન્તિવર્ધન ૪ વર્ષ
મણિપ્રભU ૧૦૯ (૨૩) શિશુનાગથી ઉદય (ઉદાયી) સુધી વંશાવલી આપી પછી મત્સ્ય પુરાણ લખે છે કે –
" चत्वारिंशत्समा भाव्यो, राजा वै नन्दिवर्धनः । चत्वारिंशत् त्रयश्चैवं, महानंदी મણિથાિ ને કારણે , રાષ્ટ્રના કgs JJ ”
* મત્સ્યપુરાણ નદિવર્ધનને આમ સ્પષ્ટ રીતે શૈશુનામાં લખે છે છતાં તેને સર્વક (મણિપ્રભ) ના પુત્ર તરીકે પ્રોતામાં ઉલ્લેખ કરે છે એને અર્થ એટલીજ જ છે કે, તે પ્રદ્યોત નહિ, પણ પાટલીપત્રના ઉદાયીના મૃત્યુ બાદ પ્રતોની અવતિને જીતનાર અને તેને મગધ સામ્રાજ્યમાં ભેળવનાર હતા. આ વખતે સર્વોપરી સતા પાટલિપુત્ર પર આવેલા નન્દ પહેલાની હતી તેથી એ વિજય નન્દ પહેલાના ફાળે જાય છે,
Page #38
--------------------------------------------------------------------------
________________
પાલવશના સમકાલીન મગધેશ્વરા કેાણિક (અજાતશત્રુ) અને ઉદાયી.
પાલકાના ૬૦ વર્ષના સમય દરમિયાન અસ્તિત્ત્વ ધરાવતાં રાજ્યામાં મગધનું સામ્રાજ્ય ઇતિહાસમાં અતિપ્રસિદ્ધ છે. એ સમયમાં ત્યાં રાજકતાં કાણિક (અજાતશત્રુ) અને ઉદાયી હતા. કેલ્શિકનું શય કયારે શરૂ થયું અને તેના અંત કયારે થયા તથા એ રાજાના રાજત્વકાલ કેટલેા હતા, એ વિષેના સ્પષ્ટ ઉલ્લેખ જૈનસાહિત્યમાંથી મેળવવા અતિ મુશ્કેલ છે, પણ હિમવંત થેરાવલી એવી સ્પષ્ટ માહિતી આપે છે કેઃ— મહાવીર નિર્વાણુથી ૩૧ આદિ વર્ષો વીતતાં કાણિક પુત્ર ઉદાયી રાજાએ પાટલીપુત્ર સ્થાપી ત્યાં રહી મગધનું આષિપત્ય ભાગવ્યુ”૨૪ આને અથ એ થાય છે કે, મ, નિ. ૩૧ વષૅ કાણુ ક્રના રાજ્યના અંત આવ્યે અને ઉદાયીને પિતાના અવસાનથી ચંપામાં અતિ ઉપજતાં પાટલીપુત્ર વસાવવાનું કામ તેણે આર ંભ્યુ., પેાતાની દેખરેખ નીચે એ કાચ, પુરાણા કહે છે ૨૫ તેમ, ૪ વર્ષે પુરૂ થતાં ત્યાં રહી તેણે મગધસામ્રાજ્યનું શાસન કર્યુ. આમ ઘેરાવલીએ કાણિકના રાજ્યના અંત પ્રકારાન્તરે જણાવ્યેા, પણ તેના રાજ્યની શરૂઆત ક્યારે થઈ એ હકીકત તા તે પણ જણાવતી નથી. એટલે તેના રાજત્વકાલ નક્કી કરવામાં તે આપણને કાંઈ પણ મદદ કરતી નથી. પરંતુ ખૌદ્ધગથામાં અજાતશત્રુ (કેાણિક)ના રાજવકાલ ૩૨ વ જણાયે છે; એ હિસાબે મ. નિ. થી એક વર્ષ પહેલાં એ શા મગધના સિંહાસને આવ્યા હતા એમ સિદ્ધ થાય છે. ખીજી તરફ પુરાણામાં કાઈ આ રાજાના રાજત્વકાલ ૨૭ વર્ષે ૨૬ તા કાઈ ૨૫૨૭ તે વળી કાઇ ૩૫ વર્ષ૨૮ ૫ણ ને ધે છે. શેરવલી પ્રમાણે મ. નિ. ૩૧
(२४) 'सेणियणिवपुत्तो अजायसत्तु कोणियावरणामधिजो णियपिउस्स णं सत्तुभूओ વિક વનમિ વિણત્તા ચેવેળા ધન્નરે કાવત્તા તત્ત્વ ર્ડો બર્ | ” થેરાવેલી કાણિક વિષે આવા ઉલ્લેખ કરી ત્યાર બાદ રત્નપ્રભસૂરિનું કાય' ઉલ્લેખી ઉદાયી વિષે લખે છે કેઃ— "वीराओ णं इगती साइवासेसु विइकंतेसु कोणिय पुत्तो उदारणियो पाडलिपुत्तं जयरं સત્તા(ત્તા) તથ ળ મનાાિં પાલેમાળે ચિઠ્ઠ૬ " । હિમવંત થેરાવલી મુદ્રિત પૃ. ૩
(२५) स वै पुरवरं राजा, पृथिव्यां कुसुमाह्वयम् । गंगाया दक्षिणे कूले, चतुर्थेऽन्दे સ્થિતિ " ॥
66
સહૈ પુત્ત્તાં રમ્ય ' (પાટાન્તરમ્) (વાયુપુરાણુ. ઉ, ખ, અ, ૩૭ ૫. ૧૭૫ ૧૭૮) (૨૬) ‘ અજ્ઞાતરાનુર્મવિતા, સપ્તવિરાત સમા ગુજઃ ‘સપ્તત્રિરાટ્ સમાં સુવ
।
..
મત્સ્યપુરાણ. અધ્યાય ૨૭૨) (મત્સ્યપુડાળમાં જાડાસરમ્)
(૨૭) “ અજ્ઞાતાણુમંવિતા, પંચવિચત્તમાં સુર” ( વાયુપુરાણુ॰ ) (૨૮) “ અન્નતિશકુમથિતા, પક્રિયામાં રજ ( બ્રાં પુરાણ )
4.
"3.
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૦
અર્વતિનું આધિપત્ય
વર્ષે કેણિકના રાજ્યનો અંત આવ્યો હતો. હવે જે કેણિકના રાજત્વાકાલનાં વર્ષ ૨૭ કે ૨૫ હોય તે મહાવીર નિર્વાણ પછી જ કણિકને રાજ્યારંભ આવે. જે પુરાણ પ્રમાણે ઉદાયીનાં ૩૩ વર્ષ ગણીએ તે એ હિસાબે-અ. નિ. ૬૦ વર્ષે ઉદાયીના રાજ્યત પ્રમાણે -ઉદાયીનો રાજ્યારંભ અને કેણિકનો રાજ્યાંત, ૬૦ માંથી ૩૩ બાદ કરતાં મ વિ. ૨૭ વર્ષે આવે. કેણિકનાં રાજત્વકાલનાં વર્ષ જે ૨૭ કે ૨૫ હોય તે, આ પૌરાણિક રીતે પણ કેણિકને રાજ્યારંભ મહાવીરના નિર્વાણ સમયે કે તે પછી જ આવે. કેણિકે મહાવીરના નિર્વાણ પહેલાં જ એક રાજવી તરીકે વૈશાલી સાથેનું યુદ્ધ લડી લીધું હતું, યા લડી રહ્યા હતે. એ યુદ્ધ ચાલતું હતું ત્યારે કાલી આદિ માતાઓએ શ્રેણિકની રાણુઓએ મહાવીરને પોતાના પુત્રો યુદ્ધમાંથી પાછા ફરશે કે કેમ, એવો પ્રશ્ન પૂછે હતે ને મહાવીરના મુખથી તેમનું મૃત્યુ જાણતાં દીક્ષા લીધી હતી, એમ જૈનસાહિત્યથી જાણવા મળે છે, અને તેથી મહાવીરનિર્વાણ સમયે કે તે પછી કેણિકનો રાજ્યારંભ લાવતા ૨૭ કે ૨૫ વર્ષને તેને રાજત્વકાલ અસંગત થઈ પડે છે, માટે કેણિકને રાજ્યારંભ મ.નિ. થી ડાંક વર્ષ પહેલાં આવે એવી રીતે ૩૫ વર્ષ અથવા પુરાણોમાં સૌથી વધારે શ્રદ્ધેય મસ્યપુરાણના પાઠભેદ પ્રમાણે ૩૭ વર્ષ એ રાજાને રાજત્વકાલ માન સંગત છે. આ રીતે બૌદ્ધગ્રંથનાં ૩૨ વર્ષ કરતાં મત્સ્યપુરાણમાંના પાઠાન્તરનાં ૩૭ વર્ષ, એ પ વર્ષ વધારે હાઈ સકારણ હોય એમ લાગે છે. એ કારણને અહિં જણાવવું જોઈએ. - કેણિકની પૂર્વે થઈ ગયેલા મગધના રાજાઓમાંથી શ્રેણિક (લંબાસાર-બિમ્મિસાર) ને બાદ કરીને તે તેના વિષે જેનસાહિત્ય કે બૌદ્ધ સાહિત્યમાંથી કાંઈ પણ જાણવા મળતું નથી એમ કહીએ તે પણ ચાલે. પુરાણે પણ અવ્યવસ્થિત રાજત્વકાલયુક્ત વંશાવલીની સામાન્ય નેધ લેવી તે સિવાય વિશે જણાવતાં નથી. જૈનસાહિત્ય કણિકના પિતા શ્રેણિકની સામાન્ય રીતે ઓળખ આપતાં લખે છે કે, શ્રેણિક મગધના કુશાગપુરમાં, અગ્નિના ઉપદ્રવથી પાછળના સમયમાં કુશાગ્રપુરને અતિ નજદીકમાં વસી ગયેલા રાજગૃહમાં રાજ્ય કર્તા પ્રસેનજિતને પુત્ર હતો અને તે તેના પિતાની પાછળ મગધના રાજસિંહાસને આવ્યો હતે. હૈહયવંશના વૈશાલીના ચેટકરાજાએ એને પિતાના વંશથી ઉતરતા-હલકા વાહી કવંશને કહી અવગ હતા અને પિતાની કન્યા આપવા નકાર્યું હતું. પરંતુ પુરાણ
(२८) पत्थंतरे सेणिकभजाओ कालिमातिकाउ पुच्छति अम्ह पुत्ता संगामातो पहि. ત્તિ જીવિત કથા vacતા આવશ્યક હારિભદ્રીય ટીકા. ઉત્તરાર્ધ પૃ ૧૭૬)
(૩૦) શિશુનાગે કાશી અને મગધમાં પિતાનું રાજ્ય જમાવ્યું હતું તેથી એના વંશને પુરાણો શિશુનાગ તરીકે ઓળખાવે છે, પણ તેમના વંશ વિષે ત્યાં કાંઈ લખવામાં આવ્યું હોય એમ જણાતું નથી, જૈન સાહિત્ય પ્રસંગવશાત તેમને વાહીકવંશને લખે છે. પ્રાચીનકાળમાં પંજાબ-સિંધને “વાહીક તરીકે ઓળખાવવામાં આવતું હતું, તેનું કારણ “વાહીક લેકિને વસ છે. ત્યાં હશે ? અને રિશના એ પ્રામાંથી કાશદેશમાં આવી ત્યાંનાં ઈલાઓને જીતી લીધા હશે? : :
Page #40
--------------------------------------------------------------------------
________________
અવતિનું આધિપત્ય તેના પિતાનું નામ મજિત કે ત્રીજા જણાવી તેનું પિતાનું નામ વિશ્વસેન વિગેરે વિગેરે લખતાં તેને શિશુનાગવંશી તરીકે ઓળખાવે છે.
પુરાણે શ્રેણિકના વંશને શિશુનાગના નામથી જ આગળ ધરે છે તેથી અનુમાન થાય છે કે, વાહીકવંશને એ શિશુનાગરાજા પરાક્રમી અને લડાયક વૃત્તિને હાઈ તેણે પ્રથમ કાશી-વારાણસીનું રાજય જીતી લીધું હતું અને ત્યાંને રાજ બની બેઠે હતે. પરંતુ પછીથી જ્યારે તેને મગધના ગિરિત્ર જે જવાનું થયું ત્યારે તેણે કાશીની ગાદી પર પિતાના પુત્રને સ્થાપે હતે. કહે છે કે, મગધનું શાસન કરવા માટે તેને નિમંત્રણ મળ્યું હતું, અને ગિરિત્રજ ગયા પછી તે મગધને શાસક બન્યું હતું. જૈન સાહિત્યથી જાણવા મળે છે કે, મહાવીરનિર્વાણ પૂર્વે ૩૫૦ વર્ષ (વિ. સં. પૂ. ૭૬૦ ઈ. સ. પૂ. ૮૧૭) શ્રી પાશ્વનાથનો જન્મ થયેલ હતું. એમના પિતા અશ્વસેન ઈફવાકુવંશના હતા અને એમનું રાજય કાશીદેશની વારાણસીમાં હતું. ઇફવાકુઓનું એ રાજ્ય શિશુનાગના હાથમાં ગયું હતું એ અર્થ પુરાણે પરથી નીકળે છે.
શિશુનામને સમય સમજવા માટે પુરાણેએ નેધેલી રાજવકાળવાળી તેની વંશા વલી કામ લાગે ખરી, પણ અનેક અસ્પષ્ટ કારણેથી જન્મેલી અવ્યવસ્થાને લઈ એ વંશાવલી તેના સમયને નિર્ણય કરવાને બદલે કેવળ ગોટાળે જ ઉભો કરે છે. જૈનસાહિત્ય
અને બૌદ્ધસાહિત્યના આધારે એ ગોટાળાને બનતી રીતે દૂર કરી મત્સ્યપુરાણુમાં આપેલી શિશુનાગની વંશાવલીને શુદ્ધ કરતાં, આ લેખમાં સ્વીકૃત કાલગણના પ્રમાણે શિશુનાગને રાજયારંભ મ. નિ. પૂ. ર૦૫ વર્ષ (વિ. સં. પૂ. ૬૧૫, ઈ. સ. પૂ. ૬૭૨) આવે છે.
(૩૧) દવા તેષાં ચાર શતર, ાિગુત્તા મળતા વાણાં પુરં સ્થાથ, અજિयति गिरिव्रजम् । शिशुनाकश्च वर्षाणि, चत्वारिंशद्भविष्यति ॥ काकवर्णः सुतस्तस्य, षड्विंशत्प्राप्स्यते महीम् । षड्विंशञ्चैव वर्षाणि, क्षेमधर्मा भविष्यति ॥ चतुर्विशत्समाः सोपि क्षेमजित् प्राप्स्यते महीम् । अष्टाविंशति वर्षाणि विन्ध्यसेनो भविष्यति ॥ भविष्यति समा જાલા, I મમમિત્ર યુતત્તરય, ઘતુરંશ અવિષ્યતિ | અજ્ઞાતામविता, सप्तविंशत् समा नृपः। चतुर्विंशत् समा राजा, वंशकस्तु भविष्यति ॥ उदासी મવિતા તાત જરાત સમા ગુજ સ્વાશિત રમr મા, રજ્ઞા પૈ નીવર્ધનઃ છે चत्वारिंशत् त्रयश्चेव, महानन्दी भविष्यति । इत्येते भवितारो वै, दश द्वौ शिशुनाकजाः ।*
शतानि त्रीणि पूर्णानि, षष्टिवर्षाधिकानि तु शिशुनाका भविष्यन्ति, राजानः क्षत्र ઉતા (મસ્યપુરાણ-અધ્યાય, ર૭૨) તે મારા સંશોધન મુજબ ક્ષેમજિત અને ક્ષત્રીજા (પ્રસેનજિત) એમ ૨૪ અને ૪૦ વર્ષના - રાજત્વાકાલવાળા બે રાજાઓ માનતાં ૧૨ ના બદલે ૧૦ ની સંખ્યા થાય છે, પણ ૨૪ વર્ષના રાજ
ત્રાલવાળે વંશક આ મુખ્ય વંશાવલીમાં ન હોવાથી તેને બાદ કરતાં ૧૨ ની જ સંખ્યા રહે છે. મસ્યના પાઠાન્તરમાં જે ૧૦ ને સંખ્યા લખી છે તે તે કરવાચન અને ભૂમિમિત્રને આ મુખ્ય શાખામાં ન માનવાથી મળી રહે છે. આગળ પર સ્પષ્ટ કરવામાં આવશે કે, કાયન, ભૂમિમિત્ર, વશ વિગેરે રાજાઓ મગધની મુખ્ય શાખાના નહિ પણ પા શાખાની છે, કેમ કે -
Page #41
--------------------------------------------------------------------------
________________
ર
અવતિનું આધિપત્ય શ્રી પાર્શ્વનાથનું આયુષ્ય ૧૦૦ વર્ષનું છે તેમનું નિર્વાણુ મ નિ. ૫ ૨૫૦ વર્ષ (વિ. સં. ૫ ૬૬૦, ઈ. સ. પૂ. ૭૧૭)થયું હતું.આ હિસાબે શ્રી પાર્શ્વ નિર્વાણથી ૨૫૦-૨૦૫=૪૫ વર્ષે શિશુનાગનો રાજ્યારંભ થયે હતે. મત્સ્ય પુત્ર લખે છે કે, “બહારના સર્વે યશને નાશ કરી શિશુનાગ થશે. તે પેતાના પુત્રને વારાણસીમાં સ્થાપન કરી ગિરિત્રજ જશે.” જૈન ગણતરીથી બિકુલ વિરૂદ્ધ જતી ગણતરીથી મત્સ્યપુરાણ, મહાભારતના યુદ્ધમાં મૃત જરાસંધના પુત્ર સહદેવના દાયાદ સમાધિથી રિપંજય સુધીના રાજાઓને વ્યકિતગત રાજવહાલ નોંધે છે. આ રાજાઓને માગધ બૃહદ્રથો તરીકે તે ઓળખાવે છે, તેથી સૂચિત થાય છે કે, અન્ય સ્થળના પણ બ્રહદ્રથ હતા. કાશીમાં રાજય કરતા, શ્રી પાર્શ્વ. નાથના પિતા અશ્વસેન ઈવાકુ કુલના હતા એમ જૈન સાહિત્ય કહે છે. મહાભારત પરથી જાણવા મળે છે કે, મહાભારતના યુદ્ધ પૂર્વે બૃહદ્ધથ નામને એક પ્રખ્યાત રાજા કાશીપતિ હતું. આ બૃહદ્રથ ઈફવાકુ વંશને ચન્દ્રવંશી રાજા હતા. સંભવ છે કે, એ બૃહદ્રથની મુખ્ય શાખામાં અશ્વસેન રાજ ઉતરી આવ્યા હશે એ બૃહદરથની બીજી શાખા ગિરિત્રજમાં મગધમાં) હતી, જેમાં જરાસંધાદિ રાજાઓ થયા છે. આ જરાસંધ બહદુરથથી દશમે રાજા હતા. તેના પુત્ર સહદેવને કામચલાઉ રાજા તરીકે વંશાવલીમાં સ્થાન ન આપતાં મત્સ્યપુરાણે સહદેવના દાયાદ સમાધિથી આ બહાદુરની વંશાવલી નેંધી છે. વસાવલીમાં સમાધિથી દસેન સુધીના ૧૬ રાજાઓને સમુચ્ચય વાજત્વકાલ ૭ર૩ વર્ષ લખે છે. પણ એ ઉલ્લેખ દઢસેન પછી તરતજ થી જોઈએ તેના બદલે મહીનેત્રથી રિપંજય- સુધીના છ રાજાઓનાં નામ (३२) अत उर्ध्व प्रवक्ष्यामि, मागधा ये बृहद्रथाः। जरासंधस्य ये वंशे, सहदेवान्वये नृपाः ॥
તાતા વતેમાનાથ, મયથાશ્ચ તથા પુનઃ | grષાશ્વતઃ ઇવાન, તો જે નિયત | संग्रामे भारते वृत्ते, सहदेवे निपातिते । सोमाधिस्तस्य दायादो, राजाऽभूत् स गिरिव्रजे॥ पंचाशतं तथाष्टौ च, समा राज्यमकारयत् । श्रुतश्रवाश्चतुःषष्टि, समास्तस्यान्वयेऽभवत् ॥ भयुतायुस्तु षड्विंश-द्राज्यं वर्शण्यकारयत् । चत्वारिंशत् समास्तस्य, निरामित्रो दिवंगतः ॥ पंचाशतं समाः षट् च, सुक्षत्रःप्राप्तवान् महीम् । त्रयोविंशबृहत्कर्मा, राज्य वर्षाण्यकारयत् ॥ सेनाजित् संप्रयातच, भुक्त्वा पंशाशतं महीम् । श्रुतंजयस्तु वर्षाणि, चत्वारिंशद् भविष्यति ॥ महाबलो महाबाहुः महाबुद्धिपराक्रमः । अष्टाविंशति वर्षाणि, महीं प्राप्स्यति वै विभुः ॥ अष्ट पंचाशतं चाब्दान् राज्ये स्थास्यतिवै शुचिः।अष्टाविंशत्समाराजा.क्षेमा भोक्ष्यतिवैमहीम् ॥ . सुव्रतस्तु चतुःषष्टि, राज्य प्राप्स्यति वीर्यवान् । पंचत्रिशति वर्षाणि, सुनेत्रोभोक्ष्यते महीम् ॥ भोक्ष्यते निवृतिश्चेमां, अष्ठपंचाशतं समाः । अष्टाविंशत्समा राज्यं, त्रिनेत्रो भोक्ष्यते ततः ॥ ઘaftત્ તથisse s, દહેનો મવથતા રાધિંગા શનિ, મણીક વાર છે द्वात्रिंशत्तु समा राजा, सुचलस्तु भविष्यति । चत्वारिंशत्समा राजा, सुनेत्रो भोक्ष्यते ततः॥ सत्यजित्पृथिवीं राजा, व्यशीति भोक्ष्यते समाः । प्राप्येमा विश्वजिच्चापि,पंचविंशद् भविष्यति ॥ रिपुंजयस्तु वर्षाणि, पंचाशत् प्राप्स्यते महीम् । षोडशते नृपा ज्ञेया, भवितारो वृहद्रथाः ॥ त्रयोविंशाधिकं तेषां, राज्यं च शतसप्तकम् । द्वात्रिंशच नृपा ह्येते, भवितारो बृहद्रथा॥ gir ઘે, તે રાત્રે મોતિયો :
Page #42
--------------------------------------------------------------------------
________________
અલલિનું આધિપત્ય
અને તેમને પ્રત્યેકને રાયત્વકાલ જણાવ્યા બાદ થાય છે અને મહીનેત્રાદિ છ રાજાઓને સમુચ્ચય રાજત્વકાલ નેવ્યા સિવાય, ૩૨ બ્રહારોની સંખ્યા જણાવવામાં આવે છે કે, જે ખરી રીતે ૧૬૦ = ૧રની હેવી જોઈએ. આ પછી “તેઓનું રાજ્ય' એવા અસ્પષ્ટ ઉલેખથી ૧૦૦૦ વર્ષ નેંધાય છે કે, જેને મેળ મધ્યે નેંધેલી અન્ય હકીક્તથીવિરૂદ્ધ જાય છે.
મહાભારતનું યુદ્ધ થયું એ સમયની લગભગમાં અભિમન્યુના પુત્ર પરીક્ષિતને જન્મ થયે હતે. મસ્યાદિ પુણે લખે છે કે, પરિક્ષિતને જન્મ અને મહ પદ્મનન્દરાજા)નો અભિષેક, એ બેની વચ્ચે ૧૦૫૦ વર્ષનું અંતર છે”૩૩ હવે જે બ્રહદ્રથની વંશાવલીના અંતે ૧૦૦૦ વર્ષ લખાયાં છે તે, જે ભારતના યુધ્ધથી રિપંજય સુધીના અંતરને જણાવનારાં છે એ અર્થ કરીએ તો, રિપંજયને રાત અને મહાપવને અભિષેક એ બેની વચ્ચે ૧૦૫૦–૧૦૦૦=૨૦ વર્ષનું જ અંતર આવે. જ્યારે એથી વિરુદ્ધ મત્સ્ય પુરાણની ને ધથી એ અંતર ૨૩૫ વર્ષ (પ્રદ્યોતનાં ૧૫ર નંદિવર્ધનનાં ૪૦, મહાનંદિનાં ૪૩, આ પછી મહાપદ્મને રાજ્યાભિષેક) જાણવા મળે છે. પ્રદ્યોતનાં ૧૫૨ વર્ષને અંક ૩૪ અશુધ્ધ માની તેની જગાએ ૧૩૮ વર્ષને અંક લઈએ અને પ્રોતનાં ૧૧૨ વર્ષમાં નદિવર્ધનનાં ૨૦ વર્ષ બેવડાતાં હોવાથી તે બાદ કરીએ તો પણ એ અંતર ર૦૧ વર્ષનું આવે છે, જેમકે –પ્રદ્યોતનાં ૧૧૮, નન્દિવર્ધનનાં ૪૦, મહાનન્દિનાં ૪૩, એમ ૧૧૮+૪૦+ ૪૩=૨૦૧.
આ લેખની માન્યતા પ્રમાણે પણ રિપંજયને રાજયાત અને મહાપવને રાજ્યાભિષેક એ બેની વચ્ચેનું અંતર પ્રદ્યોતે ના ૧૦૯, પહેલા નન્દનાં ૪૦, બીજાથી આઠમા નન્દનાં ૧૨, એમ ૧૦૯+૦+૧૨=૧૬૧ વર્ષ આવે છે, કેમકે આઠમા નન્દ પછી આવેલો તેને ભ્રાતાપહેલા નન્દને પુત્ર-મહાપદ્મ છે, કે જે મહાનન્દ, ધનનંદ વિગેરે નામોથી ઓળખાતું હતું અને ૯ મો નંદ હતો.
આવી રીતે વિરુધ જતી સ્થિતિમાં માનવું પડે છે કે મહાભારતના યુદ્ધ લગભગ જન્મેલા પરીક્ષિતથી ૧૦૫૦ વર્ષે અભિષિકત મહાપદ્યના રાજ્યારંભથી ૫૦ વર્ષ પૂર્વે એટલે મહાભારતના યુદ્ધથી ૧૦૦૦ વર્ષે રિપંજયને રાજ્યાં થયો હતે એ વે અભિપ્રાય p વર્ષના છે તે જ પ્રવિત્તિ' એ શ્લોકાધન નથી, પરંતુ પ્રદ્યોતને રાજ્યાંત થયે હતું એવું છે. એ લૈકા પહેલાં પ્રદ્યોતેની વંશાવલી નેંધવી જોઈતી હતી તે, ગમે તે કારણે તેની પાછળ ખેંધાઈ ગઈ છે. - ઉપરોકત રીતે પ્રદ્યોતના રાજ્યોને મહાભારતના યુધથી ૧૦૦૦ વર્ષ માનતાં, રિપુંજયના રાજયાંતથી મહાપદ્યાભિષેક સુધીનું અંતર જે ર૦૦ કરતાં વધારે વર્ષ પડતું
(३३) महापद्माभिषेकातु, यावजन्म परीक्षितः । एवं (के? ) वर्षसहस्रं तु, ज्ञेयं पंचा. રાપુરમ્
–મચપુરાણ અધ્યાય, ૨૭૩ यावत्परीक्षितो जन्म, यावनंदाभिसेचनम् । एतद्वर्षसहस्रं तु, झेयं पंचाशदुत्तरम् ॥
-વિષ્ણુપુરાણ, રા જ અધ્યાય ૨૪. (૩૪) રિાશરતો મુકવા, પણ તે સૂવા–મહાપુરાણ
अष्टात्रिंशच्छतं भाव्याः, प्रद्योताः पंच ते सुताः-वायुपुराण... ...
Page #43
--------------------------------------------------------------------------
________________
અવતિનું આધિપત્ય હતું–તે ઘણું જ ઓછું થઈ જાય છે, એટલે એક ગણતરીએ નન્તિવર્ધન ૨૦ અને મહાનનિ ૪૩ એમ ૬૩ વર્ષ તથા બીજી ગણતરીએ નવિર્ધન ૪૦ અને મહાનજિ ૪૩ એમ ૮૩ વર્ષ થાય છે, પરંતુ ૫૦ વર્ષ થવું જોઈએ તે થતું નથી. કારણ કે પુરાણે પ્રોતના રાજકાંત ૫છી, પાટલીપુત્રના સિંહાસને નન્દિવર્ધન ૨૦ વર્ષ, મહાનન્દિ ૪૩ વર્ષ અને પછી મહાપ અથવા તે નન્દિવર્ધન ૪૦ વર્ષ, મહાનનિ ૪૩ વર્ષ અને પછી મહાપત્ર, એ અનુકમ લખી રહ્યાં છે. એ વાતથી તેઓ અપરિચિત છે કે, નનિવર્ધન પ્રદ્યોતના રાજ્યાંત પૂર્વે ૫ વર્ષે રાજગૃહીની પિટાગાદી પર આવ્યું હતું, અને મહાપદ્મ એ મહાનનિને પુત્ર નહિ, પરંતુ પ્રદ્યોતના રાજ્યત સમયે પાટલી પુત્રના સિંહાસને આવેલા પ્રથમનંદન નવમે પુત્ર હોઈ તે નદિવર્ધન પછી રાજગૃહીમાં રાજ્ય કરતા મહાનંદિના રાજ્યારંભ પછી ૧૫ વર્ષ અને પાટલીપુત્રમાં રાજ્ય કરતા પ્રથમનંદના (૪૦ વર્ષ) પુત્રોના–સાત નદના (૧૨ વર્ષ) રાજ્યાં પછી, અર્થાત; પ્રથમનન્દના રાજ્ય રંભથી ૪-૧૨=પર વર્ષે પાટલીપુત્રમાં અભિષિત થયે હતો. આ સર્વ હકીકત આગળ પર આ લેખમાં સાબિત કરવા માં આવશે. આ લેખની ગણતરી પ્રમાણે પ્રદ્યોતાનું રાજય મ. નિ ૬૦ વર્ષ ચાલી ૬૧ માં વર્ષમાં સમાપ્ત થયું હતું એ ૬૧ મા વર્ષને ન ગણીએ અને હિમવંત ઘેરાવલી પ્રમાણે ૧૧૩ ના બદલે ૧૧રમાં મહાપદ્યનો રાજયારંભ ગણીએ તે, મ. નિ. ૬૨ થી ૧૧૨ સુધી બરોબર ૫૦ વર્ષ થતાં પ્રદ્યોતના રાજ્યાંતથી મહાપવના રાજ્યાભિષેકનું અંતર જે મ. નિ. ૬૧–૧૧૩ સુધી ૫ર વર્ષ ગણવામાં આવ્યું છે તે બરાબર ૫૦ વર્ષ આવશે.
મહાભારતના યુદ્ધ અને સહદેવના મૃત્યુ પછી ૧૦૦૦ વર્ષ “તેઓનું રાજય થશે અને પરીક્ષિતના જન્મથી એટલે મહાભારતના યુદ્ધ લગભગથી ૧૦૫૦ વર્ષે મહાપમાયાભિષેક થયું હતું, આ બે કથન વચ્ચે વિરોધ ન આવે–એ બે બનાવે વચ્ચે ૫૦ વર્ષનું અંતર છે તે સાબીત થાય એ હેતુથી “તેઓનું” એમાં પ્રદ્યોતે પણ હવાની કલ્પના કરવામાં આવી છે હવે મહાભારતના યુદ્ધથી એ બે બનાવે વચ્ચે કેવી રીતે ૧૦૦૦ અને ૧૦૫૦ વર્ષને ગાળો છે તેને તપાસવા પુરાએ નેધેલી અને મેં ત્રુટક જૈનઉલલેખેથી શુદ્ધ કરેલી વંશાવલી તરફ વળીએ.
મસ્યાદિ પુરાણમાં આપેલી વંશાવલીમાં લખાયેલા રાજાઓનાં નામ, તેમનો ક્રમ અને રાજકાલ વિગેરે એ જેમ સર્વથા વ્યવસ્થિત અને વિશ્વસનીય નથી, તેમ ત્યાં લખાયેલું ભારતના યુદ્ધથી પ્રદ્યોતના રાજ્યત કે મહાપાભિષેક સુધીનું ૧૦૦૦ કે ૨૦૫૦ વર્ષ સુધીનું અંતર પણ સર્વથા વ્યવસ્થિત કે વિશ્વસનીય નથી જ.
જેની ગણનાનુસાર ભારતયુદ્ધ અને નન્દના રાજ્યારંભ વચ્ચે લગભગ ૮૪-હજારથી ૮૫ હજાર વર્ષ સુધીનું અંતર મનાયું છે એ હકીકતને બાજુએ મુકીએ તો પણ વૈદિક સાહિત્ય અને અન્યગ્રંથોના આધારે સંશોધક વિદ્વાને એ અંતરને ૧૦૦૦ અને ૧૦૫૦ કરતાં વધારે જ માને છે. તેઓના સંશોધન મુજબ ભારતયુદ્ધ અને પ્રદ્યોતના યાત પછી સ્થપાએલા નન્દરાજ્યથી પ્રવર્તેલ નંદસંવત, એ બે વચ્ચેનું અંતર ૨૬૩૪ વર્ષ, મતાન્તરે ૧૯૮૧ વર્ષ આવે છે. જેમકે :
Page #44
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય કલિસંવત અને યુધિષ્ઠિર સંવત કે મહાભારત સંવત, એ બન્નેને એક માનનારાઓના મત પ્રમાણે કલિસંવતથી શકસંવત ૩૧૭૯ વર્ષે શરૂ થયાનું માનવામાં આવે છે. ચાલુ જૈન સંપ્રદાય પ્રમાણે આ શકસંવત અને નન્દસંવત વચ્ચે ૫૪૫ વર્ષનું અંતર છે, કેમકે શકસંવત મહાવીર નિર્વાણથી ૬૦૫ વર્ષે શરૂ થયો હતો, જ્યારે નન્દસંવતની શરૂઆત મ.નિ ૬૦ વર્ષ છે એટલે ૬૦૫ માંથી ૬૦ બાદ કરતાં એ બે સંવત વચ્ચેનું અંતર ૫૫ વર્ષ આવે. આ ૫૪૫ વર્ષ કવિસંવત અને શકસંવતના અંતરનાં શોષાયેલાં ૩૧૭૯ વર્ષમાંથી બાદ કરતાં કલિસંવત અને નન્દસંવત વચ્ચેનું અંતર ૩૧૭૯-૫૪પર૬૩૪ વર્ષ આવે.
કલિયુગસંવત અને યુધિષ્ઠિર સંવત વચ્ચે ૫૩ વર્ષનું અંતર છે. તે બને ભિન્ન છે એવી માન્યતા ધરાવનારા વરાહમિહિરાદિ લેખકો-ભારત યુદ્ધ પછી તરત જ શરૂ થયેલું યુધિષ્ઠિરાજ્ય અને શકકાલ એ બે વચ્ચે ૨૫૨૬ વર્ષનું અંતર લખે છે. તે હિસાબે, શકસંવત અને તેની પૂર્વે પ્રવતેલા નજસંવત એ બન્નેના અંતરનાં ૫૪૫ વર્ષ ઉપરોક્ત ૨૫૨૬ માંથી બાદ કરતાં યુધિષ્ઠિર રાજ્ય અને નંદસંવત વચ્ચેનું અંતર ૨૫૨૬૫૪૫=૧૯૮૧ આવે છે. વિષ્ણુપુરાણ અને ભાગવતથી જાણવામાં આવે છે કે, ૩૭ શ્રીકૃષ્ણના સ્વર્ગગમન પછી તરત જ કલિયુગની શરૂઆત થઈ હતી મહાભારતગ્રંથ પ્રમાણે ભારતના યુદ્ધ પછી પતરાષ્ટ્રની હયાતીમાં ૧૫ વર્ષ અને સ્વતંત્ર રીતે ૩૬ વર્ષ એમ ૫૧ વર્ષ યુધિષ્ઠિરે રાજ્ય કર્યા બાદ શ્રીકૃષ્ણનું સ્વર્ગગમન, કલિયુગપ્રારંભ અને પરીક્ષિતનો રાજ્યારંભ થયેલ હતું. આ મંતવ્ય પ્રમાણે કલિસંવત અને શકકાલ વચ્ચે પહેલાં જે ૩૧૭૯ વર્ષ કહ્યાં છે તેમાં ભારતયુદ્ધથી કલિસંવતના અંતરનાં ૫૧ વર્ષ ઉમેરીએ એટલે ભારતયુદ્ધ અને શકકાલ વચ્ચેનું અંતર ૩૧૭૯+૫૧=૩૨૩૦ આવે છે. આ ૩૨૩૦ માંથી નંદસંવત અને શકકાલ વચ્ચેના અંતરનાં જે ૫૪૫ વર્ષ છે, તે બાદ કરીએ તે ભારતયુદ્ધ અને નન્દસંવત વચ્ચેનું અંતર ૩ર૩૦-૫૪૫=૩૬૮૫ વર્ષ આવે છે. ૩૮
કેટલાક સંશોધકો ભારતના યુદ્ધને ઉપરોક્ત સમય કરતાં પણ વધારે દૂર પૂર્વમાં લઈ જાય છે.
(૩૫) . સંવર જે રૂ.૭૨ કોણે કરિશુળ સંવત આ વાત છે” (૩૬) ગરમાણુ પુજા, રાતિ પૃથ્વી સુધિષ્ઠિરે કૃપત . દિયુત, વાતરા થરા ૨ |
શાહીસહિંતા, લવિાર . . (३७) यदेव भगवद्विष्णो-रंशो यातो दिवंद्विज । वसुदेवकुलोद्भूत-स्तदैव कलिरागतः
विष्णुपुराण अंश ४, अध्याय २४, श्लो०५५ विष्णुभंगवतो भानुःकृष्णाख्योऽसौ दिवंगतः। तदाविशत्कलिलोक, पापे यद्रमतेजनः॥
ન માગવત, હાથ ૨૨, અધ્યાય ૨. ૦ ૨૨. (૮) ઉપરક્ત-ભારત યુદ્ધ અને નન્દ સંવત વચ્ચેનું અંતર નેધવામાં મેં “મારત પ્રાચીન સૉા ' નામના પરાકને ઉપગ કર્યો છે. સ્પષ્ટતા માટે જુઓ તે કસ્તાન પૂ. ૩ થી ૬.
Page #45
--------------------------------------------------------------------------
________________
વતિનું માષિપત્ય છે ઉપર જણાવ્યા મુજબની સ્થિતિ થતાં ભારતના યુદ્ધ અને પોતાના રાજ્યત વચ્ચે ૧૦૦૦ વર્ષને ગાળ હતું કે કેમ? શિશુનાગ પહેલાંના રાજાઓની વંશાવલી મત્સ્યપુ રાણાદિ લખે છે તેવા સ્વરૂપમાં હતી કે કેમ? એમાંથી કેટલાક રાજાઓ અને તેમને રાજત્વકાલ છોડી દઈએ વંશાવલી ઉભી થએલી છે કે કેમ? એવા એવા પ્રશ્નો ઉઠે છે, પણ એ પ્રશ્નોને પડતા મુકી જેવી સ્થિતિ છે તેવી સ્થિતિમાંજ એ વંશાવલીને અહિં વિચાર કરું છું, કે જે પરથી સ્પષ્ટ રીતે સમજાય કે શિશુનાગ ક્યા મગધપતિ બૃહદ્રથ રાજાની પછી આવ્યો હતો અને શિશુનાગ પછી કેટલા વર્ષે નન્દરાન્ય શરૂ થયું હતું.
મસ્યપુરાણે બહારની વંશાવલીની શરૂઆતમાં પ્રતિજ્ઞા કરી છે કે “મગધના રાજાઓને કહીશ.” આ પછી તેણે જરાસંધ અને સહદેવનો ઉલ્લેખ કરી-સમાધિ ૫૮. કૃતશ્રવા ૬૪, અયુતાયુ ૨૬, નિરામિત્ર ૪૦, સુક્ષત્ર ૫૬, બહન્કમ ૨૩, સેનાજિત ૫૦, શ્રુતંજ્ય ૪૦, વિભુ ૨૮, શુચિ ૫૮, ક્ષેમ ૨૮, સુવ્રત ૬૪, સુનેત્ર ૩૫. નિવૃતિ ૫૮. ત્રિનેત્ર ૨૮, દદ્ધસેન ૪૮, મહીનેત્ર ૩૩, સુચલ ૩૨, સુનેત્ર ૪૦, સત્યજિત ૮૩, વિશ્વજિત ૨૫ અને રિપંજય ૫૮ વર્ષ, એમ બાવીશ રાજાઓનો તેમના નામપૂર્વક રાજત્વાલ લખ્યો છે. ત્યારબાદ “ોડશતે.' લેકાઈથી આ સોળ બહદુર થશે' એમ લખી “કર્વિરાધિ. એ કાઈથી તેમને સમુચ્ચય રાજત્વકાલ લખે છે. આ પછી “જિંદા ' એ કાઈથી ૩૨ બહારથ શજાઓ થશે' એમ લખ્યું છે અને અંતે તેઓનું રાજયપુરા હજાર વર્ષનું હશે" એમ જણાવ્યું છે.
આ આખી વંશાવલીમાં રર બહારથરાજાઓ છે, છતાં રરના બદલે ૩ર જણાવ્યા છે, તે લેખકોના હાથે વિંશનું રાજ' થયાનું પરિણામ છે. અથવા અર્ધરાજ' એવું કાઈ લેખકોના હાથે ગલત થયું હોય. કે જે સોમાધિથી રિપંજય સુધીનો સોળ બૃહદરને ઉદ્દેશી લખાયું હતું, અને “afશદર' એવું કાઈ બહદુરથથી લઈ રિપંજય સુધીના ૩ર રાજાઓનું સૂચન કરતું હોય. જરાસંધની પૂર્વેના ૯ રાજાઓ કાશીના બહાર તરીકે ઓળખાતા હશે. તેમને અને જરાસંધને રર માં ભેળવતાં ૩ર બડદૂર થાય જ, બાકી
gifકa૦' આ કાર્યની પૂર્વે જે “પોતે' છેક મુકવામાં આવ્યો છે તે તે અસ્થાને જ છે. તેનું સ્થાન સોમાધિથી સોળમાં રાજા દહસેનનું સૂચન કરાયું છે ત્યાં, “વારિત તથા ર રહતેનો પવિત’ એ કાઈ પછીજ હોવું જોઈએ. આ પણ લેખકોનું જ કર્તવ્ય હશે ! '
અહિં પ્રશ્ન ઉઠે છે કે, સોમાધિથી લઈ રિપંજય સુધીના રાજાઓ વંશાવલીના લખવા મુજબ બહદુર જ છે. અને જે તેઓ માગધ-મગધના જ હોય તો પછી છેલલા રાજા રિપંજય પછી તેમની સંખ્યા જણાવી તેમને સમુચ્ચય રાજત્વકાલ ને જોઈને હતે. શા માટે દસેન સુધીના સોળની સંખ્યા અને તેમને સમુરચય રાજત્વકાલ ને? આને જવાબ એ જ હોઈ શકે કે, એ બાવીશે રાજાઓ ભલેને બહદુર છે પણ પ્રથમના સેળ મગધના છે, જયારે મહીનેત્રથી રિપંજયા સુધીના પાછળના છે કે અન્ય સ્થળના એટલે અવન્તિના છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
અવતિનું આધિપત્ય વીશ-વતિeત્ર રાજાઓ પછી તેઓ અવન્તિની ગાદી પર આવેલા જણાય છે. આ જ હકીકત પ્રદ્યોતની વંશાવલી લખતાં શરૂઆતમાં “ચેતીપુ. લીતિઘોઘતિપુ-અવન્તિમાં બહફર અને (તેની પૂર્વે) વિતિહ તીત થતાં, આ રીતે લખવામાં આવી છે. અહિં અવનિના રાજકર્તાઓને પ્રસંગ હોવાથી મહીનેત્રથી રિપંજય સુધી રાજાઓ, કેટલાક માને છે તેમ, વીતિeત્ર હેત તે આ સ્થળે બહદરથને ઉલેખ વ્યર્થ જ નીવડત અને તેમની સંખ્યા બૃહદરમાં નાખી ૨૨ કે ૩૨ એમ સરવાળો ન કરતાં પ્રદ્યોતે વિગેરેની જેમ સ્વતન્તજ નેધત.
અહિં બીજો પ્રશ્ન ઉઠે છે કે, સોમાધિથી દ્રઢસેન સુધીના સેળ બહદરથાને સમુચય રાજત્વકાલ વ્યો છે, તેમ એ સોળમાં મહીનેત્રથી રિપંજય સુધીના છ રાજાઓને ઉમેરી બાવીશની સંખ્યા નેંધી પણ એ બાવીશને સમુચ્ચય રાજત્વકાળ કેમ ધ્યે નહિ ખરી વાત એ છે કે ક્રમશ એ રાજાઓ આવ્યા હોય તો સમુચ્ચય રાજત્વકાળ નેધ જ જોઈએ પણ સમુચ્ચય રાજવકાળ એ બાવીશ રાજાઓને ન ફેંધાયેલ હેવાથી અનુમાન થાય છે કે, દઢસેનના રાજ્યાં પછી મહીનેત્ર અવન્તિ પર નથી આવ્યો, પણ તેથી ઘણા વર્ષ પૂર્વે આવ્યો છે.
પરીક્ષિતના જન્મથી મહાપદ્મનન્દના રાજ્યાભિષેક સુધીનાં ૧૦૫૦ વર્ષ અને સમાધિથી તેની પાછળ આવનારા અથવા અનુસંધિત થયેલા રાજાઓના રાજયોત સુધીનાં ૧૦૦૦ વર્ષ, આ બે વચ્ચેનું ૫૦ વર્ષનું અંતર ઘટાવવા મેં નિશ્ચિત કર્યું છે કે સમાધિથી ૧૦૦૦ વર્ષે પ્રદ્યોતને જ્યાંત હતું. આ લેખની માન્યતા પ્રમાણે એ સમય મ. નિ. ૬૦, વિ. સં. ૫. ૩૫૦, ઈ. સ. પૂ. ૪૦૭ હતો. પુરાણ પ્રદ્યોતનું રાજ્ય ૧૩૮ વર્ષ લખે છે પણ તેમાં ૨૦ વર્ષ શિશુનાગવશી રાજગૃહીના રાજા નનિવર્ધનનાં લખાઈ ગયાં છે, તે બાદ કરીએ તે ૧૧૮ વર્ષ થાય પૂર્વોક્ત ૧૦૦૦ માંથી એ ૧૧૮ વર્ષ બાદ કરીએ તે સમાધિથી ૮૮૨ વર્ષે– મ. નિ. પૂ. ૫૮ વર્ષે, (વિ. સં. ૫ ૪૬૮, ઈ. સ. પૂપ૨૫) પ્રદ્યોતને રાજ્યારંભ આવે. (આ લેખના સંશોધનમાં પ્રદ્યતેનાં ૧૯ વર્ષ મનાયાં હોવાથી પ્રદ્યોતને રાજ્યારંભ સમાધિથી ૮૯૧ વર્ષે–મ. નિ. પૂ. ૪૯ વર્ષે, વિ. સં. ૫ ૪૫૯, ઈ. સ. પૂ. ૫૧૬ વર્ષે આવે છે) આ ૮૮૨ માંથી પ્રદ્યોત પહેલાંના મહીનેત્રથી રિપંજય સુધીના છ રાજાઓમાંથી છેલ્લા ત્રણસત્યજિત ૮૩ વર્ષ, વિશ્વજિત ૨૫ વર્ષ, રિપુ જય ૫૦ વર્ષ-રાજાઓને સમુચ્ચય રાજત્વકાલ ૮૩+૨+૫૦= ૫૮ વર્ષ બાદ કરીએ તે એ સમય સમાધિથી ૭૨૪ વર્ષે આવે. એને ચાલુ સંવતેમાં ફેરવતાં મ. નિ. પૂ. ૨૧૬, વિ. સં. પૂ. ૬૨૬, ઈ. સ. પૂ. ૬૮૩ વર્ષે આવે. પ્રોતનાં ૯ વર્ષ ઓછાં ગણનારા આ લેખના મતે એ સમય મ. નિ. ૫. ૨૦૭ વિ. સં. , ૬૧૭ ઈ. સ. ૫ ૬૭૪ આવે છે.
ઉપરોકત ગણના પરથી સમજી શકીશું કે, સમાધિથી ૭૨૩ વર્ષે દસેનને રાજ્યાંત થયે તે પછી તરત જ એટલે ૭૨૪ વર્ષે મહીનેત્રથી રિપંજય સધીના છ શબએમાંથી
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૮
અવંતિનું આધિપત્ય રાજા સત્યજિત અવન્તિના સિંહાસને આવ્યું હતું. વંશાવલીન લેખકે અવનિના રાજકર્તાઓ તરીકે મહીનેત્રાદિ છ રાજાઓ નેધ્યા છે પણ સામયિક ક્રમમાં દઢસેન નામના સોળમાં બહદુરથ પછી સત્તર બહદુરથ સત્યજિત જ નાંધી શકાય તેમ છે. દસેથી મગધના બહ રથોની વંશાવલી બંધ થાય છે તેથી સ્પષ્ટ છે કે, આ પછી થોડાંક વર્ષોમાં શિશુનાગ મગધના ગિરિજે આવ્યો હતો. આ લેખની ગણના પ્રમાણે દઢસેનના રાજ્યાંતથી ૧૨ વર્ષ શિશુનાગ મગધપતિ થયે હતો. પિરાણિક ગણના મુજબ દઢસેનના રાજ્યાંતથી ૧વર્ષે
અને આ લેખની ગણના મુજબ દસેનના રાજયાંતથી ૧૦ વર્ષ સત્યજિતને રાજ્યારંભ આવતું હોવાથી સત્યજિત્ના રાજ્યારંભ પછી ૧૧ વર્ષે અથવા ૨ વર્ષે શિશુનાગ મગધાધીશ બન્યો હતો. શિશુનાગ ગિરિત્રજમાં આવ્યા પહેલાં કાશીમાં રાજકર્તા હતા, તેથી સમજાપ છે કે આ પહેલાં કાશીના બહદરથનું રાજ્ય સમાપ્ત થઈ ચૂકયું હતું. કાશીના રાજ્ય ગુમાવનાર બહદરથરાજાનું નામ માપણને જાણવા મળતું નથી, પણ શંકા થાય છે કે, સત્યજિત કે જે બાળરાજા હાવાને સંભવ છે તે તે નહિ હોય. બનવા જોગ છે કે, સત્યજિત ગમે તે સંજોગોમાં વીતિ ની પાછળ અવન્તિના સિંહાસને આવ્યું હોય. જે આમ જ હેય તે, મહીનેત્રાદિ છે મગધથી અન્ય સ્થળના એટલે અવન્તિના રાજાએ કહ્યા છે, પણ ખરી રીતે સત્ય આદિ ત્રણ જ રાજાઓ અવન્તિના રાજક્તએ હઈ શકે અને તેઓની પહેલાંના મહીનેત્રાદિ ત્રણ રાજાઓ કાશીના રાજકર્તાઓ હાય. આ રીતે પણ એ છ રાજાઓ મગધથી અન્ય સ્થળના તો છે જ. મગધના-(૧) નિવૃત્તિ ૫૮ વર્ષ, (૧૫) ત્રિનેત્ર ૨૮ વર્ષ, (૧૬) દસેન ૪૮ વર્ષ, આ ત્રણ રાજાઓના સમકાલીન મહીનેત્ર ૩૩ વર્ષ, સુચલ ૩૨ વર્ષ, નેત્ર ૪૦ વર્ષ, એ ત્રણ રાજાઓને સમુચ્ચય રાજત્વકાલ ૧૦૫ વર્ષ છે. એ હિસાબે સત્યજિના રાજ્યારંભથી ૧૦૫ વર્ષ પૂર્વે, અને સત્યજિતના રાજ્યારંભથી ૭૨૪ વર્ષ પૂર્વે, આ લેખની ગણના પ્રમાણે ૭૩૩ વર્ષ પૂર્વે, મોમાધિને રાજ્યારંભ થયો હતે એટલે સોમાધિથી ૬૧૯ અથવા ૬૨૮ વર્ષે મહીનેત્રને રાજ્યારંભ આવે. આ સમય મ. નિ. પૂ. ૩૨૧ અથવા ૩૧૨ (વિ. સં. પૂ. ૭૩૧ કે ૭૨૨, ઈ. સ. પૂ. ૭૮૮ કે ૭૭૯) છે. મ. નિ. ૫. ૨૫૦ વર્ષ નિર્વાણ પામેલા શ્રી પાર્શ્વના નિ થી ૭૧ વર્ષ પૂર્વે મહીનેત્રને રાજ્યારંભ થયે હતું કે નહિ, તેને રાજ્યારંભ કાશીમાં થયે હતો કે અવન્તિમાં થયો હતો, અને જે અવન્તિમાં થયે હતો તે વીતિeત્રાની પાછળ એ કેવા સંજોગોમાં આવ્યા હતા, તથા મહીનેત્ર કાશીની ગાદીએ ન આવ્યું હોય તે બહદુરથરાજા–અશ્વસેનની વંશાવલીમાં કોણ કેણ રાજાઓ થયા અને તેની પાસેથી વાહીકકુલના લોકેએ (શિશુનાગનું કુલ વાહક છે) કાશીને જીતી લીધી, આ સર્વ એક સંશોધનને વિષય છે. મારી તે કલ્પના છે કે, શ્રી પાર્શ્વનાથે આ સમયે એટલે સવનિર્વાણુથી ૭૧ વર્ષ પૂર્વે (મ. નિ. પૂ. ૩૨૧) દીક્ષા લેવાની જાહેરાત કરતાં, તેમના પિતાએ મહીનેત્રને કાશીનું રાજ્ય સેપ્યું તે નહિ હોય, પણ આને પુરા શોધ જોઈએ. બાકી, સેમાધિથી દસેનના
જ્યાંત સુધી સમુચ્ચય રાજત્વકાલ ૭૨૩ વર્ષ નેવ્યો છે પરંતુ પ્રત્યેકના રાજત્વકાલને સરવાળે જે ૭૦૪ થાય છે તે અશુદ્ધિનું પરિણામ છે. મહીનેત્રાદિ છ રાજાઓને સમુચ્ચય
Page #48
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય રાજત્વકાલ ર૬૩ વર્ષ થાય છે તે તે સમુચ્ચય રાજત્વકાલ ન નોંધે હેવાથી, છે તેવી સ્થિતિમાં જ સ્વીકાર રહ્યો. સેનના રાજયાંતની સાથે અનુસંધાને સત્યજિત આદિને રાજત્વાકાલ તે બરાબર જ છે. - અતુ, દઢસેનથી ૧૨ વર્ષે ગિરિધ્વજ (મગજ) માં આવેલ શિશુનાગ એ એક પૌરાણિક રાજા છે. મર્યાદિ પુરાણે આ શિશુનાગથી ક્ષેમજિત કે ક્ષત્રીજા સુધીના ૪ રાજાઓનાં નામ અને રાજસ્વકાલ નેધે છે. એ ધામાં પાઠભેદ મળી આવે છે. મત્સ્ય પુત્ર પ્રમાણે શિશુનાગ ૪૦ વર્ષ, કાકવણું ૩૬ વર્ષ, ક્ષેમધમાં ૩૬ વર્ષ, અને ક્ષેજિત ૨૪ વર્ષ એમ ૪ રાજાઓને રાજકાલ ૧૩૬ વર્ષ થાય છે. વાયુ પુત્ર આદિએ શ્રેમજિતના સ્થાને ક્ષત્રીજા ૪૦ વર્ષ લખ્યો છે. બન્ને સ્થળે એકેક નામ છેડી દીધું છે પણ લાગે છે કે, તે તે નામના બન્ને રાજાઓ અનુક્રમે આવેલા છે, અને તેમાં ક્ષત્રિજા એ જૈનસાહિત્યને પ્રસેનજિત છે. આ ક્ષત્રીજા વિધ્યસેનને પિતા પ્રસેનજિત્ છે કે તે, ક્ષેમજિલ્થી અભિન્ન હેઇ, તેના નામે લખાયલાં ૪૦ વર્ષમાં ૨૪ વર્ષને વાજત્વકાલ ક્ષત્રીજાને અને ૧૬ વર્ષ પ્રસેનજિતને, એમ બે રાજાએ છે, આ એક સંશોધનનો વિષય છે. આ પછી મત્સ્યપુર વિધ્યસેનને લાવે છે, કે જે જૈન અને બૌદ્ધ સાહિત્યમાં નેંધાયેલી શ્રેણિક-બિમ્બિ સાર નામની સુપ્રસિદ્ધ ખ્યક્તિ છે. એ બન્ને સાહિત્યમાંથી એના વિષે ઘણું ય જાણવા મળે છે, પરંતુ એમાં એના વિષેની હકીકતેની સાલવારી ભાગ્યેજ મેળવી શકાય તેમ છે.
- બૌદ્ધગ્રંથ મહાવશે એને રાજવંકાલ પર વર્ષ ને છે, પરંતુ જૈનસાહિત્યમાં તે એ વિષેની નેંધ પણ મળતી નથી. બીજી તરફ પુરાણે શ્રેણિક (વિધિસાર-વિધ્યસેનબિસ્મિસાર)ને રાજત્વકાલ ૨૮ વર્ષ નેધે છે. પરંતુ તેના સૌથી મોટા પુત્ર અને મહામત્રી અભયકુમારની કાર્યવાહીથી સંકેતાનુસાર વૈશાલીના મહારાજા ચેટકની કન્યા ચિલ્લણાનું તેની બહેન સુઝાના બદલે રાજગૃહીમાં લાવવાનું શકય બન્યું અને એ પટરાણી ચિહ્નણાના ત્રણ પુત્રોમાં સૌથી મોટા પુત્ર કેણિકે પોતાના કાલાદિ દશ ભાઈઓની સાથે મન્નાણા કરી વૃદ્ધપિતા શ્રેણિકને બંદીખાનામાં નાંખી દીધે વિગેરે જૈનસાહિત્યમાં ઉલ્લેખાયેલી ઘટનાઓથી સહજ સમજાય છે કે પુણેનાં નેધેલાં એ ૨૮ વર્ષ ઘણાં જ ઓછાં છે. પુત્રને રાખ્યારૂઢ કર્યા છતાં નિવૃત્ત પિતાની હયાતીનાં વર્ષ પુત્રના રાજત્વકાલમાં ન ગણવાની પુરાણની કવચિત્ ખાસીયતને લઈ શ્રેણિકનાં રાજત્વકાલનાં શરૂનાં ૨૪ વર્ષ તેનાં ન ગણાયાં હોય એમ લાગે છે. એ ૨૪ વર્ષ શ્રેણિકનાં ગણવાં જોઈએ તે તેના પિતા પ્રસેનજિતમાં નંખાઈ ગયાં હશે. ક્ષેજિત અને ક્ષત્રીજાના રાજત્વકાલમાં પુરાણો ભિન ભિન્ન મત ટાંકે છે, તેનું કારણ પણ એમાં જ રહેલું છે. ક્ષેમજિનાં ૨૪ અને ક્ષત્રીજાનાં ૪૦ વર્ષ ત્યાં લખાયાં છે, તે ક્ષેજિતનાં ૨૪, ક્ષત્રીજા ઉષે પ્રસેનજિતનાં ૧૬+૪=૪૦ અને શ્રેણિકનાં ૨૮ એમ લખવાં જોઈએ, અને તેમાં પ્રસેનજિતનાં પાછળનાં ૨૪ એ શ્રેણિકનાં રાજ્યારૂઢ થયા પછીનાં ગણવાં જોઈએ. આ રીતે ગાતાં પ્રસેનજિતનાં એ ૨૪ અને શ્રેણિકનાં ૨૮ એમ શ્રેણિકના રાજ્યનાં સરવાળે ૨૪+૨૮ પર વર્ષ થાય, કે જે બિમ્બિયારની
Page #49
--------------------------------------------------------------------------
________________
વતિનું આધિપત્ર સાથે વધારે પરિચિત બૌદ્ધ સાહિત્યના ઉલ્લેખની–પર વર્ષની-બરોબર છે. શ્રેણિકના આ પર વર્ષના રાજસ્વકાલમાં તેના પુત્ર કેણિક-અજાતશત્રુનાં રાજ્યાભિષેક પહેલાંનાં ૫ વર્ષ આવી જાય છે તે, જે તેમાંથી બાદ કરીએ તે પર-પ૩૪૭ વર્ષ તેને રાજત્વકાલ આવે અને બૌસા હિત્યમાં અજાતશત્રુનાં ૩ર વર્ષ લખાયાં છે તેમાં એ ૫ વર્ષ ઉમેરીએ તે તેનાં પુરાણક્ત ૩૭ વર્ષ થાય. પરંતુ એ રીતે શ્રેણિકનાં પર માંથી ૫ ઓછાં કરતાં, પુરાણમાં તેનાં જે ૨૮ વર્ષ લખાયાં છે તે ૨૦ વર્ષ લખાવાં જોઈએ અને ૨૩ માં તેના પિતાની હયાતી સમયના ૨૪ વર્ષ મેળવી ૪૭ કરવાં જોઈએ. [ આ લેખની ગણના પ્રમાણે ઉપરોક્ત લખાણનું તારણ આ પ્રમાણે છે
મ નિ પૂ. ૨૦૫ વર્ષે શિશુનાગ ગાદીએ આવ્યો ત્યારથી ૧૫ર વર્ષે, ક્ષેમજિતુ પછી આવેલા ક્ષત્રીજા ઉર્ફે પ્રસેનજિત્ અથવા ક્ષેમતિ ઉફે ક્ષત્રીજા પાછળ આવેલા પ્રસેનજિત પછી, શ્રેણિક (બિસ્મિસાર) મગધની ગાદીએ આવ્યું. તેણે ત્યાં મ. નિ. p. ૫૩ થી . નિ.પૂ. ૬ (વિ. સં.પૂ. ૪૬૩ થી ૪૧૬, ઈ. સ. પૂ. પ૦ થી ૪૭૩) સુધી ૪૭ વર્ષ રાજય કર્યું, એ પ્રતાપી રાજાએ અંગદેશને જીતી લઈ ખાલસા કર્યો અને મગધ સામ્રાજયને પાયે નાંખે, એટલું જ નહિ, બલકે મગધ સામ્રાજયને બહુ બલવાન અને કીર્તિમંત બનાવ્યું. રાજ્યના ભાગે આપવાની શરતે કાલાકિ ભાઈઓને હસ્તગત કરી એ વૃદ્ધ રાજાને તેના પુત્રે અજાતશત્રુએ) કેદ કર્યો અને તેના પર જુલમ પણ ગુજાર્યો. કેણિકને પિતાના કાર્યને પશ્ચાત્તાપ થયો, પરંતુ એ પશ્ચાત્તાપને કાર્યમાં મુકવાના સમયે જ તેના
માનસને નહિ સમજનાર અને કુમરણ થવાનો ભય રાખનાર એવા તે પિતાએ–શ્રેણિકે પિતાની મેળે જ મૃત્યુ વેરી લીધું. મગધ સામ્રાજ્ય અગિઆર ભાગમાં વહેંચાયું, પરંતુ તેમાં સર્વોપરિતા કેણિકની જ હતી. તેણે પિતાનું પાટનગર રાજગૃહીના બદલે અંગદેશમાં સંપાને બનાવ્યું. શ્રેણિકને કેદ કર્યા પછી મ. નિ. પૂ. ૬ વર્ષે તે રાજા બન્યો પણ તે પછી વૈશાલી સાથેનું તેણે આદરેલું મહાન યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી, એટલે કે મ. નિ. ૫. ૬ થી ૧ (વિ. સં. પૂ. ૪૧૬ થી ૪૧ ઈ. સ. પૂ ૪૭૩ થી ૪૬૮) સુધી તેને ૫ વર્ષને રાજત્વકાલ અનભિષિક્ત જ રહ્યો હોય એમ લાગે છે. બૌદ્ધ સાહિત્યે તેના નેધેલા રાજત્ત્વકાલિમાં આ અભિષિક્ત ૫ વર્ષ ન લેતાં ૩ર વર્ષ લખ્યાં છે. જ્યારે પુરાણેએ એમાં આ ૫ વર્ષ ગણી ૩૭ વર્ષ લખ્યાં છે. આથી પુરાણ પ્રમાણે કણિકને આખો રાજ. નવકાલ મ. નિ. પૂ. ૬ થી અ. નિ. ૩૧ (વિ. સં. પૂ૪૧૬ થી ૩૭૯, ઇ. સં.
(૩૯) કદાચ ચાલતું પણ હય, કારણ કે જેન સાહિત્યમાં એ યુદ્ધ બાર વર્ષ ચાલ્યું હતું એમ કહેવાયું છે, જેમકે – ."चेडमो विसालिं गतो, रोधकसजो ठितो, । एवं बारस वासा जाता रोहितस्स."
આવશ્યક ચૂર્થિ (ઉત્તરાર્ધ) ૫. ૨૭૨ “બ સાવચણો, વૈરાષ્ટ નિરંતતા”
- ત્રિ. શ. પુ. ૧, પર્વ ૧૦, સર્ગ ૧૨, લે. ૮
Page #50
--------------------------------------------------------------------------
________________
અલલિતું આધિપત્ય પૂ. ૪૭૩ થી ૪૩૬) સુધી આવે છે જે ૩૭ વર્ષ થાય છે અને બૌદ્ધ સાહિત્ય પ્રમાણે રાજ્યાભિષેકથી ગણતે એ રાજાને રાજત્વકાલે મ. નિ. પૂ. ૧ થી મે. નિ. ૩૧ (વિ. સં. પૂ. ૪૧૧ થી ૩૭૯, ઇ. સ. પૂ ૪૬૮ થી ૪૩ર) સુધી આવે, કે જે ૩૨ વર્ષ થાય છે.
કેણિકનું સામ્રાજ્ય વિશાલ હતું; અંગ, ઉત્તર કલિંગને સમાવતે મગધ દેશ તેને વારસામાં જ મળ્યું હતું, તેમાં તેણે વિદેડને જોડી દીધું હતું. ઉત્તરકેશલ આદિની સામે તેણે સરસાઈ મેળવી હતી. એની સામ્રાજ્ય લાલસા વિશેષ હેઈ વધતી જ જતી હતી. અને એ લાલસાએ જ, નહિ કે બૌદ્ધગ્રંથ મહાવંશ કહે છે તેમ તેના પુત્ર ઉદયભરની પિતૃવાતવૃત્તિએ, તેને અંત આયે હતે. કેણિક સવિશેષ સામ્રાજ્ય-લાલચુ હેવા છતાં, તેને અને તે સમયના અવનિના અધિપતિઓ-પાલક, અવનિવર્ધન અવનિતષેણ, એ રાજાઓને પરસ્પર કાંઈ અથડામણ થઈ હોય એવી ઈતિહાસમાં મેંધ થયેલી જણાતી નથી. - કેણિક વિષે એક નેંધ લેવાની રહી જાય છે તે એ કે, મત્સ્યપુરાણુના કેઈ એકાદ પાઠાંતરમાં શ્રેણિક પછી એટલે વિધ્યસેન પછી કન્વાયન અને ભૂમિમિત્ર એ બે રાજાઓનાં નામ લખી તેમને રાજત્ત્વકાલ અનુક્રમે ૯ અને ૧૪ વર્ષ લખવામાં આવે છે, અને પછી કેણિક અજાતશત્રુનું રાજ્ય લખાય છે, પરંતુ બૌદ્ધ, જૈન અને પૌરાણિક સર્વ ઉલેખમાં શ્રેણિક પછી તરત જ કેણિકનું રાજ્ય લખ્યું છે. તેથી એ કવાયન અને ભૂમિમિત્ર મગધની મુખ્ય શાખાના રાજાઓ નથી જ. તેઓ કયાંના રાજાઓ હશે એ નકકી કરવું મુશ્કેલ છે. સંભવ છે કે, શ્રેણિકના કેણિક સિવાય કે અન્ય પુત્રના તેઓ વારસદાર હોઈ રાજગૃહીની ચાલુ રખાયેલી ગાદીના રાજકર્તાઓ અને પુરાણમાં ધેલા વંશક (હર્ષક, દર્ભક, દર્શક, વર્ધકોના અથવા ભાસની સ્વપ્નવાસવદત્તામાં રજુ કરાયેલા પાત્ર રાજા દશકના પુરોગામીઓ હશે. * હિમવંત ઘેરાવલી, શ્રીહેમચન્દ્રસૂરિનું પરિશિષ્ટ પર્વ, વિગેરે જેનગ્રંથમાં કેણિક પછી ઉદાયીનું રાજ્ય લખાયું છે. કેણિકે પોતાના પિતા શ્રેણિકને કેદ કર્યો ત્યાર તેને પુત્ર આ ઉદાયી બે ત્રણ વર્ષને બાલક હતું, એ ઉલ્લેખ છે તેથી તે ગાદીએ આવ્યા ત્યારે તેની વય આશરે ૪૦ વર્ષની હશે એમ લાગે છે, કેમકે શ્રેણિકને કેદ કર્યા પછીનાં ૩૭ વર્ષ કેણિકના રાજત્વકાલનાં પૂર્વે નકી કર્યો છે.
જૈનગ્રંથની જેમ બૌઢ પણ શ્રેણિક પછી કેણિકનું જ શાન્ય લખે છે. - શ્રેણિક અને કેણિકથી વધારે પરિચિત જૈન અને બૌદ્ધગ્રંથથી ભિન્ન મત દર્શાવતાં પુરાણે કેણિક પછી વશક (દર્શક) નું રાજ્ય લખે છે, પરંતુ તે મગધની મુખ્ય ગાદીને રાજા નથી, વિગેરે સ્પષ્ટીકરણ હું આગળ કરીશ તેથી જણાશે કે કેણિકના ઉત્તરાધિકારી તેને પુત્ર ઉદાયી જ છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
અતિ બધિત્વ જનસાહિત્ય સ્પષ્ટ ઉલેખ થી, તે કવચિત ઉપલક્ષણથી ઉદાયી રાજાને રાજ્યાંત મ. નિ. દર વર્ષે જણાવે છે, પણ તે તેના રાજ્યારંભના સમયને જણાવતું નથી, અને તેથી ઉદાયીન રાજવકાલને નક્કી કરવાનું મુશ્કેલ બને છે. “મ. નિ. ૩૧ વર્ષે પાટલીપુત્ર વસાવી ત્યાંથી આ રાજાએ શાસન કરવા માંડયું” એ ઉલલેખ કરતી હિમવંત થેરાવલી જ ફકત આ મુશ્કેલીને દૂર કરે છે, થેરાવલના ઉલ્લેખથી અને જનસાહિત્યમાં નેંધેલા ઉદાયીના રાજ્યતથી સિદ્ધ થાય છે કે, મ. નિ. ૩૧ થી ૬૦ સુધી (વિ. સં. ૫ ૪૭૯ થી ૪૫૦, ઈ સ. પૂ. ૪૩૬ થી ૪૦૭ સુધી) ૨૯ વર્ષ ઉદાયીને રાજત્વકાલ હતો.
( પુરાણે ઉદાયી (ઉદાસી) ને રાજત્વકાલ, હિમવત થેરાવલીથી સિદ્ધ થતાં ર૯ વર્ષ કરતાં ૪ વર્ષ વધારે, ૩૩ વર્ષ લખે છે. હિમવંત રાવલી મ. નિ. ૩૧ વર્ષે પાટલીપુત્ર વસાવ્યાની વાત કરે છે. “કરવા માંડયું તે કર્યું” એ જન સિદ્ધાંત પ્રમાણે પણ અન્ય અપેક્ષાએ પાટલીપુત્ર વસાવ્યાની શરૂઆત કરી, એ એને અર્થ થાય છે. પુરાણ કહે છે તેમ, ૪ વર્ષે એટલે મ નિ. ૩૫ વર્ષે એ કાર્ય પુરૂં થયું હશે. ઉપરોક્ત અભિપ્રાયથી ભિન્ન પડતાં પુરાણ, ઉદાયીએ રાજ્ય પર આવ્યા પછી ૪ વર્ષે પાટલીપુત્ર વસાવ્યું એટલે વસાવવાની શરૂઆત કરી, એવી માન્યતાથી પાટલીપુત્ર વસાવવાની શરૂઆત પહેલાંનાં ૪ વર્ષ ઉદાયીના રાજત્વકાલમાં વધારી ૨૯ ના બદલે ૩૩ વર્ષ એ રાજાના રાજવકાલનાં જણાવતાં લાગે છે. આ એક વિકલ્પ છે. પરંતું વધારે સંભવ તરીકે બીજો વિકલ્પ એ છે કે, પુરાણોએ કેણિકના રાજત્વકાલનાં છેલ્લાં ૪ વર્ષ કેણિકમાં કાયમ રાખી ઉદાયીમાં નાખી દીધાં છે એટલે એ ૪ વર્ષ બેવડાઈ ગયાં છે. કેણિકે સામ્રાજય વધાવાની લાલસાએ-જેનગ્રંથના કહેવા પ્રમાણે ચક્રવર્તિત્વ થવાની લાલસાએ તેણે એક લાંબી યુદ્ધયાત્રા આરંભી હતી, કે જે યુદ્ધયાત્રામાં અંતે તેનું મૃત્યુ થયું હતું. સંભવ છે કે આ યુદ્ધયાત્રા મ. નિ. ૨૭ વર્ષે આરંભાઈ હોય અને તે વખતે તેણે સામ્રાજ્યનું સૂત્ર પિતાના લાયક પુત્ર ઉદાયીના હાથમાં મુક્યું હોય. પુરાણેએ, પોતાની ખાસીયત પ્રમાણે, એ પછી કેણિક જીવ્યો ત્યાં સુધીનાં ૪ વર્ષ હાથીના માથે ચઢાવી દીધાં લાગે છે, એટલું જ નહિ પરંતુ કેણિકને ૩૭ વર્ષ રાજત્વકાલ લખનારાં પુરાણાએ એ ૪ વર્ષ કેણિકના માથે પણ કાયમ રાખ્યાં છે. જેનસાહિત્ય કણિકના મૃત્યુ બાદ જ ઉદાયીને.
જ્યારંભ ગણી એ ૪ વર્ષને કેણિકના ફળે નાખે છે. આમ પુરાણેની અને જૈનગ્રંથની માન્યતા પ્રમાણે ઉદાયીનો રાજવંકાલ ર૯ વર્ષ કરતાં ઓછો નથી જ. છતાં બૌદ્ધગ્રંથ એ પરમ ધાર્મિક રાજાને શિરે પિતૃઘાતકપણાનો આરોપ મુક્તાં ન અચકાઈ, તેને રાજત્વકાલ ફક્ત ૧૬ વર્ષને જ જણાવે છે. 8. ઉદાયી અને તેને પછી આવનારા નન્દા સંપૂર્ણતયા નવની અસર તળે આવેલા હેઈ, તેમના વિષે બહુ પરિચિત નહિ એવાં પુરાણ અને અવગણનાની દ્રષ્ટિથી જોતા બોદ્ધ પાટલીપુત્રના સિંહાસને કોઈ પેટાશાખાના રાજાઓને ઘુસાડી દઈ અમુક અંશે
Page #52
--------------------------------------------------------------------------
________________
અવતિનું પ્રિય મણભેદ કરે છે તે બનવાજોગ છે. આવી સ્થિતિમાં અહ૫ પણ બનતી સાવચેતીથી પોતાને ઉપયોગી એવી હકીકતે તું જૈનસાહિત્ય જ વધારે આધારભૂત હોઈ શકે. મ. નિ. ૬૦ વર્ષે ઉદાયીનું મૃત્યુ અને ગણિકાથી ઉત્પન્ન નાપિતપુત્ર નન્દને રાજ્યાભિક, એ જનસાહિત્યની અતિ ચેકસાઈભરી નેધ છે. એને અનુસરતાં, મ. નિ. ૨૦ સૌથી થાકત ઉદાયીનાં ૧૬ વર્ષ અને અાતશત્રુ (કેણિક) નાં ૩ર વર્ષ એમ ૪૮ વર્ષ બાદ કરીએ તે અજાતશત્રુને જ્યારલ મ. નિ. ૧૨ વર્ષે આવે. પરિણામે અાતશત્રુના રાજકાજમાં મનાતું બુદ્ધ અને મહાવીરનું અસ્તિત્વ જ ઘટી શકે નહિ. આમ બનવું એ ખરેખર હરકેઈ પ્રણાલિકા અને ઈતિહાસનાં અન્ય સાધનોથી વિરુદ્ધ છે. આ અસંગતતા ટાળવા, અજાતશત્રુના સજત્વકાલને બુદ્ધ અને મહાવીરના જીવનકાલમાં, વધારે નહિ તો પણ શેડો ઘણે લાવવા અજાતશત્રુ અને ઉદાયીનાં જે બૌદ્ધ પ્રણાલિકા પ્રમાણે ૪૮, વ છે, તેમાં વધારે કરવું જ જોઈએ. અર્થાત અજાતશત્રુના ને બદલે પુરાણમાં ઉલ્લેખિત ૩૭ અને ઉદાયીના ૧૬ ને બદલે હિમવંત થેરાવલીથી સિદ્ધ થતાં ૨૯ વર્ષ સ્વીકારવાં જ જોઈએ, આમ છતાં અસંગત એવાં ઉદાયીનાં ૧૦ વર્ષ લખવાનું કારણ એ છે કે, બૌદ્ધગ્રંથાએ ઉદાયીના રાજત્વકાલની વચ્ચે જ કેઈ અન્ય સ્થળની અનુરૂદ્ધ-મુડથી લઈ કાસગના પુત્ર સુધીની વંશાવલી પાટલીપુત્રના સિંહાસને બ્રાન્તિથી ગોઠવી દીધી છે, કે જે આગળ પર સ્પષ્ટ કરવામાં આવશે.
. . . કે દર ઉદાથીએ પિતાના પિતા તરWી મળેલા મગધ સામ્રાજ્યના વારસાને બાબા સાચવ્યો હતો અને તેને વિસ્તાર તથા વર્ચસ્વ વધાર્યું હતું. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી કહે છે કે, “ધહાનિ પહોંચે તેવી રીતે ક્ષાત્રતેજને પ્રભાવ પાડતા તેણે-ઉદાયીએ રાજાએને ચોથા ઉપાયથી અથત હઠથી સેવક બનાવ્યા હતા. તેનાથી અત્યંત દબાયેલા તે રાયકા દાયીના અસ્તિત્વ પર્યત પિતાના માટે રાજયસુખ માનતા ન હતા, મગધસામ્રાજ્યના પશ્ચિમમાં જ અડોઅડ પથારો નાંખીને વિશાલ અવન્તિ સામ્રાજ્ય પડયું છે, તેને મગધ સામ્રાજ્યની આ સરસાઈથી ભય અને અસહનશીલતા ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે અને એથી હાથીના માને તે વખતના અવન્તિ-અવન્તિપણે શરૂઆતમાં ઉત્તેજન ગાયું હતું, પરંતુ ઉદાયીએ અવન્તિ૫ર આક્રમણ કરી અવનિરાજને નમાવ્યો હોય કે તેને કોઈ સંધિ કરવાની ફરજ પડી હોય એમ જૈનસાહિત્ય બાલતું નથી.
” આમ છતાં “પાટલીપુત્રના અજ-ઉદથીએ અન્તિરાજ સાથે યુદ્ધ કરી તેને હરાવી સંધિ કરવાની ફરજ પાડી” એમ પુરાણના આધારે કેટલાકે લખી રહ્યા છે. “પટનાની
(४०) स धर्माबाघया क्षात्र-मपि तेजःप्रभावयन् । आत्मनः सेवकांश्चके, तुर्योपायेन भूपतीन् ॥राजानोऽत्यन्तमाकान्ता-स्ते तु सर्वेऽप्यचिन्तयन् । यावनीवत्युदाय्येष, तावद्राज्य
પરિશિષ્ટ પર્વ. . ૧૮૭, ૮૮.
Page #53
--------------------------------------------------------------------------
________________
વતિનું અાધિપત્ય
નદીકમાં નીકળેલી મૂર્તિઓ પરના શ્રીયુત્ જયસ્વાલના વાંચન મુજબ, તેમાં લખેલા હું આજ ' અને નિન્તિ એ, અજાતશત્રુ પછી આવેલા ધકહૅક (દર્શક)ના અનુગામી જે ઉદાયી અને નન્તિવન છે, તે જ છે, કેમકે ભાગવતમાં ઉદાયીના સ્થાને અજ (અજય) અને નન્તિવનના સ્થાને અજેય તથા વાયુપુરાણમાં નિર્ઝિનના સ્થાને તિવન નામ લખવામાં આવ્યુ છે આમ જ્યારે અજ એ પાટલીપુત્રના કાચી છે તા પછી અવન્તિરાજ સાથે યુદ્ધાદિ કરનાર અજ ઉદાયીથી ભિન્ન ન હોવા જોઈએ. એવી એ સશાષકાની માન્યતા હાઈ ઉદાચીનું માધિપત્ય અત્રન્તિપર થયું હતુ એમ માની લે તે તે બનવાજોગ છે.
"
તે
પણ પ્રશ્ન થાય છે કે, જૈન ખૌદ્ધ અને પૌરાણિક સાહિત્યમાં ઉદાયી તરીકે એાળખાતા એ મહાન્ સમ્રાટ્ન અજ-ઉદયી એવુ મિશ્ર નામ કેમ લખાયુ ? વળી ઉદ્વાચીનું ઉદ્દયી કેમ અની ગયું? જો ઉદ્વાચીનું એક નામ અજ હતું તે તે નામથી હકીકત ટટતાં શી હરત હતી? આ પ્રશ્નોના જવામ મળી શકે તેમ નથી. તેમ બીજી તરફ પુરાણા વિશાખ ચૂપ પછી અજક, અજનક, સૂચક એવા એવા નામવાળા રાજને લાવે છે. અને એ ઉદાયી તા નથી જ એમ તેના રાજત્વઢાલ વિગેરેથી લાગે છે, તે આા અજય એ અજ-ઉડ્ડયન કહેવાતા હાય પણ અપરિચિતપણાને લઈ પુરાણાએ તેને અજ-ઉદયી લખ્યો હશે, એમ લાગે છે. અજ–ઉદયન તરીકે ઓળખાવવાનુ કારણ એ છે કે, તેના જન્મ કે જનક જણાયે ન હતા અને તે વત્સરાજ ઉદયન પછી ખાવેલા અજિતસેનના અનૌરસ પુત્ર ડાઇ ઉદયન વંશી મનાતા હતા ગોપાલના પુત્ર આય–અજકની સાથે અથવા માતૃવત પુરાણ પ્રમાણે ક્દાચ ઓળખાવાતા ઉદાયીના એક નામ ‘અજય' ની સાથે નામના એક્યા ભ્રાન્તિન થાય અથવા તેા અન્ય ગમે તે કારણે-અજને જૈનસાહિત્યના મણિપ્રભને ઉદયનની વિશેષણતાથી એળખાવ્યા છે; ઓળખાયો હાવા સંભવ છે. આ ણુપ્રસને અને અવન્તિ રાજને અથડામણુ યુદ્ધ થયું હતું. અને અંતે સ ંધિ થઈ હતી. એ વાત તે હુ પાળકો વિષે લખતાં જણાવીજ ગયા છેં. એ અચઢામણને પાટલીપુત્રના ઉદાયી જોડે સંબધ નથી, કેમકે અજ-ઉદયી તરીકે લખાતો ઉદાયી નથી પણ અજ-ઉદયન મણિપ્રભ છે. બાકી ઉદાયીના માંડલિક રાજગૃહીના રાજા નદિવાને યુદ્ધ દ્વારા વત્સ અને અવન્તિને નમાવી ખાલસા કર્યા છે, એમાં વત્સના માક્રમણ પ્રસંગે ઉદાયી સમ્રાટ હોવાના સંભવ છે; તેથી વત્સરાજ, કે જે અન્તરાજ પણ હતા. તેની સાથેની નન્તિવનની જીત, સંધિ, વિગેરે ઉદાયીના બ્રહ્માત્મક અજ-ઉદયી નામ પર ચઢાવવામાં આવ્યાં હાય તા તે પણ અનવા સભવ છે. ખાકી અવન્તિમાંથી પાલવશ દૂર થયા અંતે ઉદાયી પછી આવેલા નન્દ પહેલાના સમયમાં જ બન્યું હતું.
પ્રદ્યોતથી પહેલાંના બૃહદ્રથ કે વીતિહત્ર રાજાએ ક્યે ધમ માનતા હતા. એ જાણવાનું સાધન જૈનસાહિત્યમાંથી મળતુ નથી, પણ પ્રદ્યોતના પિતા આવા જૈન
Page #54
--------------------------------------------------------------------------
________________
વતિ આપિયા હતા, અમ શ્રી હેમચંદ્રસૂરિજી લખે છે. તે શ્રી પાર્શ્વનાથની પરંપરાને ઉપાસક હેરો જોઈએ. પિતા તરફથી પ્રોતને જનત્વને વારસે મને હતું, પણ તેણે પિતાના પ્રાથમિક જીવનમાં એ વારસાને બરાબર અમલમાં મુકયે હેય એમ જણાતું નથી. મહાવીરના કેવલીજીવનના વિહારની ચોકકસ માહિતી કેઈપણ રીતે મેળવી શકીએ તેમ નથી. તેથી અવનિમાં ડપ્રદ્યોત અને શ્રી મહાવીરને મેલાપ આપણે કલ્પી શકીએ નહિ. છતાં એ તે નકકી છે કે, આ શજ શ્રી મહાવીરના શિમ સ્વયંબુદ્ધ કપિલર્ષિના સમાગમમાં આવ્યો હતો. અને તે અવન્તિમાં જ, એણે ઋષિ પાસે શ્રીમહાવીરની મૂર્તિની અદલાબદલીમાં તે મતિને મકાન હતું. પ્રદ્યોતના આ આચરણથી અને ઉદાયન સાથેના દશપુરમાંના શ્રાવક તરીકે દેખાડવાના તેના વ્યવહારથી તેનામાં વિષય લુપતાનું જેવું પ્રદર્શન થાય છે, તેવું ધાર્મિકતાનું પ્રદર્શન થતું નથી. પરંતુ વત્સના શતાનીક રાજાની રાણું મૃગાવતીની પ્રતિ તેની દુર્ભાવનાના અનિષ્ટ પ્રસંગે તેને કૌશામ્બીમાં શ્રીમહાવીરનો સમાગમ થયો ત્યારે તેને પતાવીને ય સાંભળ્યો હતે. અને નમ્ર બન્યું હતું. તે વીતભય પટણથી દેવાધિદેવ શ્રી મહાવીરની પ્રતિમા લાવ્યા હતા. એ પ્રતિમા તેણે વિદિશાના ભાયલ સ્વામિ નામના વ્યાપારીને પૂજવા સોંપી હતી. સમય વીતતાં પ્રદ્યોતે એ વાણીયાના નામથી
દેવકીય”પુર વસાવી આ તીર્થના નિર્વાહ માટે ઘણાં ગામ આપ્યાં હતાં. તેની રાણી ચેટકાનની પુત્રી અને ગોપાલની માતા-શિવદેવી, દેવાધિદેવ વિવસ્વામિ મહાવીરની પ્રતિમા સાથે વિતલયથી લવાયેલી વર્ષગુલિકા અને પટરાણી અંગારવતી, વિગેરેથી આ રાજનું અંતપુર નવાતાવરણમય હતું. શિવાદેવી, અંગારવતી આદિ તેની રાણીએએ તેની સમ્મતિ પૂર્વક ચારિત્ર અંગીકાર કર્યું હતું. તેના વંશજેમાં ગોપાલ, પાલક, અવન્તિવર્ધન, રાષ્ટ્રવનની સ્ત્રી વારિણી વિગેરેએ પણ ચારિત્ર જીવનમાં પ્રવેશ કર્યો હતે. શાન્તિ, સાધ્વી માતાના ખુલાસાથી નાના ભાઈ મણિપ્રભ સાથે યુદ્ધ કરતાં નિવર્યો હતે.
આ સર્વપરથી સમજાય છે કે ચંડમઘાત અને તેના વંશજ પાલક વિગેરે અવ. તિપતિઓ જન હતા. પુરાણે તેમના માટે હલકા અભિપ્રાય દર્શાવે છે અને બૌદ્ધ સાહિત્ય તેમને જેવું જોઈએ તેવું સીધું સ્પર્શતું નથી તથા તેમના કુલધર્મ જૈન છે, એ સાથે તેમના વેદિક કે બૌદ્ધ ન હોવાનું ને જેન હેવાનું સમર્થન કરી રહ્યું છે. આ પાલકે ના ઉપદેશ ગુરૂઓ અને દીક્ષાગુરૂઓ વિષે પરિચય આપણને જેન સાહિત્ય આપતું નથી પણ તેઓ મહાવીરના શાયનના પ્રચારકે જ હશે એમાં તે શંકા જ નથી.
પાલકના સમય દરમિયાન મગધમાં રાજકર્તાએ કેણિકને ઉદાયી હતા. કેણિકઅાતશત્રુના પિતામહ પ્રસેનજિત શ્રી પાર્શ્વનાથન શાસનના શ્રમ પાસક હતા, પરંતુ . (૪) શૌના મા...આવ સિત્તે મા ત્રિ. એ. પુ. ૨. પર્વ ૧૦. સ ૧૧
દે જે રોજિકુમા-મમ માતાપિતા રડતા આ. ચૂ. ૫. પૃ. ૪૦૧ (११) श्रीमत्पार्श्वजिनाधीश-शासनांभोजषट्पदः । सम्यग्दर्शनपुण्यात्मा सोऽणुव्रतध.
ત્રિ. . ૩ ચ પર્વ ૧૦ સ ક જો હું
रोऽभवत् ।
Page #55
--------------------------------------------------------------------------
________________
અવંતિ આધિત્વ તેમને પુત્ર શ્રેણિક જૈનત્ય તરફ શ્રદ્ધાશીલ ન હોય એવો ચિલ્લણાના પરિચય પહેલાં તેને આલેખવામાં આવ્યું છે. મહાવશમાં લખ્યું છે કે, બે શાક બુદ્ધને મિત્ર હતો. શરૂઆતમાં બુદ્ધ તરફ તેની શ્રદ્ધા અમુકાશે વળી હોય એમ બૌદ્ધરાથી સમય છે. પણ અનાથીમુનિના પ્રસંગમાં અને ચિલણાના સહવાસમાં આવતાં તે મહાવીરને ત અને ચુસ્ત જૈન બન્યું હતું. જેનચંદેએ તેને પ૨માહત તરીકે આલેખે છે. તેના અંતઃપુરની સંખ્યાબંધ રાણીઓએ અને તેમના કુમાર એ શ્રી મહાવીરને ઉપદેશ સાંભળી જનદીક્ષા અંગીકાર કરી છે. તેની રાજધાનીમાં મહાવીરે ૧૪ ચાતુમાર્સ ગાળ્યાં હતાં. એ રાજાએ કલિંગમાં શ્રીત્રાષભદેવનું ચિત્ય અને સાધુઓને વસવા ચગ્ય એવી ગુફાઓ કરાવી હતી, એમ હિમવત થેરાવલી લખે છે. એના પુત્ર કેણિકે પણ કલંગમાં ૫ ગુફાઓ કરાવી હતી, એમ થેરાવલીનું કથન છે. કેણિકે ભલેને, બુદ્ધની મુલાકાત લીધી હોય, પણ એ ઘેરાવલી આદિ જેન સાહિત્યથી જાણવા મળે છે કે, એ રાજા જૈનધર્મને ઉત્કૃષ્ટ શક હતા. શ્રી મહાવીરના અને સુધામાં સ્વામીના ચંપામાં આગમન સમયે તેણે જે સાકાર કર્યો છે તે જૈનસાહિત્યમાં એક નિદશનરૂપ છે, તેના અંતિમ જીવનમાં અભિમાન ભરી શક્યુલાલસાને લઈ તે યુદ્ધયાત્રામાં પડયે હતું, પણ તેથી તેનું જૈનત્વ મંટયું હોય એ કોઈ પુરા નથી. તેના પછી આવના૨ મહારાજા ઉદાયી તે પરમ જૈન હતું, એમ નાઘથે લખે છે. એનું મરણ પણ તેની ધાર્મિક ચુસ્તતાને એઠાં નીચે જ તેને વિધીમે નીપજાવ્યું હતું - બા સમયે મગધના રાજાઓને જેમ વહ્યકૌશામ્બીના રાજાઓ ઉદયન અને તેના વારસો પણ જૈન હતા. ઉદયની માતા મૃગાવતી અને તેની ફઈ જાતિ વિગેરેએ શ્રી મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી હતી મહાવીર જ્યારે જ્યારે કોશામ્બીમાં પધાર્યા છે, ત્યારે ત્યારે ઉદયન રાજાએ અીવ સવાર સાથે તેમને સાંભળ્યા છે. તેની રાણી ચંડમઘોતની પુત્રી વાસવદત્તા, એ સાસુમારપુરના ધુંધુમારરાજાની જૈનધર્મ ચુસ્ત અંગારવતીની પુત્રી હોઈ, તે પિતાની માતાના ધાર્મિક સંસ્કાર નિજ જીવનમાં ઉતાર્યા હતા. ઉદયન પછી ગાદીએ આવનાર અજિતસેનની તાનાશાલામાં સાધ્વીઓને વસતિ અપાયાને ઉવેખ છે, એ તેના જૈનત્વને જ સૂચક છે. અજિતસેનનું અંતરપુર સાધ્વીઓના સતત પરિચયમાં હતું. અજિતસેન ૫છી આવનાર મણિપ્રભ તે તેની માતા-સાધ્વીના પરિચયમાં આવ્યો જ
(૪૩).... “મgબાલામ-શ્વરપુરા રોજ વિધિ લિજિરિતા णाहिवस्साइव मणोहरो जिणपासाओ जिम्माओ होथा। तम्मि यण सुवण्णमयो रिसहेस.' पडिमा सिरिसोडमगणहरेहिं पाहिमा मासी । पुणो वि तेण कालेणे तेणं समपणे तेव सेणियवरणिवेण णिग्गठाणं णिग्गंठीण य वासावासलु तम्मि य पव्वयजुअलम्मि अणेगे હor vi : ”
"सेणियणिवपुत्तो अजायसत्त कोणियावरणामधिजो...से वि यणियपिउन जिणधम्माराहणट्ठो उकिटो समणोवासमो आसी वेण वि तित्थभूए कलिंगदढे तम्मि य कुमरकुमारीगिरिजुयले णियणामकिया पंचलेगा इकिणाइया ।
હિમવત ઘેરાવલી. મુદ્રિત. . .
Page #56
--------------------------------------------------------------------------
________________
.
અવતિનું આધિપત્ય
છે હોય એ સવભાવિક છે. મ. નિ. ૧૮ વ ચેટ રાજાને પુત્ર શોભનય કલિંગના કનકપુરની ગાદીએ તેના સસરાના સ્થાને આવ્યે હતે હૈ પરમ જેન હતે. આ સમયે અન્ય પણું અને દેશના રાજાઓ નામને પાળતા કે આદર આપતા જણાયા છે. સિદ્ધાર્થ પુત્ર શમણુ મહાવીરે પિતાનાં કેવલી છવામાં ૩૦ થી દરમીયાના ભાવમાં વિહાર કર્યો હતો અને તેમણે પાપડાવી લેવાયેલા તથા વિશેષ ઘેરાતા પ્રાચીન જૈનત્વને પ્રકાશ ખુલે કરી, જે સ્વાવાદને અને અહિંસંધમ-તપને સંદેશ આયજનતાને સંભળાવ્યું હતું, તેનું વાતાવરણ તેમનાં નિવણ પીનાં ૬૦ વર્ષોમાં પણ સર્વત્ર ગુંજી રહ્યું હતું.
અવનિ સામ્રાજય, મગધ સામ્રાજ્ય અને વત્સ તથા કલિંગનું રાજય એના રાજકત. એ જૈન હોઈ, ત્યાં રાજયધર્મ જૈન અને હતે. પ્રાચીન જૈનત્વને પછી ચિક રૂપાન્તરને પામેલા આજીવિક સંપ્રદાય તથા બૌદ્ધ સંપ્રદાયને મર્યાદિત પ્રદેશ અને જન તામાં પ્રવર્તી રહેલો હતે. જેન, આજીવિક અને બૌહાકિ બની પડખે વહેતે વેદિક ધમ પિતાનું વહેણ કાયમ રાખવા મથી રહ્યો હતો. જેનલમ એ સર્વના પ્રતિ સહિણ, અને આપેક્ષિકદ્રષ્ટિથી સહદવૃત્તિવાળે હતે એને પ્રભાવ એની લેકેતરમહત્તામાં જ હતે. જૈનશાસનના એકમાત્ર નેતા સ્વામી સુધર્મા અને જંબૂ તથા તેમના આઝાવત્તી પ્રમાણ શમણીએ આ વખતે ભારત જનતાને જૈનધમની આચાર વિચાર વિષયક લોકેનર-મહ, રાથી પરિચીત કરી કલ્યાણના માર્ગ દેરતાં હતાં.
પાવલીના આધારે જાણવા મળે છે કે, શ્રી મહાવીર ત્રિવણ પામ્યા ત્યારે શ્રી. ગૌતમસવામીને કેવલજ્ઞાન થયું હતું. તેઓ ૧૨ વર્ષ કેવલી જીવન જીવી મુકત થયા હતા. મહાવીરને શમણુસંધ શ્રીગૌતમને નહિ, પણ સુષમણવામીને સુપ્રત થયો હતો. તેઓ મ. નિ ૧૨ વર્ષે કેવલી અને ૨૦ વર્ષ સુકત થયા હતા તેમના પદે જબૂસ્વામી આવ્યા કે જેઓ મ નિ. ૨૦ વર્ષ કેવલ અને મ. નિ. ૬૪ મતાંતરે ૭૦ વર્ષ મુકત થયા. ઉદાયીન રાજયને અંત અને નાજના રાજયને પ્રારંભ થયો, ત્યારે શ્રી જંબૂસવામી આ
વતમાં વિચારી રહ્યા હતા. અત્યારે તેમના કેવલી જીવનનું ૪૧ મું વર્ષ વતી રહ્યું હતું. અસંખ્ય નમ, સ્થાપત્ય, ગ્રંથે, લેખે વિગેરેને નાશ કરનારી કુદરતે શ્રી મહાવીરના સ્થાને આવનારા તેમના સર્વશ્રેષ્ઠ પ્રતિનિધિઓના જીવન વિષે બહુ જ અલ્પ, કવચિત નહિ જેવી જ નોંધ રહેવા દીધી છે, તેથી પ્રાચીન સમયના યુગપ્રધાનેમાંના ઉપરાંત સુધર્મોસ્વામી, જંબુસવામી વિગેરેની ધાર્મિક જાહેર પ્રવૃતિઓ વિષે આપણને બહુ જ ઓછું જાણવા મળે છે. (૪૩) મુકવા , પાણીનું પરિ. ૩૫તૈરાક, સવઃ રાતવાણા,
પરિશિષ્ટ પર્વ. ચર્મ, ૭ લે• ૮૧ (४४) सो रायाभिसेगेण अभिसित्तो, राया जातो. डमडमयमा दासोचि न જ રિલ વૉરિ... વિમાવિ, વિ કાતિ) પારિજા રતા ,
Page #57
--------------------------------------------------------------------------
________________
નન્દવંશ ૯૫ વર્ષ, મ. નિ. ૬૦–૧૫૫
. (વિ. સં૫. ૩૫૧૫૫. ઈ.સ.૫, ૪૦૭–૩૧૨) નકાલગણનાની બીજી ગાથાના પ્રથમ ચરણમાં પાલકના-પાલકવંશના રાજત્વાલ કહ્યા મા વખા () નાથહો વંવા એ દ્વિતીય ચરણથી નોને રાજવાહ કહ્યો છે. પાલકે અવનિમાં રહી રાજ્ય કરતા હતા, અને એ પાટલીપુત્રમાં રહી રાજ્ય કર્યું છે. એ ઈતિહાસ પ્રસિદ્ધ હકીકત છે. આમ પાટનગરની અપેક્ષાએ પાલક અને નન્દો લિન્ન ભિન્ન સ્થળના છે, પણ આધિપત્યની અપેક્ષાએ તેઓ એકજ સ્થળનાઅવતિના છે, અને તેથી પાલકવંશ પછી નાના વંશનું અવતરણ કાલગણનાની ગાથામાં કરાયું છે કે કોઈ સ્વછંદી અનુસંધાન માત્ર નથી. “સમુદ્રપયાના રાજાઓની લક્ષ્મી પ્રથમનનાને આધીને કરવામાં આવી હતી.” એમ શ્રી હેમચન્દ્રસૂરિજી લખે છે એ પરથી પ્રથમ નન્દનું આધિપત્ય બંગાલ ઉપસાગર અને અરબી સમુદ્રપd વિસ્તર્યું હતું એ અભિપ્રાય નીકળે છે. પુરાણે પણ કહે છે કે, મગધના જ નનિવધને પાલકનું રાજ્ય ખાલસા કર્યું હતું અને તેને મગધ સામ્રાજ્યમાં જોડી દીધું હતું. નન્દસામ્રાજ્યને બળજબરીથી કબજેમેળવનાર મૌર્યચંદ્રગુપ્ત પિતાના પશ્ચિમ પ્રાંતના સુબા પુષ્યગુપ્ત મારફતે સૌરાષ્ટ્રમાં ગિરનાર ની તળેટી આગળ અશોકના શિલાલેખ અને જર્મની વચ્ચે સુદર્શન નામનું તળાવ ૨મ્યું હતું, કે જેને ઇલેખ, અશેરની લેખશિલા ઉપ૨ કેતરાયેલા રૂદ્રદામનના લેખમાં કરવામાં આવ્યું છે. આથી સાબીત થાય છે કે, મનરાજાઓ અને તેમની પછીના મોર્ય રાજાઓ ભારતના પશ્ચિમ પ્રાંતમાં કે બાબી સમુદ્ર સુધી આધિપત્ય ભોગવતા હતા. પાલકનું ભવન્તિ સામ્રાજય એ પશ્ચિમમાંતેને જ મોટે ભાગ હતું તેમના અનુગામી, મ. ગષના નનવંશી ને મૌર્યવંશી સમ્રાટોનું ત્યાં આધિપત્ય હોય જ. રૂદ્રદામનના લેખથી તથા ઉપર ટકેલા અન્ય ઉલેખોથી સમર્થન થાય છે કે, એ પશ્ચિમીય પ્રાંતમાં સૌરાષ્ટાદિને વધારો કરવામાં આવ્યું હતું. આ કાર્ય પ્રથમનને જ કર્યું હતું. - આમ અવન્તિ૫૨નોનું આધિપત્ય સાબીત થતાં, કાલગણના નાના રાજત્વકાલની જે નોંધ લે છે તે, તેની આખી ધના લક્ષ્ય મુજબ અવન્તિના અધિપતિઓ તરીકેની જ છે, એ પણ સાબીત થાય છે. હિમવંત શૂરાવલી આદિ પ્રમાણે માનિ ૬૦ વર્ષ પાટલીપત્રમાં ઉદાયી પછી નન્દપહેલાના રાજયની શરૂઆત અને કાલગણના પ્રમાણે એ જ વર્ષે અવનિમાં પાલકશ પછી નવવંશનું–નન્દપહેલાનું આધિપત્ય, આ બને હકીકતે આપ ને જણાવે છે કે, નાનાપહેલાએ ગાદી પર આવ્યા પછી થોડા મહિનાઓમાં જ અવનિને જીતી લીધેલ હોવું જોઇએ, કે એ છતમાં આગળ પડતો ભાગ સામ્રાજયના માંડલિક અને સેનાની નનિવારને લીધે હશે.
પ્રધાને ગોઠવેલી પંથ દિવ્ય પદ્ધતિથી અyવ-ઉધયીના પાટલીપુત્રના સિંહાસને ન પટેલે આજે ત્યારે શરૂઆતમાં કોઈ વિરોધ થયું હતું, પણ એ વિરે તેના
Page #58
--------------------------------------------------------------------------
________________
અવતિયું આધિપત્ય પુણ્યબળે ગમે તે સાધનથી તત્કાળ જ નાશ પામ્યો હતો. અને અવન્તિપર વિજય મેળવી શકે એવું સર્વ પ્રકારનું બળ બહુ અ૫સમયમાં જ તેના તાબે થઈ ગયું હતું. જેમ જેમ સાહિત્ય જણાવે છે. તે પછી એ નન્દ પહેલાએ પોતાના રાજ્યના પહેલા વર્ષમાં જ અવનિ પર વિજય મેળવી તેને ખાલસા કર્યું હોય તે તે ન માનવાનું કાંઈ કારણ નથી. ( પુરાણે અવન્તિને જીતનાર અને મગધ સામ્રાજ્યમાં તેને જોડનાર તરીકે નજિવાઈ. નને માને છે. જેનસાહિત્ય નન્દવંશના પ્રથમ પુરૂષને પ્રથમ નજર તરીકે જ ઓળખાવે છે. તેના કોઈ વિશેષ નામને અહિં ઉલ્લેખ નથી. એ પ્રથમનન્દનું નામ નજિવન હોઈ પુરાણનું નજિવન બની ગયું હોય તે કોઈ ત્યાં પુરા નથી. બાકી નવનનાથી અલગ કોઈ નન્ટિવર્ધન નામની વ્યકિત પાટલીપુત્રના સમ્રા તરીકે આવી હતી, એમ જૈન સાહિત્યથી તે જાણવા મળતું નથી. પુરાશે અને ગ્રંથ સાહિત્યના હવેથી વિરુદ્ધ
8. કારિ જાને કહાથી ઉપસંત અન્ય કેટલાક રાજાઓને પાટલીપુત્રના સિંહાસન પર બેસાડી દે છે. તથા ચાલુ જેનસંપ્રદાય ન ને રાજત્વકાલ, મનિ, ૧૫૫ સુધી એટલે મનિ. ૬૦ થી ૧૫૫ એમ ૯૫ વર્ષ નહિ પરંતુ મ. નિ. ૦–૧૫૫=૧૫૫ વર્ષ માને છે, તેથી આ સ્થળે વણે જ ગુંચવાડો ઉભો થાય છે. એ ગુંચવાડાને અનુભવ મી વીસેન્ટ હમીલને પણ થયો છે. ૪૫એ ગુંચવાડાને દૂર કરવા બૌદ્ધગ્રંથોમાં અને પુરાણમાં આવેલી અજાતશત્રુથી લઈ નવનન સુધીની વંશાવલીએ બરાબર તપાસવી જોઈએ. અને એમાં જે કાંઇ સમજફેર થઈ હોય તેને શુદ્ધ કરવી જોઈએ, એટલું જ નહિ પરંતુ ચાલુ જેના સંપ્રદાય જેને ૧૫૫ વર્ષ રાજત્વકાલ માને છે, તે કેવી રીતે ૫ વર્ષ જ છે એ પણ સ્પષ્ટતા કરી દેવી જોઈએ.
બૌદ્ધ સાહિત્યમાં બુદ્ધના પરિનિર્વાણ પૂરે ૮. આખમાં સાબીત કરેલી ગણના પ્રમાણે મ.નિ. પૂ. ૧ વર્ષે–અજાતશત્રુ (કેણિક)ને શયાભિષેક થયે હતું એમ જણાવ્યું છે. એ પછી એ સાહિત્ય લખે છે કે, અજાતશત્રુએ ૩૨ વર્ષ અને તેના પછી આવનાર તેના પુત્ર ઉદથી–ઉદયભટ્ટે (ઉદાયીએ) ૧૬ વર્ષ રાજ્ય કર્યું. આમ તેણે બે રાજાઓને ૪૮ વર્ષ રાજત્વકાલ લખી ઉદયભદ્દ પછી આવનાર રાજાઓનાં નામ અનુરૂદ્ધ અને મુઠ જણાવી તેમને ભેગો ૮ વર્ષ રાજત્વકાલ લખે છે. આ પછી ત્યાં અનુક્રમે આવનાર રાજાઓમાં નાગહાસકનાં ૨૪ વર્ષ, સુસુનાગનાં ૧૮ વર્ષ, કાલસેકનાં ૨૮ વર્ષ અને કલાકના દશપુત્રના ૨૨ વર્ષ નંધી એ વંશાવલીને નવનના રર વર્ષના રાજત્વકાલના પ્રારંભ સુધી લઈ જવામાં આવી છે, બૌદ્ધ સાહિત્યમાં અનુરૂદ્ધ-મુહુડથી લઈ કાલાએકના શપુત્ર સુધીના રાજાઓને ઉદાયીના અનુગામી તરીકે જ બેસાડયા છે, પણ જેન સાહિત્ય અને પુરાણ તેમનાં નામ વિગેરે વિષે ઈશારે સુદ્ધાં કરતાં નથી.
(૪૫) હિન્દુસ્તાનને પ્રાચીન ઈતિહાસ (ગુ. વ. સે. ભા.) પ. પૂ. ૫૪, ૫૫ આ બિંદુએથી શરૂ થતા પેરેગ્રાફ.
(૪૬) મહાવંશ પરિચ્છેદ-૪ અને ૫
Page #59
--------------------------------------------------------------------------
________________
અવતિનું આધિપત્ય - પુરાણે ઉપરોકત બિસ્મિસાર (શ્રેણિક) પછીની વંશાવલી જુદી જ રીતે આલેખે છે. ત્યાં ઉદાસી (હદાયી-ઉદયમ–અજય) પહેલાં-કવચિત અજાતશત્રુથી પણ પહેલાં એક વંશ (હર્ષદર્શક-દર્શક-ધબ) નામના રાજાનું નામ લખો તેને ૨૪, ૨૫ કે ૩૫ વર્ષ રાજત્વાલ જણાવી પછી ઉદાસીનાં ૩૩ વર્ષ લખે છે. આ ઉદાસી બાદ તેઓ નન્ડિવાઈ નનાં ૪૦ કે ૪૨ વ તથા તે પછી મહાનન્દીનાં ૪૩ વર્ષ લખી આ વંશાવલીને ૧૦૦ વળના રાજત્વકાલવાળા મહાપાલિ નવનન્દના આરંભ સુધી લઈ જાય છે. ૪૯
જેન સાહિત્ય અજાતશત્રુના (કોણિકના) રાજયારંભ અને સામ્રાજયારંભના સમયથી અનુક્રમે ૬૬ અને દર વર્ષે ઉદાયીના રાજ્યને અંત અને નવનના રાજકારંભને મૂકે છે, તેથી હાથી અને નવનન્દના જયા વચ્ચે બીલકુલ અંતર પડતું નથી. જ્યારે બજ સાહિત્ય અજાતશત્રુના રાજભારંભથી ૧૪ વર્ષ જેટલે દર નવનના રાજ્યારંભને લઈ જતાં ઉદાયીના રાજપને અંત અને નવનાના રાજ્યારંભ વચ્ચે ૧૦૦ વર્ષનું અંતર પી રહ્યું છે, ૪૯ અને અજાતશત્રુનાં ૩૬ કે ૨૬, વંશકના ૨૪, ૨૫ કે ૩૫ અને ઉદાસીનાં ૩૩ વર્ષ માનનારાં પુરાણે અજાતશત્રુના રાજ્યારંભથી નવનોના રાજ્યારંભને, બૌદ્ધ સાહિત્યથી પણ વઘાર કરત૨, ૧૬૭થી ૧૯૦ વર્ષ સુધી દૂર લઈ જતાં ઉદાયીનાં શાયત અને નવનોના રાજયારણ વાગે ૪૦+=કે ૮૫ વર્ષનું અંતર પડે છે
ઉદાયીના રાજાંત અને નવનના કાર વચ્ચે ઉપરોક્ત રીતે, જૈન સાહિત્ય સાથે અસંગત લાંબા આવી પડતા અક્ષર પરથી સમજાય છે કે, બૌદ્ધ ગ્રંક્ત વિશાવર્લીના અનુરૂદ્ધ મુડ વિગેરે પાટલીપુત્રના હાથી અને ન સમ્રાટોના અધિપત્ય
(૪૭) રૂ પુરાણમાં પ ણ શા મા' એ પાઠ છે, વાયુપુરાણમાં દારત્યાહિન્દુ સમા માને' પાક છે. વાયુના પાઠમાં લેકમાં નવ અક્ષર છે તેથી “g વધારે હોઈ અસલ વાન હોવું જોઈએ એમ લાગે છે. પણ અનુષ્ટ્રમાં નવ અક્ષર હોઈ શકે છે તેથી વાયુપુરાણુને પાઠ જ ઠીક છે. ૪૦ વર્ષ રાજવંકાલ એ પ્રથમનન્દને છે, નહિ કે નદિવર્ધનને.
(૪૮) જીઓ ટીપણુ-૩૧,
(૪) અજાતશત્રુનાં ૩૨ વર્ષ અને ઉદાયીનાં ૧૬ વર્ષ એમ ૪૮ વર્ષ થયાં એટલે અજાતશત્રુના રાજ્યારંભથી ઉદાયીને રાજ્યાંત ૪૮ વર્ષ અને નવનબ્દોને. રાજયંત ૧૪૮ વર્ષ થયે હતો. આ હિસાબે ઉદાયીનાં રજવાતથી નવ નો રાજ્યતિ ૧૪૮-૪૮-૧૦૦ વર્ષે આવ્યા.
(૫૦) અજાતશત્રુના રાજ્યારંભથી ઉદાયીને રાજ્યત ઓછામાં ઓછા અજાતશત્રુ ૨૭, વંશક ૨૪, ઉદાયી ૩૦, એમ ૮૪ અને વધારેમાં વધારે અજાતશત્રુ ૭૭, વંશક ૩૫, ઉદાયી ૩૩, એમ ૧૫ વર્ષ આવે છે, અને અજાતશત્રના રાજ્યારંભથી નવનોને રાજયરંભ ઓછામાં ઓછા અજાતથવું ૨૭, વંશક ૨૪, ઉદાયી ૩૩, નનિવધન ૪૦, મહાનદિ ક8, એમ ૧૬૭ તથા વધારેથાં વધારે અજત ૩૭ વંશક ૭૫, ઉદાથી ૩૪, નન્દિવર્ધન ૪૨, મહાનનિ ૪૩, એમ ૧૯૦ વર્ષ આવે છે. આ હિસાબે દાયીના રાજ્યાંકથી નવનદાનો રાજ્યારંભ નન્દિવર્ધનની ૪૦ વર્ષની ગણતરીએ ૧૬૭ -૮૪=૮૩ અથવા નન્દવર્ધનની ૪૨ વર્ષની ગણતરીએ ૧૯-૧૫=૪૫ વર્ષ આવે.
Page #60
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
નીચેની કોઈ અન્ય સ્થળની પેટા શાખામાં માંડલિક રાજાઓ હેવા જોઈએ, અને એ શાખા નાના રાજ્યાંતથી ૨૨ વર્ષ પહેલાં સમાપ્ત થતાં તે સ્થળમાં પાટલીપુત્રના નન્દવંશની સીધી સત્તા સ્થપાઈ હોવી જોઈએ. જન પરંપરા નદોને રાજકાલ ૧૫૫ વર્ષ, હિમવંત થેરાવલી આદિ ૯૪ કે ૯૫ વર્ષ અને પરાણે ૧૦૦ વર્ષ લખે છે, ત્યારે ઈતિહાસમાં વિવિધ ઘટનાઓ અંગે વિવિધ રીતે પ્રસિદ્ધ એવા આ નન્દવંશને રાજત્વકાલ બૌદ્ધ ગ્રંથમાં ફક્ત ૨૨ વર્ષનો જ લખવામાં આવે છે. તે કવચિત ત્યાં નન્દ શબદનો ઉલ્લેખ સુદ્ધાં કરવામાં આવ્યું નથી. આથી એ સૂચિત થાય છે કે, બૌદ્ધ ગ્રંથેએ સ્થળને ગોટાળો કરી ૫૧ પાટલીપુત્ર સિવાય કેઈ અન્ય સ્થળની પેટા શાખાની જ વંશાવલીને નેંધી છે. મહાવંશનો નાગદાસક અને પુરાણેને નન્દિવર્ધન જે ભિન્ન જ વ્યક્તિ હોય તે એ પેટાશાખા શાલીમાં રાજ્ય કરતી હોવી જોઈએ. ઉદાયીના રાજ ત્વકાલના ૧૦ વર્ષ એ શાખા સ્થપાઈ હશે કે કેમ એ એક પ્રશ્ન છે. વિશાલીમાં આ પેટાશાખા હેવાનું અનુમાન કરવાનું કારણ એ છે કે, વૈશાલીમાં બીજી બૌદ્ધ સમિતિ કરાઈ હતી તેનો સમય નેધતાં મહાવંશ લખે છે કે, “આ સમિતિ કાલાસોકના રાજ્યમાં ૧૦ વર્ષ વીતતાં ભરાઈ હતી અને હમણાં બુદ્ધ પરિનિર્વાણને ૧૦૦ વર્ષ થયાં છે.” મહાવંશની આ નેંધ આપણને એવા અનુમાન પર લઈ જાય છે કે, કાલાસેક જેમાં છે એ બૌદ્ધ ગ્રંથઃ વંશાવલીના રાજાઓને વૈશાલી સાથેજ ઘનિષ્ટ સંબંધ છે, નહિ કે કેઈ અન્ય સ્થળની સાથે. - ઉપરોક્ત રીતે બૌદ્ધ ગ્રંથોમાં ધેલી અનુરૂદ્ધ મુડાદિ શજાઓની વંશાવલી પાટલીપુત્રના રાજાઓની નહિ પરંતુ તેના તાબાના અન્ય સ્થળના રાજાઓની છે, તેવી જ રીતે પુરાણોમાં સેંધાયેલા વંશ, નનિવર્ધન પણ કઈ અન્યસ્થળની વંશાવલીના રાજાઓ છે. તેઓ શિશુનાગવંશી છે એ પુરાણના કથનને માન્ય કરીએ, પરંતુ તેમના માટે પાટલી પુત્રના સમ્રાટ તરીકેનું પુરાણનું કથન બરાબર નથી. એ રાજાઓ પાટલીપુત્રના સમ્રાટ નહિ પરંતુ એ સમ્રાટેના તાબાના લગભગ સ્વતન્ત્ર જેવા માંડલિકે જ હેવા સંભવ છે. બૌદ્ધ સાહિત્ય જે વંશાવલી નેંધે છે તેમાં એ વંશક વિગેરે રાજાઓનાં નામ નેધતું નથી અને તે બરાબર છે, કેમકે તે પાટલીપુત્ર સિવાય કે અન્ય સ્થળની છે પરંતુ જૈન સાહિત્ય પાટલીપુત્રના સમ્રાટેની નંધમાં એ રાજાઓને સ્થાન આપતું નથી. તેથી સાબીત થાય છે કે, પુરાણેએ એ રાજાઓને વ્યર્થ જ પાટલીપુત્રના સિંહાસને બેસાડયા છે.
બૌદ્ધગ્રંથાએ નનાં ૨૨ વર્ષ જ લખી નવનદમાંથી પૂર્વના કેટલાક નને પડતા મુકયા છે પરંતુ પુરાણેએ જૈન સાહિત્યમાં નેધેલા ૯૮ કે ૯૫ વર્ષની લગભગ નન્દને ૧૦૦ વર્ષને રાજત્વકાલ લખી તેમના રાજત્વકાલને અંક લગભગ સાચવ્યો છે. જો કે
(૫૧) “પુveી સત્તા-ગંગુત્તનિલય, ૫-૧૦ સે–વહાં રે દલ્ટીપુત્ર કરતા ઢિલા હૈ, સિદ્ધ જૈ” ભારતીય ઇ. રૂપરેખા, જિ. ૧, ૪૯૮-૪૯૯,
Page #61
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
પુરાણાએ પ્રથમ અને નવમ નન્દને મહાપદ્મ નામના પ્રથમ નન્દ તરીકે એક જ ગણી, તે નન્દના રાજવકાલ અનહદ નોંધી કઈ ગોટાળા ઉભે કર્યાં છે, છતાં કેાઈ નન્દને પડતા મુકયા નથી એ વાત ખરી છે, પરન્તુ તેમણે અજાતશત્રુના રાજ્યાર’ભથી નન્દ શજ્યાંતચંદ્રગુપ્ત મૌય રાજ્યાર‘ભ-ને જૈનગ્રંથા કરતાં ૧૧૧ થી ૧૩૪ વર્ષ પર અને બૌદ્ધગ્રંથ કરતાં ૯૭ થી ૧૨૦ વર્ષ ૫૩ વધારે દૂર લઈ જઈ ભારે ગુચવાડે ઊભા કરે એવી અતિહાસિક અસંગતિ ડારી લીધી છે.
૪૨
પૌરાણિક ગણતરી પ્રમાણે અજાતશત્રુના રાજ્યાર‘ભથી ચદ્રગુપ્તના શજ્યાર ́ભ આછામાં એછે ૨૬૭ વર્ષે અને વધારેમાં વધારે ૨૯૦ વર્ષે આવે છે. આ લેખની ગણના પ્રમાણે અજાતશત્રુને શારંભ વિ સ. પૂ. ૪૧૧ એટલે ઇ. સુ પૂ. ૪૬૮ વર્ષે, ચાલુ જૈન સપ્રદાય પ્રમાણે વિ. સ. પૂ. ૪૦૧ એટલે ઇ. સ. પૂ. ૫૨૮ ( બુદ્ધપિિનર્દેણ છે. સ. પૂ. ૫૨૦ વર્ષે થયું હતું એવી માન્યતાનુસાર ઈ. સ. પૂ. ૫૨૦ થી ૮ વર્ષ પહેલાં) વધે અને ૌપ્રથાના આધારે કરાયેલા સંશોધકોના ઉલ્લેખા પ્રમાણે-વિ સ. પૂ. ૪૪ એટલે ઈ. સ. પૂ. ૫૧૧ (બુદ્ધ પરિનિર્વાણ ઇ. સ. પૂ ૫૪૩ વર્ષ થયુ હતું એવી માન્યતાનુસાર ઈ. સ. પૂ. ૫૪૩ થી ૮ વષ પહેલાં) વર્ષ ગણાયા છે. અજાતશત્રુના રાજ્યાભને ભિન્ન ભિન્ન સમયે આંકતી ઉપરાક્ત ત્રણ માન્યતા પ્રમાણે-અજાતશત્રુના રાજ્યારભી ચંદ્રગુપ્તના રાજ્યારંભ પુરાણાનુસાર ૨૬૭ કે ૨૯૦ વર્ષે ગણતાં એ સમય અનુક્રમે ઇ. સ. પૂ. ૨૦૧ કે ૧૭૮, ૨૬૧ કે ૨૩૮ અને ૨૮૩ કે ૨૬૦ વર્ષે આવે. ચંદ્રગુપ્તના રાજ્યારભના માટે આવી પડતા આમાંના કોઈપણ સમય અસંગત છે, કેમકે કોઈપણ મતે ચંદ્રગુપ્તના રાજ્યારંભ ઈ. સ. પૂ. ૩૧૨થી માડી મનાયા નથી.
ઉપરાસ્ત રીતે જૈનગ્રંથામાં અને બૌદ્ધગ્રંથામાં વશક, નન્તિવન અને મહાનન્દિ એ પુરાણેાક્ત રાજાઓના અનુલ્લેખ તથા પૌરાણિક ગણનામાં વધુ પડતાં વર્ષોંથી આવી પડતી ઐતિહાસિક અસંગતિ, આ બે મુખ્ય ભાખતા પુરવાર કરે છે કે, પુરાણા વિગેરેમાં કહેલા વંશક, નન્તિવન અને મહાનન્તિ રાજા, ત્યાં આપેલાં તેમનાં નામ અને હકીકતા પરથી રાજાએ તે છેજ પર`તુ તે સવે મગધ સામ્ર!જ્યના સમ્રાટો નથી. વંશક
(પર) અજાતશત્રુના શયાર ભથી મહાનન્દિના રાજ્યન્ત સુધીનાં ૧૬૭ વર્ષ અને મહાપદ્માદિ નવનન્દ્રાનાં ૧૦૦ વર્ષ, એમ ૧૬૭+૧૦૦=૨૬૭ વર્ષ થાય તેમાંથી જૈનગણના પ્રમાણે અજાતશત્રુથી નવનન્દ સુધીનાં ૧૫૬ વર્ષ બાદ કરતાં ૨૬૭-૧૫૬–૧૧૧ વર્ષ ભાવે તે જૈનગણના તાં વધારે છે, તેવી જ રીતે અજાતશત્રુના રાજ્યાર’ભથી મહાનન્જિના રાજ્યર્યંત સુધીનાં વધારેમાં વધારે ૧૯૦ વર્ષી મનાયાં છે. એ હિસાબે તેમાં નવનન્દ્રાનાં ૧૦૦ વર્ષ ઉમેરતાં ૨૯૦ વર્ષ થાય તે જૈન ગણતરીએ માનેલાં ૧૫૬ કરતાં, ૨૯૦-૧૫૬=૧૩૪ વર્ષ વધારે છે.
(૫૩) બૌદ્ધગણના પ્રમાણે અજાતશત્રુના રાજ્યાર’ભથી નવનન્દના રાજ્યાંત ૧૭૦ વષૅ છે તેના કરતાં પૌરાણિક ગણનાનાં, અજાતશત્રુના રાજ્યાર'ભથી નવનન્દના રાન્તિ સુધીનાં ૧૬૭+૧૦૦=૨૬૭ અને ૧૯૦+૧૦૦=૨૯૦ વર્ષ એ, એમાંથી ૧૭૦ વર્ષ બાદ કરતાં ૯૭ વર્ષ અને ૧૨૦ વર્ષ વધારે છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય અને નન્દિવર્ધનને તે ત્યાં મગધના રાજા તરીકે ઓળખાયેલા હોવાથી તેઓ કેણિક આદિ સમ્રાટે જેટલાજ લાગવગવાળા અને લગભગ પાટલીપુત્રની સમકક્ષા ધરાવનાર એવા સ્થળના સ્વામીએ હેવા જોઇએ. આવું સ્થળ ઘણો સમય પાટનગરના પદને ભેગવી ચુકેલા પાટલીપુત્રથી અને તેની પહેલાંના પાટનગર ચંપાથી જૂનું રાજગૃહી છે. જેની સાહિત્ય કહે છે કે, “ શ્રેણિકના કેણિક અને કાલાદિ દશ પુત્રોએ મગધ સામ્રાજ્યને વહેચી લેવા નક્કી કર્યું હતું તેમાં ચંપાનો ભાગ કેણિકના તાબે ગયો અને બીજા દશભાગ કાલાદિના તાબામાં ગયા. એ દશભાગમાં એકભાગ રાજગૃહીનો પણ હોય જ, અને તે કાલાદિમાંથી કેઇ એકાદના તાબામાં ગયે હતો.૫૪ કેણિકે આદરેલા વૈશાલીના યુદ્ધમાં એ કાલાદિએ પ્રાણુ પણ સમર્પણ કર્યા છે તો પછી તેના વંશજો કેણિકને સમ્રાટ તરીકે સન્માની નિરંતર મગધ સામ્રાજ્યના સંવર્ધક રહે અને કેણિક, ઉદાયી વિગેરે તેમને સવ-સમાન માની સન્માને એ સવાભાવિક છે. અને તેથી રાજગૃહીના ચાલુ રહેલી શાખાના, કેણિકના નિક૮ના પિતરાઈ રાજાઓ પુરાણાની દષ્ટિથી મગધના રાજાઓ ગણાઈ તેઓ કેણિકની વંશાવલીમાં પેસી ગયા છે. ભાસે સ્વપ્નવાસવદત્તા નાટકમાં વંશક-દર્શકને રાજગૃહે જતા જણાવ્યું છે. એથી પણ સાબીત થાય છે કે, વંશક રાજગૃહીના રાજા છે, નહિ ક સામ્રાજ્યના પાટતશય રસપાના ૫૫ મત્સ્ય પરાણ નક્તિવર્ધનને શિશુનાગની વંશાવલીમાં ઉદાયી પછી અને પ્રદ્યોતેની વંશાવલીમાં પાંચ પ્રદ્યોતેમાં સૂર્યક પછી મુકે છે. એ પરથી સમજાય છે કે, તે અક્કસ છે, બીજી તરફ નદિવર્ધન રાજગૃહીને રાજા હોવાને કઈ ઉલેખ નથી,
(५४) "अण्णदा कोणिो कालादिहिं कुमारेहिं समं मंतेति । सेणियं बंधित्ता एक्कारતમને જ નું ” આવશ્યક ચૂS ( ઉત્તરાર્ધ ) પૃ. ૧૭૧.
કાણિકે કરેલી આ શરત પ્રમાણે મગધની વહેચણી થઈ જ હતી, જેમકે--તાળ નિg રાજા अन्नया कयाइ कालादीए दस कुमारे सहावेति सहावेत्ता रज्जं च जाव जणवयं च एक्कादस भाए વિહિતિ વંશ સથર રા િવશેના વિતિ. નિરવાવટો. વર્ગ ૧ અધ્યાય ૧) પરંતુ શરૂઆતમાં કેણિક રાજગૃહીમાં હતા અને રાજગૃહા મુખ્ય સ્થળ હતું તેવા કદાચ કણિકના ભાગમાં તે રથળ આવ્યું હોય, નહિ કે કાલાદિમાંથી કોઈના ભાગમાં, અને જો એમ જ હોય તે કાણિક જ્યારે ચંપામાં ગયો ત્યારે તેણે એ રાજગૃહીનું પાટનગર મયપુરાણના પાઠમાં, જે કવાયન નામને રાજા લખાયો છે, તેને આપ્યું હોય, સંભવ છે કે આ કવાયત તેના કોઈ વડીલ ભ્રાતા હોય. આમ છતાં આ વિષયમાં રાજગૃહીની ગાદી ચાલુ રખાઈ હતા એ સિવાય અન્ય હકીકત અનિશ્ચયાત્મક છે; કેમકે, કેણિકે વિશાલીના યુદ્ધમાં કાલાદિન બાલાવ્યા હતા અને તેઓની પાસે ચતુરંગ મહાન સેના હતી એમ જૈન સાહિત્ય લખે છે, પરંતુ ત્યાં કણવાયનનું નામ છે તેના સંબંધી અન્ય કોઈ હકીકત મળતા નથી. આ પરથી મેં અનુમાન કર્યું છે કે કાલાાદના મૃત્યુ બાદ તેમાંયા જેના ભાગમાં રાજગૃહી ગઈ હશે તેની પાછળ મનિપૂર્વે ૧ વર્ષ કણવાયન આવ્યો હશે.
(૫૫) વંશક (દર્શ આદિ નામથી પણ લખાતે) ગાદીએ આવ્યો ત્યારે મગધ સામ્રાજ્યનું પાટનગર “ચંપા” હતી. પાટલીપુત્ર પાટનગર તે તે પછી જ વસાવ્યું હતું.
Page #63
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય વળી તે પુરાણોક્ત મહાપદ્મ આદિ નવ નન્દમાં પણ નથી, કે જેથી તેને ઉદાયી બાદ પાટલીપુત્રના સમ્રા તરીકે મુકાય. આવી સ્થિતિમાં અવન્તિને છતી તેને મગધ સામ્રાજ્યમાં જોડનાર એ રાજાને રાજગૃહીની ઉપર કહ્યા પ્રમાણે મહત્વભરી વંશકવાળી શાખામાંજ ગણવાની ફરજ પડે છે.
. હવે તપાસવાને રહ્યો પુરાણમાંને નંદિવર્ધન પછી આવનાર મહાનજિ. પુરાણાએ લગભગ એક મતે આ રાજાને રાજત્વકાલ ૪૩ વર્ષ કહ્યો છે અને તેને મહા પર્મ નન્દના પિતા તરીકે ઓળખાવ્યું છે. ૫ પુરાણની કાલ ગણુનાના અંકને વધારનાર આ રાજાની ઓળખ આપવી મુશ્કેલ છે. જ મહાપમાનંદને-મહાપદ્મ એ નામ નવમનંદનું હોવા છતાં પુરાણેએ પ્રથમ નજ અને નવમનને અકજ ગણી પ્રથમનનના સ્થાને તે નામને મુકયું હોવાથી -પ્રથમ નન્દને પિતા છે તો તેનન્દિવર્ધનથી પિત્ત ન હાઇ વ્યર્થ જ ગોઠવાય છે. તેના નામે ૪૩ વર્ષ ચઢયાં છે તે પણ નવમા નનાં અહિં ગોઠવાયાં લાગે છે. નન્દિવર્ધન રાજા અને નવમા નનનાં ૪૩ વર્ષ એ બેથી-માથું કેઈનું અને કેઈનું ધડ એમ-કપિત ઉભો થએલે આ રાજા જણાય છે. સંભવ છે કે નન્દિવર્ધન મહાનનિના નામે પણ ઓળખાતું હોય અને પ્રથમ નન્દરાજા કે, જે જૈનસાહિત્યમાં નાપિત અને ગણિકાથી ઉત્પન્ન થએલે હવે પછી તે, ગમે તે કારણે નનિવર્ધનના પુત્ર તરીકે જ જાહેરમાં આવ્યો હોય. ઉદાયી પછી પ્રથમ નન પાટલીપુત્રની ગાદીએ આવ્યા એમાં પુણા સિવાય અન્ય સાધને પણ કામ કરી રહ્યાં હશે. એ સાધનોમાંનું એક, તેને તેની માતા ગણિકાની કારવાઈથી સધાયેલે નજિવન-મહાની સાથે સંબંધ પણ હોય તે ના નહિ. ગમે તેમ પણ નનિવર્ધન નામનો અને તેનાથી અભિન કેનિન મહાનન્દી નામને સમ્રાટુ પાટલીપુત્રના સિંહાસને આવ્યું હતું, એમ સાબીત થવું અશક્ય છે.
(41) "महानन्दिसुतश्चापि, शूद्रायाःकाल संवृतः । उत्पत्स्यते महापद्मः, सक्षत्रान्तकકૃપા ૨૩૧ ”
બ્રહ્માંડપુરાણુ–મ ભા૦ ૩ોથા ૩૦, ૮૦ ૭૪, ૫૦ ૧૮૫ महानंदिनस्ततश्शूद्रागर्भोद्भबोऽतिलुब्धोऽतिबलो महापद्मनामा नंदः परशुराम इवा. परो ऽखिलक्षत्रान्तकारी भविष्यति
–વિષ્ણઝરાણુ (५७) इतश्च तत्रैव पुरे, दिवाकीर्तेरभूत्सुतः। एकस्य गणिकाकुक्षिजन्मा नन्दोऽभिधानतः।।
પરિશિષ્ટ પર્વ સર્ગ ૬ શ્લ૦ ૨૩૧ “તો વિચારો આવશ્યક ચૂર્ણિ ( ઉત્તરાર્ધ ) ૫. ૧૮૦
આચાર્ય શ્રી હેમચન્દસરિ નાપિતકુમાર, નાપિત, એવી રીતે નન્દને સંબોધે છે ત્યારે આવશ્યક ચૂર્ણિકાર નાપિતદાસ તરીકે તેને લખે છે. ચૂારને એમ લખવાનું કારણ, નન્દ એ નાપિતની પરિણીત સ્ત્રીથી ઉત્પન્ન થયેલ ન હતો, એવી તેમને માન્યતા હશે.
Page #64
--------------------------------------------------------------------------
________________
અવતિનું આધિપત્ય
૪૫
વૈશાલીની પેટાશાખા હોવાના અનુમાન પર નન્તિવન અને નાગદાસક ભિન્ન વ્યક્તિ હાય તા, એ ધેારણે ઉપરની હકીકત વ્યાજબી મનાય, પરંતુ જેમ નન્દાના પહેલાં અને પછી શજગૃહીની પેટાશાખા હૈાવાના ઉલ્લેખ મળે છે તેમ વૈશાલીની પેટાશાખા ડાવાના ઉલ્લેખ મળતા નથી અને ઉપરાક્ત અનુમાન અબાધિત ન પણ હોય તેથી, નન્દિવર્ધન અને નાગદાસક બન્ને ભિન્ન જ વ્યક્તિઓ છે. એમ ચેાક્કસ કહી શકાય નહિ, તેમ બન્ને એક જ છે એમ પણ નિ:સ ંશય કહી શકાય તેમ નથી. અામ છતાં એ બન્ને રાજાએ એક જ વ્યક્તિ હાય તા, પુરાણેાક્ત વંશાવલીના વશક અને નન્દિવન તથા બૌદ્ધગ્રંથાક્ત વશાવલીના અનુરૂદ્ધમુણ્ડાદિ અ સવ રાજગૃહીની પેટાશાખામાં સમાઇ અજાતશત્રુના રાજ્યાર’ભથી એટલે કે મ. નિ. પૂ. ૬ થી મ. નિ. ૧૪૭ સુધી એક વ્યવસ્થિત સળંગ રેખા દ્વારાઇ ઘણા ખરા ગુંચવાડા મટી જાય એ નિઃસશય છે. એ રીતે મત્સ્યપુરાણુની કાઈક પ્રતિના વાયન અને ભૂમિમિત્રને પશુ વ્યવસ્થિત રીતે ગાઢવી શકાય તેમ છે.
રાજગૃહીની એ પેટાશાખા આવી રીતે સળંગ રેખા રૂપ બની રહે છે.
નિમ્નિસાર–શ્રેણિકને કેદ કર્યા પછી રાજગૃહીના ભાગ પર કાલાદિ કુમારામાંથી કાઈ-કાણિક શિવાયના ગ્રંથ ભાઈ આમા સૌથી માટેા હોવાથી બહુધા કાલ ગાદીએ આવ્યેા. વૈશાલીના યુદ્ધમાં તેનું મૃત્યુ થયા પછી, જયારે મ. નિ. પૂ. ૧વર્ષે કાણિકના ચપામાં રાજ્યાભિષેક થયા ત્યારે તેના પાછળ કવાયન આન્ગેા. પુરાણા અને બૌદ્ધગ્રંથેાના આધારે આ કવાયન અને તેની પછી અનુક્રમે આવનાર રાજાઓના રાજત્ત્વકાલ આ પ્રમાણે છેઃ-વાયન ૯ વર્ષ (મ. નિ. પૂ. ૧. મ. નિ. ૮), ભૂમિમિત્ર ૧૪ વર્ષ ( મ. તિ. ૮–૨૨ ), વંશક ૨૫ વર્ષ ( મ. નિ. ૨૨-૪૭), અનુરૂદ્ધ-મુણ્ડ ૮ વર્ષ ( મ. નિ. ૪૭-૫૫), નન્તિવર્ધન (નાગદાસક) ૨૪ વર્ષ (મ. નિ. ૧૫-૭૯), સુષુનાગ ૧૮ વર્ષ (મ. નિ. ૭૯–૯૭), કાલાસાક ૨૮ વર્ષ ( મ. નિ. ડ−૧૨૫ ) અને કાલાસાકના દૃશ પુત્રો ૨૨ વર્ષ ( મ. નિ. ૧૨૫–૧૪૭), અજાતશત્રુના રાજ્યાભિષેકયા આ સર્વ રાજાઓનાં સયુક્ત વ ૯+૧૪+૨૫૬૮+૨૪૧૮૧૨૮૨૨=૧૪૮ વર્ષ થાય છે. બૌદ્ધમથા ઢાલાસાકના પુત્રા પછી ૨૨ વર્ષ (મ. નિ. ૧૪૭–૧૬૯ ) નન્દોનાં લખે છે. આના અથ એથવા જો એ કે; ઘણા સમયથી પાટલીપુત્રમાં સામ્રાજ્ય ભાગવતા મોદ્ધગ્રંથાના ધનન દે, કે જે હિમવત થેરાવલીના આઠમા નન્ત અને અન્ય જનત્રથાના નવમા ન છે, ૧૮ તેણે રાજગૃહી પર પાતાના સીધા અધિકાર સ્થાપી દીધા હશે અથવા
(૫૮) પ્રથમનન્દનુ ‘નન્દ’ એ વિશેષ નામ હતું. તેની પાછળના રાજાઓના માટે એ નામ સામાન્ય થઈ પડ્યું હતું, કેમકે તેઓ એ નામના વશથી જ વધારે ઓળખાતા હતા, પરન્તુ તેઓનાં વિશેષ નામ પણ હાવાં જોઇએ એમ નવમા નન્દના ‘મહાપદ્મ' વિશેષ નામથી સમજાય છે. શ્રી હેમથંદ્રસૂરિજી અથવા ઘણા ય અન્ય જૈન લેખકા એ નામ લખતા નથી, જ્યારે કેટલાક લેખકો એ નામ આપતા જણાયા છે. જેમકેઃ—
“નયમો નવસવસૂતો માપતુમો,”—આવશ્યક ચૂં િ ( ઉત્તરાધ* ) પૃ. ૧૮૩
Page #65
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય તે પિતાના પુત્રને ત્યાં માંકલિક ની હશે, પરંતુ જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યે પાટલીપુત્ર લઈ લીધું અને પાછળથી પિતાના સસરા એવા છેલલા નંદરાજાને સમાધાન સાથે વિદાય કર્યો ત્યારે, એટલે કે મ. નિ. ૧૫૫ વર્ષે, એ છેલ્લા નને રાજગૃહીમાં આવી ત્યાં ૧૪ વર્ષ ચંદ્રગુપ્તના આધિપત્ય નીચે સત્તા ભેગવી હોય એ બનવા જોગ છે. આ પછીથી ઇંગેના હાથમાં મગધ સામ્રાજ્ય ગયું ત્યાં સુધીમાં પાટલીપુત્રના આધિપત્ય નીચે મૌર્ય રાજાઓ રાજગૃહીમાં સત્તા જોગવતા હતા એમ જૈનગ્રંથો અને ખારવેલના હાથીગુફાવાળા લેખથી જાણવા મળે છે.૫૯ બૌદ્ધગ્રંથાએ પાટલીપુત્રમાં નન્દ રાજ્યાન્ત અને ચન્દ્રગુપ્ત રાજ્યારંભ, મ. નિ. ૧૫૫ વર્ષે એટલે અજાતશત્રુના રાજ્યારંભથી ૧૫૬ વર્ષે ગણુ જોઈએ તેમ ન ગણતાં, રાજગૃહીમાંના છેલ્લા નંદનાં ૧૪ વર્ષ એ ગણનામાં નાંખી મ. નિ. ૧૬ વર્ષે અને અાતશત્રુના રાજ્યારંભથી ૧૭૦ વર્ષે ગો એ ભૂલના પરિણામે જ બુદ્ધ પરિનિર્વાણુથી ૧૬૨ વર્ષે ચન્દ્રગુપ્તનું રાજ્ય અને ૨૧૮ વર્ષે અશકનું રાજય તેમણે લખી દીધું છે. •
(૫૯) મહાવીર નિર્વાણથી ૨૧૪ વર્ષે અવ્યક્તવાદી નિહંવ ઉત્પન્ન થયો. આ સમય દરમિયાન રાજગૃહીમાં મૌર્યવંશી બલભદ્ર રાજા રાજ્ય કરતા હતા એમ આવશ્યક નિર્યુક્તિ અને શૂર્ણિમાં કહેલ છે, જેમકે –
"चोदा दो वाससया, तइया सिद्धि-गयस्त वीरस्म । तो अवत्तियदिहि, सेवियाए समूप्पना ॥ सेयवियपोलसाढे, जोगे तदिवसहिययस्लेय । सोहम्मि नलिणिगुम्मे, रायगिहे मुरियवलमहो।
આવશ્યક-નિર્યુકિત "समणस्त भगवतो दो वास सताणि चोदसुत्तराणि सिद्धिं गतस्स-ताहे बिहरंता रायगिह नगरं गता, तत्थ मुरियवंसप्पसूतो बलमदो नाम राया"
આવશ્યક ચૂર્ણ (પૂર્વાર્ધ) પૃ. ૪૨૧ ખારવેલના શિલાલેખનું સ્વતંત્ર વાંચન જણાવી શ્રીયુત પં. કલ્યાણવિજયજી લખે છે કે, “રાજા भिषेकके आठवे वर्षमें मौर्यराजा धर्मगुप्तको मरवा कर पुष्यमित्र राजगृहमें आतंक मचा
હા હૈ..” (પન્યાસશ્રીને આ વાંચન બરાબર છે કે નહિ તેની ચર્ચા અહિં કરવાનું નથી. ફક્ત આ વખતે રાજગૃહીમાં મોર્યરાજા હતો અને તેનું ખૂન થયું હતું એ હકીકત અહિં જણાવવાની છે. આ વિષે વિશેષ હકીક્ત હું આગળ જતાં જણાવીશ.)
વરનિર્વાણુસંવત ઔર જૈન કાલગણના ટીપણુ ૩૨ પૃ. ૫૦ (૬) કાલાના રાજ્યના દશમા વર્ષે બુદ્ધ પરિનિર્વાણથી ૧૦૦ વર્ષ લખ્યાં છે. કાલાસનનું રાજ્ય ૨૮ વર્ષ લખ્યું છે એટલે બુદ્ધપરિનિર્વાણથી ૧૧૮ વર્ષે કાલાસોગને રાજ્યત થયે તે પછી ૨૨ વર્ષ તેના પુત્રોએ અને ત્યારબાદ ૨૨ વર્ષ નન્દાએ રાજ્ય કર્યું એટલે બુદ્ધપરિનિર્વાણુથી ૧૬ર વર્ષે ચન્દ્રગુપ્તનું રાજય શરૂ થયું. કાલાગના રાજ્યના દશમા વર્ષે બુદ્ધ પરિનિર્વાણને ૧૦૦ વર્ષ થયાં હતાં તથા બુદ્ધ પરિનિર્વાણથી ૨૧૮ વર્ષે અશોક માન્યો હતો તેને ઉલ્લેખ આવી રીતે છે – "अतीते दसमे वस्से, कालासोकस्स राजिनो संबुद्धपरिनिव्वाणा, एवं वस्ससतं अहु ॥८॥"
-મહાવંશ પરિછેદ ૪.
Page #66
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય બાકી, ખરી રીતે બુદ્ધ પરિનિર્વાણથી ૧૪૮ વર્ષે ચન્દ્રગુપ્તનું અને ૨૪ વર્ષે અશોકનું રાજ્ય લખાવું જોઈએ, કે જેથી તે સમય મ. નિ. ૧૫૫ અને ૨૧૧ વર્ષે આવે અને એકાદ વર્ષના ફેરફાર સિવાય જેનગ્રંથોની સાથે મળો થાય. | મુખ્ય રાજનગર મટીને અજાતશત્રુના સમયથી ગૌણ રાજનગર બનેલી રાજગૃહીની શાખાને ઉપરોક્ત રીતે ગોઠવતાં કોઈ કઈ બાબતમાં પૌરાણિક અસંગતિ જેવું લાગે છે અને પુરાણના આધારે કરેલા સંશોધકોના ઉલ્લેખો સાથે મતભેદ પડે છે વળી પુરાણ અને તેને અનુસરતા સાહિત્યની યાદીઓ અભિપ્રાયભેદથી કે લેખકોના દેષથી જનગ્રંથ કે બદ્ધગ્રંથોની સાથે જ નહિ પરન્ત પરસ્પર પણ મતભેટ ધરાવે છે. એવી સ્થિતિમાં ઘણા ખશ જૈન અને કેઈક જન-બૌદ્ધ એવા શિશુનાગવંશ, નંદવંશ, અને મૌર્યવંશના રાજાઓનો ઈતિહાસ, ભલેને, વધારે વિગતવાર હોય તે પણ એકલાં પુરા પર જ વિશેષ મદાર રાખી આલેખીએ અને જેનગ્રંથ પર સવિશેષ લક્ષ્ય ન રાખીએ તે તે અત્યવસ્થિત ને બ્રાન્ત જ રહેવાનો. ખરી વાત તે એ છે કે, એ રાજાઓની હકીકતેને આલેખતાં સાપને ઘણાંજ ઓછાં, અવિગતવાર અને મતભેદથી ઘેરાયેલાં છે કે જેથી તેમને સાચે અને સંપૂર્ણ ઇતિહાસ સજાવી જ ન શકાય એ સાધનથી ફક્ત અમુક હકીકતેને જ ચક્કસ કરી શકાય એમ છે. બાકી ઘણી ખરી બાબતે તે કલ્પના કે સંભાવનાને જ આશ્રય લે છે. આથી પૌરાણિક અસંગતિ કે સંશોધકોને મતભેદ કોઈ રીતે દૂર કરી શકાય એમ છે કે નહિ એજ જેવાનું રહે છે.
શ્રેણિકની કાલી વિગેરે રાણીઓ પરમ જેન હોઈ તેમના કાલ વિગેર કુમારે વિષેની કેઈપણ માહિતી પુરાણે કે બૌદ્ધગ્રંથને નથી. કવાચન અને ભૂમિમિત્રનાં નામ અને રાજાવકાલ પણ કઈક જ પુરાણે નેંડ્યો છે. સર્વ પુરાણ વંશને સંભારે છે તેનું કારણ તે એ છે કે, તેને પરીક્ષિતના વંશજ મનાતા ઉદયનની સાથે સંબંધ છે. કહે છે કે, વંશકની બેનને ઉદયન સાથે પરણાવી હતી અને એ વંશક કૌશામ્બીમાં ઉદયનના સંપર્કમાં આવ્યું હતું. ૬૧ કવિ ભાસ આ રાજાને વંશક નામે ન ઓળખતાં દર્શકના નામથી જ "जिननिवाणतो पच्छा, पुरे तस्माभिसेकतो। साहारसं वस्ससत-द्वयं एव विजानिय ॥२१॥"
-મહાવંશ પરિદ . ગણતરી પ્રમાણે અહિં જિન નિર્વાણ એ બુદ્ધ પરિનિર્વાણ જ ઘટી શકે છે જેમકે; બુદ્ધપરિનિર્વાણથી ૧૬ર વર્ષે ચન્દગુપ્ત આવ્યો. તેને રાજ્ય ૨૪ વર્ષ. તે પછી બિન્દુસારનું રાજ્ય ૨૮ વર્ષ, તે પછી અશોકનાં અનભિષિક્ત ૪ વર્ષ એમ ૨૪૨૮+૪=૩૬ વર્ષ ૧૬૨માં ઉમેરતાં અશોકને અભિષેક ૨૧૮ વર્ષે આવે છે ને તે બુદ્ધપરિનિર્વાણથી, નહિ કે નિર્વાણથી.
(११) “भास के 'स्वप्नवासवदत्ता' नामक नाटकमें इस राजाका वर्णन है। उससे प्रगट होता है कि दर्शक मगधका राजा था और इसकी बहिन पदमावतीका विवाह कौशाम्बीके राजा उदयनसे हा था। इसी दर्शकने सहायता कर उदयनके गए हुवे રાખ્યો છે તે વિસ્ટા ”િ ભારત કે પ્રાચીન રાજવંશ-દ્વિતીય ભાગ. પૃ. ૨૭
Page #67
--------------------------------------------------------------------------
________________
અવતિનું આધિપત્ય
આળખે છે. ૬૨ દશકના રાજ્યારંભ માં નિ. ૨૨ વધે છે. ત્યાં સુધી ઉદયનનું હૈ।વું અસભવિત છે. પુરાણા પ્રમાણે આ સમયે વત્સની કૌશામ્બીમાં નરવાહનદત્ત–વહીનર અને જૈન સાહિત્ય પ્રમાણે અજિતસેનનું રાજ્ય હતું. આથી સાંભવ છે કે, વશક-દકને પેાતાના રાજ્યારંભ પૂર્વે કૌશામ્બીમાં જવાનેા પ્રસંગ અન્ય હેશે. શ્રીયુત. * ચં મુનશીજી લખે છે કે:- ઔદ્ધ અનુશ્રુતિ પ્રમાણે દશકનાં નામ દર્શક, શશ્નાગ, નાગદાસક, રાકવી, વગેરે મળે છે.” પરંતુ પુરાણા પ્રમાણે ઉદાયીની પૂર્વે અને કર્વાચત અજાતશત્રુની પૂવૅ લખાતા એ રાજા, બૌદ્ધ મહાશના ઉલ્લેખાનુસાર ઉદાયી અને તે પછી આવનાર અનુરૂદ્ધમુણ્ડના અનુગામી જે નાગદાસક છે તે નામનેા હૈાય એ અસંગત છે. પુરાણા પ્રમાણે અજાતશત્રુના રાજ્યાંતથી ૩૩ વર્ષે નર્જિવ ન અને બૌદ્ધગ્રંથ પ્રમાણે અજાતશત્રુના રાજમાંતથી ૨૪ વર્ષે નાગદાસક આવ્યાની યાદી છે, તેથી નન્દિવર્ધન અને નાગદાસક એ અને એક ડાઇ શકે, પરંતુ નદિવાનના પૂર્વગામી ઉદાયીની પહેલાંના વશક ને ોદ્ધગ્રંથાના નાગદાસક એ મને કોઈ પણ રીતે એક હાઇ શકે નહિ. દકનું નામ કાકવણી હાય એ તે વળી સર્વથા અસંગત છે. કેમકે, કાકવી એ કાલાસાક છે અને તે નાગદાસક પછી આવનાર શિશુનાગના અનુગામી છે. આ કાલાસાક અજાતશત્રુના રાજ્યાંતથી ૬૬ વર્ષે ગાદી પર આવ્યે હતા, કે જેના રાજ્યના દશમા વર્ષે એટલે ખુ. નિર્વાણથી ૧૦૦ વષૅ બૌદ્ધોએ વૈશાલીમાં ખીજી પરિષદ્ ભરી હતી. ૬૩ શ્રીયુત. કે. પી. જયસ્વાલ દશકના રાજવકાલ ૩૫ વર્ષ' માને છે. મત્સ્યપુરાણમાં તેનાં ૨૪ વર્ષ લખ્યાં છે. આ લેખમાં વાયુપુરાણ પ્રમાણે ૨૫ વર્ષ લખ્યાં છે, કે જે મત્સ્યપુરાણની લગભગ છે. આ દશક કાલાઈિના વંશજ હતા કે અજાતશત્રુને પુત્ર હતા, એ જાણવામાં આવ્યું નથી. ખૌદ્ધ થા અનરૂદ્ધ-મુડમાં મુણ્ડને અજાતશત્રુને પૌત્ર લખે છે એ, અજાતશત્રુના પુત્ર હાઁક અને તેના પુત્ર મુઃ એવી રીતે પૌત્ર થાય કે કાઈ અન્ય રીતે, એની સમજ પડતી નથી.
૪૮
વંશ—દેશક પછી રાજગૃહીની શાખા પર મેં અનુરૂદ્ધ-મુણ્ડને લખ્યા છે. અજાત શત્રુના રાજ્યાર’ભથી ૪૮ વર્ષે એમના રાજ્યારભ આવે છે. આ સમયે રાજગૃહીમાં દશ કા રાજ્યાંત છે. તેથી તેની પાછળ એ ાજાએ આવ્યાનું મે' જણાવ્યું છે. બૌદ્ધગ્રંથાએ
(१२) "काञ्चुकीयः - भो श्रूयताम् । एषा खल गुरुभिरभिहितनामधेयाऽस्माकं महा राजदर्शकस्य भगिनी पद्मावती । सैषा नो महाराजमातरं महादेवीमाश्रमस्थामभिगम्यानुज्ञाता तत्रभवत्या राजगृहमेव यास्यति । श्र
—સ્વપ્નવાસવદત્તા. અક. ૧. પૃ. ૧૪
(૬૩) બૌદ્ધ ઉલ્લેખા તરફ નજર રાખીને શ્રીયુત મુનશીના કથનને હું અસંમત લખી રહ્યો છુ', પરન્તુ શિશુનાગ અને કાકવણુના વંશજ તરીકે દર્શીક (વશક)એ શૈથુનાગ અને કાકવી હોઇ શકે છે. નાગાના–શશુનાગાના આજ્ઞાંક્તિ તરીકે એ રાજાને નામદાસક કહેવામાં પણ કાઈ વિશેષ નથી, આ જ રીતે નન્દિવર્ધનનું નામ નાગદાસક પણ હોઇ શકે, પરંતુ એ સામાન્ય નામ જ ગણુાય.
Page #68
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય,
૪૩
66
આમાંના મુણ્ડ રાજાની કેટલીક નબળાઈઓ આલેખી છે, એ પરથી અનુમાન થાય છે કે ‘ પાટલીપુત્રના સમ્રાટ્ ઉદાયીએ કાઈક રાજાને તેના અપરાધને લઈ રાયભ્રષ્ટ કર્યાં હતા એ રાજા નાશી જતાં મૃત્યુ પામ્યા, પણ તેના પુત્રે અવન્તિરાજની સાથે વિષ્ટિ કરી કાઈ ઉપાયે ફાવતાં છેવટે સાધુવેશે ઉદાયીના વધ કર્યો ” એમ જૈન સાહિત્યમાં કહેવાયું છે તે રાજ્યભ્રશ કરાયેલેા રાજા આ મુણ્ડ દાવા જોઇએ અને ઉદાયીએ આ રાજાને ખસેડયા બાદ તેની જગાએ મગધ સામ્રાજ્યને વફાદાર, શૈથુનાગના દાસક અને પ્રબળ લશ્કરી માનસવાળા એવા નન્દિવર્ધન (નાગદાસક) ને રાજગૃહીમાં નીમ્યા હાવા જોઇએ, કે જે નર્જિવ ને ઉદાયોના વધના બદલા લેવા પેાતાના રાજ્યથી ૫ વર્ષે એટલે મ. નિ. ૬૦ વર્ષે અવન્તિ પર આક્રમણ કરી, તેને જીતી લઈ મગધ સામ્રાજ્યમાં જોડી દીધું.. મ. નિ. ૫૫ વર્ષે રાજગૃહીની ગાદીએ આવેલા આ નન્દવર્ધન રાજાથી રાજવકાલ ગણતાં પુરાણા નન્દાનાં ૧૦૦ વર્ષ (મ. નિ. ૫૫-૧૫૫, વિ. સ. પૂ. ૩૫૫–૨૫૫, ઈ. સ. પૂ ૪૧૨-૩૧૨) રાજવકાલ aખે એ સ્વાભાવિક છે; કેમકે, તેમણે નન્દ્રિવર્ધનનાં પ્રારંભનાં ૫ વર્ષ નન્દ્વોમાં નાખી દીધાં છે. પુરાણા નદિવધાનના રાજવકાલ ૪૦ કે ૪૨ વર્ષ લખે છે. બીજી તરફ્ બૌદ્ધ ગ્રંથ મહાવશ નાગદાસ અને તેની પછી નાંધાયલા સુસુનાગ એ બન્નેને રાજત્યકાર અનુક્રમે ૨૪ અને ૧૮ વર્ષ' એમ ૪૨ વર્ષ' લખે છે. પુરાણેાની દૃષ્ટિમાં નન્દિવન અને પાટલીપુત્ર રમી રહેલાં હોઈ, તેમણે સુસુનાગાદિ નામા છેડી દઈ કાલાસાકની જગાએ છેલ્લો નન્દ ધનનન્દ, કે જેનું નામ મહાનન્દ પણ કદાચ હાય, તેના જેટલા રાજવકાલવાળા મહાનન્દી નામના રાજા નાંધી દીધા છે. પુરાણેાએ સુસુનાગાદિ રાજાએ છેડી દેતાં સુસુનાગનાં ૧૮ વર્ષ નન્દિનના—નાગદાસકના ૨૪ વર્ષમાં જ નાખી દીધાં હોય એમ લાગે છે. પ્રદ્યોતાની વંશાવલીમાં મત્સ્યપુરાણે નન્દિ વનનાં ૨૦ વર્ષ લખ્યાં છે, એ અવન્તિના વિજય પછીનાં છે. તેમાં મ. નિ. ૫૫ થી ૬૦ સુધીનાં ૫ વર્ષે ઉમેરીએ તા નન્દિવર્ધનનાં કુલ ૨૫ વષ થાય, જે બૌદ્ધ ગ્રંથના ૨૪ અંકની લગભગ નજીકમાં છે. આથી પશુ ખાત્રી થાય છે કે, એ રાજાના રાજવકાલ ૪૦ કે ૪૨ વર્ષ'નેા નથી પણ ૨૪ વર્ષના હાઇ, પુરાણાએ તેના પછીના સુસુનાગ રાજાનાં ૧૮ વર્ષ વ્ય ઉમેરી દઇ ૪૨ વર્ષ કર્યો છે.ક માકી, ૪૦ વષૅ, રાજત્વકાલ તે પાટલી પુત્રના પ્રથમ નન્હને-પુરાણેાના મહાપદ્મ નન્દના છે. કેટલાક સ'શાકા નન્તિવનને પ્રથમ નન્ત્ર ગણે છે, અને પુરાણામાં પ્રથમ નન્દુ તરીકે લખાયલા મહાપદ્મ નન્દને કાલાસેક ગણે
(૬૪) પુરાણામાં નન્દિવનનાં ૪૨ વષઁ લખ્યાં છે એ બરાબર જ છે એમ જો સ્વીકારી લઇએ તા સાંભવ છે કે, બૌદ્ધોએ નાગદાસક પછી સુસુનાગ લખ્યા છે તે સુસુનામ કાઇ સ્વતન્ત્ર રાજા નહિ પણ નન્દ્રિવ ન— નાગદાસની શિશુનાગથી આળખ આપી છે અને એ શિશુનાગનું સુસુનાગ થઇ ગયેલું છે. અને જો આમ જ હોય તેા સુસુનાગના નામે લખાયેલાં ૧૮ વર્ષ નાગદાસક્રમાં નાખવાં જોઇએ અને એ રીતે નાગદાસકનાં-પુરાણાના નન્દિવર્ધનનાં ૪૨ વર્ષે જ થાય, પરંતુ આવા સમન્વય કરવા માટે સ્પષ્ટ ઉલ્લેખને ક્રાઇ પુરાવા કયાંયથી ય મળતા નથી.
9
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૦
અવંતિનું આધિપત્ય. છે પરંતુ એ, પુરાણ અને બૌદ્ધ ગ્રંથોના રાજાઓને પાટલીપુત્રના માની, તેમનો સમન્વય કરવાની માન્યતાનું પરિણામ છે. હકીકતમાંથી ઉપજાવેલી કલ્પનાઓ સિવાય અન્ય વાસ્તવિક પુરાવાઓ ન હોવાથી એ માન્યતામાં કાંઈ વજુદ નથી. અને તેથી જ એ સંશોધક ભિન્ન ભિન્ન મત રજુ કરતા જણાયા છે. ૬૫
નન્દિવર્ધન પછી સુરુનાગ અને તેના પછી કાલાસોક આવે છે. તેને રાજવકાલ ૨૮ વર્ષ જેટલો લાગે છે. કે જ્યારે બૌદ્ધોએ વૈશાલીમાં બીજી પરિષદ્દ ભરી ત્યારે પાટલીપુત્રમાં પ્રથમ નન્દના પુત્રમાં કઈ સમ્રાટ હતું, પરંતુ એ દશકામાં સામ્રાજ્યની ગાદી પર આવેલા પ્રથમ નજના-મહાપદ્મ પહેલાંના પુત્રો બરાબર સ્થિર જણાતા નથી, તેથી કે અન્ય ગમે તે કારણે બૌદ્ધ ગ્રંથાએ તેના નામને પડતું મુકી રાજગૃહીની ગાદીના કાલાકના નામને આગળ કર્યું છે, અને તેને રાજત્વાકાલનું દશમું વર્ષ વ્યતીત થવાનું તે સમયે જણાવ્યું છે. પરંતુ આ પછી સહાલી, તુલકુચિ, મહામડલ, પ્રસેનજિત, વિગેરે કાલાસોકના દશ પુત્રો રાજગૃહી પર આવે છે ત્યારે, તેમના ૨૨ વર્ષના રાજવકાલમાં અવ્યવસ્થા પ્રવતી હોય કે અંતે વારસનો અભાવ હોય અથવા તે છેલા નંદની મને વૃત્તિનું કાંઈ કારણ હોય તેથી અલ્પ સમયમાં જ બદલાતા એ રાજાઓના વંશનો અંત આવી તેના સ્થાને છેલા નજનું સીધું કે તેના પુત્ર મારફતે શાસન શરૂ થાય છે. આ પછી તે સામ્રાજ્ય ગુમાવતાં એ છેલે નંદ પતે જ નજીવી સત્તા ભગવતે મ. નિ. ૧૫૫ થી ૧૬૯ સુધી ૧૪ વર્ષ રાજગૃહીને રાજા ગણાયો હશે. અને છેવટે તેનું મૃત્યુ થવાથી ત્યાં ચંદ્રગુપ્ત તરફથી મૌય' રાજા નીમા હશે કે જે મૌર્યરાજાને વંશજ કે પરંપરાગત રાજા બલભદ્ર અ. નિ. ની ત્રીજી
(૬૫) “પુરાણમાં જે મહાપવાનું વર્ણન છે તે અને બૌદ્ધગ્રંથને કાલાસક બન્ને એક જ વ્યક્તિ હવાનું પ્રધાન માને છે. પંડિત જયચંદ વિદ્યાલંકાર “ભારતીય ઇતિહાસકી રૂપરેખા' ગ્રંથમાં
વધન નન્દી અને શશનામ સમસ્યા લેખમાં આ પ્રમાણે જણાવે છે. નવિધીને’ અવતિનો પરાજય કરે એ હકીક્ત નિશ્ચિત છે. ખારવેલના લેખ પ્રમાણે નન્દ દ્વારા કલિંગ દેશ પર વિજય પ્રાપ્ત થયેલો એ પણ સ્પષ્ટ છે. પાટલીપુત્રમાં નન્દરાજા દ્વારા બ્રાહ્મણોની મળેલી સભામાં વ્યાકરણુકાર પાણિની હાજર હતા એ પ્રસિદ્ધ છે. આ બધા ઐતિહાસિક હકીકત તારવવામાં પંડિત જયસ્વાલે નિર્દેશે નન્દિવર્ધન-કાલાસોક બન્ને એક જ વ્યક્તિ હોવાનું નિશ્ચિત રૂપે માનવાનું કારણ મળે છે” ભારતીય વિદ્યા-ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર' લે શ્રીયુત ધનપ્રસાદ ચંદાલાલ મુનશી. વર્ષ-૩ પૃ. ૬૧
(૬૬) આ કાલાસોક પુરાણમાં તે ધેલા નંદિવર્ધન પછી આવેલો મહાનજિ છે. નન્દવંશના નવમા રાજા મહાપા કે જે મહાનન્દ તરીકે ઓળખાતું હોવાનો સંભવ છે અને જેનો રાજત્વકાલ ૪૩ વર્ષ હતા તેની સાથે આ રાજા મહાનન્દિને સેળભેળ કરી એ મહાપદ્મ-મહાનન્દનાં ૪૩ વર્ષ છે તે પુરાણાએ આ રાજાના–મહાનન્ડિના નામે ચઢાવ્યાં હોય એમ લાગે છે. નંદિ અને મહાનંદિ ( કાલાસેક) રાજગૃહીના રાજાઓ હતા અને નંદ તથા મહાનન્દ (મહાપદ્મ-ધનનન્દ ) એ પાટલીપુત્રના રાજાઓ હતા, એ સ્પષ્ટ વિવેક ન કરી શકાવાથી સંશોધકે એ ઘણી જ ભ્રાન્તિ ઉપજાવી છે,
Page #70
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. સદીના બીજા દશકામાં વિદ્યમાન હતું, એમ જૈન સાહિત્યથી જાણવા મળે છે. કે આવી રીતે માંડલિકની પરંપરા એક સરખી રીતે રાજગૃહીમાં લાંબે કાળ ચાલુ રહી છે, પરંતુ તેને અતિ સ્પષ્ટ ઉલ્લેખ ન થવાથી અને પુરાણે તથા બૌદ્ધગ્રંથે એ પરંપરાના રાજાઓને પાટલીપુત્રના સમ્રાટે માનતા હોવાથી ગુંચવાડે અને મતભેદ પેદા થયા છે, તે ઉપરના વિસ્તૃત વિવેચન પરથી દૂર થશે એમ કહું તે તે વધારે પડતું નહિ હશે.
ગમે તેમ પણ ઉદાયી અને ન જૈન હતા. અને તેમના વિષે લખવામાં જૈન લેખકે જ પ્રામાણિક હેઈ શકે. મ. નિ. ૬૦ વર્ષે ઉદાયી પછી નો આવ્યા અને તેઓ અવન્તિનું આધિપત્ય ભોગવતા હતા એ હું જૈન સાહિત્યના આધારે કહી ગયો છું. તેઓ પિતાના રાજકુંવરોને અવન્તિમાં રાખતા અને તેમની મારફત અવનિ અને તેના તાબાના મુલક પર વહીવટ ચાલતે એમ કહેવાય છે, તે સંભવિત છે. કેમકે તે પછી અવન્તિમાં જૂના રાજવંશનું અસ્તિત્વ રહ્યું નથી અને નૌના વખતમાં તેમના યુવરાજેને અવન્તિની –ઉજજયિનીના ભુક્તિ હતી, એવા ઉલેખે મળી આવે છે. ૮ એ વાત ખરી છે કે, અવતિના નંદ-પ્રતિનિધિઓ વિષે આપણને કોઈ જાણવા મળતું નથી, તેમ તેના અધિપતિ પાટલીપુત્રના નંદ સમ્રાટો વિષે પણ એતિહાસિક દષ્ટિએ બહુ ઓછું જાણવા મળે છે.
જેન કાલગણનાની ગાથામાં “iાળ' શબ્દ વપરાયો છે. કવચિત્ “fiદર' એવું પાઠાન્તર મળે છે, પરંતુ તેનો અર્થ સમૂહવાચક્ર જ થઈ શકે. કેમકે, ત્યાં નેધાયલો રાજસ્વકાલ, કે જે આ લેખની ગણનાએ ચાલુ સંપ્રદાયની ૧૫૫ વર્ષની ગણના કરતાં ઘણે જ એ છે તે પણ તે, જે સંજોગોમાં પ્રથમ નન્દ ગાદીએ આવ્યો છે તેવી સ્થિતિમાં તેના એકલાને ઘટી શકે નહિ. નન્દ” શ શી નવની સંખ્યા એવો પણ અર્થ સાહિત્યમાં
(૬૭) જુઓ ટીપ્પણ, ૫૯.
(૬૮) તેના (અશોકના) પિતાની જીવલેણ માંદગીની ખબરથી તે-પાનગર-નાના-એ--- સમયે તે ઉજજૈનમાં રહેતો હતો.”
માળવા, ગુજરાત તથા કાઠીયાવાડને બનેલે પશ્ચિમ પ્રાંત એક રાજકુમારની હકુમત નીચે હતો અને તેને મુકામ પ્રાચીન ઉજજયિની નગરીમાં હતો.”
હિંદુસ્તાનને પ્રાચીન ઈતિહાસ-પૂર્વાર્ધ. (ગુ. વ. સ. ભા.) પૃ. ૨૦૦ અને ૨૧૮ ધવલીના શિલાલેખમાં અશોકની આજ્ઞાના પ્રસંગે આવી રીતે ઉલ્લેખ છે; “પણ ઉજજયિનીમાંથી રાજકુમાર આ વર્ગના (અમલદાર)ને મોકલશે અને ત્રણ વર્ષને ઓળંગશે નહિ.”
અશોકચરિત (ગુ. વ. સો. ભાષા. ભ. ભા. મહેતા.) પૃ. ૩૦૪. અશે કે કુણાલના અંધ થવાથી પરિતાપ પૂર્વક ઉજરિની અન્ય કુમારને સે પી એવો ઉલ્લેખ કલ્પચૂર્ણિમાં કરાયો છે. જેમકે –“gરિતપિત્તા વળી ગઇgr૪ ગુનાખiધ...
“કોળી સે મારમોરા વિજ્ઞા'–નિશીય ચૂર્ણિ.
Page #71
--------------------------------------------------------------------------
________________
પર.
અવંતિનું આધિપત્ય.
સ્વીકાર્યો છે, તેથી પણ એક કરતાં વધારે એટલે નવ નો થયા છે, એમ “iતાળ” શબ્દ પરથી સમજવાનું છે. આને સમર્થન કરનારા ઉલેખો હિમવંત શૂરાવલી, એ શૂરાવલી સિવાય અન્ય જૈન સાહિત્ય, પુરાણ અને બોદ્ધગ્રંથ મહાવંશ, વિગેરેમાંથી મળી આવે છે.
થરાવલી અને અન્ય જૈન સાહિત્ય નવમ ન સિવાયના નોને કોઈ વિશેષ નામથી નહિ, પરંતુ પ્રથમ ન. દ્વિતીય નન, એમ સંખ્યાવાચક વિશેષણથી જ એક બીજાને ભિન્ન તરીકે ઓળખાવે છે. તેમના પ્રત્યેકના રાજત્ત્વકાલ વિષે પણ ત્યાં ઉલ્લેખ થએલે જણાત નથી. ફક્ત “સુરતમા –રમriઇ' ની ધર્મઘોષસૂરિકૃત અવસૂરિમાં “નવનન્દ એ પાટલીપુત્રમાં અનુક્રમે ૧૧, ૧૦, ૧૩, ૨૫, ૨૫, ૬, ૬, ૪ અને ૫૫ વર્ષ રાજ્ય કર્યું હતું” એમ જણાવી, ચાલુ સંપ્રદાયમાં મનાતાં નાનાં ૧૫૫ વર્ષની સાથે મેળ સાધે. છે. પરંતુ એ માટે શો આધાર હતો એ ત્યાં જણાવ્યું નથી તથા તેમાંની કેટલીક અન્ય હકીકતો મેળ મળતું નથી. વિગેરે કારણોથી એ અવસરિમાં નોંધેલા નદેના રાજકાલ પર આધાર રાખી શકાય તેમ નથી. કૌદ્ધગ્રંથ મહાવંશ નન્દનાં ફક્ત ૨૨ વર્ષ જ લખે છે. કે ત્યાં પ્રત્યેક નન્દને રાજત્વકાલ જાણવાની આશા રાખવી વ્યર્થ છે. પુરાણે નન્દના રાજત્વકાલનાં ૧૦૦ વર્ષ લખે છે, પરંતુ તેમાં ૮૮ વર્ષ મહાપદ્મના નામે ચઢાવી દે છે.” તેથી કાંઈક ગુંચવાડો ઉભું થાય છે. ઘેરાવલી આદિમાં નન્દનાં વર્ષ ૯૮ કે ૯૫ કહ્યાં છે, તે કરતાં પુરાણમાં આશરે ૫ વર્ષ વધારે છે. એ ૫ વર્ષ નન્દિવર્ધનનાં નંખાયાં છે એવા સંભવથી પુરાણ પ્રમાણે પણ નાનાં ૯૫ વર્ષ થાય, તેમાંથી બીજા ને આઠમા નન્દ સુધીનાં ૧૨ વર્ષ, અને મહાનન્દીનાં જે તેને નન્દોથી અલગ માની ૪૩ વર્ષ લખાયાં છે તે ખરી રીતે તેનાં નહિ પરંતુ છેલા-નવમા નન્દનાં ગણતાં એ ૪૩ વર્ષ, એમ ૫૫ વર્ષ બાદ કરીએ તે પ્રથમ નન્દનાં ૪૦ વર્ષ થાય. આવી રીતે પ્રથમ નન્દનાં ૪૦ વર્ષ, તેના સાતપુત્રનાં એટલે બીજાથી આઠમા નન્દ સુધીનાં ૧૨ વર્ષ
(१८) "नवनंदा ततो आसुं, कमेनेव नराधिपा ते वि द्वावीस वस्सानि, रज्जं समनु સરિણું ”
મહાવંશ પરિચ્છેદ, ૫ (७०) “महानन्दिसुतश्चापि, शूद्रायाः कालसंवृतः। उत्पत्स्यते महापद्मः, सर्वक्षत्रान्तकृन्नृपः॥१३९॥ ततःप्रभृति राजानो, भविष्या शूद्रयोनयः । एकराट् स महापद्म, एकच्छत्रो भविष्यति ॥१४०॥ अष्टाशीति तु वर्षाणि, पृथिवीं पालयिष्यति । सर्वक्षत्रं समुध्धृत्य भाविनोऽर्थस्य वै बलात् ॥१४॥ तत्पश्चात्तत्सुता ह्यष्टौ,समा द्वादश ते नृपाः। महापद्मस्य पर्याये भविष्यन्ति नृपाः क्रमात्॥१४२॥ उरिष्यति तान सर्वान् , कौटिल्यो वै द्विजर्षभः। भक्त्वामहीं वर्षशतं, नरेन्द्रः स भविष्यति॥१४३॥
બહ્માંડપુરાણ મ૦ ભા. ઉપન્યા૦ ૩ અ૦ ૭૪૫–૧૮૫ મયપૂરાણ પણ “ઇ ' ના સ્થાને “સ્ટિiાન' “તત્પશ્ચાદભુતા' ના સ્થાને હુપવિતા વિગેરે શબ્દાત્તરવાળા એવા જ અર્થ ધરાવતા શ્વેકાને નધેિ છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૩
અવંતિનું આધિપત્ય. અને નવમા મહાપદ્મ કે ધનનંદ કે ગમે તે નામવાળાનાં ૪૩ વર્ષ એમ નન્દનાં ૯૫ વર્ષ ગણવાં. બીજાથી આઠમા સુધીના નન્દનાં ૧૨ વર્ષમાં પ્રત્યેકને રાજત્વકાલ કેટકેટલે હતો એ કહેવું મુશ્કેલ છે, તે અ૫ જ હવે જોઈએ એટલું જ માત્ર કહી શકાય. ઉપર પ્રમાણે પુણેનો સમુચ્ચય નન્દકાલ ૧૦૦ વર્ષ, કેવી રીતે ૯૫ વર્ષ છે તેને ઘટાવ્યા છતાં પણ ત્યાં અસ્પષ્ટતા હોવાથી પ્રત્યેક નન્દને રાજત્વકાલ અનિશ્ચિત રહે છે. તેથી જ હું કહી ગયો છું કે, એ વાતમાં પુરાણથી કાંઈક ગુંચવાડે ઊભે થાય છે. હું આવી સ્થિતિ માં જ પ્રત્યેકના જ વકાલને લખી નાની વંશાવલીની નેંધ લઈશ.
નન્દ પહેલા ૪૦ વર્ષ. મ. નિ. ૬૦–૧૦૦
(વિ. સં. પૂ. ૩૫૦–૩૧૦, ઇ. સ. પૂ. ૪૦૩-૩૬૭) આ રાજા નાપિત (જામ) અને ગણિકાથી ઉત્પન્ન થયે હતો અને ભાગ્યબળથી પાટલીપુત્રના સિંહાસને આવ્યો હતે એ વાતને ઈશારો હું કરી ગયેલ છું. પંચદિવ્યથી પ્રમાણિત મનાતાં પ્રધાનએ તેને પાટલીપુત્રના સિંહાસને બેસાડો, પણ સામંતોએ તેને પ્રમાણિત ન માને ત્યારે તેણે પોતાની પુણ્યશક્તિને પરિચય કરાવ્યું. તેણે કલ્પક
(૭૧) શ્રી હેમચન્દ્રસૂરિજીનું આ સ્પષ્ટ કથન છે. પ્રથમ નજને “મહાપદ્મ ' નામથી લખતાં મસ્યાદિ પુરાણો તેને શાથી ઉત્પન્ન થયેલો માને છે. દંતકથાઓના આધારે લખાયેલાં કથન પર આધાર રાખી મી. સ્મીથ “ અર્લિ હિસ્ટરી ઓફ ઇન્ડિયા' “હિંદુસ્તાનને પ્રાચીન ઇતિહાસ ' એ નામના પુસ્તકમાં આવી રીતે લખે છે:
તે સમયે (અલેક્ઝાન્ડર જ્યારે પંજાબમાં હતો ત્યારે) રાજ્ય કરતો રાજા તેની દુષ્ટતા તથા હલકી ઉત્પત્તિને લઈ લેકમાં બહુ અપ્રિય થઈ પડયો હતો. એમ કહેવાય છે કે તે એક હજામને પુત્ર હતો. એની પહેલાંના કાયદેસર રાજાની રાણીને તે હજામ યાર હતો. તેણે તે રાજાને વધ કરવાની વ્યવસ્થા કરી અને તેના પુત્રોના પાલક હેવાના બહાના નીચે તેમને પિતાની સત્તાની નીચે તેણે આપ્યા; અને આખા રાજકટુંબને ઉછેદ કર્યો. તેમના ઉછેર પછી તેને એક પુત્ર થયે, અલેઝાન્ડરની ચઢાઈ વખતે એ પુત્ર રાજય કરતો હતો. પોતાની જાત કરતાં તે તેના પિતાની જાતને વધારે લાયક હતો અને તેથી પ્રજાના તિરસ્કાર અને ધિકકારને પાત્ર તે બની રહયે હતે.
હિંદુસ્તાનને પ્રાચીન ઈતિહાસ-પૂવૉધ (ગુ.વિ.સ.) પૃ. ૫૬. દંતકથાઓથી રૂપાન્તર પામેલી હકીકતને સંશોધકો રજુ કરી રહ્યા છે. પણ મને લાગે છે કે મૂળ હકીકત શ્રી હેમચન્દ્રસૂરિજી આદિ જૈન લેખકે જણાવે છે તેવી જ હેવી જોઈએ. કોઈ ગણિકાને હજામ યાર હશે અને તેને તે ગણિકાથી પુત્ર થયે હશે. નન્દિવર્ધન રાજાએ આ ગણિકાને પોતાની રાણી બનાવી હશે. નાપિત-ગણિકાને એ પુત્ર પુણ્યબળે પાટલીપુત્રની ગાદી ઉપર આવ્યો હતા. એ વાત ખરી છે કે આ સમયે પાટલીપુત્રના રાજા ઉદાયીનું ખૂન થયું હતું, પરંતુ તે ખૂનને કરનાર આ નાપિતપુત્ર નહિ પણ કઈ અન્ય જ હતો. દંતકથાઓએ રાજાના ખૂનને બદલે રાજાને અને રાજકુટુંબનો ઉચ્છેદ કરવાની વાત બનાવી કાઢી નાપિતપુત્ર નંદને નિંદવાને માગ પકડયો. તેની
Page #73
--------------------------------------------------------------------------
________________
પ૪.
અવંતિનું આધિપત્ય.
નામને બ્રાહ્મણમન્ચી નીમી તેની મન્નણાથી મગધનું સામ્રાજ્ય બહુ જ વ્યવસ્થિત અને પ્રબળ બનાવ્યું હતું. આ ક૯ કમન્વી બાલ્યાવસ્થાથી જ ચુસ્ત જન હતે. પુરાણો નન્દ પહેલાને મહાપર્મના નામથી ઓળખે છે અને તેને અતિ બલવાન કહેતાંની સાથે જ અતિલોભી, શુદ્વાજાત તથા ક્ષત્રિને અંત કરનાર જણાવે છે, એટલું જ નહિ, પરંતુ અધાર્મિક સુદ્ધાં કહી નાખે છે. તે વૈદિક ન લેવાથી પુરાણો પિતાની ઢબ પ્રમાણે એમ જ નવાજે એ સ્વાભાવિક છે. બૌદ્ધોથી અપરિચિત એ એ બૌદ્ધ પણ નથી. આ ઉપરથી વનિત થાય છે કે તે જેન હતે.
મત્સ્યપુરાણ અને બ્રહ્માંડ પુરાણમાં મહાપદ્મ નન્દન ૮૮ વર્ષ લખ્યાં છે એ વધારે પઠતાં દેખાય છે. આ લેખમાં તેનાં વર્ષ ૪૦ લખ્યાં છે. વાયુપુરાણ ૮૦ના બદલે ૨૮ લખે છે, ૭૨ અને વધારે પડતાં વર્ષોથી આવી પડતી આપત્તિ દૂર કરે છે. વાયુપુરાણ પ્રમાણે મહાપદ્મ એટલે ખરી રીતે જેનું વિશેષ નામ “મહાપમ’ નહિ પણ “નન્દ” છે, તે પ્રથમ વન્દને ૨૮ વર્ષ રાજવકાલ માનતાં નાની વંશાવલી-નન્દ પહેલ ૨૮ વર્ષ, તેના પુત્ર-બીજાથી આઠમા નન્દ સુધીના ૭-નાં ૧૨ વર્ષ અને ૮મા તેના પુત્ર નવમા નન્દનાં ૫૫ વર્ષ, આવી રીતે ગોઠવાય. ધર્મષસૂરિજીની અવસૂરિમાં છેલ્લા નન્દનાં ૫૫ વર્ષ જણાવ્યાં છે. ૦૩ હિમવંત શૂરાવલી શ્રી યશોભદ્રસૂરિના સમયમાં (મ. નિ. ૯૮-૧૪૮) અતિ લોભી એવા એક નન્દનું રાજ્ય લખી તેને લાંબો સમય હોય એવું ભાન કરાવે છે, જે ઉત્પત્તિ માટે જે ક્ષત્રિયોના મનમાં ધિક્કાર હતો તેમને તેણે સજા કરી હશે. પુરાણોએ આ કાર્યને મોટું રૂપ આપી સર્વ ક્ષત્રિના વધ કરનાર તરીકે તેને પરશુરામ સાથે સરખાવ્યો છે, કેમકે તે વૈદિક નહિ પણ જૈન હતો. નવમે નન્દ મહાપા (મહાનન્દ-ધનનંદ) કે જે હિમવંત થેરાવલીના કથન મજબ અત્યન્ત લોભી હો, તેનું નામ પ્રથમ નન્દના સ્થાને ગોઠવી આ પ્રથમ નન્દને પુરાણોએ
શનિદw _અતિલોભી લખી નાખે છે, અને અંતે તેના સામર્થ્યને સ્વીકાર કરતાં કલિને દોષ કાઢી ભાવિ પર નિસાસા નાખ્યા છે. અલેક્ઝાન્ડરની ચઢાઈ વખતે આ પ્રથમ ન દ મગધને સમ્રાટ્ર નહિ, પરંતુ નવમો નન્દ મહાપા હતા. મહાપદ્મ નન્દને પિતાના પિતા નંદની પ્રથમ નન્દની હલકી ઉત્પત્તિને વારસો હોઈ તે પણ ઊંત્વના અભિમાનીઓથી નિંદા હશે અને લોભન દોષને લઈ દુષ્ટ મનાતે હશે, પરંતુ પ્રથમ નન્દ તે ઘણી ઘણી રીતે મહાન અને શ્રેષ્ઠ જૈન મહારાજા હતો. (७२) "वायुपुराणेऽपि अ०९९ श्लो० ३६८ महापद्मनन्दस्य ८८ स्थाने २८ वर्षाणि दत्तानि".
– પટ્ટીવલી સમુચ્ચય-પરિશિષ્ટ પૃ. ૧૯૮ સં. શ્રી દર્શનવિજયજી “મહાપદ્મ ૨૮ વર્ષ”-કૅનેલાંજી ઍફ એ ઇન્ડિયા પે. ૨૨૮ (૭૩) “કુળ વાટીપુર ૨૨, ૨૦, ૨૩, ૨૫ ૨૫, ૬, ૬, ૪, પણ નવન પર્વ વર્ષ ૨ m "
પાવલી સમુચ્ચય-દુસમાકાલ સમણુસંધ થયં (સં. શ્રી દર્શનવિજયજી ) (७४) जसभहो मुणिपवरो, तप्पयसोहंकरो परो जाओ । अट्ठमणंदो मगहे रज्जं कुणह તથા અઢોણી | દા
-હિમવદાચાર્યનિર્મિત સ્થવિરાવલી ૫ ૧ (મુદ્રિત)
Page #74
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય,
પુષ
એ પરથી પણ એમ લાગે છે કે પ્રથમનન્દનાં ૪૦ ના બદલે ૨૮ વર્ષ કેમ ન હેાય ? પરંતુ ૨૮ વષઁના સ્વીકારમાં મહાનઢીના નામે ૪૩ વર્ષના આંક ચઢયા છે તે, છેલ્લા નન્દના રાજવકાલની ભ્રાન્તિનું નહિ પણ કાઈ ભૂલભરેલી યાદીનું પરિણામ માનવું પડે. આ રીતે પ્રથમ નન્દના ૨૮ વર્ષ રાજકાલ, ભલેને, એક મતાન્તર હા,૭૫ પણ તેથી કાઇક એમ લખે છે કે ૨૮ વર્ષ રાજવકાલવાળા કાલાસેાક અને પ્રથમનન્દ એ એકજ છે તે તે ખરાખર નથી, કેમકે કાલાસાક વહેલામાં વહેલે મ નિ. ૭૩ માં આવે કઈ પણ રીતે તેથી પહેલાં આવે નહિ, જ્યારે પ્રથમ નન્હના રાજ્યારભ મ. નિ. ૬૦ વષૅ છે એમ નિશ્ય થઈ ચૂકયા છે. આ વાત પાછળ આપવામાં આવનારા પરિશિષ્ટથી પણ સ્પષ્ટ થશે. નન્દ્ર ખીજાથી આઠમા સુધી ૧૨ વર્ષ. મ. નિ. ૧૦૦-૧૧૨
(વિ, સ, પૂ. ૩૧૦-૨૯૮, ઇ. સ. પૂ. ૩૬૭–૩૫૫. )
આ સાત નન્હો વિષે જૈન સાહિત્યમાંથી કાંઇ પણ જાણવા મળતું નથી. ઔદ્ધસાહિત્ય પણ તેમના વિષે ચૂપ છે. પુરાણે તેમનાં સુકલ્પાદિ૭૬ નામા જણાવે છે. એમના સમયમાં મૌદ્ધોની ખીંછ સંગીતિ (સંસ૬) ભરાઇ હતી. તેને સમય કાલાસેકના રાજ્યનાં દશ વર્ષ વીત્યા પછી એટલે યુ. નિ, ૧૦૦માં અને મ, નિ. ૧૦૭ વષૅ હતા. સાત નન્દામાં પ્રત્યેકના રાજત્વકાલ નિશ્ચયથી જાણવામાં આવતા ન હેાવાથી આ વખતે પાટલીપુત્રમાં કયા નન્દ સમ્રાટ્ હતા એ કહી શકાય નહિ. એ સભા વૈશાલીમાં ભરાઇ હતી એમ પહેલાં કહેવાઈ ગયું છે, અને એ સભાના સમયની ગણતરી કાલાસાકના ાજવકાલથી કરાઈ હાવાથી નન્દ્રિવ નથી નાગદાસક ભિન્ન હાય તા, વૈશાલીના રાજવંશને પણ મગધ સામ્રાજ્યના એક પેટાશાખાના વંશ તરીકે હોવાનું જણાવી કાલાસાક ત્યાંના જ એક માંડલિક હતા એમ ધ્વનિત કયુ" છે. 'છઙ એમ કહેવાય છે કે નન્દના સમયે વૈદિકોની પણ એક સભા
(૭૫) મેં આ મતાન્તરને મહત્ત્વ આપ્યું નથી, કારણ કે પ્રદ્યોત રાજ્યમાંંત અને મહાપદ્મ ( પ્રથમનન્દને ૮ માંથી નાના પુત્ર) એ ખેી વચ્ચે ૫૦ વર્ષનું અંતર, પુરાણેાના ઉલ્લેખથી સાખીત કરવામાં આવ્યુ છે, તે પ્રથમ નન્દનાં ૨૮ વષૅ માનતાં ઘટી શકે નહિ-પ્રથમ નન્દનાં ૨૮, તેના સાત પુત્રોનાં ૧૨, એમ, ૨૮+૧૨=૪૦ વર્ષોંનું જ રહે. તેથી લાગે છે કે વાયુપુરાણુની મહાપદ્મનાં (પ્રથમનન્દનાં) ૨૮ વર્ષોંની નોંધ અશુદ્ધિ કે ભ્રાન્તિનું પરિણામ હાય. પટ્ટાવલી સ૦માંના ‘દુસમાકાલ સમણુ સંધ થય' 'તે ઉલ્લેખ પણ વિશ્વસનીય છે કે કેમ એ પ્રશ્ન છે. હિમવત થેરાવલીમાંતો ગાથામાં ‘તા’-તે વખતે-ને અયાભદ્રસૂરિજનો યુગપ્રધાનના પાછળના લાંબા સમયમાં એવા અભિપ્રાયને પણ હાય.
(૭૬) ક્રોઞલેજી એફ એ ઇન્ડિયા 'માં ‘સુમાત્યાદિ'નામે લખી તેમનાં ૧૨ ના બદલે ૧૬ વર્ષ લખ્યાં છે.
(૭૭) પુરાણું અને બૌદ્ધ ગ્રંથાના સમન્વય કરવાની દૃષ્ટિએ મા મતનું પણ મહત્વ ન હેાષ્ટ આ લેખમાં તેને સ્થાન આપ્યું નથી-ફક્ત સૂચન માત્ર કર્યું છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. પાટલીપુત્રમાં ભરાઈ હતી, કે જેમાં પ્રસિદ્ધ વૈયાકરણ પાણિની હાજર હતાઆ સભા પણ આ જ સમયની લગભગ પહેલાં કે પછી ભરાઈ હશે. કેણે કોનું અનુકરણ કર્યું હશે એ કહી શકાય નહિ. સામાન્યત સંભવ છે કે એક બીજાનું અનુકરણ કર્યું હશે. અ૮૫ સમયમાં પલટાતા જૈન રાજવંશના સમયે બૌદ્ધો અને વૈદિકાએ મળેલી તકનો ઉપયોગ કરી સંગઠન સાધવા પૂર્વક રવપ્રભાવને વિસ્તારવાને કાંઈક પ્રયત્ન કર્યો હોય એ બનવા જોગ છે. નન્દ નવમો ૪૩ વર્ષ. મ. નિ. ૧૧૨-૧૫૫
વિ. સં. ૫. ૨૯૮-૨૫૫, ઇ. સ. પૂ. ૩૫૫-૩૧૨ જૈન શાસનના મુખ્ય પ્રતિનિધિ યુગપ્રધાન શ્રી સ્થૂલિભદ્રના પ્રસંગને લઈ આ નવમે નન્ટ જેન સાહિત્યમાં જાણીતું છે. ચાણક્ય નામના જૈન શ્રાવકના પ્રસંગે પણ એને જેના સાહિત્યમાં જ્યાં ત્યાં સ્થાન આપ્યું અપાવ્યું છે, છતાં એના રાજકાલની શરૂઆત કયારે થઈ એને ઉલેખ જૈન સાહિત્યમાં ભાગ્યે જ મળે છે. એને મત્રી શકટાલ હતો, કે જે પ્રથમ નજના મન્કી ક૯૫કના વંશને હતે. બધા ય નના સમયમાં એ વંશનું જ મત્રીપદ હેઈ, એ વંશ જૈનત્વને અને મગધ સામ્રાજ્યને સર્વદા વફાદાર હતે. નાના અંગરક્ષકો પણ એ વંશમાંથી જ ની માતા હવાને સંભવ છે, કારણકે નવમાં નન્દને રક્ષક શકટાલને લઘુ પુત્ર શ્રીયક હતો. એ પદને ચલિત કરવા કવિ, વાદી અને વૈયાકરણ
એવા વરરૂચિએ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેને શાહનું મૃત્યુ નીપજાવવા કરતાં - વિશેષ સફળતા નહિ મળી હતી એમ જૈન સાહિત્ય કહે છે. કેમકે શકટાલ પછી શ્રીયકને જ એ મન્ત્રીપદ આપવામાં આવ્યું હતું. આ પછી એ મત્રીપદ પર કયાં સુધી કાયમ રહ્યો એની કેઈ નેંધ નથી, વરરૂચિનું પ્રતિવૈર લીધા બાદ એ તરત જ દીક્ષિત બન્યો કે નવમા નન્દના રાજ્યના અંત પછી, એ કહેવું અશકય છે.
જૈન સાહિત્ય પ્રમાણે સ્થૂલિભદ્રને દીક્ષા સમય મ. નિ. ૧૪૬ વર્ષે છે. આથી બહુ જ થોડા સમય પહેલાં શકટાલનું મૃત્યુ થયું હતું અને તે નવમા નન્દની નારાજીથી કુટુમ્બ પર આવી પડનારા સંકટના ભયને લીધે જ સ્વયં વહેરી લીધું હતું. આમ નવમા નન્દના સમયમાં જ બનેલી એ શટલનું મૃત્યુ વિગેરે ઘટનાઓ છે, પરંતુ હિમવંત શૂરાવલી આ સમયે આઠમે નન્દ હોવાનો ઉલ્લેખ કરે છે, એ એક સ્પષ્ટ મતભેદ છે.
હિમવંત થેરાવલીના પ્રારંભમાં આપેલો ગાથાઓમાં એક ગાથાને ભાવાર્થ આ પ્રમાણે છે, “શ્રી શય્યભવના પદને સારી રીતે શોભાવનાર શ્રી યશોભદ્રસૂરિ થયા ત્યારે અતિ લોભી આઠમે નન્દ મગધમાં રાજય કરતે હતે. ” શ્રી યશોભદ્રસૂરિ મ. નિ. ૯૭ થી ૧૪૮ સુધી યુગપ્રધાન ૫૪ પર હતા એમાં જૈન સાહિત્ય એક મત છે. આગળ જતાં એ થેરાવલી ઉલેખે છે કે
Page #76
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૫૭ “વૈશાલીના ચેટકરાજાનો પુત્ર ભરાય વૈશાલીના યુદ્ધ બાદ કલિંગમાં ચાલ્યો ગયો હતે, અને તે ત્યાં અપુત્રીયા પિતાના સસરાને રાજય પર આવ્યો હતો. આ શોભનયની પાંચમી પેઢીએ ચંડરાય મ. નિ. ૧૪૯ વર્ષે કલિંગના કનકપુરના સિંહાસને આવ્યું. આઠમા નન્હે પિતાના મંત્રી વિરોચનની પ્રેરણાથી કલિંગપર ઉપરાત રાજાના સમયે ચઢાઈ કરી અને તેણે કુમારગિરિ પર પૂર્વે શ્રેણિક રાજાએ બંધાવેલા ગાયભદેવના ચેત્યને અસ્તવ્યસ્ત કરી તેમાંની aષભદેવની વર્ગપ્રતિમાને તે પાટલીપુત્ર લઈ ગયા. આ પછી મ. નિ. ૧૫૪ વર્ષ વીતતાં ચાણકય મંત્રીની દોરવણીથી મધપુત્ર ચન્દ્રગુપ્ત નવમા નન્દને પાટલીપુત્રમાંથી ખસેડ અને તે પિતે મગધાધિપ બને.” ૭૮ થેરાવલીના આ ઉલલેખથી સ્પષ્ટ થાય છે કે, મ નિ. ૧૪૯ અને નવમો નન્દ પાટલીપુત્ર પર આવ્યો તે સાલ એટલે નવમા નન્દ જેટલાં વર્ષ રાજ્ય કર્યું હોય તેટલા પ્રમાણમાં મ. નિ. ૧૫૫થી પૂર્વની સાલ, એ મનેના વચગાળે આઠમો નન્દ રાજ્ય કરતો હતો, પણ નવમે નન્દ નહિ પ્રથમ નજનાં ૪૦, બીજાથી સાત સુધીના નોન ૧૦, આઠમાં નન્દનાં ૪૩ અને નવમા નન્દનું ૧ વર્ષ રાજ્ય ચાલ્યું હતું. ૭૯ એવો અભિપ્રાય થેરાવલીના ઉપરોક્ત ઉલેખન કદાચ હોય તે ના નહિ, શકટાલના મૃત્યુમાં નિમિત્ત
(७८) "अह वेसालीण यराहिवो चेडओ णिवो सिरिमहावीरतित्थयरस्सुक्किट्ठो समणोवासओ आसी। से णं णियभाहणिज्जेणं चंपाहिवेणं कृणिगेण संगामे अहिणिक्खित्तो अणसणं किच्चा सग्गं पत्तो । तस्सेगो सोहणरायणामधिज्जो पुत्तो तओ उच्चलिओ णियससुरस्स कलिंगाहिवस्स सुलोयणणामधिज्जस्स सरगं गओ। सुलोयणो वि णिपुत्तो तं सोहणरायं कलिंगरजे ठायाता परलो आतिही जाओ। तेणं कालेणं तेणं सपएणं वीराओ अट्ठारसवासेसु विक्कतेसु से सोहणराओ कलिंगविसए कणगपुरपि रज्जे अभिसित्तो । सेवि य णं जिणधम्मरओ तत्थ तित्थभूप कुमरगिरिम्मि कयजत्तो उकिट्ठो समणोवासगो होस्था। तस्त वंसे पंचमो चंडरायणामधिज्जो णिवो वीराओ णं इगसयाहिय-अउणपन्नासेसु वासेसु विइक्क्रनेतु कलिंगरज्जे ठिओ। तया णं पाडलिपुत्ताहिवो अट्ठमो णंदणिवो मिच्छत्तंधो अईवलोहातो कलिंगदेसं पाडिऊण पुस्वि तित्थरूवकुमरगिरिम्मि सेणियणिवकारियजिण पासायं भंजित्ता सोपणिय-उसभजिणपडिमं चित्तूण पाडलिपुत्तं पत्तो।"
હિમવદાચાર્યનિર્મિત સ્થવિરાવલી પૃ. ૫ (મુદિત) () હિમવંત ઘેરાવલી નો રાજવીકાલ શ્રી હેમચન્દ્રસૂરિજીની જેમ ૮૫ વર્ષ નહિ, પણ ૨૪ વર્ષ માને છે. મેં છેલ્લા નવમા નન્દનો રાજવંકાલ ૧ વર્ષ અને બીજાથી સાતમા સુધીના નન્દાને રાજવકીલ ૧૦ વર્ષ રાખ્યો છે. આ રીતે નાના ૯૪ વર્ષના હિસાબે મ. નિ. ૧૫૪ મતથી આઠમા નન્દન ૪૦ અને નવમા નન્દનું ૧ એમ ૪૪ વર્ષ બાદ કરવાથી સાઠમાં નન્દને-મહાપદ્મનન્દન રાજયરિંજ મ નિ. ૧૧૦ વર્ષે આવતાં, જે પ્રદ્યોત રાજ્ય અને મહાપદ્મ રાજ્યાભિષેક વચ્ચે પર વર્ષ આવતાં પૂર્વ ૨ વર્ષ એ છ કરવાની ખેંચતાણ કરવી પડે છે તે ન કરવી પડે અને પ્રદ્યોત રાજયતિ અને મહાપદ્મ રાજ્યાભિષેક વચ્ચે બરાબર ૫૦ વર્ષનું અંતર આવે.
Page #77
--------------------------------------------------------------------------
________________
૫.
અવતિનું આષિપત્ય.
વરુચિ અન્યા હતા અને એ વરરુચિના મૃત્યુમાં નિમિત્ત શકટાલ પછી મન્ત્રીપદે આવેલા તેના પુત્ર શ્રીયક બન્યા હતા એમ જૈન સાહિત્ય કહે છે, પરંતુ નન્દે કલિંગ પર ચઢાઈ કરી તેમાં પ્રેરક તેના મન્ત્રી વિરાચન હતા એમ થેરાવલી કહેતી હોવાથી તેના અભિપ્રાય પ્રમાણે, વરરુચિ વિષેનું વૈરનિયંતન કર્યા બાદ શ્રીયકે દીક્ષા લીધી હશે અને તેના સ્થાને મન્ત્રીપદે વિરાચન નીમાયા હશે એમ લાગે છે. થેરાવથ્રી આઠમા નન્દને અતિ વાભિષ અને મિથ્યાત્મથી અંધ બનેàા લખે છે. કર્લિંગના જૈન ચૈત્યના નાશ કરી તેમાંની સ્વર્ણ પ્રતિમાને તે પાટલીપુત્ર લાગ્યે એમ કર્લિંગના જૈન મહારાજા ખારવેલના હાથીમુક્ાવાળા શિલાલેખથી ૮°બહુઁશે સમર્થન થતી હકીકત, તેને તેવા હાવ ના પુરાવા આપે છે. કટ્ટર વૈદિક વિરાચન મન્ત્રીના સસર્ગને લઈ તે જૈન મટી ગયા ઢાય તે ના નહિ.
જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે કે, પ્રથમ નન્દના જૂના મન્ત્રીએ ખેાટી રીતે ભ ભેરણી ફરી નવા મન્ત્રી કલ્પકને તેના સૈા પુત્રો સહિત કૂવામાં કે કરાવવાના પ્રસંગ ઉભા કર્યાં હતા. કૂવામાં કેદ પુરાયલા કલ્પકને બહુ જ અલ્પ આદ્વાર પહેોંચાડવામાં આવતા હોવાથી તેના સે। પુત્રો મૃત્યુ પામ્યા હતા. એક કલ્પક જ પાતે જીવતા રહ્યો હતા. દરમીયાન રાજદ્વારી સંકટ આવી પડવાથી કલ્પકને બહાર કાઢયા. કપકે સંકટ નિવાસુ", નદે જૂના મન્ત્રીના નિગ્રહ કર્યો. ૮૧
ઉપરાંક્ત પ્રસિદ્ધ હકીકતને રૂપાન્તર આપી કથાસરિત્સાગર’ નામના ગ્રંથે એને નવમા નન્દ, વરુચિ અને શકાલના નામે ચઢાવી દીધી છે, એટલું જ નહિ પરંતુ મૃત્યુ પામેલા નન્દને પરપુર (પરકાય) પ્રવેશની વિદ્યાથી ચેાગાનન્દ નામે જીવતા રાખ્યા છે. આ ચેાગાનન્દે વરરુચિને મારી નાખવા કરેલા હુકમ, શકટાલે છુપાવવાથી તેનું કરેલુ રક્ષણ, નન્દને પુત્ર હિરણ્યગુપ્ત પાગલ બન્યા તેનું કારણ જાણવા નન્દને પડેન્ની તેની જરૂરિયાત, શકટાલથી હાજર કરાયલા વરરુચિએ દર્શાવેલુ' કારણ અને માતા તથા સ્ત્રીનું થઇ ગયેલું મૃત્યુ સમજાતાં વરરુચિનું વનમાં ચાલ્યા જવુ, વિગેરે હકીકતા ૮૨ જૈનમન્ત્રી ગુણાઢય કવિની રચેલી બૃહત્કથાના સત્યને છાવરી દેવા એ કથાના કર્તા સેામદેવભટ્ટે ઉપજાવી કાઢી છે. વરરુચિ
(૮૦) દારો પ થર્યું. भि: वित्रासयति उत्तरापथराजान् मगधानाञ्च विपुल म्भयं जनयन् हस्तिनः सुगाङ्गेयं प्राययति [1] मागधञ्च राजानं बृहस्पतिमिश्रं पादावमिवाચત્તે [1] નર્ાગનીતજ્જાહિદ્ધજ્ઞિનલન્નિવૈજ્ઞ.......હ્માનાં પ્રતિદ્વારાષ્ટ્ર-માનધવસ્તુનિ = નાયતિ ” પંક્તિ ૧૧, ૧૨.
ખારવેલ પ્રશસ્તિ-શ્રી કે. પી. જાયસ્વાલનું વાંચન (સં. છાયા)
(૮૧) વિશ્યક ચૂર્ણિ (ઉત્તરભાગ) પૃ. ૧૮૨ થી ૧૮૩ (સારાંચ) હેમ॰ રચિત-પરિષિષ્ટ પત્ર', સ, ૭ મ્લાક ૮૫ થી ૧૩૭ (સારાંશ)
(૮૨ સેમ૰ રચિત-કથાસરિત્સાગર, કથાપોડલમ્ભક, તરંગ- ૪ શ્લોક ૯૭ થી ૧૪૭ અને તર`ગ ૫ શ્લો ૧ થી ૧૦૫ (સારિત)
Page #78
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. વનમાં જાય આવાં આવાં જાહેર અને બીજા કેટલાંક છુપાં કારણેથી નના સામ્રાજયના પાયા નબળા પડી રહ્યા હતા, પરંતુ એ બધાં કારણોમાં મુખ્ય કારણ એ જ હાવા સંભવ છે કે, અત્યાર પહેલાં રાજયના એકધારા સંચાલનના માટે કલ્પકવંશના મન્ત્રીઓનું જેવું બિનદખલ સર્વોપરી સ્થાન હતું તેવું નહિ રહ્યું હતું. શકટાલ પુત્ર શ્રીયકે વરરુચિના પ્રતિનું વરત્યિતન કર્યું પરંતુ એના અંગેની અંદરે અંદરની રાજખટપટ રાજ્યને નબળું પાડવામાં મદદગાર બને એ સ્વાભાવિક છે. અંત સુધી નન્દરાજાને વફાદાર અને જેન હોવાને કારણે રામાયણમાં રાવણની જેમ “મુદ્રારાક્ષસ' નાટકમાં રાક્ષસ તરીકે આલેખાયેલા શ્રીયકે મગધ સામ્રાજ્યને નબળું પડતું અટકાવી તેને મજબૂત બનાવવા પૂરતા પ્રયત્ન અવશ્યમેવ કર્યા જ હશે. પરંતુ તે વ્યર્થ જ ગયા. એક તરફ આ સ્થિતિ હતી ત્યારે બીજી તરફ ચાણકય નામના જેન બ્રાહ્મણની બુદ્ધિ નંદસામ્રાજયની ઈમારતને જમીનદોસ્ત કરવા પુરતે પ્રયત્ન કરી રહી હતી. મ. નિ ૧૪૦ની આસપાસનાં વર્ષોથી સેવાયલું પિતાનું નન્દ-સામ્રાજ્યને ઉખેડી નાખવાનું સ્વમ પાર પાડવાને, નન્દ તરફથી અપમાનિત થઈ ગયેલ હેવાથી ઝેરીલે બનેલો એ ચાણક્ય પિતાને મળતી એકે એક તકનો ઉપયોગ કરવાનું ચૂકયો નહિ. એણે ઊભો કરેલે રાજા ચન્દ્રગુપ્ત મૌર્ય પાટલીપુત્ર પર કરેલા સીધા હલામાં ન ફાવ્યું, પરંતુ આખરે ચાણકયે અર્ધરાજ્ય આપવાની શરતે હિમાલયના પહાડી પ્રદેશના રાજ પર્વતકની મદદ મેળવી મગધના એ પાટનગરને ભાગ્યું. નન્દ જીવિતદાન માગ્યું, ચાણકયે તેને જોઈતા ધન સાથે જવા દીધે.૪૮ નજની કન્યા ચન્દ્રગુપ્તને સ્વયંવરવા પિતાની સમ્મતિ મેળવી શકી. એ કન્યાના ચંદ્રગુપ્તથી અધિષ્ઠિત રથ પર ચઢવાના સમયે રથચક્રના નવ આરા ભાગી જતાં, “મૌર્યવંશ નવ પેઢી સુધી જવાની જેમ ઉત્તરોત્તર હાનિવૃદ્ધિથી રાજ્ય કરશે.” એમ ચાણકયની ભવિષ્યવાણું થઈ. ૮૫ શ્રી હેમચંદ્રસૂરિજી વિગેરેના કહેવા મુજબ મ. નિ. થી ૫૫ અને હિમવંતર્થરાવલીના કથન પ્રમાણે મ. નિ. ૧૫૪ વીતતાં ચંદ્રગુપ્ત મગધ સામ્રાજ્યને સ્વામી બન્યો ૮૬ પાલક રાજાઓ પછી મ. નિ. ૬૧ થી ૧૫૫ એટલે ૫
ભારત કે પ્રાચીન રાજવંશ (દ્વિતીય ભાગ) પૃ ૬ થી ૫૧ (ભાવાર્થ) (૮૩) સમય રચિત-થારિત્સાગર. કથા પીઠલમ્બક, તરંગ ૫. જો ૧૦થી૧૨૫ (સારાંશ)
(૮૪) નાવશ્યક ચૂર્ણ (ઉત્તરભાગ) પૃ. ૧૮૩, ૧૮૪, ૧૮૫ અને પરિશિષ્ટ પર્વ. સગર ૮. ક્લ૦ ૩ થી ૧૦૮ ના આધારે. ભારત પ્રાચીન રાજવંશ (દ્વિતીય ભાગ) પૂ ૫૧ (ભાવાર્થ)
(૮૫) આવશ્યકચૂર્ષિ (પૂર્વ ભાગ) “તેજ દ્વિતિચં-fો રઢિપુરે સિ-તિ મતિ, ના વા િળા કુતિગુજ, તુë વૈો ઘોતિત્તિ” પ. પ૬૩ થી ૫૫ અને આચા- શ્રી હેમ રચિત પરિશિષ્ટ પર્વ. સર્ગ ૮, ૦ ૨૧૫ થી ૨૬ પરથી. शकुनेनामुना वत्स, वृद्धिमेवाधिकाधिकाम् । गाभी पुरुषयुगाणि नव यावत् तवान्वयः
- પરિશષ્ટ ૫૧. સર્ચ ૮. લેક ૩૨૬ (८६) एवं च श्रीमहावीरमुक्तेवर्षशते गते । पञ्चपञ्चाशदधिके, चन्द्रगुप्तोऽभवन्नृपः
પરિશિષ્ટ પર્વ. સ ૮. શ્વે ૩૯
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૦
અવંતિનું આધિપત્ય.
વર્ષ સુધી અવનિનું આધિપત્ય નન્દના હાથમાં હતું તે હવે મોના હાથમાં ચાલ્યું ગયું. હિમવંત થેરાવલીના મતે એ કાળ મ. નિ. ૬૧ થી ૧૫૪ સુધી એટલે ૯૪ વર્ષ છે. પરંતુ માપક્ષાદિથી સૂક્ષ્મ રીતે નહિ નેંધાયેલા આ લેખમાં એવો મતભેદ નજીવો જ ગણ રહે છે. આની સાથે માટે મતભેદ તે ચાલુ જૈન સંપ્રદાયને છે, કે જે નનાં રાજકાલનાં ૧૫૫ વર્ષ ગણી નંદરાજકાંત મ. નિ. ૨૧૫ વર્ષે મુકે છે.
શરૂઆતમાં ટાંકેલી કાલગણનાની બીજી ગાથાના બીજા ચરણું નવજા તુ ઘર iા' ને વાચાર્થ ૧૫૫ વર્ષ નનું રાજય હતું એવો થાય છે અને ચાલુ સંપ્રદાય એજ પ્રમાણે માને છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ એમ ન માનતાં, મ નિ. ૧૫૫ વર્ષ સુધીનન્દનું રાજ્ય હતું એમ માને છે. આચાર્યશ્રીની એવી માન્યતા ઉપરોક્ત ચરણના અભિપ્રાયભેદથી થતા અર્થ પર આધાર રાખતી હશે કે તેમની સમીપમાં બીજા કેઈ સાધને હશે એને આપણને પત્તો નથી, પરંતુ જાણવા મળે છે કે, એ ખાચાર્યશ્રીની પહેલાં થઈ ગયેલા શ્રીભદ્રેશ્વરસૂરિજીએ પણ પિતાની “કહાવલી”માં “મહાવીરના મુક્તિ સમયથી ૧૫૫ વર્ષે નન્દવંશને બુચ્છેદ જતાં ચંદ્રગુપ્ત રાજા થ૮૭ એમ લખ્યું છે, એ પરથી સિદ્ધ થાય છે કે, મ. નિ. ૧૫૫ વર્ષ સુધી નન્દોનું રાજ્ય રહ્યું હતું એવી માન્યતાવાળી કઈ પરંપરા હતી. એ પરંપરા અતિપ્રાચીન હોવી જોઈએ. હિમવંત
રાવલી મ. નિ. ૧૫૪ વર્ષ સુધી નનું રાજ્ય લખે છે, તે આ પરંપરાનું જ વધારે ચેકસાઈ ભર્યું પ્રમાણ છે, એમ કહીએ તો તે ખેડું નથી.
મ. નિ. ૧૫૫ કે ૧૫૪ના અરસામાં નનવંશ પાટલીપુત્રમાંથી સર્વથા ઉખડી ગયો હતે એમ ‘તિથ્થોટી પન્ના'ની એક ગાથા પરથી પણ સૂચન થાય છે. તે ગાથા આ પ્રમાણે છે –
૮૪ (તા) જવાઘેલો, નૈવંતો મકવવો !
सयराहेण पणट्ठा, समय समाणसेण ॥ तयणंतरं वीराओ इगसयाहियचउषन्नवासेसु विइकतेसु चाणिगाणुणीयो मोरियपुत्तो चंदगुत्तो णवमं गंदणिवं पाडलीपुत्ताओ णिकासीय सयं मगहाहियो जाओ।
હિમવચાર્યનિર્મિત થવરાવલી . (મુદ્રિત) (८७) “ एवं च महावीरमुत्तिसमयाओ पंचावणवरिससयेणुच्छिण्णे नन्दवंसे चરઘુત્તો જાથા જ્ઞાત્તિ”-ભદ્રેશ્વરસૂરિની કહાલી’
(૮૮) રાજેન્દ્રોશ ભાગ , પૃ. ૧૦રમાં આ માથાનું પ્રથમ ચરણ જ ઘમજવંતી' લખ્યું છે. જ્યારે અમદાવાદ ડહેલાના પુસ્તકભંડારની લખેલી વસમી “તા ganāલો' એવી રીતે પાઠ છે. રાજેન્દ્રકાશમાં ગાથાનો અંક ૯૬' ને છે. શ્રીયુત ૫. કલ્યાણુવિજયજીએ “કીનિવાસવા ઔર જૈન જ્ઞદવાના' પુસ્તકમાં પૃ. ૧૭૩માં ‘ઉત્તેજ જ્ઞાન ' આ ગાથાને અંક ૮૨ લખે
Page #80
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. - આ ગાથાને અર્થ કરવા પહેલાં, તે કયા સમયને લાગુ પડે છે અને કેવા પ્રસંગથી એ ગાથાનું અવતરણ થાય છે, તે અહિં સંક્ષેપથી સ્પષ્ટ કરી દઉં, કે જેથી એ ગાથાના કરાતા અર્થની વાસ્તવિકતા વિષે વિચાર કરવાની સગવડ મળે.
યુગપ્રધાન પટ્ટાવલીઓના આધારે ૮૯ મ. નિ ૬૪ વર્ષે મતાન્તરે ૭૦ વર્ષે) શ્રી જંબુસ્વામી મુકત થયા. તે પછી તેમના પટ્ટે આર્યપ્રભવસ્વામી આવ્યા. તેઓ મ, નિ. ૭૫ વર્ષે સ્વર્ગસ્થ થતાં તેમના પદે આર્ય શäભવ યુગપ્રધાન થયા. મ. નિ. ૯૮ વર્ષે એમના સ્વર્ગસ્થ થયા બાદ આર્ય યશભદ્ર એમના પટ્ટધર યુગપ્રધાન થયા, ૫૦ વર્ષ જેટલા દીર્ઘકાલ પત યુગપ્રધાનપદ ભેગવી એ શ્રુતકેવલી મ. નિ. ૧૪૮ વર્ષે નવમાં નાના (હિમવત થશવલીના મતે આઠમા નન્દના) રાજ્યકાલે સ્વર્ગસ્થ થતાં તેમના પદે આર્ય સંભૂતિ અને આર્યભદ્રબાહુ એ બે કૃતઘરે આવ્યા. શ્રીયશોભદ્ર પછી આર્યસંભૂતિવિજય યુગપ્રધાનપદે હતા. તેઓ મ. નિ. ૧૫૬ વર્ષે સ્વર્ગસ્થ થતાં આર્યભદ્રબાહ યુગપ્રધાનપદે આવ્યા. સંપૂર્ણ અંગસૂત્રોના ધારક આ શ્રી ભદ્રબાહુ મનિ. ૧૭૦ વર્ષે વર્ગસ્થ થયા હતા. દિલ્થગાલી એમના યુગની શરૂઆતમાં જૈન શ્રમણસંઘની મુશ્કેલીનો ખ્યાલ આપતાં લખે છે કે –
છે. રાજેન્દ્રકાન્નમાં મા “સેજ વાળા ૨૦' માથા પછી અવઠ્ઠો ૨ રો' એ ગાથા લખી પછી તે gamધં. ગાથા આપી છે એ પરથી તેને ગાથા-અંક ૮૦૪ આવે પરંતુ શ્રીયુત પંન્યાસજીએ તેમના ઉપરોકત પુસ્તામાં પૃ. ૩૦ ટી, ૨૭માં આ ગાથાને અંક ૭૦૫ (
તિગાલી ૫. ૨૩) લખ્યો છે. તેના કાન ૨૦' એ ગાથા અને “gaમંવં' એ ગાથા એ બેની વચ્ચે એક નહિ પણ બે ગાયા હાઈ “સ કરવો .’ આ ગાથાનો અંક ૮૦૫ આવે તેને બદલે પન્યાસજીએ કયા કારણથી ૭૦ ૫ અંક એ ગાથાનો લખ્યા હશે? રાજેન્દ્રદેશમાં અને પંખ્યા ૪જીના ટીપણમાં નેધાયેલી ગાથાઓમાં જે આંક મુકયા છે તેમાં આઠને ફેરફાર છે, પરંતુ “તત્તમ શિરવાદુ' એ ગાથા પછીની માથાથી અંક મુકતાં “gar #ાન ૨૦' માયાને અંક ૮૮ માં આવે એમાં એ બને ગ્રંથમાં સરખાઈ છે. તે પછી તેની પાછળ આવનારી બીજી ગાથા માં શ્રીયુત પંન્યાસજીને ટીપણુમાં જણાવ્યા મજબ ૪૦૪ ને બદલે ૭૦ ૫ અંક કેવી રીતે પાયે, એ “ તિëઆાલી પઈન્નયની મૂળ પ્રતો સિવાય નિર્ણય કરી શકાય નહિ, સિવાય કે ખાત્રી પૂર્વક નિરીક્ષણ કરી શ્રીયુત પંન્યાસજી તેને કઈ ખુલાસો કરે.
(૮૧) રિરિ થીજs () સુમો, ટ્વીં ચચત્તલાલ (૨) સંકુરણ
(૩) જમવેર (૪) fass-ગવરત તેથીક રાણાજ | v=ાણ (4) કામ, (૬) હમૂદ (૭) માપુરા
૧૪ જરા (૮) ધૂમ, જાથાત્રે સુન્નર
યુગપ્રધાનપટ્ટાવલી શ્રી મહાવીરથ ૨૦૧૪૪+૧+૨૩૫૦+૮+૧૪=૭૦ વર્ષે શ્રી ભદ્રબાહુના યુગપ્રધાનનો અંત.
४४
૫૦
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૨
અવંતિનું આધિપત્ય. શ્રી ભદ્રબાહુના સમયે મધ્યદેશમાં એક ભયંકર અનાવૃષ્ટિને દુર્મિક્ષ પ્રવર્તતે હત. કંક સાધુ સાધ્વીઓએ અનશન કર્યા હતાં. અને કેક મધ્યદેશના મગધ વિગેરેમાંથી વિહાર કરી સમુદ્રકિનારાના નજીકના પ્રદેશમાં ચાલ્યા ગયા હતા શ્રીભદ્રબાહુએ આ વખતે બાર વર્ષને વેગ આદર્યો હતે.”
* તિથ્થગાલીમાં ભદ્રબાહુના ગપ્રવેશને અને યોગસમાપ્તિને ચક્કસ સમય જણાવ્યું નથી. તે અનુક્રમે મ. નિ. ૧૫૮ અને ૧૬૬ વર્ષે હેઈ શકે એમ આગળ પર જણાવીશું. આ પછી અંગશ્રતના વિચારની અને તેના અનુસંધાન વિગેરેની હકીકત જણાવતાં પઈન્નયકાર કહે છે કે –“બારવર્ષ જેટલો દીર્ઘ સમય એ દુર્મિક્ષ વીત્યા બાદ જીવતા રહેલા શેષ સાધુઓ એક બીજાને મળ્યા ત્યારે સમજવું કે, અંગકૃતનું ઓછાવત્તા પ્રમાણમાં રકને વિમરણ થઈ ગયું છે, જ્યારે બારમા અંગ તરીકે દષ્ટિવાનું–ચૌદપૂર્વનું શ્રુત તે કોઈનામાં રહ્યું નથી. પરંપરાગત ચાલ્યા આવા અંગશ્રતની આ દશા જેમાં શ્રીશ્રમણસંઘ પાટલીપુત્રમાં એકઠા થયે. તેણે એકબીજાના અવગત પાઠનું અનુસંધાન કરી અગીઆર અંગને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત કર્યા, પરંતુ પૂર્વેનું શ્રુત ધરાવનાર કેઈ ન હેવાથી તેને ચૌદપૂના જ્ઞાતા શ્રીભદ્રબાહુની આવશ્યકતા જણાઈ. આ વખતે ભદ્રબાહુ નેપાલના તલપ્રદેશમાં યોગના અંગભૂત મહાપ્રાણ નામના ધ્યાનની સાધનામાં રોકાયા હતા. શ્રીશ્રમણસંઘે તેમને નિમંત્રણ કર્યું. તેઓએ પ્રથમ તે વાચા આપવાના સંબંધમાં આનાકાની કરી, પણ અંતે શ્રમણસંઘના ખાસ આગ્રહને તાબે થવાની પિતાની ફરજ સમજી શ્રીસ્થૂલભદ્રાદિને સામયિક વાચના દેવાની તેમણે શમણુસંધને કબુલાત આપી. પાંચસો સાધુઓ એમની પાસે જઈ રહ્યા. શ્રીભદ્રબાહુએ સામયિક શરતી વાચના આપવા માંડી. એવી રીતે વાચના લેતાં શ્રીસ્થૂલભદ્ર સિવાય અન્ય સર્વ શ્રમણો આળસી ગયા અંતમુહૂર્તમાં સૌપૂર્વોનું પરાવર્તન કરી શકાય એવી અજબ શકિતને સમર્પતું શ્રીભદ્રબાહુએ આદરેલું મહાપ્રાણુ ધ્યાન જ્યારે સંપૂર્ણ થયું ત્યારે તેમણે શ્રી સ્થૂલભદ્રને શીવ્રતાથી વાચના દેવી શરૂ કરી. પરંતુ લગભગ દશપૂર્વેનું શ્રુત મળ્યા પછી શ્રી સ્થૂલભદ્ર જ્યાર યક્ષાદિ ભગિની સાધ્વીઓના વંદન પ્રસંગે સિંહના રૂપની વિમુર્વણા કરી ત્યારે એમને આગળ વાચના આપવી બંધ કરી. શ્રી ભદ્રબાહુને લાગ્યું કે, રાજકુલ સરીખા કુલમાં ઉત્પન્ન થનાર અને અપૂર્વ બ્રહ્મચર્યની શક્તિ ધરાવનાર તથા પિતાને મળતા નન્દના માનદ મન્ત્રી પદને તુચ્છ ગણી તેને ફેંકી દેનાર એવી વ્યકિત પણ પૂના આગળ પડતા શ્રતને ન જીવી શકે તે પછી અન્ય સામાન્ય જનને માટે તે કહેવું જ શું ? આમ છતાં સ્થૂલભદ્ર થઈ ગયેલી પિતાની ભૂલની માફી માગી તથા શ્રી શ્રમણ સંઘે થૂલભદ્રજીને અવશિષ્ટ ચાર પૂર્વની વાચના આપવાને શ્રી ભદ્રબાહુ સ્વામીને આગ્રહ કર્યો ત્યારે તેમણે અન્ય કોઈને અનુજ્ઞા ન આપવાની શરતે શ્રીસ્થૂલભદ્રને ચાર પૂર્વેની
Page #82
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
વાચના આપી, 7 ૯૦
ભગવાન મહાવીરના શાસનમાં અત્યાર સુધી અખંડ પ્રવર્તતે બાર અંગનો પરંપરા પ્રવાકરૂપ વંશ ઉપરોક્ત રીતે વ્યુચ્છેદ પામ્યો, એ હકીકતને દેખરે રાખી ગૌતરીકે અન્યવશેના વ્યુ છે તે પણ જણાવતા ૫ઇન્નયકાર ઉપરોક્ત “ ga૦” ગાથાને નેધે છે. એને ભાવાર્થ આ પ્રમાણે છે –
“તે એવી રીતે અંગવંશ, નન્દવંશ અને મકવંશ એ સધ્યાનવંશની સાથે શીઘ્રતાથી પ્રણાશ પામ્યા.”
ઘ' ગાથા નેતાની પૂર્વે પઈન્નયકાર શ્રીભદ્રબાહુના મુખમાં દશ (પૂર્વની) અનુજ્ઞા કરું છું. ચાર (પૂર્વ) પ્રણષ્ટ થતાં જાણી લે.” “એ કારણથી આઠમા પુરુષ યુગ (મહાવીરથી આઠમા પુરુષ સ્થૂલભદ્ર) ના વારે એકવારના ચાર પર્વે પ્રશુષ્ટ થયાં જાણી લે.” એ પ્રમાણે વચન પુનરુકિતથી મુક્યાં છે. વચ્ચે પ્રસંગોપાત એક ગાથામાં ચૌદ પૂર્વધરના સમયે પાજંચિત અને અનવસ્થિત તપના ભુછેદની વાત પણ કરવામાં આવી છે. આ પછી “ ઇવ' ગાથાથી નજ, મરુક અને સધ્યાન એ ત્રણ વંશના વ્યુચ્છેદને કહેવા સાથે અંગવંશના વ્યુ છેદને પણ જણાવ્યું છે.
એક લાંબાકાળ સુધી જૈનધર્મની પ્રભાવના કરનાર નન્દન રાજવંશ, રાજકુલ સરીખ-દઢ જૈનષમી મક-કપક બ્રાહ્મણને મન્કીવંશ અને જેના યોગે અંતર્મુહૂર્તમાં ચૌ૫ ગણું શકાય એ મહાપ્રાણ નામના ધ્યાનના ધારકેન સધયાનવંશ, એ ત્રણે જૈનત્વની દષ્ટિએ મહત્ત્વના વંશ હતા. આ સર્વથી મહત્ત્વનો વંશ સર્વ અંગશ્રુતના શ્રુતકેવલીઓને અંગવંશ હતો. અંગ અને અંગી, ધ્યાન અને ધ્યાની એના અભેદ સંબંધથી અંગ અને ધ્યાનને પણ પુરુષપરંપરા રૂપ વંશ તરીકે ગણે તેના નાશને
(૯૦) રાજેન્દ્રકેશ ભા ૨,પૃ ૧૩૭૧થી ૧૩૭૭ સુધીમાં માં આપેલા ટુંક સારાંશને જણાવતી તિબ્બે - આલીની ગાથાઓ નેધી છે. એ ગાથાઓમાં શતસંખ્યાનો અંક પાસે મુકાયો છે. એમાં કાંઈક અશુદ્ધિ અને ગલત પાઠનું ચિન્હ (......) પણ મુકાયું છે. પ્રથમ ભાષામાં શખંભવ , યશોભદ્ર અને સંભૂતિવિજયનું સૂચન કર્યું છે અને તે માથાને અંક “પ” મુકયો છે. આ પછી ભદ્રબાહુની વક્તવ્યતા “રામ થિયા'એ “૬’ અંકવાળી ગ થાથી શરૂ કરે છે અને તે ૯૩મી ગાથામાં પૂર્ણ થાય છે. આ પછી 'ઉત્તેજ” એ ગાથાથી ચાર પર્વના વિચ્છેદનું અને અoragmો' એ ગાથાથી બે પ્રાયશ્ચિત્તના વિચ્છેદનું કથન કરી ૨૬મી ગાથામ-તે ઘરમ ' ગાથામાં જુદી જ પદ્ધતિથી–પરંપરા પ્રવાહ પ્રણg થયો એવી રીતથી ચાર પૂર્વેના વિચ્છેદની વાતનું સૂચન કર્યું છે. આ પછી પ્રથમ દશપૂર્વધર અને અંતિમ દશપૂર્વધરનું સૂચન કરતી તથા દશપૂર્વના યુદકાલને જણાવતી બે બે ગાથાઓ ટાંકી એ ગાથાઓનો અંક ૧૦૦ સુધી લઈ જવાયા છે. આ ગાથાઓમાં થી ૬૦ સુધીની ગાથાઓ ભાગ-૪, પૃ. ૨૪૧૫ માં 'સ્ટમ' શબ્દમાં નેધાઈ ગયેલી હોવાથી અહિં પાતી મુકી છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૪
અવતિનું આધિપત્ય.
ઉપરાષ્ઠત ગાથામાં ઉલ્લેખ કર્યો છે, અને સાથે સાથે નન્દુ અને મરુક-કલ્પક બ્રાહ્મણવંશના થાડાં વર્ષો પૂર્વે થયેા નાશની ત્યાં પ્રાસંગિક નોંધ લખી છે. એ ચારે વશે કયારે નાશ પામ્યા તેના સમય નક્કી કરવામાં તિથ્થાન્ગાલીના ચાસ વર્ષ જણાવનારા સ્પષ્ટાક્ષરા નથી પણ ‘તેં પવૅ॰' ગાથાથી ધ્વનિત થાય છે કે, શ્રી ભદ્રબાહુ સ્વસ્થ થયા તે પહેલાંનાં વર્ષોમાં એ ચારવશે! નાશ પામ્યા હતા, અથવા ભદ્રમાડું સ્વસ્થ થયા ત્યારે નાશ પામ્યા હતા, પરંતુ તે પછી કાલાંતરે તે નહિ જ.
શ્રીભદ્રબાહુ મ. નિ. ૧૭૦ વર્ષે સ્વર્ગસ્થ થયા હતા એમાં જૈન સાહિત્ય એકમત છે. એટલે ઉપરક્ત ચાર વંશના નાશના સમય મ, તિ. ૧૭૦ વર્ષે ભદ્રમાડું સ્વર્ગસ્થ થયા ત્યારે અથવા મ. તિ. ૧૭૦ વર્ષ પહેલાંના હતા એમ નક્કી થાય છે. શ્રીભદ્ર હુએ સ્થૂલભદ્રને આઠ વર્ષોંમાં આડ પૂર્વ' ભણાવ્યાં હતાં એમ શ્રી હેમચંદ્રસૂરિ વિગેરેનુ કહેવુ છે. મહાપ્રાણ ધ્યાનના કારણે અલ્પવાચના અપાતી હાવાથી આઠ વર્ષ જેટલા સમય લાગ્ય હાય એ સંભવિત છે. આ પછી નવમા પૂર્વની અને એ વસ્તુ ઓછા દશમા પૂર્વની વાચના દેવામાં શીવ્રતાને લઈ આછે સમય લાગ્યા હશે તથા વાચના આપવાનું અંધ કર્યા પછી પણ શ્રીભદ્રખાહુ ઘેાડા સમય જીવિત રહ્યા હશે, તે પણ તે સમય આશરે એ વર્ષ જેટલા હશે જ. એમ આઠ અને એ વર્ષે મળી એક દરે દશ વર્ષ, શ્રીભદ્રમાડું ૧૭૦ વર્ષે સ્વગસ્થ થયા તેમાંથી બાદ કરતાં મ. નિ. ૧૬૦ વષૅ દુર્ભિક્ષને અંત અને વાચનાપ્રદાનની શરૂઆતના સમય આવે છે. આ પછી આ વર્ષે મહાપ્રાણ સયાનની સમાપ્તિ થઇ હતી એમ કહેવાયુ છે, એટલે તે સમય મ. નિ. ૧૬૮ વર્ષે આવ્યા અને એ ધ્યાન ખાર વર્ષનું હતુ, એટલે ૧૬૮માંથી બાર વર્ષ ખાદ કરતાં આશરે ૧૫૬ વર્ષે એ ધ્યાનની શરૂઆત થઇ હશે, કે જ્યારે તેમને યુગપ્રધાનપદ પર આવ્યાને ઝાઝો સમય વીત્યા નહિ હશે. વળી દુર્ભિક્ષના અંતના સમય મ. નિ. ૧૬૦ વર્ષે સાબીત થાય છે તેથી એ ખાર દુકાળીના આદિ સમય મ. નિ. ૧૪૮ વર્ષે હાવા જોઇએ. આ મનાવાની સાલવારી આ પ્રમાણે અને;—
મ. નિ. ૧૪૮ વર્ષે દુભિક્ષપ્રારંભ, સુભૂતિવિજય યુગપ્રધાનપદે.
મ. નિ. ૧૫૫ વર્ષે નન્દવશ ને કલ્પષ્ટવંશના અત(હેમચંદ્રાદ્ધિમતે)
મ નિ. ૧૫૬ વર્ષે ભદ્રબાહુ યુગપ્રધાનપદે, મહાપ્રાણ સહચાનાર'ભ
મ, નિ. ૧૬૦ વષૅ દુર્ભિક્ષાંત, ભદ્રખાહુથી વાચનાપ્રારભ,
મ. નિ. ૧૬૮ વર્ષે મહાપ્રાણ સદ્ધયાનાંત, શીવ્રતાથી વાચના.
મ. નિ. ૧૬૯ વર્ષે (માશરે) અનુજ્ઞા ન કરવાની શરતે વાચના.
મ. -નિ ૧૭૦ વર્ષે ભદ્રખાહ્સ્વર્ગવાસ, 'ગવનો અને સસ્તુંથાનવંશનાશ
(સ મતે) તથા નન્દવંશનાશ અને પઢવંશનાશ (તિષ્યેાગ્ગાલીમતે)
Page #84
--------------------------------------------------------------------------
________________
અવતિનું આષિપત્ય.
૬૫
ઉપર આપેલી સાલવારીમાં શ્રહેમચંદ્રાદિના કષનાનુસાર નન્દવંશ અને મરુકવશના નાશના સમય ૧૫૫ નોંધ્યા છે અને મહ!પ્રાણુ-સદ્ધચાનના ધારકના વંશને નાશ ૧૭ નાંખ્યા છે. આ બન્નેની વચ્ચે સ્પષ્ટ રીતે ૧૫ વર્ષનું અંતર છે છતાં તિથ્થામાલીની ‘તે દ્દ॰' ગાથામાં એ ચારે વંશના નાશ સમકાલીન નાંધ્યા છે, તેથી તે મ. નિ. ૧૭૦ વર્ષે આવી પડતા નન્હેંશના અને કલ્પક વંશના નાશના ઉલ્લેખ હેમચદ્રાદિ આચાર્યોના ઉલ્લેખોથી વિરુદ્ધ જાય છે. સભવ છે કે, એ ચારે વંશને નાશ સમયૅ--સાથે ન થયા હોય તે પણ ભદ્રાહુના યુગની અપેક્ષાએ સામાન્ય દષ્ટિએ સમય કહેવાયે હોય અથવા તે ખોદ્ધત્ર થામાં નન્દોનાં ૨૨ વર્ષ લખાયાં છે, તેમાંનાં ૧૪ વર્ષે રાજગૃહીમાં માંડલિક રાજા તરીકે નન્દાનાં-છેલા નન્દનાં હાવાં જોઈએ, એમ હું પૂર્વે કઢી ગયે। છુ,૯૧ તે પ્રમાણે ૧૫૫+૧૪=૧૬૯ વર્ષે નવંશના સર્વથા નાથ તિથ્થાન્ગાલીની ગાથાએ ગણ્યા હાય. શ્રીયક પછી કાઈક કરાવશી પુરુષ રાજગૃહીમાં નન્દનું મન્ત્રીપણું' કરતા હાય તે પશુ ના નહિ, નન્દવંશ સમાપ્ત થતાં શ્રીયક પછી ના એ કાઈ કલ્પક શીએ દીક્ષા લીધી હોય ને તેને વંશ પણ ત્યારે સમાપ્ત થયે। હાય એ મનવા જોગ છે.
રાજેન્દ્રકાશમાં ‘તિથ્થા હિ'ની નોંધાયલી ગાથાઓમાં એક ગાથા આ પ્રમાણે છેઃपुष्वाणं अणुओगो, संघयणं पढमं च संहणणं ॥ सुहुम महाराणाणि य, वोच्छिना थूलभदम्मि ॥ આ ગાથાના ભાવાય એ છે કે, શ્રીસ્થૂલભદ્રથી એટલે તે યુગપ્રધાનપદ પર આવ્યા ત્યારથી પૂર્વેના સંપૂર્ણ અંગશ્રુતને અનુચેગ, પ્રથમ સઘયણુ અને પ્રથમ સંસ્થાન તથા સૂક્ષ્મ મહાપ્રાણ (ધ્યાન) એ ચારના ન્યુચ્છેદ થયા. આ ગાથામાં ‘તે વ’ ગાથામાંની મે ખાખતા-અંગનાશ અને ધ્યાનનાશ; અનેા ઉલ્લેખ કરવામાં આવ્યા છે. સ’પૂર્ણ અંગશ્રુત અને મહાપ્રાણધ્યાન એ બહુ જ મહત્વનાં હતાં, અને તેથી તેના નાશ એ ધ્યાન ખેંચનારા હાઇ તિથ્થાગાલીએ ‘જુજ્વાળ’ અને સૈ ય’એ બે ગાથાઓ સંગ્રહી છે. આમ છતાં તેં વ॰' ગાથાનું પ્રથમ ચરણ ‘તા પયં ભગવંતો’ એવી રીતે લખી આ ગાથાને રાજવંશેાની સમાપ્તિ સુચક્ર કહી એક લેખક એના અર્થ ભિન્ન જ રીતે કરે છે. તે આ ગાથામાં અંગવ’શના નાશની વાત કરવામાં આવી છે તેને, સવથા અસ’ગત ચુકવ ́શના નાશના નામે ચઢાવી દે છે. તથા ‘મજૂર ’ ના અથ મૌય કરે છે.૯૨ અધુરા વ્યાખ્યાનને લીધે કે અન્ય ગમે તે કારણે હું આ લેખક
(૯૧ ) પૃ. ૪૫
(૯૨) ચાર પૂર્વીને નાશ અને તેની સાથે સાના નાય, એ યતન પ્રકરણ સાથે શકે!ના નાના કાઇ પ્રસ`ગજ નથી. તે। પછી તે વમંગવો' એ ચરણમાંના 'મ' ના સ્થાને ‘=’ની કલ્પના જ કરવી નકામી છે, લખેલી કાઈ ાતમાં 'ૐ' ન હૈાતાં મ' હાય તા પ્રકરણ વશાત્ તેને અશુદ્ધ માનવું જોઇએ. મને નથી લાગતુ કે ‘ગવા' એવા શબ્દ માનવામાં કાઇ આપત્તિ આવી પદ્મતી હોય, રાજ્ય શાસન કરનારાએના માટે પરપરાથી ઉત્પત્તિપ્રવાહમાં જેમ વશ શબ્દ વપરાય છે અથવા તા સ'તાનમાં
૯
Page #85
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. મહાશયના કથનને સમજી શકતું નથી. પ્રકરણવશાત્ એ ગાથામાં અંગકૃતને નાશ, એ યુગમાં થયેલો નન્દવંશનો તથા કલ્પકવંશને નાશ અને અંગશ્રતના નાશની સાથે થયેલ
ધ્યાનને નાશ એ ચાર બાબતેને જ ઉલ્લેખ કરાયો છે. એમ મારી સમજ હેઈ, મ. નિ. ૧૫૫ વર્ષે નં રાજયનો અંત આવ્યો હતો એ વાતને # vg ગાથાથી હું સમર્થન કરી રહ્યો છું.
તિથ્થગાલીએ શ્રીભદ્રબાહુના યુગની આદિની લગભગથી તેના અંત સુધીમાં બનેલા બનાવને જણાવના જે ગાથા સંગ્રહ કર્યો છે તેમાં નન્દવંશાહિના નાશને જણાવનારી i ga૦” એ ગાથાને સંગ્રહી છે. એ સંગ્રહિત ગાથાઓમાં કરણfiro' વિગેરે કાલગણ નાની ગાથાઓ પણ છે એમાં “જર્જગિર' એ ત્રીજી ગાથાને ઉત્તરાર્ધ શ્રી મેરૂતુંગાચાર્ય નેધેલી કાલગણનાની ત્રીજી ગાથાના ઉત્તરાર્ધથી શાબ્દિક અને આર્થિક ફેરફારવાળો છે, પરંતુ તે પૂર્વેની અઢી ગાથા શાબ્દિક ફેરફારવાળી છે, પણ તેમાં આર્થિક ફેરફાર નથી. “uળવઝ રઘંg r dવા એના સ્થાને તિથ્થગાલીમાં guruvraષે વિશાળ વાળ એવો પાઠ છે. આ ચરણને અર્થ નંદેનું રાજ્ય ૧૫૫ વર્ષ સુધી હતું” એ કરવાને એ જ તિથ્થગ્સાલીની ‘ga” ગાથા સ્પષ્ટ રીતે સૂચન કરી રહી છે. એ વખતે એવો જ સંપ્રદાય હશે અને તે વધારે વ્યાપક પણ હશે, એમ અનુમાન થાય છે. નોએ ૧૫૫ વર્ષ રાજ્ય કર્યું એ સીધે અર્થ કરનાર સંપ્રદાય આ પછીથી જ જન્મી કાલાન્તરે વધારે વ્યાપક બન્યા હશે એમ લાગે છે. અહિં સુધી ઉલેખેલાં સાધનો ઉપરાંત અન્ય પણ એવાં કેટલાંક સાધને છે કે જેથી નન્દનું રાજ્ય મ, નિ. ૧૫૫ સુધી હd, નહિ કે મ, નિ. ૨૧૫ સુધી, એમ સમજી શકાય. એ અન્ય સાધનેને ઉલેખ અમુક અવસરે આગળ પર કરવામાં આવશે.
આ વિષયમાં એમ પણ કલ્પના કરી શકાય કે, કાલગણનાની બીજી અને ત્રીજી ગાથા શરૂઆતમાં નીચે પ્રમાણે રચાયેલી હોવી જોઈએ – વંશ શબ્દ વપરાય છે, તેમ અંગેના અનુયાગ કરનારાઓના માટે વંશ શબ્દ જવામાં કોઈ બાધ નથી અત્યારસુધી સંપૂર્ણ અંગશ્ન નો અનોય પરંપરાગત ચાલું હતું તે, પૂવોને અમુક ભામ વિદ જવાથી અને પૂર્વે એ અંગશ્રતમાં જ હોવાથી, બંધ પઢતાં એમ કહેવાય કે અંગધારકોને વં, નષ્ટ થયે, અને આ અંગદારોના વંશના નાથને અભેદ વિક્ષાથી અંગવંશના નાશ તરીકે જે લખવામાં આવે તો તેમાં કાંઇ બાધ નથી
કુરિ' શબ્દનો અર્થ મૌય' થાય પણ “મ' શબ્દનો અર્થ મૌય થઈ શકે જ નહિ આ શબ્દને અર્થે રાજેન્દ્રદેશમાં આવી રીતે કર્યો છે –
મહા-મા. વિ. નીતળ માળ ગામથી નિવૃol giા મા-મક. ગ્રહને बृ-१, उ०२ प्रक० धिग्वणे दश० ९ म० ४ उ०॥
અહિં પ્રકરણવશાત નાંધાયલે વિઝવંશ, એ કલ્પકવંશ જ હોઇ શકે “રંgષ ગાથામાં એના નાશની જ નધિ છે. મૌર્ય વંશના નાથને અહિં કોઈ પ્રસંગ જ નથી.
Page #86
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
“सट्ठी पालगरन्नो, पणउण सयं तु होइ गंदाणं । सट्ठीसयं मुरियाणं, तीसच्चिय पूसमित्ताणं ॥ बलमित्त भाणुमित्ता-ण अट्टवरिसाणि चत्त नहवहणे तह गद्दभिल्लरज्ज, तेरसवासे सगस्स घउ ॥"
(આ ગાથાને ભાવાર્થ એ છે કે, પાલકરાજાનું ૬૦, નન્દનું ૫, મૌનું ૧૬૦, પુમિત્રોનું ૩૦, બલમિત્ર-ભાનુમિત્રનું ૮, નવાહનનું ૪૦, ગણિલનું ૧૩ અને શાનું ૪ વર્ષ રાજ્ય હતું.)
આ ગાથાઓ આવી રીતે રચાયેલી હોવા છતાં પાછળથી લેખક દેશે કે અન્ય ગમે તે કારણે એમાં અશુદ્ધિ પ્રવેશ પામી, જેવા રૂપમાં અત્યારે તે ગાથાએ મળી આવે છે તેવા રૂપમાં બની ગઈ. પરિણામે એ ગાથાઓને સીધે આવી પડતે અર્થે સવીકારનારા ચાલુ સંપ્રદાયને પ્રાચીન સંપ્રદાય, કે જેને હિમવદાદિ આચાર્ય અનુસર્યા છે, તેની સાથે મતભેદ પડી ગયે, અને કેટલીક અસંગતિ વહેરી લેવી પડી.
| હિમવંત થેરાવલી વિગેરેના આધારે ઉપરોક્ત રીતે કાલગણનાની ગાથાઓમાં શુદ્ધતા અશુદ્ધતાની કલ્પના કરીએ તે તેમાં અયુક્ત જેવું નથી, પરંતુ કલ્પ શુદ્ધ પાઠ કોઈપણ સ્થળે લખેલ-પાઠાન્તર તરીકે પણ જોવામાં ન આવે ત્યાં સુધી, તે મનવી જ કલ્પના છે. પહેલાં શુદ્ધપાઠ જુદી રીતે હતું, પણ પાછળથી તે અશુદ્ધ બની જુદી રીતે થયે એવી વાત કરનારની વિરુદ્ધમાં, સર્વત્ર મળી આવતે એક સરખે પાઠ પતે જ વિરોધ ઉઠાવી રહ્યો છે; અને તેથી એ ગાથાના અસંગત જણુતા પાઠ માટે બે જ વાત રહે છે. કાંતા એ પાઠ મૂળથી જ અસંગત રચાય છે; અથવા તે એ અસંગત જણાતા પાઠને અર્થ ચાલુ સંપ્રદાય જે અભિપ્રાયથી કરે છે તેથી ભિન્ન અભિપ્રાયે થતો હઈ સંગત જ છે. એ પ્રાચીન પાઠને અસંગત જ માનવા કરતાં ગમે તે રીતે તેને સંગત કરે એ જ ઉચિત છે. નાના રાજ્યત સમય વિષે ઇતિહાસના ગ્રંથમાં મતભેદ હતે. એને માટે એક્કસ સમય જણાવ હોય ને સાથે તેમને રાજત્ત્વકાલ પણ સૂચવે હેય તો, સંક્ષિપ્તચિ સૂત્રકા૨ ૧૫૫ સુધી એવા સાભિપ્રાયવાળું સંક્ષિપ્તસૂત્ર “પાવન પરથી જ લખે, કે જેથી બંને અર્થે સર. અસ્તુ, નન્દાએ મ. નિ. ૬૦ થી ૧૫૫ સુધી ૯૫ વર્ષ મગધ સામ્રાજ્ય ગયું, તે દરમીયાન અવનિતના અંધપતિઓ એક સરખી રીતે તેઓ જ હતા. હવે મગધ સામ્રાજ્ય નન્દવંશના હાથમાંથી મૌર્યવંશના હાથમાં જતાં અવન્તિના અધિપતિઓ પણ મર્યો જ થયા, આથી હવે કાલગણનાની ગાથાઓ તેમના જ અવન્તિના આધિપત્ય કાલને નેધે છે, કે જે નૈધ આજકાલના સંશોધકોમાં બહુ જ અસંગત અને વિવાદાસ્પદ થઈ પડી છે. અવન્તિના અધિપતિ એ મૌના વંશ વિષે હવે આપણે લખીએ.
Page #87
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. પરિશિષ્ટ ૧
પુરાણે અને બૌદ્ધગ્રંથની વંશાવલીમાંના વંશક, અને ઉદાયી પછીથી લઈ નવમ નન્દ પૂર્વેના નક્તિવર્ધન અને નાગદાસ આદિ રાજાઓને રાજગૃહીના રાજા તરીકે આલેખી જૈન, બૌદ્ધ અને પૌરાણિક ઉલે બને સમન્વય સાધવા પ્રયત્ન થઈ જ ચૂક્ય છે. આ પરિશિષ્ટમાં એ રાજાઓને પાટલીપુત્રના સમ્રાટો તરીકે જ માની સમન્વય સાધતાં કેવી સ્થિતિ ઉભી થાય છે તેને ખ્યાલ આપવા પ્રયત્ન કરીશ.
વિ. સં. પૂ. ૪૧૦, ઈ. સ. ૫ ૪૬૭ વર્ષે મહાવીરનું નિવણ થયું હતું. તે પછી ૭ વર્ષે એટલે મ. નિ. ૭ (વિ સં. પૂ. ૪૦૩, ઈ. સ. ૫ ૪૬) વર્ષે બુદ્ધનું પરિનિર્વાણ (મૃત્યુ) અને તે પૂર્વે ૧૫ કે ૧૭ વર્ષે એટલે મ. નિ. ૫ ૧૫ કે ૧૭ (વિ. સં ૫,૪૨૫ કે ૨૭, ઈ. સ. પૂ. ૪૮૨ કે ૪૮૪) વર્ષે બુદ્ધનું નિવણ (કૈવલ્ય) થયું હતું, એમ આ લેખની માન્યતા છે. સીન, બમાં સિયામ અને આસામના રાજગુરુઓ આ લેખમાંના નિવાંશુના સમયે પરિનિર્વાણને માની નિર્વાના સમયને ૨૨ કે ૨૪ વર્ષ તેથી પર્વે લઈ જાય છે. બૌદ્ધગ્રંથોના આધારે એ પરિનિર્વાણના સમયનો ઈ. સ. માં. આંક મુકતાં સંશોધકે ભિન્ન ભિન્ન મતે ચઢી ગયા છે. જેને ના ચાલુ સંપ્રદાય પ્રમાણે કાલગણનામાં ૬૦ વર્ષ વધારે હતાં મહાવીરનિર્વાણ ઈ. સ. પૂ. પર૭ આવે અને તેથી ૧૫ કે ૧૭ વર્ષ પૂર્વે બુદ્ધપરિનિર્વાણુ માનતાં બુદ્ધપરિનિર્વાણ ઈ. સ. ૫, ૫૪૨ કે ૫૪૪ આવે પરંતુ આ લેખમાં એ વધારાનાં ૬૦ વર્ષ ગણવામાં આવતાં ન હોવાથી મહાવીરનિર્વાણ ઈસ. પૂ ૪૬૭ વર્ષે અને તેથી ૧૫ કે ૧૭ વર્ષ પૂર્વે એટલે ઇ. સ. પુ. ૪૮૨ કે ૪૮૪માં બુદ્ધપરિનિર્વાણ આવે. બૌદ્ધ સાહિત્યમાં અજાતશત્રુ (કેણિક)ના રાજ્યાભિષેકના આઠમા વર્ષે બુદ્ધનું પરિનિર્વાણ થયું હતું, એમ કહેવાયું છે. આ હિસાબે અજાતશત્રુને રાજ્યાભિષેક મહાવીરના નિર્વાણથી પૂર્વે ૨૩ કે ૨૫માં વર્ષમાં એટલે વિ. સં. ૫. ૪૩૩ કે ૪૩૫, ઇ. સ. પૂ. ૪૯૦ કે ૪૯૨માં આવે. અજાતશત્રુના રાજ્યાભિષેકની સાલ અને બુદ્ધપરિનિર્વાણની સાલ, એ બે બૌદ્ધવંશાવલીના રાજ વકાલના માપનું કેન્દ્ર છે. એમાં અજાતશત્રુના રાજયાભિષેકની સાલથી બૌદ્ધવંશાવલી
આ પ્રમાણે છે – પાટલીપુત્રના રાજ્યવર્ષ ચાલુવર્ષ ગતવર્ષ વિ.સં. પૂર્વે ગત ઈ.સ. પૂર્વે સમ્રાટે (૧૭ વર્ષ) અાતશત્રુ ૩૨ બુ.સં.૧૮-બુ.સં.૨૪ મ.નિ પૂ૨૫-મનિ.૭ ૪૩૫-૪૦૩ ૫૯૧-૪૬૦ ઉદયભદ્ર ૧૬ ૨૪-૪૦ ૭૯-૨૩ ૪૦૩-૩૮૭ ૪૬૦-૪૪૪ અનુદ્ધ-મુહ ૮ ૪–૪૮ ૨૩-૩૧
૩૮૭-૩૭૯ ૪૪૪-૪૩૬ નાગદાસક ૨૪ ૪૮-૭૨ ૩૧-૫૫
૩૭૯-૩૫૫ ૪૩૬-૪૧૨ સુસુનોગ ૭૨-૯૦ ૫૫-૭૩
૩૫૫-૩૩૭ ૪૧૨-૩૯૪
Page #88
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૨૪
કલાક ૨૮ ૯૦-૧૧૮ ૭૩-૧૦
૩૩૭–૩૦૯ ૩૯૪-૩૬૬ કાલાસોકપુત્રો ૨૨ ૧૧૮-૧૪૦ ૧૦૧–૧૨૩ ૩૦૬-૨૮૭ ૩૬૬-૩૪૪ નવનદ ૨૨ ૧૪૦-૧૬૨ ૧૨૩-૧૪૫ ૨૮૭–૨૬૫ ૩૪-૩૨૨ ચંદ્રગુપ્ત
૧૬૨–૧૮૬ ૧૪૫-૧૬ ૨૬૫-૨૪૧ ૩૨૨-૨૯૮ બિન્દુસાર ૨૮ ૧૮૬-૨૦૧૪ ૧૬-૧૭ ૨૪૧-૨ ૩ ૨૯૮-૨૭૦ અશોક ૪ ૨૧૪-૨૧૮ ૧૯૭-૨૦૧ ૨૧૩-૨૦૯ ૨૭૦-૨૬૬ (અનભિષિક્ત) અશોક ' ૩૭ ૨૧૮-૨૫૫ ૨૦-૨૩૮ ૨૯-૧૭૨ ૨૬૬-૨૨૯
- ઉપરોક્ત વંશાવલીમાં અજાતશત્રુના આઠમા વર્ષમાં બુદ્ધપરિનિર્વાણ મનાયું છે. બુદ્ધપરિનિર્વાણથી ૯૦ વર્ષે કાલાસોકને જયારંભ છે. એના રાજ્યનાં ૧૦ વર્ષ વીતતાં બૌદ્ધધર્મની બીજી સમિતિ ભરાયાનો ઉલ્લેખ છે. તે વખતે બરાબર ૧૦૦ વર્ષ વીત્યાં હતાં આમાં ચન્દ્રગુપ્તને રાજ્યાભિષેક અને અશોકનો રાજ્યાભિષેક બુદ્ધ પરિનિર્વાણથી અનુક્રમે ૧૬૨ અને ૨૧૮ વર્ષમાં આવે છે એ જોદ્ધ ઉલેખ પ્રમાણે બંધ બની છે. શ્રેણિકના રાજ્યાભિષેકથી અશોકના રાજ્યના અંતનું અંતર અહિં ૨૫૨ + ૫ = ૩૦૭ વર્ષ આવે છે. પણ અશોકનો મૃત્યુ સમય તેના રાજ્યના અંત પછી ૪ વર્ષ વધારે લંબાવીએ અને એ અંતર શ્રેણિકને રાજ્યાભિષેક અને અશોકને મૃત્યુસમય એ બે વચ્ચેનું ગણીએ તો ૩૧૧ વર્ષ થાય કે જે બૌદ્ધ ઉલેખની સાથે બંધ બેસે. આમ દક્ષિણના બૌદ્ધોને અનુસરતા બૌદ્ધગ્રંથની માન્યતાનું સમર્થન ઉપરોક્ત વંશાવલી માં રીતસર થાય છે. જે સમયે બુદ્ધનું પરિનિર્વાણુ માનવામાં આવે છે તે પરિનિર્વાણને સમય નહિ. પરંતુ નિવણનો છે. અને પરિનિર્વાણ તે તેથી ૨૪-૨૫ વર્ષ પછી થયું છે. એ પાછળના સમયથી જ ૭ વર્ષ પૂર્વે અજાતશત્રુ ગાદીએ આવ્યું હતું, એમ જે માનવામાં આવે તે તેથી પણ આ વંશાવલીમાં અસંગતિ આવી પડતી નથી, કેમકે તેણે જે સમયે અજાતશત્રુને રાજ્યાભિષેક થયો તે અક્કસ સમયને જ અનુલક્ષી વંશાવલીધી છે. જો કે ચેકસ મનાયલા સંવતની ચકકસ સાલવાળી હકીક્તની સાથે તેને મેળ ન મળી શકે એ એક જુદી વાત છે. ઉદાહરણ તરીકે-આ લેખમાં ઈ. સ. પૂર્વે ૪૬૭ વર્ષે મહાવીર નિર્વાણુ માની તેથી ૧ વર્ષ પૂર્વે એટલે ઈ. સ. ૫. ૪૬૮ વર્ષે અજાતશત્રુને રાજ્યાભિષેક ગણ્ય છે, અને મ. ન. થી ૬૦ વર્ષે ઉદાયીનો રાજ્યત માની તેને સમય અજાતશત્રુના રાજ્યા. ભિષેકથી ૬ વર્ષે ગણ્યો છે. આ હિસાબે ઉદાયીનો રાજ્યાંત ઈ. સ. પૂ ૪૦૭ (૪૬૭+ ૧ = ૪૬૮-૬૧ = ૪૦૭) વર્ષે આવે હવે બૌદ્ધવંશાવલીમાં અજાતશત્રુના રાજ્યાભિષેકથી ઉદાયીન શાયત ૪૮ વર્ષે ક હ્યો છે તે ઈ. સ. પૂ. ૪૦૭માં લાવ હોય તે શત્રુને રાજ્યાભિષેક ઇ. સ. ૫ ૪૫૫ વર્ષે માનવો જોઈએ અથવા ઉદાયીના રાજ્યતિથી અજાતશત્રને રાજ્યાભિષેક ૪૮ વર્ષ પૂર્વે લાવ હોય તે ઉદાયીને રાજ્યત ઈ. સ. પૂ ૪૨૦માં લઈ જવું જોઈએ, અને આ રીતે જ આ લેખની ગણનાને બૌદ્ધવંશાવલી સાથે મેળ મળે, પરંતુ આ લેખની ગણના ચોકકસ સાલવારીથી બંધાયેલી છે તે તેમ ન કરી
Page #89
--------------------------------------------------------------------------
________________
અવતિનું આધિપત્ય,
શતી હાવાથી તેના બૌદ્ધવ'શાવલી સાથે મેળ મળે જ નહિ. ઉપરોક્ત ગણના જૈનગણનાથી ૨૪ વર્ષ પૂર્વે શરૂ થતી હાવાથી તેને જૈનગણના સાથે મેળવવાનું અશકય છે.
હવે આ વંશાવલીની સાથે પુરાણેા કયાં સુધી સમન્વિત થાય છે તે જોવું જોઈએ. પુરાણેાના વંશક રાજાનાં ૨૪ વર્ષ છે. અને બૌદ્ધવંશાવલીના નાગદાસકનાં પણ ૨૪ વર્ષ' છે. તેથી તે અન્ને ભિન્ન વ્યક્તિ નથી. આ નાગદાસક પછી સુસુનાગ છે તેને નન્દિવન-નન્દ પડેલા ગણવા. આ પછી આવનારો કાલાસાક એ મહાપદ્મ-ત્રીજા નન્દથી ભિન્ન નથી. પુરાણામાં મહાપદ્મનાં ૮૮ વષ લખ્યાં છે પણ તે દેખીતી રીતે વધારે હાઈ ભ્રમાત્મક છે. ખરી રીતે તે ૨૮ વષ હાવાં જોઇએ, જે કાલાસાકની સાથે સ`ગત છે. કાલાસાક પછી તેના પુત્રા બૌદ્ધવ'શાવલીમાં લખાયા છે તે મહાપદ્મના પુત્રા—નન્દ ત્રીજાથી આઠ સુધીના છે. કાલાસાકના પુત્રા પછી નવનન એ તે ઔદ્ધ અને પૌરાણિક વંશાવલીમાં એક જ નામે છે. હવે એક રહ્યો મહાનન્દી તે, સુસુનાગ–નન્તિવન, કાલાસેાઢ-મહાપદ્મ અને ધનન'-નવમ નન્હેં, આમાંના ગમે તે એકથી ભિન્ન ન હાવા જોઈએ.
આ ઉપરોકત પ્રકારથી સમન્વય કરવાની એક રીત છે, જ્યારે ત્રીજી રીત પ્રમાણે છે:—
७०
પુરાણાના દશક રાજાને ગમે ત્યાંના રાજા માની પાટલીપુત્રના સિંહાસને ગણવા જ નહિ અને નાગદાસક એ નન્તિવન—નન્દ પહેલા ગણવા. નાગદાસકનાં ૨૪ વર્ષના બદલે નન્દિવનનાં ૪૨ વર્ષ ગણ્યાં છે તેથી પુરાણેાએ ૧૮ વર્ષ' રાજત્વકાલવાળા સુસુનાગને પઢતા મુકી તેનું નામ લખ્યું નથી. નહિતર સુસુનાગ એ બીજો નન્દ હાઈ તે મહાનન્દી હશે. આ પછીના કાલાસાક એ મહાપદ્મ-નન્દ ત્રીજો અને કાલાસાકના પુત્રા એ મહાપદ્મના પુત્રા—નંદ ચેાથાથી આઠ સુધીના નન્દો જ છે આ પછી બન્ને વ'શાવલીઓમાં નવનન્દ લખ્યા છે તે નવમા નન્દ્વ મૌદ્ધોના ધનનન્દ સમજવા.
જૈનગ્રંથો તે નન્દોનાં નામ અને તેમના રાજત્ત્વકાલ લખતાં જ ન હાવાથી આદ્ધવંશાવલીમાં તેમને નામાદિ ભેટ્ટથી પુરાણવશાવલીના રાજાઓની જેમ જ ગણી લેવા. ત્યાં– પુરાણવંશાવલીમાં અનુરૂદ્ધ-મુણ્ડ લખવામાં આવ્યા નથી, તેમને ૮ વર્ષના રાજત્ત્વકાલ અને નાગદાસકનાં ૫ વર્ષ, એમ ૧૩ વર્ષોં ઉદાયીમાં ગણી લીધાં છે તે ઉદાયીના ૨૮માંથી કાઢી નાંખવાં એટલે મૌદ્ધવશાવલીની સાથે જૈન ઉલ્લેખાના પણ સમન્વય થઇ જશે.
ભિન્ન-ભિન્ન સંશોકાના ઉલ્લેખાને ધ્યાનમાં લઈ આ સમન્વય સાધવા મે' પ્રયત્ન કર્યાં છે, પણ તે વ્યજ પ્રયત્ન છે. એવા સમન્વય સાધતાં જાણતાં કે અજાણતાં કેટલીક અસત્ય હકીકતામાં ડારવાઈ જવુ પડે છે. અને કેટલીક સત્ય હકીકતાને છેાડી દેવી પડે છે. અજાતશત્રુના રાજ્યાભિષેકથી આઠમા વર્ષે બુદ્ધપિિનર્વાણ થયું એમાં બૌદ્ધગ્રંથો એકમત નથી. નવનદોના રાજત્ત્વકાલ ફક્ત ૨૨ વષ' લખાયા છે તે કાઇ રીતે વાજબી નથી. ત્યાં મહુવચન વપરાયું હોવાથી અને નવમા ધનનકને ઉલ્લેખેલા ઢાવાથી મહાવ’શની માન્યતામાં નવ સખ્યામાં જ નન્દે છે, તેથી કાઇ નવા નન્દ્વ' એવી કલ્પના કરે તે તેને સ્થાન નથી. ફક્ત ૨૨ વર્ષે રાજત્ત્વકાક્ષની અવધિવાળા નન્દા ઇતિહાસમાં બહુ જ પ્રસિદ્ધ
Page #90
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
| ૭૧ છે, તે પછી મહાવંશ પ્રમાણે નન્દોથી ભિન્ન અને ૧૦૦ વર્ષ રાજત્વકાલવાળા, અનુરૂદ્ધ-મુણ્ડથી લઈ કાલાસોકના પુત્ર સુધીના મગધ સામ્રાજ્ય જેવા સામ્રાજ્યના રાજકર્તાઓ શા માટે ૌદ્ધગ્રંથો સિવાય અન્યત્ર પ્રસિદ્ધ નથી ? તેનું કારણ, તેઓ પાટલીપુત્ર સિવાય અન્ય સ્થળના–વૈશાલી કે રાજગૃહીના માંડલિક રાજકર્તાઓ હશે, તે સિવાય બીજું સંભવિત નથી. નાગદાસક એ ઉદાયી પછીનો રાજા છે એમ બૌદ્ધગ્રંથો કહે છે, તેને પુરાણ પ્રમાણે ઉદાયીની પહેલાંના વંશક સાથે કેવલ રાજવકાલની સમાનતા માત્રથી એક માની શકાય નહિ. પુણે એ રાજાનાં ભિન્ન ભિન્ન નામ લખે છે. તેમાં નાગદાસક નામ જોવામાં આવતું નથી. ઘણાંખાં પુરાણે મહાપદ્મથી જ નન્દવંશની શરૂઆત ગણે છે, તે પછી મહાપદ્મની પહેલાંના અને બૌદ્ધગ્રંથોમાંના નવનદની પહેલાંના અનુક્રમે નન્દિવર્ધન, મહાનન્દી તથા નાગદાસક, યુસુનાગ, કાલાક અને કાલાસોકના પુત્ર, એ રાજાઓને નજવંશના ગણવે એ દેખીતી રીતે જ વિરુદ્ધ છે. બાદ્ધગ્રંથોક્ત રાજવંશાવલી નવન વિષે ગેરસમજ ધરાવે છે, એમ માનવામાં આવે તે જ કાલાસોકને નજ માની મહાપર્મની સાથે એકતા સાધવાને પ્રયત્ન થાય. મહાપદ્મની પહેલને નન્દિવર્ધન એ તે પુરાણ પ્રમાણે નન્દ છે જ નહિ તો પછી તેને પહેલા નન્દ તરીકે કહે એ નકામું જ છે. કલાકનો રાજવંકાલ બુ. નિ. ૯૦ વર્ષે શરૂ થાય છે. મ. નિ. થી ૭ વર્ષે બુદ્ધપરિનિર્વાણુ થયું હતું એ માન્યતાને ઘડીકભર જતી કરી મ. નિ. V. ૧૭ વર્ષ બદ્ધપરિનિર્વાણ માનીએ તે કાલાકને રાજયારંભ મ. નિ. ૭૩ વર્ષે આવે. જૈનગ્રંથે પ્રમાણે મ. નિ. ૬૦ વર્ષ અવન્તિ પર નન્દનું આધિપત્ય મનાયું છે. અને પુરાણ પ્રમાણે મહાપદ્મ નામના પહેલા નન્દથી પૂર્વે નન્દિવર્ધન થયે છે, એટલે અવન્તિને એ વિજેતાને સમય પણ મ. નિ. ૨૦ વર્ષ પૂર્વે જ શરૂ થયેલ હોવો જોઈએ. આવી સ્થિતિમાં મ, નિ. ૭૩ વર્ષે રાજ્યારંભવાળે અને મ. નિ. ૬૦ વર્ષ પૂર્વે રાજ્યારંભવાળે અનુક્રમે કાલાક ને નન્દિવર્ધન એ બન્ને એક હતા એમ કહેવું અસંભવિત છે. ભિન્ન ભિન્ન નામવાળા અને રાજત્વકાલવાળા રાજાઓને માત્ર કલ્પનાથી જ એક માની લેવા એમાં ઉપલકીયા હકીકતે ન જ કામ લાગે. એને માટે સ્પષ્ટ પ્રામાણિક ઉલેખ જોઈએ. કેઈ જેવા તેવા સ્થળને કોઈ એક સામાન્ય જ હોય તે જુદી વાત છે.
બૌદ્ધગ્રંથક્ત રાજવંશાવલીને જૈન સાહિત્યની સાથે તે નહિ જે જ મેળ છે. એ વંશાવલી પ્રમાણે શ્રી મહાવીરના કૈવલ્યથી પ કે ૭ વર્ષે શ્રેણિકના રાજ્યનો અંત આવે છે. જૈનગ્રંથમાં આલેખેલા વિદ્યુમ્માલી દેવના પ્રસંગથી અને દુર્ગન્યાના પ્રથમ દર્શનથી લઈ પટરાણ થવાના પ્રસંગથી અનુક્રમે ૧૪ અને ઓછામાં ઓછાં ૨૦ વર્ષ સુધી શ્રેણિકનું રાજ્ય સંભવે છે, પાટલીપુત્રના સિંહાસને અનુરૂદ્ધમુડારિ રાજાઓ થયા નથી, ઉદાયી અપુત્રી હતું, તેના પછી ન આવ્યા છે, નન્દોને રાજ્યારંભ મ. નિ. ૬૦ વર્ષે છે, નનોના ૨. જ્યને અંત મ. નિ. ૧૫૫ વર્ષે થયે હતે, નન્દોને રાજવકાલ ૯૫ વર્ષ અથવા ચાલુ સંપ્રદાય પ્રમાણે ૧૫૫ વર્ષ છે, વિગેરે વિગેરે જેનગ્રંક્ત અનેક ઉલે બોનો બૌદ્ધવંશાવલીની સાથે મેળ મળતું નથી,
આ ઉપરોક્ત હકીકતથી સ્પષ્ટ સમજાય છે કે, અજાતશત્રુથી આગળ ચાલતી એ
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૨
અવંતિનું આધિપત્ય
બૌદ્ધગ્રંથાત વંશાવલી કેવલ મધના સમ્રાટે ની નથી તેમ કેવલ માંડલિકની પદ નથી, તેમાં બન્નેનું મિશ્રણ છે. એમાંના અજાતશત્રુ અને ઉદાયી અનુક્રમે ચંપા ને પાટલીપુત્રના સમ્રાટો છે, નવનન્દ પણ ૯૫ વર્ષ પાટલી પુત્રના સમ્રાટ તરીકે હતા, જ્યારે અનુરૂદ્ધ-મુરડ, નાગદાસક, સુસુનાગ, કાલાક, કાલાએકના પુત્રો અને નવમે નન્દ (પિતાના રાજવકાલનાં છેટલાં ૧૪ વર્ષ) એ બધા વૈશાલીની (નાગદાસક ને નક્તિવર્ધન ભિન્ન હોય તે) અથવા તે રાજગૃહીની (નાગદાસક ને નન્તિવર્ધન એક જ વ્યક્તિ હોય તે) મગધ સામ્રાજ્યની પેટાશાખાના રાજાઓ હોવા જોઈએ, કે જે સંબંધી કથન હું મૂળ લેખમાં કરી ગયો છું.
ગુંચવાડોને મતભેદ ઉભું કરનારી પાટલીપુત્રના સિંહાસને મનાયલી અવ્યવસ્થિત અને અનિશ્ચિત, શશનાગોની વંશાવલીનું કેટક. (“ભારત કે પ્રાચીન ૨ા જવંશ”ના આધારે, આમાં વિપુરાણ ને ભાગવતમાં આપેલી વંશાવલીઓ રાજ વંકાલ વગરની હોવાથી છોડી દીધી છે.)
| ક્ષત્રૌન
L
૩૫
મતપુરાણ રાજય વાયુપુરાણુ રાજ્ય બ્રહ્માંડપુરા રાજય મહાવંશ રાજ, અપકાવડાન હેમચંદ્રનું (૩૬ વર્ષ વર્ષ | (૩૬રવર્ષ) વર્ષ | (૬૨ વર્ષ વર્ષ |
પરિશિષ્ટ શિશુનાક ૪૦ | શિશુનાગ ૪૦ કાવ કાકવણું ક્ષેમધર્મા ૩૧ | ક્ષેમવર્મા ૨૦ | ક્ષેમધર્મા ૨૦ ક્ષેમજિત ૨૪ | ક્ષત્રૌજા
૪૦ વિધ્યસેન બિઅિસાર વિધિસાર ૨૮ નિખિકાર પર બિઅિસાર શ્રેણિક અજાતશત્રુ અજાતશત્રુ અજાતશત્રુ ૩૫ | અજાતશત્રુ ૩૨ | અજાતશત્રુ પૂણિક
દર્શક ઉદાયી
ઉદાસી ૨૩) ઉદયી ૧૬ | ઉપાય નનિવધન ૪ |નનિ ધન ૪૨ | નનિવધના ૪૨ અનરૂદ્ધ (મું) ૮| મુણ મહાનની ૪૩ મહાનજી ૪૩ | મકાનન્દી નાગદાસક
શશુનામ કાલાસોક ૨૦ કાકવણું નવન
સહાલી તલકુચી મહામણ્ડલ પ્રસેનજિત
ઉદાસી
૪૩ ના
| મ.નિ. ૬૦ વર્ષે ઉદાયી પછી નન્દવંશ
ચાલ્યો. તેણે ૯૫ વર્ષ રાજ્ય કર્યું. તે
નન્દ | નવનન્દ
Page #92
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૭૩
“ભારતકે પ્રાચીન રાજવંશમાં મત્સ્ય પુરાણના આધારે નનાં ૧૦૦ વર્ષ લખી, અનન્દ સંવતમાં ચંદે નાનાં ૯૧ વર્ષ ગણ્યાં નથી એ આધારે મી સ્મીથે નન્દોનાં ૯૧ વર્ષ લખ્યાં છે તેની નેંધ લીધી છે અને મહાવંશના અંગ્રેજી અનુવાદ પૃ ૧૧, ૧૬ને અનુસરી નવનન્દ ( ગજા)નાં ૨૨ વર્ષ હેવાનું ટીપ્પણ કર્યું છે.
આ લેખના સંશોધન મુજબ અજાતશત્રુના રાજ્યાભિષેકથી નવનદ-રાજ્યાં સુધીના ચંપા તથા પાટલીપુત્રના સમ્રાટેની અને રાજગૃહીના રાજાઓની વંશાવલી તથા તેમનો રાજત્ત્વકાલ આ પ્રમાણે છેચંપા અને પાટલીપુત્રના રાજયવર્ષ. રાજગૃહીના માંડલિક રાજયવર્ષ. મગધસમ્રાટે.
રાજાઓ. (૧૫૬ વર્ષ)
(૧૭૦ વર્ષ) અજાતશત્રુ (કેણિક)
કવાયન ભૂમિમિત્ર
વંશક (દર્શક) ઉદાયી (ઉદયભટ્ટ)
અનુરૂદ્ધ-મુડ નન્દ પહેલ (નાપિતપુત્ર)
નજિવન(નાગાસક) ૨૪૪૨
સુજુનાગ નન્દ બીજાથી આઠમ (નન્દના
કાલાસાકાકાવ, મહાનદી) ૨૮ સાત પુત્રો). નન્દ નવમો (મહાપમ,
કાલાકના દશપુત્રો - રર મહાનન્દ, ધનનન).
(સહાલિ આદિ)
નન્દ નવમાને પ્રતિનિધિ કે પુત્ર ૮ ચંદ્રગુપ્ત
નન્દ નવમો
ચંદ્રગુપ્તને પ્રતિનિધિ - આ લેખના સંશોધન મુજબ અજાતશત્રુની પૂર્વેના ગિરિત્ર અને રાજગૃહીના શશુનાગ – (૨૦૪ વર્ષ) રાજ્યવર્ષ
(૨૦ વર્ષ) રાજયવર્ષ શિશુનાગ ૪૦ મજિત્
૨૪ કાકવર્ણ
પ્રસેનજિત (ક્ષત્રીજા) ૧૬ ક્ષેમધર્મો
શ્રેણિક (બિસ્મિસાર) પર શિશુનાગથી શ્રેણિક સુધીનાં ૨૦૪ અને અજાતશત્રુથી નવમા નન્દ સુધીનાં ૧૫૬, એમ ૨૦૪+૧૫૬=૩૬૦ વર્ષ (મસ્ય પુરાણમાં શિશુનાગનાં ૩૬૦ વર્ષ લખ્યાં છે તે આ રીતે આવી શકે.)
૩૬
૧૦
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૪
અવંતિનું આધિપત્ય. મૈર્યવંશ (પ્રથમ વિભાગ.) ૧૬ ૧ વર્ષ, મનિ. ૧૫૫-૩૧૬.
(વિ. સં. પૂ. ર૫૫-૯૪, ઈ. સ. પૂ. ૩૧૨–૧૫૧) મ. નિ. ૧૫૫ વર્ષે મગધ સામ્રાજ્ય નન્દવંશના હાથમાંથી મૌવંશના હાથમાં જતું રહ્યું એ પૂર્વે સાબીત થઈ ચૂકયું છે એ પરથી એ પણ સિદ્ધ થાય છે કે, અત્યાર સુધી અવન્તિ પર નન્દનું આધિપત્ય હતું તે હવે મૌનું થયું. કાલગણનાની ગાથાઓમાં આ મૌનો અવનિત્તમાં આધિપત્ય કાલ “અદા થા' એ પારથી ૧૦૮ વર્ષ નેળે છે કાલગણનાની ગાથાઓ સંક્ષિપ્ત સૂત્રાત્મક હોવાથી ત્યાં મૌર્ય રાજાઓનાં નામ અને તેમને પ્રત્યેકને રાજત્ત્વકાલ સેંધાયેલ મળતું નથી, એટલું જ નહિ, પરંતુ અન્ય જૈનસાહિત્યમાં ય
જ્યાં ચંદ્રગુપ્ત, બિન્દુસાર, અશોક, કુણાલ અને સંપ્રતિ એ મૌર્ય રાજાઓ વિશે કેટલીક હકીકત નેધાઈ છે, ત્યાં પણ એ રાજાઓના રાજત્ત્વકાલની નેંધ મળતી નથી, સિવાય કે હિમવંત દેવલીએ તેની એકસાઈ ભરી નેંધ લીધી છે. આથી હિમવત થેરાવલી સિવાય અન્ય જનસાહિત્યથી કાલગણનાની ગાથાઓમાં લખેલાં મૌનાં ૧૦૮ વર્ષનો મેળ મેળવવાને પ્રયત્ન સીધી રીતે થઈ શકે તેમ નથી, પરંતુ એ ૧૦૮ વર્ષ એાછાં છે એટલું તે તે પરથી પણ સમજી શકાય છે. હિમવંત થેરાવલી તે સ્પષ્ટ રીતે એ કાલને ઓછો સૂચવતી તેને અસંગત બનાવી દે છે. પુરાણે અને બૌદ્ધગ્રંથના ઉલેખ પરથી પણ એ કાલ એ છો જ સાબીત થાય છે.
અત્યારે હું આ લખી રહ્યો છું ત્યારે મારા એક સાથી તરફથી મને એકવાર ફરીથી પણ સૂચન થઈ રહ્યું છે કે, જેન કાલગણનાની બીજી “સ ગાથામાં “gવના ને “અર ' તથા ત્રીજી વનિત્તવ' ગાથામાં “કે દિ' એ પાઠ અશુદ્ધ છે. ત્યાં મૂળ શુદ્ધ પાઠો “graધે તુ હોઇ બંદાળ,' “દિર મુવિri” અને વનિત્ત-મામા અદૃ ૨ વણિનિ કે મા-માણુમિત્તાન ચ વરસા’િ એવા હોવા જોઈએ અને એ શુદ્ધ પાઠે આવી રીતે હેતાં-નન્દાનાં પાંચ ઓછાં સે એટલે ૫ વર્ષ અને મૌનાં ૧૬૦ વર્ષ (ચંદ્રગુપ્તથી સંપતિના રાજ્યના અંત સુધી ૧૩૮ અને બલમિત્ર-ભાનુમિત્રનાં પુષ્યમિત્રોની પહેલાંનાં ૨૨, એમ બને મળી એકંદર ૧૩૮ + ૨ = ૧૬૦) ગણતાં ન અને મૌર્યોની સાલવારી તથા સમસચય કાલ જનસાહિત્યની સાથે તથા અમક અંશે પરાણે અને બૌદ્ધ, ગ્રંથની સાથે સંગત થશે અને વળી મૌનાં ૧૦૮ વર્ષ ઓછો પડતાં હોવાથી જે અસંગતતા આવી પડે છે તે પણ મટી જશે.
ઉપરોક્ત સૂચન મારી સમજમાં વ્યર્થ છે. હું પૂર્વે કહી ગયો છું કે, સાહિત્યમાં એવી રીતે અશુદ્ધિ ક૫વામાં તેનાં સાધક લેખિત કે પરંપરાગત પ્રમાણ જોઈએ. અભિપ્રાયથી ભિન્નાર્થક શખમાં પાઠના ફેરફારની કલ્પના મનસ્વી રીતે જ કરી લેવી એ ઘણું જ અનિષ્ટ છે. ચાલુ જન સંપ્રદાયના હાથમાં એ પાઠો “Tળવદન' વિગેરે રૂપમાં જ આવેલા હેઈ, તેણે મહાવીરનિર્વાણથી વિક્રમરાજ્યારંભ સુધીનાં ૪૭૦ વર્ષને મેળ મેળવ્યો છે. તિથ્થગાલીમાં પણ એ પાઠ એવા જ રૂપમાં મળી આવે છે. કેઈપણ જગાએ પાઠાન્તર તરીકે
Page #94
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૭૫
પણ પાઠદ મળતું નથી તે પછી સર્વત્ર એક સરખા મળતા પાઠેને અશુદ્ધ માની અન્ય શુદ્ધ પાઠ શા આધારે કલ્પી શકાય? બાકી, મૂળ પાઠનો અર્થ કરવામાં સાંપ્રદાયિક અભિપ્રાયજન્ય મતભેદ પડી જાય એમ તે બની શકે, કે જેમ મેં “ggવનર'માં ૧૫૫ વર્ષ નહિ પણ ૧૫૫ વર્ષ સુધી, એ અર્થા કરી દર્શાવ્યું છે. અને મને લાગે છે કે, ક્રાલગણનાના “અકુર'માં પણ એ કેઈ અભિપ્રાયજન્ય આર્થિક મતભેદ હોવો જોઈએ. એ “કુથે' ને સીધે અર્થ ૧૦૮ થાય છે, પરંતુ તેને અભિપ્રાયાથે ૧૦૮ વર્ષ પર નહિ, પણ ૧૬૦ વર્ષ પર છે એવી સાબીતી, પુરાણે અને બૌદ્ધગ્રંથી અમુકાશે સમર્થન કરાતી એવી જૈનસાહિત્યની અને તેમાં ય ખાસ હિમવંત થશવલીની અમુક હકીક્ત પરથી મળી શકે તેમ છે.
યુગપ્રધાનપટ્ટાવલીને કથન પ્રમાણે –“મ. નિ. ૧૭૦ થી ૨૧૫ સુધી સ્થૂલભદ્ર, ૨૧૫ થી ૨૪૫ સુધી આર્યમહાગિરિ અને ૨૪૫ થી ૨૯૧ સુધી આર્યસુહસ્તિ એ આચાર્યો અનુક્રમે યુગપ્રધાનપદે હતા.૯૩ અને આચાર્ય સુહસ્તિ સ્વર્ગસ્થ થયા ત્યારે અશોકને પૌત્ર મૌર્ય સમ્રાટે સંપ્રતિ વિદ્યમાન હતો એમ કેટલાકનું કથન છે. આ પરથી નકકી થાય છે કે, મ. નિ. ૧૫ વર્ષે ચંદ્રગુસથી શરૂ થયેલું મૌર્ય સામ્રાજ્ય મ. નિ. ૨૯૧ સુધી એટલે ૧૩૬ વર્ષ ચાલી તેથી પણ આગળ લંબાયું હતું. આની સાથે લગભગ મળતું આવતું હિમવંતથેશવલીનું કથન છે કે મ, નિ. ૧૫૪ થી ૧૮૪ સુધી ચંદ્રગુપ્ત, ૧૮૪ થી ૨૦૯ સુધી બિન્દુસાર, ૨૦૯ થી ૨૪૪ સુધી અશોક અને ૨૪૪ થી ૨૩ સુધી સંપ્રતિ એ મગધના મહારાજાઓ હતા. એ ઘેરાવલી એમ પણ કહે છે કે, ચંદ્રગુપ્તાહિ ત્રણ રાજાએની રાજધાની પાટલીપુત્રમાં હતી, પણ ચોથા સમ્રાટ સંપ્રતિએ બે વર્ષ પાટલીપુત્રમાં રહ્યા બાદ મ. નિ. ૨૪૬ વર્ષે રાજધાનીનું સ્થળ પાટલીપુત્રના બદલે અવંતિ (ઉજયિની) બનાવ્યું હતું. કેણિકે રાજગૃહીથી ચંપામાં રાજધાની ફેરવી હતી, ત્યારે રાજગૃહીમાં જેમ માંડલિક પેટાશાખા શરૂ થઈ હતી તેમ, સંપ્રતિના રાજત્વકાલે ઉજજયિનીમાં રાજધાની ફેરવાતાં પાટલીપુત્રમાં પણ મૌયપેટાશાખા શરૂ થઈ હતી. થેરાવલીમાં આ શાખાના બે રાજાઓનાં નામ પુણ્યરથ અને વૃદ્ધરથ આપવામાં આવે છે અને ત્યાં તેમનો રાજવંકાલ અનુક્રમે ૩૪ વર્ષ (મ. નિ. ૨૪૬-૨૮૦) અને ૨૪ વર્ષ (અ. નિ૨૮૦-૩૦૪) લખવામાં આવ્યું છે. () વળવારે સુરત
પન્નાગિરિ તેલ, અનણથીજ રજિસ જાજા.
ભદ્રબાહુના યુગપ્રધાનમંત સુધી માં મહાવીરથી ૧૦૦ વર્ષ વિત્યાં હતાં એમ હુંટી ૮૯ માં જણાવી ગયો છું. ભદ્રબાહું પછી સ્થૂલભદ્રનો યુગપ્રધાનકાલ ૪૫ વર્ષ', એમ૨૧૫ વર્ષ થયાં, આ પછી મ. નિ, ૨૧૫થી૨૪૫ સુધી નવમા પુરુયુગ શ્રી આર્ય મહાિિર ૩૦ વર્ષ અને મ. નિ. ૨૪૫થી૨૮૧ સુધી દશમા પુરુષ યુગ શ્રી માય સુહસ્તિ ૪૬ વર્ષ યુગપ્રધાન તરીકે હતા.
-યુગપ્રધાનપદાવલી (૯૪) શ્રી આર્ય સુહસ્તિને વિરહ તેને (સંપ્રતિને) અસહ્ય નિવડ.-ડૉ. ત્રિ લ. શાહમૃત જૈન સમ્રાટ સંપ્રતિ: પૃ. ૪૧૪.
૪૫,
૨૧૫
o
૬
Page #95
--------------------------------------------------------------------------
________________
७६
અવતિનું આધિપત્ય.
અહિં ઉજ્જયિનીમાં લાંબા કાળ સુધી સામ્રાજ્યનું શાસન કર્યો પછી મ. નિ. ૨૯૩માં સંપ્રતિ સ્વર્ગસ્થ થયા. તેના મૃત્યુ બાદ એક વર્ષ અરાજકતા વ્યાપી અને અંતે ઉજ્જયિનીના સિંહાસને અશાકના પુત્ર તિગુપ્તના પુત્રો ખલમિત્ર-ભાનુમિત્ર આવ્યા. એમણે મ. નિ. ૨૯૪ થી ૩૫૪ સુધી ૬૦ વર્ષ રાજ્ય કર્યું. આ ાજાએાના સમયમાં શુંગવશી સેનાની પુષ્યમિત્રે પેાતાના રાજા વૃદ્ધરથની હત્યા કરી પેાતે પાટલીપુત્રના સ્વામી બની બેઠા. ૫ પાટલીપુત્રની એ વૃદ્ધ થવાળી પેટાશાખા અને તેના અંત વિષે થેરાવલી સિવાય અન્ય જૈન સાહિત્ય કાંઇ પણ ખેલતુ નથી, પરંતુ કાલગણનાની ગાથાએ મૌય રાજાઓના માધિપત્ય પછી અવન્તિ પર પુષ્ય મિત્રનું આધિપત્ય જણાવી૬ હિમવત થેરાવલીના કથનને અમુઢાંશે સમર્થન કરી રહી છે.
૧૧૪
... मग
१८४
(५) " इगसयाहियच वनवासेसु विइक्कंते सु... - मोरियपुत्तो चंदगुत्तो हाद्दिवो जाओ... वीराओ णं इमसवाहियचउरासीवासेसु विषकंतेसु चंदगुत्तो णिवो परलोअं पतो " ( १५४-१८४ = ४० वर्ष)
૨૫
"तस्स पुन्तो बिंदुसारो पाडलिपुत्तम्मि रज्जे डिओ” "पणवीसवासा नाव रज्जं पाउणित्ता are वादुिवासेसु विइक्कंतेसु घम्माराहणपरो सग्गं पतो" (१८४-२०८ = २५११ )
२०७
२०७
"वीराओ णवाहिय दुसयवासेसु विइक्कंतेसु तरस पुत्तो असोओ पाडलिपुत्तम्मि रज्जे ठिओ पच्छा कुणालपुत्तं संपइणामधिज्जं रज्जे ठाहता असोमणिवो वीराओ बत्तालीसा
२४४.
हियो सयवासेसु विइक्कंतेसु परलोअ पत्तो " ( २०८ - २४४ = ३५ वर्ष ) " संपइणिवो वि पालिपुत्तम्मि णियाणेगसचुभयं मुणित्ता तं रायहाणि तच्चा पुवि नियपि उभुत्तिलद्धावंती - णयरम्मि ठिओ सुहं सुहेणं रज्जं कुणइ ।"...- अह वीराओ दोलयतेाऊइवासेसु विक्कंतेसु जिणधम्माराहणपरी संपइणिवो सग्गं पत्तो (२४४-२८३=४५ बर्ष )
२८३
૨૪૬
२८०
पाडलिपुत्तम्मि य णयरे असोअणिवपुत्त पुण्णरहोवि वीराओ हेयाली साहिय-दोसयवासेसु विइक्कंतेसु सुगयधम्माराहगो रज्जम्मि ठिओ । सेविय णं वीराभो दोसयअसवासे विक्कतेसु नियपुत्तं बुड्ढरहं रज्जे ठावइन्ता परलोअं पत्तों' (२४१-२८० = | ४ ष ) " तं वि सुगयधम्माणुगं वुड्ढरहं णिवं मारिता तस्ल सेणाहिवद्द - पुप्फमित्तो वीराओ णं तिसयाहियचडवासेसु विइक्कंतेसु पाडलिपुत्तरज्जे ठिओ" (२८०-३०४=२४ वर्ष ) द्विभवतयेरावली. ५. ४,५. (मुद्रित )
२०४
૨૯૪
अहावंतीणरग्मि संपइणिवस्ल णिपुत्तस्त्र लग्गगमणत रम सोगणिवपुत्त तिस्सगुतस्स बलमित्त भाणुमित्तणामधिज्जे दुवे पुत्ते वीराओ दोसयचऊणवश्वासेसु विक्कतेसु रज्जं पते । तेणं वुनि वि भाया जिणधम्माराहगे वीराओ चऊवन्नाहियतिसयवासेसु विश्वकतेसु लग्गं पत्ते " ( २७४-३५४=१० वर्ष ) द्विभव ंतथेशवसी. ५. ७ ( मुद्रित)
૩૧૪
(e) " अट्ठलयं मुरियाणं, तीस पुण पुसमिताणं (स्ल) । "
(f
61
नैनासमना मा. २. त्तसर्व
Page #96
--------------------------------------------------------------------------
________________
ওও
અવંતિનું આધિપત્ય. પુષ્યમિત્રે પાટલીપુત્ર લીધું પણ મગધને કબજે કરતાં અને અવનિ પર આધિપત્ય જમાવતાં કેટલાંક વર્ષો લાગ્યાં છે. કલિગના જૈન મહારથી ખારવેલે પિતાના રાજ્યના આઠમા અને બારમા વર્ષે એમ બે વાર મગધ પર આક્રમણ કર્યું હતું અને પુષ્યમિત્રે નીમેલા પાટલીપુત્રના રાજા બૃહસ્પતિમિત્ર, કે જે તેનો સૌથી મોટો પુત્ર હવા સંભવ છે, તેને પિતાના પગમાં નમાવ્યું હતું, એમ તેને હાથીગુફાવાળે શિલાલેખ કહી રહ્યો છે, ૯૭ તે પરથી સાબીત થાય છે કે, મ. નિ. ૩૦૪ પછી પણ કેટલાંક વર્ષો સુધી પુષ્યમિત્રને અવનિત પર આધિપત્ય જમાવવા તક નહિ મળી હોય. ખારવેલને રાજ્યાભિષેક મ. નિ. ૩૦૦ વર્ષે થયે હત૮ એમ થાવલી કહે છે તે પ્રમાણે, ખારવેલની રાજગૃહી
(૭) “અરે ૪ વરે મદતા સેના......જોરારિ વાતાપિતા ના કgaiयति [1] एतिनं च कंमापदान-सनादेन सवित-सेन-वाहनो विपमुंचितु मधुरं अपयातो પવનાર રિમિત....' ખારવેલ પ્રશસ્તિ, પં. , ૮, શ્રી કે. પી. જયસ્વાલનું વચન.
આનો તાત્પર્યાર્થ એ છે કે, ખાલે પોતાના રાજ્યના આઠમા વર્ષમાં ગેરગિરિ (બરાબર પર્વત) ના કિલાને તેડી નાખી રાજગૃહીને ઘેર વાલી (તે) તેને પી કરી રહ્યો હતો. તેની શૌર્યકથા સાંભળીને યવન રાજા ડિમિત સેના-સામગ્રો સંકેલી મથુરા છોડીને પાછો જતો રહ્યો.
[अट्ठमे च वसे मोरिय राजानं धमगुतं घातापेति पुशमितो घातापयिता राजगह उपपीडापयति एतिना च कंमपदान-पनादेन संवीतसेनवाहिनि विपमुंचिता मधुरं अपायातो એક વારવિમિત....... | શ્રીયુવ. પં. કલ્યાણવિજયજીનું વાંચન.
આ વાંચનનો અર્થ તેઓશ્રી એવી રીતે કરે છે કે – જમિક શાર્વે વર્ષમાં ગૌરાષા मिगतको मरवाकर पुष्यमित्र राजगृह में आतंक मचा रहा है यह बात सुनकर सेनाने घिरी हुई मथुराको छोडकर (खारवेल) बृहस्पतिमित्रको (शिक्षा देनेके लिये राजगृहपर ૪ ગાવા.)]
વારત ૨ વરે....દ... s. સવદિ વિરાણાતિ પતાપથ-રાજાનો........... मगधान च विपुलं भयं जनेतो हथी सुगंगीय [*] पाययति [1] मागधं च राजानं वह રતિબિત ઘરે વંથાવત [1] રાજનર્ત ર સ્ટા-નિર્જ નિરાં....હનતના gf fહ અંજમાઇ-વ ર જોતિ [I]”
ખારવેલ પ્રશસ્તિ પં- ૧૨, ૧૩. શ્રી કે. પી. જયસ્વાલનું વાંચન.
આનો તાપર્યા આવી રીતે છે:–-બારમા વર્ષમાં ખારવેલે ઉત્તરાપથના રાજાઓમાં ત્રાસ પિકરાવ્યો. મગધના લેકોને ભયભીત કરી દેતાં તેણે પિતાના હાથીઓને સુગાંગેય (ચંદ્રગુપ્તને મહેલ આ નામને હતું એમ કહેવામાં આવે છે, પણ મને લાગે છે કે, એ શ્રી ઋષભદેવની કલિંગવાળી જિન પ્રતિમા રાખવામાં આવી હતી તે જિનપ્રાસાદ હતો.) પાસે ખડા કરી દીધા. તેણે મગધના રાજા બૃહસ્પતિમિત્ર (પાટલીપુત્રને રાજક્ત પુષ્યમિત્રને પુત્રીને પિતાના પગમાં નમાવ્યો તથા નન્દરાજ, જે કલિંગની જિનમર્તિ લઇ ગયો હતો કે, તેમજ ગૃહર અને પ્રતિહાર મારફતે અંગ-મગધનું ધન તે લઇ ગ, (રત્નજડિત પ્રતિહાર સહિત જિનપરધર અને પબાશન લઈ ગયો હશે)
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૮
અવંતિનું આધિપત્ય. પરની પહેલી ચઢાઈ મ. નિ. ૩૦૮ માં અને બીજી પાટલીપુત્ર પરની ચઢાઈ મ. નિ, ૩૧રમાં આવે છે. આ પરથી મ. નિ. ૩૧૨ સુધી તે અવન્તિમાં બલમિત્ર - ભાનુમિત્રનું જ આધિપત્ય હતું. કાલગણનાની ગાથાઓ સં૫ષ્ટ રીતે ૩૦ વર્ષ પુષ્યમિત્રનું અવન્તિ પર આધિપત્ય લખે છે. ચાલુ સંપ્રદાય નાના રાજવકલમાં ૬૦ વર્ષ વધારે ગણે છે અને એના રાજત્વકાલમાંથી નાના વધારાના કાલને કાપી નંખાય એવી રીતે મ. નિ. ૩૨૩ વર્ષે પુષ્યમિત્રોના રાજ્યારંભને લાવે છે. એની એ રીતની ૬૦ વર્ષ વધારવાની ને ઘટાડવાની ગણતરી બરાબર હોય કે ન હોય એ જુદી વાત છે, પરંતુ તેથી એટલું તે જાણવા મળે છે કે, પુષ્યમિત્રોનું અવન્તિ પર આધિપત્ય મ, નિ. ૩૧૨ પછી જ થયું હતું અને એ પણ નક્કી થાય છે કે, પુષ્યમિત્રોના અવન્તિ પર આધિપત્ય પહેલાં ત્યાં મૌનું આધિપત્ય હતું. હું પહેલાં લખી ગયો છું કે, મૌનું અવન્તિ પર આધિપત્ય ૧૩૬ વર્ષથી વધારે લંબાયું હતું. હવે હું ઉપરની હકીકતો પરથી, જ્યારે તે મ. નિ. ૩૧૨ પછી પણ લંબાયું છે તે કહેવું જોઈએ કે, ૩૧૨–૨૯૧ = ૨૧ વર્ષ તેથી પણ વધારે એટલે ૧૩૬ + ૨૧ = ૧૫૭ વર્ષ જેટલું ચાલી તેથી પણ થોડાંક વર્ષો આગળ તે લંબાયું હતું. આમ જૈનસાહિત્ય અને ખાસ કરીને હિમવંત થેરાવલીથી અવનિ પર મૌનું આધિપત્ય ૧૫૭ વર્ષ કરતાં પણ વધારે સાબીત થતાં કાલગણનાના “અર્થ'ના સીધા અર્થ તરીકે નક્કી થતાં ૧૦૮ વર્ષ ઘણું જ ઓછાં પડે છે. જનસાહિત્ય અને હિમવંત શૂરાવલીની જેમ પૌરાણિક અને બોદ્ધો પણ મૌન રાજત્વકાલને ૧૦૮ વર્ષ કરતાં વધારે વર્ષ માનતા હેય એમ જણાય છે. પૌરાણિક ગણનાએ ચંદ્રગુપ્તનાં ૨૪ વર્ષ, બિન્દુસારનાં ૨૫ વર્ષ અને અશકનાં ૩૬ વર્ષ એમ ત્રણ રાજાઓનાં મળી ૮૫ વર્ષ થાય છે. ૯૯ ગણે એ પછીના રાજાઓનાં નામ, કામ અને રાત્વકાલ વિષે એકમત નથી. પરંતુ પુરાણે પરથી મૌર્યકાલ સમુચ્ચય રીતે ૧૩૭ કે ૧૩૮ વર્ષ માનવામાં ઝાઝી હરકત આવતી નથી. ૧૦૦
(८८) “तयणतरं वीराओणं तिसयवासेसु विइक्कतेसु वुड्ढरायपुत्तो भिक्खुरायो कलिंगाहिवो सजाओ। ......तीयं ण तस्स सायरतडरायहाणिताए खारवेलाहिवत्ति" ।
હિમવ તથરાવલી પૃ. ૬ (મૃદિત) et) चन्द्रगुप्तं नृपं राज्ये, कोटिल्यः स्थापयिष्यति । चतुर्विशरसमा राजा, चंद्रगुप्तो भविष्यति ॥ भविता भद्रसारस्तु, पंचविंशत्समानृपः त्रिंशत्तु समा राजा, भविताऽशोक ઘઉં ૨ ||
- મત્સ્યપુરાણે બિસારને લખ્યો નથી. વિષ્ણુપુરાણે મઘમાં બિસાર લખે છે જયારે વાયુ અને થા. ભદ્રસા ને નન્દસાર તરીકે બિન્દુસાર લખ્યો છે. આ સિવાય બીજી રીતે પુરાણો મૌર્ય વંશની શરૂઆતની વંશાવલીમાં અશોક સુધી એકમત છે.
(૧૦૦) રાશિત પૂર્વી, તે શું વિથતિ છે
સમુચ્ચય રીતે સંખ્યા લખવામાં સર્વપુરાણે એમ મત છે. પરંતુ મસ્ત અને વિષ્ણુએ લખેલા દશ અને વાયુ-બ્રહ્માંડ લખેલા નવ મૌર્યોમાંના પ્રત્યેકને રાજકાલ મેળવતાં સરવાળા કાઈમાં પણ ૧૩૭ આવતો નથી. વાયુપુરાણની કેટલીક પ્રત અને બ્રહ્માંડપુરાણમાં આપેલી વંશાવલી પ્રમાણે–
Page #98
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. હિમવંત થેરાવલીના ઉલેખ પ્રમાણે પુરામાં નોંધાયેલાં એ ૧૩૭ વર્ષ બરાબર નથી, ઓછાં જ છે, છતાં તેની અપેક્ષાએ કાલગણનાની ગાથાઓના સીધા અર્થ પ્રમાણે મનાતાં ચાલુ સંપ્રદાયનાં ૧૦૮ વર્ષ ઘણાં જ ઓછાં છે | મોર્ય રાજાઓના સંબંધમાં પુરાણે પ્રથમના ત્રણ રાજાઓના વિષે કાંઈક માહિતી ધરાવે છે, પરંતુ તે પછીના રાજાઓ વિષે તેમનું જ્ઞાન ઘણું જ ઓછું હોવાથી તેઓએ અવ્યવસ્થા કરી નાખી છે. ખરેખર બૌદ્ધગ્રંથની પણ આજ દશા છે. બૌદ્ધગ્રંથો ચંદ્રગુપ્તનાં ૨૪ વર્ષ, બિન્દુસારનાં ૨૮ વર્ષ અને અશોકનાં ૩૭ વર્ષ એમ ત્રણ રાજાઓના ફાળે ૮૯ વર્ષ લખી પછી તેઓ સંપદી (સંપ્રતિ)ને લાવે છે. ૧૦ ૨ હિમવંત શૂરાવલી પ્રમાણે આ સંપ્રતિનો રાજવકાલ ૪૯ વર્ષ છે તેને જવા દઈ, દિવ્યાવદાનના આધારે શ્રીયુત જયસ્વાલજી કહી રહ્યા છે તેમ અશોક પછીની મગધની પૂર્વ શાખાના દશરથ દિ પાંચ રાજાઓને રાજકાલ પણ એ ૮૯ વર્ષમાં ભેળવીએ તે પણ ચાલુ સંપ્રદાયની માન્યતા ચંદ્રગુપ્ત ૨૪. બિન્દુસાર (ભદ્રસાર કે નનસાર ) ૨૫, અશેક ૬, કુણાલ ૮, બંધુ સહિત ૮, ઇન્દ્રપલિત ૧૦, દેવવર્મા ૭, શતકન ૮ બૃહદ્રથ ૭, એમ ૨૪+૨૫+૩૬+૮+૮+૧૦+હ+૮+૭=૧૩૩ વર્ષ નવ મૌન થાય છે, આમાં અનભિષિક્ત અશોકનાં ૪ વર્ષ નથી ગયાં તે ઉમેરીએ તો ૧૩૭ ની સમુચ્ચય સંખ્યાને મેળ મળી આવે છે.
(૧૦૧) આ સંબંધી વિચારણા આગળ પર બલમિત્ર-ભાનુમિત્રના આલેખન સમયે કરવામાં આવશે.
(૦૨) “રાજપુત યુવા–ug રાજ્ઞોશોઘ મનોરથો રમૂવ કૌટિશર્સ માવ છાણને दानं दास्यामीति तेन षण्णवतिकोटयो दत्ता यावत् राक्षा प्रतिषिद्धाः, तदभिप्रायेण राज्ञा पृथिवी संघे दत्ता यावदमान्यैश्चतस्र कोटयो भगवच्छालने दत्वा पृथिवीं निष्क्रीय संपदी જે પ્રતિઘાત .”
--દિવ્યાવદાન ૨૯ "धीमतः सम्मतेनाऽथ, राधगुप्तस्य मन्त्रिणः। ददौ संघाय निखिलां, पृथिवीं पृथिवीपतिः ॥१०॥
गङ्गाम्बुभाररुचिरां चतुरम्बुराशि-वेलाविलासवसनां मलयावतंसाम् । दत्वाऽखिला वसुमती स समाससाद, पुण्यं प्रमाणकलनारहितं हिताय ॥११॥ प्रख्यातषण्णवतिकोटिसवर्णदाने. याते दिवं नरपतावथ तस्य पौत्रः। शेषेण मन्त्रिवचसा क्षितिमाजहार, स्पष्टं क्रयी कनककोटिचतुष्टयेन ॥१२॥"
–બોધિસાવદાનક૯૫લતા ૫૦૭૪ પૃ૦ ૫૯૭ આને તાત્પર્યાર્થ એ છે કે, અશોકે બદ્ધસંધને ૧૦૦ કરો સુવર્ણ દાન દેવાને મનોરથ કર્યો હતો તેમાં ૯૬ કરોડ સુવાણ આપ્યા હતા અને ૪ કરોડ સુવર્ણ આપવાના હતા, પરંતુ રાજાએ (અશોકના યુવરાજ મૈત્ર સં૫દીએ મત્રિએ ની સલાહથી ) તેનો નિષેધ કરતાં કાનએ ( અશો) અખિલ પૃથ્વી દાન તરીકે બૌદ્ધસંધિને આપી. આ પછી અશોકનું મૃત્યુ થતાં મસ્ત્રિઓના કહેવાથી અશોકના પૌત્ર સંપદીએ ૪ કરે સ્વણું આપી બૌદ્ધસંઘ પાસેથી પૃથ્વી ખરીદી લીધી અને મન્નિઓએ સંપદીને રાજ્ય પર સ્થાપન કર્યો.
Page #99
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. પ્રમાણે ગણાતાં ૧૦૮ વર્ષ કરતાં વધારે થઈ જાય તેમ છે. એ હિસાબે મૌવંકાલ ૧૧૯ થી ૧૩૩ થાય છે.૧૩ આની અપેક્ષાએ ૧૦૮ વર્ષ ઓછાં જ છે.
ઉપરોક્ત જેન, પિરાફિક અને બૌદ્ધોની મૌર્ય કાલ સંબંધી ગણના મતભેદયુક્ત છે, પરંતુ તે સર્વ પરથી એટલું તે સમજાય છે કે, જૈનકાલગણનાના “દુરથ નો અર્થ ચાલુ સંપ્રદાય જેમ મ. નિ. ૨૧૫ થી ૩ર૩ સુધી ૧૦૮ વર્ષ માને છે તે કેઈની અપેક્ષાએ વધારે છે તે કોઈની અપેક્ષાએ થોડો ઓછો તે છે જચાલુ પરંપરાને પિતાને એ સ્વીકાશયલો મત ક્યી રીતે સંગત મનાય છે એ સમજવું આપણા માટે મુશ્કેલ હોવાથી એના સંબંધમાં કાંઈ પણ ન બેલતાં તે એક અતિ પ્રતિષ્ઠિત સંપ્રદાય છે એમ કહીને જ અટકવું પડે છે, પરંતુ એમાં આવતી અસંગતતાની મુશ્કેલીઓ તે અહિં નોંધવી જ જોઇએ.
ચાલુ પરંપરા છે. નિ ૧૫૫ થી ૨૧૫ સુધીનાં ૬૦ વર્ષ નાના રાજવકાલમાં ગણે છે અને ચંદ્રગુપ્તના-મોના રાજ્યારંભને મ. નિ. ૧૫૫ વર્ષે નહિ પરંતુ મ. નિ. ૨૧૫ વર્ષે માને છે. આમ મૌર્યકાલની શરૂઆત મ નિ ૨૧૫ વર્ષે ગણતાં ત્યારથી અશોકને રાજ્યાંત હિમવંત થેરાવલી પ્રમાણે ૯૦ વર્ષ, પુરાણ પ્રમાણે ૮૫ વર્ષે તમારા અને બીજા કેટલાકના મતે અશોકને રાજવકાલ ૩૬ના બદલે ૪૦ ગણીએ તે ૮૦) અને બૌદ્ધગ્રંથો પ્રમાણે ૮૯ વર્ષે; એટલે અનુક્રમે મ. નિ. ૩૦૫, ૩૦૦ (અથવા ૩૦૪) અને ૩૦૪ વર્ષે આવે. અશેકના જયાંતને આવી રીતે આવતે સમય જૈનસાહિત્યની સાથે બિલકુલ મેળ ખાતો નથી, તે નીચેની હકીકતથી સમજાશે
જૈનસાહિત્ય આપણને કહે છે કે –“મ. નિ ૨૪૫ વ આર્યમહાગિરિએ આર્ય સુહસ્તિને યુગપ્રપાન તરીકે જૈનશાસનના અગ્રપદે સ્થાપી તે જિનક૯૫ની તુલના કરવા માંડી.૪ તેઓ સગવડની ખાતર ભિન્ન વસ્તીમાં ય ઉતરતા પણ બહુધા સાથે જ વિચારતા હતા. એક વખતે તેઓ વિચરતા ઉજજયિની માં (મતાન્તરે વિદિશામાં) આવ્યા હતા ત્યારે રથયાત્રામાં ફરતા આર્યસુહરિતને જોઈ અશોકના અંધપુત્ર કુણાલના પુત્ર સંપ્રતિને ઉહાપોહ થતાં ઇતિસ્મરણ જ્ઞાન થયું. જાતિમરણ નામના એ જ્ઞાનથી સંપ્રતિને સ્મરણ
(૧૦૩) ૮+૩૦=૧૧૮, ૯૯૨૪૪=૧૩૩. દશરથ ૮, શાલિક ૧૩ કે ૧, દેવધર્મી , શતધવા ૮, બૃહદ્રથ ૮ કે ૬, વધારેમાં વધારે ૮+૧+૭+૮+૪=૪૪, ઓછામાં ઓછા ૮+૧+૭+૮+૬=૩૦. ,
(૧૪) “ઘૂમર પો સીતા-સામાન અણુથી , તે મારી દુहथिस्स उवज्झाया, महागिरी अज्जसुहत्थिरस गणं दातूण वोच्छिण्णो जिणकप्पो तहवि अप्पडिबद्धा होतुत्ति गच्छपडिबद्धा जिणकप्पपरिकम करेंति"
આવશ્યકચૂર્ણિ ( ઉત્તરભાગ ) ૫. ૧૫૫ बुच्छिन्ने जिणकप्पे, काही जिणकप्पतुलणमिह धीरो। तं वंदे मुणिवसहं, महागिरिं परमचरणधरं ॥
હિમ સ્થવિરાવલી. પૃ. ૨ (મુકિત )
Page #100
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૮૧
થયું કે, “મારા પૂર્વભવની રંક સ્થિતિમાં આ મહાપુરૂષે મને અવ્યક્ત ચારિત્ર આપી આહાર કરાવે, ત્યારે અતિભેજનના પરિણામે હું શુભભાવના પૂર્વક મૃત્યુ પામ્ય અને અહિં રાજકુલમાં જન્મ પામી રાજપદે આવ્યો છું.” આ પછી એ ગવાક્ષથી ઉતરી આચાર્યના પગમાં પડશે. એણે પોતાની ઓળખ હોવા વિષે આચાર્યને પ્રશ્ન કર્યો. આચાર્યે એને શ્રુતજ્ઞાનથી ઓળખે અને ઓળખની ખાત્રી કરાવી ઉપદેશપૂર્વક તેને ચગ્ય ધર્મ આપે. (સંપ્રતિએ રાજમાર્ગમાં નહિ, પણ આર્ય સુહસ્તિની વસતિમાં જઈ તેમની સાથે સંપર્ક સાથે હતે એવું પણ મતાન્તર છે.) આ પછી ઓરિક મૃત્યુ-અતિ આહારજન્ય ફાર વ્યાધિથી થયેલ પૂર્વભવ સંબંધી મૃત્યુ સ્મરણ કરતા એ રાજાએ સત્ર-ભોજનશાળાએ સ્થાપી અને એ શાળાઓમાંથી તથા બીજા પણ સાધનોથી મુનિઓને માટે પણ આહારદિની સુલભતા થાય તેવી વ્યવસ્થા કરી દીધી આર્ય સુહસ્તિના સાધુઓ આ કાયલી વ્યવસ્થાને આહારને માટે ઉપયોગ કરવા લાગ્યા તેથી આર્યમહાગિરિજીએ આર્ય સુહસ્તિની સાથે અસાંગિકતા-આહાશદિને અવ્યવહાર કર્યો. ૧૦૫ આર્ય સુહસ્તિએ પિતાના સાધુઓની
(१.५) इतोय अज्जसुहत्थी उज्जेणि जियसामि वंदओ आगओ रहाणुज्जाणे य हिंडतो राउलंगणपदेसे रना आलोयणगतेन दिट्ठो ताहे रन्नो ईहपोहं करेंतस्स जातं जाइसरणं तहा तेण मणुला भणिता-पडिचरह मायरिए कहिं ठितत्ति, तेहिं पडिचरिउ कहितं सिरिषरे ठिता। ताहे तत्थ गंतुं धम्मो णेण सुमो,' पुच्छितं धम्मस्स किं फलं ? भणितं अव्यक्तस्य तु सामाइयस्स राजाति फलं, सो संमंतो होति सच्चं भणसि-अहं भे कहिंचि दिठेल्लओ मायरिएहि उवउज्नितं दिहेल्लओत्ति, ताहे सो सावओ जाओ पंचणुव्वयधारी तसजीवपडिકાનો માવો તમારંવાર . ”
(૧) કપશૂર્ણિ ઉજજયિનીમાં સંપ્રતિના પ્રતિબંધની હકીકત લખે છે અને સંપ્રતિને ત્યાં ધર્મશ્રવણાદિ રાજમાર્ગમાં નહિ, પણુ આર્ય સુહસ્તિની વસતિ-શ્રી ઘરમાં થયાં હતાં એમ જણાવે છે, જ્યારે નિશીથગૃષિ સંપ્રતિને પ્રતિબોધ વિદિશામાં અને આચાર્ય સાથે વાર્તાલાપ રાજમાર્ગમાં થયો હતો એમ લખે છે. જુઓ નિશીથચૂણિને પાઠ –
“अण्णया आयरिया वतीदिसं जियपडिमं वंदिया गता। तस्थ रहाणुजाते रणो घरं रहोवरि अंचति । संपतिरण्णा ओलोयणगएण अज्जसुहत्थी दिट्ठो । जातीसरणं जातं । आगच्छो पारसु पडिओ पच्चुडिओ विणोणओ भणति-भगवं अहं ते कहिं दिहो? सुमरह। आयरिया उवउत्ता आम दिहो. तुम मम सीसो आसी। पुबभवो कहितो । आउठो धम्म पडिवण्णो । अतीव परोप्परं हो जातो।
નિશીથચૂર્ણભાચાર્યશ્રી હેમચન્દ્ર આર્ય સુહસ્તિ અને સંપ્રતિને પ્રથમ સમાગમ અને વાર્તાલાપ ઉજજયિનીના જમાર્ગમાં જ થયાનું લખે છે. જેમકે – "जीवन्तस्वामिप्रतिमारथयात्रां, निरीक्षितुं । मायातायन्यदायन्त्यां, महागिरिसुहस्तिनौ ॥" "स प्राग्जम्मगुरुं ज्ञात्वा, जातिस्मृत्या सुहस्तिनम् । तदैव वन्दितुमगाद्विस्मृतान्यप्रयोजन.॥'
પરિશિષ્ટ પર્વ, સગ. ૧૧ , ૨૪ અને ,
Page #101
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
નિશીથચૂલિની જેમ આવશ્યકણિ પણ આયમહાગિરિજીતી અનિશ્રિત પધાનતાનું વર્ણન કર્યા બાદ આર્યમહાગિરિ અને આર્યસહસ્તિને પાટલીyત્રથી વિદિશામાં લઈ જાય છે. પરંતુ તે નિશીથચૂર્ણિએ જણાવેલાં, “રથયાત્રા પ્રશંગે સંપ્રતિને જાતિસ્મરણ થય' વિગેરે આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિની અભિગિકતાનાં કારણેને દર્શાવતી હકીકત પડતી મુકે છે. કેમકે તેનું લક્ષ્ય અનિશ્રિતો પધાનતા જ છે. તે વિદિશાથી આ મહાગિરિને ગજગ્રપદે લઈ જઈ અનશન કરાવે છે અને સુહસ્તિને ઉજયિની મેલે છે, જેમાં ભદ્રા શેઠાણીની યાનશલા-વસતિમાં રહેતા અવન્તિકમાલને પ્રતિબોધાદિ પ્રસંગ બને છે. નિશીથચૂર્ણિ પ્રમાણે વિદિશામાં સંગ્રતિને પ્રતિબોધ થયું તે પછી કલ્પના કથનાનુસાર ઉજયિની માં રાજપિંડાદિ ગ્રહણના કારણે એ બને આચાર્યો વચ્ચે અભિગિકતા અને નિશીથ ચૂર્ણિના કથનાનુસાર આર્યસુરિસએ “મિચ્છામિ દુશ કર્યા બાદ ફરીથી અભિોગિકતા થઈ છતાં શ્રી હેમચન્દ્રમરિક કહે છે તેમ, પડતા કાલના દોષને લઈ આર્ય મહાગિરિ છને અસાંગિકતા રાખવાનું જ ઠીક લાગતાં બન્ને આચાર્યો આહારાદિ વ્યવહારમાં 2 જ થઈ ગયા, અને આ પછી આ મહાગિરિ ગજાગ્રપદે અનશન માટે પધાર્યા. આર્ય સુહસ્તિ પણ ઉજજયિનીથી આ વખતે વિહાર કરી ગયા, આ પછી ફરી ઉજયિની માં આવ્યા ત્યારે અતિસુકમાલને પ્રસંગ બન્યો. વસ્તુસ્થિતિ આવી રીતે હોવાથી આવશ્યક ચૂર્ણિને સહારે લઇ, કલ્પચૂર્ણિના ઉપર આપેલા પાઠમાં જણાવેલે રાજા સંપ્રતિ નહિ, પણ બિન્દુસાર છે અને અસભગિકતાને પ્રસંગ બિનસારના રાજ્ય સમયે બન્યા હતા, એવી કલ્પના કરવી એને કોઈ અર્થ નથી.
અનિશ્રિત પધાનતાના અંગે, “ આર્ય સુહસ્તિથી પ્રતિબદ્ધ શ્રાવક વસુભૂતિએ આર્યસહસ્તિના પણ પૂજ્ય તરીકે ભક્તિવશાત આહારની અશુદ્ધિ ઉપજાવી, પરંતુ મહા ઉપામવંતા મહાગિરિજીને સમજવામાં આવતાં તેઓ એ આહાર લીધા સિવાય પાછા ફર્યા અને સુહસ્તિસૂરિને તેમના અભ્યસ્થાનાદિથી કેવી રીતે અનેષણ-આહારની અશુદ્ધિ થઈ તે જણાવવામાં આવ્યું” આવી રીતે આવશ્યકચૂર્ણિકાર ને ધ્યા પછી તે બન્ને આચાર્યો બહિથી પાટલીપુત્રથી વિદિશા જાય છે અને ત્યાંથી મહાગિરિજી ગજાગ્રપદે જઈ અનશન કરે છે તથા સહતિમરિછ ઉજયિની જાય છે ત્યાં અવન્તિકુમાલને પ્રસંગ બને છે, એની નેધિ લે છે. આને લગતો ચૂણિને મૂલપાઠ આ પ્રમાણે છે___ "अणिस्सितोवधाणेत्ति- + + + ते वि अज्जमहागिरी अजसुहत्थी विहरंता पाडलि. पुत्तं गता, तत्थ सेट्ठी वसुभूती तेसि अंतिए धम्म सोच्चा णिसम्म सावओ जातो, सो अण्णदा भणति सुहत्थि भगवं ! मज्झ दिण्णो संसारनित्थरणोवाओ, मए य सयणस्स कहितं, तं न तथा लग्गति, तुभवि ताव अणाभियोगेण गंतूणं कहेधात्ति, ते गता, धम्मं कथेंति, तत्थ य महागिरी पविठ्ठो, ते दळुण सहसा उहिता, वसुभूती भणति-तुभवि अण्णे आयरिया ! ताहे सुहत्थी तेसिं गुणसंथव करेंति, जहा जिणकप्पो अतितो तथावि पते एवंविहं परिकम करेंति, पवं तेसि चिरं कहित्ता अणुव्वताणि य दातूण गता सुहस्थी, तेण वसु. भूतिणा जेमित्ता ते भणिता-जदि एरिसो साधू एज्जा ती से अग्गतो जथा उज्झितगाणि एवं करेज्जाह, एवं दिण्णे महफलं भविस्सति, वितीयदिवसे महागिरी भिक्खस्स पविट्ठो, तं अपुवकरणं ठूणं चितेंति-व्वओज, जातं जथा जातो अहंति तहियागहिते भत्ते नियत्तो, भणंति अज्जो ! अणेसणा कता, केणं ? तुमं जं कल्लं अब्भुहितो ॥ दोवि जणा
Page #102
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. આહારાદિ વિષયક વૃત્તિને અનુચિત માની માફી માગી, ૧૦૬ પરંતુ આર્ય સુહસ્તિ જેવા શ્રતધર આવી પ્રવૃત્તિને મૂળથી જ સર્વથા અટકાવી શકતા નથી એ જોઈ આર્યમહાગિરિજીએ ' પડતા સમયને વાંક માન્ય, અને ત્યાંથી વિહાર કરી તેઓ વિદિશાની યાત્રા કરી ગજા
“ताए दारत्ति, एण रन्ना ओदरियमृत्यु स्मरता२ चउसु वि नगरदारेसु महाणसा काराविता, तेसु सो राया कज्जेसु णितो अइंतो य भुंजा, केइ एवं भणंति; वयं पुण एवं भणामो-ताणि सत्राणि तेसु णितो अइंतो लोगो जति । पुच्छति राया दिणे दिणे सूवगारे पुच्छति केवइयं सेसं भुत्तं लोगेणं तं च सूवगाराणं आभवति । ताहे राया ते सुवगारे भणति-साधुण देवगाहा कंठा ण केबलं सूचगारा भणति पमेव तेल्ल० गाहा कंठा । पणित्ति महल्लावणा. विपणित्ति दारिदावणा एवं दाणे पुच्छा य, महागिरिणोति महागिरिणा अज्जसुहत्थी पुच्छितो-अज्जो पवरो आहारोवधी जाणेज्जासि मा रन्नो लोगो पवुत्तओ होज्जा, ताहे अजसुहस्थिणा अगवेसित्ता चेव भणितं-अम्हं राया सम्मत्तं करोति तेण अणुराया जणो लोइयधम्ममणुयत्तमाणो देति । संभोइत्ति । ताहे अज्ज महागिरिणा अजसुहत्थी भणिताअज्जो ! तुमं नाम परिसो एवं भणसि । तत्ति संभोगपच्छद्धं कटं ।
६९४६५यू७ि . १ (१०६) आयरित 'मिच्छामि दुक्कड' ५ ५छ। आय भवानिश तमनी साये સાંગિકતા રાખી હતી એમ નિશીથચૂર્ણિ જણાવે છે, જેમકે – ___ “ततो अज्ज सुहस्थी पञ्चाट्टो मिच्छामि दुक्कडं करोति । 'ण पुणो गेण्हामो' एवं भणिए संभुत्तो"
लिशाययूलि, उ०८ આર્ય સુહસ્તિની સુવિહિતતા તરફ લય રાખી મહાગિરિજીએ તેમની સાથે આહારદિવ્યવહાર એકવાર સાધ્યો હશે પણ એ ઝ ઝો વખત ટકયો હોય તેમ લાગતું નથી, એમ શ્રી હેમચન્દ્રસૂરિજીના કથન પરથી સમજાય છે. જુવો – પરિશિષ્ટપર્વ સ. ૧૧ ઑ ૧૨૦ થી ૧૨૦ वइदिसिं गता, तत्थ जितपडिमं वंदित्ता अज्जमहागिरी एलकच्छं गता गयग्गपदकं वंदका ॥ (माह मेवानी पत्ति पी .ते १४ मे ४थन २१ अपनी उत्पत्ति ‘नथा इड्ढीए' था नपा मसाभय ४१ छ ) तत्थ महागिरीहिं अज्जेहिं भत्तं पच्चक्खातं, देवत्ते गता, सुहत्थीबि उज्जेणीप पडिमं वंदगा गता (माथा सागण मन्तिसुभासनी-मास थैत्य बो४िमन्यु त्या सुधानी is awी छ.)
(२) 'मोदरिया'णाम जीविताहेतु पवाया (नि० चू० १ उ०) ओदरिय-द्रमकः द्रमको नाम दरिद्रो भूत्वा यः प्रव्रजति (बृ. १ उ० तट्टीका) ओदरियमृत्यु ३ घटना भाटे lat ययेलानु भृत्यु मेने 'स्मरता'-तिभूतिया स्मशन, भावी रीत मोमिनु स्म२५ प्रतिन
40 शो . ले ा प्र म-सारने याने होत तो 'पश्यता', 'श्रुतेन' र समाथु होत ५५ 'स्मरता' न समायुं लेत.
() કેટલાક લે નગરથી બહાર જતાં કે આવતાં રાજા માટે આ રસેઢાની વ્યવસ્થા હતી प्रेम .
मेने सावनि से -सत्रो तशा .
Page #103
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. પદ તીર્થે જઈ ત્યાં અનશન કરી સ્વર્ગ સીધાવ્યા.૧૦૭ ચૂર્ણિકાર, હેમચંદ્રસૂરિ, વિગેરેની ઉપરોક્ત પ્રકારની નધેિ પરથી સમજાય છે કે, મ. નિ. ૨૪૫ વર્ષે યુગપ્રધાનપદે આવેલા આસુહસ્તિના અને તેમની સાથે વિચરતા યુગપ્રધાનપદથી નિવૃત્ત થઈ જિનકલ્પની તુલના કરતા આર્યમહાગિરિના સમયમાં માર્યસમ્રા સંપ્રતિ સામ્રાજ્યનો ભોક્તા હતે. ચાલુ જૈન સંપ્ર. દાય પ્રમાણે મૌયરાજપારંભ મ નિ. ૨૧૫ વર્ષે માનીએ તે ઉપરોક્ત નેધન કેઈપણ રીતે મેળ મળે જ નહિ. સામાન્ય રીતે આર્ય મહાગિરિના યુગપ્રધાન પદનો અંત અને સ્વર્ગવાસ એક જ સમયે એટલે મ. નિ. ૨૪૫ વર્ષે મનાય છે તેમ ન માનતાં, મળતાં અન્ય સાધનેથી તેઓ ૨૪૫ પછી પણ કેટલાંક વર્ષો સુધી હયાત હતા એમ માની તેમને સ્વર્ગવાસ વધારે મોડામાં મેડો મ. નિ. ૨૬૧ વર્ષ લંબાવીએ તે તે સમય સુધી અશોક જ ગાદીએ આવ્યું નથી તે પછી ૩૬ વર્ષ કે ૪૦ વર્ષ રાજય કરનાર અશોક પછી ગાદીએ આવનાર સંપ્રતિની રાજા તરીકે હયાતીની વાત જ કયાં કરવાની રહી. ચાલું જૈન સંપ્રદાય પ્રમાણે અશોકને
(૧૦૭) એલકાક્ષ (શાપુર)ની નજીકમાં આવેલા ગજાગ્રપદાથે આ મહાગિરિ સ્વર્ગસ્થ થયા એમ આવશ્યકર્ણિકાર અને હેમચન્દ્રાદિ આચાર્યો કહે છે, પરંતુ હિમવંત થેરાવલી કઈ જુદા જ સ્થળે (કમરગિરિ પર) મહાગિરિજી સ્વર્ગસ્થ થયા હતા એમ વિનિત કરતી લાગે છે. જેમ :__. “ जिणकप्पियपरिकम्म, जो कासी जस्स संथवमकाली। कुमरगिरिम्मि सुहत्थी, તે બાગમ વૈ ”
હિમ સ્થવિરાવલી, પૃ. ૨ (મુદ્રિત). થરાવલીની આ ગાથાને અર્થે આવી રીતે છે–જેમણે જિનકલ્પ સંબંધી પરીકર્મ આચર્યું અને સુહસ્તિઓ કુમારગિરિ (કલિગ દેશનું તીર્થ) પર જેમની સ્તુતિ કરી તે આર્યમહાગિરિને વંદુ છું.
શ્રામેતુંગાચાર્યની બહપદાવલીમાં જણાવ્યું છે કે, આર્ય મહાગિરિએ કમરગિરિ પર અનશન કર્યું હતું અને સુહસ્તિને સ્વર્ગવાસ ઉજયિન માં થયો હતેા. આ પરથી અનુમાન થાય છે કે,
મવત થેરાવલીએ નાધલા માથામાં જે “ સસ્તવ’ને વાત કરવામાં આવી છે, તે તેમના અં-સમ૧ની હવા જાઇએ. આ સમયમાં લિંગના કુમરગિરિ “ શત્રુંજયાવતાર' તથ' તરીકે મનાતો હોય તે પ્રદેશ મા નુ મહ શ્રી સહક્ષેત્ર જવું મનાતું હતું,
૦૮, , શ્રિ . ધ..તા અને બસ ભેમિકતાના અંગે ચૂર્ણિકારોએ લખેલી હકીકત આ પાને સાફ કવ છે કે, આ મહામરિજીએ યુગ ધાનપદ ત્યાગ કર્યું (મ. નિ. ૨૪૫) તે પછી પણ તેઓ કટલોક સમય જીવ ત હતા, પરંતુ તેઓ કયાં સુધી જીવંત હતા એનો ચોકકસ સમય મેળવવાનું સાધન નથી. ફક્ત શ્રીવત ૫. કલાવિજ ૧૭ આ૫ણુને આવી રીતે જણાવે છે –
___ "मर पासके एक युगप्रधान यन्त्रमें स्थूलभद्र के अनन्तरके युगप्रधानका पर्यायकाल ४६ वर्षका लिखा हुवा है । इससे यदि यह अनुमान कर लिया जाय कि ये ४६ वर्ष स्थूलभद्र के पाछे उनके शिष्य महागिरिकी जीवितदशाके सूचक है तो इसका अर्थ यह होगा कि आर्य महागिरिका स्वर्गवास निर्वाण संवत् २६१ के अन्तमें हुआ था।"
* ક૫સુબાધકા (મ. વિ. રચિત) વિગેરેમાં ઉદિર' (શ્રેષ્ઠિના ઘર) પાઠ નોંધાય છે. માં સ્પષ્ટ મતાંતર છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. રાજ્યારંભ મ. નિ. ૨૬ વર્ષે અને રાજ્યાંત મ. નિ. ૩૦૦ કે ૩૦૫ વર્ષે આવે છે. ૧૦૯ અને તે પછી તેને પૌત્ર સંપતિના રાજ્યની શરૂઆત થાય છે. મ. નિ. ૨૬૧ વર્ષે સ્વર્ગસ્થ થનાર આર્યમહાગિરિનું જ નહિ, પરંતુ મ. નિ. ૨૯૧ વર્ષે વર્ગસ્થ થનાર આર્ય સુહસ્તિનું પણ આ સમયે અસ્તિત્વ નથી, આવી સ્થિતિમાં સંપ્રતિ રાજાને આર્ય સુહસ્તિના દર્શનથી જાતિમરણ, તેમના ઉપદેશથી ધર્મપ્રાપ્તિ, ઔદરિક મૃત્યુના સ્મણથી જાગેલી દાનપ્રવૃત્તિ અને એ દાનપ્રવૃત્તિથી પાયલો સત્રશાળાઓ વિગેરેમાંથી લેવાયેલા આહારાદિના કારણે આર્યમહાગિરિજીની આયંસુહસ્તિ સાથે અસગિતા, આ બધી જ સાહિત્યની બહુ વિશ્વસનીય-પ્રાચીન અને તેના આધારે લખાયેલી પાછલા મધ્ય જમાનાની અર્વાચીન ને અસંગત થઈ પડે છે. આ સુહસ્તિના ઉપદેશથી સંખ્યાબંધ-નવાં ચે બંધાવનાર, પ્રતિમાઓ ભરાવનાર, જીર્ણોદ્ધાર કરાવનાર અને અનાર્ય ભૂમિમાં નકલી સાધુઓને એકલી તે ભૂમિને સુવિહિત સાધુઓને વિહાર કરવા યોગ્ય બનાવનાર મહારાજા સંપ્રતિ આર્ય સુહસ્તિના સમાગમમાં વિશેષ કાલ પર્યન્ત રહેલે હવે જોઈએ, એ નિઃશંક લાગતી હકીકત આર્ય સુહસ્તિના સ્વર્ગવાસ પછી ૯ થી ૧૪ વર્ષ સુધીના સમય બ દ સંપ્રતિનું રાજયારોહણ મનાતાં અસત્ય થઈ પડે છે. આ સર્વ આપત્તિઓથી આવી પડતી મુશ્કેલીને ટાળવા સંપ્રતિનો રાજ્યારંભ, મોડામાં મોડા મ. નિ. ૨૬૧ વર્ષે મનાતા આર્યમહાગિરિના સ્વર્ગવાસથી કેટલાંક વર્ષો પહેલાં માનવાની આપણને ફરજ પડે છે, અને તેમાં આપણને “મૌર્ય સામ્રાજ્ય મ. નિ. ૧૫૫ વર્ષે શરૂ થયું’ એવી માન્યતાવાળા એક પ્રાચીન સંપ્રદાયનો ટેકે છે, કે જે સંપ્રદાયને હિમવંતશેરાવાલીકાર, ભદ્રેશ્વરસૂરિ, હેમચંદ્રસૂરિ વિગેરે અનુસર્યા છે. મ. નિ. ૧૫૫ વર્ષે મૌયરાજ્યની શરૂઆત માનતાં હિમવંતભેરાવલી આદિ ગમે તેની ગણનાએ સંપ્રતિને રાજ્યારંભ મ. નિ. ૨૪૦થી ૨૪૫ વચ્ચે આવે.૧° હિમવંતર્થરાવલી સંપ્રતિને રાજવકાલ મ. નિ. ૨૪૪-૨૯૩ એમ ૪૯ વર્ષ લખે છે. બીજી તરફ જનસાહિત્ય આર્ય સુહસ્તિસૂરિના યુગપ્રધાનત્ત્વની શરૂઆત મ. નિ. ૨૪પ વર્ષે માની તેને અંત તેથી ૪૬ વર્ષે એટલે મ. નિ. ૨૯૧ વર્ષે માને છે. આર્યમહાગિરિ પણ જિનકપની તુલના કરતા કેટલાક સમય આર્ય સુહસ્તિ સાથે રહ્યા હતા, અને એ સમય ૧૬ વર્ષ જેટલો એટલે મ. નિ. ૨૬૧ સુધી હતો. આવી સ્થિતિમાં આર્ય સુહસ્તિ અને આર્યમહાગિરિના સમયમાં સંપ્રતિવિષયક જે ઘટનાઓ જેનસાહિત્યમાં નેધાઈ છે, અને મ. નિ. ૨૧૫ વર્ષે મૌર્ય રાજ્યારંભ માનતાં જે અસંગત
(૧૯) નન્દરાાંત મ. નિ. ૨૧૫ વર્ષે તે પછી ચન્દ્રગુપ્ત ૨૪ બિન્દુસાર ૨૫, (બૌદ્ધ ૨૮, એમ ૨૧૫+૨૪+૨૫ (૨૮)=૨૬૪ (૨૬૭) વર્ષે અશોકને રાજ્યારંભ. શેઠનું રાજય ૩૬ વર્ષ (વધારેમાં વધારે ૪૧), એમ ૨૬૪+૩૬ (૧૧)=૩૦૦ (૩૫) વર્ષે અશોકને રાજ્યતિ આવે.
(૧૧૦) ઉપર જણાવ્યા મુજબ સંપ્રતિને રાજ્યારંભ જે મ. નિ. ૩૦૦ થી ૩૦૫ વર્ષ વચ્ચે આવતો હતો. તે ચાલુ સંપ્રદાય માં ૬૦ વર્ષ વધારે ગણાયાં છે. તે બાદ કરતાં ૩૦૦ થી ૩૦૫-૦=૨૪૦ થી ૨૪૫ આવે.
Page #105
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. થતી હતી, તે સર્વ સંગત થઈ જાય છે. પરિણામે બળવાન તુ પો વાળ' એમાંના
ળવત્તર ને અર્થ ૧૫૫ સુધી એમ કર્યા સિવાય છૂટકે જ નથી, એટલું જ નહિ, પરંતુ જેનકાલગણનાની ગાથામાં “શરથે કુણા' એ ચરણમાંના “અ ” ને સીધો અર્થ ૧૦૮ થાય છે. તેવો ન કરતાં તે શબ્દને સંક્ષિપ્ત સૂત્રાત્મક તરીકે અભિપ્રાય ભેદે ભિન્ના થંક માનવાની ફરજ પડે છે. એમ ન માનતાં સીધા અર્થ થી જ કામ લઈએ તે, મ. નિ. ૧૫૫ વર્ષે મૌયરાજ્યની શરૂઆત થઈ એ હિસાબે ૧૫૫માં મૌર્યકાલનાં ચાલુ સંપ્રદાય પ્રમાણે મનાતાં ૧૦૮ વર્ષ મેળવતાં મ. નિ. ૨૬૩ વર્ષે મૌર્ય રાજયાંત આવે. પરિણામે આસુહસ્તિના સમાગમ પછી ઘણાં વર્ષોમાં ઘડનારાં સંપતિનાં જે બહેળાં ધર્મકાર્યો છે તેને મેળ મળી શકે નહિ. સંપ્રતિના રાજ્યત પછી મૌર્યરાજ્ય વિભક્ત થઈ ગયું અને તે પછી કેટલાંક વર્ષો વીત્યા બાદ તેને અંત આવ્યું હતું એ માન્યતાના હિસાબે કેટલાકે તરફથી અપાતી, સંમતિને રાજવંકાલ મ. નિ. ૨૪૪ વર્ષે શરૂ થયો તે ઘણું જ ઓછો ચાલ્યું હતું અથવા એક સામ્રાજ્ય તરીકે તેનું રાજ્ય હતું જ નહિ એવી આપત્તિ પણ મૌર્યકાલ ૧૦૮ વર્ષ માનવાથી આવી પડે છે. આર્યસુહસ્તિના શિષ્ય ગુણસુંદર, કે જેઓએ મ. નિ. ૨૫૯ વર્ષ દીક્ષા લીધી હતી, તેમના શિષ્ય કાલકાચાર્યની વિદ્યમાનતામાં સંપ્રતિ રાજા એ ભરૂચના શકુનિકા વિહારને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ કાલકાચા પિતાના વિદ્યાબલથી ત્યાં ઉપદ્રવ કરતા મિથ્યાદષ્ટિ વ્યંતરને પચીશ પેજન દૂર કર્યા હતા. ૧૨ મૌર્યજ્યાંત મ. નિ. ૨૩ વર્ષે માનીએ તે મૌયરાજ્યાનથી પૂર્વે થઈ ગયેલા મૌર્યસમ્રાટું સંગ્રતિના હાથે થયેલા જીર્ણોદ્ધારમાં મ. નિ. ૨૫૯ વર્ષે દીક્ષિત ગુસુંદરસૂરિના વિદ્યાબલી શિષ્ય કાલકાચાર્યની વિદ્યમાનતા ભાગ્યે જ ઘટી શકે. ઘેરાવલી અને પટ્ટાવલીયો કહે છે તેમ, મ. નિ. ૨૯૩ વર્ષે સંપ્રતિને સ્વર્ગવાસ માનીએ તો જ એ જીર્ણોદ્ધારના પ્રસંગે તેવી વિદ્યાસિદ્ધ સ્થિતિમાં કાલકાચાર્યનું અસ્તિત્વ હોય. સંભવ છે કે, એ જીર્ણોદ્ધાર આર્ય સુહરિતના મ. નિ. ૨૯૧ વર્ષે વર્ગસ્થ થયા પછી તરત જ થયેલે હા જોઈએ. એમ છતાં તેમની
(૧૧૧) યુગપ્રધાન પદાવલીમાં એમને ગૃહસ્થ પર્યાય ૨૪ વર્ષ, દીક્ષા પર્યાય ૪૨ વર્ષ, યુગપ્રધાનપ૦૫ર્યાય ૪૪ વર્ષ છે. તેઓ ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી મ નિ. ૩૩૫ વર્ષ સ્વર્ગ રથ થયા હતા એ હિષાબે તેમનો જન્મ ૨૭૫ માં આવે તેમાં ગૃહસ્થ પર્યાયનાં ૨૪ વર્ષ ઉમેરતાં ૨૩૫ + ૨૪=૨૫૯ વર્ષે દીક્ષા સમય આવે. (૧૧) રાશિના જ પુન-કલા ચાર સિરિતના
मिथ्याष्टिव्यन्तर-वृन्दस्तत्रोपससृजे च ।। ७५॥ श्रीगणसुन्दरशिध्यै-निवारितास्ते चकालिकाचार्यः । पश्चाधिकविंशतियो-जनान्तरा स्वप्रभावेन ॥ ७६ ॥
પ્રભાવાચરિત વિજયસિંહરિરચિત છે. ૪૩ મિ. જે. એમ. તિ) આ કાલાચાર્ય દશપૂર્વધર શ્રી સ્વામાયથી ભિન્ન છે, એમ હું આગળ પર સાબીત કરવાને છું.
Page #106
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
હયાતીમાં પણ થયો હોય તે ના નહિ. વૃદ્ધાવસ્થાને લઈ શ્રી સુહસ્તિ તેમાં હાજર ન પણ રહ્યા હોય. ગમે તેમ પણ મ. નિ. ૧૫૫થી મ. નિ. ૨૬૩ સુધીને ૧૦૮ વર્ષનો મૌર્યકાલ બંધ બેસતું નથી. જેનસાહિત્યમાં મૌર્યવંશ અને તેના રાજાઓના રાજત્વાકાલ વિષે કાંઈપણ ઉલ્લેખ થયેલો જણાતું નથી પરંતુ જેનકાલગણનાની ગાથાઓ મૌનાં ૧૦૮, પુષ્યમિત્રેનાં ૩૦, બલમિત્રભાનુમિત્રનાં ૬૦, એમ જે લખી રહી છે તેના સંબંધમાં જૈનસાહિત્યને એક ગ્રંથ હિમવંતથેશવલી આપણને કોઈ ઉકેલ કરી આપે છે કે કેમ? તે હવે તપાસીએ.
હિમવંતભેરાવલી ચંદ્રગુપ્તને પુત્ર બિન્દુસાર, બિન્દુસારને પુત્ર અશક, અશકને પૌત્ર સંપ્રતિ અને બલમિત્ર–ભાનુમિત્ર, બલમિત્રનો પુત્ર નભે વાહન, નવાહનને પુત્ર ગર્દેશિતલ, ગદંબિલને પુત્ર વિક્રમાદિત્ય, એવી રીતે એ સર્વ રાજાઓને મૌર્યવંશના લખી તેમને રાજત્વકાલ અનુક્રમે ૩૦, ૨૫, ૩૫, ૪૯, ૨૦, ૪૦, ૧૩ વર્ષ નેધી છેલ્લા વિક્રમાદિત્યને રાજત્વકાલ નોંધતી નથી. તેની ગણનામાં ચંદ્રગુપ્તથી લઈ બલમિત્ર-ભાનુમિત્ર સુધીના રાજાઓને રાજવંકાલ મ. નિ. ૧૫૪ થી ૩૫૪ સુધી ૨૦૦ વર્ષ થાય છે. મ. નિ. ૧૫૫ ના બદલે ૧૫થી તે મૌર્યવંશની શરૂઆત માને છે. અને સંપ્રતિ તથા બલમિત્રભાનુમિત્ર વચ્ચે ૧ વર્ષ અરાજકતાનું તે લખે છે, આ ૨ વર્ષ ૨૦૦માંથી બાદ કરીએ તે બલમિત્ર-ભાનું મિત્રના રાજ્યાન્ત સુધી મૌર્યકાલ ૧૯૮ વર્ષ થાય. બલમિત્ર-ભાનુમિત્રના ૬૦ વર્ષ રાજ
સ્વકાલ દરમી આન મગધસમ્રાટુ પુષ્યમિત્રનું ૩૦ વર્ષ ઉજજયિની પર આધિપત્ય થયું હતું, એ કાલ તે બલમિત્ર-ભાનુમિત્રના શજત્ત્વકાલમાં જ રહેવા દે છે; કેમકે તે ઉજજયિની પરનું આધિપત્ય નૈધતી નથી, પરંતુ પાટલીપુત્ર અને જયિનીના મિર્યરાજાઓની સામાન્ય રાજત્વકાલની નેંધ લે છે.
હિમવંત થેરાવલીની જેમ જનકાલગણનાની ગાથાઓ પણ મૌયરાજ્યારંભથી બલમિત્રભાનુમિત્ર સુધીને રાજકાલ ૧૯૮ વર્ષ નોંધે છે. જેમકે –મૌર્યો ૧૦૮ વર્ષ, પુષ્યમિત્રે ૩૦ વર્ષ અને બલમિત્ર-ભાનુમિત્ર ૬૦ વર્ષ. હિમવંત થેરાવલીથી એની પદ્ધતિ નિરાળી છે, કારણ કે એ ગાથાઓને હિમવંતર્થરાવલીની જેમ સ્વતંત્ર કે પરતંત્ર કઈ રાજાના રાજત્વકાલની નેંધ નથી લેવી, પણ ઉજયિનીના અધિપતિઓના રાજત્વકાલની જ નેધ લેવી છે. ઉપરોક્ત ૧૯૮ વર્ષ દરમીયાન બલમિત્ર-ભાનુમિત્રના રાજ્યત પૂર્વે ૩૦ વર્ષ ઉજજયિની પર પુષ્યમિત્રોનું આધિપત્ય હતું એમ એ ગાથાઓ કહેતી હેવાથી, ઉજજયિનીના આધિપત્ય કાલનાં ૧૯૮ વર્ષમાં ગણાયલાં પુષ્યમિત્રોનાં ૩૦ વર્ષ બાદ કરીએ તે, પુષ્યમિત્રો સિવાયના મૌર્યો અને બલમિત્ર ભાનુમિત્રના નામે ૧૬૮ વર્ષ લખવાનાં રહે, અને મૌનાં ૧૦૮ વર્ષ, બલમિત્ર-ભાનુમિત્રનાં ૬૦ વર્ષ, એમ ૧૦૮ + ૬૦ = ૧૬૮ વર્ષ ત્યાં લખ્યાં પણ છે; પરંતુ આ રીતે-૧૦૮ અને ૬૦ વર્ષ તરીકે પાડેલ વિભાગ બરાબર નથી, કારણ કે બલમિત્ર-ભાનુમિત્રના રાજકાલે વચમાં પુષ્યમિત્રોનું ઉજજયિનીમાં ૩૦ વર્ષ
Page #107
--------------------------------------------------------------------------
________________
૮.
અવંતિનું આધિપત્ય.
આધિપત્ય હોઈ મલમિત્ર-ભાનુમિત્રનાં ૬૦ વર્ષમાંથી એ ૩૦ વર્ષ બાદ કરતાં તેમનું ઉજ્જયિનીપરનું આધિપત્ય ૩૦ વર્ષનું જ હતું એટલે ઉપરોક્ત ૧૬૮ વર્ષના વિભાગ મૌર્યાનાં ૧૩૮ વર્ષ અને ખલમિત્ર-ભાનુમિત્રનાં ૩૦ વર્ષ' એવી રીતે કરવા જોઇએ પરંતુ તેમ ન કરતાં, જે મોર્યાંનાં ૧૦૮ વર્ષ અને બલમિત્ર-ભાનુમિત્રનાં ૬૦ વર્ષે આવી રીતે કર્યો છે તે ખરાખર બંધ બેસતા નથી. છતાં પણ કર્યો તેા છે જ તે તેમાં જરૂર કાંઈ લાક્ષણિક કારણ હાવું જોઈએ.
હું જણાવી ગયેા છુ કે, કલિંગના જૈન મહારાજા ખારવેલે પેાતાના રાજ્યના ખારમાં વર્ષ એટલે હિમવ`તથેરાવલી પ્રમાણે મ. નિ. ૩૧૨ માં પાટલીપુત્રમાં પુષ્યમિત્રને (પુષ્યમિત્રે રાજા તરીકે નીમલે પેાતાના જ્યેષ્ઠ પુત્ર બૃહસ્પતિમિત્ર હતા તેને) પાદાક્રાન્ત કર્યો હતા.૧૧૩ તેથી પુષ્યમિત્રને અવન્તિ (ઉજ્જયિની) પર આધિપત્યારબ તે પછીથી થોડાંક વર્ષો બાદ થયા હશે. બીજી તરફ કાલગણનાની ગાથાએ પુષ્યમિત્રોના ૩૦ વર્ષના આધિપત્ય ખાદખલમિત્ર-ભાનુમિત્રનુ ઉજ્જયિની પર આધિપત્ય જણાવે છે. એટલે તે પણ મ. નિ. ૩૫૪ પહેલાં થોડાંક વર્ષી રહ્યુ હશે એ નક્કી છે.
ખલમિત્ર-ભાનુમિત્રના ઉજ્જયિનીના આધિપત્ય વચ્ચે ૩૦ વર્ષ પુમિત્રાનું આધિપત્ય હતું. તેના ચોકકસ સમય મેળવવાનું કાઇ સાધન નથી. મેં એ સમય આશરે મ. નિ. ૩૧૫ થી ૩૪૫ પન્તને માન્યા છે, એમ છતાં કદાચ તે મ. નિ. ૩૧૭ કે ૩૧૮ થી ૩૪૭ કે ૩૪૮ સુધી પણ હાય તા ના નહિ. પુષ્યમિત્રાના ઉજ્જયિની પરના આધિપત્ય દરમીયાન લમિત્ર–ભાનુમિત્ર ઉજ્જયિનીમાં માંડલિક તરીકે રાજ્ય કરતા હતા કે તેઓ લાટના ભરૂચમાં ખસી જઈ ત્યાં સ્વતંત્રપણે રાજ્ય કરતા હતા એ પણ નિશ્ચિત સાધનના અભાવે અનિશ્ચિત છે. આ સના અથ એ છે કે, મ. નિ. ૨૯૩ થી ૩૧૫ સુધી ૨૨ વર્ષ ખલમિત્રભાનુમિત્રનું ઉજ્જયિની પર આધિપત્ય હતું, તે પછી ૩૧૫ થી ૩૪૫ સુધી ૩૦ વર્ષ પુષ્પમિત્રાનું આધિપત્ય રહ્યા બાદ ફરીથી ૩૪૫ થી ૩૫૩ સુધી ૮ વર્ષ ખમિત્ર–ભાનુમિત્રનું ત્યાં આધિપત્ય હતુ. બલમિત્ર-ભાનુમિત્રના ઉજયની પરના ૩૦ વર્ષના આધિપત્યકાલ અને બીજો ૩૦ વર્ષના રાજકાલ એમ મ. નિ. ૨૯૩ થી ૩૫૩ સુધી ૬૦ વર્ષના સામાન્ય રાજવકાલ હતા. એ સામાન્ય રાજવકાલનું ભાન કરાવવાને કાલગણનાની ગાથાઓએ ૬૦ વર્ષ લખ્યાં પરંતુ ખરી રીતે પુષ્યમિત્રો પછી બલમિત્ર-ભાનુમિત્રના ઉજ્જયિની પરના આધિપત્ય૪ાલ ૮ વર્ષ જ છે તા એ ૬૦ વર્ષને ૮ વર્ષના અભિપ્રાય પર જ લેવાં જોઈએ. પહેલાં કહેવામાં આવ્યું છે કે, મૌર્યરાજ્યાર ભથી ખલમિત્ર-ભાનુમિત્ર સુધીના ઉજ્જિયનીના આધિપત્યકાલ ગાથાએ!ની દષ્ટિએ ૧૯૮ વર્ષ છે, તેમાંથી અલમિત્રભાનુમિત્રના આધિપત્ય વગરનાં જે ૩૦ વર્ષ છે તેનાં સમકાલીન પુષ્પમિત્રોનાં ૩૦ વર્ષ અને અહમિત્ર—ભાનુમિત્રના આધિપત્યનાં ૩૦ વર્ષ, એમ ૬૦ વર્ષ બાદ કરતાં મૌર્યાંના ફાળે
(૧૧૩) જીએ ટીપ્પ૦ ન. ૯૭.
Page #108
--------------------------------------------------------------------------
________________
અવતિનું આધિપત્ય. ૧૩૮ વર્ષ આવે છે. હવે બલમિત્ર-ભાનુમિત્રને પુષમિત્રો પછી આધિપત્યકાલ ૮ વર્ષ * છે અને પૂર્વે ૨૨ વર્ષ છે, તે ૨૨ વર્ષ ૧૩૮ માં નાખીએ તે બલમિત્ર-ભાનુમિત્ર
મો જ હોવાથી સૌને ઉજજયિની પર આધિપત્યકાલ ૧૬૦ વર્ષ થાય, છતાં ઉપરોક્ત ગાથાઓ ૧૦૮ વર્ષ લખે છે તે તેને અભિપ્રાયાર્થે ૧૬૦ પર જ હોવું જોઇએ. આવી રીતે ૧૦૮ ને ૧૬૮ના અભિપ્રાયાર્થમાં ને ૬૦ ને ૮ના અભિપ્રાયાર્થમાં લેવાની રીત દ્રાવીડી-પ્રાણાયામ જેવી અને અવ્યુત્પન્ન જેવી લાગે છે, પણ મૌર્ય બલમિત્ર–ભાનુમિત્રના ઉજજયિની પર ૨૨ વર્ષ આધિપત્ય પછી ૩૦ વર્ષ પુષ્યમિત્રોનું આધિપત્ય અને તે પછી ફરી બલમિત્ર-ભાનુમિત્રનું ૮ વર્ષ આધિપત્ય થાય છે. આવી સ્થિતિમાં સૂત્રકારની રૂચિ પ્રમાણે સંક્ષિપ્તસૂત્ર “મૌર્યોનાં ૧૦૮, પુષ્યમિત્રોનાં ૩૦, બલમિત્રભાનુમિત્રનાં ૬૦,” એવા સીધા અર્થવાળું લખાયું લાગે છે. એને સ્પષ્ટ લખવું હોય તે ચંદ્રગુપ્તથી સંપ્રતિ સુધીના ચાર મૌર્યોનાં ૧૩૮, બલમિત્ર-ભાનુમિત્રનાં ૨૨, પુષ્યમિત્રનાં ૩૦, બલમિત્ર-ભાનુમિત્રનાં ૮ આવી રીતે લખાય અથવા તે મૌનાં ૧૬૦, પુષ્યમિત્રોનાં ૩૦, મૌનાં ૮, આવી રીતે લખાય, પરંતુ આવી રીતે લખી તેની સ્પષ્ટતા કરવા જાય તે સંક્ષિપ્તતા રહે નહિ. જે સ્પષ્ટતા ન કરે તે પુષ્યમિત્રોની આગળ પાછળ બે વખત બલમિત્ર–ભાનુમિત્ર અથવા મૌર્યો આવવાથી સંદિગ્ધતા રહે. આથી ૧૦૮ ને ૧૬૦ના અને ૬૦ ને ૮ના અભિપ્રાયાર્થ પર સંક્ષિપ્ત સૂત્ર લખી “થથાનો વિશેષાવિત્તિને દિ ક્ષણ' એ ન્યાયને અનુસરવું પડયું છે. સૂત્રકારને સૂત્ર કયી રીતે લખવું એ કેઈના પ્રશ્નની મર્યાદા બહારનું છે.૧૪ અતુ, મૌર્યશજ્યારંભથી પુષ્યમિત્રના રાજયારંભ સુધીને સમય જૈનસાહિત્ય
(૧૧૪) આ નિયમથી આપણે શ્રીમેરૂતુંગરિના “વિઘમજ્ઞાતા, સત્તરવાર્દિ છે રવિ રેd gm graણથે, વિવામિ વિઠ્ઠ” આ ગાથા પરના“સવાઘર્વિ क्रमराज्यानंतरं वत्सरप्रवृत्तिः । कोऽर्थः ? नभोवाहनराज्यात् १७ वर्विक्रमादित्यस्य राज्यम् । राज्यानंतरं च तदेव वस्तरप्रवृत्तिः । ततो द्विपंचाशदधिकशत (१५२) मध्यात् ૨૭ વāg mg mk jaધાધવારં (શરૂ) વિસામા વિF” આવા વ્યાખ્યાનને બી. બર માનવામાં કોઈ હરક્ત નથી. વિક્રમરાજય પછી સત્તર વર્ષે વત્સર પવાર્યો હતો એ વિશ્વ મનીય ઉલ્લેખ ન મળે અને તેનાથી વિરૂદ્ધ ઉોને મળતા હોય એવી સ્થિતિમાં “કયથિી ૧૭ વર્ષે ?' એવા ઉઠતા પ્રશ્નને સંગત જવાબ આપવા શ્રી મેતુંગરિએ પ્રયત્ન કર્યો છે. તેઓ વ્યાખ્યા કરે છે કે' નભી
રાજ્યથી અર્થાત નવાહનના રાજય પછીથી એટલે કે ગઈભિઢ્યોના રાજ્યારંભથી ૧૭ વર્ષ સંસા–પ્રવૃત્તિ થઈ. “ગભિલોએ ૧૫૨ વર્ષ રાજ્ય કર્યું...' એવા ઉલ્લેખ કે સંપ્રદાયની તેમને જાણ હોવી જોઈએ, કે જેને અનુસરી તેમણે ૧૫૨ માંથી ઉપરોક્ત ૧૭ વર્ષ બાદ કરતા અવશિષ્ટ ૧૩૫ વર્ષ વિકમઠાલમ-વિક્રમ સંવતથી થતી ગણતરી માં નાખ્યા. એમણે ગભિલોને કાલ લખ્યા છે તેમાં શકકાલના ૪ વર્ષ ૫ણ ગણી લીધાં છે. શોનું એ ૪ વર્ષને અત્ય૫ અને અવ્યવસ્થિત તથા અસ્થિર એવું રાજય ગણતરીમાં ન લેતાં ગભિલોમાં જ ગણી કાઢયું છે. પુરાણોએ તે-“તત પરિહારિ” (મસ્યપુ અ૦ ૨૭૩), “તર મિનàa” (બ્રહ્માંડપુમભા. ઉપ૦ પા૩ બ૦ ૯૪),
૧૫ ૨
૧૩૫
૧૨
Page #109
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
પ્રમાણે મ. તિ, ૧૫૫ ૪ ૧૫૪ થી ૩૧૫ કે ૩૧૬ સુધી ૧૬૦ કે ૧૬૨ વર્ષ છે. આ સમય દરમીયાન ઉચિનોનું આધિપત્ય જે રાજાઓએ ભેગળ્યું તેમની સાલવારી જૈન સાહિત્યમાં નોંધાયલી મળી આવતી નથી. ચંદ્રગુપ્તથી સપ્રતિ સુધી રાજાએનાં નામ અને તેમના સબંધમાં કેટલીક હકીકત લખતા આચાર્ય શ્રીહેમચંદ્રસૂરિ જેવાઓએ પણ તેમની સાલવારી નોંધી નથી. બલમિત્ર-ભાનુમિત્રના ઉજ્જયિની પરના આધિપત્યની સ્પષ્ટતા સિવાય એ રાજાએના રાજવકાલની સ્પષ્ટ નોંધ ફક્ત હિમવ'તથેરાવલીએ જ લીધી છે. જૈનસાહિત્યગત અન્ય સાધનના અભાવે મારે એ નોંધના જ ઉપયાગ કરવા પડયા છે. આ નોંધની સાથે ઐદ્ધગ્રંથા અને પુરાણેાના ઉલ્લેખાના મતાન્તર જોવામાં આવે છે, એટલુંજ નહિ, પરન્તુ અશે।કના રાજ્યાન્ત પછી તેા ખીલકુલ મેળ જ નથી, અશેાકના રાજવકાલ પછી, બૌદ્ધગ્રંથા અને પુરાણે જાણે કે અિિચત હાય તેવી રીતે મૌય રાજાઓની નાંધ લે છે. અને તેમના રાજવકાલ નાંધે છે. આ સમયના માટે જેટલી ચેકસાઈ હિમવત થેરાવલીની છે તેટલી ભાગ્યે જ આદ્ધગ્રંથા કે પુરાણેાની છે. ચ'દ્રગુપ્ત, બિન્દુસાર અને અશોક એ ત્રણ સમ્રાટોના સંબંધમાં તે માદ્ધગ્રંથ અને પુરાણા જરૂર કાંઇક પરિચિત લાગે છે; અને તેથી તેમની નોંધેલી એ રાજાઓની સાલવારી પર મેં લક્ષ્ય આપી આ લેખમાં યથાસ્થાને ઉપયોગ કે ઉલ્લેખ કરવા વિચાર રાખ્યા છે. આ આખા લેખમાં કેઈપણુ રાજાના રાજવકાલની કે તેના સમયમાં બનેલી હકીકતની નોંધ લેતાં તેના સમયની ખામતમાં મે' એકાદ વર્ષનું અંતર ધ્યાનમાં લીધું નથી. કાઇ બનાવ વર્ષની આદિમાં બન્યા હોય ને કાઈ બનાવ વર્ષની અંતમાં બન્યા ડાય ત્યાં નોંધાયલાં વર્ષોમાં સહજ એકાદ વર્ષીનું અંતર પડી જાય અને તેને સ્પષ્ટ સમજવાનાં સાધન અાં મળી આવે ત્યાં નિરુપાયે એકાદ વર્ષાને ધ્યાનમાં ન લેવાય એ સ્વાભાવિક છે. વળી આ લેખમાં મ, નિર્વાણથી અમુક વષૅ એમ લખેલું હાય ત્યાં નિર્વાણુનું ગતવર્ષે જ સમજવાનું છે.
“ લસ મિનધાવિ ” (વાયુપુ॰ ઉત્ત૦ ૦ ૩૭) આવા ઉલ્લેખા મરી, શકરાજાને ગ'બિલ્લોમાં મણી, ગ'ભિન્નો--મ બિલ, વિક્રમાદિત્ય, ધર્માદિત્ય (વિક્રમચરિત્ર), ભાલ, નાઇલ અને નાહડ, એમ છ હતા તેના ખલે સાતની સખ્યા કરી દીધી છે. વિક્રમસંવતની પ્રવૃત્તિમાં જૈનકાલગણનાના ચાલુ સંપ્રદાયના મ* મુજમ્ શ્રીમેત્તુંગસૂરિજી, હિમવંત થેરાવલીકાર વિગેરેએ નેધિલા સમય કરતાં જરૂર ૬૦ વર્ષે મતભેદ ધરાવે છે, પરં'તુ નભાવાહનના રાજ્યથી એટલે રાજ્ય બાદ ૧૭ વર્ષ વિક્રમનું રાજ્ય શરૂ થયું હતુ ક્ષેમાં તેના વચ્ચે કે મતભેદ ન હતા. આથી સમજાશે કે શ્રીમેરુત્તુંગસૂરિએ કરેલી વ્યાખ્યા કેટલો પ્રામાણિક છે. તિથ્યેાગ્માલીની પ્રકા', ગાથા—મલયમનું પુળ ” અર્થાત્ ગ ભેાનાં ૧૦૦ વષૅ, એમ લખતી ફક્ત વિક્રમાદિત્ય અને ધર્માદિત્યતા જ ૬૦૪૦=૧૦૦ વર્ષે રાજત્વકાલ નેધતી હાય. એમ લાગે છે. એણે ગભિલ, શક, ભાષલ, નાઇલ અને નાહડ એ રાજાને હીનચારિત્ર, અવ્યવસ્થિત અને નબળા ગણી શું ગણતરીમાં જ લેવા યોગ્ય નહિ ધાર્યો હશે?. ગમે તેમ પણ આવી આવી ભાખતામાં વિશેષ વ્યાખ્યાનથી અથવા તેા અન્ય સાધતાથી નિણૅય કરવા જોઇએ.
.
ܕܙ
Page #110
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
ચંદ્રગુપ્ત ૨૯ વર્ષ, મ. નિ. ૧૫૫–૧૮૪
(વિ. સ. પૂ. ૨૫૫–૨૨૬, ઇ. સ. પૂ. ૩૧૨–૨૮૩ )
હિમવ'તથેરાવલી ચંદ્રગુપ્તના રાજકાલ મ. નિ. ૧૫૪ થી ૧૮૪ સુધી એટલે ૩૦ વષૅ માને છે, પરંતુ અન્ય જૈનસાહિત્યના આધારે ચદ્રગુપ્ત મૌર્યના રાજ્યાર’ભ મ નિ. ૧૫૫ વર્ષ મનાયે હાવાથી અહિ ૩૦ વર્ષમાંથી એક વર્ષ ઓછુ કરી ૨૯ વર્ષ ચંદ્રગુપ્તનાં લખવાં પડે છે. બૌદ્ધગ્રંથા અને પુરાણેા તે ચંદ્રગુપ્તના રાજન્ત્રકાલ ૨૪ વજ લખે છે, તે હિસાબે એ સમય મ. નિ. ૧૫૫ થી ૧૭૯ સુધી ગણાય. મૌર્ય શન્ત્યારશ મ. ન. ૧૫૪ કે ૧૫૫ વર્ષે થયા એ મતભેનું વધારાનું ૧ વર્ષ છેાડી દઇએ તાપણ હિમવત થેરાવલી ચંદ્રગુપ્તના રાજવકાલ બૌદ્ધથી અને પુરાણેાથી ૫ વષ' વધારે ગણે છે. બૌદ્ધ ગ્રંથા બિન્દુસારનાં ૨૮ અને અશોકનાં ૩૭ વર્ષ લખે છે, જ્યારે હિમવત થેરાવલી બિન્દુસારનાં ૨૫ અને અશોકનાં ૩૫ એમ ૩+ ૨ = ૫ વષ* આછાં લખે છે. પરિણામે ચંદ્રગુપ્તનાં ૫ વર્ષ વધારે પડતાં હતાં તે આ ૫ વર્ષ' એમાં લખાતાં તેની ગણનાના મેળ અશેાકના રાજ્યાંતે બૌદ્ધગ્રંથોની સાથે મળી જાય છે. પુરાણા તા હિમવંત થેરાવલીની જેમ બિન્દુસારનાં ૨૫ વર્ષ લખે છે, પરંતુ અશેાકનાં ૩૬ વર્ષ' લખતાં હાવાથી તેમની અપેક્ષાએ હિમત થેરાવલીનું ૧ વર્ષ આછું છે તે, પૂર્વોક્ત વધારે જણાતાં ૫ વર્ષોમાંથી બાદ કરીએ તે પણ ૪ વર્ષ વધારે હોતાં તેના મેળ અશેાકના રાજ્યાંતે પુરાણેાની સાથે ન જ મળે. અશાકના રાજ્યાંત હિમવત થેરાવલીની ગણના કરતાં પુરાણેાની ગણનામાં ૪ વર્ષ વહેલા આવે. પણ જો અશેાકની અનભિષિક્ત દશાનાં ૪ વર્ષ માની તે કાલ અશોકનાં પૂર્વોક્ત ૩૬ વર્ષમાં ઉમેરીએ ને તેનાં ૪૦ વર્ષ ગણીએ તા અશેાદના રાજવ૪ાલ હિમવત થેરાવલી ૩૫ વર્ષ લખે છે તે, પુરાણાથી પ વર્ષ આદ્યે થયા; અને એ રીતે થેરાવલીમાં ચંદ્રગુપ્તનાં ૫ વર્ષ વધારે હતાં તેના બદલે અશાકનાં ૫ વર્ષ આછાં લખતાં વળી જતાં હિમવત થેરાવલી અશે।કના રાજ્યાંતે પુરાજ્ઞાની સાથે પણ એક જ સમયે મળતી થઈ જાય છે. આ રીતે ચંદ્રગુપ્તના રાજ્યારભ અને અશાકના શજ્યાંત એ બન્નેની સાલના સબંધમાં હિમવત થેરાવલી, બૌદ્ધગ્રંથો અને પુરાણા મહુધા એકમત કરી શકાય, પણ તેઓ ચન્દ્રગુપ્તના માયાંત, બિન્દુસારને શયાર" અને શજ્યાંત તથા અશોકના રાજ્યાર’ભ, એની ચાક્કસ સાલ કયી હતી એ ભાબતમાં એકમત નથી. કારણુ ખુલ્લુ' જ છે કે તેઓ ચંદ્રગુપ્ત, બિન્દુસાર અને અશેાકના રાજવકાલ લખવામાં મતભેદ ધરાવે છે. જેમકેઃ—
ચન્દ્રગુપ્ત
હિમવત થેરાવલી મ. નિ. વ. ૧૫૫–૧૮૪ ૧૯ (૧૫૪-૧૮૪ ૩૦)
બૌદ્ધગ્રંથો
મ. નિ. વર્ષ.
૧૫૫-૧૭૯, ૨૪
૧
પુરાણા
મ. નિ. વ.
૧૫૫-૧૭૯, ૨૪
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૨
અવંતિનું આધિપત્ય.
બિન્દુસાર ૧૮૪-૨૦૯ ૨૫ ૧૭૯-૨૦૭, ૨૮ ૧૭૯-૨૦૪, ૨૫ અશેક (અનભિષિક્ત) (૨) ૨૦૭-૨૧૧, ૪ ૨૦૪-૨૦૮, ૪ અશોક ૨૦૯-૨૪૪ ૩૫ ૨૧૧-૨૪૪, ૩૩ ૨૦૮-૨૪૪, ૩૬
ચંદ્રગુપ્તાદિ ત્રણ રાજાઓના રાજત્વકાલ વિષેને ઉપરક્ત મતભેદ, ચંદ્રગુપ્ત પાટલીપુત્ર લીધું ને ત્યાં તેને રાજ્યાભિષેક થયો તે પહેલાં તેણે કોઈક પાર્વતીય પ્રદેશમાં પાંચેક વર્ષ રાજ્ય કર્યું હોય તેને લીધે છે કે અશોકને રોક્યારંભ અને રાજ્યાભિષેક એ બન્નેના અંતરની અનિશ્ચિતતાને લઈને છે, એ સંબંધમાં ખાત્રીબંધ પુરાવાના અભાવે કાંઈ પણ કહી શકાય તેમ નથી.
નન્દરાજાથી અપમાનિત થએલા રાજનીતિજ્ઞ અને સમર્થ અર્થશાસ્ત્રી ચાણકયે મૌર્ય ચન્દ્રગુપ્તને આગળ કરી વિવિધ પ્રયત્નથી અને છેવટે હિમવસ્કૂટના રાજા પર્વતકની મદદની પ્રાપ્તિથી નન્દના પાટલીપુત્રને કજો મેળવ્યો. ચાણકયે કરેલી શરત પ્રમાણે અર્ધરાજ્યને ભાગીદાર બનનાર પર્વતક વિષથી પોષાયલ કન્યાના પ્રસંગથી મૃત્યુ પામતાં ચાણકયે ચંદ્રગુપ્તને મગધને સમ્રા બનાવ્યા, એટલું જ નહિ, પરંતુ તેણે મગધ સામ્રાજ્યને વધારે વ્યવસ્થિત, સમૃદ્ધ અને વિસ્તૃત કરવા સાથે નિર્ભય અને પ્રતાપી પણ બનાવ્યું. ૧૫
શ્રી હેમચંદ્રસૂરિજી ચંદ્રગુપ્તને નન્દરાજાના મયૂરપષ મહત્તરની પુત્રીના પુત્ર તરીકે ઓળખાવે છે અને તેને મૌર્ય તરીકે લખે છે. તેઓશ્રી ચંદ્રગુપ્તના પિતાની બીલકુલ ઓળખ આપતા નથી તેમ તેની માતાનું નામ પણ જણાવતા નથી પરંતુ બૌદ્ધગ્રંથોથી જાણવા મળે છે કે, મેરિય એટલે મૌય એ ક્ષત્રિય હતા. ૧૧૭ વૈદિકગ્રંથોમાં ચંદ્રગુપ્તની
(૧૧૫) આ પરગ્રાફની હકીકત સાથે આવશ્યકર્ણિ (પૂર્વભાગ પૃ. ૫૬૩ થી ૫૬૫ ), પતિહિષ્ટપર્વ (સમાં ૮, ક્ષે. ૧૯૪ થી ૩૭૬ ) વિગેરે જૈન સાહિત્ય અને મત્સ્યપુરાણાદ, મુદ્રારાક્ષસ ( ઉપદ્રવાત) વિગેરે વૈદિક સાહિત્ય એક મત છે. કથાસરિત્સાગર (કયાપીઠલમ્બક, તરંગ ૫) ચન્દ્રગુપ્તના રાજ્યપ્રાપ્તિમાં કટાલને આગળ કરી ચાણકયદ્વારા નન (ગાનજ) ધાદિનું વિધાન કરે છે, પણ તે સંપ્રદાયાગ્રહમૂલક હેઈ બહ૦થાનું સ્વૈચ્છિક રૂપાન્તર છે અને તેથી અવિશ્વસનીય છે.
(૧૧૬) પરિશિષ્ટ પર્વ સર્ગ ૮, . ૨૩૦ થી ર૩૮, આવશ્યકર્ણિમાં પણ એમ જ કહેવામાં આવે છે. જેમકે –
"नंदस्स मोरपोसगा, तेसिं गामं गतो परिस्वायलिंगेणं, तेलि महत्तरधी(धूताए चंदपीयते વો વાતો x x x અવરે પુરો જાતો” આવશ્યક ચૂર્ણ પૂર્વભાગ પૃ. ૫૬૩
ચૂર્ણિકાર પણ ચન્દ્રગુપ્તના પિતા ને માતાનું નામ આપ્યું નથી. (૧૧૭) ડે. ત્રિભુવનદાસ લ. શાહ પ્રાચીન ભારતવર્ષ–ભાગ બીજે, પૃ ૧૩૯, ટી. ૨૦માં આવી રીતે જણાવે છે;-“જે. કે. ઈ. ૫ ૧૩ર –મહાવંશમાં તેને મેરિયા ક્ષત્રિય જાતિને પુરુષ મો છે, દબાવદાનમાં ચન્દ્રગુપ્તને પુત્ર બિંદુસાર પિતાને ક્ષત્રિય મૂર્ધાભક્તિ ગણાવે છે. તે જ પ્રયમાં બિંદુસાપુત્ર અશોક પિતાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. (જુ કાવેલ અને નાઈલનું દિવ્યાવધાન પ. ૩૭૦ )” ડોકટર મહાશયે જેનું ભાષાંતર કર્યું છે તે ઈગ્રેજી મળ પણ અહિં આપ્યું છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૯૩
માતાનું નામ મુરા લખવામાં આવે છે અને તેને નજરાજાની પટરાણી બનાવવામાં આવે છે, ૮ પરંતુ આ હકીકત સત્ય હોય તે તે ન વંશી ઓળખાય, નહિ કે મૌર્યવંશી. - ઉપરોકત બાબતમાં શ્રીયુત પં. વિશ્વેશ્વરનાથ ઉિ લખે છે કે:–“દ ગ્રંથો તથા જ્ઞાતા है कि बुद्धके वंशमें ही मौर्यवंशी राजा हुए थे । यदि यह ठीक हो तो इनका शाक्यवंशी होना सिद्ध होता है । उक्त ग्रन्थोमें यह भी लिखा है कि चन्द्रगुप्तका पिता हिमालय प्रदेशके एक छोटेसे राज्यका स्वामी था और उक्त प्रदेशमें मोर अधिकतासे होने के कारण ફ્રી વજા રાય બર્થ કઢાતા (ભારત પ્રાચીન રાજવંશ-દ્વિતીય ભાગ પૃ. ૭૫
(110) જુ, મુદ્રારાક્ષસનો ઉદ્દધાત, અહિં, સર્વાર્થ સિદ્ધિ નામના નન્દની બીજી રાણી મુરા હતી, કે જે વૃષભની પુત્રી હતી, તેના પુત્ર મૌર્યને પુત્ર ચદ્રગુપ્ત હતું, એમ કહેવાયું છે. બૂકયા સરિતસાગરમાં, પૂર્વનને પુત્ર ચન્દ્રગુપ્ત હતો, એ અષ્ટ ઉલ્લેખ છે, જેમકે -
“ત્ત ઘરની પુનાવાશેerથા તૃષારમઝા મુરાથથા.” ઋો. ૨૮ “કુરા દારૂત તર), મૌવયં ગુણવત્તામ્ + + + ” ક. “વોત્તમાતથ, મૌર્યથાણાd + + I ” સી. ૨૬
મુદ્રારાક્ષસ- ઉપે દૂધાત “પૂર્વનરપુરે સ્ત્રક્રમીશ્ચન્દ્રગુણે નિરિાતા”
કથાસરિત્સાગર-કયા પીલમ્બક તરંગ ૫ ૦ ૧૨૦ વૈદિક સાહિત્યમાં મુરા-ચન્દ્રગુપ્તની મા કે તેના બાપની મા-વૃષલની પુત્રી હતી અને તે નન્દની રાણી હતી એવા ઉલ્લેખને જઈ મી, સ્મીથ લખે છે કે –“ચન્દ્રગુપ્ત મૌર્ય એ નંદવંશમાં જ વધા ભરી રીતે પેદા થયો હતો” (હિંદુસ્તાનના પ્રાચીન ઈતિહાસ-પૂર્વાધ 5. ૫૮), પરંતુ “મારત કાન તાકવંશ' ના લેખક લખે છે કે:-“ફુલ જાથાળો વિથમેં વિજ્ઞાન જનમાર है कि मौर्यवंशीयों के वौद्ध हो जानेके कारण ब्राह्मणधर्मको बहुत कुछ हानि उठानी पडी थी। इसी क रण उन लोगोंने मौर्योको पतित और शूद्र प्रसिद्ध करने के लिये उक्त कथाओंकी सृष्टि कर ली होगी।"
ભારત કે પ્રાચીન રાજવંશ–દિતીય વિભાગ પૃ. ૭૬ નજરાજાએ પાટલીપુત્ર છેડતી વખતે ચન્દ્રગુપ્તના ૫ર અનુરાગ ધરતી પિતાની પુત્રીને ચન્દ્રગુપ્ત સાથે લગ્નથી બંધાવા સમ્મતિ આપી છે તે પરથી સમજાય છે કે, ચન્દ્રગુપ્ત એ નન્દને પુત્ર નથી અને જો તે નન્દન પત્ર ન હોય તો “નન્દની વૃષલા રાણી અને તેનાથી જન્મેલો મૌય ને તેથી જન્મેલા ચન્દ્રગુપ્ત' એ કથન ધર્માગ્રહમૂલક જોઈ શકે. જે ચન્દ્રગુપ્ત વૃષણ એટલે શુદ્ર એવા અર્થમાં હેત , મુદ્રારાક્ષસ લખે છે તેમ, વારવાર "વૃષલ” એવા સંબોધનથી ચાણક્ય જે બુદ્ધિમાન વ્યવહારદક્ષ પોતાના હાધે સ્થાપેલા રાજાને સબંધે જ નહિ. એટલે કહેવું પડે છે કે, તે નાટકકારનો » સંપ્રદાયાગ્રહ જ તેને વૃષલ એવું સંબોધન કરાવે છે અથવા તે “વૃષલ' શબ્દનો અર્થ જે સમજવામાં આવે છે તે નહિ પણ અન્ય રીતે જ થતો હવે જોઈએ. ગમે તેમ પણ ચન્દ્રગુપ્તના કલની વારતવિક ઓળખ કરવામાં મળી આવતાં સાધન ૫રસ્પર વિરોધી અને અવિશ્વસનીય હેવાથી એ વિષયમાં મૌન જ રહેવું પડે તેમ છે. જૈન સાહિત્ય એ જ કારણથી મૌન સેવ્યું હોય એમ કલ્પના થાય છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. એકંદર રીતે લેખકે ચન્દ્રગુપ્તના પિતાના નામથી કે મૌર્યેથી બહુ ઓછા જ પરિચિત અથવા તે અપરિચિત જ છે, એમ મને તે લાગે છે. બાકી ચાણકય વિષે તે હેમચંદ્રસૂરિજી લખે છે કે,'૧૯ “ગોલ દેશમાં ચણકામે ચાણકયનો જન્મ થયો હતો. તેના પિતાનું નામ ચણી અને માતાનું નામ ચણેશ્વરી હતું. તેઓ પરમજૈન બ્રાહ્મણ હતાં. મુનિઓએ સદંત જન્મેલા ચાણકય બાલકને માટે રાજયપ્રાપ્તિનું સૂચન કરતાં ચણીએ એ બાલકના દાંત ઘસાવી નાખ્યા, પણ ચણીએ એ દાંત ઘસાવી નાખવાની હકીકત મુનિઓની આગળ નિવેદન કરતાં તેને મુનિઓએ કહ્યું કે, “આ કૃત્યથી બાલક રાજા નહિ, પણ બિમ્બાન્તરિત રાજા થશે, એટલે કે રાજાને એક પુતળા તરીકે રાખી રાજ્યક્તા થશે.” આપણે ભારતીય સાહિત્ય પરથી જાણીએ છીએ કે, ચાણકય રાજા નહિ, પણ રાજા તરીકે સ્થપાયેલા ચંદ્રગુપ્તને દેરનાર રાજા જેવી જ વ્યક્તિ હતી. એણે જ ચંદ્રગુપ્તના નામે મૌર્યવંશની સ્થાપના કરી હતી અને તેને દઢમૂલ બનાવ્યું હતું, એ હું ઉપર કહી જ ગયે છું.
હિમવંત થેરાવલી ચન્દ્રગુપ્તને “મોરિયડુત્તો ' મૌર્યપુત્ર કહે છે, ૧૨૦ તે પરથી ચન્દ્રગુપ્તના પિતાનું નામ મૌર્યું હોવાનું સૂચન થાય છે. તેને મગધાધિપ બનવામાં દેશ
(૧૧) શ્રી હેમચન્દ્રસૂરિજી જ નહિ પણ તેમના સમયથી ચાર સદીઓથી પણ પૂર્વેના ગ્રંથકાર વાળા–ચાણકય વિષે આવી જ રીતે લખી ગયા છે. જૈન ગ્રંથકાર ચાણકયથી બહુ જ પરિચિત છે. જિનદાસ મણિમહત્તા કૃત ભાવ૫ક ચૂષિનો પાઠ આ પ્રમાણે છે
"चाणक्के-गोल्लविसए' चणियग्गामो, तत्थ चणिओ माहणो सो य सावओ, तस्स घरे साधू ठिता, पुत्तो से जातो सह दाढाहिं, तेण साधूण पाएसु पाडिओ, तेहिं भणितंराया हाहितित्ति, तेण चिंतिय-मा दोग्गतिं जाइस्सइत्ति दता घट्ठा, पुणोवि आयरियाणं कहितं. तेहि भणित-किं कज्जत! एताहेवि बिंबंतरितो भविस्सइत्ति, उम्मकबालभावण चोइस विजाठाणाणि आगमियाणि, सोवि सावओ संतुट्ठो."
આવશ્યકચૂર્ણિ–પૂર્વભાગ. પૃ. ૫૬૩ (૧૨૦) હિમવંત થેરાવલી. (મુદ્રિત) ૫. ૩
(૧) ગોલદેશ કર્યો અને એ વિષે અનુમાન કરવામાં અબારિત સાધને આજે વિદ્યમાન છે કે કેમ એ તપાસવાનું રહે છે.
(૨) ચાણકયના અર્થશાસ્ત્રમાં મનુસ્મૃતિ ઇત્યાદિ વૈદિકને અનુસરતા પ્રથોમાં આલેખેલી નીતિથી વિરહ જઈ વિપ્રને પણ શારીરિક સજા કરવામાં આવે એવું વિધાન કરાયેલું હોવાથી ચાણકય વૈદિક મતાનયાયી નહિ પણ તેથી ભિન્ન મતાનુયાયી છે એમ સાબીત થાય છે. અર્થશાસ્ત્રમાં એવી પણ બાબતો લખેલી છે કે, જેથી ચાણક્ય વૈદિક નહિ પણ જૈન હતો એમ સાબીત કરી શકાય. | (ચાણકય એ આજ કાલ વપરાતું અથહ રૂપ છે. મેં પણ બહુધા એ અશુદ્ધ જ રૂપ લખ્યું છે, પણ તેનું શુદ્ધ રેપ “ચાણકય જ છે, કે જેવી રીતે પ્રાચીન જૈન મંયકારે લખે છે )
Page #114
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. વણી આપનાર “ચાણિગ” હતો એ પણ તે જણાવી રહી છે. થેરાવલો આ સિવાય વિશેષ કઈ ચન્દ્રગુપ્ત કે ચાણકયની ઓળખ આપતી નથી ચન્દ્રગુપ્તનો પિતા મૌર્યું હોવાથી તેને વંશ મૌર્યનામથી ઓળખાય છે એવું નક્કી કરવા શેરાવાલી આપણને મહતવની મદદ કરી રહી છે, સિવાય કે વધારે પ્રામાણિક અન્ય સાધને ન મળે. અસ્તુ, આથી પણ વિશેષ સંશોધન માગતી ઉપરોક્ત હકીકતને આપણે અહિં જ છોડી દઈએ.
ચન્દ્રગુપ્ત મગષાધિપ બને, પછી તેના સામ્રાજ્યની શરૂઆતનાં વર્ષોમાં જે પરિસ્થિતિ હતી તેને રીતસર પહોંચી વળી માર્ય વંશનાં ઊંડાં મૂળ નાખવામાં તેને ચાણક્ય દ્વારા અનેક પ્રકારની રાજનીતિઓનો આશ્રય લે પડ હતો, એમ શ્રી હેમચંદ્રસૂરિ અને અન્ય લેખકના લખાણથી સમજાય છે. એક બાજુ મધ્યપ્રાંતમાં વર્ષોથી ભયંકર દુષ્કાળ પ્રવતી' રહ્યો હતો અને બીજી બાજુ મેટા સામ્રાજ્યના રક્ષણને પહોંચી વળાય તેવું વારસામાં મળેલું એક મોટું સૈન્ય નિભાવવાનું સામ્રાજ્યના માથે ભારે બેજે હતે. ચાણક્યની બુદ્ધિએ જેમ બને તેમ જલ્દીથી નાના અનુકવીઓ અને સામંતને સામાદિથી વશ કરી આજુબાજુના પ્રદેશમાં શાંતિ સ્થાપી દીધી અને પછી અર્થશાસ્ત્રના એ નિષ્ણાત પ્રાથમિક જરૂરિયાતને પહોંચી વળવા ખપ પુરતું દ્રવ્ય ભેળું કરી જેમ બને તેમ દુષ્કાલને હળ બનાવવા એક નહેર ખેદાવવાનું કાર્ય શરૂ કર્યું. કલિંગના જૈન મહારાજા ખારવેલને હાથીગુફાને શિલાલેખ આપણને કહી રહ્યો છે કે, એ નહેરનું ઉદ્દઘાટન “ir-fસવાર’ નન્દજાથી એટલે તેના સંવતથી ૧૦૩ વર્ષે, અર્થાત; આ લેખની ગણતરીએ મ. નિ. ૧૬૦ વર્ષે થયું હતું. ૨૧ ચાણક્યને વિદ્રોહી અને મફત રક્ષણ માગતા મમ્મીસ સમૃદ્ધોના પ્રતિ સખ્ત અને કવચિત કુટિલ પણ થવું પડયું હોય એ બનવા જ જગા છે. એ પરમ જેન હતા, પરંતુ તેની સાથે મગધ સામ્રાજ્યની ઉન્નત સ્થિતિને વિધાયક પણ હતો એ ભૂલવું જોઈએ નહિ. વારસામાં મળેલા લશ્કરને વધારવાની પણ આવશ્યક્તા ચાણકયે માની હતી અને તેના માટે પણ બહેળા દ્રવ્યની ખપ પડે જ. પૂર્વના ખજાનાનો કેટલોક ભાગ ચાણાકયે ચંદ્રગુપ્તના સસરા નન્દને લઈ જવા દીધો હતે આવી સ્થિતિમાં ચાણકય જેવો અર્થશાસ્ત્રી પોતાની બુદ્ધિને કાવતી રીતે ઉપયોગ કરે તો તેમાં નવાઈ નથી. ગમે તેમ પણ ચાણકય અને ચંદ્રગુપ્તથી ભારતવર્ષ ઉન્નતમુખ અને ગૌરવાન્વિત બન્યું હતું અને તેના પડઘા આજે
(૧૨૧) . નિ. ૬૦ વર્ષે નજર જાયની શરૂઆત થઈ હતી. નજસંવતની શરૂઆત ત્યારથી ગણતાં તેને ૧૦૩ સંવત મ. નિ. ૧૬૩ વર્ષે આવે (૬૦+૧૩=૧૬૭ )
જુએ ખારવેલને એ લેખાંશ –
" x x x x पंचमे च दानी बसे नंदराज-ति-वस-सत ओघाटितं तनसुलिय-वाटा પાઉં ના વેણ [૪] તિ []” શ્રી ખારવેલ પ્રશસ્તિ શ્રીયુત. કે. પી. જયસ્વાલ વાંચન પં. ૬
(બારવેલ પોતાના રાજ્યના પાંચમા વર્ષે-નંદરાજાનાં ૧૦૩ વર્ષે ખુલ્લી મુકાયેલી નહેરને તનસુલિય વાટથી (પિતાના) નગરમાં લાવ્ય)
Page #115
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. પણ પડે છે. અર્વાચીન વિદેશી ઈતિહાસકારો, લેગસના પુત્ર કેલેમી વિગેરેનાં અને મેગાસ્થનીસ વિગેરેનાં વ્યવસ્થિત કે અવ્યવસ્થિત લખાણનું અનુસંધાન કરી તે પરથી ગ્રંથો સજાવનારા એરિયન, એપિયન, વિગેરે ગ્રંથકારના લખાણોના આધારે, એલેઝાંડરની તથા સેલ્યુકસ નિકેટરની ભારતના વાયવ્ય પ્રદેશ પરની ચઢાઈની વિસ્તૃત હકીકતે લખી ગયા છે, પરંતુ આશ્ચર્યની વાત છે કે, ભારતીય લેખકો વિદેશી ઇતિહાસકારોએ પિતાની કલમ ઉઠાવી ત્યાં સુધી એ વિષે ચુપ જ રહ્યા છે. ગ્રીક અને રોમન પ્રાચીન ઈતિહાસકારોએ ઝાંડેમીસ અથવા અંગ્રેમીસ અને સેન્ડેકેટસ જેવા ઉચ્ચારણ થતા શબ્દો વાપર્યા છે. અર્વાચીન વિદેશી ઈતિહાસકારોએ એ શબ્દને નન્દ અને ચન્દ્રગુપ્તનાં ગ્રીકને ફાવતાં ઉચ્ચારણ તરીકે માન્યા અને એલેક્ઝડર તથા ચન્દ્રગુપ્તના સમાગમ વિગેરેની હકીકતે લખી નાખી, પરંતુ સ્વતંત્ર વિચારના કેટલાક અર્વાચીન ભારતીય ઈતિહાસકારેને એ ગળે નથી ઉતરતું કે, ચંદ્રગુપ્ત અને એલેક્ઝાંડરને ભેટે થયો હતે. આમ છતાં હિમવંત શૂરાવલી ભારતીય પ્રાચીન ઉલ્લેખમાં અપૂર્વ એવી એક વાત છે છે કે, “અતીવ પરાક્રમી એવા ચંદ્રગુપ્ત યવનાધિપ સિલકિસની સાથે મૈત્રી કરી હતી અને પોતાના રાજ્યને વિસ્તાર કર્યો હતે.”૧ ૨૨ થેરાવલી ચંદ્રગુપ્તને અતિપરાક્રમી, સિલકિસને મિત્ર બનેલ ને રાજ્ય વિરતૃત કરતે આલેખી સૂથન કરી રહી છે કે, ચંદ્રગુપ્ત પિતાના અતુલ પરાક્રમથી સિલક્સિ, કે જે શબ્દ સેલ્યુકસને મળતો જ છે, તેને | (૨૨) “ + + + અપરમગુઓ ગુનાહિસિવિલેજો ફ્રિ મિત્રો સાથે णियरजवित्थरं कुणमाणो विश्ररइ ।"
હિમ૦ થે(મુકિત) ૫, ૩, ૪. એ ઇતિહાસસિદ્ધ હકીકત છે કે, ચાણયે નન્દનું રાજય ઉખાડી નાખવા પાર્વતીય પ્રદેશના રાજાની મદદ લીધી હતી, પણ આપણે અનુમાન કરી શકીએ કે એ તેને અંતિમ પ્રયત્ન છે તે પહેલાં એણે એવા પ્રકારના ધણુ ય પ્રમત્નો કર્યા હશે, વિદેશી ઈતિહાસકારો કહે છે તેમ, વિદેશી આક્રમણકાર એલેકઝાનરના પંજાબ પરના આક્રમણ સમયે ચાણકય ચન્દ્રગુપ્તને સાથમાં લઈ પિતાને ધાર્યો હેતુ સિદ્ધ કરવા પંજાબના પ્રદેશમાં ઘૂમી રહ્યો હોય અને તેણે અલેકઝરની સાથે ચન્દ્રગુપ્તની મુલાકાત ઊભી કરી હોય. ચાણકય હેતુ અલેકઝાંડરની માતે મગધ સામ્રાજ્યને સંકટમાં મુકી પિતાનું ધાર્યું સિત કરવાનું હોય એ બનવાજોગ છે. ચામુકમનો એ હેતુ પાર પડયો નથી અને એલેકઝાન્ડર પરિણામે નિષ્કળ એવી ધમાચકડી કરી ચાલ્યો ગયો છે એવી સ્થિતિમાં મહત્ત્વની જ નધિ લેતું જેન. સાહિત્ય ચૂપ જ રહ્યું હોય તે તેમાં કાંઈ નવાઈ નથી. પરંતુ તે પરથી “ચન્દ્રગુપ્ત પંજાબને જોયો હોય એમ પુરવાર કરાયું નથી ' એમ કહી ચન્દ્રગુપ્તના વાયવ્ય ભારતની પેલી પાર સુધીના વિજયને નકાર એને કોઈ પુરા નથી. મને તે લાગે છે કે, ગોદેશ પશ્ચિમ ભારતમાં હવે જોઈએ અને ચાણકયે તક્ષશિલામાં વિદ્યાભ્યાસ કરેલ છે જે એ, અને તેથી ચાણકય પંજાબ વિગેરેના પ્રદેશથી બહુ જ પરિચિત હજ પોતાના ઇછિત હેતને સિદ્ધ કરવા ત્યાં ઘૂખ્યો જ હશે. સંયુકસની સામે ચન્દ્રગુપ્ત
Page #116
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
સંધી કરવાની અને ઘણું જ પ્રદેશ પોતાને સોંપી દેવાની ફરજ પાડી હતી. ગ્રીક અને રામન ઇતિહાસકાર એ જ વાતને વધારે વિગતવારથી લખી ગયા છે. તેઓ લખે છે કે, “એલેક્ઝાંડરના સરદાર અને એલેગઝાંડરના મૃત્યુ બાદ કાલાંતરે તેના સામ્રાજ્યના ભાગલા પડતાં પશ્ચિમ એશિયાની સત્તા ભોગવતા સીરિયાના રાજા સેલ્યુકસ નિકટરે પોતાના પૂર્વ વિજેતા એન્ઝાંડર શહેનશાહનું અનુકરણ કરી એકવાર ફરીથી ભારતના વાયવ્ય પ્રદેશ પર આક્રમણ કર્યું, પણ તેનો ચંદ્રગુપ્ત મજબૂત સામને કર્યો. ” મી. સ્મીથ લખે છે કે –“અને લશ્કરને યુદ્ધમાં ભેટ થતાં ચંદ્રગુપ્તનું લશ્કર ચડી આવનાર લશ્કર માટે બહુ ભાર જણાયું અને સેલ્યુકસને પાછા હઠવાની તથા નામેશીભરી સંધી કરવાની ફરજ પડી. હદમાં જીત મેળવવાની આશા એને છોડવી પડી, એટલું જ નહિ, પરંતુ સિંધુની પશ્ચિમે આવેલા પિતાના એરિઆના પ્રાંતને મોટા ભાગ તેને ચંદ્રગુપ્તને આપી દે પહો. સરખામણીમાં નજીવી જેવી ૫૦૦ હાથીની બક્ષિસના બાલા તરીકે ચંદ્રગુપ્તને પરોપનિસાઈ, એરિયા તથા એરેઝિયા પ્રાંત મળ્યા. હાલમાં કાબુલ, હેરાત તથા કંદહાર નામથી ઓળખાતાં શહેરે અનુક્રમે તે પ્રાંતેનાં પાટનગર હતાં. આપેલા મુલકમાં આખા ગેડોઝિયા પ્રાંતને અથવા તે કમમાં કમ તેના પૂર્વ ભાગને સમાવેશ થતો હતો અને આ સંધિ કરનાર સત્તાધીશ પક્ષેએ લગ્નસંબંધથી એ સંધિને બહાલી આપી. આ બધાને અર્થ એટલો જ છે કે સેલ્યુકસે પિતાના હિંદી પ્રતિસ્પધી વેર પિતાની પુત્રી પરણાવી. આ સંધિને ઈ. સ. પૂર્વે ૩૦૩ ની સાલમાં મુકી શકાય.”૧૨૩ મી. મીથના કથન પ્રમાણે ઈ. સ. પૂ. ૩૦૩ એ મ. નિર્વાણનું ૧૬૪ મું વર્ષ અને ચંદ્રગુપ્તના રાજયનું ૯ મું વર્ષ છે. વિદેશી ઇતિહાસકારોના લખવા પ્રમાણે અત્યારે એલેક્ઝાંડરના ભારત પરના આક્રમણને આશરે ૨૪ અને તેના મૃત્યુને ૨૦ વર્ષ વીત્યાં હતાં. એમ લાગે છે કે, પૂર્વે દુભિક્ષના અંગે કરાયેલાં રાહત કાર્યોથી અને હમણાં જ મેળવેલા યવને પરના મહાન વિજયથી આ સમયે જ મૌર્ય સામ્રાજ્યની શરૂઆતના વર્ષથી ગણાતે મૌર્ય સંવત ગતિમાં મુકાયે હશે, કે જે સંવતના અરિતત્વને ઉલ્લેખ ખારવેલ પિતાના હાથી ગુફાવાળા શિલાલેખમાં મરિયકાલ' તરીકે કરે છે. આચાર્ય હિમવંત પિતાની થેશવલીમાં “ચંદ્રગુપ્ત પિતાને મરિય સંવચ્છર ચલાવ્યો હતો.” એમ એકવાર સ્પષ્ટ લખે છે, ૨૪ પરંતુ આગળ જતાં “અશોકે કલિંગને જીતી ત્યાં પિતાને “ગુર” સંવરછર પ્રવત ” એમ લખે છે.૨૫ એ
(૨૩) જીવ હિંદુસ્તાનને પ્રાચીન ઇતિહાસ' (પૂર્વાર્ધ) (ગુ. વ સ ) ૫. ૧૬૪, ૧૫ (૧૨૪) “તેvi ળિયોરિયસંવરજીને નિષમ ટા ”
હિમ થેરા, પૃ. ૪ ( મુદ્રિત ) (૧૨૫) “તાર થી રોકવાદિય-અસત્તાનિવારેવિદતુ મદિવો असोपणिवो कलिंगं जणवयमाकम्म खेमरायं णिवं णियाणं मन्नावेह, तत्थ णं से णियगुછ gવાવે”
હિમ થેરા (મુકિત) ૫ ૬
Page #117
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
ગુત્ત'ને અભિપ્રાય “ચંદગુરૂ” જ જોઈએ. અને ચંદ્રગુપ્તસંવચ્છર એટલે મૌર્ય સંવત્સર જ છે. ખારવેલ પિતાના લેખમાં મૌર્ય સંવત્સર લખે છે તેથી અશકે કલિંગ જીતી ત્યાં સંવત્સર પ્રવર્તાવ્યું હોવાની પણ સાબીતી થાય છે. કદાચ એમ પણ હોય કે અશોકના સમયમાં એ સંવત, મર્યસંવત અથવા ચંદ્રગુપ્તસંવત એમ ગમે તે નામથી લખાતે હોય અને ઘેરાવલીના નિવગુત્તરંજીર' પાઠમાં “ર' ના સ્થાને અશુદ્ધ નિક ' બન્યું હોય, અથવા તે નિ અને ગુપ્ત વચ્ચે ચંદ્ર શબ્દ ગમે તે કારણથી ગલિત થયો હોય.
શ્રીમચંદ્રસૂરિજી ચંદ્રગમને તેના રાજત્વકાલની શરૂઆતનાં વર્ષોમાં અજૈન હોય તેવાં વિશેષણ પૂર્વક લખે છે.૨૬ હિમવંત થેરાવલી તે તેને બૌદ્ધ અને નિગ્રંથ શ્રમને વિષી જણાવે છે. ૧૨૭ પરંત તે બનેનું કહેવું છે કે, ચાણકયની પ્રેરણાથી તે પછીથી દઢ. જૈન બન્યું હતું.૮ તે બૌદ્ધધર્મને અનુયાયી કયારે અને થી રીતે બન્યું હતું એ જાણવાનું સાધન નથી, પણ નિગ્રંથોનો ઢષી તે કદાચ સુસ્થિતાચાર્યના શિષ્યોના પ્રસં. ગને લઈ બન્યું હોય, જૈનસાહિત્યમાં આ પ્રસંગ આવી રીતે સેંધાયો છે –“ચંદ્રગુપ્તના રાજ્યારંભે જે દુમિક્ષ ચાલુ હતું તેની વિષમતાને લઈ એક સ્થવિર સુસ્થિતાચાર્યે પહેલાં પોતાના ગણને દેશાન્તરમાં વિહાર કરાવી દીધું હતું તે વખતે બે નાના સાધુઓ આચાર્ય પરની પ્રેમભક્તિને લઈ પાછા ફરી, પાટલીપુત્રમાં જંઘાબલ ક્ષીણ થયું હોવાને લીધે સ્થિત આચાર્યની સેવામાં આવી રહ્યા, આચાર્યો સે પાલંભ તેમને રહેવા દીધા. દુભિક્ષને લઈ અતીવ અલ્પ અથવા તે કવચિત નહિ પણ મળતી શિક્ષાને લીધે તેમને સીદાવું પડતું. તેમને લાગ્યું કે, પિતાના માટે નહિ, પણ આચાર્યની સારવાર માટે જીવવું જરૂરી છે. તેમણે અંજનના તાત્ત્વિક પ્રયોગથી અદશ્યપણે ચંદ્રગુપ્તના ભેજનમાંથી ભાગ પડાવવાનું શરૂ કર્યું. ચંદ્રગુપ્ત શરીરે કૃશ થવા લાગે, તેનું કારણ ભેજનમાં થતી અદશ્ય ઉઠાવગીરી હતી એમ ચાણકયના જાણવામાં આવતાં તેણે ચંદ્રગુપ્તની સાથે બેસી સ્થાળમાંથી જમી જતા સાધુઓને ધુમાડા વિગેરેની યુક્તિથી ઉઘાડા પાડયા. આ વખતે
(૧૨૬) “gged વિદ, પાકિસમાવિતના अनुशासितुमारेभे, हितस्तस्य पितेव सः॥"
પરિશિષ્ટ પૂવ સર્ગ. ૮ ૦ ૪૧૫ (१२७) “से ण पुद्धि मिच्छत्तरत्तो सोगयाणुओ समणाणं णिग्गंठाणं उपि विदोसी आसी
હિમ૦ થેરા પૃ૦ ૩ (મુદ્વિત) (૧૨૮) “રપત્રવ્યઃ સાપૂર, ગુન સેનેડા પાર્થિવઃ | पाषण्डिषु विरक्तोऽभूत् , विषयेषिव योगवित् ॥ " ।
પરિશિષ્ટ પર્વ• સર્ગ- ૮ - ૪૩૫ “पच्छा णं चाणिगाणुणीओ जिणधम्मम्मि दढसड्ढो "
હિમ૦ થેરાપૃ૩ (મુકિત)
Page #118
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. રાજપરિજન તે સાધુઓ પર કે પાયમાન થયા, પરંતુ ચાણકયે તેમને સાધુઓની આપધમને ખ્યાલ આપી અને તેમના જીવનની અન્ય બાબતેની એટલે ગુરૂસેવા વિગેરેની પ્રશંસા કરી, જૈનધર્મની નિન્દા અટકાવવા પૂર્વક સારી ય વાતને ત્યાંના ત્યાં જ સંકેલી લીધી અને ચન્દ્રગુપ્તના ચિત્તનું પણ સાધુઓની મહત્તા દશાવી કાંઇક શાવન કરી દીધું. આ પછી ચાણા બનેલા બનાવની વાત આચાર્યને નિવેદન કરી સુલક સાધુઓના અન્યાય વિષે ટીકા કરી, પણ જ્યારે આચાર્યો “તમારા જેવા સંઘપુરૂષે પિતાનું પેટ જ ભરી જાણે, ત્યારે કેવલ ભક્તિથી જ પ્રેશયેલા ભુલકે આવા અગ્ય માર્ગ લે તે તેમને શું કહેવું? ખાવો પ્રત્યુત્તર કર્યો ત્યારે બુદ્ધિમાન ને ધર્મનિષ્ઠ એ માર્ય સામ્રાજ્યના સંચાલકે પોતાની બેદરકારી માટે મિથ્યાદુષ્કૃત' દીધું. અને આહારની પ્રાપ્તિ સુલભ થાય તેવી ઉચિત વ્યવસ્થા કરી દીધી.૧૧૯ ?”
ઉપરક્ત પ્રસંગનું આલેખન આપવાદિક હેતુના અંગે કરાયેલું છે, નહિ કે ચાણાયનું જનત્વ સિદ્ધ કરી બતાવવા. શાસ્ત્રીય હેતુઓને જ ઉદેશી બહુધા લખતા જૈનાચાર્યો તેમના ઉમદા નિભ જીવનમાં સત્યને છુપાવવાની કે મિથ્યા શવત્વને પિષવાની વૃત્તિ રાખતા નથી. જે એમ ન હેત તે આવા પ્રસંગનું આલેખન જ ન થાત. આપણે તે આ પ્રસંગ ગના આલેખન પરથી એ સમજવાનું છે કે, આ પ્રસંગ બને ત્યાં સુધી ચંદ્રગુપ્ત જૈન ન હતું અને સંભવ છે કે, ચાણકયે ચંદ્રગુપ્તને શાંત કર્યો હતે પણ તેના હૃદયના ઊંડાણમાં વિષે ઘર કર્યું હશે. ચાણકય જેવા મુસદીથી ચંદ્રગુપ્તને એ ભાવ છુપો કે તેના લય બહાર ન જ રહે એ સ્વાભાવિક છે અને તેથી તે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હશે. સંભવ છે કે, દુભિક્ષ મટયા બાદ જેનશ્રમણસંઘ પાટલીપુત્રમાં મળે હતો ત્યારે તેણે ચંદ્રગુપ્તને જૈન બનાવવા પ્રયત્ન કરવાની તક સાધી હશે. શ્રી હેમચંદ્રસૂરિકૃત પરિશિષ્ટ પર્વના જણાવ્યા મુજબ ચાણકયે જૈન-જૈનેતર દર્શનેના સાધુઓને ધર્મ સંભળાવવા નિમિત્તે ચંદ્રગુપ્તના રાજમહેલે બોલાવ્યા હતા અને તેણે ચંદ્રગુપ્તને પ્રથમ બેલાવેલા જૈનેતર સાધુઓ કરતાં પાછળથી બોલાવેલા જૈન સાધુઓ કેટલા વધારે શાંત અને જિતેન્દ્રિય છે એની પ્રત્યક્ષ ખાત્રી કરાવી હતી. ૧૩° આ પછી તે જેન નિગ્રંથોનો સાચો ભક્ત ને પક્કો જન થયે હશે.
ચાણકયને કુલધર્મ જૈન હતું. તેનાં માતપિતા પણ પરમ જિન હતાં. તે પોતે પણ સુરત જેન હતા. તેણે ચંદ્રગુપ્તને આજ્ઞા કરીને નહિ, પરંતુ જેન શ્રમણની મહત્તાનું પ્રત્યક્ષ દર્શન કરાવવા પૂર્વક તેને તેમના ભક્ત બનાવી, ઉપદેશ દ્વારા શ્રદ્ધાળુ જૈન બને એ સાફ રતે કરી આપ્યો હતે; અને એ શરતે ચંદ્રગુપ્ત શ્રદ્ધાળુ જૈન બન્યું હતું.” આવા પ્રકારનાં જૈનાચાર્યોનાં સ્પષ્ટ અને સહજ લખાણે હતાં છતાં ચાણક્યની રાજનૈતિક
(૧૨૮) પરિશિષ્ટ પર્વ સર્ગઃ ૦૮. ગ્લો૦ ૩૭૭ થી ૪૧૪, (૧૦) પરિશિષ્ટ પર્વ સર્ગ. ૮. ૦ ૪૧૬ થી ૪૫.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૦
અવંતિનું આધિપત્ય.
પ્રવૃત્તિ અને તેનું અર્થશાસ, એના જૈનત્વને બાધક માની તેને અજેન ઠરાવવા પ્રયત્ન થયા જ છે. એ પ્રયતન કરનારાઓને મર્યાદિત જૈનત્વનું અને અર્થશાસ્ત્રમાં આલેખેલી કેટલીક વૈદિક વિરોધિતાનું જ્ઞાન મેળવવા અવકાશ મળ્યો હોય એમ લાગતું નથી. ટામસાહેબ મેગાસ્થનીસના કથન પરથી ચંદ્રગુપ્તને વૈદિકના નહિ પરંતુ જૈન શ્રમણના ધર્મોપદેશને વીકારનાર કહી તેને જૈન તરીકે કહેનાર જેન ઉલેખેને પ્રાચીન અને નિઃશંક માને છે. ૩૧ મી. મીવિગેરે ઇતિહાસકારે પણ ચંદ્રગુપ્તને જૈન હેવાનું કહી રહ્યા છે. તેઓ જે રીતે ચંદ્રગુપ્તનું સવિશેષ જૈનવ આલેખે છે તે, જો કે વાંધા પડતું છે, પરંતુ ચંદ્રગુપ્ત જૈન હતો અને તેને જૈનવ તરફ લઈ જનાર ચાણક્ય પણ જૈન હતું, એ તે અટળ સત્ય છે.
આમ ચંદ્રગુપ્ત શ્રદ્ધાળુ જૈન દેવા વિષે આગ્રહ છતાં, પાછળના દિગમ્બર સાહિત્યમાં ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહ પાસે ચંદ્રગુપ્તની દીક્ષા થઈ હોવાનો ઉલ્લેખ જે જોવામાં આવે છે તેની સાથે તે કઈ પણ રીતે સમ્મત થઈ શકાય તેમ નથી. પછી ભલેને, મી સ્મીય જેવા ઇતિહાસના આલેખક, એ વાતની સત્યતા વિષે પ્રથમ પિતાને વિશ્વાસ ન હોવાનું કહેતાં છતાં પાછળથી એની સત્યતાની છાપ પોતાના મન પર પડેલી જણાવે. કારણ કે, શ્રી ભદ્રગાહ પાસે ચંદ્રગુપ્તની દીક્ષા વિગેરેની હકીકત વેતાંબર જૈનાના સાહિત્ય સાથે સંગત કે અવિરૂદ્ધ નથી. હિમવંત થેરાવલીકાર૩ર અને શ્રી મેરૂતુંગસૂરિના ૩૩ કથન પ્રમાણે, શ્રી ભદ્રબાહુનું મગધમાંથી કલિગમાં જઈ “શત્રુંજયાવતાર” તરીકે ઓળખાતા કમરગિરિ પર અનશન કરવું, એ ઘટી શકે છે, પરંતુ ઉજજયિનીમાં ચંદ્રગુપ્તને સ્વદર્શન, તેના જૈન દીક્ષા, તેને ભદ્રબાહુની સાથે દક્ષિણમાં શ્રવણબેલગેલ તરફ વિહાર અને ત્યાં જઈ તેમણે આદરેલાં અનશન વિગેરે હકીકત કેઈ પણ રીતે ઘટી શકે તેમ નથી. જનસાધુઓ ઉત્તર ભારતના અગ્નિકેણુમાં કલિંગ સુધી તે પહેલાંથી જ વિચરતા જણાય છે. પરંતુ સંપ્રતિના સમય પહેલાં, દિગમ્બર સાહિત્ય કહે છે તેમ, દક્ષિણના શ્રવણબેલગોલ સુધી વિચર્યા હેય એ વાત સર્વથા નહિ માનવા જેવી હોઈ બ્રાન્તિથી ઉપજેલી જણાય છે. આ સમય પછી ત્રણ વર્ષ વીત્યા બાદ થયેલા કોઈ અન્ય ભદ્રબાહુની હકીકત
(૧૩૧) જીવે તેમનું જૈનિઝમ ઍફ ધી અલ લાઇફ ઍફ અશોક' પૃ. ૨૩
(१३२) थेरेणं अज्जमबाहु वि चरमचउद्दसविणो सगडालपुत्तं अज्जथूलभदं जियः पए ठावरत्ता वीराओणं सयाहियसत्तरिवासेसु विइकतेसु पक्खेणं भत्तेणं अपाणपणं कुमार गिरिम्मि कलिंगे परिमं ठिओ सग्गं पत्तो।"
હિમ૦ થેરા, પૃ. ૨ ( મુદ્રિત ) (સ્થવિર આર્યભદ્રબાહુ પણ અંતિમ ચૌદપૂર્વી શકટાલપુત્ર આયરથુલભદ્રને પિતાના પદ પર સ્થાપન કરી, વીર (નિર્વાણુ)થી ૧૦૦ વર્ષ વીતતાં પાણી વગરના એક પક્ષના અનશનપૂર્વક પ્રતિમા (પાન) ધારી બનીને કલિ દેશના કુમારગિરિ પર સ્વર્ગસ્થ થયા.
(૧૩) જીવો શ્રીમેd'ગરિનો અંચલગચ્છીય બહત્પદાવલી.
Page #120
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આષિપત્ય
-~
વચ્ચે
ચૌદપૂર્વધર ભદ્રમાડુંના નામે ચઢાવી દેવાઇ છે, એનું આ પિરણામ છે. શ્રુતકેવલી ભદ્રબાહુ અને મોર્ય ચ ંદ્રગુપ્તને એ હકીકતા સાથે માંઇ લેવા દેવા નથી.૧૩૪ મી. સ્મીથ કેટલીક વિચારણા પછી બુદ્ધનું નિર્વાણુ ઈ. સ. પૂ. ૫૪૩ અને ચંદ્રગુપ્તના રાજ્યાંત ઈ. સ. પૂ. ૨૯૮ મુકે છે. આ અંતર ખરાખર ૨૪૫ વર્ષ છે. યુદ્ધના સમકાલીન મહાવીર છે અને મહાવીરના નિર્વાણુથી શ્રી ભદ્રબાહુના સ્વર્ગવાસનું અંતર યુગપ્રધાન પટ્ટાવલી પ્રમાણે ૧૭૦ વર્ષ છે. હવે જે ભદ્રબાહુ અને ચંદ્રગુપ્ત એ મન્નેને સમકાલીન માનવા હાય તા મી, સ્મીથને બુદ્ધનિર્વાણની સાલ ફેરવવી જ પડે. અર્થાત્; મહાવીર નિર્વાણુથી બુદ્ધનિર્વાણુને ૧૬ વર્ષ પહેલાં માનીએ તે તે હિસાબે, યુદ્ઘનિર્વાણુ અને ભદ્રબાહુવ વાસ એ એની ૧૭૦ + ૧૬ = ૧૮૨ વર્ષનું અંતર આવે. હવે જો ભદ્રબાહુના વગ વાસ અને ચન્દ્રગુપ્તના રાજ્યાન્તએ અન્નને એક જ સમયે લાવવા હોય તેા, બુદ્ધનિર્વાણુ અને ચન્દ્રગુપ્ત રાયાન્ત એ બન્નેની વચ્ચે જે ૨૪૫ વર્ષનું અ ંતર આવી પડે છે તેને એછું કરવા અને ૧૮૬ના અંતર પર લાવવા પ૯ વર્ષ જેટલી માડી સાલ બુદ્ધનિર્વાણુની લર્જી જવી પડે; અથવા તા ચંદ્રગુપ્તના શબ્યાન્તને ૫૯ વર્ષ વહેલા લાવવા પડે. તેઓ તેમ કરતા નથી અને ભદ્રબાહુની સાથે ચંદ્રગુપ્તની સમાનકાલીનતાનેા સ્વીકાર કરે છે અને વળી એ વીકારમાં આવી પડતી મુશ્કેલીને લીધે નાની પ્રણાલીથાઓના એક એક જોડે તેમજ ચંદ્રગુપ્તની જણાવેલી આશા પડતી સાલ સાથે મેળ પાડવા અશકય છે.' એમ લખી રહ્યા છે. મહાવીર નિર્વાણુથી ૧૭૦ વર્ષે ભદ્રબાહુ સ્વસ્થ થયા એ એવી રીતે નિશ્ચિત છે કે, મી. સ્મીથ તા કોઇપણ રીતે ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તને સમકાલીન માની જ શકે નહિ; કેમકે, તે મહાવીરના સમકાલીન બુદ્ધ ને ચંદ્રગુપ્ત વચ્ચે ૨૪૫ વર્ષનું અંતર માની રહ્યા છે. મી. કાર્પેન્ટીયર વિગેરે, જેએ ઇ. સ. પૂ. ૪૬૭ વર્ષે મહાવીર નિર્વાણુ માને છે, તેના મતે ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તની સમાનકાલીનતા ઘટી શકે છે. આ લેખની માન્યતા પણ એ જ છે. વિરાષ ફક્ત ત્યાં છે કે, ચંદ્રગુપ્તના શજ્યાંત અને ભદ્રબાહુના સ્વર્ગવાસ એ સમકાલીન નથી. કેમકે, ભદ્રબાહુનો સ્વર્ગ'વાસ મ. નિ. ૧૭૦ વર્ષે છે, જ્યારે ચંદ્રગુપ્તનો રાજ્યાંત હિમવત થેરાવલીમાં નાંધેલા રાજત્ત્વકાલ પ્રમાણે મ. નિ. ૧૮૪ વર્ષે અને પુરાણાદિમાં નાંધેલા રાજવકાલ પ્રમાણે મ. નિ. ૧૭૯ વષૅ છે. શ્રી હેમચંદ્રસૂરિજી લખે છે કે, ચંદ્રગુપ્ત સમાધિપૂર્વક સ્વર્ગે સીધાવ્યેા હતેા. એના રાજવકાલ દરમીયાન શ્રી ભદ્રબાહુ અને સ્થૂલભદ્ર એ એ યુગપ્રધાનેનું ક્રમશઃ અસ્તિત્ત્વ હતું, અને તે એ યુગપ્રધાનોના
*
૧૦૧
(૧૩૪) શ્રવણમેગાલના ચદ્રગિરિ પર્વત પરના શિલાલેખમાં અને અર્વાચીન દિગમ્બર સાહિત્ય, કે જે વિક્રમની દશમી સદીની લગભગ પછીથી લખાયલુ' છે, તેમાં એ હકીકતા લખાયેલી હેાઇ, તે તેનાં Æ'તત કારણાથી અને અન્ય દિગમ્બર સાહિત્યના જ ઉલ્લેખોથી શ્રુતકેવલી ભદ્રબાહુ અને મો ચન્દ્રગુપ્તની સાથે સર્વથા અસંગત થઇ પડે છે,
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૨
અવંતિનું આધિપત્ય. સંસર્ગમાં કદાચ આવ્યો હશે,૧૩૫ પરંતુ એને જૈન સાહિત્યમાં ઉલેખ થયો હોય એમ લાગતું નથી.
આગળ કહેવામાં આવ્યું છે કે, ચંદ્રગુપ્ત યવન સરદાર સેલ્યુકસને હરાવી તેને સંધિ કરવાની ફરજ પાડી હતી. આ સંધિ થયા બાદ સેલ્યુસે ચંદ્રગુપ્તની સંમતિથી પિતાનો એલચી મેગાસ્થનીસ પાટલીપુત્રમાં રાખ્યો હતે. એ એલચીએ પાટલીપુત્ર વિષે, ચંદ્રગુપ્તના દરબાર વિષે, રાજતંત્ર વિષે, લશ્કરી બળ વિષે અને અન્યાન્ય બાબતો વિશે તથા ભારતને લગતી કેટલી ય હકીકતો વિષે નેધપોથી લખી રાખી હતી. એ નંધપોથી સળગ ને અકબંધ રહેવા પામી નહિ, પરંતુ કહે છે કે, તેના ટુકડાઓ પરથી હકીકતે. તારવી કાલાંતરે તરજુમા કરવામાં આવ્યા હતા. એ તરજુમા અને એવાં બીજાં તેની પુરવણી રૂપ સાધન પરથી તથા ચાણકયના અર્થશાસ્ત્ર પરથી તે સમયનું અવલોકન અનેક અર્વાચીન ઇતિહાસકારોએ પોતાના ગ્રંથોમાં કર્યું છે. જિજ્ઞાસુએ બહુ જ વિવેકપૂર્વક તેમાંથી સત્ય તારવી તે સમયના ઈતિહાસથી વધારે પરિચિત થઈ શકશે.
અહિ તે હવે આ સમ્રાટની હકીકતને સમેટતાં ટુંકમાં એટલું જ કહેવાનું છે કે, ચંદ્રગુપ્ત પિતાના વારસપુત્રના માટે બધી ય રીતે વ્યવસ્થિત, સુખી, શાક્ત અને સમૃદ્ધ એવું વિશાલ મગધ સામ્રાજ્ય મુકી ગયા હતા. આ સામ્રાજ્ય પૂર્વ સમુદ્ર અને પશ્ચિમ સમુદ્રની વચ્ચે, હિમાલયથી દક્ષિણે અને વાયવ્યમાં ઠેઠ હિન્દુકુશના પહાડો સુધી વિસ્તરેલું હતું. ચંદ્રગુપ્ત અવન્તિ પર સુબા તરીકે કોને નામે હતો વિગેરે જાણવાનું સાધન નથી.
(૧૩૫) ચન્દ્રગુપતના રાજ્યની શરૂઆતનાં ૧૨ વર્ષ સુધી, શ્રીભદ્રબાહુ નેપાળની તળેટીમાં સ્થાનનિમગ્ન હતા અને શ્રીરથૂલભદ્ર તે સમયે પ્રથમ સમુદ્રકિનારાના પ્રદેશમાં તથા પાછળથી શ્રીભદ્રબાહુ સાથે હતા, તેથી તે સમયે આ બન્ને યુગપ્રધાનોને સમાગમ ચન્દ્રગુપ્તને થયો હોય એ સંભવિત નથી. આ પછી શ્રીભદ્રબાહુ મ. નિ. ૧૬૮ થી ૧૭૦ સુધી હયાત હતા, પણ તે દરમિયાન તેઓ અને શ્રીરશૂલભક બને અવશિષ્ટ પૂર્વોના વાચને લેવા દેવામાં સતત ગુંથાયેલા હતા એટલે તેમનાથી સવિશેષ જાહેર પ્રવૃત્તિ ઘણી જ એછી થયેલી હોઈ તેઓ ચન્દ્રગુટેની મારફતે ધર્મા પ્રભાવના કરવા કરાવવામાં ઝાઝો સમય આપી શકયા નહિ જ હોય. શ્રી ભદ્રબાહુના મ. ન. ૦૭૦ વર્ષે રવર્ગસ્થ થયા બાદ શ્રીરથૂલભદ્ર ઉત્તરાલ વિગેરેમાં વિચરતા જણાયા છે તેથી તેમને ચન્દ્રગુપ્તની સાથે ઝાઝો પ્રસંગ પડ્યો ન પણ હોય. આવાં કારણથી ચન્દ્રગુપ્ત શ્ર.ભદ્રબાહુ અને રડ્યૂલભદ્રના સંસર્ગમા દાચ” આવ્યો હશે એમ હું સંભાવના તરીકે જ લખી રહ્યો છું. બાકી આ યુગપ્રધાનના સમયે નન્દોનું રાજ્ય હતું એમ જે કલ્પના કરવામાં આવે છે તે તો આવશ્યકણિ, હિમવંત થેરાવલી, વિગેરેના ઉખે જોતાં સર્વથા માત્મક છે. મ. નિ. ૧૪૬ વર્ષે શ્રીરથૂલભદ્રે દીક્ષા લીધી ત્યારે નવમે મહાપદ્મનન્દ રાજ્ય કરતો હતો. ૧૬ રાજાઓ નવની સંખ્યામાં થયા છે તેથી આ નવમે “મહાપદ્મ-મહાપદ્મ લે જ ન હતો. અને આ ઘેલા નનને ઉખેડી ચાય ચન્દ્રગુપ્તને પાટલીપુત્રને રાજા બનાવે છે એ તે નિઃશંક હકીકત છે. શ્રી હેમ ચન્દ્રસૂરિ કે દતકથાઓને ધ્યાનમાં લઈ ચન્દ્રગુપ્તને મ. નિ. ૧૫૫ વર્ષ લાવતા નથી, પણ તેમનાથી ૫૦૦ વર્ષ પૂર્વના ઉલ્લેખને અનુસરીને જ લાવે છે એ ભૂલવું જોઈએ નહિ.
Page #122
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૦૩ સંભવ છે કે, તેણે પિતાના પુત્ર બિન્દુસારને નીમે હોય. ચંદ્રગુપ્તથી લઈ મૌર્યરાજસત્તા નાશ પામી ત્યાં સુધી ઉજયિનીનું આધિપત્ય, પુષ્યમિત્રોનાં ૩૦ વર્ષ અને શકનાં ૪ વર્ષ એમ ૩૪ વર્ષ છોડી દઈ બાકીના સમયમાં, મૌના હાથમાં જ રહ્યું હતું, એ ફરીથી જણાવવાની ભાગ્યે જ જરૂરીયાત છે.
બિન્દુસાર. ૨૫ વર્ષ, મ. નિ. ૧૮૪–૨૦૯
(વિ. સં. પૂ. રર૬-ર૦૧, ઈ. સ. પૂ. ૨૮૨–૨૫૮) ચંદ્રગુપ્ત પછી તેનો યુવરાજ પુત્ર બિન્દુસાર મગષસામ્રાજ્યનો સમ્રાટ બન્યો. “ચંદ્રગુપ્તને કોઈના વિષ પ્રયોગથી વિકાર કે મૃત્યુ ન થાય તે માટે ચાણકયે તેને પ્રતિદિન વધતા ક્રમે વિષમિશ્રિત અન્નાહાર કરાવવા માંડયો હતો. તેની રાણી દુર્ધર એ અતિશય રાગથી પ્રેરિત થઈ ચંદ્રગુપ્તની સાથે બેસી વિષાત્રને જમી રહી હતી. આ જોતાં જ ગર્ભવતી તે રાણીના ગર્ભને હાનિ થવાની શંકાએ તે મન્દીશ્વર ત્યાં દેડી જઈ “ આ શું કર્યું?” એમ બોલી ઊઠયો. રાણી તે વિષાનના ખાવા માત્રથી મરણ પામી. પરંતુ ચાણકયે તરત જ તેના પેટને ચીરી ગજેને બચાવી લીધું. આ બચાવેલા બાળકને માથે વિષનું બિન્દુ સંક્રપ્યું હતું તેથી ચાણકયે તેનું નામ “બિન્દુસાર” રાખ્યું. ૧૩૬
શ્રી હેમચંદ્રસૂરિજીના આવા પ્રકારના કથન પરથી જાણવા મળે છે કે આ રાજાનું નામ બિન્દુસાર હતું. બૌદ્ધગ્રંથો પણ તેને તે નામથી સંબંધે છે પરંતુ પુરાણે તેને “ભદ્રસાર,
નન્દસાર, “વારિસાર” નામથી પણ લખી રહ્યાં છે. લાગે છે કે, પૌરાણિક આ રાજાથી બહુ પરિચિત નથી. આ રાજાનું નામ “અમિત્રકેતુ” પણ જણાવવામાં આવે છે.
હિમવંત થેરાવલી બિન્દુસાર રાજત્વાકાલ ૨૫ વર્ષ લખે છે. પુરાણે પણ તેટલાં જ વર્ષ કહે છે. પરંતુ બૌદ્ધગ્રંથોમાં તેનાં ૨૮ વર્ષ લખવામાં આવે છે. ચન્દ્રગુપ્તને ૩૦ વર્ષ (આ લેખ પ્રમાણે જે ૨૯ વર્ષ છે. રાજકાલ લખનાર થેરાવલી ચંદ્રગુપ્તનાં ૨૪ વર્ષ લખનાર પુરાણે છે અને બોદ્ધગ્રંથોની સાલવારીથી જુદી જ પડે એ સ્વાભાવિક છે. અને તેથી હિમવંત થેરાવલી પ્રમાણે બિન્દુસાર રાજ્યારંભ મ. નિ. ૧૮૪ વર્ષે શરૂ થાય છે ત્યારે પુરાણે અને બૌદ્ધગ્રંથો પ્રમાણે મ. નિ. ૧૭૯ વર્ષે શરૂ થાય છે. શ્રાવલી અને પુરાણે બિન્દુસારને રાજવકાલ ૨૫ વર્ષ, એટલે સરખે જ, માને છે. તેપણુ રાજયારંભની સાલમાં મતભેદ હેવાથી બિન્દુસારના રાજ્યાંતમાં પણ મતભેદ પડે છે. વળી પુરાણે અને બૌદ્ધગ્રંથો રાજ્યારંભની સાલ એક જ માને છે, છતાં બિસારના રાજત્વકાલ વિશે. ૨૫ વર્ષ અને ૨૮ વર્ષ એમ તેમનામાં મતભેદ હોવાથી રાજ્યાંતની સાલમાં તેઓ જુદાં પડી જાય છે. આ ધોરણે બિન્દુસારની સાલવારી પુરાણાનુસાર મ. નિ. ૧૭૯-૨૦૪ (વિ. સં. ૫. ૨૩૧-૨૦૬,
(૧૬) જુઓ પરિશિષ્ટ પર્વ. સર્ગ. ૮ લે. ૪૩થી ૪૪૩.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૪
અવંતિનું આધિપત્ય. ઈ. સ. ૫. ૨૮૮-૨૬૩) અને બૌદ્ધગ્રંથાનુસાર અ. નિ ૧૭૯-૨૦૭ (વિ સં. પૂ. ૨૩૧ ૨૦૩, ઈ. સ. પૂ. ૨૮૮-૨૬૦) સુધી આવે છે. થેરાવલી અનુસાર સાલવારી તે મથાળે ટકેલી જ છે.
બિન્દુસારને શાભિષેક થયો ત્યારે ચાણકય હયાત હતા અને તેની મહાબુદ્ધિ એ સમ્રા તથા મગધ સામ્રાજયને દરવણી આપી રહી હતી. પરિણામે તેનું સામ્રાજ્ય સુરક્ષિત, સમૃદ્ધ અને મજબૂત બનતું જ રહ્યું હતું. તેને વારસામાં જૈનમ મળ્યું હતું. શ્રીહેમચંદ્રસૂરિ તેના ધર્મ વિષે કાંઈ બોલતા નથી, પણ હિમવંત શૂરાવલી કહે છે કે, તે જૈન ધર્મને આરાધક પ્રવર શ્રાવક હતા. ૧૩૭ સર્વ ધર્મોની સાથે સહિષ્ણુતાથી વર્તવું એવી જૈનધર્મની સહજ નીતિને તે વારસ હોવાથી તેના સામ્રાજ્યમાં તલવાર, પીડન કે દબાણને સ્થાન ન હતું. તે સર્વ ધર્મને સમાન ભાવે જ મદદગાર બનતે.
એણે સત્રો સ્થાપ્યાં હતાં અને તે ભેદભાવ વિના પુરતી ઉદારતાથી ચાલતાં હતાં. દરરોજ તે ૬૦૦૦૦ બ્રાહ્મણોને જમાડતે હતે; તેથી એવા ઉલ્લેખો થવા પામ્યા છે કે, તે બ્રાહ્મણને એટલે વેલિકોને અનુયાયી હતું. કોઈએ ભુલવું જોઈએ નહિ કે, એ સમયમાં બ્રાહ્મણે વૈદિક જ ન હતા, પણ બૌદ્ધ અને મુખ્યત્વે કરી જૈન હતા. આ વખતે વૈદિક સંપ્રદાય તે લાગવગહીન બની હા પામી ગયો હતો. “ અશોકને પિતાના રાજ્યની શરૂઆતમાં વારસાગત જૈનત્વ મળ્યું હતું. ૧૩૦ એમ હિમવંત શૂરાવલી કહે છે, તેથી પણ સિદ્ધ થાય છે કે તેને પિતા બિન્દુસાર જેનધમી હતે. પિતાના પિતાની જેમ અશકે પણ બ્રહ્મપક્ષી એટલે જ્ઞાની બ્રાહ્મણને જમાડવાનું ત્રણ વર્ષ સુધી કાયમ રાખ્યું હતુ, એમ બૌદ્ધગ્રંથ મહાવંશ કહે છે. ૧૩૯ અહિં બ્રહ્મપક્ષી એ વિશેષણ છે તે વૈદિક (૧૩) “+ + હિંદુત્તા વાઢિપુનિ જે કિશો ! ____से णं जिणधम्माराहगो पवरसड्ढो जाओ ।"
હિમ. થેરાપૃ. ૪ (મુદિત ) (૧૩૮) “ x x x અોકો પુત્તમ અને ઓિ . से वि य ण पुद्वि जिणधम्माणुणीओ भासी ।"
હિમ થેરાપૃ. ૪ (મુદ્રિત) (૧૯) “વિતા ક્રિષદરજ્ઞાનિ, રાક્ષને ગણપવિદ્યા भोजेसि सो पिते येव, तीणि वस्लानि भोजयि ॥"
-મહાવંશ ૫૦ ૫, લો. ૨૩. અશેના માટે કરેલા ઉપરોકત ઉલેખ પરથી અને દિવ્યાવદાન, બેધિસત્તાવાનાલ્પલતા, વિગેરેમાં અશોકે “'-બૌદ્ધસંધ તરફ કરોડે સોનાને દાનપ્રવાહ વહેવડાવ્યો હતો એવા કરેલા ઉલેખે પરથી સમજાય છે કે, અશકની સર્વસામાન્ય દાનપ્રવૃત્તિની જેનભાવનાને પલટાવવા અને તેને સંધારામ તરફની દાનપ્રવૃત્તિમાં સંકુચિત બનાવવા સવિશેષ પ્રયત્ન થયા હતા. એ પ્રયત્નો અમુકાશે સફળ થયા છે, પણ તેના શિલાલેખેથી સમજાય છે કે, તેને વારસામાં મળેલી જેનધર્મના અમુક સિદ્ધાંતની ભાવનાની જેમ પૂર્વોક્ત દાનપ્રવૃત્તિની ભાવના પણ સર્જાશે ૫૦ટે પામી ન હતી.
Page #124
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૫ બ્રાહ્મણનું વ્યવચ્છેદક નહિ, પણ બ્રહ્મધારક ગમે તે ધમની બ્રાહ્મણ વ્યક્તિનું વ્ય ક છે. બિસારે અને પિતાના રાજયનાં પ્રથમનાં વર્ષોમાં અશકે, જે વેદિકોને જ જમાડયા હેત તે, બ્રાહ્મણને માટે મહાવંશ બ્રહ્મપાક્ષિક એવું વિશેષણ, કે જે વૈદિક, બૌદ્ધ, જૈન, એ સર્વને માટે સાધારણ છે તે વાપરત જ નહિ. જેન તરીકે આલેખવામાં આગ્રહ રાખવાનું જેને કાંઈ કારણ નથી અને જે અશોકનું જૈન મટી બૌદ્ધ બનવાનું ધર્માતર તટસ્થભાવે આલેખી શકે છે એવી હિમવંતર્થરાવલી અને ટામસ સાહેબ વિગેરે બિન્દુસાર જેનધનુયાયી કહે છે તે જ મને તે સત્ય લાગે છે.
જૈનસાહિત્યમાં બિન્દુસારના નામે બહુ અલ્પ જ હકીકત નોંધાયેલી છે. તે કેવો ને કેટલો પરાક્રમી હતો. તેણે યુદ્ધ કરી સામ્રાજ્યમાં વધારો કર્યો હતો કે કેમ, વિગેરે બાબતેને જવાબ આપણને ત્યાંથી ભાગ્યે જ મળે છે. બૌદ્ધલેખક તારાનાથ પશ્ચિમી સમુદ્ર અને પૂર્વીય સમુદ્ર વચ્ચેના દ્વિીપકલ્પના અમુક હદ સુધીના ભાગના વિજેતા તરીકે તેને લખે છે. પણ મી. સ્મીથ એ છતને સંભવ ચંદ્રગુપ્ત અને બિન્દુસાર અને માં ચ માની સ્પષ્ટ નિર્ણય પર આવતા નથી. છતાય એ પ્રદેશ અશોકને વારસામાં જ મળ્યો હતો એમ તેઓ માની એ છતને અશોકના પૂર્વગામીઓની હેવાનું તે તેમણે જણાવ્યું જ છે.
બિન્દુસારના રાજત્વકાલનાં શરૂઆતનાં વર્ષોમાં ચાણકય હયાત હતો. અમુક વર્ષો પછી એણે પિતાના માથેથી કામગીરીને ભાર ઓછો કરવાની ખાતર પોતે જ સુબધુ નામની એક વ્યક્તિને મન્ત્રીપદે નીમે હતે. ચાણકયના દક્ષિણયથી પિતાને આ પદ મળ્યું છે એ ઉપકારને ભૂલી જઈ દબુદ્ધિ સુબધુએ સર્વથા વતન્ય રીતે મંત્રી બનવાની ખાતર ચાણાકયનું વર્ચસ્વ તેડવાનો નિશ્ચય કર્યો. ચાણાપે ગર્ભમાં રહેલા બિન્દુસારને બચાવવા તેની મૃત માતાનું પેટ ચીરી બહાર કાઢયો હતે, એ હકીકતનો ભેદનીતિ તરીકે ઉપયોગ કરી આ સુબએ બિન્દુસારને એવી રીતે વ્યુઇગ્રાહિત કર્યો કે, ચાણક્ય તેની-બિન્દુસારની માતાને ઘાતક છે. આ પછી બિન્દુસારની ચાણાય પર અરૂચિ થઈ. સુબધુના કૃત્યને ચાણક્ય સમજી ગયો. તેની વૃદ્ધાવસ્થાએ અને ધાર્મિકવૃત્તિએ તેને હવે રાજકાર્યમાં વધારે ગ્રંથાઈ રહેવાની ના પાડી. તે તરત જ કાયથી નિવૃત્ત થઈ આત્માર્થ સાધવા ઉઘુક્ત થયો આ પછી બહુ અલ્પ સમયમાં જ સુબધુની ભેદનીતિ બિન્દુસારની ધાવમાતાના મુખથી ખુલ્લી થઈ જતાં બિન્દુસારને પશ્ચાત્તાપ થયો અને તેણે ચાણકયને છોડેલી મન્કીધુરા ફરીથી વહન કરવા વિનંતિ કરી, પરંતુ ચાણક્ય એ વહન કરવા પાછો ન કર્યો અને અલ્પ સમયમાં આ જગતને છેડી-સમાધિપૂર્વક-મૃત્યુને પામી સ્વર્ગે સીધા. કહે છે કે, અનશન પૂર્વક મરવાને માટે–વીરમૃત્યુથી આત્માર્થ સાધવાને માટે તૈયાર થયેલા એ મહાનુભાવને જીવતાં જ બાળી નાખવા, સુબધુએ બિન્દુસારની આગળ ચાણકયના સંબંધમાં થયેલી પોતાની ગેરસમજ કબુલી ચાણકયની પૂજા કરવાનો પ્રસંગ મેળવ્યું હતું અને સેવા કરવાના બહાના નીચે ત્યાં રહેલાં છાણાંઓમાં અગ્નિને પ્રક્ષેપ કર્યો હતો. કૃતની સુબધુને પણ
Page #125
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
એના દુષ્કૃત્યને પુરેપુરો બદલો મળી ગયો હતે. આત્માર્થે ઉઘુક્ત થવા પહેલાં ચાણાયે ગોઠવેલા પ્રયોગથી એ સુબધુ મન્ત્રીની પાસેથી સદાનાં સુખ અને શાન્તિ ચાલ્યાં ગયાં હતાં. બિન્દુસારે તેને નિર્વાસિત કર્યો હોય કે સ્વયં નિવસિત થયે હેય, ગમે તેમ પણ તેનું જીવન આ પછીથી મૃત્યુના કરતાં ય ઘણું જ ખરાબ અને રઝળતું રખડતું થઈ ગયું હતું. ૧૪૦ વિષ્ણુગુપ્ત અથવા કેટલયના નામે ઓળખાતા, ચન્દ્રગુપ્તના રાજવંશના વિધાતા ચાણકયની સુખધુ પ્રસંગની હકીકત લખતાં શ્રી હેમચંદ્રસૂરિ તેને શ્રદ્ધાળુ જેન તરીકે જ આલેખે છે. પછી ભલેને, તેનું એ જૈનત્વ અત્યચ્ચ આચારની હરોળનું ન હોય, સામ્રાજયના મહાન સંચાલક એક મન્દીશ્વર તરીકે અમુક હદમાં મર્યાદિત હેય.
સમ્રાટ બિન્દુસારના રાજયનો વિસ્તાર અને તેનું બંધારણીય તંત્ર. તેના પિતા ચંદ્રગુપ્તના સમયમાં જે હતું. તેમાં ભાગ્યે જ ફેર પડી હતે; છતાં એમ લાગે છે કે, તેનો
રાષ્ટ્ર પરનો કાબુ કંઈક ઓછો થયો હશે. કારણ કે તેના પુત્ર અશોકના સંબંધમાં લખતાં હિમવંત શૈશવલી સૌરાષ્ટ્ર આદિ દેશને સ્વાધીને કરવાની વાત કહી રહી છે ૧૪૧ નિશીથચણિ. કાર તે સૌરાષ્ટ્ર જીતવાની વાત સંપ્રતિના નામે ચઢાવે છે, ૧૪ જ્યારે કપર્ણિકાર સૌરાષ્ટ્ર જીતવાની એ વાત સ્પષ્ટ લખતા જ નથી. આ સર્વ પરથી માનવાને કારણ મળે છે કે ચંદ્રગુપ્ત સૌરાષ્ટ્ર જતી ત્યાં સુ નીમ્યા હતા, કે જેની મારફત સુદર્શન તળાવ બનાવરાવ્યું હતું પરંતુ બિન્દુસારના સમયમાં તે સુબાગિરિએ સ્વતન્નતા પકડી હશે, જેથી અશોકે તે પ્રદેશને ફરી પિતાને સ્વાધીન કરી ત્યાં પેલો ગિરનારને સુપ્રસિદ્ધ શિલાલેખ કતરાવ્યો હતું. આ પછી અશોકનું મૃત્યુ થયા બાદ કે તેના મૃત્યુની નજીકનાં છેલ્લાં વર્ષોમાં સૌરાષ્ટ્રના સુબાએ સ્વતંત્રતા ધારણ કરી હશે કે જેથી સંપ્રતિને તેને તાબે કરવા પ્રયત્ન કરવો પડયો હતે. નારાજાઓના સમયથી જ મગધ સામ્રાજ્યના પ્રાંતમાં મહામાત્ર સુબાએ નીમવામાં આવતા હતા, તેમાં અવન્તિના સુબાનું સ્થાન વધારે ગૌરવવંતુ હતું. નન્દજાઓ અવતિમાં સુબાપદે રાજવંશીયને જ નમતા કે કેમ એ જાણવાનું સાધન નથી, પરંતુ અશોકના સમયમાં ઉજજયિનીની “ભકિત' યુવરાજને જ અપાતી હતી એવા સ્પષ્ટ લેખથી જણાય છે કે, ચંદ્રગુપ્તના સમયથી ઉજજયિનીના સૂબાપદે યુવરાજ કે રાજકુમારને જ નીમવાની પ્રથા હશે. મૌયોના સમયમાં ઉજયિનીનું સ્થાન પાટલીપુત્રથી ઝાઝુ ઉતરતું ન હતું. બિન્દુસારના રાજત્વકાલનાં છેલ્લાં વર્ષોમાં ત્યાં અશક સુબા તરીકે હતે, કે જે તેના પછી ચમ્રાટુ છે.
(૧૪૦) સુબધુ અને ચાણક્યનું અંતિમ જાણવા માટે જુવે પરિશિષ્ટ પર્વ. સ. ૮ શ્લે. ૪૬ થી ૪૬૯. (૧૪૧) “ (મો) &િા-મદુ-ફાઇ-કવ િરહીfજ શિકા-"
હિમ થેરા, પૃ ૪ (મુકિત) (१४२) "तेण सुरविसयो अंधा दमिला य ओयविया"
Page #126
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
અશોકગ્ની ૩૫ વર્ષ, મ. નિ. ૨૦૯-૨૪૪
(વિ. સં. પૃ. ૨૦૧–૧૬૬, ઈ. સ. પૂ. ૨૫૮–૨૨૩) બિન્દુસાર પછી તેને પુત્ર અશકશ્રી મગધ સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્રના સિંહાસને આવ્યો હતો. સામાન્ય રીતે તે અશોક કે અશકવર્ધન તરીકે ઓળખાય છે. બિન્દુસારને ઘણા પુત્ર હતા તેમાં એક હતું, એમ બોહગ્રંથમાં કહેવાયું છે. જૈનસાહિત્ય એ વિષે કાંઈ બોલતું નથી. છેલ્લાં સો વર્ષોથી બહુ બહુ રીતે ઇતિહાસના પાને ચીતરાતા આ રાજાના સંબંધમાં હિમવંત શૂરાવલી સિવાય અન્ય જૈનસાહિ. ત્ય કાંઇપણ બોલતું નથી, સિવાય કે તેને પુત્ર કુણાલ કેવી રીતે અંધ બને અને એ અંધ કુણાલને પુત્ર સંપ્રતિ કેવી રીતે મગધ સામ્રાજયને જોક્તા બને.
જૈનસાહિત્ય અને સમય કે સાલવારી નેધતું નથી. ફક્ત, હિમવંતથેશવલી તે વિષે લખી જણાવે છે કે, મ. નિ. ૨૦૦ વર્ષ બિન્દુસારના મૃત્યુ બાદ અશોક ગાદીએ આવ્યું હતું અને તે મ. નિ. ૨૪૪ વર્ષે પરલોક-મૃત્યુ પામ્યા હતા. બૌદ્ધગ્રંથ બિંદુ સારનું મૃત્યુ મ. નિ. ૨૦૭ વર્ષે માની, ત્યારથી ૪ વર્ષ તેને અનભિષિક્ત રાજા તરીકે ગણી, તેને રાજ્યાભિષેક મ, નિ. ૨૧૧ વર્ષે મુકે છે; જ્યારે પુણે બિન્દુસારનું મૃત્યુ મ. નિ. ૨૦૪ વર્ષે માની તે પછી અશોકને લાવે છે અને તેને રાજવકાલ ૩૬ વર્ષ લખે છે, એ હિસાબે અશોકનું મૃત્યુ મ. નિ. ૨૪૦ વર્ષે આવે; પરંતુ, જે પુરાણેને ઘેરાવલી સાથે સમન્વય કરે હેય તે, બૌદ્ધગ્રથની જેમ, ૪ વર્ષ અશોક અનભિષિક્ત રહ્યો હતો એમ માની એ ૪ વર્ષ પુરાઉક્ત ૩૬ અશાકને રાજત્વકાલ ૪૦ વર્ષ માનીએ તો તેનું મૃત્યુ મ. નિ. ૨૪૪ વર્ષે આવે. બૌદ્ધગ્રંથક્ત અશોકનો ૩૭ વર્ષ રાજવંકાલ પણ, ૪ વર્ષ અનભિષિક્ત અશકનાં અને ૩૩ વર્ષ રાજયાભિષેક પછીનાં એમ માનતા, અશોકનું મૃત્યુ મ. નિ. ૨૪૪ વર્ષે આવે જ છે. આમ અશોકના રાજ્યતને સમય એક જ સાલમાં સર્વમતે લાવી શકાય છે, પરંતુ તેના રાજત્વકાલની આદિમાં ન સમજી શકાય તે મતભેદ હેવાથી બૌદ્ધગ્રંથો પુરાણેથી ૩ વર્ષ પછી અને હિમવંતથેશાવલી બૌદ્ધગ્રંથિથી ૨ વર્ષ પછી અશેકના રાજ સ્વકાલની આદિ માને છે, આ સ્પષ્ટ મતભેદ બિન્દુસારની બીમારી દરમીયાન અશોકે રાજવહીવટ કર્યો અને બિસારના મૃત્યુ પછી વારસાહકની તકરાર ઉભી થઈ, એ બંનેમાંથી ગમે તે એક કારણને લીધે યા તે બંને કાને લીધે હતું કે કેમ, એ નિર્ણય કર મુકેલ છે. અશે એ પરિચિત હોવાને લઈને પણ એ મતભેદ પડવા સંભવ છે. આમ છતાં અને રાજયાભિષેક મ. નિ. ૨૧૧ વર્ષે થયો હતો એ વધારે સંભવિત જ નહિ, પરંતુ સાચી બીના છે. હું પહેલાં લખી ગયો છું કે, બૌદ્ધગણનાએ છેલે નન્દ પાટલીપુત્રથી ખસી યે તે પછી ૧૪ વર્ષે તેણે અન્યત્ર રાજય કર્યું તે ૧૪ વર્ષ પોતાની ગણતરીમાં વધારે લઈ, બુનિવણથી
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮
અવંતિનું આધિપત્ય. ૧૬ર વર્ષે ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક, ૨૧૮ વર્ષે અશોકનો રાજ્યાભિષેક અને શ્રેણિકના રાજ્યાભિષેકથી ૧૧ વર્ષે અશકને રાજ્યાંત કહ્યો છે, પરંતુ જે એ ભૂલભરેલા વધારાનાં ૧૪ વર્ષ ન ગણીએ તે, ખરી રીતે બુદ્ધનિર્વાણથી ૧૪૮ વર્ષે ચન્દ્રગુપ્તને રાજ્યાભિષેક, ૨૦૪ વર્ષે અશાકને રાજ્યાભિષેક અને શ્રેણિકના રાજ્યાભિષેકથી ૨૯૭ વર્ષે અશોકને રાજ્યાત આવે; મહાવીર નિર્વાણુથી બુદ્ધનિર્વાણ ૭ વર્ષ પછી અને શ્રેણિક રાજ્યાભિષેક પ૩ વર્ષ પહેલા છે. એ હિસાબે ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક મ. નિ. ૧૫૫ વર્ષે, અશોકને રાજ્યાભિષેક મ. નિ. ૨૧૧ વર્ષ અને અશકને રાજધાંત મ. નિ. ૨૪૪ વર્ષે બંધ બેસત થઈ જાય છે. હિમવતઘેરાવલી મ. નિ. ૨૦૯ વર્ષ અશોકના રાજ્યની આ લખતા અનભિષિક્તકાલ અને અભિષિક્તકાલ એ વિભાગ પાડતી જ નથી.
અન્ય જૈનસાહિત્ય સંગ્રતિના પ્રસંગ સિવાય અશોક વિષે કાંઈ લખતું નથી, પરંતુ હિમવંતર્થરાવલી તેના વિષે આ પ્રમાણે લખે છે –
અશક પહેલા જૈનધર્માનુયાયી હતે પણ રાજ્ય પ્રાપ્તિથી ચાર વર્ષ પછી તે બૌદ્ધશ્રમને પક્ષ કરી પોતાનું પ્રિયદર્શી” અવું બીજું નામ સ્થાપી બૌદ્ધધર્મની આરાધના માં તત્પર થયો. ભારે વિક્રમશાળી એ રાજાએ કલિંગ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર વિગેરે દેશોને જીતી ત્યા બૌદ્ધધર્મને પ્રચાર કરવા પૂર્વક અનેક બોદ્ધ વિહારે બનાવરાવ્યા, ચાવતુ પશ્ચિમ પર્વત વિધ્યાચલની તળેટી વિગેરેમાં તેણે બૌદ્ધાદિ શ્રમણ-શ્રમણીઓને ચોમાસામાં રહેવા માટે અનેક લે-ગુહાગૃહો કેતરાવ્યાં અને ત્યાં વિવિધ આસનવાળી અનેક બોદ્ધપ્રતિમાઓ સ્થાપના કરી. ગિરનાર પર્વત વિગેરે ભિન્ન ભિન્ન સ્થાનમાં સ્તૂપ, શિલા, વિગેરે પર પિતાના નામથી અંકિત એવા આજ્ઞાખો તેણે કેતરાવ્યા, સિંહલ, ચીન, બ્રહ્મદેશ, આદિ દ્વીપમાં બૌદ્ધધર્મને વિસ્તાર કરવા માટે એ રાજાએ પાટલીપુત્રમાં બૌદ્ધસાધુઓને ગમેલાપક-સંઘ સિગતિ કરી તેના સમ્મતિ પ્રમાણે અનેક બૌદ્ધસાધુઓને તે તે દેશમાં મોક૯યા. જૈનધર્મના શ્રમણ-શ્રમણીઓનું પણ સન્માન કરતે તે તેમના પ્રતિ કયારે ય દેવ ધારણ કરતે ન હતો.”૧૪૩
(१४३) “से घि य णं पुचि जिणधम्माणुणीओ भासी । पच्छा रज्जलाहाओ चउवासाणंतरं सुगयसमणपक्खं काऊण णियं दुचं पियदंसीणामधिज्ज ठाइत्ता सुगयपरूपियधग्माराहणपरा जामी भईविकमाकंतमहीयलमंडला से कलिंग-मरहट्ट-सुरहाइ-जणवयाणि साहिणाणि किच्चा तत्थ सुगयघम्मवित्थरं काऊणाणगे सुगयधग्मवित्थरं काऊणाणंगे सुगर्यावहारा ठाइया जाव पच्छिमांगरिम्म विज्झायलाइसु सुगयाइसमण-समीणं वासावासमदृणगे लेणा किणाइया, अणेगे सुगयाडमाओ विविहासद्विआ तत्थ ठाइमा । उन्जितसलारणाणाठाणेसु णियणाकिया माणालेहा थूभसिलाइसु उक्विणाइया। सीहल-चीणबंभाइदीवेसु सुगयधम्मवित्थरहें पालिपुत्तम्मि जयरे सुगयसमणाणं गणमेलावर्ग किच्चा तस्स गं सम्मयाणुसारेणं अणेगे सोगयसमणा तत्थ तेण पेसिया । जिणधम्मिणं णिग्गंठणिग्गंठीणं वि सम्माणं कुणमाणो से ताणं पइ कया वि दोसं ण पत्तो।"
હિમ ઘેરા ૫. ૪ (મુકિત)
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૦
અવંતિનું આધિપત્ય નિ. ૨૧૪ માં અશકે ધર્મ પરિવર્તન કર્યું હતું. શિલાશાસન નં. ૧ નો અર્થ બેસાડ મી. મીથને અઘરા લાગે છે, “ભારત કે પ્રાચીન રાજવંશ'ના લેખકને પણ એ શિલાલેખના અમુક પાઠમાં નિશ્ચિતતા નથી, એનું કારણ તેમાં દર્શાવેલ “૨૫૬’ સંખ્યાંક અને તેની સહસ્ત્રામની નકલના “કુ વર્ષના રુતિ (૬) સત્તા વિવુથા-તિ એ અક્ષરો કઠીણુ અને અનિશ્ચિત જણાયા હોય તેમ લાગે છે. મને લાગે છે કે, એ અંક અને અક્ષરોનો અર્થ કેટલાકો-સહસ્રામની નકલ પ્રમાણે “ આ શ્રાવણ (સંખ્યામાં) ભૃષ્ટએ (સંભળાવ્યું છે). કારણકે, બસો વધતા છપ્પન વ્યક્તિએ ફેરણીએ નીકળી પડી છે. આવી રીતે કરી રહ્યા છે તેમ નહિ, પરંતુ “ભારત કે પ્રાચીન રાજવંશમાં “ યહ ઉપદેશ બુદ્ધને ૨૫૬ (વર્ષ પૂર્વે ?) સુનાયા થા” આવી રીતે અનુવાદિત થયા છે તે રીતે જ છે. કારણકે, આ લેખનું ફરમાન બહાર પડયું ત્યારે, બુદ્ધ પિતાની ૩૫ વર્ષની વયે બુદ્ધત્વ પામી ઉપદેશ આપ શરૂ કર્યો ત્યારથી ૨૫૬ વર્ષ વીત્યાં હતાં, અથવા તે ૨૫૬ મું વર્ષ ચાલતું હતું. નં. ૧ ના આ નાના શિલાથાસનની શરૂઆતમાં અશોક કહે છે કે – “હાઈ વષસે અધિક હુએ કિ મેં ઉપાસક હુવા હૈંપરતુ એક વર્ષ તક પૂરી ઉન્નતિ નહીં કી પર એક વર્ષસે અધિક હુઆ કી મને સંઘમેં પ્રવેશ કિયા ઔર અચછી ઉન્નતિ કી” આનો અર્થ
એ થાય છે કે, અશોક બૌદ્ધ થયા પછી એક વર્ષ સામાન્ય ઉપાસક રહ્યો પણ પછી રઢ વર્ષ એટલે આ શિલાલેખવાળું ફરમાન કર્યું ત્યાં સુધીમાં તેણે બોદ્ધસંઘની પ્રવૃતિમાં સંવિશેષ ભાગ લીધે. પિતાના રાજ્યાભિષેકથી ૪ થા વર્ષે બૌદ્ધ થયા અને તે પછી અઢી વર્ષે આ ફરમાન કાઢયું એમ સારા ૬ વર્ષ રાજ્યાભિષેકથી આ ફરમાન સુધીમાં થયાં. બુદ્ધના ધર્મપ્રચારથી નિર્વાણ સુધીનાં વર્ષ, ૮૦-૩૫૪૫ છે૪૦ અને નિર્વાણુથી અશે. કને રાજયાભિષેક ૨૦૪ વર્ષ છે, એ બને મળી ૨૪૯ વર્ષ થયાં એમાં રાજ્યાભિષેકથી ફરમાન સુધીનાં ઉપરોક્ત ૬ વર્ષ મેળવીએ ૨૫૫ વર્ષ થાય, અને આ ગતવર્ષ હતાં ઉપરોક્ત શિલાલેખના ફરમાન વખતે ચાલુ ૨૫૬ મું વર્ષ હતું. બુદ્ધના ધમપ્રચારથી નં. ૧ ના શિલાશાસન સુધીનાં ૨૫૬ ૦ર્ષ હેતાં, હિમવંત થેરાવલીની ગણતરીથી અશોક પિતાની રાજ્યપ્રાપ્તિથી ૪ વર્ષ પછી અને બૌદ્ધગણતરીથી તે રાજ્યાભિષેક પછી ૪ થી વર્ષે એટલે મ. નિ. ૨૧૪ માં ૪૯ બૌદ્ધ ઉપાસક થયો હતે એમ સિદ્ધ થાય છે. આમ
(૧૪૮) શ્રીબુદ્ધ ધર્મોપદેશ દેવાનું કાર્ય ૩૫ વર્ષની વયે શરૂ કર્યું હતું અને તેઓ ૮૦ વર્ષની વયે પરિનિર્વાણ પામ્યા હતા, તે હિસાબે પ્રથમ ઉપદેશથી પરિનિર્વાણ સુધીનાં ૮૦-૩૫=૪૫ વર્ષ થાય. બુનિર્વાણથી અહિ બુદ્ધકૈવલ્ય નહિ પણ બુદ્ધપરિનિર્વાણ સમજવાનું છે.
(૧૪૯) હિમવંત શૂરાવલી મ. વિ. થી ૨૯ વર્ષ વ ત્યા બાદ અશોકનું રત્ન લખે છે એટલે મ. નિ. ૨૧૦માં અશોકનું રાજ્ય અને તે પછી ૪ વર્ષ વીત્યા બાદ એટલે મ નિ. થી ૨૧૩ વર્ષ છે વીત્યા બાદ અશોકનું બૌદ્ધધમ માં પરિવર્તન થયું હતું એમ સમજવું, જ્યારે બૌહાગ્રંથ બુહ પરિનિર્વાણ ૨૦૪માં એટલે મ. નિ. ૨૧૧માં અશોનું રાય લખે છે અને તેથી ચોથા વર્ષમાં એટલે મ. નિ. ૨૧૪માં બૌદ્ધ થયાનું લખે છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૦
અવંતિનું આધિપત્ય
નિ. ૨૧૪ માં અશકે ધર્મ પરિવર્તન કર્યું હતું. શિલાશાસન નં. ૧ ને અર્થ બેસાડ મી. સ્મીથને અઘરા લાગે છે, “ભારત કે પ્રાચીન રાજવંશના લેખકને પણ એ શિલા. લેખના અમુક પાઠમાં નિશ્ચિતતા નથી, એનું કારણ તેમાં દર્શાવેલ “૨૫૬’ સંખ્યાંક અને તેની સહસ્ત્રામની નકલના “લુ વર્ષના સ્ત્રાતિ (૬) સત્તા વિગુણા-તિ એ અક્ષરો કઠીણ અને અનિશ્ચિત જણાયા હોય તેમ લાગે છે. મને લાગે છે કે, એ અંક અને અક્ષરોને અર્થ કેટલાકે-સહસ્રામની નકલ પ્રમાણે “આ શ્રાવણ (સંખ્યામાં) ભૃષ્ટએ (સંભળાવ્યું છે). કારણકે, બસો વધતા છપ્પન વ્યક્તિએ ફેરણીએ નીકળી પડી છે.” આવી રીતે કરી રહ્યા છે તેમ નહિ, પરંતુ “ભારત કે પ્રાચીન રાજવંશ'માં “ યહ ઉ૫દેશ બુદ્ધને ૨૫૬ (વર્ષ પૂર્વે ?) સુનાયા થા” આવી રીતે અનુવાદિત થયો છે તે રીતે જ છે. કારણકે, આ લેખનું ફરમાન બહાર પડયું ત્યારે, બુદ્ધ પિતાની ૩૫ વર્ષની વયે બુદ્ધત્વ પામી ઉપદેશ આપે શરૂ કર્યો ત્યારથી ૨૫૬ વર્ષ વીત્યાં હતાં, અથવા તે ૨૫૬ મું વર્ષ ચાલતું હતું. નં. ૧ ના આ નાના શિલાગાસનની શરૂઆતમાં અશેક કહે છે કે – “હાઈ વસે અધિક હુએ કિ મેં ઉપાસક હવા હું પરંતુ એક વર્ષ તક પૂરી ઉન્નતિ નહીં કી પર એક વર્ષસે અધિક હબ કી મને સંઘમેં પ્રવેશ કિયા ઔર અચ્છી ઉન્નતિ કી” આનો અર્થ એ થાય છે કે, અશોક બોદ્ધ થયા પછી એક વર્ષ સામાન્ય ઉપાસક રહ્યો પણ પાછળ રેઢ વર્ષ એટલે આ શિલાલેખવાળું ફરમાન કર્યું ત્યાં સુધીમાં તેણે બોદ્ધસંઘની પ્રવૃતિમાં સંવિશેષ ભાગ લીધે. પિતાના રાજ્યાભિષેકથી ૪ થા વર્ષે બૌદ્ધ થયે અને તે પછી અઢી વર્ષે આ ફરમાન કાઢયું એમ સારા-૬ વર્ષ રાજ્યાભિષેકથી આ ફરમાન સુધીમાં થયાં. બુદ્ધના ધર્મપ્રચારથી નિર્વાણ સુધીનાં વર્ષ, ૮૦-૩૫-૪૫ છે૪૮ અને નિર્વાણુથી અશે. કનો રાજ્યાભિષેક ૨૦૪ વર્ષે છે, એ બને મળી ૨૪૯ વર્ષ થયાં એમાં શાજ્યાભિષેકથી ફરમાન સુધીનાં ઉપરોક્ત ૬ વર્ષ મેળવીએ ૨૫૫ વર્ષ થાય, અને આ ગતવર્ષ હતાં ઉપરોક્ત શિલાલેખના ફરમાન વખતે ચાલુ ૨૫૬ મું વર્ષ હતું. બુદ્ધના ધમપ્રચારથી નં. ૧ ના શિલાશાસન સુધીનાં ૨૫૬ ૦ર્ષ હતાં, હિમવત થેરાવલીની ગણતરીથી અશોક પિતાની રાજ્યપ્રાપ્તિથી ૪ વર્ષ પછી અને બૌદ્ધગણતરીથી તે રાજ્યાભિષેક પછી ૪ થી વર્ષે એટલે મ. નિ. ૨૧૪ માં ૪૯ બૌદ્ધ ઉપાસક થયે હતું એમ સિદ્ધ થાય છે. આમ
(૧૪૮) શ્રીબુદ્ધ ધર્મોપદેશ દેવાનું કાર્ય ૩૫ વર્ષની વયે શરૂ કર્યું હતું અને તેઓ ૮૦ વર્ષની વયે પરિનિર્વાણ પામ્યા હતા, તે હિસાબે પ્રથમ ઉપદેશથી પરિનિર્વાણ સુધીનાં ૮૦-૩૫=૫ વર્ષ થાય. બુદ્ધનિર્વાણથી અહિ બુદ્ધકૈવલ્ય નહિ પણ બુદ્ધપરિનિર્વાણ સમજવાનું છે.
(૧૯) હિમવંત થેરાવલી મ. મિ. થી ૨૯ વર્ષ વીત્યા બાદ અશોકનું રાજ્ય લખે છે એટલે મ. નિ. ૨૧૦ માં અશોકનું રાજ્ય અને તે પછી ૪ વર્ષ વીત્યા બાદ એટલે મ નિ. થી ૨૧૩ વર્ષ ક વીત્યા બાદ ચોકનું બૌદ્ધધર્મમાં પરિવર્તન થયું હતું એમ સમજવું, જયારે બૌહસં મુહપરિનિર્વાણ ૨૦૪માં એટલે મ. નિ. ૨૧૧માં અશોનું રાજ્ય લખે છે અને તેથી ચેથા વર્ષમાં એટલે મ. નિ. ૨૧૪માં બૌદ્ધ થયાનું લખે છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૧૧૧ રાવલી, બૌદ્ધ અને શિલાલેખથી સિદ્ધ થતી હકીકતને ન માનતાં અશોકનું ધર્મ પરિવર્તન તેના શયાભિષેકથી નવ વર્ષે એટલે મ નિ. ૨૨૦ વર્ષે કેવલ કલ્પનાના આધારે જ લઈ જવું એ સર્વથા અનુચિત છે. આથી સમજાશે કે, સંશોધકે જે, “કલિંગની જીતના સમયે થયેલા નરનાણાદિ વિનાશના પશ્ચાત્તાપે અશોકનું બૌદ્ધધર્મ પ્રતિ આકર્ષણ થઈ રાજ્યાભિષેકથી દશ વર્ષો વીત્યા બાદ તે સંધિ કને ગયે (તેની) શિકાર વિગેરેથી યુક્ત એવી વિહાયાત્રા બંધ થઈ અને ધાર્મિક હેતુઓને પોષણ કરતી ધર્મયાત્રા સ્થાપન થઈ” આવી રીતે અશોકના આઠમા મુખ્ય શિલાલેખના આષાર કહી રહ્યા છે, તે એક ભ્રમણા જ છે. અશોકને કલિંગના વિનાશના કારણે શોક અને પશ્ચાતાપ થયું હતું અને તેણે શસ્ત્રવિ જપ કરતાં ધર્મવિજય જ કર્તવ્ય તરીકે સ્વીકાર્યો હતે, એ સર્વ વારસાગત જનત્વની અને સ્વીકૃત બૌદ્ધત્વની અસરનું પરિણામ હતું. અહિં એ સવાલ થાય કે, પહેલાં જન અને પછી બૌદ્ધ એ એક અશોક જે મહારાજા ખૂનરેજી ભરેલું યુદ્ધ ખેલી શકે કે? હા. ખેલી શકે બનતી સર્વ રીતે યુદ્ધના આવી પડતા પ્રસંગે ટાળવા પૂર્વક ગૃહસ્થાનો અને તેમાં પણ ખાસ કરીને રાજદ્વારી જીવન જીવનારાઓને જૈન શાસ્ત્ર પ્રણીત સર્વાગ સુંદર એવો પણ અહિંસાધર્મ ભિન્ન ભિન્ન વિષયોમાં અવનવી મર્યાદામાં હોય છે, એમ જૈન ઇતિહાસ પરથી જાણવા મળે છે, તે પછી બૌદ્ધશાસ્ત્રપણીત અહિંસાના ઉપાસકોના માટે કહેવું જ શું? અશોક કલિંગના યુદ્ધ માટે શોક–પશ્ચાત્તાપ કરે છે તે, આવી પડેલું યુદ્ધ લડયો તે માટે નહિ, પરંતુ વિજય મેળવી કલિંગને પરાધીન કરવા યુદ્ધ લડયો તે માટે. જે એમ ન માનીએ તે, બૌદ્ધગ્રંથના અને તેના શિલાલેખેના કેટલાક ઉલેખેને પરસ્પર મેળ જ ન મળી શકે.
બૌદ્ધગ્રંથોમાં ૫૦ કહેવાયું છે કે; “બિંદુસારની બીમારીના સમયે અશોક ઉજયિનીમાં હતું, તેના પિતાની બીમારીના સમાચાર મળતાં જ તે પાટલી પુત્ર આવ્યા. આ પછી તેને રીતસર રાજ્યાભિષેક ૪ થા વર્ષે થયો હતો. દરમીયાન તેણે પોતાના એક લઘુ બંધુ સિવાય સર્વ બંધુઓની કતલ કરી નાંખી. એવી રીતે બીજી પણ કેટલીક નિર્દય સાફસુફી કરી તે રીતસર મગધ સામ્રાજ્યનો સમ્રાટ બળે.” બૌદ્ધરાણ તિષ્યરક્ષિતાની સાથે તેને લગ્નસંબંધ થયા પછી પણ, જોકે તે બૌદ્ધધર્મ સ્વીકાર કરી ચૂક્યું હતું છતાં ય તેનામાં ઉગ્રતા, ક્રૂરતા અને અસહિષ્ણુતા હતી એવા ઉલ્લેખો બૌદ્ધ સાહિત્યમાંથી મળી આવે છે. તેના સ્થાપેલા નરકાલયની કહાણી એવા જ તેના સ્વભાવની સાક્ષી પુરે છે. વળી ત્યાં એમ પણ કહેવાયું છે કે, “તેના પુત્ર કુણાલને અંધ બનાવવામાં સામેલ થનારા પાંચસે મત્રીઓને તેણે કતલ કર્યા હતા.”
અર્વાચીન કેટલાક ઈતિહાસકારને ૫૧ બૌદ્ધના અશોકના સંબંધી ઉપરોકત (૧૫) દિવ્યાવદાન વિગેરે.
(૧૧) મી. સ્મીથ વિગેરે, જુવો મ. સ્મીથનો ઉલ્લેખ “હિન્દુસ્તાનને પ્રાચીન ઇતિહાસ” (ગુ. ૧. સે.) પૃ. ૨૦૮
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૨
અવતિનું આધિપત્ય ઉલેખે વિશ્વસનીય લાગતા નથી, તેઓ કહે છે કે, “અશોકના શિલાશાસનેમાં તેને એક કરતાં વધારે ભાઈઓ હોવાને ઉલેખ છે, તેથી તેણે ભાઈઓની કરેલી કતલની રેંધે, પહેલાં બૌદ્ધ નહોતે ત્યારે કે અસુંદર હતું અને બૌદ્ધ થયા પછી કે સુંદર બન્યું હતું, એવી બૌદ્ધધર્મની સુંદરતા અને સરસાઈ બતાવવાના હેતુથી અતિશક્તિ રૂપે જ થયેલી છે.” આમ છતાં “અશોકને રાજ્યાભિષેક થવામાં લગભગ ચાર વર્ષ જેટલો સમય લંબાય એ એક હેતુથી તેના વારસાહક માટે કઈ વધ પડેલો હવે જોઈએ.” એમ તે એ ઇતિહાસકારો માને છે અને લખે છે કે, “તેનું રાજ્યારોહણ તથા કારકીદી શાંતિથી પસાર થયાં હતાં.”
બિન્દુસારના મૃત્યુસમયે અશોકમાં જૈનધર્મને વારસ કે ને કેટલે પરિણત હતે એ જાણવાનું સાધન નથી. શ્રમણાતિના સમાગમમાં આવી તે વિશિષ્ટ શ્રમણોપાસક બન્યો હોય એવો ઉલ્લેખ પણ જોવામાં આવતું નથી. કદાચ વારસાગત જૈનત્વ તેની કૂરતાને માફક ન આવ્યું હોય અને તે જૈનધર્મથી ઉદાસીન બન્યું હોય. આવી જેનરવની સામાન્ય સ્થિતિમાં ભાઈઓની કતલ કે એવી કઈ અન્ય પ્રકારની નિયતા તેણે આચરી હેય અને તેને ઉલ્લેખ બૌદ્ધગ્રંથોએ કર્યો હોય એ બનવા જોગ છે; પરંતુ તેની સાથે એ પણ બનવા જોગ છે કે, તેના રાજ્યાભિષેકની પૂર્વે, કહેવામાં આવે છે તેમ, વારસાહમાં વધે ઉઠયો હોય તે, તે વાંધાને નિર્દયતાથી નિકાલ કરવા તેને અનિવાર્ય , ફરજ પડી હોય. તેની ધર્મલિપિમાં જણાવ્યા પ્રમાણે વ્યાપકનીતિનું અને શ્રમણસંસ્થાને અનુકૂલ ધમનું પાલન કરવા કરાવવામાં તે રજા ઉદાર અને નમ્ર હોય; તેમજ બૌદ્ધગ્રંથ અને હિમવંતથેશાવલીના કથન પ્રમાણે તે બૌદ્ધધર્મના પવિત્ર સ્થાનેની મુલાકાત લેનાર, પિતાના રાજ્યાભિષેકના ૧૮ મા વર્ષે એટલે બ. નિ. ૨૨૨ એટલે મ. નિ. ૨૨૯મા વર્ષે ત્રીજી બૌદ્ધસંગીતિ ભરનાર અને પછી બૌદ્ધધર્મના પ્રચાર માટે બહુ બહુ પ્રયત્ન કરનાર તથા બૌદ્ધસંઘની કેટલીક બાબતમાં સંધાન અને સુધારણા કરવાના કાર્યમાં મથનાર હેય, છતાં જયારે રાજ્યપ્રાપ્તિમાં તેને અનુચિત જણાતાં કારણે આગળ ધરી વાંધો ઉઠાવાત હોય કે કુણાલ જેવા સર્વથા યોગ્ય વારસને અંધ બનાવી દેવામાં અને સામ્રાજયને અવ્યવસ્થિત કરી મુકવામાં અધમ કાવતરાં રચાતાં હોય ત્યારે તે અનુદાર બની સખ્ત હાથે કામ લેનાર નીવડયો હોય એ બનવા જોગ છે. આવા સમયે વારસાગત જૈનવ કે સ્વીકૃત બૌદ્ધત્વથી તેને શિલાલેખમાં જણાવ્યા જેટલું ઉદાર કે નમ્ર અને શ્રદ્ધાળુ શહેવા ન પરવડયું હોય અથવા તે એવી ઉદારતા કે નમ્રતામાં શ્રદ્ધા હતાં છતાં તેમાં તેને લાભને બદલે વિશેષ હાનિ સમજાઈ હોય. મને તો લાગે છે કે, કલિંગની છત મેળવવામાં પણ એવી જ કેઈ અનિવાર્ય ફરજ તેના માથે આવી પડી હશે, કે જે વિષે આપણે સાવ અજાણ છીએ. બૌદ્ધધર્મ સ્વીકાર કર્યા પછી પાંચેક વર્ષે એટલે મ. નિ. ૨૧૯ વર્ષે એને એ ફરજ બજાવવી પડી હતી એમ તેના તેરમા
Page #132
--------------------------------------------------------------------------
________________
અવંતિનું બધિરત્ય.
૧૧૩ શિલાલેખના ચાલુ વંચાયેલા પાઠથી સમજાય છે. એ પાઠ “અદરા (1) જિરિતા (9)
વારં જિવા વિષિને ઢાકને વાઢિ વિનિતા” (આઠ વર્ષથી અભિષિત દેવાનાં પ્રિય પ્રિયદર્શી' રાજાએ કલિંગને વિજય કર્યો) આવી રીતે વંચાયો છે તે પ્રમાણે, રાજયા ભિષેકથી આઠ વર્ષે કલિંગ જીતવાની તેને અનિવાર્ય ફરજ આવી પડી હેત તે, તેને જે શેક-પછાત્તાપ થયો છે તે કદાચ ન જ થાત એમ મને લાગે છે. સંભવ છે કે, તેને ઉગ્ર શોક અને પશ્ચાત્તાપ કરાવનારૂં એ યુદ્ધ તેણે બહુ જ ઘડાયલી ધાર્મિકવૃત્તિના સમયમાં, એટલે હિમવંતભેરાવલી કહે છે તેમ મ નિ. ૨૩ વર્ષે, અર્થાત; તેના રાજ્યાભિષેકથી ૨૮ વર્ષે લડી લીધેલું હોવું જોઈએ, નહિ કે ૮ વર્ષ.
હિમવંતર્થરાવલી સ્પષ્ટતાથી લખે છે કે –“વૈશાલીને ચેટકમહારાજા ચંપાના કેણિક રાજાની સાથેના યુદ્ધમાં સ્વર્ગસ્થ થયે ત્યારે તેને એક શોભનરાય નામને પુત્ર ત્યાંથી ખસી જઈ પોતાના સસરા કલિંગના મહારાજા સુલેચનના શરણે ગયો. એ સુચન અપુત્રીયા તરીકે મૃત્યુ પામતાં શોભનરાયને કલિંગનું રાજ્ય આપતે ગ. મ. નિ. ૧૮ વર્ષે કલિંગના કનકપુરમાં શોભનરાયને રાજ્યાભિષેક થયો હતો. આ શોભનરાયની પાંચમી પેઢીએ ચંડરાય આવ્યો હતો, કે જેના પર આઠમા નને ચઢાઈ કરી હતી અને તે કલિંગમાંની સ્વર્ણમય ઋષભદેવની પ્રતિમા પાટલીપુત્રમાં લઈ ગયો હતો, આ ચંડશાય પછી બે પેઢીઓ વીત્યા બાદ એટલે શુંભનાયથી આઠમી પેઢીએ ક્ષેમરાજ આવ્યો, કે જે કલિંગમાંના હાથીગુફાવાળા સુપ્રસિદ્ધ લેખના કોતરાવનાર ખારવેલને દાદે તે હતું અને જેને એ રીતે જ ત્યાં ઉલ્લેખ થયેલે પણ જોવામાં આવે છે. આ ક્ષેમરાજને રાજ્યાભિષેક મ. નિ. ૨૨૭ વર્ષે થયો હતે. આ ક્ષેમરાજના રાજત્ત્વકાલ દરમીયાન મ. નિ. ૨૩૯ વર્ષે અશકે કલિંગ પર ચઢાઈ કરી ક્ષેમરાજને પિતાની આજ્ઞા મનાવી ત્યાં પિતાને ગુપ્ત (ચંદ્રગુપ્ત) સંવત્સર પ્રવર્તાવ્યો હતો.” ૧૫૨
(૧૫૨) “અા વેપાછી લેરો જિલ્લો સિરિમાવત્તિરશાદો રમળોबासो आसी । सेणं णियभाइणिज्जेणं (?) चंपाहिवेणं कूणिगेणं संगामे अहिणिक्खित्तो अणसणं किच्चा सग्गं पत्तो। सोहणरायणामधिज्जो पुत्तो तओ उच्चलियो णियससुरस्स कलिंगाहिवस्स सुलोयणणामधिज्जस्ल सरणं गओ । सुलोयणो विणिपुत्तो ते सोहणरायं कलिंमरज्जे ठावात्ता परकोआतिही जाओ। तेणं कालेणं तेणं समएणं धीराओ अट्ठारसवा सेसु विश्कतेसु से सोहणराओ कलिंगविसए कणगपुरम्मि रज्जे अभिसित्तो । सेधियणं जिणधम्मरओ तत्थ तित्थभूए कुमरगिरिम्मि कयजत्तो उक्विट्ठो समणोवासगो होस्था । तस्स से पंचमो चंडरायणामधिज्जो णिवो वीराओणं इगसयाहिय-मउणपन्नासेसु बासेसु विश्कतेसु कलिंगरज्जे ठिओ । तया णं पाडलिपुत्ताहिवो अट्ठमो णंदणिवो मिच्छत्तंधो मईबलोहावंतो कलिंगदेस पाडिऊण पुचि तित्थरुषकुमरगिरिम्मि सेणियणिवकारियजिणपासायं भंजित्ता सोपण्णिय-उसजिणपडिमं चित्तण पाडलिपुत्तं पत्तो । तयणंतरं तत्थ कलिंगे
૧૫.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૪
અવંતિનું આધિપત્ય. ઘેરાવલીના ઉલ્લેખના ઉપરોક્ત ભાવાર્થ પરથી એ સ્પષ્ટ છે કે, અશોકે મ. નિ, ૨૩૯ વર્ષે કલિંગના રાજા ક્ષેમરાજને જીતી તેને પિતાની આજ્ઞા મનાવવાની ફરજ પાડી હતી. આ ૨૩૯ ની સાલ લખવામાં કોઈપણ રીતે અશુદ્ધિ થઈ હોય એમ પણ માની શકીએ તેમ નથી, કારણ કે, મ. નિ. ૨૨૭ વર્ષે ક્ષેમરાજના રાજવકાલની આદિને ઉલેખ આ ૨૩ન્ના ઉલ્લેખની પહેલાં થયેલો છે. હવે જે અશોકના તેરમા મુખ્ય શિલાલેખ પ્રમાણે તેની કલિંગપરની ચઢાઈ તેના રાજ્યાભિષેકથી ૮ વર્ષે માનીએ તે એ જીત મ. નિ. ૨૧૯ વર્ષે આવે અને કલિંગમાંના ધવલીના શિલાલેખ પ્રમાણે અશકે તેસલીના નગરમહામાત્રને કરાયેલી સૂચના તે પછીનાં વર્ષોમાં થયેલી હોઈ, તેનું કોતરકામ સંશોધકોના કહેવા મુજબ, તું ભલેખોના કોતરકામ પછી થયું હોય તે, તે અશોકના રાજ્યાભિષેકનાં ર૭ વર્ષ પછી એટલે મ. નિ ૨૩૮ વર્ષ પછી આવે. આમ કલિંગને વિજય અને ધવલીના શિલાલેખની કોતરણી વચ્ચે ૨૦ વર્ષથી પણ વધારે અન્તર પડે છે, કે જે અંતર ધવલી અને પાવગઢના શિલાલેખે માંની હકીકતેનો અભ્યાસ કરતાં બે ત્રણ વર્ષનું જ હોવું જોઈએ તેના કરતાં ઘણું જ વધારે હેઈ, અસંગત લાગે છે.
જે હું ભૂલતો ન હોઉં તે, અશોકનાં ધવલી (ધૌલી) અને યાવગઢ (ગઢ)માં કોતરાયેલાં ફરમાન સ્થાનિક અને અવ્યાપક છે; કારણ કે, અશકે તેમ છતાયલા કલિંગના આજ્ઞાંકિત રાજાને એવી સૂચના આપી છે કે, તેણે તેટલી અને સમાપાના નગરમહા માત્રને મારા હામરૂપે આ રીતે કહેવું. છતાયલા પણ નહિ છતાયલાની જેમ અંકુશને નહિ ગણકારતા, કલિંગના વાયવ્ય ને ઉત્તરમાં આવેલા આટવ્ય પ્રદેશના લોકોની સાથે તે સલીના નગરમહામાત્રેએ કેવી રીતે વર્તવું અને નહિ છતાયલાં પાડેશનાં + સાથે સમાપાના નગરમહામાત્રોએ કેવી રીતે વર્તવું એને નિર્દેશ ઉપરાત હુકમમાં કરાયેલો છે.
હિમવંતભેરાવલી ખારવેલના પૂર્વજ શોભનાયને શાલીના ચેટકને પુત્ર લખે जणवए तस्सणं सोहणरायस्स वसे अट्ठमो खेमरायणामधिज्जो णिवो वीरामोणं सत्चवीसाहियदोसयवासेसु विइकंते सु कलिंगरज्जे ठिओ। तयणंतरं धीराओदोसयहिय-अउणचत्तारि वासेसु विइक्कनेसु मगहाहिवो असोमणिवो कलिंगंजणवयमाक्वम्म खेमरायं णिवं णियाणं નગારા સાથે જ તે ળિયગુત્તરાછાં વત્તા . ”
હિમ ઘેરા ૫ ૫, ૬ (મુદ્રિત) (૧૫૩) ચેટક રાજા “અત્રિયે' હતા એવા સ્પષ્ટ કરે મેં જે નથી, પણ જૈન સાહિત્યમાં ચેટક વિષે પ્રસંગોપાત જે લખાયું છે તેમાં તેની સાત પુત્રીઓનો ઉલ્લેખ જોવામાં આવે છે. તેમાં પણ સ્થળે તેના પુત્ર વિષે ઈશારે કરી નથી. ચેટકને પરવિવાહ કરવને નિયમ હેવાથી તેની પુત્રીઓનાં લગ્ન કરવામાં અને કાણિક સાથેના યુદ્ધમાં તથા અન્ય ૫ણ તેવા કઈ પ્રસંગમાં તેને કેાઈ પત્ર દેખાવા દેતો નથી તેથી તેને શોભનાય નામનો પુત્ર હતો, એ શૂરાવલીના ઉલેખને હું શંકાસ્પદ કહી રહ્યો છું.
Page #134
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૧પ છે, પરંતુ ચેટક અપુત્રીઓ જ સવર્ગસ્થ થયે છે તેથી એ ઉલ્લેખ શંકાસ્પદ છે. ખાવેલ પિતાના હાથીગુફાવાળા શિલાલેખમાં પિતાને રાજર્ષિવંદકુલમાંથી નીકળેલ અને “ચેતિ” વંશની વિવૃદ્ધિ કરનાર એાળખાવે છે, ૧૫૪એ પરથી પણ સમજાય છે કે, શોભનાય ચેટકને પુત્ર નથી; કેમકે, ચેટક અથવા શોભનાય આદિમાં કઈ રાજર્ષિ તરીકે જણાયો નથી. ખરી વાત એ હેવી જોઈએ કે, કુશસ્થળના ચેદી રાજા રાજર્ષિ પ્રસેનજિત, કે જેઓ શ્રી પાર્શ્વનાથના સસરા થતા હતા, તેમને વંશજ અને કલિંગમાં કરઠંડુ પછી આવેલા સુચન રાજાને જમાઈ શોભનરાય હતું, અને તેના વંશમાં ઉતરી આવેલ હોવાથી જ ખારવેલ પિતાના માટે ઉપરોક્ત બે વિશેષણે આલેખે છે. શનિરાય ચેરીવંશને ને કુથસ્થળ હતું એ કથનથી હું જણાવવા માગું છું કે, શોભનરાયના વખતથી કુશસ્થળ, કે જેની પૂર્વ સીમા કલિંગની સાથે જોડાયેલી હતી, તેને સમાવેશ કલિંગના રાજ્યમાં થઈ ગયે હતું. પરિણામે ઉત્તરને આટય પ્રદેશ પણ કલિંગના રાજ્યમાં ગણાતું હતું. આ આટવ્ય પ્રદેશ મગધ સામ્રાજ્યના દક્ષિણ સીમાડામાં આવેલ હેઈ, એ પ્રદેશના લોકો તરફથી વખતે વખત ઉપદ્રવ થવાના કારણે જ અશોકે કલિંગ પર ચઢાઈ કરી હોય તે ના નહિ. ૧૫Yઅશોકે કલિંગની બહાદુર પ્રજાને જીતી તેના
(૧૫૪) આ વિષયમાં ખારવેલના શિલાલેખના અક્ષરો આવી રીતે છે – "राजसि-वस-कुल विनिश्रितो महाविजयो राजा खारवेलसिरि"
ખારવેલ પ્રસ્તિ (શ્રીયુત. કે. પી. જયસ્વાલજીનું વાંચન) ૫. ૧૧ “ન માન માણાવવા તિરાવણવધન + + + સિરિણાન”
ખારવેલ પ્રા.-૧ (શ્રીયુત.કે. પી. જયસ્વાલનું વાંચન) ૫૦ ૧ (૧૫૫) અશોકની કલિંગપરની ચઢાઈનું કારણ હું આવી રીતે રજુ કરું છું, પરંતુ બન્નતિઘરઘુવિરતિ ' એમાંના નિશ્ચિતને અર્થ નિવૃત્ત-નીકળેલો એ નહિ, પણ વિનિત્તિ-વિશેષથી આશ્રય પામેલો એ જ થતો હોય અને “રતિવાણaધન' એમના વ્યક્તિના સ્થાને રેત-ચેટ હોય તો, લિંગના તીર્થસ્થાનની અને કલિંગના રાન ખારવેલની આગળ પાછળની મહત્વભરી સાલવારી વંશાવલી, તથા ખાસ ઘટનાઓને બાલેખતી હિમવંત થેરાવલી કહે છે તેમ, શોભનરાયને વૈશાલીના ચેટકરાજનો પુત્ર માનવે જોઈએ. જૈન સાહિત્યમાં ચેટને હૈહયવંશી લખ્યો છે અને હૈહય જેન-ઐલેન-ઇલાને સંતાનીય હતો. ખારવેલ પણ પિતાને શિલાલેખની શરૂઆતમાં તેની લખે છે, એ લક્ષ્યમાં લેવા જેવું છે. ખારવેલ પછી વક્રરાય અને વારાય પછી વિહરાય કલિંગની ગાદીએ આવ્યા આ વિહરાયનું મૃત્યુ મ નિ. ૩૫ એટલે વિ. સં. પૂ. ૧૫ વર્ષે થયું હતુ. આ પછીના સમયમાં હૈહયવંશ, કે જે “કલચુરી' તરીકે ઓળખાતો હતો, તેનું રાજ્ય કલિંગ અને ડેશલ (મહાલ)માં ચાલતું હતું. વિક્રમની ચોથી સદીમાં તેમના નામથી એક સંવત પણ પ્રવર્તે હતે. વિક્રમની સાતમી સદીમાં હેલનું નામ મધ્યપ્રત અને ગુજરાતના પૂર્વ પ્રદેટ સુધી હવાના ઉલ્લેખે, લેખે અને તામ્રપત્રમાં થયા છે. મને તે લાગે છે કે, પાછલા સમયમાં વિહરાય (ખારવેલને પૌત્ર) ના વંશજોએ સમય વીતતાં શૈવ બની મરિાષક્ત થયા બાદ કલચુર' તરીકે પોતાની ઓળખ કરાવરાવી હશે, હૃદયની
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧:
અવતિનું આધિપત્ય.
માજા ક્ષેમરાજને તાબે થવાની ફરજ પાડી અને આવ્યપ્રદેશના વહીવટ માટે તેાસલીમાં નગરમહામાત્ર નીમ્યા, પરંતુ એ મહામાત્રાની કામગીરી શેને ઠીક નહિ લાગવાથી તેણે કલિંગરાજ ક્ષેમરાજની મારફતે તેમને આટયેાની સાથે કેવી રીતે વર્તવું તે સબંધી હુકમ પાઠવેલા છે. આ હુકમની કાતરણીના તાત્કાલિક ઉપયોગ હોવાથી અશેાકનું એ ફરમાન, ઘણા વર્ષો પહેલાંનું હાઇ પાછળથી શિલાલેખમાં કોતરાવ્યું હાય એમ ક્ડી શકાય નહિ, તેમ.કલિંગ જીત્યા બાદ ઘણાં વર્ષે તેાસલીના મહામાત્રાને કલિ ંગરાજની મારફતે ૩ ઇ કહેવરાવવું' પડે એ પણ બહુ જ સાવધાન એવા અશેક માટે ન જ બને, એથી મ. નિ. ૨૩૯ વર્ષે કલિંગ જીતાયા અને તે પછી એ ગણ વર્ષની અંદર જ અÀાકનુ આ ફરમાન અને તેની કાતરણી થયેલી હાવી જોઈએ, નહિં કે મ. નિ. ૨૧૯ વર્ષ કર્લિંગ જીતાયેા અને બાવીશ ત્રેવીશ વર્ષે તાસહી ને સમાપાના મહામાત્રોને શેષના હુકયથી કહેવાનું ફરમાન અને તેની કાતરણી થઈ.
અશાકના ચૌદ મુખ્ય શિલાલેખામાં કલિંગવિજયની વાત જેમાં જણાવવામાં આવી છે તે તેરમાં શિલાલેખનું માન અને તેની કાતરણી, અશાકના રાજ્યાભિષેકથી ૨૬-૨૭ વર્ષે થયેલી અશેકના મુખ્ય સાત સ્તંભલેખાની કાતરણી પછીથી થયેલાં છે. જો એ ફરમાન અને ઢાતરણી સ્તંભલેખાની કતરણી પહેલાં થયાં હાત તા, અશેાક પેાતાનાં કાચના સારાંશ જે સાતમા સ્તશલેખમાં આપે છે તેમાં એમાંની મહત્ત્વભરી હકીકતાના ઉલ્લેખ જરૂર થયા હાત, પરંતુ તેમ થયું નથી એથી ઉપરાસ્ત અનુમાન પર આવવું પડે છે. સંશોધકો માને છે કે, ચૌદ મુખ્ય શિલાલેખાની કાતરીમાં ક્રમ સચવાયા નથી. ઉત્સાહ કે ઉતાવળના કારણે તેમ બન્યું હશે એમ કેટલાકેાનું માનવું છે, પરંતુ હકીકતની એછીવત્તી મહત્તાને લઇને પણ દાચ તેમ બની શકે. મને તેા લાગે છે કે, અÀાકના દફ્તરખાનામાં તેના ફરમાનાની સારવારીની તા શું પરંતુ માસ-તિથિ આદિની પણ નોંધ રહેતી હશે અને ફમાનાની કતરણીના ક્રમ મુખ્ય શિલાલેખામાં મશબર સચવાયે પણ હશે જ.
અશાકના ત્રીજા મુખ્ય શિલાલેખવાળું ફરમાન તેના રાજ્યાભિષેકના ભારમા વર્ષે પૂર્વ એક ભરત નામના રાજિષ થયા હતા, તેથી હૈહયવશી ખારવેલ પાતાને રાષિવ’શ કુલ-વિનિઃસૃત’ લખે છે કે સુલેાચન પહેલાં થઇ ગયેલા કરક'ડુ રાષિવચ-કુલના આશ્રિત થયા હૈાવાયા તે પાતાને રાષિ વચકુલ વિનિશ્રિત ' લખે છે, એના નિશ્ચિય આપણે કરી શકતા નથી, છતાં ગમે તે રીતે ખારવેલ હૈહયવ'શી ચેટકના વંશજ ઘટી શકે છે, અને વસ્તુસ્થિતિ જો આમ જ હોય તેા પાર્શ્વનાથના સસરા પ્રસેનાજિના વંશજ તરીકે માની અજ્ઞાની કલિંગ પરની ચઢાર્દનું કારણ પ્રાદેશિક અથડામણી તરીકે મે' રજુ કર્યું છે તે ન હેાઇ, કા અન્ય પણ હોઇ શકે, અને તે કારણ વિજય મેળવી કલિંગને માગતિ ખનાવવા તે જ છે. અશોક ધર્મ'વિજયતે ભાગળ કરી યુદ્ધવિજયના પશ્ચાત્તાપ કરતા પેાતાને શિલાલેખમાં કાતરાવે છે, એથી પણ યુદ્ધવિજયને માટે તેનું કલિંગનું આક્રમણ હતું એમ સાબીત થાય છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૧૭ કરાયેલું છે, તેથી પહેલાં કરાયેલાં પહેલા તથા બીજા શિલાલેખવાળાં બે ફરમાનેને ચોક્કસ સમય નક્કી કરી શકાય તેમ નથી, છતાં તેના ધર્મ પરિવર્તન પછી ઉપાસક તરીકે અઢી વર્ષ રહ્યો હતે અને તે અઢી વર્ષમાં પાછળથી એક વર્ષ સંધમાં જોડાયા હતા તે સમયનાં એ ફમાન હેઈ, તેના રાજયાભિષેકનાં પાંચ વર્ષ વીત્યા બાદ કાઢેલાં હશે, એમ લાગે છે. પહેલા ફરમાનમાં પોતે પોતાના રસોડામાં થતી જીવહિંસાને ઓછી કરી નાંખી સર્વથા તે બંધ કરાવવા તરફ વળી રહ્યો છે એમ જણાવી બળીદાન ને જીવવધ પ્રધાન સમાજોને બંધ કરવા તે ફરમાન કરે છે. આ પછી તે બીજા શિલાલેખવાળા ફરમાનમાં મનુષ્ય અને પથએની ચિકિત્સા વિગેરે આલેખે છે. આઠમા શિલાલેખમાં કહ્યા મુજબ, રાજ્યાભિષેકનું દશમું વર્ષ વીત્યા બાદ તેણે વિહારયાત્રા છોડી દઈ સંધિ કને જવા વિગેરે રૂપ ધમયાત્રા શરૂ કરી ૫તેથી પહેલાંનું અને પહેલા ફરમાન પછીનું એ બીજા શિલાલેખવાળું ફરમાન હોવું જોઈએ. એનું ત્રીજું ને ચોથું ફરમાન રાજ્યાભિષેકના બારમા વર્ષ પછીનું છે. આ ફરમાને દ્વારા હિંસાને અટકાવવાને તથા વ્યાવહારિક અને ધાર્મિક વડીલે પ્રતિ સવિનય વર્તાવવાને કમશ: પ્રયત્ન કરતે તે પાંચમા મુખ્ય શિલાલેખવાળા ફરમાનમાં રાજ્યાભિષેકના તેરમા વર્ષ પછી ધર્મમહામાત્રો નીમવાની વાત કરે છે, બસ, આવી જ રીતે તે પગલે પગલે આગળ વધતા તેરમાં મુખ્ય શિલાલેખમાં કહ્યા પ્રમાણે પિતાના ધર્મવિજયની હદ સુધી પહોંચી ચૌદમામાં પોતાના કાર્યોને ઉપસંહાર કરે છે. કલિંગવિજયની હકીકતવાળું ફરમાન અને તે સલી-સમાપાના નગરમહામાત્રને હુકમ કરવાવાળાં ફરમાને ચૌદ મુખ્ય શિલાલેખોમાં એકદમ છેવટે કેરાયેલાં હોવાથી તે એના રાજ્યાભિષેકથી ૨૭ વર્ષ પછીનાં છે, અર્થાત્, તે રાજયાભિષેકનાં ૨૮ વર્ષ વીત્યા બાદનાં એટલે મ. નિ. ૨૩૯ વષે કલિંગવિજય કર્યા પછીનાં છે. કલિંગના વિજયની હકીકત આમ પાછળથી બનેલી હેવાથી તેને ઇસારે મુખ્ય સ્તંભલેખમાં કે અન્ય શિલાલેખોમાં ન હોય એ સ્વાભાવિક જ છે.
એ વાત ખરી છે કે, હિમવત થેરાવલીએ અશેની કલિંગ પરની ચઢાઈની જે
(૧૫૬) અશેકે ગિરનાર વિગેરે સ્થળોએ શિલાઓ પર શાસને તરાવ્યા છે તે તેના મુખ્ય શિલાલેખે ઓળખાવાય છે. તેની સંખ્યા ૧૪ની છે. એ શિલાલેખમાં ૪, ૫, ૮ ૧૩ વાળા શાણ નોમાં અનામે ૧૨, ૧૨, ૧૩,૧૦, ૮ વર્ષથી અભિષિક્ત અશક હતો એવી નધિ મળી આવે છે. બાકીના તેનાં ૯ શાસનમાં તેના રાજ્યાભિષેકથી વીતેલા સમયની નધિ નથી. આઠમા શાસનમાં રાજ્યભિષેકથી વીતેલા સમયની નોંધ છે, પરંતુ તે પોતે સંબંધિ કને ગયો. ધર્મયાત્રા શરૂ કરી. વિગેરે પિતાની પ્રવૃત્તિના સમયને જણાવતી નધિ છે, નહિ કે જાહેર ફરમાન કાઢયાની, એ જાહેર ફરમાન તે તેણે પાંચમું ફરમાન કે જે, તે તેર વર્ષથી અભિષિક્ત હતો ત્યારે કાઢયું હતું, તેના પછીના વર્ષોમાં કાઢેલ હોવું જોઈએ. હકીકત બન્યાને, ફરમાન કાઢયાને અને તે ફરમાનોને શિલાલેખ તરીકે કાયમી સ્વરૂપ આપવાનો સમમ એક જ હોય એમ મને લાગતું નથી. કાયમી સ્વરૂપ આપતી વખતે ફરમાનેન સામયિક કમ સચવાયો હશે એમ હું લેખમ જણાવી ગયો છું.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૮
અવંતિનું આધિપત્ય. સાલ મ. નિ. ૨૩૯ વર્ષે એટલે કે અશોકના રાજ્યાભિષેકના ૨૮ વર્ષ વીત્યા પછીની ઉલલેખેલી છે તે, પ્રિયદર્શી રાજા અશક હોતાં તેના તેરમાં મુખ્ય શિલાલેખના ચાલુ વાંચન પ્રમાણે મનાતી સાલ-રાજ્યાભિષેકથી ૮ વર્ષ વીત્યા પછીની સાલ–સાથે મળતી આવતી નથી, અને છસો વર્ષ પછીના થરાવલી ગ્રંથના કરતાં અશકે કતરાવેલા શિલા. લેખને પુરશે અશોકની કલિંગવિજયની સાલ નક્કી કરવામાં વધારે મજબૂત ગણાય; અને તેથી ઉપર કરેલી ચર્ચા પરથી શંકા ઉઠે છે કે, તેમાં મુખ્ય શિલાલેખમાં કલિંગવિજયની સાત સૂચવતે પાઠ અશુદ્ધ કે અશુદ્ધ વાંચનવાળે તે નહિ હોય ! “અકવીસ મિત્તિ
' પાઠના સ્થાને કેતરાતાં કે વંચાતાં ર’ એ અક્ષરો તેમાંથી ગલત થયા હોય અને એ રીતે ૨૮ નાં ૮ વર્ષ થઈ ગયાં હોય તે. જે તેરમાં મુખ્ય શિલાલેખ ચૌદ મુખ્ય શિલાલેખ કેતરાવ્યાનાં મનાતાં સાત સ્થાનમાં પબધે મળી આવતું હોય તે ઉપરાત પાઠવિષેની શંકા કદાચ ઓછી થાત પરંતુ એ તેરમો શિલાલેખ ફક્ત ત્રણ જગાએ ૧૫૮ જ મળી આવે છે, અને તેમાં ગિરનારની નકલમાં વિવાદાસ્પદ પાઠ ભુંસાયેલો છે, તેથી તે શંકા દૂર કરવામાં કામ લાગે તેમ નથી.૧૫૯ જ્યારે કાશીની નકલમાં શિલા ફાટવાળી અને ખડબચડી હોવાથી તેની લીસી કરાયેલી સપાટી પર તેરમો શિલાલેખ હેઈ ત્યાં ૧૦ થી ૧૪ સુધીના શિલાલેખો અનુક્રમે મોટા થતા અને પૂર્વના શિલાલેખેથી જુદા પડતા અક્ષરોમાં પાછળથી લખાયલા જેવા લાગે છે, એટલે તેમને પાઠ પણ શંકા દૂર કરવામાં વધારે કામ ન લાગે. હવે ઉપરોક્ત શંકાને દૂર કરવા ફક્ત એક શાહબાઝગઢીમાંને તેરમો શિલાલેખ આપણી સામે ઉભે છે. અશોક પિતાના ચૌદમા મુખ્ય શિલાલેખમાં સંભવિત ભૂલને સ્વીકાર કરે છે તેમ, લિપિકારથી ભૂલ થઈ હોય અથવા તે કંઈ પ્રકારે અવ્યવસ્થિત અક્ષરોને લઈ અશુદ્ધ વાંચન થયું હોય ને એ શિલાલેખથી ૨૮ ના બદલે ૮ વર્ષ સંશોધકોની પકડમાં આવી ગયાં હોય તે, એમ શંકા રહે છે. આવી સ્થિતિમાં
(૧૫૭) (૧) પેશાવરની વાયવ્ય ૪૦ માઈલ પર મુફઝાઈના મુલકમ શાહબાઝગઢી આગળ; (૨) પંજાબમાં હઝારા (ઉર્જા) જીલ્લા માં માનસે આગળ, (૩) મસુરીથી ૧૫ માઇલ પશ્ચિમે હિમાલયના નીચા ભાગમાં કાલસિ આગળ, (૪) મુંબઈ ૫સે થાણુ જીલ્લામાં સાપ રા આગળ, (૫) કાઠીઆવામાં જૂનાગઢ પાસે ગિરનાર આગળ, (૬) એરિસાના કટક જીલ્લા માં ભુવનેશ્વરની દક્ષિણે ધૌલી કાગળ, (૭) મદ્રાસ ઇલાકાના ગંજામ છલ્લામાં જેગઢ આગળ.
–ઉંદુસ્તાનને પ્રાચીન ઇતિહાસ–પૂર્વાર્ધ. (ગુ વ૦ સે.) ટી ૧ પૃ. ૨૨૪ (૧૫૮) (૧) શાહબાઝગઢી (૨) કાલસિ (૩) ગિરનાર.
અશેકચરિત (ગુ વ. સોનું) ચૌદ મુખ્ય શિલાલેખ પરનું વિવેચન, પૃ. ૨૨૮. (૧૫૯) (શાસન ૧૩મું) [ બટરમિશિતણ લેવાને બિયર બ્રિગતિને ગો ] બો कलिंगा [ विजित ] वज तता पछा अधुना लधेसु कलिंगेसु तीवो घंमवायो०
ગિરનારના શિલાલેખમાં ૧૩મું શાસન લખાયેલું છે તેમાં [ ] ચોકીની નીશાનીવાળા પાઠ ભુસાયેલ હોઈ તે પાઠને અન્ય સ્થળના પાઠથી પરવામાં આવ્યું છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
ઉપરોક્ત શિલાલેખીય પુરાવા પરથી, ૧° અન્ય સાધન વડે પણ સમર્થન થતા શેરાવલીના ઉલ્લેખને હું કઈ રીતે અવગણી શકું નહિ.
કઈ કઈલેખક ૬ પ્રસ્તુત શિલાલેખોમાંનાં “રેવરિટ શિવાલી' એ અનુક્રમે સન્માન ને બિરુ સૂચક વિશેષ માનતા હોઈ, તેઓ એ શબ્દથી કેવળ અશોક જ સમજવામાં શંકા ઉઠાવે છે. તેઓ પ્રશ્ન કરે છે કે સાહિત્યમાં, ખાસ કરીને બૌદ્ધ સાહિત્યમાં, કે જે બૌદ્ધ સાહિત્ય અશોકે ચોરાશી હજાર સ્તુપ ચોરાશી હજાર ગામોમાં બનાવરાવ્યા હતા એવી વાત કરી રહ્યું છે, તેમાં પણ અશકની કલિંગપરની ચઢાઈની હકીકત, શિલાલેખો વિગેરે કેતરાવ્યાનું સૂચન અને એ શિલાલેખોમાં વપરાયેલી કેટલીક પરિભાષાઓને બૌદ્ધ પરિભાષા સાથે સંપૂર્ણ રીતે મેળ, એ જોવામાં નથી આવતાં તેનું કારણ શું? સિંહલદ્વીપના
(૧૦) ખારવેલના શિલાલેખની પંકિત ૧૧માં “..સં = સવIકિિતરંજીથs કરમ-ટેન રતિ [ ] નસ માવ ૪ તેરણવર-તિલ [ ] 1 મિતિ તાર વેદસંઘાá [ 1 ] આ પાઠમાં “#ારને ૪ ઘરે એ પાઠ શરૂઆતમાં શિલાની અંદર
લત થયા છે. આ ૫ ક. અર્થ આવી રીતે કરવામાં આવે છે:–(અગીઆરમા વર્ષે દુષ્ટ રાજાઓએ બંધાવેલા મંડપ તથા બજાર મેટા ગધેડાઓને હળમાં જેડી, ખેડાવી નાખ્યાં, જિનને ખોટે ડાળ દાખવતી, એકસોતેર વર્ષ જૂની સીસાની મૂર્તિઓ તોડી નાંખી.
ઉપરાકત લખાણમાં જિન-તિર્થંકર અરિહંતનો ડોળ કરતી મતિ એટલે બુદ્ધની મૂર્તિ હેઈ શકે અને તે અપરાજે-દુષ્ટ રાજાએકલિંગ પર ખાનાખરાબી વર્ષાવનાર હોવાથી ખારવેલની દષ્ટિએ અશોકે સ્થાપિત કરેલી હશે. એ મૂર્તિને સ્થાપન થયાં “તેરણવણ વસ'થી ૧૧૩ વર્ષ વીત્યાં હતાં એમ કહેવામાં આવે છે, પણ એ કથન સંગત થતું નથી, કારણ કે આઠ વર્ષથી અભિષિક્ત અશકે કલિંગ જીત્યું હતું એમ કહેનારા સંશોધકોની ગણતરીએ કલિંગના યુદ્ધની અને ખારવેલના રાજ્યના ૧૧ મા વર્ષની વચ્ચે ૧૦૦ વર્ષથી ઓછું અને ૭૬ વર્ષથી વધારે, આશરે ૧ વર્ષ જેટલું અંતર મનાયું છે. ખારવેલના રાજયના ૧૧ મા વર્ષથી ૧૩ વર્ષ પૂર્વે બિન્દુસારનું રાજ્ય હતું એમ સંશોધકે માને છે; અને બિન્દુસારની અપરાજા તરીકે કરિંગમાં કોઈ કારવાઈ હેય એમ સંભવતું જ નથી. આવી સ્થિતિમાં લાગે છે કે, “ હરણ-' સ્થળે ‘સંહ' વાંચન અશુદ્ધ હે ઈ “સત્તા થા “હત્રિ -૭૦ એવી સંખ્યામુચક શબ્દનું વાંચન અહિં ખરું હેવું જોઈએ. ખારવેલના રાજ્યના ૧૧ મા વર્ષની અને અશોકે હિમવંત થેરાવલીના કથન મુજબ મ. નિ, ૨૪માં કલિંગ વિજય કર્યો તેના પછીના વર્ષની વચ્ચે બરાબર ૭૦ વર્ષ છે. એ સંભનિત છે કે અશકે કલગ છ બાદ ૯ વરસ દોઢ વરસના ગાળામાં જિન-બુદ્ધની સીસા ની મૂર્તિ સ્થાપના કરી હશે, કે જેને ખારવેલ ૭૦ વર્ષની હોવાની અને મિન-બઈનને ડાળ કરતી કહી તેડી નાંખે છે. - અશોકે કલિનની ભૂમિ પર ચઢાઈ કરી ત્યારે ક્ષેમરાજ રાજ્ય કરતો હતો એમ થેરાવેલી કહે છે. તેનું સમર્થન ખાતેલની પ્રશસ્તિ અવૃકશે કરતી હોય તેમ, ખારવેલ પોતાના દાદા મહારાજા ક્ષેમરાજને ઉલ્લેખ પ્રશતિમાં “ માત્ર ૩ વાગ” આવી રીતે કરે છે. હિમવંત થેરાવલી આ સમયની હકીકત જણાવવામાં કેટલી બધી ચક્કસ છે!
(૧૧) પ્રાચીન ભારતવર્ષને લેખક છે. ત્રિભોવનદાસ લહેરચંદ શાહ વિગેરે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૦
અવંતિનું આધિપત્ય.
એક ઇતિહાસસંગ્રહમાં અશોકના દાદા ચંદ્રગુપ્તને “' ના બિરુદથી ઓળખાવ્યો છે. ત્યાં કઈવાર અશોકને પણ પ્રિય દર્શન-વિવરણન' લખે છે, એટલે સમજાય છે કે, તે શબ્દ ખરી રીતે વિરલી-પ્રિયદર્શિન છે, અને આવી રીતે ચંદ્રગમ અને અશોક એ અનેને એક જ બિરુદ સાધારણ રીતે વપરાય છે. તે પછી તે અશોકનું વિશેષ નામ છે એમ શા આધારે કહેવાય ? “દેવાનાં પ્રિય પ્રિયદર્શી રાજ’ એ શબ્દો ચંદ્રગુપ્તાદિની સાથે સાધારણ ઉપાધિ આદિ રૂપ છે, નહિ કે એકલા અશોકની વિશેષ ઉપાધિ આદિ રૂ૫, તે પછી એ ઉપાધિ આદિથી પિતાને ઉલેખ કરી શિલા. ખેને કેતરાવતે એ કેણ રાજા હતે એની શોધ કરવાની રહે કે નહિ ? અશોકના ચરિત્રને આલેખતા એક લેખકને પણ આ પ્રશ્ન ઉઠે હોય તે ના નહિ; કેમકે તેમને એ પ્રશ્નનું સમાધાન કરવા મસ્કીના ગાલેખમાં વંચાયેલા “અશોકાણને શરણે જવું પડયું છે. જો કે એ લેખમાં કરાયેલો વિશેષ નામને ઉલેખ જોઈને તેમને વિચિત્રતા લાગી છે, અને એને “અમોઘવર્ષ ના દાન્તથી લલે બચાવ કરી મન મનાવવું પડયું છે. ૧૬૩ “પ્રાચીન ભારતવર્ષના લેઅક 3. ત્રિભોવનદાસ શાહને આ બચાવ ખુંચતે હે ઈ તેઓ અશેકના પૌત્ર સંપ્રતિને જ શિલાલેખને “દિવલી ના ' માને છે. પિતાની એ માન્યતાના સમર્થનમાં તેમણે ઘણું જ લખ્યું છે, તેને દિગદર્શનરૂપ સારાંશ આવી રીતે છે
“કેટલાક જાણીતા સંશોધકોએ એલેકઝાન્ડર–સેલ્યુકસ નિકેટરના સમયમાં વિદ્ય માન સેકટસને ચંડાશક-અશોકના બદલે ચંદ્રગુપ્ત માની લીધા. પરિણામે અશોકના અંગેની કેટલીક હકીકતે ચંદ્રગુપ્તના નામે ચડાવી દીધી. અને એ રીતે અશોક ચંદ્ર ગુપ્તથી પાછલા સમયમાં જે સમયે રહેવું જોઈએ તેના કરતાં વધારે પાછલા સમયમાં મનાયે અને તેથી અશોકના પછી થયેલા રાજકર્તા પ્રિયદર્શી સંપતિના સમયની હકીકત અશોકના સમયની માની લેવાઈ. પરિણામે પ્રિયદર્શી અને તેના લેખ સંપ્રતિના નામે ચડવા જોઈએ તે અશોકના નામ પર ચડાવી દેવાયા. આ થયેલી મહાન ભૂલને લઈ હાલ અશોકના નામે ઓળખાતા શિલાલેખોને અર્થ બેસારવામાં ભારે તાણી તૂસીને કામ લેવાની ફરજ પડી છે, એટલું જ નહિ, પરંતુ સંપતિનું જૈન સાહિત્યમાં બહુજ સુપ્રસિદ્ધ એવું અસ્તિત્ત્વ પણ નહિવત્ કરી દેવાયું છે. પ્રિયદશીના લેખમાં તેને કતરાવનાર બૌદ્ધધર્મ અશોક હેય તે તેમાં બૌદ્ધત્વની જ અસર હેવી જોઈએ, પરંતુ તેમ નથી. તેમાં સામાન્ય રીતે બૌદ્ધત્વની અસર છે, પણ વિશેષત: જેનરવની જ ખાસ અસર છે. અહિંસા, તેને પાળવાના દિવસે વિગેરે શિલાલેખમાંની વિગતેને સંબંધ
(૧૨) જેનું નામ “દીપવંશ’ છે.
(૧૬) અશોકચરિત (ગુ. વ. સ.) રા. રા.દે. ૨. ભાંડારકરના અંગ્રેજી ગ્રંથના આધારે અતુ વાદક શ્રીયુત ભ, ભા. મહેતા. પૃ. ૪ થી ૬.
Page #140
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૨૧ જેટલો જૈનત્વની સાથે છે તેટલો બૌદ્ધત્વની સાથે નથી. ભાબ્રા” ના શિલાલેખમાં અને બીજા બે સ્તંભલેખોમાં પ્રિયદર્શીની બૌદ્ધધર્મપ્રતિ આદર સત્કાર, આનંદપૂજા અને કંઈક પ્રવૃત્તિ કરવાની બાબતે કોરાઈ છે, પણ કોઈ એક સમ્રાટ એવી રીતે પ્રજાના ધમોને સંભાળે તેથી એમ ન માની શકાય કે તે અમુક ધર્મને હતે. ઉપરોકત ત્રણ લેખે સિવાય પ્રાયઃ બાકીના બધા ય લેખમાં જ્યાં ત્યાં જૈનત્વ જ કરાયું છે. પ્રિયદર્શીની ‘ સંબંધપ્રાપ્તિ” અને “સંઘને મતભેદ” શિલાલેખોમાં આલેખાયેલી આ બે બાબતેને મેળ સંપ્રતિના જીવનની સાથે, અને આ મહાગિરિ તથા આર્ય સુહસ્તિના આચારની વિચારણાના અંગે મળી શકે છે. શિલાલેખમાં પ્રિયદર્શીના ધર્મપ્રચારની સાથે જંબુદ્વીપના લોકોને દેવેની સાથે મિશ્ર કરાયાનું ત્યાં લખાયું છે. સંપ્રતિના ધર્મપ્રચાર અને ચૈત્યનિર્માણની સાથે આ મળતી હકીકત છે. કલિંગની છત પણ અશકે નહિ, પરંતુ સંપતિએ રાજ્યાભિષેકનાં આઠ વર્ષ વીતતાં કરી હતી.”
ખરે જ, ઉપરોક્ત કઈ કઈલેખકના પ્રશ્નો અને ડે. શાહે કરેલું પિતાની માન્યતાને સમર્થન, એ બહુ જ વિચારણીય છે. બહે ના અભ્યાસ ને સંશોધન બળે ભવિષ્યમાં કદાચ ‘fuથતિ' એ ભલેને સંપ્રતિ કરે, પણ હાલ તે અશોકના નામે ઓળખાતા એ લેખેને અભ્યાસ કરતાં તેમને પ્રિયદર્શી એ સંપ્રતિ હોવા વિષે શંકા જ રહે છે. કારણ કે જૈનસાહિત્યમાં સંપ્રતિનું જે રીતે જીવન આલેખાયું છે, તેમની કેટલીક મહત્વની બાબતેને ઈશારો સુદ્ધાં આ શિલાલેખમાં મળતો નથી, તેમ શિલાલેખમાંની કેટલી ય મહત્વની બાબતે જૈનસાહિત્યમાં બિલકુલ ઈશારે સુદ્ધાં નથી. વળી એ શિલાલેખોમાં જે યવનરાજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમને સમય, મહાવીર અને વિક્રમાદિત્ય વચ્ચે ૪૧૦ વર્ષનું અંતર માનનાર આ લેખની ગણતરીએ, સંપ્રતિના રાજત્વાકાલથી વહેલે પડે છે, ૧૬૪ એ પરથી પણ શિલાલેખમને “થિરિ' એ સંપ્રતિ ન હોય એવા સંભવને પુષ્ટિ મળે છે. આ અને એવાં બીજાં પણ કેટલાંક યાનેથી “ચારીચરણ ન્યાયે ઉપ પણ સંપ્રતિને એ સર્વ શિલાલેખેને કેતરાવનાર માનવાનું
(૧૬૪) સંપ્રતિનો રાજવંકાલ મ. નિ ૨૪૪–૨૯૭ એટલે ઈ સ પૂ. ૨૨૩-૧૭૪ છે, જયારે સંશોધકોના કથન મુજબ અશોકે ઉલેખેલા અનિયોક તુરમ, અનિકેન, મગ, અલિકસર એ રાજાઓ અનુક્રમે સીરિયાને રાજ બીજે ઍન્ટિકસ થીઍસ (. સ. પૂ. ૨૬૧-૨૪૬) મીસરને રાજા બીજે લેમી ફિલાડસ (ઈ. સ. . ૨૮૫-૨૪૭), ઍસિડેનિયાના રાજા ઐત્રિગાનસ ગેનેટસ (ઈ. સ. પૂ. ૨૭૬-૨૩૯), ઉત્તર આફ્રિકાના સીરીન પ્રદેશના રાજ મંગાસ (ઈ. સપૂ. ૩૦૦-૨૫૦), એપિરસનો અથવા કેરિથને રાજા અલેક્ઝાન્ડર ( ઈ. સ. પૂ. ૨૭૨-૨૫૫ અથવા ૨૫૨-૨૪૪ ),એ નામના ફેઈ, તેમને સમય છે. સ. પૂ. ૨૨થી ધણો જ વહેલો પડે છે. સંશોધકોએ નાધેલો એ બધા રાજાને સમય સર્વથા નિશ્ચિત નહિ પરંતુ કાઈ કેઈને આશરે પણ છે છતાં અશોકના સમયની સાથે તે બંધબેસત કરી શકાય તેમ છે.
(૧૬૫) યાધારણ ઉપદેશની સાથે વિશિષ્ટ ઉપદેશ સ્વીકાર કરાવવાની એક જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ રીત.
Page #141
--------------------------------------------------------------------------
________________
અવતિનું આધિપત્ય.
૧૨૭ ધાર્મિક કાર્યો કર્યા છે અને એ વખતે તે વ્યવહારમાં બૌદ્ધધમી જ હતો, પરંતુ માનવાને કારણ છે કે, બૌદ્ધોની દષ્ટિએ જેવો એક બૌદ્ધ હોય તે તે સદાને માટે ન રહ્યો છે જોઈએ. “ભાબ્ર ના શિલાલેખમાં “ભતેને સંબંધી તે પિતાના બૌદ્ધત્ત્વની ખાત્રી આપવા જેવું જ વલણ ધરાવે છે તે બતાવે છે કે, તેની ધાર્મિક પ્રવૃત્તિમાં તેને મતભેદ હોય છે તે તે તેમાં સંપૂર્ણ ન પણ હોય કે શંકાની નજરે જેવાતે હોય. મને નથી લાગતું કે, એ જમાનામાં અશોક જેવા સમ્રાટને માટે નિકારણ એવી ઔપ. ચારિક એકરારની આવશ્યકતા હોય.
પોતાના જીવનના અંતિમ દિવસોમાં અશોક પોતે કરેલા નિર્ણય મુજબ બૌદ્ધસંઘને ચાર કરોડ દ્રવ્ય દેવા ઈચ્છતા હતા, પરંતુ મન્ત્રીઓની સલાહથી તેના પૌત્ર સંપતિએ તેને તેમ કરતાં અટકાવ્યો. લાચાર બનેલા અશોકે મરતાં મરતાં તે દ્રયના બદલામાં સમુદ્રપર્યત મહાપૃથિવી લખી આપી. એ દ્રવ્ય આપી પૃથિવી છોડાવ્યા બાદ જ સંપ્રતિને રાજ્યાભિષેક થયો.” આવા અભિપ્રાયનું વિશેષ વિસ્તારવાળું લખાણ અશોકાવદાનાદિ બૌદ્ધગ્રંથમાં મળે છે. અશેકના મૃત્યુ બાદ બૌદ્ધસંઘારામને માટે દ્રવ્ય મેળવવાને લાગતા વળગતા રાધગુપ્ત વિગેરે બૌદ્ધાનુયાયીઓનું કઈ કાવતરું જાયું હતું એ અવનિ ઉપરોક્ત લખાણમાંથી નીકળે છે. આ કાવતરા પર, અને ઘણા કાળ સુધી પોતાની સ્તુતિનું પાત્ર બનેલ અશોક પિતાના ધાર્મિક તંત્રમાંથી સરી જઈ સંઘારામને કરોડના દ્રવ્યની મદદ કરતે અટકી ગયા હતા તેની બૌધાનુયાયીઓ પર થતી ખરાબ અસર પર, પડદે નાખવાની ખાતર જ અશોક જેવા સમ્રાટની લાચારી અને ધર્મઘેલછાનું પ્રદર્શન કરી સંપ્રતિ જેવા મહાનુભાવને લેભાન્ય ચીતરવાનો પ્રયાસ, ખરેખર, બોધગ્રંથાએ કર્યો હોય એમ લાગે છે. તે કવિના પિતા કુણાલ અને માતા શરાશ્રી એ જૈન હતાં. સંપ્રતિ પણ, જો કે વિશિષ્ટ પ૨માહંત પાછળથી-આર્ય સુહરિતના દર્શનથી થયેલા જાતિસ્મરણ બાદ થયો હતો, પરંતુ શ્રીહેમચંદ્રસૂરિના કથન મુજબ સામાન્ય પરમહંત તે જન્મથી જ હતું. એને જૈનત્વ વારસાગત મળ્યું હતું. મગધ સામ્રાજ્યને વારસ જૈન હેય એ બીને પાલવતું ન હતું, તેથી તેઓ એ વસ્તુને મીટાવવા મથતા હતા અને રાજકુટુંબનાં તથા મન્નિવર્ગનાં માણસોને ઉપયોગ કરી કાર્ય સાધવા કાવતરાં કરાવવા દેરી સંચાર કરતા હતા. કુણાલને માટે જાયેલું કાવતરું એવા જ પ્રકારનું હતું. જૈનસાહિત્ય એ કાવતરા વિષે લખી રહ્યું છે, તેને ભાવાર્થ આ પ્રમાણે છે –
“અશોકને કુણાલ નામે પુત્ર છે. તેને કુમારભુક્તિમાં ઉજયિની આપી ત્યાં સંરક્ષણ પૂર્વક રાખતાં તે આઠ વર્ષથી વધારે વયને થયો. અશકે નીમેલા બાલધારકોએ કુણાલની આ વય વિષેની અશોકને માહિતી આપતાં તેણે એક પત્ર દ્વારા ખાતે થી ૪ કુમાર અધ્યયન કરે એવી સૂચના પિતાના એ પ્રિય યુવરાજ પુત્રને આપી. આ પત્ર લખ્યા બાદ અશોકનું ચિત્ત કેઈ અન્ય કાર્યમાં પરેવાતા, તે પત્રમાંની હકીકતથી પરિ
Page #142
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૨૩ ધાર્મિક કાર્યો કર્યા છે અને એ વખતે તે વ્યવહારમાં બૌદ્ધધમી જ હતો, પરંતુ માનવાને કારણ છે કે, બૌદ્ધોની દષ્ટિએ જેવો એક બૌદ્ધ હોય તે તે સદાને માટે ન રહ્યો છે જોઈએ. “ભાબ્રના શિલાલેખમાં “ભદ્રત અને સંબંધી તે પિતાના બૌદ્ધત્ત્વની ખાત્રી આપવા જેવું જ વલણ ધરાવે છે તે બતાવે છે કે, તેની ધાર્મિક પ્રવૃત્તિમાં તેને મતભેદ હેય યા તો તે તેમાં સંપૂર્ણ ન પણ હોય કે શંકાની નજરે જેવાતે હેય. મને નથી લાગતું કે, એ જમાનામાં અશોક જેવા સમ્રાટને માટે નિષ્કારણ એવી ઔપ. ચારિક એકરારની આવશ્યકતા હોય.
“પોતાના જીવનના અંતિમ દિવસે માં અશોક પોતે કરેલા નિર્ણય મુજબ બૌદ્ધસંઘને ચાર કરોડ દ્રવ્ય દેવા ઈચ્છતા હતા, પરંતુ મન્ત્રીઓની સલાહથી તેના પૌત્ર સંપ્રતિએ તેને તેમ કરતાં અટકાવ્યા. લાચાર બનેલા અશોકે મરતાં મરતાં તે દ્રવ્યના બદલામાં સમુદ્રપર્યન્ત મહાપૃથિવી લખી આપી. એ દ્રવ્ય આપી પૃથિવી છોડાવ્યા બાદ જ સંપ્રતિને રાજ્યાભિષેક થયો.” આવા અભિપ્રાયનું વિશેષ વિસ્તારવાળું લખાણ અશકાવદાનાદિ બૌદ્ધગ્રંથમાં મળે છે. અશોકના મૃત્યુ બાદ બૌદ્ધસંઘારામને માટે દ્રવ્ય મેળવવાને લાગતા વળગતા રાધગુપ્ત વિગેરે બૌદ્ધાનુયાયીઓનું કઈ કાવતરું જે જાયું હતું એ વનિ ઉપરોક્ત લખાણમાંથી નીકળે છે. આ કાવતરા પર, અને ઘણા કાળ સુધી પિતાની સ્તુતિનું પાત્ર બનેલ અશક પિતાના ધાર્મિક તંત્રમાંથી સરી જઈ સંઘારામને કરોડોના દ્રવ્યની મદદ કરતો અટકી ગયો હતો તેની બીપાનુયાયીઓ પર થતી ખરાબ અસર પર, પડદે નાખવાની ખાત૨ જ અશોક જેવા સમ્રાટની લાચારી અને ધર્મઘેલછાનું પ્રદર્શન કરી સંપ્રતિ જેવા મહાનુભાવને લોભાન્ડ ચીતરવાનો પ્રયાસ, ખરેખર, બોધગ્રંથાએ કર્યો હોય એમ લાગે છે. ત કવિના પિતા કુણાલ અને માતા શરશ્રી એ જૈન હતાં. સંપ્રતિ પણ, જો કે વિશિષ્ટ પરમહંત પાછળથી-આર્યસુહસ્તિના દર્શનથી થયેલા જાતિસ્મરણ બાદ થયો હતો, પરંતુ શ્રીહેમચંદ્રસૂરિના કથન મુજબ સામાન્ય પરમાત તે જન્મથી જ હતે. એને જૈનત્વ વારસાગત મળ્યું હતું. મગધ સામ્રાજ્યને વારસ જૈન હોય એ બૌધ્ધોને પાલવતું ન હતું, તેથી તેઓ એ વસ્તુને મીટાવવા મથતા હતા અને રાજકુટુંબનાં તથા મન્નિવર્ગનાં માણસોને ઉપગ કરી કાર્ય સાધવા કાવતરાં કરાવવા દોરી સંચાર કરતા હતા. કુણાલને માટે યોજાયેલું કાવતરું એવા જ પ્રકારનું હતું. જૈનસાહિત્ય એ કાવતરા વિષે લખી રહ્યું છે, તેને ભાવાર્થ આ પ્રમાણે છે –
અશકને કુણાલ નામે પુત્ર થયે. તેને કુમારભુક્તિમાં ઉજયિની આપી ત્યાં સંરક્ષણ પૂર્વક રાખતાં તે આઠ વર્ષથી વધારે વયને થયે. અશેકે નીમેલા બાલધારકોએ કુણાલની આ વય વિષેની અશકને માહિતી આપતાં તેણે એક પત્ર દ્વારા “મારે અધયક' કુમાર અધ્યયન કરો એવી સૂચના પિતાના એ પ્રિય યુવરાજ પુત્રને આપી. આ પત્ર લખ્યા બાદ અશોકનું ચિત્ત કઈ અન્ય કાર્યમાં પરેવાતાં, તે પત્રમાંની હકીકતથી પરિ
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૪
અવંતિનું આધિપત્ય ચિત થયેલી અને પિતાના પુત્રને માટે મગધ સામ્રાજ્યને ઈરછતી ત્યાં બેઠેલી કુણાલની સાવકી માતાએ પતિની ગફલતનો લાભ લઈ પત્રમાંના “વધી ૪' શબ્દમાં રહેલા ' પર એક અનુસ્વાર ઉમેરી કુમાર છાયા' કુમાર અંધ બને એમ કરી નાખ્યું. પાછા ળથી નહિ નિરીક્ષણ કરાય એ પત્ર એ ને એ જ–દગાનો ભોગ બનેલો જ કુણાલના સંરક્ષક-બાલધારકોને મળે. પત્રમાંની વિરૂપ હકીકતને વાંચી સંભળાવવા તથા તેને અમલ કરવા અશક્ત એવા બાલધારકને જોઈ સ્વયં પત્રમાંની હકીકતથી વાકેફ થનારા સુનયન એ કુમારે, “મૌર્યકુલમાં કોઈપણ વડીલની આજ્ઞાને ભંગ ન કરે” એવા વિચારથી પિતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું. તેણે બાલધારકો વિગેરે સૌની સ્તબ્ધતા, આશ્ચર્ય અને કાર્ય વચ્ચે પોતાના હાથે જ અંધાપો વહારી લીધે. એને ભવિષ્યમાં સમ્રાટ બનાવવાની અશોકની બધી ય આશાઓ ધૂળમાં મળી ગઈ. આ પછી અશકે કુણાલને કુમારભુક્તિમાં એક સમૃદ્ધ ગામ આપી તેને યુવરાજના અધિકારની રૂઇએ આપેલું જે ઉજજયિની હતું તે અન્ય રાજકુમારને આપ્યું.
હિમવંતર્થરાવલી કુણાલને ઉજ્યચિનીમાં રાખવાનું કારણું, “તેની સાવકી માતાથી કરાતો ઉપદ્રવ હતું, એમ સ્પષ્ટ જણાવે છે અને તે લખે છે કે, “સાવકી માતાના પ્રયોગથી કુણાલ અંધ બન્યો એ વાત સાંભળતાં અશોક ક્રોધાક્રાંત થયા અને તેણે કાવતરાખેર એ રાણી તથા અન્ય દેષિત અનેક રાજકુમારીને મારી નાંખ્યા.19
બૌદ્ધગ્રંથ કુણાલને અંધ બનાવવાને હુકમ કરનાર રાણીનું નામ તિબ્બરક્ષિતા લખે છે, કે જે રાણીને વચનથી બંધાયેલા અશકે અલ્પ સમયને માટે રાજ્યાધિકાર આપ્યા હતા. કુણાલને અંધ બનાવ્યો એ, કુણાલની આંખ પર મોહિત થઈ તેની સાથે વ્યભિચારની ઈચ્છા સેવનાશ તરક્ષિતાની અનુચિત યાચનાને તિરસ્કાર અને તેથી થયેલી નાશી પાણીનું પરિગુમ હતું, એમ જણાવતા બૌદ્ધ લેખકે લખે છે કે, “કુણાલને અંધ બનાવવાના કાવતરામાં ભાગ લેનાર પાંચસો મંત્રીઓને અશકે કતલ કર્યા હતા.”
બૌદ્ધલેખકે ભલેને, ઉલટસુલટી હકીકતે લખે. કુણાલને અંધ બનાવ્યું એ ખરી રીતે તે એક રાજદ્વારી કાવતરું જ હતું અને એને લાભ બોદ્ધસંઘને લેવાને હતે. પરંતુ “ અંધ કુણાલને ત્યાં પુત્ર જન્મતાં અને કુણાલના ગીતગાન પ્રસંગે વચનથી બંધા. ચલા અશોકે સંatત જન્મેલા એ બાલકનો તરત જ રાજ્યાભિષેક અથવા તે યૌવરા
(૧૬૬) પરિશિષ્ટ પર્વ ૨. ૮ ક્ષક ૧૫થી ૩૪
(१९७) इम्मस्सासोमणिवस्साणेगाणं पुत्ताण मज्झे कुणालणामधिज्जो पुत्तो रज्जारिहो हुस्था । तं गं विमाउओ हिखिज्जमाणं णाऊणासोपण णिवेण णियपगिजुओ से अवंतीणयरी ठाइसी । परं विमाउपयोगेणं तत्थ से अंधीभूओ । तमढे सोच्चा असोमणिवेणं. कोहाकतेणं तं णियमज्जं मारित्ता दोसपराऽवरे वि रायकुमारा मारिया।"
હિમ ઘેરા પૃ. ૪ (મુદ્રિત)
Page #144
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૧૨૫ જ્યાભિષેક કર્યો ”૧૬૮ એટલે કાવતરાંખેર બૌદ્ધાનુયાયીઓના હાથ હેઠા પડયા અને પછી નવેસરથી કાવતરાંખેરી શરૂ થઈ. એમાં પણ તેમને નિષ્ફળતા મળતાં છેવટે અમુક દ્રવ્યની પ્રાપ્તિથી સંતોષ માનવે પ. પ્રપંચથી મેળવેલા એ દ્રવ્યને વાજબી ઠરાવવાના પ્રયાસ તરીકે બૌદ્ધગ્રંથોએ અશોકને સુદ ૨ અને સંપ્રતિને અસુંદર આલેખ્યો છે. બાકી અશોક કુણાલના અંધ બન્યા પછી અને તિબ્બરક્ષિતાનો નાશ કર્યા પછી, મને નથી લાગતું કે, તે એક જેવો બૌદ્ધ જોઈએ તે હદયથી રહ્યો હોય અશક જે સમ્રાટ એકવાર ધર્મ પરિવર્તન અને નવીન સ્વીકારેલા ધર્મમાં કેટલાંક વર્ષ જોરદાર પ્રવૃત્તિ કર્યા પછી, પિતાની પ્રૌઢ ઉમ્મરે ફરી પાછો ધર્મ પરિવર્તન જેવો દેખાવ ન પણ કરે, પણ સંભવ છે કે તે હદયથી જૈનવને અનુસરતો થઈ ગયે હૈ જોઈએ. આપણે એના શિલાલેખેને વિચાર આવી દષ્ટિથી જ કરીએ તે તે શિલાલેખો સંબંધી ઉઠતા સવ પ્રશ્નોને નિકાલ સહજ આવી જશે.
પ્રિયદશીના શિલાલેખોને બારીકીથી અભ્યાસ કરતાં અને અશોક જ એને કોતરાવનાર છે એમ માનતાં છતાં ય, અશેક એ અનુક્રમે જૈન, બૌદ્ધ અને સર્વ સાધારણ ધમી જેવો લાગે છે. એ રાજા લાગણીપ્રધાન માનસ ધરાવનારો હતો. બૌદ્ધ અને જૈન સાહિત્ય પરથી સમજાય છે કે, તેને પિતાને ન્યાયી જણાતા પોતાના કે અન્યના હકને સાચવવા તે કુશળતાથી વતંતે અને એમાં આડે આવનારને સર્વથા નાશ થવું પડતું. • નિલીવ અને લંકિનીના સ્તંભલેખમાં ઉલિખિત બૌદ્ધ કાર્યો કરવામાં તેને જેમ આદર છે, ૧૬૯તેમ આજીવિકોને ગુફાનાં દાન કરવામાં પણ છે ૧૦એ તેના વવ (બરાબર) પર્વત
(૧૬૮) જુ, સંપ્રતિના આલેખનમાં પ્રારંભે.
(૧૯) લુબિતી ઉદ્યાનના સ્તંભલેખમાં ભણાવવા માં આવ્યું છે કે, “પિતાના રાજ્યાભિષેકને વીસ વર્ષ વીત્યા ત્યારે અશક અહિં જાતે આવ્યા અને તેણે) પૂજા કરી. અહિં શાક્ય મુનિ બુહ જમ્યા હતા તેથી તેણે અહિં પથ્થરની જબરી દિવાલ ચણવી અને શિલાતંભ ઊભો કરાવ્યો. અહિં ભગવાન બુદ્ધ જન્મ્યા હતા તેથી લુંબિની ગામને ધાર્મિક કમથી મુક્ત કરવામાં આવ્યું હતું, અને ( જમીન મહેસુલ તરીકે માત્ર ) એક અષ્ટમાંશ (તે) આપવાનો હતો.
વળી નિગ્લીવના સ્તંભલેખમાં તેણે જણાવ્યું છે કે, “રાજ્યાભિષેકને ચૌદ વર્ષ વીત્યાં ત્યારે તેણે બદ્ધ કાનાકમન (? કનકનિ )ના રસ્તૂપને બીજી વેળાએ વધાવે. વળી, તેના રાજ્યાભિષેકને (વીસ) વર્ષ વીત્યાં ત્યારે તે જાતે આવ્યા. (તેણે) પૂજા કરી, અને શિશાસ્તંભ) ઊભો કરાવ્યું.”
અશકચરિત (ગુ. વ. સે. નું ) ૫. ૩૨, ૩૧૩. (૧૭) વર (બરાબર) પર્વતના ગુહાલેખમાં જણાવ્યું છે કે, 'પ્રિયદર્શી રાજાએ રાજ્યાભિષેકને બાર વર્ષ વીત્યાં ત્યારે આજીવિકાને “વડની ગુફા” અને ખલતિક પર્વતમાની ગુફા, તથા ઓગણીસ વર્ષ વીત્યાં ત્યારે ખલતિક પર્વતમાં (અમુક કર્યું હતું તેનો અહં ઉલ્લેખ નથી પરંતુ “ભારત પ્રાચીન રાજવંશ' જણાવે છે કે તેણે અહિં આજીવિકાને કપ્રિય ગુફા આપી હતી. જુઓ તે પુસ્તકના દ્વિતીય ભાગમાં ૫, ૧૨૮).
અશેકચરિત (ગુ. વ. સેનું) ૫. ૩૧૭
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૬
અવંતિનું આધિપત્ય.
.
વિગેરેના ઝુહાલેખાથી માલમ પડે છે. તેણે તેના શિલાલેખામાં કે સ્ત ંભલેખામાં જે નીતિ આલેખેલી છે તે જૈનાના માર્ગાનુસારી ધમની છે અને એવી સામાન્ય નીતિના ઉપદેશ કરવાનું સૂચન જૈનસાહિત્યમાં જ ‘ ચારીચરણ ’ ન્યાયના નામે કરવામાં આવ્યું છે. તેની હિંસા ન કરવાની જાહેરાતની લિપિ વધારે વ્યાપક હોઈ જૈનત્ત્વના ટાંકણાથી જ કાતરાયલી છે, પછી ભલેને, તે તે વખતે સાચા બૌદ્ધ ડાય કે અન્યાન્ય પાષડાના વિચારથી મિશ્રિત હૃદયવાળા બોદ્ધ હાય, બૌદ્ધ સાહિત્યના કથનાનુસાર એના રાજ્યાભિ એકના ૧૬ મા યા ૧૮ મા વ એટલે મ. નિ. ૨૨૦ કે ૨૨૯ વર્ષ પાટલીપુત્રમાં ત્રીજી ખૌદ્ધ સંગીતિ ( સભા ) મળી હતી, તેના ઉલ્લેખ તેના શિલાલેખોમાં કે સ્ત’શલેખોમાં નથી, તેમજ બૌદ્ધસાહિત્યમાં લખેલી બીજી પણ કેટલીક ખાખતાના મેળ એ લેખાની સાથે મળતા નથી, તેથી અÀાકને કેવા બૌદ્ધ માનવા એ બૌદ્ધસાહિત્ય પરથી નક્કી કરી શકાય નહિ. મિમ્મિસાર ( શ્રેણિક) અને અજાતશત્રુ ( કેાણિક) એ જૈનરાજાને શ્રીબુદ્ધની સાથે પડેલા નહિ જેવા પ્રસંગથી પણ તેમને બુદ્ધના અનુયાયી બૌદ્ધ જણાવનારૂ એ સાહિત્ય, ઉપરાક્ત રાજાએથી વધારે ખૌદ્ધસઘના સમાગમમાં આાવનાર અને બુદ્ધનાં તિવચનાને આદર કરનાર એવા અશાકને બૌદ્ધસઘના માટે સર્વસ્વ સમર્પક એવા મહાન બૌદ્ધ ચીતરે તા તેમાં કંઈ નવાઈ નથી. પણ તે પર કેટલો વિશ્વાસ શખવા એ પ્રશ્ન છે. આજ કાલ મળી આવતાં સાધના પરથી અશેક એ તેજસ્વી અને સૌમ્ય, ઉગ્ર અને કામળ, સ્નેહાળ અને સત્યાન્વેષ, આગ્રહી અને ઉદાર, શ્રદ્ધાળુ અને પરીક્ષક એવા એવા પરસ્પર વિરુદ્ધ ગુણાના ધારક હતા એમ સંમજાય છે, પરંતુ તે સંપૂર્ણ`રીતે કેવા હતા એ તે પરથી સમજી શકાય તેમ નથી. માથી જ અÀાકના લેખક, જેને જેમ ફાવે તેમ કલ્પનાના ઘોડા દોડાવે છે.
હિંમવ તથાવલીના આધારે મે તેને તેના રાજ્યથી ચાર વર્ષ વીત્યા બાદ એટલે મ. નિ. ૨૧૪ માં ઔષધમાં ગયા લખ્યા છે ત્યારે કાઇક તેને તેના રાજ્યાભિષેકથી ૮ કે હું વર્ષ વીત્યા બાદ એટલે મ. નિ. ૨૧૯માં અથવા ૨૨૦ વીતતાં બૌધ્ધ થયાનું જણાવે છે. બીજો વળી કાઈક તેને તેના રાજ્યનાં કેટલાંક વર્ષો સુધી બૌધ્ધધર્મની પ્રવૃત્તિ કરતા અને રાજ્યનાં છેલ્લાં ૮ વર્ષોમાં બૌધ્ધષથી ઉદાસીન થયેલા લગે છે, અને તે મશહૂર શિલાલેખા તથા સ્તંભલેખાના કાતરાવનાર તરીકે તેને નહિ પરંતુ તેના પૌત્ર સ ંપ્રતિને લખી, હિમવત થેાવલી કરતાં ખીજી રીતે જ તેના રાજત્વઢાલની સાલવારી નોંધે છે. આ સાલવારીથી જુદા પડતા મારા એક મિત્ર પણ સંપ્રતિને જ પ્રિયદશી' માનતાં શિલાલેખ ને સ્તંભલેખાને કાતરાવનાર સંપ્રતિ જ હાવા જોઈએ એમ મને સૂચન કરી રહ્યા છે. એ મિત્ર શરૂઆતના મૌશજાએની સાતવારી આવી રીતે જણાવે છે:—
66
અ. નિ. ૧૪૫ વર્ષે ચંદ્રગુપ્તનું પાર્વતીય પ્રદેશમાં રાજ્ય, મ. નિ. ૧૫૫ વર્ષે ચંદ્રગુપ્તના પાટલીપુત્રમાં રાજ્યાભિષેક, મ. નિ. ૧૬૯ વષે ચંદ્રગુપ્તના રાજ્યાંત, મ. નિ.
Page #146
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૧૨૭ ૧૯૪ વર્ષે બિન્દુસાર રાજયાંત, મ. નિ. ૧૯૮ સુધી ૪ વર્ષ ચશક અનભિષિક્ત, મ. નિ. ૧૯૮ વર્ષે અશકને રાજ્યાભિષેક, મ. નિ. ૨૩૧ વર્ષ અશકને રાયત અને અશોકના પત્ર સંપ્રતિને રાજ્યાભિષેક. સંપ્રતિનો જન્મ મ. નિ. ૨૨૩ વર્ષે થયેલે હાઈ મહારાજા અશોકે તેને તરત જ યુવરાજ પદે સ્થાપી કુમારભુક્તિ તરીકે ઉજજયિની આપી અને તેનું બહુ જ સાવચેતી પૂર્વક રક્ષણ કર્યું. જયારે તે આઠ વર્ષને થયે ત્યારે તેણે તેને પિતાના હાથે રાજ્યાભિષેક કર્યો.”
શિલાલેખમાં અને સ્તંભલેખમાં રાજ્યાભિષેકથી અમુક વર્ષની જે ગણતરી લખવામાં આવી છે તે અશોકના રાજ્યાભિષેકથી નહિ, પરંતુ સંપ્રતિ એ જ પ્રિયદર્શી હેઈ, તેના જ રાજ્યાભિષેકથી સમજવી એમ એ મિત્રનું કહેવું છે અને તેઓ એવી જ રીતે શિલાલેખોની હકીકતેને મેળ બેસાડે છે. પરંતુ પહેલાં હું કહી ગયો છું કે, એ સર્વ વિચારણીય અને વધુ સંશોધન માગે છે.
આવી સ્થિતિમાં બે હજાર કરતાં ય વધારે વર્ષોથી પથ્થરની શિલાઓ અને સ્તંભે પર નીતિધર્મનાં ટાંકણથી ઢંકાએલો, કેટલાક સિકાઓથી નહિ વંચાયેલા, અર્વાચીન સમયમાં કરાયેલા પ્રયત્ન સુધરતાં જતાં વિવિધ વાંચનમાંથી પસાર થયેલો અને એ વાંચનના કાલ્પનિક વિધવિધ અથભિપ્રાયથી અવનવે સમજાયેલો તથા આજે પણ મતાન્તરના અંધકારમાં અનિશ્ચિત સ્વરૂપવાળે એ “વાવ વિધવસિ પાન” કેણુ અને કે હતો, એ હું સ્પષ્ટ ન સમજી શકતે હોઇ, તે પણ તે મહાન ને મહાનુભાવ હતો એ તે નક્કી જ છે. મને લાગે છે કે એ “વિવણિ' અશક છે, છતાં તે મજબૂત પ્રમાણેથી સંપ્રતિ છે એમ જે સાબીત થઈ શકતું હોય તે તેને વધાવી લેવામાં પણ કોઈ હરકત નથી.
જૈનસાહિત્યથી જાણવા મળે છે કે, ભગવાન મહાવીરના નિર્વાણથી ૨૧૪ વર્ષ સુધી જૈન આચાર વિચાર ધારા સર્વથા અફર, અખલિત અને સુવ્યવસ્થિત પ્રવર્તી રહી હતી, એમાં જરા ય શંકા કે ફેરફાર કરવાની ઈચ્છાને ય અવકાશ ન હતું. પરંતુ તે સાહિત્ય આર્ય મહાગિરિજીના મુખમાં આવા શબ્દો મુકે છે–“ચરમ જિનપતિ શ્રી મહાવીર ભગવંતે કહ્યું છે કે, સ્થૂલભદ્ર પછી મારા શિષ્ય સંતાનમાં સામાચારીની યથાર્થતા ઓછી થઈ જશે.”૧૧ આને ભાવાર્થ એ છે કે, સમર્થ સુવિહિત મહાગિરિજીના યુગપ્રધાનપદે હતાં આવતા કોઈ વિષમકાલનું ઘડતર થઈ રહ્યું હતું અને તેને અટકાવી શકવાની તાકાત કેનામાં ય ન હતી. “જગતમાંનું સર્વ કાંઈ ક્ષણ માત્ર જ સ્થાયી છે.’ એમ જાહેર કરનારો ક્ષણિકવાદી અશ્વમિત્ર એ મહાગિરિજીના જ શિષ્ય કૌડિન્યને શિષ્ય હતું, તેમજ “એક સમયમાં બે ક્રિયાને ઉપગ વતી શકે” એમ પ્રરૂપતે ક્રિક્રિયાવાદી ગંગાચાર્ય પણ એ જ યુગપ્રધાનના શિષ્યને શિષ્ય હતે. મ.નિ. ૨૨૦ અને ૨૨૮વર્ષે થયેલા આ બન્ને નિલંવ મત
(૧૭૧) પરિશિષ્ટ પર્વ–સ ૧૧. લે. ૧૨૦થી ૧૨ર
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૮
અવંતિનું આધિપત્ય.
વાદીઓને સમજાવ્યા છતાં ન સમજ્યા ત્યારે તેઓને જૈન સંઘમાંથી બહિષ્કૃત કર્યા હતા.' આ બહિષ્કાર કરવામાં આવે ત્યારે તેના પ્રત્યાઘાત તરીકે જે કાંઈ બને તેથી જૈનસંઘની પ્રગતિ મર્યાદિત બની જાય એ સ્વાભાવિક છે, પરંતુ એથી જૈનસંઘને જે મહાન લાભ થયે છે તે એ કે, આજ સુધીમાં શ્રી મહાવીરનું તાત્વિક સ્થાવાદ દર્શન પ્રાય: એકધારું જ રહેવા પામ્યું છે. આચારની બાબતમાં પણ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી મૌલિકતા જ રાખવા આગ્રહ સેવા છે. પરિણામે કાલાદિ દેષથી અપવાનું અનુસરણ કરાયા છતાં સિદ્ધાન્તમાં અને વ્યવહારમાં આચારની મૌલિકતા આજે પણ અકબંધ રહેલી આપણે જોઈએ છીએ. આચારવિચારગત છંદતાના નાદે ચઢી બૌધ્ધાએ અને વૈદિકોએ જેમ ધર્મપ્રચારને સાધવા માંડે હતું તેમ જૈનો કદિ પણ કરી શકે જ નહિ એવું વ્યવસ્થિત અને મજબૂત તેમનું બંધારણ હતું. આ જ કારણે આષાઢાચાર્યના શિષ્ય, અશ્વમિત્ર અને ગંગાચાર્ય જેવાઓ પણ અંતે તે શ્રી જૈનશાસનના જ શરણે આવ્યા હતા એમ જૈનસાહિત્ય કહે છે. ૧૭૩ આમ છતાં આર્યમહાગિરિજીએ શાસન-પ્રભાવનાના કાર્યમાં આગળ વધતા આર્યસહસ્તિને સમાચાર શિથિલતાની બાબતમાં ઠપકે આપ્યા બાદ અંતે તે તેઓએ ઉદાસીનતા જ દર્શાવી છે. અને તેનું કારણ એ જ હેવા સંભવ છે કે, પ્રતિદિન સંહનનાદિની ઘટતી જતી સ્થિતિમાં સમય એવી જ રીતે મોક્ષમાર્ગનું રક્ષણ માગી રહ્યો હતો. જ્યારે મૌલિકતાને હાનિ પહોંચે એમ લાગતું ત્યારે તે સુવિહિતેએ અપવાદ માર્ગમાં થતા વિકારોને સર્વથા દૂર કરી સ્વચ્છતા જ સરજાવી છે એ જૈનસાહિત્યના અભ્યાસીઓથી અજાયું નથી.
અશોકે સર્વ ધર્મ પ્રતિ સમભાવ દર્શાવ્યો હતો એમ તેના કહેવાતા શિલાલેખેથી સમજાય છે. હિમવંત શૂરાવલી પણ કહી રહી છે કે, અશોક જૈનશ્રમણને વિદ્વેષી ન હતું. આ પરથી આપણે કહી શકીએ કે, આ સમયે જૈનશ્રમને વિહાર, ધર્મપ્રચારાદિમાં અનુકૂલતા જ હશે, પરંતુ કહેવાય છે તેમ રાજ્યાશ્રયને પામેલા બૌદ્ધધર્મના સવિશેષ વાતાવરણમાં, બૌદ્ધશ્રમણોના ધર્મપ્રચાર સાથે સરખાવતાં, જનશ્રમણને ધર્મપ્રચાર કેટલા પ્રમાણમાં હશે તે સાધનના અભાવે હાલ સમજવું મુશ્કેલ છે. આ પછી એટલે આર્ય સુહસ્તિ અને સંપ્રતિના સમયમાં જૈનધર્મને પ્રચાર અને પ્રવૃત્તિ ઉચિત પ્રયત્ન દ્વારા કરવામાં બાકી રખાઈ નહતી એનું સૂચન કરાયું છે અને તે સંપ્રતિના જીવનમાં સવિશેષ આલેખવામાં આવશે. આર્ય સુહરિતને લાંબે યુગપ્રધાનત્વકાલ વિશેષ ઝળહળતો હતો એ નિઃશંક હકીકત છે.
(૧૭૨) આવકચૂર્ણિ-પૂર્વબાગ પૃ. ૪૨૨, ૪ર૪ (ચતુર્થ અને પંચમ નિન્દવ વિષે વક્તવ્યતા)
(૧૭૩) આવશ્યકચૂર્ણિ–પૂર્વભાગ. પૃ, ૪ર૧ થી ૪૨૩ (ત્રીજા, ચેથા અને પાંચમા નિન્દવની વકતવ્યતાના અંતે.
Page #148
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૨૯
A
સંપ્રતિ ૪૯ વર્ષ, મ. નિ. ૨૪૪-૨૯૩
(વિ. સં. પ. ૧૬૬–૧૧૭ઇ. સ. પૂ. રર૩–૧૭૪) કહે છે કે, સમ્રાટ અશોકને અવન્તિદેશને અને તેની સુપ્રસિદ્ધ નગરી અવન્તિનઉજયિનીનો સારે પરિચય હતે.૭૪ પિતાની ઉજજયિનીની સુબેદારીના સમયે તેણે
ત્યાં એક વખત દરબાર ભર્યો હતે. એમ પણ કહેવામાં આવ્યું છે કે, તે વિદિશાના શ્રેષ્ઠી ની કન્યાને પરણ્યો હતો. ૧૭૫ અશકને પિતાના પિતા બિન્દુસારની માંદગીને લીધે એકાએક પાટલીપુત્ર જવું પડયું હતું તે સમયની પૂર્વે, આ શ્રેષ્ઠીપુત્રીથી એક પુત્ર જન્મે હતે, કે જે ઈતિહાસમાં કુણાલનાં નામે ઓળખાવે છે. અશોકના રાજ્યાભિષેક સમયે એ શ્રેષ્ઠીપુત્રીને જ પટરાણી બનાવવામાં આવી હતી. એને પિતા જૈન હોવાથી તેને જૈનધર્મના જ સંરકાર પડયા હતા અને એ સંસ્કાર કુણાલમાં પણ તેના બાયકાર્ય ઊતરી આવ્યા હતા. ૧૭૬ ચંપાના બૌદ્ધધમ બ્રાદાણની કન્યા તિબ્બરક્ષિતને પણ પાછળથી અશોક પર હતું અને તેના રૂપતિથી તે તેમાં ઘણો જ આસકત થયે હતો, આમ છતાં કુણાલના સામ્રાજય હકને કાળજીપૂર્વક સંભાળવામાં તેણે પૂરતું લક્ષ્ય રાખ્યું હતું. કુણાલ વિષે મળતી હકીકતો મતભેદથી ગ્રસ્ત છે. કેટલાંક પુરાણે અશોકના પછી કુનાલ, કુશાલ કે સુયશાનું નામ આપે છે અને એનો રાજત્વકાલ ૮ વર્ષ લખે છે. કેઈક પુરાણે સુયશા
(૧૭૪) “તેના પિતાની જીવલેણ મદગીની ખબરથી તે પાટનગર તરફ રવાના થશે. તે સમયે તે ઉજજૈનમાં રહે છે, એવી લંકાવાસીઓમાં પ્રચલિત લોકાથી માની શકાય એવી છે.”
હિન્દુસ્તાનને પ્રાચીન ઇતિહાસ (ગુ. વ. સો. મી. સ્મીથના ૫ભા.) પૃ. ૨૦૭ એ (સિંહલદ્વીપની) દંતકથામાં એમ કહ્યું છે, કે, અળકને પિતા જીવતો હતો તે વખતે અશોક ઉજયિનીને મહામાત્ર હતો
–અશકયરિત (ગુ. વ. સે. નું) પૃ. ૧૩ (૧૫) “અશોક ઉજજયિનીને મહામાત્ર હતા ત્યારે તેણે દૃ' (શેઠ)ની જ્ઞાતિની કોઈ સ્ત્રી સાથે સંબંધ બાંધે હતો, હાલના જિલ્લાની પાસેના હાલના બેસનગર (પ્રાચીન વિદિશાનગર)માં એ સ્ત્રી રહેતી હતી.
–અશોકચરિત (ગુ, વ. સે. નું) ૫. ૧૩ “અરેકે પોતે જ્યારે ઉજ્જૈનના બાપદે હતા ત્યારે તેણે પ્રથમ લગ્ન કર્યું હતું તે સ્ત્રી વિવિથાનગરીના એક વેપારીની પુત્રી હતી. તેણીએ વિદિશા નગરીમાને મેટ વિહાર બંધાવ્યું હતું એમ કહેવાય છે. સાચી અને ભિક્ષા મુકામે જે અન્ય બાંધકામ બંધાવાય છે તેમાં આ વિહાર (૧) ઘણું કરીને સૌથી પહેલામાં પહેલો છે.” – રા. કુ. મુ. નું અશક પૃ. ૮ (અંગ્રેજી પરથી ભાષાન્તર)
(૧૭૬) અશોકના સમયે વિદિશા પણ એક પ્રસિદ્ધ નગરી હતી અને તે એક જૈન તીર્થ તરીકે જાણીતી હતી. ત્યાંની જીવંત સ્વામીની-શ્રી મહાવીર જીવંત હતાં બનાવેલી તેમની પ્રતિમાનો ભારે મહિમા હતો, એ જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે. આવા સંજોગોમાં મેં અનુમાન કર્યું છે કે અશકની એ રાણીને પિતા અને વિહાર બંધાવનાર એ રાણી જૈન હોવી જોઈએ. આ સમયે અશોક પોતે પણ જેને જ હતા,
૧૭
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૦
અવતિનું આધિપત્ય.
પછી દશથનું નામ લખે છે તેા ખીજાં પુરાણેા કુણાલ કે કુશાલ પછી અન્ધુપાલિતનું નામ લખે છે. ૮ વર્ષે રાજત્વકાલ છે એવા દશરથ કે ખપાલિત પછી પુરાણા સંગત ( સન્મતિ ) કે ઈન્દ્રપાલિતનું નામ આપે છે અને તેના શવકાલ ૯ કે ૧૦ વષૅ જણાવે છે. આ સવ* ઉલ્લેખ, અશાક પછીના રાજકર્તા વિષે પુરાણેા અપરિચિત હતાં એમ સૂચવે છે. જૈનત્રથા, બૌદ્ધગ્રંથા અને મત્સ્યપુરાણ તા અશેાક પછી સંપ્રતિ, સપ્તતિ કે સંપત્તિને જ ઉત્તરાધિકારી તરીકે પાટલીપુત્રના સિંહાસને લાવે છે, કુણાલ અÀાકની હયાતીમાં જ મધ બન્યા હતા અને રાજ્યનો હકદાર મટી ગયા હતા એ હકીકત મેં અચેના આલેખનમાં જણાવી જ૧૭૭ દીધી છે. “ સામ્રાજ્યનો હકદાર મટી જવાથી યુવરાજને કુમાર ભુક્તિમાં અપાતી ઉર્ચની તેને છેાડવી પડી અને તે આ પછી જીવારક તરીકે અપાયલા એક મહર્ષિંક ગામમાં (કે જે વિદિશા હોય કે અન્ય હોય ત્યાં) રહેતા હતા. આ ગામમાં રહેતાં તેને પોતાની સ્રી શત્રુશ્રીથી એક પુત્ર રત્નના જન્મ થયા. પેાતે સામ્રા જયનો વારસ હોત તે પેાતાના આ વડીલ પુત્રનો જન્માત્સવ ભારે ધામધૂમથી કાઈ જુદી જ રીતે ઉજવવાની સુંદર તક મળી હાત, એવા વિચાર આ વખતે કુણાલને સ્ફુરી આવ્યે તરત જ તે પાટલીપુત્ર ગયા અને એક અજાણ્યા ગવૈયા તરીકે તેણે, તેની ગાનવિદ્યાથી પાટલીપુત્રમાં અતિ પ્રસરેલી કીર્તિથી આકર્ષિત થયેલા અશેકની આગળ જવનિકાના અંતરે રહી અદ્ભુત ગાન કર્યું". એની ગાન્ધવ'કલાથી પ્રસન્ન થયેલા અશોકે તેને યથેચ્છ માગવાનું કહેતાં તેણે ‘કાક્રિણી ' ની યાચના કરી. જેમકે ઃ—
.
' पपुत्तो चंदगुत्तस्स बिन्दुसारस्स नचुओ । असोगसिरिणो पुत्त अंधो जायई कागिणि ॥
તેથી એ રાણીથી જન્મેલા પુત્ર કુણાલને વારસામત ધર્મ જૈન જ મળ્યે હતેા. કુણાલને અધ બનાવવાનું કાવતરૂં એક બૌદ્ધ રાણીથી થયું છે તેના મૂળમાં પણ ધાર્મિ ક હેતુ હાવાથી કાલના જૈનત્વના અનુમાનનું સમથ'ન થાય છે. જૈન સાહિત્યમાં કુણાલના પુત્ર સ`પ્રતિને બાલ્યકાળથી પરમા'ત' કહ્યો છે તેથી પણ સમજાય છે કે, કુણાલ-તેના પિતા જૈને હાવે જોઇએ અને સ'પ્રતિને તેના પિતાને વારસાગત જૈનધમ, મળ્યા હશે,
બૌદ્ધ લેખકા ઉપરાકત (અશેકની) રાણીનું નામ અન્જિમિત્રા અને તેના પુત્ર કુણુલનું નામ ધર્મવિવધ ન પણ લખે છે. આ વિષયમાં ડા. ત્રિ લે. શાહ પોતાના પ્રાચીન ભારતવષ ભા. ૨ પૃ. ૨૫૦ માં ટીપ્પણુ પર મુ` આવી રીતે કરે છે. “કુણાલનું નામ ધર્મ વિવĆન હતું. (રા. કુ. મુ. શેક પૃ. ૮) દિવ્યાવદાનના પ્રકરણ ૨૭ માં જણાવેલ છે કે, અશેઅે પાતાની રાણી પદ્માવતીના પેટે ( જીવે નીચે, ટીપ૦ ૫૩) જે નવીન પુત્ર જન્મ્યા હતા તેનુ નામ ધવનેં પાડયું હતું. પણ તેના અમાત્યાએ અથવા ખીદમતગારાએ આંખનું સોંય' જોયું કે, તે તેા હિમાલય પર્યંતના‘ કુષ્ણાલ ’’ નામના પક્ષીની સાદશ છે, એટલે અશકે પણ તેનુ નામ મશ્કરીમાં કુણાલ પાડી દીધું (પૃ. ૮. ટી. ૧ રા. કુ. મુ.)” શ્રીયુત ડાક્ટરની ૫૩ મી ટીપ આ રીતે છે. “તેનું નામ પદ્માવતી હતું (રે. વે. વ. પુ. ૧ પૃ. ૧૪૧ ટી. ન. પ૬)”
(૧૭૭) જીવા આા લેખનું પૃ. ૭૦,
Page #150
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૩૧ અશકને સમજાયું કે, કાકિણ યાચનાર કુણાલ છે કે તરત જ તેણે જવનિકા દર કરી દીધી ને તે પિતાના અંધ પુત્રને આંસુ નાખવા પૂર્વક ભેટી પડશે. તેણે પ્રશ્ન કર્યો કે, “કાકિણી જેવું અતિત છ કેમ માગવામાં આવે છે, પણ મન્ત્રીઓના કહેવાથી અશોકને સમજાયું કે રાજકુમારની ભાષામાં “કામિણને અર્થ અત્ય૫ મૂલ્યનું નાણું નહિ. પરંતુ રાજ્ય થાય છે, ત્યારે તે ખિન્ન થઈ બોલ્યો કે, કમનસીબે અંધ બનેલે તું રાજયને શું કરીશ ? વત્સ! તારી આ અસ્થાને માગણી કેમ ? જવાબમાં કુણાલે જણાવ્યું કે, મારે
ત્યાં પુત્રને જન્મ થયો છે. હું તમને પત્રજન્મની વધામણી આપું છું. અને તે પોત્રના માટે રાજ્ય માગું છું. કયારે જન્મે એના ઉત્તરમાં કુણાલે “સંપ્રતિ–હાલ જખ્યો છે એમ કહ્યું. એ સાંભળી અશકે તે બાળકનું નામ “સંપ્રતિ રાખી તેને પિતાનું રાજ્ય આપ્યું.”૧૮ બૃહકલ્પ શૂર્ણિમાં “રાજ્ય આપ્યું” પરિશિષ્ટ પર્વમાં “દશ દિવસ પછી દૂધપાન કરતા એવા પણ સંપ્રતિને અશોશ્રીએ પિતાના રાજ્ય પર સ્થાપ્યા;” કલ્પરિણાલીમાં “અશોકને પુત્ર કુણાલ અને તેનો પુત્ર ત્રણ ખંડને ભક્તા સંપ્રતિ હતે. એ રાજાને તેના દાદાએ જન્મતાં જ રાજ્ય આપ્યું હતું,” આવા જૈનગ્રંથોના ઉલ્લેખો કહે છે કે, સંપ્રતિને અતિ બાલ્યકાળમાં જ રાજય મળ્યું હતું, ૧૭૯ પરંતુ નિશીથચૂર્ણિ કહે છે કે, “અશોકે સંપ્રતિને કુમારભક્તિમાં ઉજયિની આપ્યું.”૧૮° આ પરથી બૃહ૪૯૫ર્ણિ વિગેરના “રાજ્ય’ શબ્દનો અર્થ યૌવરાજ્ય કરો કે “રાજય” જ કરે એ પ્રશ્ન છે. એને ઉત્તર બહુશ્રુત આપે તે ખરે, પણ એ તો નક્કી છે કે, આ પછીનાં કેટલાંક વર્ષ સુધી સંપતિનું પાલન અને રાજ્યનું સંચાલન અશકે જ કર્યું હતું. અશોકે આ સમયે સંપ્રતિને રાજ્ય આપ્યું હશે પણ તેને રીતસરનો અભિષેક તે કદાચ અશોકના મૃત્યુ પછી જ થયા હશે. કુણાલને રાજત્ત્વકાલ અને દ. રથને રાજત્વકાલ આઠ આઠ વર્ષ હતું એમ પુરાણે લખે છે, '૮' અને એ બન્નેને સંપ્રતિ પહેલાંના રાજકર્તાઓ તરીકે જણાવે છે
(૧૭૮) જુ આ અભિપ્રાયાઈ માટે પરિશિષ્ટ પર્વ. સર્ગ ૯ શ્લો. ૩૪ થી પર. (૧૭૯) “જિં વાતિ બંધો જો, ફળો અતિ-મમ પુત્તથિ સંત રામ
–વૃહત્કચૂર્ણિ. " अमोघवागशोकश्री-स्तं दशाहादनन्तरम् । सम्प्रति स्तन्यपमपि, निजे राज्ये न्यवीविशत् ॥
–પરિશિષ્ટ પર્વ. સનં. ૯ ૦ ૫ર " तस्य सुत: कुणालस्तन्नंद नस्त्रिखंडभोका सम्प्रतिनामा भूपतिरभूत् , स च जात. માગ પિતામહારાઃ –કપરિણાવલી (મ. મ. ધમસામરકત ક૫ત્રટીકા)
(૧૮૦) “જોળી રે કુમારમોરા gિor.” –નિશીથચૂર્ણિ (૧૮૧) મત્સ્ય સિવાયનાં પુરાણ. મત્સ્યપુરાણુ તે અશોક પછી સંપ્રતિને જ લાવે છે. જેમકે: "त्रिंशत्तु समा राजा, भविताऽशोक एव च। सप्तति (संप्रति) र्दश वर्षाणि, तस्य नप्ता भविष्यति ॥ राजा दशरथोऽष्टौ तु, तस्य पुत्रो भविष्यति ॥"
–મસ્યપુરાણુ અ૦ ૨૭૨
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૨
અવંતિનું આધિપત્ય. એ ગેરસમજ મૂળ સંપ્રતિને શાર્પણ અને તેને રાજ્યાભિષે, એ બે બનાવે વચ્ચેના સમયને નિકાલ ન કરવામાં જ રહેલું હોય તે ના નહિ. હિમવંતગૅરાવલી ઉજજયિનીને કણવની ભુક્તિ તરીકે જણાવે છે, નહિ કે સંપ્રતિની. એનો અર્થ એ થાય છે કે, સંપ્રતિને રાજ્યાભિષેક ભલેને, પાછળથી થયે હેય, પરંતુ રાજ્યા પણ તે જન્મતાં જ થયું હતું. આમ છતાં ઘેરાવલી મ. નિ. ૨૪૪ વર્ષે થયેલા અશોકના મૃત્યુથી જ રાજત્વકાલ ગણતી હેઈ, તે પૂર્વેનાં વર્ષો અશોકના જ રાજત્વકાલમાં નાંખે છે તે પછી એને અર્થ એ થાય છે કે, સંપ્રતિના જન્મકાળે અશોકે તેને યૌવરાજ્ય જ આપ્યું હતું. અર્થાત; હિમવતભેરાવલી પણ આપણને અનિશ્ચિતતામાં જ રાખી બહુશ્રુતે પાસે જવાબ મેળવવાનું વનિત કરે છે.
સર્વે ગ્રંથકારે કબુલ કરે છે કે, સંપ્રતિ પાટલીપુત્રના સિંહાસને આવ્યો હતો, પણ જનસાહિત્યમાં આપણે સંપ્રતિને અવન્તિમાં રહેલો અને ઉજજયિનીમાં કાંઈ કાંઈ પ્રવૃત્તિ કરતા વાંચીએ છીએ. શ્રી હેમચન્દ્રસૂરિજી આનું સમાધાન કરતાં કહે છે કે, “રાજાઓ પિતાની ભૂમિમાં કંઈક વખત યાંક તે વળી બીજી કઈક વખત બીજે કયાંક વસતા હાય છે.”૧૮૩ પરંતુ હિમવંતર્થશાવલી પરથી સમજાય છે કે, સંપ્રતિએ રાજ્યપ્રાપ્તિ પછીનાં બે વર્ષ પાટલીપુત્રમાં ગાળ્યા બાદ પછીથી તેનું નિવાસ સ્થાન મુખ્ય રીતે ઉજજયની જ રહ્યું હતું. “પિતાના અનેક શત્રુઓના ભયને લીધે જ પાટલીપુત્રની રાજધાની છેડવાની તેને આવશ્યકતા પડી હતી.” એમ થેરાવલી ખાપણને કહી રહી છે. અશોકના મૃત્યુ સમયને આલેખતા દિવ્યાવદાનાદિ ગ્રંથ સંપ્રતિને માટે જે “લોભાન્ધ” આદિ તુચ્છ વિશેષણે વાપરે છે તેથી પણ સમજાય છે કે, અશોકના મૃત્યુ બાદ બૌધ્ધો તરફથી સંપ્રતની વિરુદ્ધમાં પહેલાંથી પણ વધારે પદ્ય રચાતાં હશે. એ ભયથી જ અશોકને પિતાની હયાતી છતાં પણ કુણાલ યુવરાજને ઉજજયિની ખસેડવો પડ હતું, અને છતાં ત ષયંત્રને લેગ બના અંધત્વને પામ્યા હતા. નિર્દય અને અનુચિત સાફસુફી કરવા નહિ ઈચ્છતા આજન્મ પરમહંત સંપ્રતિને પિતાને સંભવિત અનિષ્ટથી બચવાને અને સુખેથી રાજ્ય ચલાવવાને માર્ગ રાજધાનીનું સ્થળાંતર સમજાયે હશે અથવા હિતેષી મન્ત્રીઓએ સમજાવ્યું હશે. સંભવ છે કે, રાજધાની ફેરવવાનાં કારણે પોતાની વિરુધ્ધ રચાતાં વયંત્ર સિવાય અન્ય-સામ્રાજ્યના કારોબારમાં ભારતના લગભગ કેન્દ્ર
(૧૨) સંનિષો વિ વાઢિપુત્તાિ શિયાળેનરમયં મુત્તા સં પદા િતણાં पुन्यि णियपिउभुत्तिलद्धावंतीणयरीम्मि ठिओ सुहंसुहेणं रज्जं कुणा ।
હિમ થેરા ૧ પૃ. ૪ (મુદ્રિત) (૧૮) “તી તિરૂપો, કgmવિની પુરી જય ચારિ સિન્સ, સ્વમૂની દિ મહામુનઃ ”
–પરિશિષ્ટપર્વ. સર્ગ ૧૧ એ. ૨૦
Page #152
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૩૩ સ્થળમાં હોવાને લીધે પાટલીપુત્રના કરતાં ઉજજયિનીની વિશેષ અનુકૂલતા વિગેરે પણ હોય. પશ્ચિમના પ્રદેશ પર અધિકાર શરૂ થયો ત્યારથી જ મગધના સમ્રાટોએ ઉજજયિનીને મહત્ત્વ આપી ત્યાં મુખ્ય રાજકુમારની-યુવરાજની સુબેદારી રાખવાનું તથા પાછળના સમયમાં મો સમ્રાટોએ જાતે પણ વખતોવખત ત્યાં રહી પશ્ચિમ તરફના પ્રાંત પર નજર રાખવાનું ચાલું રાખ્યું હતું. ગમે તેમ પણ હવે, અજાતશત્રુના સમયમાં ચંપા રાજધાની બનતાં રાજગૃહીમાં પેટાશાખા સ્થપાઈ તેની ગણતા થઈ ગઈ તેમ, ઉજજયિની રાજધાની બનતાં પાટલીપુત્રમાં પેટાશાખા સ્થપાઈ તેની ગણતા થઈ ગઈ હિમવતરાવલી કહે છે કે, “મ. નિ. ૨૪૬ વર્ષ આ પેટાશાખાને રાજા અ ને પુત્ર પુણ્યરથ હતે” ૧૮૪ અંધ થવાના કારણે કુણાલનું યુવરાજપદ નષ્ટ થતાં જે રાજકુમારને યુવરાજ પદે સ્થાપી કુમારભુક્તિમાં ઉજજયિની આપી હતી તે રાજકુમાર જ આ પુણ્યરથ રાજા હશે, એમ લાગે છે. છેલ્લી સદીના અર્વાચીન લેખકે પાટલીપુત્રની ગાદી આમ પુણયરથને નીમી ચાલુ રખાઈ તેને મગધ સામ્રાજ્યના ભાગલા માને છે, પરંતુ જૈનસાહિત્ય પરથી સમજાય છે કે, એ સામ્રાજ્યના ભાગલા નથી, પણ પાટલીપુત્રના પ્રદેશ માટે કાયમ એક નવીન પ્રબંધ છે. આજ સુધી એ પ્રદેશ સમ્રાટની સીધી સત્તા નીચે રહે, અવન્તિ અને તેના હાથ નીચેના પ્રદેશોને વહીવટ યુવરાજની મારફતે થતું અને અન્ય મોટા પ્રાન્તને વહીવટ અન્ય રાજકુમારની મારફતે થતું. ચન્દ્રગુપ્તના સમયથી અથવા તેથી ય પહેલાંના સમયથી જે આવી રીતને રવૈયે પડી ગયો હતો તેમાં સામ્રાજ્યની રાજધાની બદલાવાથી આ સમયે જરૂર ફેરફાર થયે. અવન્તિ સમ્રાટની સીધી હકુમત નીચે આવ્યા, જ્યારે પાટલીપુત્રને પ્રદેશ ત્યાંના માંડલિકરાજા મારફતે હકુમતવાળો બજો, કે જેવી રીતે રાજગૃહીને પ્રદેશ ઘણા સમયથી માંડલિક રાજાઓ મારફતે હકુમતવાળો બન્યું હતું. પ્રાંતના રાજકુમાર મહામાત્રો-સુબાઓ વિશાલ સત્તા ધરાવનારા હોવાથી પ્રાંતના પ્રજાજનેની અને ગ્રંથકારની દષ્ટિએ એ સમયમાં તેઓ રાજાઓ જ હતા, પરંતુ તેમની અપેક્ષાએ બની શકે ત્યાં સુધી કાયમી અને વારસાગત નીમણુકને લઈ રાજગૃહીના રાજાઓમાં ખાસ વિશેષતા હતી. પાટલીપુત્રની નવીન વ્યવસ્થામાં પણ એવી વિશેષતા હતી એમ થેરાવલીના ઉલ્લેખથી સમજાય છે, પણ તેને અર્થ એ ન કરવો જોઈએ કે, રાજગૃહીના કે પાટલીપુત્રના રાજાઓ મગધ સામ્રાજ્યથી સ્વતંત્ર હતા. રાજગૃહીની પેટાશાખા વિરોધી બંડખોર તરીકે ઉભી થઈ નથી. એ વિષે પૂર્વે લખાઈ જ ગયું છે. પાટલીપુત્રની પિટાશાખા પણ વિરોધી બંડખોર તરીકે ઉભી ન થતાં સંપતિના હાથે જ ઊભી કરાઈ છે અને તે ઉજજયિનીના તાબે જ હતી. જૈનગ્રંથકાર “સંપ્રતિ ઈન્દ્રની જેમ પ્રચંડ શાસનવાળે હતો”
(१८४, पाटलिपुत्तम्मि य णयरे असोअणिवपुत्तो पुण्णरहो वि वीराओ छयालीसा हिय-दोसयवासेसु विश्कतेसु सुगयधम्माराहगो रज्जम्मि ठिओ ॥"
હિમ ઘેરા પ. ૫ (મુદ્રિત)
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૪
અવંતિનું આધિપત્ય.
ત્રણ ખંડને લેતા હતઆવી રીતે લખી રહ્યા છે,૮૫ તેથી ઉપરોક્ત વાતનું સમર્થન થાય છે.
હિમવંતરાવલી એમ તે કહે છે કે, પુણ્યરથ બૌદ્ધધર્મારાધક હતું. અને એ પણ સંભવ છે કે, અંધત્વના કારણે કુણાલને સામ્રાજ્ય હક નષ્ટ થતાં તે પુયરથને ફાળે બાવતે હોય. આવી સ્થિતિમાં એને સામ્રાજ્યના સિંહાસન પર લાવવા આજુબાજુનું ધાર્મિક વાતાવરણ સક્રિય બન્યું હશે, પરંતુ કુણાલના વાસ્તવિક હકને રાજકુલમાંથી રચાયેલા પડ્યગ્નને લઈ ગેરવાજબી રીતે ડૂબા હોવાથી, જ્યારે અશે કે વચનથી બંધાઈ, આય રાજવંશોની પરંપરા પ્રમાણે બિન હકદાર એવા પણ સંપ્રતિને હકદાર બનાવવાનું માથે લીધું ત્યારે પુયરથ તે કાર્યની સાથે સહમત થયે હશે. વણ અને વડીલના ગમે તેવા હુકમો વધાવી લેવાની વૃત્તિ મૌર્યરાજ કુંવરમાં કેવું પ્રધાનત્વ ભોગવતી હતી એ, કુણાલના જાતે અંધ બનવાના બનાવથી આપણને અજાણ્યું નથી. પુણ્ય અને પુય સાથેના સશુણેનું આકર્ષણ પણ, પુણ્યરથને પિતાને હક જતે કરવામાં અને પાછળથી થઈ રહેલી ઉશ્કેરણી માં પણ સંપ્રતિ પ્રતિ વજનતા સાચવી રાખવામાં કામ કરી રહ્યું હશે, એમ જે કંઈ કહે તો તે પણ બરાબર જ છે. પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા પુણ્યથી અને પુયસહચારી સદગુણથી જ સંપ્રતિને રાજ્યપ્રાપ્તિ આદિ થયાં હતાં, એ હકીકત પહેલાં કહેવાઈ જ ગઈ છે.
સામ્રાજ્ય હક જતો કરનાર મ. નિ. ૨૪૬ વર્ષે પાટલીપુત્રને રાજા બનનાર પુણ્યરથ અશોકને પુત્ર હતો એમ હિમવંતર્થરાવલી કહે છે, પરંતુ એ નામ તથા તેણે લખેલું “મ. નિ. ૨૮૦ વર્ષે પાટલીપુત્રની ગાદીએ આવનાર તેના બૌધધમી પુત્ર વૃધ્ધરથનુ”૧૯૬નમ ઈતિહાસમાં કેઈપણ સ્થળે જોવા મળતું નથી, જયારે કેટલાંક પુરાણમાં સંગત કે ઈન્દ્રપવિત પહેલાં દશરથ કે બધુપાલિત, અને પછી શાલિકનું નામ લેવામાં આવે છે. ઉપરાંત, ખલતિક (ગયાની પાસ) પર્વતપરની ગુફામાં દશરથનું નામ કોતરાયેલું જોવામાં આવે છે.૧૮૭ આ
(૧૮૫) “જળ વધવા માસ, મત્તાઈ રક્ષિા કાજરાન ચામૂર, પારાનમઃ |
પરિશિષ્ટ પર્વ સ. ૯૦ ૫૪ “त्रिखंडभोक्ता संप्रतिनामा भूपतिरभूत् ।
-કલ્પકિરણ વલી.
(१८९) “से वि य ण बीराओ दोसयअसी इवासेसु विइक्कतेसु नियपुत्तं वुड्ढरहं रज्जे ठा पत्ता परलोयं पत्तो । तं वि सुगयधम्माणुगं वुड्ढरहं."
મિ. થેરા- પૂ. ૫ (મુદ્રિત) (૧૮૭) “અશોકનો પૌત્ર દશરથ તે ખરેખરી જીવંત વ્યકિત હતી. કારણ કે તેના દાદાએ બરાબર ટેકરીઓની પાસે આજીવને ગુફાગૃહે કરાવી આપ્યાં હતાં તેમ નાગાજુની ટેરીઓ આગળ તે તેને માટે તેણે તૈયાર કરેલી ગુફાગ્રહની લીતો પરના ટુંકા અર્પણ લેખેથી તેની હયાતીની
Page #154
--------------------------------------------------------------------------
________________
અવતિનું આધિપત્ય.
૧૩૫
ઉપરથી અનુમાન થાય છે કે, પુણ્યરથનું બીજું નામ દશરથ અને વૃધ્ધરથનું બીજું નામ શાલિશૂક તેા નહિ હેાય; પણ લગભગ બધાય સંશાષકે દશરથને અશોકને પૌત્ર કહે છે અને શાલિશૂકને સુયશાનો (કુણાલનો) પુત્ર કડે છે; ૧૮૮ ત્યારે ઉપરીક્ત અનુમાન પ્રામાણિક હાા વિષે શકા થાય છે. મને તે લાગે છે કે, દશરથ અને શાલિશૂક એ, અશાકના રાજકાલે વિદ્યમાન રાજગૃહીના મૌય રાજા ખલભદ્ર, કે જેણે મ. નિ. ૨૧૪ વર્ષે અન્યક્તમતવાદી થયેલા આષાઢાચાયના શિષ્યાની સાન લયઢશનથી ઠેકાણે આણી હતી, તેના પછી અનુક્રમે આવનાશ રાજાએ છે; અને પુણ્યથ તથા વૃદ્ધરથ એ, પાટલીપુત્રમાં નવી શરૂ થયેલી પેટાશાખાના રાજા છે. પુરાણા દશરથના રાજત્ત્વકાલ ૮ વર્ષ અને શાલિકના રાજત્ત્વકાલ ૧૦ કે ૧૩ વર્ષ લખે છે, પરંતુ દશરથના એ રાજત્ત્વકાલ ઘણા જ ઓછા છે. લાગે છે કે, મ. નિ. ૨૪૪ વર્ષે સંપ્રતિને રાજ્યાભિષેક થયા તેથી પૂર્વેનાં આઠ ૮ વર્ષ દશથના રાજકાતનાં લખી, મ, નિ. ૨૪૪ થી ૨૭૯ સુધીનાં ૩૫ વષ પુરાણાએ પડતાં મુકયાં છે. શાલિશૂકના રાજત્ત્વકાલ તા મ. નિ. ૨૭૯ થી ૨૮૯ સુધી ૧૦ વર્ષ અથવા તેા ખાસ કરીને મ. નિ. ૨૭૯ થી ૨૯૨ સુધી ૧૩ વર્ષ હશે પુણ્યરથ અને વૃદ્ધરથ એ બૌદ્ધધમી હતા ત્યારે દશરથ અને શાલિક જૈન ધમી હશે એમ લાગે છે. ૧૮૯ હિમવત થેરાવલી પ્રમાણે ‘ વૃદ્ધાથના રાજત્ત્વકાલ મ. જાણુ થાય છે. દશરથના લેખેાની લિપિ, ભાષા તથા શૈલી ઉપરથી જણાય છે, કે તેના સમય અશાકની બહુ સમીપના હોવા જોઇએ. રાજ્યમાં નહિ તે! તેના પૂર્વભાગેામાં તે તે તેની પછી સત્તામાં આવ્યા હશે.” —હિન્દુસ્તાનના પ્રાચીન ઇતિહાસ ( ગુ. વ. સેા. નું ) પૂર્વા` પૃ. ૨૫૪
પ્રાર્ચન ભારતવર્ષના લેખક, દશથને કુણાલના ભ્રાતાને પુત્ર હાવાની કલ્પના કરે છે અને તેએ તેના રાજવકાલ ૨૭ વર્ષથી પણ વધારે હૈવાની માન્યતા તેના લેખ પરથી જ ધરાવે છે જુવે, તેમનું પુસ્તક ‘પ્રાચીન ભારતવષ' ભાગ ૨ પૃ. ૨૯ થી ૩૦૧ અને પૃ. ૩૯૭
(૧૮૮) ૫ડત જાયસ્વાલજી ( જુવે J. B. O. R. S. sept 1928 P. 416) મા શાલિક માટે લખે છે કે, 'તે અશોકના પુત્ર કુાલ ફે
સુમશાનેા પુત્ર હતા. ”
પ્રાચીન ભારતવષ ભાગ ૨ પૃ. ૪૦૨ (૧૮૯) પુરાણા પરથી સમજાય છે કે, દશરથ એ જ બધુપાલિત છે. પણ એ ‘પાલિત ’ કેવી રીતે હતા તે સમજી શકાય તેમ નથી. શું તે તેના પિતાના બંધુથી પાલિત થયા હશે માટે બંધુપાલિત કહેવાતા હશે? અને જો તે કુણાલથી પાક્ષિત અને કુણાલની માતા વૈશ્યકુમારીથી જન્મેલા હાય તેા તેનામાં જૈત સસ્કાર ડ્રાવા સભવ છે તેથી મેં અનુમાન કર્યું છે કે, તે જૈનધમી હશે બાકી, જ્ઞાલિકના માટે ગસહિતા જે તિરસ્કારનું વલણ દર્શાવે છે તથા તેના વિષે જે કાંઈ લખે છે તે પરથી તે જૈનધર્મી હશે એમ માનવાને કાંઇ હરકત નથી. આ માટે ડૅ, ત્રિ લ. શાહ ‘પ્રાચીન ભારતવષ'' ભાગ ૨ માં પૃ. ૪૦૧ પર આવી રીતે ટીપ કરે છેઃ—
'
.
× (, ) જુવે। મૌય. સા. ઇતિહાસ. પૃ. ૬૫૩-૬૭૧ તથા ગંહિતા. ભાષાંતર બુદ્ધિપ્રકાશ પુ. ૭૬, અંક ૩, પૃ. ૮૮: યનકર્મને ધ્વંસ કરનારા, પ્રકૃતિના, અધર્મી, ભ્રષ્ટ બુદ્ધિને તે શાલિશુ! રાજા નિમાયે છતે। સૌરાષ્ટની ૐ'જાડી જૈતપ્રજાને મુખે મેાટાભાઇ સ'પ્રતિની ખ્યાતિ અઢાવી જૈનધર્મની ધાષા વર્તાવતા. ) '
શ્લાક ૧૬ થી ૨૬ (જેનું અકર્મને! રસિયા, દુષ્ટ પ્રજાને ત્રાસદાયક રીતે
Page #155
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. નિ. ૨૮૦ થી ૩૦૪ સુધી એમ ૨૪ વર્ષ ૧° છે” એ રાજાને એના સેનાપતિ પુષ્યમિત્રે વધ કરી તેણે તેના સ્થાને પિતાના પુત્ર બૃહસ્પતિમિત્રને બેસાડો હતો. ૧૯૧ રાજગૃહીની પેટાશાખા પર શાલિશક પછી વૃષસેન આવ્યો હતો, તેણે મ. નિ. ૨૯૨ થી ૩૦૧ સુધી અને તે પછી પુષ્પવર્મા આવ્યું હતું, તેણે મ. નિ. ૩૦૧ થી ૩૦૮ સુધી રાજ્ય કર્યું હતું. આ પુષ્યધમને મ. નિ. ૩૦૮ વર્ષે પાટલીપુત્રના શુંગવંશી રાજા પુષ્યમિત્રના પુત્ર બૃહસ્પતિમિત્રે મારી નાંખ્યું હતું, કે જે હકીકતનો ઉલલેખ હાથીગુફાવાળા ખારવેલના શિલાલેખમાં થયો છે. આ વિષયની સ્પષ્ટતા આગળ કરવામાં આવશે. ૧૨ અહિં તે સંપ્રતિના વિષે જ જે કાંઈ મળી આવે છે તેને જ થેડું ઘણું આલેખીએ.
સમ્રા સંપ્રતિને મહાન મગધ સામ્રાજ્ય વારસામાં મળ્યું હતું. તેના સામ્રાજય વિષે લખતાં જૈનસાહિત્ય કહે છે કે-“મૌવંશ સામ્રાજ્યશક્તિની ચડતી પડતીમાં “ચતુરા'-જવના જેવું હતું. બલવાહનાદિ વિભવમાં ચન્દ્રગુપ્ત (છેલા નથી ) અધિક હતું. તેમાં તેથી ય અધિક બિન્દુસાર અને બિન્દુસારથી અધિક અશોક હતું, જ્યારે સંપ્રતિ તેમાં અશેકથી ય અધિક-પૂર્વ મૌર્ય રાજાઓથી ઉત્કૃષ્ટ હતું. આ પછી મૌર્ય વંશની અનુક્રમે બલવાહનાદિ વૈભવમાં ઉતરતી કક્ષા થઈ. અર્થાત; સંપ્રતિને બલવાહના વેલવ “અવનવ્રુતુરા' જવના મધ્યની જેમ સર્વ માય સમ્રાટોમાં વિશાલ હતે.” ૧ સંપ્રતિના બલવાહનાદિ વિષે એવી નેંધ મળે છે કે, “તેના તાબામાં આઠ હજાર રાજાઓ હતા તથા તે પચાસ હજાર હાથી, એક ક્રોડ ઘેડા, સાત કોઠ
(૧૦૦) પુણ્યરથના મહાવીર નિર્વાણથી ર૮૦ વર્ષે સ્વર્ગસ્થ થયા બાદ વૃદ્ધરથ રાજ્ય પર આ હતો એમ લખી હિમ થેરાવવી જણાવે છે કે, બૌદ્ધ ધર્માનુયાયી તે રાજાને મારી તેને સેનાધિપતિ પુષમિત્ર મ. નિર્વાણુથી ૩૦૪ વર્ષે પાટલીપુત્રના રાજય પર બેઠે.” જુવો તે મૂળ પાઠ – ___तं वि सुगयधम्माणुगं वुड्ढरहं णिवं मारिता सेणाहिवइ-पुष्फमित्तो वीरामोणं तिसयाहियचउवासेसु विइक्कतेसु पाडलिपुत्तरज्जे ठिओ" .
હિમ થેરા, પૃ. ૫ (મુકિત) ' (૧૯૧) હિમ થેરાવણી “પુષ્યમિત્ર રાજ્યપર બેઠે ' એમ લખે છે, પણ ખારવેલના શિલાલેખથી એ નકી છે કે, ખારવેલની મગધપરની તેના રાજ્યના ૮મી અને ૧૨મા વર્ષે એટલે મ. નિ. ૩૦૮ અને મ. નિ. ૩૧૨ માં કરાયેલી ચઢઃઈ વખતે મગધનો રાજકર્તા-પાટલીપુત્રનો રાજકત બહસ્પતિ મિત્ર હતું, પણ પુષ્યમિત્ર નહિ. હિમવંતશૂરાવલીના લખાણુનો અર્થ એટલે જ સમજવાને છે કે, પુષ્યમિત્ર રાજ્યને સર્વરીતે સંચાલક હતે.
(૧૯૨) એનું પ્રસંગે પાત સૂચન હું પૂર્વે પણ કરી ગયો છું.
(૧૯૩) “નવમક્ષવિંરે-(1)-કથા વો નમાજે પૃથુ, આસાવજો ૪ ટીનઃ एवं मौर्यवंशोऽपि । तथाहि-चन्द्रगुप्तस्तावद् बहुलवाहनादिविभूत्या विभूषित आसीत् , ततो बिन्दुसारो बृहत्तरस्ततोप्यशोकश्रीवृहत्तमस्ततः संप्रतिः सर्वोत्कृष्टः । ततो भूयोऽपि तथैव हानिरवसातव्या, एवं यवमध्यकल्पः संप्रतिनृपतिरासीत् ।"
Page #156
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૩૭
પાયદળ વિગેરેનું લશ્કરી ખળ ધરાવતા હતા.” આ નોંધમાં અતિશયક્તિ થઈ ડાય તેમ લાગે છે, છતાં અતિશયાક્તિ થઈ છે ને તે કેટલી થઈ છે એના નિશ્ચય થઈ શકે તેમ નથી. બ્રોક એલચી મેગેન્થનીસે લીધેલી કહેવાતી નષ પ્રમાણે “ ચન્દ્રગુપ્તના લશ્કરમાં નવ હજાર હાથી, ત્રીશ હજાર સવાર અને છ લાખ પાયદળ હતું. ” ૧૯૪ નન્દના૧૯૫ કરતાં આ લશ્કર અનુક્રમે લગભગ બમણું, ઢઢું અને ત્રણ ગણું મનાયું છે. અને તે સંભવિત છે. પશુ ચન્દ્રગુપ્તના કરતાં ઉપરાસ્ત નોંધ પ્રમાણે સંપ્રતિનું લશ્કર અનુક્રમે લગભગ સાડાપાંચગણું, સવાત્રણસેાગણુ અને સગણું થાય છે. આથી જ એ સંખ્યા વિષે અતિશયાક્તિની શંકા થાય છે, પછી તે જે સત્ય હોય તે ખરું.૧૯૬ કહે છે કેઃ “સ`પ્ર તિએ પાતાના અપ્રતિઢુત સૈન્યથી શત્રુએની સેનાએને જીતી હતી અને આન્ત્ર, દ્રાવિડ, મહારાષ્ટ્ર અને કુડુ વિગેરે દેશોને પેાતાના તાબે મનાવ્યા હતા. ૧૯૭ ૧૪ ૫ચૂર્ણ કાર પણ કહે છે કે;-“ સંપ્રતિએ ઉજ્જયિની પેાતાના તામે–સીધા અધિકારમાં લઈ ત્યાં રહેતાં છતાં આખા દક્ષિણાપથ તામે કર્યા-કરાવ્યો.”૧૯૮ નિશીથ કાર પણ લખે છે કે;“ સ...પ્રતિએ સૌરાષ્ટ્રવિષય અને આન્ધ્ર તથા દ્રાવિડ તામે ર્યાં હતા.” ૧૯૯ હિમવત થેરાવલી ઉપરાસ્ત ઉલ્લેખેાથી જુદી પડતી હોય તેમ જણાવે છે. કે;– કલિંગ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, આદિ જનપદો અતિ પરાક્રમી એવા અશોકે સ્વાધીન કર્યો હતા.” સંભવ છે કે, અશોકે જીતેલા સૌરાષ્ટ્ર માદિ જનપદોએ સંપ્રતિના રાજ્યાભિષેકની લગભગના સમયમાં સ્વતંત્ર થવા માથું ઉંચકયું હાય અને તેથી સ'પ્રતિને તેમને એકવાર ફરીથી રખાવી દઈ તામે કરવાની ફરજ બજાવવી પડી હાય. આવા એક સમથ' સમ્રાટને સમયે અને તેનામાં
(૯૪) હિન્દુસ્તાનનેા પ્રાચીન ઇતિહાસ (ગુ. વ. સે.) પૂર્વ પૃ. ૧૭૨. આ ઉપરાંત રથનું પણ મોટું સૈન્ય હતું. એ રથા મહાપદ્મનન્દની પાસે ૮૦૦૦ રથ હતા તેની અપેક્ષાએ ધણા જ વધારે હશે.
(૧૯૫) લેગ્ઝાન્ડરને જે મુક રાજાનુ' લશ્કર હેાવા વિષે સાંભળવામાં આવ્યું હતુ તે જો નન્દ જ હાય તા, તેનું લશ્કર ૨૦૦૦૦ ધાડેસ્વાર, ૨૦૦૦૦૦ પાયદળ અને ૩૦૦૦Y Y૦૦૦ હાથી ઉપરાંત ૨૦૦૦ થ પ્રમાણે હતું. મને લાગે છે કે તે રાજા નન્દ મહાપદ્મ જ હતા. એનું લશ્કર સમય વતાં વધ્યું હાય તેમ જણાય છે. કારણ કે હિન્દુસ્તાનના પ્રાચીન ઇતિહાસ 'માં મહાપદ્મનું લશ્કર ૮૦૦૦૦ ઘેાડેસ્વાર, ૨૦૦૦૦૦ પાયદળ ૬૦૦૦ હાથી અને ૮૦૦૦ રથ પ્રમાણનું કહ્યું છે. જુવે હિં. પ્રા. ઇ. પૂર્વાધ રૃ. ૧૭૨.
(૧૯૬) સ’પ્રતિના લશ્કરી ખળ વિષેના સમર્થન માટે જુએ, ડૉ. ત્રિ. લ. શાહનું પુસ્તક સમ્રાટ્ પ્રિયદર્શી' x x x અથવા જૈનસમ્રાટ્ સ'પ્રતિ.' પૃ. ૩૮૩, ૩૮૨.
(૧૯૭) ‘ કુડુ ’ દેશ, એ ધણા ભાગે કર્ણાટક હાવા સભવ છે.
(૧૯૮) “સાદે તેન સંપળા ઉજ્જૈની આરંજાડું વિસાવદ્દો સભ્યો ત ત્રિવિ
भज्जावितो
—કપચણ્િ ।
૧૮
(૧૯૯) " तेण सुरट्ठविसयो अंधा दमिला य भोयविया "
—નિશીયસૂÂિ 1
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૮
વતિનું આધિપત્ય
રહેલા જૈનત્ત્વની વિરુદ્ધપક્ષી સ્પર્ધાએ ઇતિહાસમાંથી સાવ ભૂસી નાખવા કે નહિવત્ કરી નાખવા પુષ્કળ પ્રયત્ન કર્યા છે; છતાં આજે પણ જૈનસાહ્રિત્ય તેના ધાર્મિક જીવન વિષે અલ્પ પણ અતિમહત્વનું કે કે સૂચન કરી રહ્યું છે અને જૈનપરપરા તેના નામની સાથે સૌંબધ ધરાવતાં કેટલાંક સ્થાપત્યાદિને એળખાવી રહી છે.૨૦૦ જૈનાચાયોના ગ્રંથામાં ૨૦૧નાંધાયલા સુપ્રતિના જીવન વિષેના પ્રસ ંગાનું સક્ષિપ્ત તારણ આ પ્રમાણે છે:—
“ સંપ્રતિ પૂર્વ જન્મમાં ૮ રક ’ હતા. તેણે કૌશામ્બીમાં જૈન શ્રમણેાને ભીક્ષાથે જતા જોયા. આ સમયે દુભિક્ષ હૈાતાં છતાં પણ ભક્તિમાએ સાધુઓને સારી રીતે ભીક્ષા આપી. કે સાધુએની પાછળ થઇ અાહાર માગ્યે પણ એમાં સાધુઓએ પેાતે સ્વતન્ત્ર ન હેાવાનું કહેતાં તે સાધુઓની પાછળ પાછળ વસતિએ-ઉપાશ્રયે આવ્યા. સાધુએ એ 'કની આહાર સંબંધી યાચના વિષે આચાર્ય સુહસ્તિને માહિતગાર કર્યા. આ –ક્રમક ભવાન્તરમાં પ્રવચનને– શાસનને આધારભૂત થશે એમ આચાયે જાણી પ્રિયવચનથી કહ્યું કે, ‘દીક્ષા સ્વીકાર કરે તા ભાજન મળે.' ભાજનલાભના માટે જ 'કે દીક્ષા લીધી અને તેને આકર્ડ મેદકાદિ ભેજન મળ્યું પણ અતિભેાજનના પરિણામે શ્વાસ રૂંધાઈ જતાં તેનું તેજ રાતે મરણુ થયું. કની એ દીક્ષા અવ્યક્તભાવની હતી, પરંતુ મૃત્યુ સમયે તેનામાં મધ્યસ્થભાવ જાગવાથી અને અવ્યક્તભાવની દીક્ષા હતાં છતાં તેના પ્રત્યે ખતાવાયલા આદરભાવથી તેને દીક્ષા પ્રતિ સાચા આદર અને અનુમાઇન થઈ જવાથી, તે મૃત્યુ પામી અશેકના પુત્ર કુણાલના ત્યાં જન્મ પામ્યા. તેના દાદાએ તેનું સંપ્રતિ નામ રાખ્યું અને તેને મગધનું સામ્રાજ્ય આપ્યું. સમ્રાટ્ બનેલા તેણે સૌરાષ્ટ્ર અને દક્ષિણાપથને તાબે કર્યાં. સુખે સામ્રાજ્ય ભાગવતાં તેણે એકદા રથયાત્રામાં ક્રૂરતા આસુહસ્તિને જોયા અને તેમને જોતાં જ તે પરિચિત હોય તેમ લાગ્યા. તેને ઉઢાપાહ થયા અને અંતે મૂર્ચ્છિત થયા. મૂછો વળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનના ખળે તેને પોતાના પૂર્વભવની 'ક્રસ્થિતિના
(૨૦૦) અમુક પ્રકારની બાંધણી પરથી સંખ્યાબંધ જૈનમન્દિને અને પર પરાગત શ્રુતિ પરથી સખ્યાબંધ જિનમૂતિ ને સપ્રતિના સર્જન તરીકે આજે જેતપરપરા એળખાવી રહી છે. મેવાડ, મારવાડ, કાઠિયાવાડ (શત્રુંજય, ગિરનાર આદિ) વિગેરેમાં ધાં ય જૈનમ'દિરા સ'પ્રતિનાં બંધાવેલાં કહેવાય છે. હિં. પ્રા. ઇતિહાસ-પૃ. ૨૫૪ પર ટી. ૧માં લખ્યું છે કે, “અજમેરથી દક્ષિણ તથા નૈઋત્ય વચ્ચેના ખૂણામાં તેટલે જ ઋતરે ખુંદી-મેવાડ વચ્ચેના એક અગત્યના ધટનું રક્ષણ કરતા જહાગપુરના કિલ્લો તેણે બધાત્મ્યા એમ મનાય છે, પંદરમા સૈકામાં રાણા કુંભાએ એને ફરી બધાવ્યો. પ્રાચીન જૈન મદિરાની હયાતીથી એ દુ'તથાતે ટેકા મળે છે” આ ટીપની શરૂઆતમાં લખ્યું છે કે, “દોલના મંદિરમાંની એક પ્રાચીન જૈન હસ્તલિખિત પ્રતમાં આપેલી કિંમતી સાલવારીમાં તે કાલ વિરાટ સંવત ૨૦૨ના આપેલા છે ” : ‘ વિરાટ સંવત ' આ લખાણુ કે વાંચન ખરાખર હોય તેમ લાગતું નથી 'વીર'ના બદલે વિરાટ અને ‘૨૯૩’ના “લે ૨૦૨, એમ થઇ ગયેલું લાગે છે)
(૨૦૧) પરિશિષ્ટ પવ ( સ, ૧૧ શ્વે. ૨૩ થી ૧૨૩ ) આદિ,
Page #158
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૩૯ અને આસુહસ્તિના સંબંધનો તથા ઔદરિક મૃયુનો અનુભવ થયો. તે ગોખથી ઊતરી આચાર્યના પગમાં પડ્યો. તેણે પોતાની ઓળખ વિષે આચાર્યને પૂછયું. આચાર્યું જ્ઞાન બળે તેને ઓળખ્યો અને તેની પૂર્વભવની સ્થિતિ કહી સંભળાવી. પોતાના જાતિસ્મરણ જ્ઞાનની ખાત્રી થતાં તેણે કૃતજ્ઞતા બતાવવા પૂર્વક કહ્યું કે-“ભગવદ્ ! તમારી કૃપાથી હું * આ સ્થાન-પદને પામે છું. તમે ચારિત્ર ન આપ્યું હેત તે જેનાથી રહિત એવા મારી શી દશા થાત. તે કૃપા કરી મને આજ્ઞા કરે કે હું શું કરું? પૂર્વ જન્મના ઉપકારી તમારે હું દેવાદાર મટી શકું તેમ નથી. પૂર્વ જન્મની જેમ આ ભવમાં પણ તમે મારા ગુરુ છે. તમે મને કર્તવ્યની શિક્ષા આપી અનુગ્રહ કરે.’ આર્ય સુહસ્તિઓ પછી આ ભવ તથા પરભવમાં સુખદાયી એવા જનમને સ્વીકાર કરવા સંમતિને આજ્ઞા કરી. સંમતિએ આચાર્યની પાસે સમ્યક્ત્વપૂર્વક શ્રાવકનાં વતે અગીકાર કર્યો અને પ્રધાન શ્રાવક બજે, હવેથી તે ત્રિકાલ જિનપૂજા, સાધમિક વાત્સલ્ય, કારુણ્યભાવથી દીન હીન વિગેરેને પૂર્વના કરતાં અત્યધિક દાન આદિ ધમકરણ કરવા લાગ્યા. “ત્રણ ખંડના જોક્તા પ્રતાપી તે રાજાએ દક્ષિણ ભારતને જિનમદિરેથી મંડિત કર્યું.” તેણે સવા લાખ નવીન જિનમંદિર બંધાવ્યાં, સવા કરોડ જિન–પ્રતિમાઓ ભરાવી, છત્રીશ હજાર જિનમનિદાને જીર્ણોદ્ધાર કરાવ્યો. ૨૦૩ દરરોજ એક એક મનિજરને જીર્ણોદ્ધાર થયાના સમાચાર સાંભળ્યા બાદ તે દંતશુદ્ધિ કરતે હતે. ઉજજયિનીના જૈન સંઘે આર્ય સુહસ્તિની હાજરીમાં એક મહાન ચિત્યયાત્સવ કર્યો હતો તે વખતે આર્યસુહસ્તિ અને સમ્રાટ્ર સંપ્રતિ પણ નિરન્તર એ ઉત્સવના અંગે રચેલા મંડપમાં હાજરી આપતા હતા. આ ઉત્સવને અંતે રથયાત્રા
(૨૨) તારી બતાવ , a gવજાથી વિશ્વનું મરતો, નિનાદतनमण्डितम् ।
પરિષ્ટિ પર્વ. સર્મ, ૧૧ ગ્લાક ૬૫ (२०३) “यैरार्यमुहस्तिभिर्दुर्भिक्षे साधुभ्यो भिक्षा याचमानो द्रमको दीक्षितः स मृत्वा श्रेणिकसुतकोणिकसुतोदायिपट्टोदितनवनन्द पट्टोद्भूतचन्द्रगुप्तसुतबिन्दुसारसुतअशोकधासु. तकुणालपुत्रः सम्प्रतिनामाऽभूत् स च जातमात्र एव पितामहदत्तराज्यो रथयात्राप्रवृत्तश्रीआर्यमुहस्तिदर्शनाज्जातजातिस्मृतिः सपादलक्ष ( १२५०.. ) जिनालय-सपादकोटि (१२५०००००) नवीनबिम्ब-पत्रिंशत्सहस्र (३६०००) जीर्णोद्धार-पश्चनवतिसहस्र (९५०००) पित्तलमयप्रतिमा-अनेकशतसहस्रसत्रशालादिभिर्विभूषितां त्रिखण्डामपि महीमकरोत् । यत्तु किरणापलीता सपाद कोटिनवीनजिनभवनेत्युक्तं तच्चिन्त्यम् , अन्तर्वाच्यादौ सपा. વીતરના ”
–મહામહોપાધ્યાય શ્રીવિનયવિજયજીરચિત કહ૫સુબાધિકા પૃ. ૧૬૦ (દે. લા. મુદ્રિત ). () અન્તર્વાય વિગેર'નો ઉલેખ ભલામણ તરીકે કરાતો હોવાથી સમજાશે કે સમતિની બાં જિનમંદિર આદિ નિર્માપની હકીકત લખવ. માં આવી છે તે નિરાધાર નથી.
હિમવતઘેરાવલી પણ કહે છે કે –“સ પ્રતિએ) Aનિપ viણાયાવિક્રયા yવી સહિા '
–હિમ૦ થેરા, પૃ. ૫ (મુદ્રિત)
Page #159
--------------------------------------------------------------------------
________________
{ [૧૪૦
અવંતિનું આધિપત્ય. કરવામાં આવી હતી. ૨થશાલામાંથી નીકળેલે જિનાથ જિનપ્રતિમાથી અલંકૃત કરી શ્રાવકેએ તે પ્રતિમાની ભક્તિનાં સર્વ અંગોથી પૂજા કરી. આ પછી તેઓએ સ્વયં તે રથને વહન કરી વાજતે ગાજતે ગીત-ગાન, રાસ-પ્રેક્ષણીય પૂર્વક નગરીમાં સ્થળે સ્થળે સ્થિર રાખતાં રાખતાં ફેરવ્યો. અને અંતે તેને રાજદ્વારે લઈ ગયા. સંપ્રતિએ આ વખતે વિધિપૂર્વક પ્રભુનું પૂજન કર્યું. આ ઉત્સવના પ્રસંગે સંપ્રતિએ પ્રાન્તીય સામતોને પણ બોલાવ્યા હતા. એ સામંત રાજાઓને જૈનધર્મમાં શ્રદ્ધાન કરાવવા પૂર્વક તેણે કહ્યું કે-“તમે મને સ્વામી તરીકે વ્યાદિ પ્રદાન કરે એને હું પ્રિય કર્યું માનતા નથી, પણ તમે સુવિહિત શ્રમણના ઉપાસક બને તે મને પ્રિય કર્યું મનાશે.” આવા પ્રકારની આજ્ઞા કરી વિદાય કરેલા તે સામતેએ પિતા પોતાના દેશમાં અહિંસા પ્રવર્તાવી, સાધુઓની ઉપાસના કરવા માંડી, રથયાત્રાદિ કરવા માંડયાં અને ચિત્યપૂજાદિ આરંભ્યાં. પ્રાન્તદેશમાં પ્રવર્તેલા-પ્રવર્તાવાયલા શ્રાવકાચારથી તે દેશો પણ સાધુઓના વિહારને ગ્ય બન્યા. બીજી તરફ સંમતિએ અનાર્ય દેશે પણ સાધુઓના વિહારને એગ્ય બને તેથી ત્યાં વેશધારી સાધુઓને મોકલી તેમની મારફતે, જૈન સાધુઓને શુદ્ધ આહારાદિ કેવી રીતે દેવાં, એ ત્યાંના અનાર્યોને શિખવવાનું શરૂ કર્યું, અને એ રીત અનાયકેશે પણ સાધુવિહારને યેગ્ય બની ગયા. “આ જૈન સમ્રાટે
મણુસંઘની પરિષદ્ મેળવી હતી અને તેની આગળ તેણે પિતાના રાજ્યમાં સર્વત્ર સાધુઓને વિહાર કરાવી ધર્મપ્રચારને ધર્મપ્રવર્તન કરવાની વિનંતિ કરી હતી. ૨૦૪ શ્રમણસંઘે એ વિનંતિ પર લક્ષ્ય રાખી સંપ્રતિના તાબાના આર્ય દેશોમાં તથા અનાર્ય દેશોમાં સાધુઓને મેલી ત્યાં ધર્મપ્રચાર ને ધર્મપ્રવર્તન કર્યું હતું. દીન હીનાહિના માટે તે તેણે પિતાના પૂર્વજન્મની બિભત્સ રંકસ્થિતિ તથા ભૂખાળવા પેટ અતિ આહાર કરવાથી થયેલ
ઔદરિક મૃત્યુને મરી, પહેલાંથી જ ઉજજયિનીના ચારે દરવાજે મહાસત્રો-ભેજનદાનશાલાઓ ખાલી હતી. એ સત્રશાલાઓમાં બચેલો આહાર, તથા બજારમાં વેચાતા આહારનું મૂલ્ય રાજ્યમાંથી મળી શકશે એવી સંપ્રતિએ આપેલી ખાત્રીથી ઉજયિનીમાં મિષ્ટાન્ન આદ વેચનારાઓથી અપાતાં આહારાદિ આર્ય સુહસ્તિના સાધુઓ લેવા લાગ્યા હતા અને તે તરફ આર્ય સુહસ્તિ બેદરકારી બતાવતા હતા તે જોઇ, આર્યમહાગિરિજીએ તેમને ઉપાલંભા આપો. સુહરિતસૂરિજીએ માફી માગી પણ ધૂલભદ્રથી ઉત્કૃષ્ટતામાં ઊતરતી સામાચારી થશે એ વીર વચનને યાદ કરતાં તેમણે આર્યસૃહતિને નહિ પરંતુ સમયને જ દેષ માની સમભાવ ધારણ કર્યો, પણ સામાચારી વ્યવહાર તે પિતાના સમુદાયના માટે અલગ જ રાખે, કે જેથી આચારની ભિન્નતાને લઈ બેઉ સમુદાયના સાધુઓમાં દાર્શનિક વ્યામેહ ન થાય.” __(२०४) "इह सोच्चा संपइणि वेणं तत्थ अवंतीणयरीए बहुणिग्गंठ-णिग्गंठीण परिसा मेलिया, णियरज्जम्मि जिणधम्मप्पभावणवित्थरहा णाणाविहगामणयरेसु समणा पेसिया "
મિ. થેરા૫ (મુદ્વિત)
Page #160
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૪૧
જિનમન્દિર અને જિનમૂર્તિ એના પરિવત કે। તથા વિષ્ણુ સકેાના હાથે જૈનત્વની નિશાની દાખવતું સઘળુંય સ્થાપત્યાદિ નાશ પામ્યા છતાં ય, એ મૂળ રૂપે કે જીર્ણોદ્ધાર રૂપે મેવાડ, મારવાડ અને સારઠ આદિ પ્રદેશેામાં કાંક ક્યાંક જોવામાં આવે છે. અન્ય મન્દિરા અને મૂર્તિઓથી જુદી પડતી સંપ્રતિના મદિરા અને મૂર્તિ આની કહેવાતી ખાસીયત અને તેમાં જણાતી સહજ પ્રાચીનતા આજે પણ આપણને એ રાજાની યાદ દેવડાવે છે. એ વાત ખરી છે કે, સપ્રતિની પ્રવૃત્તિએ વિષેના તેના સમયના કે તે પછીના તત્કાલના સમયના અક્ષરા આજે આપણને ઉપલબ્ધ થયા નથી. એ સમયમાં અને એ પછીના પણ લાંબા સમયમાં પેાતાનાં કાર્યાની સાથે પેાતાના નામની કે એવી કેઇ અન્ય જાહેરાત કરવાની પદ્ધતિ જ ઓછી હતી. ‘કાનુ કુમાન છે' એ જણાવવાની ખાસ મહત્વભરી આવશ્યકતાને જ લઈ ન છૂટકે પેાતાનાં ક્માનામાં અને તેના શિલાલેખામાં પ્રિયદર્શીને * દેવાનંપિય વિચક્ષી રાના' લખવું પડ્યુ છે. એ આપણે ભૂલવું જોઇએ નહિ કે, તેમાં પણ પેાતાના પ્રસિદ્ધ બિરુદથી જ કામ લેવાયું છે, કે જે બિરુદ સામાન્ય નામ જેવું જ છે. એ જમાનાની પ્રણાલી પ્રમાણે, આ સુહસ્તિના દર્શનથી પેાતાના પૂર્વભવની જાતિના સ્મર્તો વ્રતધારી મહાશ્રાવક સંપ્રતિ નામરૂપનું બહુ મહત્વ ન માને અને કાઇ પણ ઠેકાણે તેને ન કતરાવે તે તેમાં કાંઈ નવાઈ નથી. શ્રીમહાવીરની હયાતિમાં ભરાવેલી પ્રતિમાઓમાં તથા સંપ્રતિએ બનાવેલાં જિનમદ્ઘિ અને મૂર્તિ આમાં સ્થાપત્યગત કેાતરાયલા અક્ષરો જોવા ઈચ્છનારાએ એ સમયનાં રાજગૃહી, વૈશાલી, ચંપા, પાટલીપુત્ર, કૌશામ્બી, વિદિશા, વિગેરે હજારા નગરનગરીઓના સંબંધમાં મૂળ સ્થલાદિય નક્કી કરવામાં આજે અજ્ઞાન કે અનિશ્ચિત દશામાં છે; આવી સ્થિતિમાં અતીવ પ્રામાણિક જૈનાચાર્યોના સંપ્રદાયને ‘ દંતકથાઓ ’ ના નામે અવિશ્વસનીય માનવા મનાવવાનું કાંઇ કારણ નથી. સંપ્રતિના પછી તરત જ એટલે પુષ્પમિત્રોના સમયથી લઇ વૈદિકાએ બૌદ્ધત્ત્વની જેમ જૈનવને ભારતમાંથી ભૂસી નાંખવા વખતાવખત જે ઝૂલમાટભર્યો અકથ્ય મહાન પ્રયત્ના કર્યો છે તેની સાક્ષી જગન્નાથપુરી, પશુપુર, હરદ્વાર, દ્વારિકા, ઉજ્જયિન: વિગેરે સખ્યાબંધ સ્થળોનાં સ્થાપત્યે અને ભારતની સંખ્યાબંધ જાતિઓ આજે પણ આપણને આપી રહી છે. મી. વિન્સેન્ટ સ્મીથન પણ લખવું પડ્યુ છે કે –“વખતેાવખત ધર્માધ રાજાએ ઝનુનમાં આવી જઈ જંગલી ક્રૂરતાભર્યા કર્મો કરતા અને જૈન કે બૌદ્ધો સામે ખરેખમાં જીલમભર્યા પગલાં ભરતા એ વાત ખરી છે. મા ઇતિહાસમાં એવાં કૃત્યેાના ચાક્ખા અને પુરવાર થયેલા દાખલા આવશે અને તે શિવાયના અને એ ઇતિહાસની મર્યાદા બહારના બીજા પણ એવા દાખલા નાંધાયલા છે. ” ૨૦૫ ઉપરાંત મુસ્લીમ ધર્મોષતાએ પણ ભારતની પ્રાચીન નિશાનીઆના સર્વથા નાશ કરવા તેની રાજસત્તાના બધા ય ઉપયોગ કરી દીધા છે; એ આગમાં,
(૨૦૫) હિન્દુસ્તાનનેા પ્રાચીન ઇતિહાસ ( પૂર્વાધ ) પૃ. ૨૬૯. ( ગુ. વ. સા. નું. )
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪રી
અવંતિનું આધિપત્ય. વૈદિકોની ધમધતામાંથી જે કાંઈ બચી જવા પામ્યું હતું અથવા તે છીદ્ધાર કે નવીન સર્જન થયું હતું તે પણ મોટા ભાગે ભસ્મીભૂત થઈ ગયું. આવી સ્થિતિમાં પશ્ચિમ ભાર તના કેટલાક રાજપુત રાજાઓએ શ્રદ્ધા કે માધ્યમથી અને મુસ્લીમ રાજકર્તાઓમાં કઈ કેઈએ સહિષ્ણુતાથી જૈનત્વ તરફ સહાય કે સહાનુભૂતિ ન દર્શાવી હતી અને જનસંઘમાં જૈનત્વને જીવંત રાખવાની મૌલિક સૈદ્ધાંતિક તાકાત ન હતા તે આજે બૌદ્ધ કે વૈદિક સાહિત્યમાં જૈનત્વના પ્રત્યાઘાતી અમુક ઉલેખે સિવાય જૈનત્વ વિષે બીજું કાંઈ પણ અર્વાચીન સંશોધકોને હાથ લાગત નહિ, અને એ પ્રત્યાઘાતી ઉલ્લેખેને કેવા કેવા અથભિપ્રાયમાં તેઓ ઘસડી ગયા હત? આજે અમુક પ્રમાણમાં જેનસ્થાપત્ય અને સાહિત્ય વિદ્યમાન છે તે પણ તેના તરફ બેદરકાર રહી અથવા તે તેને જેમ બને તેમ મારી મચડીને વધારે ને વધારે અર્વાચીન કરાવવા મથતા રહી કેટલા ય મતાગ્રહી લેખકે જૈનત્વનું ઘણું ય બૌદ્ધાદિના નામે ચઢાવે છે, તે પછી સંપ્રતિ જેવા જૈન સમ્રાને “સંબાતી સંપદી, કે “સંગત જેવાં નામેના નીચે નહિવત્ જે કરી નાંખે તે તેમાં કાંઈ નવાઈ નથી. - જૈન સાહિત્યમાં કુમારપાળ વિષે ઘણું લખાયેલું હાલ મળી આવે છે. તેની ધાર્મિક પ્રવૃત્તિઓ વિશાલ હતી. એ મહારાજા પાક્રમી ને પરમાર્વત હતે. જૈનસૃષ્ટિમાં તેનું સ્થાન મહત્વભર્યું છે. વિદ્યમાન સાહિત્યમાં હિમવંતભેરાવલી સિવાય અન્યત્ર નહિ વંચાય અને કલિંગના શિલાલેખમાં સેંકડો વર્ષ સુધી છુપાયલો જેન ચક્રવર્તી ખારવેલ આજે આપણને એ લેખમાંથી, કેઈ કઈ બાબતમાં કુમારપાળથી ય વધારે પિતાની ધાર્મિકતા અને તેના અંગેની પ્રાભાવિક પ્રવૃત્તિ એ વંચાવી રહ્યો છે. કુમારપાળ અને ખારવેલ એ બન્નેમાં ખારવેલનું સ્થાન અમુક દાષ્ટએ વધારે મહત્વનું ભાસે છે. આ બન્ને ભૂપાળો કરતાં ય વધારે મહત્ત્વની સંપ્રતિની પ્રવૃત્તિઓને ખ્યાલ આપતું સાંપ્રદાયિક સાહિત્ય એના પછીથી આજ સુધીમાં થઈ ગયેલા સર્વ રાજા મહારાજાઓમાં એને-સંપ્રતિને અગ્રસ્થાન આપે છે. પછી ભલેને, સાહિત્યમાં તેને વિશેષ સ્થાન અપાયલું આજે ઉપલબ્ધ ન થતું હોય કે તેણે કોતરાવેલ એકાદ પણ શિલાલેખ આજે નજરે ન પડતું હોય, અથવા શ્રી હેમચંદ્રસૂરિજીના ઉલેખાનુસાર ધાર્મિકતામાં જ “પ્રિય” માનનારે એ સવ૫ર પ્રિય સાધનાર પ્રિયદર્શી પેલા મશહૂર શિલાલેમાને “રેવાનંદ વિચારી નાગા' ન પણ હોય.
કાંઈક પુનરુક્તિ કરીને ટુંકામાં કહીએ તે, અશેકશ્રીના-અશેકવર્ધનના પોત્ર સંપ્રતિનું સામ્રાજય ભારતના લગભગ બધા ય પ્રદેશમાં અને ભારત બહારના-હિમાલય પેલી પારના અને નૈબર આદિ ઘાટેથી વાયવ્યના પ્રદેશમાં દૂર દૂતિર પરેલું હતું. યવની ઉપમાથી ઉપમા, મૌર્ય સામ્રાજ્ય ચંદ્રગુપ્તના એક છેડાથી વૃદ્ધિ પામતું અત્યારે યવના મયની જેમ સંપૂર્ણ વૈભવના વિસ્તારમાં આવી પહોંચ્યું હતું. મૌર્ય સામ્રાજ્યને સૂર્ય એના રાજ વકાલ દરમીયાન મધ્યાહની વેળ શો તપી રહ્યો હતો. ભાર પાક્રમ અને
Page #162
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૪૩ પ્રતાપને લઈ તેની આજ્ઞા અનુલ્લંઘનીય હતી. વધારે શાંતિથી સામ્રાજ્ય ભોગવનાર સમ્રાટોમાં સંપ્રતિનું સ્થાન સૌની મોખરે મુકી શકાય તેમ છે. કૌટુમ્બિક નેહ, પ્રજાવત્સલતા સાંપ્રદાયિક સહિષ્ણુતા, નિર્લોભતા, આદિ સદગુણને લઈ તેને તેના ધાર્મિક જીવનમાં રક્ત રેડવાને પ્રસંગ ભાગ્યે જ આવ્યું હશે એમ લાગે છે. એક સર્વ શ્રેષ્ઠ જૈન મહારાજાને યોગ્ય એવું તેનું સમભાવી જીવન હોઈ, તે સર્વ ધર્મો પ્રતિ ઉદાર અને સહનશીલ હતું. એની સર્વ પ્રકારની પ્રજા સુખી અને આબાદ હતી. રાજા તરીકે પ્રશંસનીય અને ધમી તરીકે અતીવ શ્રેષ્ઠ જીવન જીવી તે મ. નિ. ર૯૩ વર્ષે, એટલે કે તેના ગત ને ચાલુ ભવના પરમગુરુ શ્રી આર્ય સુહસ્તિના મ, નિ. ૨૯૧ વર્ષે સ્વર્ગસ્થ થયા બાદ બે વર્ષે, વર્ગસ્થ થયે હતે. તે પિતાનું નામ જિનપ્રભુનાં મનહર સ્થાપત્યોથી અમર કરતો ગયો છે. જૈન જગતની અતીવ વ્યવસ્થિત અને પ્રામાણિક યાદીમાંથી તે કદી પણ વિસરાય નથી ને વિસરાશે પણ નહિ એવું કોઈ પણ બળ તેને ભૂસી નાખવા સમર્થ થયું નથી અને થશે પણ નહિ. પછી ભલેને, તે પોતાની પાછળ કાંઈ સંતાન મુકો ગયો હોય કે ન પણ ગયો હોય. આજે આપણે તેના સંતાનોની કાંઈ પણ વાત વિષે લગભગ અંધારામાં જ છીએ, સિવાય કે હિમવંત શૂરાવલી તેને અપુત્રી લખે છે. ૨૭
સંપ્રતિના સામ્રાજ્યની વિશેષતા એ છે કે, નન્દોના ને તે પછી અશોક સુધીના સમયમાં રાજધાની તરીકે ઉજયિનીનું મહત્વ જતું રહ્યું હતું તે એક વાર ફરીથી સંપ્રતિના રાજત્વકાલે મ. નિ. ૨૪૬ વર્ષે સ્થાપન થયું. ઉજજયિનીનું આવું મહત્વ ભારતના ઈતિહાસમાં કયારે
(२०१) " अह वीराओ दोसयतेणउह (२९३) वासेसु विहकतेसु जिणधम्माराहणपरो संपाणिवो सग्गं पत्तो"
–હિમ થેરા ૫, ૫ (મુદ્રિત ) આચાર્ય શ્રીજિનસુંદરસૂરિજી દીપાલી-કપમાં સંપ્રતિને મ. નિ ૩૦૦ વર્ષે રાજા તરીકે થવાની વાત લખે છે જેમકે - નિત નમ મોક્ષા, જલે વાતારિઘ માપુ, મા પંજતિકૂળતઃ ૨૦૭”
–દીપાલી-૯૫. દી વાલી-કલપકારનો ઉપરોકત ઉલેખ ચાલું સંપ્રદાયના મતન્તને અનુસરીને છે. નન્દોમાં ૯૫ ને બદલે ૧૫૫ વર્ષ માની ચાલુ સંપ્રદાય મ. નિ ૨૧૫ વર્ષે મૌર્યોને આદિ કાલ માને છે, એમ ચંદ્રગુપ્તાદિ ત્રણ રાજાઓનો રાજવંકાલ અનુક્રમે ૨૪, ૨૫ અને ૩૬ વર્ષ ઉમેરતા ૨૧૫+૪+૨ ૨+૩૬ ૩૦૦ ની જ મહાવીરનિર્વાણની સાલ આવે. નન્દનાં વધારે મનાતાં ૬૦ વર્ષ કાઢી નાખીએ અને અશેનાં ૪૦ વર્ષ અથવા “િનૂસારનાં ૨૮ અને અશેકનાં ૩૭ વર્ષ એમ આ લેખમાં સૂચિત પુરાણદિની ગણતરીથી ગણીએ તે ૨૧૫+૪+૫+૪=૩૦૪-૬૦=૨૪૪ અથવા ૨૧૫+૨૪+૨૮+ ૩૭=૩૦૪-૬૦=૨૪૪ ની મહાવીર નિર્વાચની સાલ સંપ્રતિના રાજ્યારંજના સમયે આવે.
(૨૦૭) “ જાવંત્તોળથગ્નિ સંઘનિવારણ નિત્તર્ણ રામરામણોrળપુતિરણ गुत्तस्स बलमित्तभाणुमित्तणामधिज्जे दुवे पुत्ते वीराओ दोसयचउणवइवासेसु विइक्कतेसु જ કરે. ”
–હિમ થેરા, પૃ. ૭ (દ્વિત)
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૪
અવંતિનું આધિપત્ય.
ગધ હતી
પણ દેખાયું નથી. સંપ્રતિના રાજકાલ લાંબા છે. તેણે પ્રજાજીવનને બહુ જ સુખી અનાવવા પ્રયત્ન કર્યો છે. નિરન્તર ઉચ્ચ રહેલું તેનું નાગરિકત્વ આ સમય દરમીયાન અત્યુચ્ચુપણાને પામ્યું હતું. ઘણા સમયથી જૈનત્ત્વની ક્રીડાભૂમિ મુખ્યતયા તે અત્યારે અવન્તિ પણ બનવા પામી હતી. પરિણામે, જૈન ધમ'નાં વહેણ પશ્ચિમભરતમાં પૂના કરતાં વિશેષ વેગથી વહેવા માંડથાં હતાં. મહાવીરના જીન સમયની પ્રતિમાએથી અને આય મહાગિરિ, આય સુહસ્તિ જેવા જીવંત શ્રમણવાથી અવન્તિની ભૂમની પવિત્રતા આજે મગધની ભૂમિની પવિત્રતા જેટલું જ ભારતની જનતાનું આકષણ કરી રહી હતી. અવન્તિસુકુમાલના પુત્રે પાતાના પિતાના સ્મરણમાં ઉજિયનીના શ્મશાને ‘મહાકાલ’ પાર્શ્વનાથનું ચય બંધાવી ઉપરાક્ત પવિત્રતામાં આ સમયે જ વધાશ કર્યો છે એ જૈનસાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. પછીથી પણ સે'કડા વર્ષ સુધી રાજધાની તરીકે ઉજયનીનું મહત્ત્વ રહેવા સજા'યું હતું એમ મળી આવતા ઇતિહાસ આપણુને કહી રહ્યો છે. અસ્તુ, હવે આપણે સંપ્રતિ પછીની એક વર્ષ સુધી વ્યાપેટી અરાજકતા વિષે લખીએ તે પહેલાં ગત સમયમાં થયેલા શ્રી સ્થૂલભદ્રથી લઈ આર્ય સુહસ્તિ સુધીના જૈન ચુગપ્રધાનેાના સંબંધી કેટલીક મહત્ત્વની નોંધ લઈએ.
ચદ્રગુપ્તના રાજ્યાર’ભથી ૧૫ વર્ષ' એટલે મ. નિ. ૧૭૦ વર્ષે શ્રી ભદ્રમાડું સ્વર્ગસ્થ થયા કે તેમના સ્થાને શ્રી સ્થૂલભદ્ર યુગપ્રધાન પદ પર આવ્યા. તેના યુગપ્રધાનત્ત્વના કાલ ૪૫ વર્ષ હતા. એ સમય દશ્મીયાન ચન્દ્રગુપ્તને રાજ્યાંત અને ચન્દ્રગુપ્ત પછી આવેલા તેના પુત્ર બિન્દુસારને પણ રાજ્યાંત થઇ ગયા. અશાકના રાજત્વકાલની શરૂઆતનાં વર્ષોમાં પણ અતિવૃદ્ધ થયેલા એ મહાસ’યમશીલ યુગપ્રધાનનું અસ્તિત્ત્વ હતું. એમની યુગપ્રધાન તરીકેની પ્રવૃત્તિ-પ્રભાવના વિષે કાંઇ પણ જાણવા જેવું આજે આપણને મળતું નથી. શ્રી સ્થૂલભદ્ર મ. નિ. ૨૧૫ વર્ષ' કેટલાક મહિના અધિક ૯૯ વર્ષની વયે સ્વસ્થ થયા તેથી પહેલાં એક વર્ષ એટલે મ. નિ. ૨૧૪મા વર્ષે શ્વેતમ્બિકા નગરીમાં આષાઢાચાયના શિષ્યાથી ૮ અવ્યક્તનિદ્ભવખતવાદ પ્રવત્યેા હતા, કે જેના અવ્યક્તમતવાદીઓને શગૃહના મૌયવંશીય રાજા ખલભદ્રે યુક્તિપૂર્વકના ભય-દબાણુથી સમજાવી તેમના એ અવ્યક્તમત છેડાવ્યો હતા. આ સમય દરમીયાન મગધમાં રાજગૃહીની પેટાશાખા પર મૌય રાજાના અસ્તિત્ત્વથી ડૅ!. હાન ચાકેાખી એવા વિચાર પર જાય છે કે, મૌય સામ્રાજ્યની સ્થાપના જૈનકાલગણનાના આધારે ચાલુ જૈન સંપ્રદાય કહે છે તેમ મ. નિ. ૨૧૫ વર્ષે નહિ, પરંતુ પહેલાં એટલે હેમચંદ્રાતિ કહે છે તેમ મ. નિ. ૧૫૫ વર્ષે થયેલી હાવી જોઈએ. આની સામે એવી દલીલ કરી શકાય તેમ છે કે, મ. નિ. ૨૧૪માં અન્યક્તમતની ઉત્પત્તિ બાદ અમુક વર્ષે તેને સમજાવ્યે તે દરમીયાન ચન્દ્રગુપ્તે નીમેલે ખલભદ્ર રાજગૃહીમાં શજ્ય કરતા હાય તા ત્યાં મ. નિ ૨૧૫ વર્ષ વીત્યા બાદ મો વંશ સંભવી શકે છે; પરંતુ મારી માન્યતા પ્રમાણે ચન્દ્રગુપ્તના પાટલીપુત્રમાં રાજ્યાભિષેક બાદ લગભગ ૧૪ વર્ષ સુધી રાજગૃહીમાં છેલ્લા નંદજ રાજા તરીકે રહ્યો હાઈ
Page #164
--------------------------------------------------------------------------
________________
અવંતિનું ભાષિરત્ય
૧૪૫
ત્યાં બલભદ્રની નીમણુક થઇ હાય એ સંભવ નથી. અને અવ્યક્ત મતવાદીઓને સમજાવ્યાની ખીના તે મ. નિ. ૨૧૫ પછી ૧૪ થી ઘણાં ઓછાં જ વર્ષોમાં બનેલી છે. જો મનિ. ૨૧૫ વર્ષે ચન્દ્રગુપ્તના રાજ્યાભિષેક માનીએ અને ચન્દ્રગુપ્તના હાથે ખલભદ્ર નીમવાનું તથા તેનાથી અવ્યક્તવાદીઓની સમજાવટના સમય વધારે દૂર લઈ જવાનું અનુમાન પ્રામાણિક હાય તા, ડૉ. યાકોબીનુ અનુમાન શિથિલ થઈ જાય છે; પરંતુ હું પહેલાં કહી ગયા છું તેમ, ‘મ. નિ ૧૫૫ વર્ષે જ ચંદ્રગુપ્તના રાજ્યાભિષેક થયા હતા.’ એનાં સમ ક સાધના છે અને તે, ડા. યાકેાખીનું અનુમાન કદાચ પ્રામાણિક ન હેાય તે પણુ, એને સાખીત કરવા પુરતાં મજબૂત જ છે,
શ્રી સ્થૂલભદ્રે પોતાના મુખ્ય શિષ્યા આય મહાગિરિ અને આય સુહસ્તિ એમને પ્રત્યેકને શિષ્યગણ સોંપી પેાતાના પટ્ટધર સ્થાપ્યા હતા. શ્રી સ્થૂલભદ્રાદિના ગૃહસ્થા–િપર્યાંય પટ્ટાવલીઓમાં નીચે પ્રમાણે નાંધાયા છેઃ—
ગાસ્થ્યપોંચ મ, નિ. શ્રામણ્ય૫૦ મ.નિ. યુગપ્રધાનત્વપ૦ મ. નિ.
(કાષ્ટક-૧) વ
વ
વ
વ સ્થૂલભદ્ર ૩૦ ૧૧૬–૧૪૬ ૨૪ ૧૪૬–૧૭૦ મહાગિરિ ૩૦ ૧૪૫–૧૭૫ ૪૦ ૧૭૫–૨૧૫ ३० સુહસ્તિ ૩૦ ૧૯૧-૨૨૧ ૨૪-૨૨૧-૨૪૫ ૪૬
૪૫
૧૯
સોયુ.
વર્ષ. મા. દિ.
૧૭૦-૨૧૫, ૯૯—૨ ૫ ૨૧૫-૨૪૩, ૧૦૦—૫—૪ ૨૪૫–૨૯૧, ૧૦૦-૬
સ્થૂલભદ્ર મહાગિરિ, સુહન્તિ.
સર્વાયુ સાલવારી મ. નિ. ૧૧૬-૨૧૫ ૧૪૫-૨૪૫ ૧૯૧–૨૯૧
ઉપરાક્ત નોંધ પ્રમાણે, સુહસ્તિસૂરિની દીક્ષા તેમના મ, નિ. ૧૯૧ વર્ષે જન્મ થયા પછી ૩૦ વર્ષ એટલે ૧૯૧+૩૦=૨૨૧ વર્ષે થઇ હાય તા, ૨૧૫ વર્ષે સ્વગસ્થ થનાર શ્રી સ્થૂલભદ્રે તેમને ગણુ સાંપ્યા હતા એ પટ્ટાવલીઓમાં જણાવેલી હકીકત ઘટી શકે નહિ. વળી મહાગિરિજીએ સુહસ્તિસૂરિને ગણુભાર સોંપી જિનકલ્પતુલના આચરી આય સુહસ્તિ સાથે વિચરવાનું આયુ" એ હકીકત પણ જો તેમના મ. નિ. ૨૪૫ વર્ષે સ્વર્ગવાસ હાય તા ખંધ બેસે નહિ. ઉપરાંત શ્રી મૈતુ ંગાચાર્ય જે કહી રહ્યા છે;- મગદેશના કોલ્લાગ ગામના ફ્લૅસામ બ્રાહ્મણની મનેારમા નામની સૌથી ઉત્પન્ન થયેલા બે પુત્રા મહાગિરિ અને સુહસ્તિ હતા, તેએ વિદ્યાભ્યાસ માટે પાટલીપુત્ર ગયા, ત્યાં શ્રી સ્થૂલભદ્ર પાસે તેમની દીક્ષા થઈ. શ્રી રક્ષા માર્યોએ તેમને ઉછેર્યાં હતા.”૨૦૮ તે પણ સ્રવ મેળ વગરનું' થઈ પડે છે. કેમકે એક જ માતાના બે પુત્ર મહાગિરિ અને સુહસ્તિ વચ્ચે ૪૬ વર્ષ જેટલું અસ ગત જન્માંતર પડી જાય છે, અર્થાત, આમહાગિરિ પેાતાની ૪૬ વર્ષની વચે પાતાના બહુ ખાળ દૂધભાઈ સુહસ્તિને લઇ પાટલીપુત્ર જાય અને ત્યાં પાતે દીક્ષા લઈ
(૨૦૮) શ્રીમેત્તુંગસૂરિ કૃત ‘અચલગચ્છીય બૃહપટ્ટાવલી' (ભાષાંતર)
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૬
અવંતિનું આધિપત્ય. લે, તથા યક્ષા આર્યા શ્રાવિકાઓ મારફતે સુહસ્તિને ઉછેરવે અને તેમની ૩૦ વર્ષની વય થાય ત્યારે તેઓ દીક્ષા લે ને સ્થૂલભદ્ર તેમને ગણ સેપે એ સવ' ઉપરની નેધ પ્રમાણે અસંગત થઈ પડે છે. આ આવી પડતી અસંગતિ પરથી લાગે છે કે, આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિના ગાહરણ્ય પર્યાય અને ગ્રામશ્યપર્યાયની નેંધ લેતી વખતે ગમે તે કારણે લેખકની ભૂલ થઈ હોય કે તેમાં અભિપ્રાય ભેદથી કેઈ મતાંતર હેય, લાગે છે કે એ બે આચાર્યોને ગૃહસ્થાદિ પર્યાય નીચે પ્રમાણે હેયકોષ્ટક-૨ આ મહાગિરિ
આર્ય સુહતિ વર્ષ મ નિ. વર્ષ મ. નિ. ગાઈપર્યાય ૩૦ ૧૬૧-૧૧ ૧૪ ૧૯૧-ર૦૫ શ્રામશ્ય૫ર્યાય ૧૯-૨૧૫
૨૦૫-૨૪૫ યુગપ્રધાનત્વ પર્યાય ૨૧૫-૨૪૫
૨૪૫–૨૯૧ જિનક૫ત્વપર્યાય
૨૪૫-૨૬૧ સર્જાય
૧૦૦ ૧૬૧-૨૬૧ ૧૦૦
૧૧-૨૯૨
ઉપરના પ્રથમ કોષ્ટકમાં મહાગિરિજીના શ્રમણ્યપર્યાયનાં ૪૦ વર્ષ લખ્યાં છે તે, દ્વિતીય કોષ્ટકમાં ગ્રામદ્યપર્યાયનાં ૨૪ અને જિનક૯૫પર્યાચના ૧૬ એમ ૨૪-૧૬૪૦ વર્ષ થતાં સરખાં જ છે. જ્યારે આર્ય સુહસ્તિને ગાઈશ્યપર્યાય પ્રથમ કણકમાં ૩૦ વર્ષ છે ત્યારે દ્વિતીય ઠાઇકમાં ૧૬ વર્ષ છે એટલે ૧૪ વર્ષ છે, અને પ્રથમ કોષ્ટકમાં શ્રામાણ્ય પર્યાય ૨૪ વર્ષ છે ત્યારે દ્વિતીય કોષ્ટકમાં ૧૬ વર્ષ વધારે એટલે ૪૦ વર્ષ છે. અર્થાત્ ગાહેરપર્યાય અને કામયપર્યાયમાં એ બે કોષ્ટકમાં ૧૬ વર્ષ ઓછાં–વધતાને ફેરફાર છે. આ ફેરફાર થવાથી આર્યસુહસ્તિની દીક્ષા મ. નિ. ૨૨૧ વર્ષે નહિ પણ મ. નિ. ૨૦૫ વર્ષે આવતાં મ. નિ. ૨૧૫ વર્ષે તેમને સ્થૂલભદ્રના હસ્તે ગાયુ સેંપવાની હકીકત બંધ બેસતી આવી જાય છે. આર્યમહાગિરિજીને જિનકલ્પતુલનાને કાલ પણ દ્વિતીય કોષ્ટક પ્રમાણે બંધ બેસે છે. કેમકે, મ. નિ. ર૪૫ વર્ષે યુગપ્રધાનપદ છોડયા પછી ૧૮ વર્ષ સુધી મહાગિરિનું આયુષ્ય લંબાય છે, કે જે કાલ દરમીયાન તેઓ જિનકલ્પતુલના કરતાં સુહરિત સાથે વિચરતા હતા. આર્યમહાગિરિ પિતાની ૩૦ વર્ષની વયે બાલ સુહરિતને લઈ પાટલીપુત્ર જાય ને દીક્ષા લે તથા બાલ સુહસ્તિનું યક્ષાથી ઉછેરવાનું કાર્ય થાય એ સર્વને મેળ પણ દ્વિતીય કેપ્ટક પ્રમાણે મળી જાય છે. આમ સર્વ ઠીકઠાક થઈ જાય છે. પછી તે બહુશ્રુતે જાણે અને કહે તે ખરું.
(૨૯) જુવે. ટીપ્પણ ૨૦૬ અને ૨૦૦,
Page #166
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય,
અરાજકતા ૧ વર્ષ, મ. નિ. ૨૯૩-૯૪
(વિ. સ. પૂ. ૧૧૭–૧૧૬. ઇ. સ. પૂ. ૧૭૪–૧૯૭૩ )
“ મ. નિ. ૨૯૩ વર્ષે સમ્રાટ્ સંપ્રતિ સ્વર્ગસ્થ થયા અને મ. નિ. ૨૯૪ વર્ષ અપુત્રોચા સંપ્રતિની પછી અશેકના પુત્ર વિષ્ણુગુપ્તના પુત્રા અલમિત્ર-ભાનુમિત્રને રાજ્ય પ્રાપ્ત થયું.'૨૦૯ એમ હિમવત ચેશાવલી કહે છે. આથી સમજાય છે કે, વચગાળાના આશરે એકાદ વર્ષ પર્યંત ઉજ્જયિનીના સિ ંહાસન પર કેાઈ અભિષિક્ત રાજા હતા નહિ. અપુત્રીયા હૈાવાને લીધે સંપ્રતિના સીધેા વારસ કાઈ ન હતા અને તેથી લાગે છે કે, સંપ્રતિ પછીના વારસાહક વિવાદગ્રસ્ત બન્યા હશે; પરિણામે, તે વખતે આશરે ૧ વર્ષ અરાજ કતા રહેવા પામી હશે. આ અરાજકતાનું સમર્થન કરતા સ્પષ્ટ ઉલ્લેખ જૈન-જૈનેતર સાહિત્યમાં જોવામાં આવતા નથી. જૈનકાલગણનાની ગાથાએથી ખલમિત્ર-ભાનુમિત્રનું અસ્તિત્ત્વ સમયન થાય છે, પરંતુ હિમવત થેરાવલી કહે છે તેમ, ચપ્રતિ પછીની ૧ વર્ષ અરાજકતા બાદ તેઓ રાજ્ય પર આવ્યા હતા એમ તે ગાથાઓ પરથી સીધી રીત સ્પષ્ટ થઈ શકતું નથી. એ ગાથાઓના અભિપ્રાય પરથી ખલમિત્ર-ભાનુમિત્ર મ. નિ. ૨૯૩ વર્ષે ઉજ્જયિનીના અધિપતિ બન્યા હતા એમ હું પૂર્વ સાબિત કરી ગયા છું, તેથી પ એક વર્ષ અરાજકતા રહ્યાની વાતને ત્યાંથી પુરાવા મળી શકે તેમ નથી. સંભવ છે કે એ અરાજકતાના કાલ ૧ વર્ષથી આ હાઈ અણુતરીમાં ન લેવાયા હાય. સંપ્રતિના સ્વગ વાસ અને મલમિત્ર-ભાનુમિત્રને રાજ્યારશ એ એ ખાખતાને મહાવીર નિર્વાણુના સંવતથી ચાક્કસ રીતે લખનાર થેરાવલીના ગણુતરીમાં તે એ અરાજકતાના ઢાલ સહેજ જ તરી આવે છે. આમ છતાં ઘેરાવલી અરાજકતાના ઉલ્લેખ સ્પષ્ટ રીતે ક્રાંતી નથી, તેમ તેનુ કારણ પણ જણાવતી નથી, તેથી શકા થાય છે કે, અાજકતા ન પણુ રહી હૈાય. મ. નિ. ૨૯૪ના છેલ્લા દિવસેામાં સંપ્રતિના સ્વગવાસ થયા હાય અને મ. ન. ૨૯૫ ના આદિ દિવસેામાં મલમિત્ર-ભાનુમિત્ર રાજ્ય પર આવ્યા હાય, આવી સ્થિતિમાં મ. નિ. ર૩ અને મ. નિ. ૨૯૪ વ્યતિક્રાંત સાલા- ગત વર્ષો લખાય, પરંતુ તે બન્નેના વચગાળાનું અંતર ચાઢા દિવસેાનું પણ હાઈ સકે. મનવા જોગ છે કે, વારસાહકના વાંધા ભર્યો કારણ સિવાય સામાન્ય અન્ય ગમે તે કારણથી પણ સ'પ્રતિએ વારસ તરીકે નીમેલા ખલમિત્ર–ભાનુમિત્રના રાજ્યાભિષેક થાડા દિવસ લખાયા હાય. એ વચગાળાના દિવસે અલમિત્ર–ભાનુમિત્રના રાજ્યમાં ન ગણવાથી હિમવંત થેરાવલીની અને ગણવાથી કાલગણુનાની ગાથાઓની કાલગણનામાં, જે એક સાલનું અંતર લખાય છે, તે પણ સભવી શકે છે. બાકી આ વિષયના ખરા નિય પ્રામાણિક અન્ય સાધનના અભાવે થઈ શકતા નથી, તેથી તે બહુશ્રુતાને જ ભળાવવા રહે છે.
૧૪૭
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮
અવંતિનું આધિપત્ય. બલમિત્રભાનુમિત્ર ૨૨ વર્ષ, મ. નિ. ૨૯૪-૩૧૬
(વિ. સં. પૂ૧૧૬-૯૪. ઈ. સ. ૫. ૧૭૩-૧૫૧) સંપ્રતિ પછી બલમિઝ-ભાનુમિત્ર રાજ્ય પર આવ્યા અને તેઓ તેના કાકાના પુત્રો હતા, એમ થશવલી લખે છે, પરંતુ અશોકના પુત્રના એ પુત્રોને વારસાહક કયી રીતે હતે એ બાબતમાં તે વધારે સ્પષ્ટ લખતી નથી. બૌદ્ધગ્રંથમાં અને પુરાણોમાં અશોક પછીના કેટલાક મૌર્ય રાજાઓનાં નામે અને તેમને રાજત્વકાલ લખવામાં આવે છે, પણ તેમાં આ બલમિત્રભાનુમિત્રનાં નામો જોવામાં આવતાં નથી. ઉપરાંત, બૌદ્ધગ્રંથ ને પુરા
ની યાદીઓમાં એવી તે પરસ્પર વિરુદ્ધતા અને અવ્યવસ્થા દેખાય છે કે તે પરથી સંપ્રતિ બાદ બલમિત્ર-ભાનુમિત્ર કયી રીતે આવ્યા તેનો ઉકેલ થઈ શકે એમ નથી, એટલું જ નહિ, પરંતુ તેથી વિશેષ ગુંચવાડો જ થાય છે. સંશોધકોએ એ યાદીઓને સંગ્રહિત કરી છે તે આ પ્રમાણે છે –
અશેક પછી મૌર્ય સામ્રાજ્યની શાખાઓ. પશ્ચિમ શાખા. પૂર્વશાખા | (દિવ્યાવદાનના આધારેસંપ્રતિ.
૫. જયસ્વાલ) બૃહસ્પતિ શલિશ્ક
(૧) પ્રાચીન ભારતવર્ષ ભા. ૧. વૃષસેન દેવધામાં
પૃ. ૪૦૨ પરથી આ યાદી શતધવા
- ધી છે. પુષ્યમિત્ર બૃહદ્રા
અશોકવન પછીના મૌર્ય રાજાઓની વંશાવલી અને એમનાં રાજ્ય વર્ષ. વિષ્ણુપુરાણ પ્રમાણે, વાયુપુરાણ અને બ્રહ્માંડપુરાણ પ્રમાણે સુયશા કે સુપાW. (વાયુ. પુ કુશાલ કે કુનાલ, બ્રહ્માંડ પુ કુલાલ) ૮
(વાયુ. પુ. બ્રહ્માંડ પુ. બધુપાલિત)
(વાય. પુ. ઈન્દ્ર પાલિત, બ્રહ્માંડ પુ. સમ્મતિ) ૧૦ કે ૯ શાલિક મશર્મા
(વાયુ, પુ. દસવમાં કે દેવધર્મા). શતલવા
(વાયું. પુ. શતધર, બ્રહ્મા, ૫. શતધનું.) બૃહસ્થ
(વાયું. પુ. બૃહદેશ્વ)
પુષ્પધર્મા
સંગત
હ
હ
|
Page #168
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૪૯
અશોક પછીન રાજાઓની યાદી અને શંકિત સાલવારી.
ઈ. સ. પૂ. દથસ્થ (વાયુપુરાણને કુશલ)
૨૩૨-૨૨૪. સંગત (વાયુપુરાણને બંધુલિપ્ત)
૨૨૪-૨૧૬. શાલિશ્ક (વાયુપુરાણનો ઈન્દ્ર પાલિત) ૨૧૬-૨૦૬, સમશન (વાયુપુરાણને દશવમંન કે દેવવર્મન) ર૦૬-૧૯ શતધવન (વાયુપુરાણુને શતધનુષ) ૧૯૯-૧૯૧. બૃહદ્રથ (વાયુપુરાણને વૃદ%)
૧૯-૧૮૫. (હિ. પ્રાચીન ઇતિહાસ, સર વિન્સેન્ટ સ્મીથ ગુ. ૧, સે. નું ભાષાંતર )
અશેકવર્ધન પછીના રાજાઓ ને તેમની સાલવારી.
ઈ. સ. ૫ (૪) કણાલ (સુયશા)
૨૩૨-૨૨૪. (૫) દશરથ (બધુપાલિત)
૨૨૪-૨૧૬. (૬) સંપ્રતિ (ઈન્દ્રપાલિત)
૨૧૧-૨૦૭. (૭) શાલિક
૨૦૭-૨૦૬, (૮) દેવવમાં
૨૦૬-૧૯. (૯) શતધનુષ
૧૯-૧૯૧. (૧૦) બહાથ
૧૯૧-૧૮૪. (મૌર્ય સામ્રાજ્યને ઇતિહાસ. આચાર્ય વિદ્યાભૂષણલંકાર શ્રી જયચંદ્ર. પુરાણો ના આધારે)
સંશોધકોથી ઉપયોગમાં નહિ લેવાયલી “હિમવંત થેરાવલી”ની અશક પછીના રાજાઓની યાદી.
તે ઉજયિનીની ગાદી ( મુખ્ય શાખા અને ભાગલા.).
૬ વર્ષ. મ. નિ. ઈ. સ. ૫. સંપ્રતિ
૨૪૬-૨૯૩
૨૨૧-૧૭૪ મુખ્યશાખા બલમિત્રભાનુમિત્ર ૬૦ ૨૯૪-૩૫૪ ૧૭૩–૧૧૩ સામ્રાજયના ભાગલા પાટલીપુત્રની ગાદી ( મુખ્ય શાખા અને પેટાશાખા). મ. નિ.
ઈ. સ. ૫, સંમતિ
૨૪૪–૨૪૬
૨૨૩-૨૨૧ મુખ્ય શાખા પુણ્યરથ
૨૪૬-૨૮૦
૨૨૧-૧૮૭ પેટા શાખા વૃદ્ધરથ ૨૪ . ૨૮૦-૩૦૪
૧૮૭-૧૬8 - " પુષ્યમિત્ર
(સ્વતંત્ર)
(
૩૪
Page #169
--------------------------------------------------------------------------
________________
: ૧૫૦
અવંતિનું આધિપત્ય, બૌદ્ધગ્રંથ, પુરાણ અને હિમવંત રાવલીની મૂળ યાદીઓમાં પરસ્પર સ્થળ, ક્રમ, રાજત્ત્વકાલાદિમાં મતાન્તર છે, પણ એ યાદીમાં જે નામો આપવામાં આવ્યાં છે તે રાજાઓનું અસ્તિત્વ જરૂર હોવું જ જોઈએ, અન્યથા એ નામે તે યાદીમાં દાખલ થાય જ નહિ. હવે જે એ રાજાઓનું અતિસવ નકકી છે તો તેમના સ્થળને સૌથી પ્રથમ વિચાર કરે જોઈએ. અશોક પાટલીપુત્રનો સમ્રાટું હતું એ સર્વસમ્મત હકીકત છે. દિવ્યાવદાનાદિ બૌદ્ધગ્રંથે અને જૈનગ્રંથ લખે છે કે, અશોક પછી સંપદી કે સંપ્રતિ પાટલીપુત્ર પર અભિષિક્ત થયું હતું એ પરથી નક્કી થાય છે કે, અશોક અને સંપ્રતિ એ બે સમ્રાટ વચ્ચે પુરાણે, જે સુયશા (કુણાલ) અને દશરથ એ બે રાજાઓનાં નામો નેધે છે અથવા તે કઈ સ્થળે એકલા દશરથનું નામ નેંધે છે, તે નેધ બરાબર નથી. સુયશા (કુણાલ) ઉજજયિનીમાં રહેતાં પાટલીપુત્રને યુવરાજ હતું, પણ તે કયારેય કોઈ સ્થળનો રાજા બન્યો નથી. અશોકે અંધ બનેલા એને પાટલીપુત્રનું મહારાજ્ય આપ્યું છે, પણ તે તેના પુત્ર સંપ્રતિ માટે. પુરાણેએ સંપ્રતિને રાજ્યાભિષેક ન થયે ત્યાં સુધી તેને જ રાજા માની લીધું હોય એ બનવા જોગ છે, પરંતુ તે ખાલી ભ્રમ જ છે. ખલતિક પર્વત ઉપર આજીવિક સાધુઓને કરાયેલા ગુફાદાન સંબંધી લેખેથી એ સિદ્ધ છે કે, “દેવાનાં પ્રિય”ની પછી દશરથને અભિષેક થયું હતું. આ “દેવાનાં પ્રિય” જે અશક છે અને તેના પછી દશરથને અભિષેક છે તે, અશોક પછી દશરથ રાજા થયો છે, એમ જે કહેવામાં આવે છે તે સત્ય જ છે, પરંતુ જ્યારે અશોક પછી સંપ્રતિનું પાટલીપુત્ર પર આવવું થયું છે એમ બૌદ્ધગ્રંથ ને જેન કહે છે ત્યારે, અશક પછી તરત જ કે ચેડાંક વર્ષ પહેલાં આવેલો દશરથ પાટલીપુત્ર સિવાય કેઈ અન્ય સ્થળે અભિષિક્ત થયેલા હે જોઈએ એવા અનુમાન પર આવવું પડે છે. સંભવ છે કે, રાજગૃહીની જૂની પેટા શાખા પર તે અભિષિક્ત થયા હશે, અને એ અભિષેકને સમય મ. નિ. ૨૪૪ વર્ષે અથવા તેથી અમુક વર્ષ પહેલાં હશે.૨૧° આ રીતે સંપ્રતિ અને દશરથના રાજવંકાલની
(૨૧૦) પરાણે દશરથને રાજત્વકાલ ૮ વર્ષ લખી તેને સંપ્રતિની પૂર્વે લાવતા હોવાથી તે મ. નિ. ૨૪૪ વષે સંપતિ પાટલીપુત્રની ગાદી પર આવ્યો તેથી ૮ વર્ષ પૂર્વે એટલે મ. નિ. ૨૩૬ વર્ષે રાજગૃહીની ગાદી પર આવ્યો હોય તે પણ ના નહિ. વળી પુરાણાએ સંમતિના રાજત્વાભિષે પછી દશરથનો રાજગૃહી અને પાટલીપુત્ર પરનો રાજત્વકાલ ગણ્યા જ નહિ, કારણ કે તેને તે વખતે પાટલીપુત્રમાં સંપ્રતિનો રાજવંકાલ નધિ હતો. તે રાજસ્થળના જુદાં જુદાં સ્થાને ઉલેખતી ન હોવાથી એક સાથે બે રાજાઓને એક જ સ્થળે-પાટલીપુત્રમાં કેવી રીતે નાંધી શકે ? વળી સંપ્રતિના રાજ્યાભિષેક પૂર્વનાં એટલે અશોકના રાજત્વકાલનાં છેલ્લા ૮ વર્ષ પુરાણાએ, અશે પિતાનું રાજય સંપ્રતિ માટે કુણાલને આપવાનું જ નહિ પરંતુ આપ્યાનું સ્વીકાર કર્યો છતાં અશોકના રાજત્વકાલમાં જ ગયાં છે અને સાથે સાથે તે ૮ વર્ષ કુણાલનાં પણ ગયાં છે. પાટલીઅત્રની ગાદીનાં ૮ વર્ષ આમ બેના નામે ચડયાં છે, એટલું જ નહિ, પરંતુ તે ૮ વર્ષ રાજગૃહીના
Page #170
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૫૧ સમકાલીનતા ઘટી શકે છે. દિવ્યાવદાનના આધારે શ્રી જયસ્વાલજી એને પશ્ચિમ શાખા અને પૂર્વશાખા તરીકે લખે છે. પણ ખરી રીતે તે પાટલીપુત્ર અને રાજગૃહીની અનુક્રમે મુખ્ય શાખા અને પેટાશાખા છે. આ પરથી સમજાશે કે, દશરથને અનુગામી સંપ્રતિ નથી અને તેથી પુરાણે જે સંપ્રતિ પછી શાલિકનું નામ મુકે છે તે બરાબર નથી. શ્રી જાયવાલજી કહે છે તેમ, દશરથ પછી શાલિચૂક આવ્યું હતું. સંપતિના રાજત્વકાલમાં જ એ રાજગૃહીની ગાદી પર આવ્યું હતું અને તેથી તે સંપ્રતિને અનુગામી હોઈ શકે નહિ. દશરથ અને શાલિશુકએ, હિમવંત ઘેરાવલીમાં જણાવેલા પાટલીપુત્ર પર સંપ્રતિના ઉજજયિની ગયા બાદ સ્થપાયેલા બૌદ્ધ ધમી રાજા પુણ્યરથ (મ. નિ. ૨૪૬-૨૮૦) અને વૃદ્ધરથ (મ.નિ. ૨૮૦-૩૦૪)થી ભિન્ન નથી, એમ કેટલોકો અનુમાન કરે છે, પણ તેની પ્રામાણિકતા માટે કઈ ખાસ પુર નથી. છતાં એ પ્રામાણિક હોય તે એ રાજાઓ પાટલીપુત્રની નવી ઉત્પન્ન થયેલી પેટાશાખાના ગણાય, નહિ કે રાજગૃહીની પેટાશાખાના. આવી સ્થિતિમાં બલભદ્ર પછી અને વૃષસેનાદિ પહેલાં, સંમતિના રાજવંકાલ દરમીયાન રાજગૃહીની પેટા શાખા પર કેઈ અન્ય રાજાઓ હશે એમ માનવું રહ્યું. હિમવંત થેરાવલી વૃદ્ધરથનાં ૨૪ વર્ષ લખે છે. આશ્ચર્ય છે કે શાલિશ્કનાં ભિન્ન ભિન્ન લેખકના સંશોધનમાં ૧૩ વર્ષ, ૧ વર્ષ, અને ૧૦ વર્ષ છે. એને સરવાળે કરતાં ૨૪ વર્ષ આવે છે. સંપ્રતિના રાજપત પહેલાંનાં ૧૩ વર્ષ, અરાજકતાનું ૧ વર્ષ અને તે પછીનાં ૧૦ વર્ષ એમ ભિન્ન ભિન્ન દષ્ટિએ શાલિકનો રાજત્વાળ પુરાણમાં લખાયે હશે શું? એવી પણ કલ્પના અહિં કરી શકાય છે! વૃદ્ધરથ એ શાલિશ્ક છે કે તેથી ભિન્ન હો, પણ એ તે નક્કી છે કે, પુષ્યમિત્ર સેનાધિપતિએ પોતાના સ્વામી પાટલીપુત્રના રાજા વૃદ્ધરથને, નહિ કે બૃહદ્રથને, મારી પતે સર્વસત્તાધીશ બની બેઠો હતો. એ બનાવ મ. નિ. ૩૦૪ વર્ષે બન્યું હતું. આથી એ વૃદ્ધરથ કે શાલિશક સંપ્રતિના રાજત્વકાલે ગાદી પર આશા છે તેના અનુગામી નથી. ઉજયિનીની મુખ્ય ગાદી સંપ્રતિના મૃત્યુ બાદ મુખ્યત્વ ગુમાવી બેઠી હતી. કેમકે, તેનો અંકુશ મગધ પરથી નીકળી ગયો હોય તેમ લાગે છે. ખરેખર, મગધ સામ્રાજય ભાગલાઓમાં વહેંચાઈ ગયું હતું. પાટલીપુત્રને ૨ાજા વૃદ્ધરથ એ સંપ્રતિના મૃત્યુ બાદ વતન્ન થઈ ગયે હતું અને અવતિ સાથે તેને સંબંધ સમાપ્ત દશરથને નામે મુકી તેને પણ પાટલીપુત્રની ગાદી પર તે જ સમય દરમીયાન બેસાડે છે. એમ એ ૮ વર્ષની ત્રિરાવૃત્તિ થઈ છે. ઉપરાંત સંપ્રતિના રાજવકાસનાં છેલ્લા વર્ષોમાં વિદ્યમાન અને દશરથ પછી રાજ ગૃહીની ગાદી પર આવનાર ૧૦ કે ૧૩ વર્ષ રાજવકાલવાળા શાલિશને સંપ્રતિની પછી લખી તેને પણ પાટલીપુત્રની ગાદીએ નેપ્યો છે. આ સર્વને પરિણામે પુરાણોમાં અશોક પછીની વંશાવલી અને તેને રાજત્વકાલ ટી રીતે નેધાઈ સંપ્રતિને રાજકાલ બહુ જ ટુંકાવાય છે. ટુકમાં કહીએ તો, પુરાણાએ ઠેઠ અજાતશત્રના સમયથી રાજગૃહીની પેટા શાખાને પાલીપુત્રની મુખ્ય શાખામાં સેળભેળ કરી ભારે ગોટાળા કરી નાખ્યો છે અને તે મગધ સામ્રાજ્યના ઇતિહાસમાં અવ્યવસ્થા ને અસંગતિ જ ઉપજાવતું રહ્યું છે,
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫ર
અવંતિનું આધિપત્ય.
ક્યો હતે. આજ કારણથી શ્રી જયસ્વાલજી દશરથ અને શાલિકની વચ્ચે સંપ્રતિને ન ઘુસાડતા અલગ શાખામાં જ રાખે છે. હિમવંત રાવલી તે સંપ્રતિ પછી વૃદ્ધર નહિ, પણ બલમિત્ર આવ્યાની વાત સ્પષ્ટ રીતે જ કરી રહી છે. આ સર્વે પરથી સંપ્રતિ બાદ વૃદ્ધરથ કે શાલિક આવ્યા નથી એ નક્કી થાય છે. શ્રી. જાયસ્વાલજી સંપ્રતિના અનુગામી તરીકે બૃહસ્પતિનું નામ લખે છે, પણ તે બરાબર નથી એમ તેના વિષે વિચાર કરવાથી સમજાશે.
દિવ્યાવદાનના આધારે શ્રી જયસ્વાલજીથી લખાતે બૃહસ્પતિ એ, બૃહસ્પતિમિત્ર
જોઈએ, કે જે પાટલીપુત્રમાં મ નિ. ૩૧૨ વર્ષે રાજ્ય કરી રહ્યો હતે એમ કલિંગસમ્રાટ ખારવેલના હાથીગુફાવાળા શિલાલેખથી આપણને જાણવા મળે છે. એ શિલાલેખમાં ખારવેલે પાટલીપુત્ર પર ચઢાઈ કરી બૃહસ્પતિમિત્રને પિતાના પગમાં નમાવ્યું એમ લખ્યું છે. સંશોધકે એ આ બૃહસ્પતિમિત્રને પુષ્યમિત્ર ઠરાવ્યું છે. પણ “બૃહ, સ્પતિમિત્ર” એવા વિશેષ નામને, પુષ્યનક્ષત્રને સ્વામી “બૃહસ્પતિ' છે માટે શિલાલેખમાં લખાયલે બૃહસ્પતિ “પુષ્ય'ના સ્થાને લખાય છે એવી કલ્પનામાત્રથી પુષ્યમિત્રના સ્થાને માની લેવું, એ બહુ જ અજુગતું છે શિલાલેખની જાહેરાતના ગદ્ય લખા. શુમાં “પુષ્યમિત્ર’ જેવું અ૫ાક્ષરી નામ છોડી દઈ તત્કાલ ભાન થાય તેવું બહાક્ષરી બૃહસ્પતિમિત્ર' નામ લખાયું છે, તે સાબીત કરે છે કે, બૃહસ્પતિમિત્ર અને પુષ્યમિત્ર એ બે એક નહિ પણ ભિન્ન વ્યક્તિ છે. પુષ્યમિત્ર પિતાને નિરન્તર સેનાની તરીકે જણાવી રહ્યો છે, તેથી સમજાય છે કે ભલેને, તે સર્વ સત્તાધીશ હોય પણ તેણે કયારેય રાજપદ
સ્વીકાર્યું નથી, તેમ મ. નિ ૩૦૪ વર્ષે પિતાના સ્વામી વૃદ્ધરથને મારી સર્વસત્તાધીશ અને ત્યારે, સંભવ છે કે, તેણે પિતાના સૌથી મોટા પુત્રને પાટલીપુત્રમાં રાજપદે નિયુક્ત કર્યો હોય અને એ મોટા પુત્રનું નામ બૃહસ્પતિમિત્ર હેય. પુષ્યમિત્રના કુટુમ્બાદિ વિષે ઝાઝી માહિતી મળતી નથી, પરંતુ એક લેખક લખે છે કે, “તેને બૃહસ્પતિમિત્ર, ધનદેવ, વિગેરે આઠ પુત્ર હતા. ૧૧ આ બૃહસ્પતિમિત્ર ખારવેલના શિલાલેખને બૃહ
(૨૧૧) પ્રાચીન ભારતવર્ષ ભા. ૨ પૃ. ૬૪ પર લખે છે કે – એક લેખક (ટી. ૫ જ. બી, એ. રી. સે. પૃ ૨૪ થી ૨૫૦ ) જણાવે છે કે તેને આઠ પુત્રો હતા. તેમાં એકનું નામ બૃહસ્પ-, તિમિત્ર હતું. છઠ્ઠ પુરૂષ ધનદેવ તે કાલરાજા કુબુદેવની પુત્રી કૌશિકી, જે પુષ્યમિત્રની રાણી હતી તેને પેટે જન્મ્યા હતા.” ડો. ત્રિ. લ. શાહથી આ શખાની સત્યતા વિષે ખાત્રી કરી શકાઈ નથી, પરંતુ ખારવેલ શિલાલેખ આ સમયે પાટલીપુત્રમાં બહસ્પતિમિત્ર હેવાની સાક્ષી પુરે છે.
વળી બહપતિમિત્ર'ના મળી આવતા સિક્કાઓ અગ્નિમિત્રના સિક્કાને પડે તેવી જ ટિના અને રૂપના હેઈ, તે મિત્ર (શંગ) વંશી રાજાઓના કેઈ પણ સિક્કા કરતાં પ્રાચીન છે. એમ સર કનિંગહામના લખાણ (કે. ઈ. એ. પૃ. ૮૧) પરથી માલૂમ પડે છે એથી પણ સાબીત થાય છે કે, પુષ્યમિત્રના ચક્રવત સમા, વિદિશામાં અને પાછળથી પાટલીપુત્રમાં રાજ્ય કરતા પુત્ર અગ્નિમિત્રથી પૂર્વે, જે કે બહુ પૂર્વે નહિ, બહસ્પતિમિત્ર શૃંગવંશને રાજા હતે.
Page #172
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૫૩ સ્પતિમિત્ર અને ધનદેવ એ પુરાણેની યાદીઓને દેવવર્મન કે દેવધર્મન્ હેઈ, તેઓ અનુક્રમે પાટલીપુરના સિંહાસન પર તેમના પિતા પુષ્યમિત્રની હયાતી દરમીયાન આવ્યા હેય એ સંભવિત છે. પુરાણોએ, “પુષ્યમિત્રે વૃદ્ધરથની કતલ કરી હતી તેના બદલે દેવવિમેન (સોમશર્મન્ કે દેવધર્મન)થી ત્રીજા પુરુષ બ્રહદ્રથ (વૃજ શ્વ)ની કતલ કરવાનું લખી ગોટાળે કર્યો છે. પરિણામે, તેમની યાદીઓમાં બહપતિમિત્ર નામ છોડી દેવાયું અને દેવવર્મન આદિ રાજાઓને શુંગવંશીના બદલે મૌર્યવંશી ગણી લેવાયા. આ સર્વે પરથી સમજાશે કે બૃહપતિમિત્ર નામ શુંગવંશી રાજા થશે છે. તેને સંબંધ પાટલીપુત્ર સાથે હેઈ, તે મૌર્યવંશી કે સંપ્રતિને અનુગામી નથી
શ્રી જયસ્વાલજીએ કલ્પેલી મૌર્યરાજાઓની પશ્ચિમશાખામાં સંપ્રતિ બાદ બૃહસ્પતિ, વૃષસેન પુષ્પધર્મા અને પુષ્યમિત્ર, એ રાજાઓ અનુક્રમે લખાયા છે પરંતુ હું જણાવી ગયે છું કે, બ્રહસ્પતિ એ વૃદ્ધરથ પછી આવનાર શુંગવંશી પાટલીપુત્રને રાજા છે. તેને ઉજજયિની સાથે કોઈ સંબંધ નથી. શ્રી જાયસ્વાલજી બૃહસ્પતિ પછી વૃષસેનનું નામ લખે છે, પુરાણોની યાદીઓ પરથી કરાયેલ સંશોધકોનાં કેપ્ટકમાં આ વૃષસેનનું નામ જણાતું નથી. તે કેણ છે તથા તેને ને સંપ્રતિને શો સંબંધ હતું, તે વિષે પણ કાંઈ નિશ્ચયાત્મક કહી શકાય તેમ નથી. કેઈક તેને વૃષભસેન કે વીરસેન નામથી પણ ઓળખાવે છે. સંપ્રતિના રાજત્વકાલ દરમીયાન એક કાબુલને સુબે સેફગસેન કે સોફાગસેન નામે જણાવે છે, કે જેને સુભગ સેન-સુભાગસેન-સભાગસેન નામથી પણ ઓળખાવાય છે, તે પિતે અથવા તેને પુત્ર તે આ વૃષસેન નહિ હાય શું એ પ્રશ્ન ઉઠે છે. “મૌર્ય સામ્રાજ્યને ઈતિહાસ” ને લેખક વૃષસેનને સંપ્રતિના વારસપુત્ર તરીકે કપે છે અને ઉપરોક્ત વૃષભસેનાદિ બધાં ય નામો વૃષસેનનાં જ જણાવે છે, પરંતુ ઉજજયિનીના સિંહાસન પર તે ન આવતાં, હિમવંત થેરાવલીના કથન પ્રમાણે, બલમિત્ર-ભાનુમિત્ર આવ્યા છે તે પરથી લાગે છે કે આ વૃષસેન સંપ્રતિનો પુત્ર ન હો જોઈએ. યુગપુરાણના આધારે શ્રીયુત. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ શાલિશુકને સંપ્રતિને ભ્રાતા માને છે તે સત્ય હોય તે દશરથશાલિશુક એવા કમથી આવનાર વૃષણેન કદાચ સંપ્રતિને ભત્રીજે હોઈ શકે, પરંતુ દશરથ. પછી રાજગૃહીની ગાદીએ ક્રમશઃ આવનાર શાલિશૂક, વૃષસેન અને પુષ્યધર્મા, એ રાજાઓ વંશપરંપરાગત છે એમ માનવાને મજબૂત પ્રમાણ જોઈએ, અન્યથા વૃષસેન કદાચ સૌભાગસેન કે તેને પુત્ર પણ હોય. ટુંકામાં કહીએ તે શાલિક અને આ વૃષસેનની વાસ્તવિક ઓળખ જ કોઈ આપતું નથી.
“આ બૃહસ્પતિમિત્રને સગપસંબંધ અહિચ્છત્રના રાજાઓ સાથે હતો, કે જેમાં બ્રાહ્મણ હતા? આવા કેસમ-પ્રભેસાના શિલાલેખથી પણ નક્કી થાય છે કે, આ બહસ્પતિમિત્ર બ્રાહ્મણ જાતિના શુંગાના વંશનો હતો, - (૧૨) કાબુલની ખીણમાં રાજ કરતે આ સુભગસેન અશોકની સાથે શું સંબંધ ધરાવતો હતો એ જાણી શકાયું નથી. સંભવ છે કે, તે કરાય અશોકનો પુત્ર હોય, અને વૃષસેન એ આ સુભમસેનને પુત્ર હેય.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૪ .
અવંતિનું આધિપત્ય સર વિ. સ્મીથ શાલિકને વાયુપુરાણને ઈન્દ્રપલિત કહે છે. પણ જેનસાહિત્યમાં સંપ્રતિને અશોકથી પાલન કરાયેલો કો છે. આર્યો રાજાને દેવ તરીકે સંબંધે છે, અને દેને સ્વામી ઈન્દ્ર કહેવાય છે, તેમ રાજાઓને સ્વામી અશોક પણ ઈન્દ્ર કહેવાય. આ રીતે અશોકથી એટલે ઈથી પાલિત-ઈન્દ્રપાલિત-એ અન્ય કઈ શલિશ્કાદિ નહિ પણ
મૌર્ય સામ્રાજ્યને ઈતિહાસકાર લખે છે તેમ સંપ્રતિ જ હેઈ શકે અને જે “શાલિ. શક સંપ્રતિ ભ્રાતા હતા, તે પહેલાં સોરઠને સુબે હાઈ પાછળથી પાટલીપુત્ર પર આવ્યું હત” એ શ્રીયુત. કે. હ. ધ્રુવની શાલિકની સંપતિના ભ્રાતા તરીકેની કલ્પના બરાબર હોય તે, કુણાલની અન્યત્વદશામાં જેમ સંપ્રતિ અશોકથી પાલન કરાય ને અશોકપાલિત-ઇન્દ્રપાલિત કહેવાય તેમ, શાલિક વડીલબબ્ધ સંપ્રતિથી પાલન કરાયે હોય ને બધુપાલિત કહેવા હોય તે તે બનવા જોગ છે. બાકી કેટલાંક પુરાણની યાદીઓ પ્રમાણે દશરથ કેવી રીતે બધુપાલિત તરીકે ઓળખાયે હતું એ ન સમજાય તેવી બાબત છે. આમ છતાં તેને અમુક રીતે સમજવા મેં પૂર્વે કાંઈક પ્રયાસ કરી જોયે છે, પછી ભલેને, તે કદાચ વ્યર્થ પણ હોય,
ઉપર હું કહી ગયો છું કે, વૃષસેન એ સંપ્રતિના ઉજજયિનીના સિંહાસને આવ્યો નથી એને અર્થ એ થાય છે કે, તે કાં તે પાટલીપુત્ર પર અથવા તે રાજગૃહી પર આવ્યો હવે જોઈએ. હિ. થે. પ્રમાણે પાટલીપુત્ર પર વૃદ્ધરથ (મ. નિ. ૨૮૦-૩૦૪) અને તે પછી પુષ્યમિત્ર (રાજા તરીકે બૃહસ્પતિ) આવ્યો છે તેથી વધારે સંભવિત એ છે કે, તે રાજગૃહી પર શાલિશુક પછી આવે છે અને ત્યાં તેણે આશરે મ. નિ. ૨૯૨ થી ૩૦૧ સુધી ૯ વર્ષ રાજ્ય કર્યું છે. આમ છતાં આ રાજગૃહીની શાખાને પડતી મેલી, તેની શરૂઆતના દશરથ ને શાલિકને પાટલીપુત્રમાં તથા પાછળના વૃષસેન ને પુષ્પધર્માને ઉજજયિનીના સિંહાસને લઈ જવાથી, અશોક પછી તરત જ સંપ્રતિ અને દશરથથી લઈ અનુક્રમે પશ્ચિમશાખા એટલે ઉજજયિનીની શાખા તથા પૂર્વશાખા એટલે પાટલીપુત્રની શાખા એમ સર્વથા વતત્વ એવા બે વિભાગ માનતાં શ્રી જાયસ્વાલજી વિગેરેનું સંશોધન બ્રમાત્મક બની ગયું છે. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ૬૦ વર્ષ મોડી એટલે મ. નિ. ૨૧૫ વર્ષે માનતા કેટલાકેથી સંપ્રતિને રાજત્વકાલ બહુ જ ટુંકાવાયા છે, જ્યારે પુરાણેની યાદીમાં દશરથાદિને પાટલીપુત્રના જ રાજાઓ માની સંપ્રતિના ટુંકાવાયલા સમય જેટલા સમયને વધારવા પ્રયત્ન થયે છતાં તે સમય ઓછો પડવાથી દેવવમન વિગેરે શૃંગરાજાઓને મૌવંશાવલીમાં નાખી દેવાયા અને પુણ્યરથ, વૃદ્ધરથ બૃહસ્પતિમિત્ર એ સર્વને છેડી દઈ વૃજદવને વૃદ્ધરથના સ્થાને મુકી દેવા; પરિણામે સંપ્રતિ અને તેના સમયની કેટલીક ઘટનાઓ ઓછાયા સમી બની ભારે ગોટાળો થઈ ગયેલ છે. હિમવંત ઘેરાવલીને સાથમાં રાખી એનું ફરીથી સંશોધન થવું જોઈએ. એ રાવલી અને બૌદ્ધગન્યાદિની યાદીઓ પરથી મારું સંશોધન,
Page #174
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૧૫૫
અશાક પછી તરત જ મૌય સામ્રાજયના સ્વતન્ત્ર વિભાગ થયા હાય એમ માનતું નથી. સંપ્રતિએ પાટલીપુત્રથી ઉજ્જયિનીમાં રાજધાની ફેરવી ત્યારે રાજગૃહીની જૂની પેટા શાખા ચાલુ જ હતી, જ્યાં દશરથ રાજ્ય કરતા હતા. હવે બીજી પાટલીપુત્રમાં પેટાશાખા શરૂ થઈ કે જ્યાં રાજકર્તા તરીકે પુણ્યરથ નીમાયા હતા. રાજગૃહીની અને પાટલીપુત્રની આ શાખા ઉજ્જયિનીના તાબામાં હતી પરંતુ સ્વતન્ત્ર ન હતી. રાજગૃહીમાં દશરથ પછી શાલિશ્ક અને પાટલીપુત્રમાં પુણ્યરથ પછી વૃદ્ધરથ આવ્યા તે પણ મગધ સામ્રાજયની સ’પ્રતિના હાથ નોચે ઉજિયનીમાં રહેલી કેન્દ્રસ્થ સત્તાથી નીમાયલા હાઈ તેને આધીન હતા. મ્. નિ. ૨૯૨ વર્ષે શાલિશૂકના મૃત્યુ બાદ રાજગૃહીમાં વૃષસેન આવ્યા તે પણ સંપ્રતિર્થા નીમાયલા હાઈ કેન્દ્રસ્થ સત્તાને આધીન હતા. પણ મ. નિ, ૨૯૩ વર્ષે સપ્રતિનું મૃત્યુ થતાં તેના સ્થાને અલમિત્ર-ભાનુમિત્ર આવતાં કેન્દ્રસ્થ સત્તાના પ્રતાપ નષ્ટ થઈ મગધ સામ્રાજ્ય ભાગલાઓમાં વ્હેંચાઈ ગયુ` હોય તેમ લાગે છે. મા સમયથી મોય સામાજ્યની પડતીનાં પગરણ મંડાયાં તે, આપણે જોઇશુ કે, છેવટે મ. નિ. ૨૧૬ વર્ષે તેની કેન્દ્રસ્થ સત્તાના સ્થળ ઉજ્જયિનીને પણ પરાધીન બનાવનારાં નીવડયાં.
અશેકે સંપ્રતિને સમ્રાટ્ બનાવ્યા એ હકીકત કાઇ કાઇ અશેઠના વશર્જાને ખુ ંચતી હાવા છતાં, વડીલના વિનયની ખાતર અને સ ંપ્રતિના પુણ્યપ્રતાપને લઇ તેઓએ નભાવી લીધી, પરંતુ સ ંપ્રતિના મૃત્યુ બાદ આવેલા મલમિત્ર-ભાનુમિત્ર નબળા મનના હાઈ ચાલુ પરિસ્થિતિને કાબુમાં લેવા અસમથ નિવડયા. ભારતના વાયવ્ય કાણુ પર થઇ રહેલા યવનાના હુમલાઓ, કાશ્મીર વિગેરે દેશેા પર નીમેલા રાજવંશીય કે અન્ય સુખાઓની નિર કુશ રાજાએ મની જવાની ભાવનાઓ, બાન્દ્રાદિ દેશાના રાજાએની સ્વતન્ત્ર બની જવાની મહેચ્છાએ, વિગેરે વિગેરે સામ્રાજય નષ્ટ થવાનાં કારણેા તરફ બલમિત્ર-ભાનુમિત્ર, વ્રુદ્ધથ અને વૃષસેન એ અનુક્રમે ઉજયની, પાટલીપુત્ર અને રાજગૃહીના રાજ્યકતોએ કે:ઈ મન્ત્રણા કરી સામ્રાજ્યને પતનમાંથી બચાવવાના પ્રયત્ન ન કરતાં કેવળ ઉદાસીન જ રહ્યા છે !
ઉજ્જયિનીના સિહાસને આવેલા ખલમિત્ર-ભાનુમિત્ર પહેલાં કયાં અધિકૃત હતા તે નિશ્ચયથી કહી શકાય તેમ નથી, પણ સંભવ છે કે, 'પ્રતિના રાજત્વકાલે તેમને પિતા તિગુપ્ત લાટના સુત્રા હશે અને તેની પાછળ આ ખલમિત્ર-ભાનુમિત્ર ત્યાંના સુબા તરીકે આવ્યા હશે. એમણે કાલકાચાર્યનું (શ્યામાચાર્યનું ) ભરૂચથી નિર્વાસન કર્યું હતું એવા એક જૈન સપ્રદાય પ્રવર્તે છે એ માન્યતાનું બીજ, પહેલા તેએ ભરૂચમાં ઋષિકાર પર હતા એમાં જ રહેલું છે. પશ્ચિમભારતના પ્રદેશના અનુભવ અને તે પરની લાગવગના કારણને લઈને જ કદાચ તેએા ઉજ્જયનીના રાજપદને લાયક મનાયા હશે એમ પણ કહી શકાય. સ'પ્રતિ અને તેનેા કહેવાતા રાજગૃહી પર રાજ્ય કરતા ભ્રાતા શાલિશૂક એ બન્ને અપુત્રીયા તરીકે મૃત્યુ પામતાં સંપ્રતિના એક કાકા ( અશોકના પુત્ર ) તિગુપ્તના પુત્રા ખલમિત્ર-ભાનુમિત્ર હતાં તેમના ઉજ્જિયની પર વારસાહક હોય ને
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૬
અવંતિનું આધિપત્ય. ૨૧૩ તેઓ ભરૂચથી આવી અહિં અભિષિક્ત થયા હોય તે પણ ના નહિ. એના રાજત્વકાલને પૂર્વ વિભાગ ૨૨ વર્ષને છે તેમાં તેની કારકીર્દી વિષે કાંઈ પણ જાણવા મળતું નથી, પરંતુ મગધ સામ્રાજ્યનું પતન થવામાં કામ કરતી કેટલીક હકીકતો એકઠી કરી શકાય તેમ છે. જેમકે –
બલમિત્ર-ભાનુમિત્ર ઉજજયિનીની ગાદીએ આવ્યા ત્યારે, સૌથી પ્રથમ પાટલીપુત્રના વૃદ્ધરથે અને રાજગૃહીના વૃષસેને તેમની સર્વોપરિતાને ન સ્વીકારતાં, મગધ વિગેરે પૌર્વાત્ય દેશો છૂટા પડી ગયા. મગધ સામ્રાજ્યના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગલા થયાની વાત કરવામાં આવે છે તે વાસ્તવિક આ રીતે જ છે. ઉત્તર ભારત અને સૌરાષ્ટ્ર પણ આ સમય દરમીયાન ઉજજયિનીની સત્તાને અવગણી હતી. સામ્રાજ્ય વિભકત થતાં તેનું સમર્થ અને મહાન લશકરી બળ પણ વિભક્ત થઈ ગયું. આ સર્વને લાભ લઈ સૌથી પ્રથમ આન્ધરાજા સાતકર્ણી એ મૌર્યોની આધીનતાને ફગાવી દીધી અને તે પિતાને રાજ્યપ્રદેશ વિસ્તારવાના કામે લાગી ગયો. વિભક્ત અને તેથી નબળા બનેલા મૌર્ય રાજાઓ પોત પોતાના હાથમાં રહેલા પ્રદેશને સાચવી શકે એ જ તેમના માટે બહુ હતું. એમનામાં દક્ષિણાપથના દેશ પર બળ અજમાવવાની સુદ્ધાં તાકાદ ન રહી હતી. આમ છતાં મ. નિ. ૨૯૮ વર્ષે પ્રતિષ્ઠાનપુરના સિહાસને આવેલ શ્રીમુખનો વંશજ આશ્વરાજા સાતકર્ણી પિતાની મહેચ્છાઓ પુરવા શક્તિમાન થયે નહિં. તેની મહેચ્છાઓનો સામનો કલિગના જૈન મહારાજા ખારવેલે કર્યો. અશોકે ખારવેલના પિતામહ ક્ષેમરાજને જીતી તેને તાબે કર્યો હતું, પરંતુ સંપ્રતિના મૃત્યુ બાદ અને તેમાં પણ ખારવેલ મ. નિ. ૩૦૦ વર્ષે ગાદી પર આવતાં એ તાબેદારી સમાપ્ત થઈ ચુકી હતી. આ ખારવેલ પિતાના હાથીગુફાવાળા શિલાલેખમાં જણાવે છે કે --“મેં રાજ્યાભિષેકના) બીજા વર્ષે (હિમવંત થેરાવલી પ્રમાણે મ. નિ. ૩૦૨ માં) સાતકર્ણને ન ગણકારતાં હાથી, ઘોડા, રથ ને પાયદળની એક મોટી સેના પશ્ચિમના પ્રદેશ પર રવાના કરી. કૃણવેણાના તટ સુધી પહોંચેલી એ સેનાએ ત્યાં રહેલા મુષિકનગરને ભારે ત્રાસ ઉપજાવ્યું,” ૨૧૪ વળી એજ લેખમાં તે ચોથા વર્ષનું કાર્ય ઉલેખે છે કે:-“(મેં રાજ્યાભિષેકના) ચોથા વર્ષે (હિ. થે. પ્રમાણે મ. નિ. ૩૦૪ માં) શષ્ટિક અને ભોજકેને પગમાં નમાવ્યા.” ૨૧૫ આમ ખારવેલ
| (૨૧૩) બલમિત્ર-ભાનુમિત્ર સંપ્રતિના કાકાના પુત્રો હતા એથી વિશેષ તેમના વારસાહક વિષે જાણવાનું કઈ પશુ સાધન મળતું નથી.
(૨૧૪, “તુતિ = ઘરે અવતગિતા વાતચંગ વમવિલં ચ ન ર જ વસ્તુ રંટું પાપથતિ [ ] કાનાં જતાય ચ સેનાય વિતાવતે દિના [ ]'
–ખારવેલ પ્રશસ્તિ ૫. ૪ (શ્રીયુત-જાયસ્વાલનું વાંચન). (૧૫) “તથા જવુથે કરે + + + નવ દિ મોર ઘરે વંથાવતિ"
–ખારવેલ પ્રશસ્તિ ૫. ૫-૬ (શ્રીયુત જયસ્વાલજીનું વાચન)
Page #176
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૧૫૭ દક્ષિણાપથમાં પિતાનું આધિપત્ય જમાવી રહ્યો હતો અને વિદેશી લેખકના કથનાનુમાર યવન ભારતના વાયવ્ય તથા પશ્ચિમમાં સત્તા સ્થાપી આગળ અંદર વધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે, મ. નિ. ૩૦૪ વર્ષે પાટલીપુત્રમાં એક વિશ્વાસઘાતને દ્રોહી પ્રસંગ બન્યો. મૌના એક મોટા સેનાધિપતિ શુંગવંશી પુષ્યમિત્રે લશ્કરી કવાયત દર્શાવવાના બહાના નીચે પોતાના રાજા વૃદ્ધરથની કતલ કરી નાખી અને તેણે પિતાના પુત્ર બૃહસ્પતિમિત્રને પાટલીપુત્રના સિંહાસને રાજા તરીકે સ્થાપન કરી દીધે બૌદ્ધગ્રંથ દિવ્યાવદાન કહે છે કે –“પુષ્પમના પુત્ર મૌર્યવંશી પુષ્યમિત્રે પાટલીપુત્રથી (પટણાથી) સાકલ (શ્યાલકેટ) સુધી સંખ્યાબંધ બૌદ્ધ ધર્મારામને-મઠોને નાશ કર્યો અને હાથ આવ્યા તે સર્વ બૌદ્ધ સાધુઓની કતલ કરાવી” ૨૧૬ પુષ્યમિત્ર મોર્યવંશી કે પુષ્ય ધર્માને પુત્ર હતું એ હકીકત છે કે અસંગત છે, પરંતુ તેણે બૌદ્ધ સંસ્કૃતિને સાફ કરી નાખવા ભારે પ્રયત્ન કર્યો હતો એમાં ઘણું સત્ય રહેલું છે. વ્યવહાર્ષિના એક ઉલલેખને અર્થ, ૨૧૭ “પુષ્યમિત્રે મુંડિવત આચાર્યને ધ્યાનમાં વિદન કર્યું હતું.” આવી રીતે કરી, ૫. શ્રી કલ્યાણુવિજયજી પુષ્યમિત્રને કલ્ટી તરીકે જૈન સાધુઓ પર ઉપદ્રવ કરનાર સૂચવે છે, પરંતુ એ ઉલ્લેખને અર્થ, મારી સમજ બરાબર હોય તે, “સુખશીલ પરંતુ ગીતાર્થ શિષ્ય પુષ્યમિત્ર, મુઠિપક રાજાના પ્રતિબંધક પિતાના ગુરુ પુષ્પભૂતિ આચાર્યને તેમના ગીતાર્થ અન્ય શિષ્યોની ગેરસમજથી આવી પડેલા મરણાંત પ્રસંગને નિવારવા તેમના સૂક્રમ ધ્યાનમાં તેમના અંગુઠાને સ્પર્શી વિદન કર્યું. આવી રીતે થત હોઈ, ત્યાં શુંગવંશીય સેનાધિપતિ પુષ્યમિત્રને કે પ્રસંગ જ નથી. આમ છતાં ધાર્મિક અસહિષ્ણુતા પરથી સંભવ છે કે, પુષ્યમિત્રે બૌદ્ધત્વની સાથોસાથ જૈનત્વ પર પણ જુલમ વરસાવ્યો હશે. પડિત શ્રી જયસ્વાલજીએ કરેલા વાંચન પ્રમાણે ખારવેલના શિલાલેખથી જાણવા મળે છે કે, “ખારવેલે પિતાના રાજયના આઠમા વર્ષમાં (શ્રી હિમવંત ઘેરાવલી પ્રમાણે મ. નિ. ૩૦૮ માં) મગધ પર હલે લઈ જઈ (રાજગૃહીની નજીકના) ગોરથગિરિના રિલાને તેડી રાજગૃહીને ઘેરે ઘાલ્યો હતે આ હકીકતને સાંભળી યવનરાજ ડિમિત મથુરાને છોડી દઈ પિતાની સેનાની સાથે પાછા હઠી ગયે" શ્રીયુત પં. કલ્યાણવિજ્યજી ઉપરોક્ત આઠમા વર્ષની હકીકત આલેખતાં એ લેખાંશને આવી રીતના અર્થ પર વાંચે છે –“ રાજ્યાભિષેકના આઠમા વર્ષમાં મૌર્યવાજા ધર્મગુપ્તને મારી નાખી પુષ્યમિત્ર રાજગૃહીમાં આતંક મચાવી રહ્યો છે, આ વાત સાંભળી સેનાથી ઘેરેલી મથુરાને છોડી દઈ (વેલ) બૃહસ્પતિમિત્રને (શિક્ષા કરવા માટે રાજગહી પર ચઢી આવે.)
(૨૧૬) આ માટે વિસ્તાર બૌદ્ધગ્રંથ દિવ્યાવદાનના ર૯ મા અવદાનમાં અપાયેલો છે. દિવ્યાવ. દાનને એ મૂળપાઠ અને તેના ભાષાંતર માટે જુવો શ્રીયુત પં. કલ્યાણુવિજયજનું “વીરનિર્વાણ સંવત ઓર જેનકાલગણના' પૃ. ૩૪, ૩૫ (૨૧૭) “gવતો આસ્તિો સુવાળો સર પૂari શાળવિધું વાર્તા”
–વહારસૂત્ર ઉ. ને ચૂર્ણિ.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૮
અવંતિનું આધિપત્ય. ૨૮ કેટલાક એ લેખાંશના પાછલા ભાગને અર્થ, “આવા તેના પરાક્રમની વાત સાંભળી પાટલીપુત્ર તરફ ધસી આવતે યવનરાજ ડેમેટ્રીયસ પાછો ફરી મથુરા તરફ ચાલે ગયે.” આવી રીતે પણ કરે છે. શિલાલેખના આ અંશનું વાંચન ને અર્થ છે કે પષ્ટ અને ચોક્કસ નથી છતાં એમાં સંદેહ નથી કે, ખારવેલ રાજગૃહી પર ચઢાઈ લઈ ગયે હતે. ખારવેલની મગધ પરની આ પ્રથમ ચઢાઈ પુષ્યમિત્રે આદરેલા ધાર્મિક ભૂમિના અંગે થઈ હતી, એમ કેટલાક માને છે, પરંતુ જ્યાં સુધી ઉપરક્ત લેખાંશનું વાંચન સંદિગ્ધ છે ત્યાં સુધી ખારવેલની એ ચઢાઈ ધાર્મિક હેતુ સાથે જ સંબંધ રાખતી હતી એમ સમજવું મુશ્કેલ છે. કદાચ ધાર્મિક હેતુથી ખારવેલની એ ચઢાઈ થઈ હોય તેય એ તે સ્પષ્ટ જ છે કે તેને ધાર્યો હેતુ બર આવ્યું નથી. પુષ્યમિત્રે અને ખાસ કરીને તેના પુત્ર અગ્નિમિત્રે બૌદ્ધાદિ ધર્મો પર ભૂલમ વર્તાવ્યો હતો એ એક ખરી જ બીના છે અને તેને સમય અગ્નિમિત્રના રાજ્યાં સુધી એટલે મ. નિ. ૩૪૬ સુધી છે, પરંતુ એ ધાર્મિક જુલમની શરૂઆત પુષ્યમિત્રે પાટલીપુત્ર કબજે કર્યું ત્યારથી એટલે મ. નિ. ૩૦૪ વર્ષે શરૂ થઈ, કે રાજગૃહીથી ખારવેલના પાછા ફર્યા બાદનાં નજીકનાં વર્ષોમાં એટલે મ. નિ. ૩૦૮ થી ૩૧૦ વર્ષના વચગાળે બાકીનું મગધ સર કરી તેથી પશ્ચિમમાં આગળ વધી પૂર્વાવન્તિની વિદિશાને કબજો લઈ ત્યાં પુષ્યમિત્રે પિતાના પુત્ર અગ્નિમિત્રને અધિકૃત કર્યો ત્યારથી થઈ, અથવા તે ઉત્તર અને પશ્ચિમમાં યવન સરદાર મનેજર વિગેરેના અને દક્ષિણમાં વડના વિજય બાદ મ. નિ. ૩૧૬ વર્ષે અગ્નિમિત્રે ઉજયિની પર આધિપત્ય સ્થાપ્યું ત્યારથી થઈ, એ ચેકસ કહી શકાય તેમ નથી. ખારવેલની મગધ પરની બીજી ચઢાઈને હેતુ પણ ધાર્મિક હોય તેમ લાગતું નથી.
ખારવેલના શિલાલેખમાં તેની બારમા વર્ષની કારકીદી વિષે લખાયું છે તે આ પ્રમાણે છેખારવેલે પિતાના રાજ્યના બારમા વર્ષે એટલે મ. નિ. ૩૧૨માં મગધ પર બીજી ચઢાઈ કરી હતી. આ વખતે ઉત્તર પથના રાજાઓને ત્રાસ ઉપજાવત હાથીઓની મોટી સેના સાથે તે મગધવાસીઓને ભયભીત કરતે પાટલીપુત્ર પર ઉતરી આવ્યો. તેણે પાટલીપુત્રના રાજા બૃહસ્પતિમિત્રને પિતાના પગમાં નમાવ્યા અને કલિંગજિનની મૂર્તિ-શ્રીરૂષભદેવની પ્રતિમા, જેને આજથી ૧૬૨ વર્ષ પૂર્વે આઠમો કે નવમે નનારાજા કલિંગ પર ચઢાઈ લાવી કલિંગના શત્રુ જયાવતાર તીર્થ કહેવાતા કુમારગિરિ પરના (હાલના ઉદરગિરિ પરના) જિનપ્રાસાદમાંથી લઈ ગયો હતો, તે પ્રતિમાને તથા તેના અંગેના રત્નાદિ જડિત ઉપકરણોને અને વળી અંગ મગધના સર્વ ખજાનાને લઈ તે ચક્રવતી મહારાજા પાછે પિતાના કલિંગમાં ચાલ્યા ગયે”
(૨૧૮) જુવે ટીપણ ૯૭. (૨૧૯) જુ ટીપ ૯૭.
Page #178
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૫૯
હાથી ગુંફાના ઉપરોક્ત લેખાંશમાં ખારવેલની આ પાટલીપુત્ર પરની ચઢાઈને જેવી રીતે આલેખવામાં આવી છે, તે રીત પરથી એ ચઢાઈને હેતુ મગધની અમુક પ્રજા પર થઈ રહેલા કેઈ સામયિક ધાર્મિક જાલમને અટકાવવાનો હોય એમ લાગતું નથી. આ ચઢાઈમાં ખારવેલનો સ્પષ્ટ હેતુ એ સમજાય છે કે તેને કલિંગના અપમાનને, પરાભવને અને હણપતનો બદલે લેવાનો હતો. અને તેના દાદા ક્ષેમરાજને જીતી આજ્ઞાંકિત બનાવ્યો હતે. તે પછી સંપતિએ સાધમિકપણાથી ક્ષેમરાજ તથા તેના પછી આવનાર વૃદ્ધરાજ સાથે સુંદર મૈત્રી સંબંધ રાખ્યો હશે સંપ્રતિના મૃત્યુબાદ વૃદ્ધરાજ વતન્ન થઈ ગયે હતું, પરંતુ કલિંગ જિનભૂતિ અને કલિંગનું વંટાયેલું ધન જ્યાં સુધી પાટલીપુત્રમાં પડયું હોય ત્યાં સુધી વૃદ્ધરાજના પ્રતાપીપુત્ર જૈન મહારાજા ખારવેલને સંતોષ ન જ હોય એ સ્વાભાવિક છે. એ અસંતે તેને સબળ, સમૃદ્ધ અને આક્રમણકારી બનવા પ્રેર્યો હતે. આના અંગે સામ્રાજ્ય અને ચક્રવર્તીત્વ એ તે એને આગંતુક જ આવી મળ્યાં હતાં. ખારવેલ પાટલીપુરમાં પોતાના હાથીઓને સીધા સુગાંગેય નામના જિનપ્રાસાદની પાસે જ લાવી ખડા કરે છે, કે જ્યાં કલિંગ જિનભૂતિ છે, એ હકીકત કલિંગની આત્મ-ગૌરવતાના અને ધાર્મિક શ્રદ્ધાળુતાના લક્ષ્યને જ સૂચવનારી છે, નહિ કે ધાર્મિક જૂલમ દૂર કરવાના કે સામ્રાજ્યાદિ વધારવાના કે અન્ય લક્ષ્યને. આ સર્વ પરથી શરૂઆતના શુંગરાજાઓના હાથે, જે બૌદ્ધાદિ પર ધાર્મિક જુલમ ગુજારવામાં આવ્યો હતો અને તેનું જે કમકમાટી ભયું વર્ણન કરવામાં આવ્યું છે, તે સત્ય હેતાં છતાં પણ તેને સમય ખારવેલની ઉપેરક્ત બને ચઢાઈઓ કરતાં કાંઈક મોડો હવે જોઈએ. બાકી, એકાદ રાયક્રાન્તિ થાય ત્યારે બધી ય બાબતમાં જે સામાન્ય રીતે જુલમ પ્રવર્તે છે તેવો જૂલમ, પુષ્યમિત્ર અને તેના પુત્રોના હાથે પ્રવર્ચો હોય તે તેમાં કાંઈ અસંભવ જેવું નથી. એક જૂના અને અતિ મજબૂત વિશાલ સામ્રાજ્યનાં વિભક્ત બનેલાં અંગોને ક્રમશ: પડાવી લઈ તેને પચાવી નાખવાને સેનાની પુષ્યમિત્રે તેની આડે આવતાં બધાં ય તને જડમૂળથી ઉખેડી નાખવા બનતું બધું ય કર્યું હશે અને એમાં અસહિષ્ણુતા, ધર્મવાદ, આદિ અનેક કારણેને લઈ ધાર્મિક જુલમને પણ સ્થાન હશે જ, પરંતુ વિશેષ ધાર્મિક જુલમ તે પુષ્યમિત્રો તરફથી મહાવીરની ચોથી સદીની પ્રથમ વિશી બાદ જ થયો હોવો જોઈએ. જૈનસાહિત્યમાં આ વિષે કાંઈ પણ ઉલ્લેખ મળતો નથી!
અર્વાચીન કઈ કઈ સંશોધકે પુષ્યમિત્ર કે અગ્નિમિત્રને કલકી અને ખારવેલને ઈન્દ્ર તરીકે હેવાની કલ્પના કરે છે. આ કલ્પના કરવામાં તેઓ પુરાણે અને જે સાહિ. ત્યની મદદ લેતા જણાય છે, છતાં ત્યાં આલેખેલે સમય અને કેટલીક ઘટનાઓ પડતી મેલી દે છે; જૈનસાહિત્યમાં કલકીને મારી તેના સ્થાને તેના પુત્ર દત્તને સ્થાપનાર સુરવરેન્દ્ર “ સૌધર્મ, કુલિશ પાણી અને ઐરાવતગામી” ૨૨° કહેવાય છે. ત્યાં એમ પણ કહેવાયુ | (૨૨૦) " + + fહ ૪ જિનિ જા તો સ્ટિકvળી પાવળrખી સુવત્તિ”
–મહાનિશીથ, અ૦ ૫
Page #179
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. છે કે, “ચતુર્મુખ નામના રાજાએ સાધુઓની પાસે ભીક્ષાને પછાશ માગતાં સાધુઓએ તે ન આવે એટલે તેણે સાધુઓને ગવાટકમાં પુરી રાખ્યા. આ વખતે સાધુઓએ કાર્યોત્સર્ગ કર્યો. આ આરાધનને શકે અવધિજ્ઞાનના ઉપયોગથી જાણતાં દક્ષિણલકાધિપતિ એ ત્રિશોના-દેના માલિક રાજાએ ૮૬ વર્ષની વયવાળા ચતુર્મુખ નાશ કર્યો ને તેના પુત્ર દત્તને તેના સ્થાને બેસાડો ૨૨૧ ચતુર્મુખને નાશ કરનારની જે સ્થિતિ અહિં વર્ણવાઈ છે તે ખારવેલના માટે બંધબેસતી કરવા જતાં 4 દિને ઈન્કાર કરવા જેવી આપત્તિ આવી પડે છે. સાધનના અભાવે સત્ય શોધવામાં નિષ્ફળતા મળે ત્યારે શાસ્ત્રીય સિદ્ધ મૌલિક હકીકતને ફાવતા રૂપકમાં ઘટાવી દેવી એ બહુ જ અનુચિત છે. ખરી વાત એ છે કે, મતભેદોથી ગુંચવાયલી અને જોઈએ તેવી રીતે સ્પષ્ટ નહિ લખાયેલી આ ચતુર્મુખ વિષેની હકીકતને બરાબર ઉકેલ થઈ શકતો નથી એટલે સંદિગ્ધ કલ્પનાઓને આશ્રય લેવો પડે છે, પણ તેને કોઈ પ્રામાણિક અર્થ નથી. જૈનસાહિત્યમાં ચતુમુખના નાશ કરનારને જે અવધિજ્ઞાની વિગેરે વિશેષણથી ઓળખાવ્યો છે તથા તેને દત્તને સ્થાપક કહ્યો છે, તે ખારવેલ નથી એ કદિ પણ ભૂલવું જોઈએ નહિ. ખારવેલને લગતું કેટલુંક મેં “કલિંગનું શત્રુંજયાવતાર તીર્થ” એ મથાળાથી લખાયેલા લેખમાં જણાવ્યું છે ત્યાંથી જિજ્ઞાસુએ જાણી લેવું. અહિં તે એ અપ્રાસંગિક હોઈ, એટલું જ જણાવવાનું છે કે, ખારવેલ ચક્રવતી બનતે હોય કે પુષ્યમિત્ર ચક્રવતી બનવા પુરુષાર્થ કરી રહ્યો હોય તેની સામે હાલની ઉજજયિનીની રાજસત્તા કાંઈ પણ પગલાં લઈ શકે એવી સ્થિતિમાં રહી નથી.
વિદેશીઓના લેખેથી જાણવા મળે છે કે, એન્ટિઓચસ ત્રીજાએ કાબુલ પર હલ કરી મૌય સૂબા મુફાગસેનને હરાવ્યું હતું, પણ તે અફઘાનિસ્તાનમાં ન ટકતાં અથવા તે હિન્દ તરફ આગળ ન વધતાં મૌર્ય સૂબા તરફથી મળેલા હાથી અને પુષ્કળ દ્રવ્ય લઈ પિતાના પ્રદેશ સિરિયામાં ચાલ્યા ગયે. ૨૨૩ મારી ગણતરી પ્રમાણે આ ઘટ નાનો સમય મ. નિ ૨૬૧ (ઈ. સ. પૂ. ૨૦૬) લગભગ છે. આ એન્ટીએચસ ત્રીજા જમાઈ અને યુથેડિમસનો પુત્ર ડિમેટ્રીયસ કે જે બેકિયા (બલખ) ને રાજા હતા, તે
(૨૧) તિથૈગાલીપાઇન્નય વિગેરે. (૨૨૨) જૈન સત્યપ્રકાશ વર્ષ ૧૧, અંક ૭, પૃ. ૮૧ પર જુવે એ લેખ.
(૨૨) એન્ટિઓગસ [એન્ટિઍકસ) આ હલે ઓચિંતે લઈ ગયા હશે. પોતાની તૈયારી ન હાવાથી અને મગધ સામ્રાજયની મદદ માટે જે તે સમય ન હોવાથી કાબુલના રાજી સુભગસેને તાત્કાલિક દેશને બચાવી લેવા અમુક દંડ ભર્યો હશે. આ હરસાને યવનેથી કાબુલ જીતી લેવાના યુદ્ધ તરીકે આપણે ન સમજી શકીએ, કેમકે એન્ટિઓચસ દંડથી જ સંતોષ માની પિતાના દેશ તરફ ચાલ્યો ગયો છે. ધર્મવિજય અને શાંતિમાં માનતા સમ્રાટ સંપ્રતિને સામાં પગલાં ભરવાને સમય મળે તે પહેલાં જ એ ધમાધમ પતી ગઈ હતી.
Page #180
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૬૧
પિતાના સસરાના હતા બાદ ૧૫ વર્ષે કાબુલ તરફ હલો લઈ જઈ કાબુલને જીતી પંજાબ અને સિન્ક પર અધિકાર જમાવવા પ્રયત્ન કરી રહ્યો હત૨૪ ત્યારે તેની ગેરહાજરીમાં યુકેટિસે બળ જગાવી પિતે બેકિયાનો રાજ બની બેઠા. આવી રીતે ડિમેટ્રીયસ પોતાની મૂળ બેકિટ્યની ગાદી ગુમાવી બેસતાં તે હવે પોતાના જીતેલા ભારત પ્રદેશમાં જ સાકલમાં (શ્યાલકોટમાં) રાજધાની રાખી શાસન કરવા માંડયો. આ ઘટનાનો સમય મ. નિ. ૨૨ (ઈસ. પૂ. ૧૭૫) લગભગ છે, કે જે સમય સંપ્રતિના રાજ્યાંતની નજીક હાઈ મૌર્ય સામ્રાજ્યના પ્રતાપની અને લશ્કરી વ્યવસ્થાની તથા એકકેન્દ્રીય મજબૂત ભાવનાની ઊતરતી કળાને સૂચક છે. યુક્રેટિસ બહખને રાજા બની બેસી રહે નહિ, પણ કહે છે કે ડિમેટ્રીયસના એ પ્રતિસ્પર્ધીએ ડિમેટોયસ પાસેથી હિંદનો કેટલાક પ્રદેશ પણ જીતી લીધે, પરંતુ એ વિજેતા સ્વદેશ જતાં તેના પુત્રના હાથે જ મૃત્યુ પામ્યો. આ અરસામાં એટલે મ. નિ. ૩૦૭( ઈ. સ. પૂ. ૧૦)ની લગભગમાં એક મીન્ડર નામની એતિહાસિક જાણીતી વ્યક્તિ દેખાવ દે છે. મીન્ડર એ ડિમેટ્રીયસ અને યુકેટિસ એ બેમાંથી કોના વંશજ તરીકે અને કેના સટ્ટાર તરીકે હતા, આ વિષયમાં સંશોધકો વચ્ચે મતભેદ છે, પરંતુ તે કાબુલના રાજકર્તા તરીકે જાણીતું છે. તેણે મ. નિ. ૩૧૧ કે ૩૧ર (ઈ. સ. પૂ. ૧૫૫-૧૫૬)ની લગભગ ભારત પર ચઢાઈ કરી અને પંજાબ તથા સિન્યના પ્રદેશને જીતે તે મથુરા, રાજપુતાના અને કછ-સોરઠ તરફ આગળ વધે હતે. મીર મથુરા આવી પડે ત્યારે તેને સામને કરવા પુષ્યમિત્રને તે તરફ સન્ય દેરવાની જરૂરીયાત પડી હતી. કેટલાક કહે છે કે, “મીન્ડર મથુરા નગરી કબજે કરી હતી, સાકેત અને રાજપૂતાનાની મધ્યમિકા નગરી પર ઘેરો ઘાલ્યું હતું અને પાટલી. પુત્ર સુદ્ધાં ભયમાં આવી પડયું હતું. ૨૨૫ ” આપણે આ વિષેની સ્પષ્ટ વિગત ન મેળવી
(૨૨૪) સંશોધકે આ બીના બન્યાને સમય મ. નિ. ર૭૧ કે ૨૭૭ (ઇ. સ. ૫. ૧૯૧ કે ૧૯૦) મુકે છે; પરંતુ મી. સ્મીથના કથન મુજબ (હિ. પ્રા. ઇ. પૂર્વાધ પૃ. ૩૦૧ ) આ સાલા અડસટે જ તાલાવેલી છે. મને લાગે છે કે, ડિમેટ્રીયસની કાબુલ પરની ચઢાઈઓ આ સમયથી શરૂ થઈ હશે, પણ તે સામને કરી પાછી વાળવામાં આવતી હશે. આમ છતાં સંપતિના મરણ બાદ કે તેના મરસુના એકાદ બે આગલા વર્ષોમાં મૌને સામને તૂટી જતાં ડિમેટ્રીય કાબુલને જીતી ભારે વેગથી પંજાબ અને સિંધ તરફ ધસી આવી તેને કબજો મેળવવા શક્તિમાન થયા હશે. આ સમયે કાશ્મીરના સુબા અશોકપુત્ર જલોકે એ પરદેશીઓને હાંકી કાઢવા ભારે ભાગ ભજવ્યો હતો એમ કહેવાય છે, પરંતુ તેણે સ્વતંત્ર થવાની ખુમારીમાં મગધ સામ્રાજ્યની–ઉજયિનીની મદદ અને સંપર્કની બેદરકારી રાખી હશે. પરિણામે, એ પરદેશીઓ-એકિટ્રયને–-ડિમેટ્રીયસ સિન્ય અને પંજાબને હસ્તગત કરવામાં ફાળે હશે, આ ઉપરથી એમ સમજાય છે કે, સંપ્રતિ પોતાના રાજત્વકાલનાં છેલ્લાં વર્ષોમાં ધાર્મિક જીવનમાં ઝળહળ હશે પણ રાજકીય જીવનમાં તેની ઊતરતી કલા હશે,
(૨૫) પતંજલીના મહાભાષ્યમાં આપેલાં ઉદાહરણો અને ગાગસંહિતાની ભવિષ્યવાણી પરથી એ “કેટલાકે'નું હિન્દુસ્તાનને પ્રાચીન ઇતિહાસ અને ભારત પ્રાચીન રાજવંશના કર્તાઓનુંકથન છે.
૨૧
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૨
અવંતિનું આધિપત્ય. શકીએ પણ એવા અનુમાન પર તે જરૂર આવી શકીએ છીએ કે, મનેન્ડરે પશ્ચિમ ભારતને મોટે ભાગ સર કરી ભારતના મધ્યભાગમાં પ્રવેશવા ભારે હીલચાલ કરી હતી અને પુષ્યમિત્રોની સાથે અતિઘાર યુદ્ધ ખેલ્યા બાદ તેને અંતે તેમાં અસફળતા મળી હતી. આ પછી તે થોડા સમય સાકલમાં રહ્યો અને જીતેલા પ્રદેશની વ્યવસ્થા કરી, પણ પછી જેમ બને તેમ જલદીથી તેને પિતાના દેશ કાબુલમાં ચાલ્યા જવાની ફરજ પડી, કેમકે આક્રમણકારીએથી કાબુલનું રક્ષણ કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી મીનેન્ડરના કાબુલ ચાલ્યા ગયા બાદ પશ્ચિમ હિંદમાં-ભવનાથી જીતાયેલા પ્રદેશ પર શાસન ચલાવનારાઓનાં ભૂમક, રાજુલુલ, એનિસિઅસ વિગેરે નામે મળી આવે છે. એ શાસ્તાઓ અનુક્રમે મધ્યમિકા, મથુરા, તક્ષશિલા વિગેરેના છે. ભૂમક અને રાજુલુલ એ સત્ર હતા. તેઓ તક્ષશિલાના યવનરાજ એનિસિઅસને તાબે હશે કે મીન્ડરને તાબે હશે એ સમજવું મુશ્કેલ છે.
ઉપરોક્ત યવનના ભારત પરના આક્રમણ દરમીયાન બલમિત્ર-ભાનુમિત્ર કેવી રીતે સક્રિય હતા અથવા તે નિક્રિય જ બેસી રહ્યા હતા એ વિષેની કાંઈ પણ નેંધ આજે આપણને મળતી નથી. તેમના હાથમાંથી પૂર્વ ભારત અને દક્ષિણાપથ છૂટાં થઈ ગયાં હતાં અને પશ્ચિમભારતના લગભગ બધા ય પ્રદેશો ઝુંટવાઈ ગયા હતા. હવે તેઓ પશ્ચિમ અવન્તિ અને લાટ આદિ નજીકના પ્રદેશના જ રાજા રહ્યા હતા. પરંતુ આ પછીનાં વર્ષોમાં તેમની સ્વતન્નતા રહેવા પામી નહિ. મ. નિ. ૩૧૬ વર્ષે પુષ્યમિત્રોએ તેમના પર પિતાનું આધિપત્ય સ્થાપી દીધું. બહુ જ સંભવ છે કે, ઉજજયિની પર આધિપત્ય સ્થાપવાનું કાર્ય પુષ્યમિત્રના પુત્ર અગ્નિમિત્રના હાથે થયું હશે. થોડાં વર્ષો પહેલાં તે પૂર્વ અવનિની વિદિશામાં અધિકૃત થયે હતે. એ મહાન સેનાધિપતિએ તે પછીથી વાહ અને પશ્ચિમ અવન્તિને આધીન કરી શુંગાના હાથમાં મગધ સામ્રાજ્યને નાખવા માટે ફાળો આપે છે. તેને સમ્રા બનવાના કેડ છે, પરંતુ તેના પિતા પુષ્યમિત્રની હયાતીમાં તે રાજા જ રહ્યો છે. પરિ સત્તા ધરાવતા પુષ્યમિત્ર પિતાને સેનાની તરીકે ઓળખાવે છે, પરંતુ તે વ્યવહારમાં અત્યાર સમ્રાટુ જ મનાય છે, અને તેથી ઉજજયિનીને અધિપતિ પણ તેને જ માનવો રહ્યો. અને તેના જ નામથી હવે પછીનું આલેખન કરવું રહ્યું. જે કાવ્ય ગ૦ ગા માં પણ એક પાઠ, “તીરં પુખ પુમિરર' હાઈ પુષ્યમિત્રના નામે જ ૩૦ વર્ષ અવન્તિનું આધિપત્ય લખ્યું છે. આમ છતાં એ આધિપત્ય ૨૨ વર્ષ જ રહ્યું છે અને તેમાં ય તે રાજા ન બનતાં પોતાના પુત્રને જ રાજા બનાવે છે તથા તેના પછી ૮ વર્ષ અગ્નિમિત્ર સામ્રાજ્ય પર છે. આ સર્વ ધ્યાનમાં લઈ, કાગ ગાઇ ના પાઠાન્તર, “તી પુખ પુતિને અનુસરી અહિં પુષ્યમિત્રો' તરીકે મિશ્ર આલેખન કરાશે.
Page #182
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. પુષ્યમિત્રો ૩૦ વર્ષ. મ. નિ. ૩૧ ૬-૩૪૬
(વિ. સં. ૫ ૯૪-૬૪, ઈ. સ. પૂ. ૧૫૧-૧૨૧) પહેલાં એ કહેવાઈ ગયું છે કે, પુષ્યમિત્ર એ મૌને શુંગવંશીય સેનાની હતા. મ. નિ. ૩૦૪ વર્ષે એણે જે હિમ્મતથી પિતાના સ્વામી વૃદ્ધરથ રાજાની સૈનિકોની હાજરીમાં જ કતલ કરી તે પરથી લાગે છે કે, તેના તરફ એક મોટા સૈન્યની વફાદારી હશે અને તે ઘણા સમયથી સેનાની પદે હશે. તેણે પિતાના સ્વામીનું ખૂન કરવાનું દુષ્કૃત્ય કર્યું તેની પાછળ રાજ્યલિસા હશે કે વૈદિક ધર્મપ્રચારની ભાવના હશે, યવનથી ભારતના સંરક્ષણની તમન્ના હશે કે કોઈ અન્ય જ કારણ હશે, આ સંબંધમાં કાંઈ પણ અનુમાન થઈ શકે તેમ નથી. એ અંત સુધી સેનાની જ રહ્યો છે, પરંતુ રાજા કે સમ્રા તરીકે પોતે પિતાને ઓળખાવતે નથી. તેણે પાટલીપુત્રની ગાદીએ પોતાના મોટા પુત્ર બૃહસ્પતિમિત્રને સ્થાપે હતે. એને રાજત્વકાલ જણાયે નથી, પરંતુ તે મ. નિ. ૩૧૨ સુધી તે હવે જ. સંભવ છે કે, તે મ. નિ ૩૧૬ વર્ષે મૃત્યુ પામ્યા હોય. બૃહસ્પતિમિત્ર પછી દેવવર્મન, શતધન્વનું અને બૃહદ્રથ, એ રાજાઓ આવ્યા અને તેઓને રાજત્વાકાલ અનુક્રમે ૭ વર્ષ, ૮ વર્ષ અને ૭ વર્ષ હતું. આ ત્રણ રાજાઓને સમુચ્ચય રાજત્વકાલ ૭+૮+૩=૨૨ વર્ષ છે તે બૃહસ્પતિમિત્રના મૃત્યકાલ ૩૧૬ માં ઉમેરીએ તે ૩૧૬-૨૨૩૩૩૮ વર્ષે બૃહદ્રથ (વૃજદ) ને રાજ્યાંત આવે. આ પછી પાટલીપુત્ર સીધું અગ્નિમિત્રના જ હાથ નીચે ચાલ્યું ગયું હોય તેમ લાગે છે. પુરાણે શતધનૂન પછી બૃહદ્રથ અથવા વ્રજદ% રાજાનું નામ લખે છે અને તેની કતવ પુષ્યમિ ને હાથે થઈ હતી એમ પણ ત્યાં જણાવવામાં આવે છે, પરંતુ ખરી વાત એ છે કે, પુષ્યમિત્રના હાથે કતલ કરાયલે મૌર્ય રાજા વૃદ્ધરથ છે, આ બૃહદ્રથ નહિ. આ બૃહદ્રથ તે પુષ્યમિત્રને વંશજ-પુષ્યમિત્રના પુત્ર અગ્નિમિત્રને પુત્ર વસુમિત્ર હોવા સંભવ છે, કે જે પુષ્યમિત્રના હાથે કરાયેલા અશ્વમેધ યજ્ઞના અશ્વની રક્ષાથે ગયા હતા. સંભવ છે કે, એ યજ્ઞની પૂર્ણાહૂતી બાદ તેને પાટલીપુત્રને રાજ્યાધિકાર સે હશે અને પુષ્યમિત્રના જીવનકાલમાં જ તે મ. નિ. ૩૩૧ થી ૩૩૮ સુધી ૭ વર્ષ રાજ્ય ભોગવી અગ્નિમિત્રના હાથે કરાયેલા અશ્વમેધ યજ્ઞના અશ્વની રક્ષા કરતાં યવનોના હાથે માર્યો ગયો હશે. જો કે, આ બહુ જ ચોક્કસ હકીકત છે એમ કહેવાને પ્રામાણિક જેવા જોઈએ તેવા ઉલ્લેખો મળતા નથી. પુરાણાએ દેવવર્મન વિગેરેને મોર્યવંશના માની, આ બધા સમય દરમીયાન વિદ્યમાન એવા શુંગ સામ્રાજ્યના સ્થાપક, સંરક્ષક અને સંચાલક મુખ્યમિત્રને તેમની પછીના રાજા તરીકે આલેખે છે અને તેને ૩૬ વર્ષ રાજત્વકાલ લખે છે. શ્રીયુત. કે. હ. ધ્રુવ એ ૩૬ વર્ષના બદલે ૩૭ વર્ષ લખે છે. આ લેખ પ્રમાણે પુષ્યમિત્રનું મૃત્યુ મ. નિ. ૩૪૦ વર્ષે થયું છે અને તેણે મ. નિ. ૩૦૪ વર્ષે પાટલીપુત્ર લીધું હતું, એમ તેને ૩૬ વર્ષ રાજત્વકાલ પુરાણમાં ગણાય છે, તે ઘટાવી શકાય.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૪
અવંતિનું આધિપત્ય. એના પુત્ર અગ્નિમિત્રને રાજત્વકાલ કઈ ૮ વર્ષ તે કેઈ ૩૦ વર્ષ લખે છે. મ. નિ. ૩૪૦ વર્ષે પુષ્યમિત્રના મૃત્યુ બાદ તે સાર્વભૌમ રાજા થયે એ ગણતરીએ, તે મ. નિ. ૩૪૦ થી ૩૪૬ સુધી ૬ વર્ષ સુધી સામ્રાજયપદે હતા છતાં, તેનાં ૮ વર્ષ લખાયાં છે તે તેણે મ. નિ. ૩૩૮ વર્ષે પુષ્યમિત્રની હયાતીમાં પાટલીપુત્ર કબજે લીધું આ અપેક્ષાએ લખાયાં હોય એમ જણાય છે. મતાંતરે જે તેનાં ૩૦ વર્ષ લખ્યાં છે તે તે તેના વિદિશા પર ભેગવેલા રાજત્વાકાલ સાથેનાં છે. એ રાજવકાલની શરૂઆત ઉજયિની પર આધિપત્ય જમાવ્યા પછીથી ગણી હોય તેમ લાગે છે. બીજી તરફ જૈન કાલગણનાની ગાથાઓની અંદર પુષ્યમિત્રનાં ૩૦ વર્ષ લખાયાં છે તે પણ ઉજજયિનીના આધિપત્ય અંગે જ છે. એ આધિપત્ય પુષ્યમિત્રનું અને અગ્નિમિત્રનું-પિતા અને પુત્ર બન્નેનું ૨૨ વર્ષ અને ૮ વર્ષ એમ વિભાગથી અથવા એકલા અગ્નિમિત્રનું પણ ગણી શકાય તેમ છે.
માલવિકાગ્નિમિત્ર' ના જણાવ્યા પ્રમાણે, પુષ્યમિત્રે રાજસૂય યજ્ઞની દીક્ષા લીધી હતી અને વસુમિત્ર, કે જેની ત્યાં અગ્નિમિત્રના યુવરાજપુત્ર તરીકે ઓળખ આપેલી છે, તેને તેણે સુરક્ષિત બનાવી છૂટા મૂકેલા યજ્ઞાશ્વની રક્ષા માટે સરકારી સેપી હતી. એ અશ્વને યવનેએ અટકમાં લેતાં, વસુમિત્રે તેમની સાથે સિધુ નદી પર એક ખૂનખાર જંગ ખેલી તેમાં વિજય મેળવી તેને છેડા અને ઉત્તરાપથના દેશોમાં વિજય કરતો તે વિક્કી યુવરાજ પાટલીપુત્ર પાછો ફર્યો. આ વખતે પુષ્યમિત્રે અગ્નિમિત્રને સહકુટુંબ વિદિશાથી બોલાવ્યો હતો. પુષ્યમિત્રની માફક અગ્નિમિત્ર પણ સેનાની હાઈ લશ્કરી મીજાજને હતે. તે પરાક્રમી હેવા સાથે વિલાસી, ઉદ્ધત, ક્રોધી અને ધર્માન્ય હેવા સંભવ છે. “માલવિકાગ્નિમિત્ર” નાટકના કર્તા પણ પુષ્યમિત્રના આમત્રણ પત્રમાં અગ્નિમિત્રને “કોધ દૂર કરવાના” શબ્દ આલેખે છે. તેના ક્રોધનાં કારણોનો ત્યાં સ્પષ્ટ ઉલેખ નથી, પરંતુ સમજાય છે કે, તે દરેક બાબતમાં તરંગી, લોભી અને જૂલ્મી હશે અને ધાર્યું કરવામાં કોઇનું ન સાંભળતાં ચોગ્ય સૂચન કરનારા પિતાના પિતા પુષ્યમિત્ર જેવાથી પણ થરડાઈ બેસનારે હશે. પોતાના ભાઈ ભત્રીજાઓના હાથમાં પાટલીપુત્રને અધિકાર હોય એ તેને ખુંચતે હોય, આ પણ કારણ તેના થડાઈ જવામાં હેવા સંભવ છે. આ સર્વ પરથી સિદ્ધ થાય છે કે, પુષ્યમિત્ર પોતે પિતાને સેનાની લખે છે, પરંતુ કર્તવ્યમાં તે સમ્રાટની જેમ વર્તતે જણાય છે અને તેણે વૈદિક પ્રાચીન રાજાઓની પ્રણાલિકા પ્રમાણે ચકવતી પણાની સૂચક રાજસૂય યજ્ઞની વૈદિક વિધિ કરી હતી. આ ધરણે મ. નિ. ૩૧૬ થી ૩૩૮ સુધી ૨૨ વર્ષ પુષ્પમિત્રને અને મ. નિ. ૩૩૮ થી ૩૪૬ સુધી ૮ વર્ષ અગ્નિમિત્રને ઉજ્જયિનીમાં આધિપત્યકાલ હતે. કાલગણનાની ગાથાઓમાં મતાન્તરે “પુમિત્તા” એવા દ્વિવચનવાળા શબ્દપ્રયાગથી પુષ્યમિત્ર અને અગ્નિમિત્ર એ બે રાજાને ત્યાં લખેલ રાજત્વકાલ લેતાં તે કાલ ૨૨૮=૩૦ વર્ષને ઘટી શકે છે. ખરી રીતે તે ૩૦ વર્ષ અગ્નિમિત્રના આધિપત્યનાં હતાં તે, તેને લાંબા કાલ સુધી હયાત રહેલા ઇંગવંશના સ્થાપક
Page #184
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. વકીલ પુષ્યમિત્રના નાખે “પુત્તિ ' શબ્દપ્રયોગથી ચડાવાય તે તે મતમાં પણ અસંગત જેવું કાંઈ નથી.
ટીબેટીયન ઇતિહાસકાર ૫. તારાનાથ જૂનાં સાધના આધારે બૌધ્ધો પર પુષ્યમિત્રના કરાયેલા જુલમ વિષે જે કથન કરે છે તે, પુષ્યમિત્રના હાથે કે તેના પુત્રના હાથે થયો હોય તે પણ પુષ્યમિત્રની હયાતીમાં તેની સર્વોપરિ સત્તા નીચે તે જુલમ થયો હોવાથી વાજબી જ કથન કરે છે. સંભવ છે કે, પુષ્યમિત્રના મરણ બાદ અગ્નિમિત્રના હાથે એ જુલમની પરંપરા ચાલુ રહી હોય અને એ જુલમની પરાકાષ્ટામાં છેવટે તેનું વિષમ રીતે મૃત્યુ નીપજ્યું હોય. ઉજયિની પર પુષ્યમિત્રનું ૩૦ વર્ષ આધિપત્ય કહેવાયું છે તેથી એ પણ સ્પષ્ટ થાય છે કે, અગ્નિમિત્રના મ નિ. ૩૪૬ વર્ષે મૃત્યુ થયા બાદ પાછલા શુંગોને આધિપત્ય ત્યાં રહ્યું નથી, બલમિત્ર-ભાનુમિત્રે તેમનું આધિપત્ય ત્યાંથી ફગાવી દીધું છે. ઉપરાંત, મગધ વિગેરેના અન્યાન્ય મૌર્ય રાજાઓ પણ અગ્નિમિત્રના જુલમથી ત્રાસેલા હાઈ, પાછલા શૃંગરાજાઓની વધારે પડતી વિલાસિતા કે અન્ય ગમે તે કારણેથી આવી પડેલી નબળાઈને લાભ લઈ સ્વતન્ન થયા હોય એમ ભારતના પૂર્વીય પ્રદેશમાં લાંબા કાળ સુધી મૌર્ય રાજાઓને વંશ ચા હવાની હકીકતે પરથી માલૂમ પડે છે. ખરી રીતે પાછલા શુંગેની નબળાઈનાં બીજ અગ્નિમિત્રના હાથે જ વવાયાં હતાં એમ લાગે છે. મૈર્યવંશ (દ્વિતીય વિભાગ) ૬૧ વર્ષ, મનિ. ૩૪૬–૪૦૭
(વિ. સં. પૂ. ૬૪–૩. ઈ. સ. પૂ. ૧૨૧-૬૦) પુષ્યમિત્રના આધિપત્યનો ૩૦ વર્ષ ગાળે પડયા બાદ ઉજજયિની પર ફરીથી મૌનું આધિપત્ય શરૂ થાય છે. પહેલાં ૨૨ વર્ષ આધિપત્ય ભોગવી ચુકેલા બલમિત્રભાનુમિત્ર ફરીથી ત્યાં પિતાનું આધિપત્ય સ્થાપન કરે છે. તેઓના ત્યાં ૮ વર્ષ આધિપત્ય પછી બલમિત્રને પુત્ર નવાહન ૪૦ વર્ષ અને તે પછી તેને પુત્ર ગણિતલ ૧૩ વર્ષ આધિપત્ય ભોગવે છે. જેન કાલગણનાની ગાથાઓ એ મૌર્યા હતા કે નહિ તે વિષે કાંઈ પણ લખતી નથી. વિરુદ્ધ, તે પરથી એમ સમજાય છે કે, તેઓ જાણે મર્યો ન હોય. તેઓના મૌ હવા વિષે જેનસાહિત્ય કે જૈનેતર ગ્રંથથી પણ કોઈ માહિતી મળતી નથી, ફક્ત હિમવંત રાવલી આપણને સ્પષ્ટ કહે છે કે, તેઓ અશોકના વંશજો એટલે મૌર્યો હતા. થરાવલીના એ કથન ૫૨ અવિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી. બલમિત્ર-ભાનુમિત્રને શુંગવંશીય, નવાહનને નહપાન માની ક્ષહરાટવંશીય અને ગલિલને પણ કોઈ અન્યવંશીય કહેનારાઓની વિવિધ કલ્પનાઓ પાછળ અપાતા પુરાવાઓ અવ્યવસ્થિત હેઈ તે પ્રામાણિક કોટીમાં મુકી શકાય તેવા નથી, થી ઘેરાવલીના કથનને જ સ્વીકારી લેવું એ જ ઉચિત ને ઈષ્ટ છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
બલમિત્ર–ભાનુમિત્ર ૮ વર્ષ, મ. નિ. ૩૪૬–૩૫૪.
(વિ, સ, પૂ. ૬૪-૫૬ ઇ. સ. પૂ. ૧૨૧–૧૧૩)
૮
જૈન કાલગણનાની ગાથાઓ અને હિમત થેરાવલી બલમિત્ર-ભાનુમિત્રને રાજત્વકાલ ૬૦ વર્ષોં નાંધે છે તે, પુષ્પમિત્રોના ઉજ્જયિની પર ૩૦ વર્ષ આધિપત્ય પહેલાં અને પછી ભાગવેલાં અનુક્રમે ૨૨ વર્ષ અને ૮ વર્ષ એમ. ૨૨+૮=૩૦ ૧૪, અને તેમના આધિપત્ય દરમીયાન તેમણે ઉજ્જયિનીમાં માંડલિક તરીકે કે મતાંતરે ભરૂચમાં સ્વતન્ત્ર શજા તરીકે ભાગવેલાં ઉજ્જયિનીના આધિપત્ય વગરનાં, ઉજ્જયિનીના આધિપત્યવાળાં ૨૨ વર્ષ અને ૮ વર્ષ વચ્ચેના સમયનાં ૩૦ વર્ષ, એમ બેઉ મળોને ૩૦+૩૦=૬૦ વર્ષનાંધાયાં છે. એમના ઉજ્જયિની પર આધિપત્યવાળા અને આધિપત્ય વગરના એમ ૬૦ વર્ષના રાજત્વકાલ દરમીયાન, જો કાઈ પણ ઘટનાના ઉલ્લેખ થયા હોય તે તે ફક્ત, દશપૂર્વધર યુગપ્રધાન કાલકાચાયનું- શ્યામાચાયનું તેમની રાજધાની ઉજ્જિયનીમાંથી ચામાસાની અંદર થયેલા નિર્વાસનના છે. કાલકાચાર્યનું નિર્વાસન ઉજ્જયિનીથી થયું કે ભરૂચથી થયું એમાં મતભેદ છે. કેટલાક આચાર્યો કહે છે તેમ, જો તે ભરૂચથી થયુ હાય તા, મ. નિ. ૩૧૬ થી ૩૪૬ સુધીમાં જ્યારે ઉચિનીમાં પુષ્પમિત્રોનું આધિપત્ય હતું ત્યારે તે રાજાએ ભરૂચમાં રહેતા હાય અને ત્યાંથી કાલકાચાર્યનું નિર્વાસન થયું હોય એમ માનવું આવી પડે છે.
k
જૈન કાલગણનાની ગાથાઓ પરથી પ્રવતતા ચાલુ સપ્રહાય અહમિત્ર-જ્ઞાનુમિત્રને મ. નિ. ૩૫૩ થી ૪૧૩ સુધીમાં મુકે છે તેથી કાલકાચાર્યનું ઉપરાસ્ત નિર્વાસન મ. નિ. ૩૫૩ થી લઇ મ. નિ. ૩૭૬ માં કાલકાચાય સ્વસ્થ થયા તે સમયના વચગાળામાં કયારેક ઉજ્જયિનીથી થયું હતુ એમ તેના મતે મનાય, પરંતુ જો તેમને પુષ્યમિત્ર પછી આવનારા હાવાથી શુંગવંશીય જ માનવામાં આવે તે તેમની રાજધાની કદાચ, પાટલીપુત્ર અથવા ખાસ કરીને, વિદ્વિથા હાય અને તેઓ ત્યાં વસતા હાય, પણ તેમની રાજધાની કે વસવાટ ઉજ્જયિનીમાં હોય નહિ; અને તે તેમ જ હોય તે તેમના હાથે કાલકાચાનું ઉજ્જયિનીથી અથવા તા ભરૂચથી નિર્વાસન થયું હતું એમ જે જૈનસાહિત્યમાં કથન કાચું છે તે અસંગત થઈ પડે. આથી સાબીત થાય છે કે, મહમિત્ર-ભાનુમિત્રની રાજધાની વિદિશા કે પાટલીપુત્રમાં ન હતી, તેમ તેઓ શુંગવશીય પણ ન હતા, પરંતુ હિમવંત થેરાવલી હે છે. તેમ મૌર્ય વંશીય હતા અને સંપ્રતિ પછી ઉજ્જયિનીની રાજગાદીએ આવ્યા હતા. જૈન સાહિત્ય કહે છે કે, તેમના મન્ત્રી ક્રુણ્વવંશના હતા અને તે ચુસ્ત વૈશ્વિક હતા. સંભવ છે કે, પેાતાના પર પુષ્યમિત્રાની સર્વોપરીતા સ્થપાતાં ખલમિત્ર-ભાનુમિત્રને વય રાજદ્વારી કુનેહથી શુંગાની સાથે લાગવગ ધરાવતા વવચના પુરુષને મન્ત્રીપદ પર રાખવાની આવશ્યકતા જણાઇ ડાય અથવા તેા તેમને તેમ કરવાની
Page #186
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. પુષ્યમિત્રોએ ફરજ પાડી હેય. કાલકાચાર્યને કસમયે નિર્વાસિત કરાવવામાં એ લીલા વૈદિક મન્ત્રીએ જ મુખ્ય ભાગ ભજવ્યું હતું એમ જૈનસાહિત્ય કહે છે. યુગપ્રધાન, દશપૂર્વધર, પ્રજ્ઞાપના સૂત્રના કર્તા, કાલકાચાર્ય કર્યું શ્યામાચાર્યનું જ ઉજજયિનીથી નિવસન થયું હતું અને કણવમન્કીની ખટપટને લઈ તેમને નિવસિત કરનાર આ જ બલમિત્ર-ભાનુમિત્ર હતા તથા ઉજજયિનીથી ચોમાસાની શરૂઆતના દિવસોમાં જ આ% સાતકર્ણીની રાજધાની પ્રતિષ્ઠાનપુર તરફ વિહાર કરી ત્યાં પહોંચ્યા બાદ પયુંષણાદિન પંચમીને ચતુથીમાં પરિવર્તન કરનારા આ સમયના જ કાલકાચાર્ય (શ્યામાચાર્ય) હતા, વિગેરે હકીકત મેં માશ “પર્યુષણ પર્વદિન પરિવર્તક આર્ય કાલક” એ મથાળાવાળા લેખમાં ૨૬ ચચી છે. છે. અહિં તો તેને બલમિત્ર-ભાનુમિત્રના સમયમાં તેમના હાથે ઘડાયેલી એક ઘટના તરીકે જ ઈમારે કરવામાં આવ્યું છે. સંભવ છે કે, ઉપરોક્ત નિર્વસનની ઘટના સમયે બલમિત્ર હયાત ન હોઈ, ઉજજયિનીનું આધિપત્ય ભેગવતે તેનો ભ્રાતા ભાનુમિત્ર કાચા કાનનો ને અવિચારી હોવાને લઈ તે કવમન્દીની લીલી દોરવણનો ભંગ થઈ પડયો હોય. પરંતુ આ વસ્તુ સિદ્ધ કરવાને કઈ પુરા ન હોવાના કારણે તે એક ક૯૫ના જ છે. આ બલમિત્ર-ભાનુમિત્ર પછી ઉજજયિનીનું આધિપત્ય બલમિત્રના પુત્ર નવાહનના હાથમાં આવ્યું એ નવાહનો-તેની ઓળખ વિગેરેને બહુ જ મતાંતર ભર્યો ખ્યાલ આપીએ તે પહેલાં, બલમિત્ર-ભાનુમિત્રના ૬૦ વર્ષના રાજત્વકાલમાં જૈનત્વની શી સ્થિતિ હતી તેને કઈ ઇસારે કરી લઈએ.
યુગપ્રધાન આર્ય મહાગિરિજી સ્વર્ગસ્થ થયા તે પછી તેમનો ગણ–શિષ્ય સમુદાય આર્ય સુહસ્તિના ગણુ સાથે સાંગિકતાએક મંડલીમાં કરાતે આહારદિવ્યવહાર–રાખતે હતો કે નહિ તે વિષેને ઉલેખ પ્રાયઃ જોવામાં આવતું નથી, પરંતુ એ વાત તે નકી છે કે, શ્રી સુહસ્તિના નેતૃત્વ નીચે શ્રી શ્રમણ સંઘ એકરૂપ હતું. આ મહાગિરિજીના શિષ્યોમાંથી શ્રી બલિરસહ વિગેરે, પિતાના ગુરુએ આચરેલી જિનક૫તુલનાની પરંપરા ઓછાવત્તા રૂપે સાચવી રહ્યા હશે, એમ હિમવંત શૂરાવલી પરથી માલુમ પડે છે, પરંતુ સમય વીતતાં એ પરંપરા ચાલુ ન રાખવાનું તેમને અને તેમના શિષ્યને છેવટે ઉચિત લાગ્યું હોય એમ જણાય છે. શ્રીસ્વાતિ અને શ્રીશ્યા કાર્યને હિમવંત થેરાવલીમાં સ્થવિરકલ્પી તરીકે ગણાવ્યા છે ૨૭ તે પરથી લાગે છે કે, આર્ય બલિરૂપે જ પાછળથી
(૨૨૬) જુ, જેન' પત્રને વિ સં. ૨૦૦૧ ને પર્યુષણાંક. પુ. ૪૪, અં. ૩૪, પૃ. ૪૩૩.
(૨૭) ખારવેલે સાધુ સાધ્વીઓની પરિષદ બોલાવી હતી. તેમાં આવેલા સાધુઓને બે વિભાગથી જણાવ્યા છે. જેમકે -બલિસ્સલ, બેહિલિંગ, દેવાયરિય, ધમ્મસેણુ, નખત્તાયરિય આદિ ૨૦૦ સાધુઓને જિનાલ્પની તુલના કરનારા અને અજમસુદય-સુરવિદ્ધ, મિસાઈ, સામજજ આદિ ૩૦૦ સાધુઓને
સ્થવિરક૯પી તરીકે વ્યવહાર કરનારા. અહિં થેરાવલીને એ મૂલપાઠ આવી રીતે છે–પુહિક तित्थयर-गणहर-परुधियं पवयणं वि बहुसो विणट्ठपायं णाऊण तेणं भिक्खुराय
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૮
અવંતિનું આધિપત્ય. સ્થવિકલ્પ પર જ ભાર મુકી જિનક૫ની તુલના કરવાનું અમુકશે અટકાવી દીધુ હેય. કોઈ વિશિષ્ટ પુરુષ જિનક૯૫ની તલના કરે તેની પરંપરા ચાલુ રાખવાથી ભવિષ્યમાં णिवेणं जिणपवयणसंगहई च संपइणिवुव लमणाणं णिगंठाणं णिग्गंठोणं य एगा परिसा तत्थ कुमारीपव्यय-तिथिम्मि मेलिया। तत्थण थेराणं अज्जमहागिरीणमणुपत्ताणं बलिस्सह-बोहिलिंग-देवायरिय-धम्मसेण-नक्खत्तायरियाह जिणकषितुलणतं कुणमाणाणं दुन्निसया णिग्गंठाणं समागया। अज्जसुट्ठिय-सुवडिबुड्ढ (पडिबुद्ध )-उमसाइ सामज्जा इणं थेरकप्पियाणं वि तिन्नि सया जिग्गंठाणं समागया + + + ।
(આ પછી આ પાણી આદિ ૩૦૦ સાધીઓ, ભિખુરાય-સીચંદ-ચુરણ–બ્રગ આદિ ૭૦૦ શ્રાવો અને ભિક્ષુરય રાજાની સ્ત્રી પુરસુમિત્તા આદિ ૭૦૦ શ્રાવિકાઓની એ પરિષદમાં હારી હેવાની વાત લખી છે )
હિમ૦ થેરા ૬ (મુદ્રિત) નંદીસત્રપટ્ટાવલી, કે જે માથરી-વચનાનુગત છે, તેમાં “વિગુત્ત રાઈ 'એ ગાથાથી હારિત ગેત્રવાળા સ્વાતિનું નામ બલિસ્સહ પછી આપેલું છે. મુતિ હિમવંત થેરાવલોના ૫ ૮ પર પણ એ જ ગાથા નેધેલી છે, પરંતુ અહિં સ્વાતના બદલે ઉમસ્વાતિ લખાય છે તેનું કારણ સમજાતું નથી.
ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી તપાગચ્છ પટ્ટાવલીમાં આ સ્વાતિને બલિરૂહના શિષ્ય અને સામાના ગુરુ તરીકે લખી રહ્યા છે અને તેમનું ગોત્ર હારિત હતું એ નિઃશંક છે, જ્યારે સંસ્કૃત સંક્ષિપ્ત સૂત્રાત્મક “તવાથ” અને તેના ભાષ્યના કર્તા ઉમાસ્વાતિ પોતે પિતાના ભાષ્યની પ્રશસ્તિમાં દીક્ષાગુરુ. તરીકે શેષનદ્ધિક્ષમણ અને વિદ્યાગુરુ તરીકે “મૂલ’ નામના વાયનાચાર્ય તથા ગોત્ર તરીકે કભીષણિ હેવાનું જણાવે છે. આથી સ્વાતિ અને ઉમાસ્વાતિ એ બન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિ છે, એમ સાબીત થાય છે. વાલજી પટ્ટાવલી માં આર્યસહસ્તિ અને સ્પામાર્યની વચ્ચે ગુણસુંદરને યુગપ્રધાન ગણાવ્યા છે. માથુરી પાવલીમાં ઉપરોક્ત યુગપ્રધાન ગુણસુંદરના સ્થાને બલિસ્સહ અને સ્વાતિને ગણાવ્યા છે, તેથી સ્પષ્ટ છે કે, બલિસ્સહ અને સ્વાતિનો યુગપ્રધાનત્વાકાલ, ગુણસંદરનો યુગપ્રધાનત્વાકાલ જે મ. નિ ૨૦થી ૩૭૫ સુધી હતો તે જ છે. ખારવેલે પોતાના રાજ્યના ૧૩મા વર્ષે એટલે મ. નિ. ૩૧માં શ્રમય પરિષદ ભરી હતી તેમાં બલિહની હાજરી હતી તેથી સમજાય છે કે, તે પછી કયારેક સ્વાતિ યુગપ્રધાનપદે માવ્યા હશે અને મ. ન. ૩૭૫ સુધી-સ્થામાર્ય યુગપ્રધાનપદ પર આવ્યા ત્યાં સુધી રહ્યા હશે. આમ સ્વાતને સમય મહાવીરની ચોથી સદીના પૂર્વાધમાં નિશ્ચિત છે, જયારે ઉમાસ્વાતિનો સમય ચેકસ રીતે કથન કરવો એ બહુ જ મુશ્કેલ છે. સિરિ દુસમાકાલ સમણુસંધથયું (ધમધપરિ), તપાગચ્છદ્દાવલી (ઉ. ધર્મસાગરજીગણી), લોકપ્રકાશ (ઉ. વિનયવિજયગણી,) પદાવલીયારાહાર (ઉ. રવિ. વધનમણી ), વિગેરે પ્રથમ યુગપ્રધાન ઉમાસ્વાતિને જિનભદ્રગલ ક્ષમાશ્રમણ પછી નેખા છે. ત્યાં શ્રીજિનભદ્રને મહાવીરની બારમી સદીના પૂર્વાર્ધમાં એટલે મ. નિ. ૧૧૧૫ વર્ષો અને ઉમાસ્વાતિને બારમી સદીના લગભગ અંતે એટલે મ. નિ. ૧૧૯૦ વર્ષે સ્વર્ગસ્થ થયાનું લખાયું છે. આ લેખકે ઉમાસ્વાતિને યુગપ્રધાન તરીકે લખે છે. તેમની સાથે વાયા શખ જેઠતા નથી. તેથી સમજાય છે કે, વાચક ઉમાસ્વાતિથી આ યુગપ્રધાન ઉમાસ્વાતિ ભિન્ન છે. દિગંબર આચાર્ય પૂજ્યપાદે તત્વાર્થસત્ર પર સર્વાસિદ્ધિ નામની ટીકા લખી છે. તેમને સમય વિક્રમની પાંચમી છઠ્ઠી સદી મ. નિ. ની ૧૦ મી ૧૧મી પડી માનવામાં આવે છે, એ માન્યતા બરાબર હોય તો
Page #188
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૬૯
અતિપરિણામ કે અપરિણામથી શાસનને અખ્ખલિત વહેતુ રાખવાની મુઠ્ઠીવતાને આર્ય બલિસૃહને અનુભવ થયે હેય એનું એ પરિણામ હતું કે કેમ એ જાણવાનું આજે કઈ સ્પષ્ટ સાધન નથી. આ સમયથી પહેલી વાયક ઉમાસ્વાતી થયા છે એમ માનવું રહ્યું. ભારતીય વિદ્યા. તૃતીય બાગમાં શ્રીયુત પં: નાથુરામજી પ્રેમી તત્વાર્થસૂત્રને પહેલો સંસ્કૃત જેન સૂત્રગ્રંથ' તરીકે કથા કરતાં એને રચનાકાલ સબસિદ્ધિ નામની ટીકાથી ૧૫,૨૦૦ વર્ષ પૂર્વે હેવાનું અનુમાન કરે છે. અર્થાત ; મ. નિ. ની નવમી સદીના અંતની લભગ સુધીમાં ઉમાસ્વાતિને તેઓ મુદે છે; પરન્તુ મારે કહેવું જોઈએ છે. તવા (રજા) એ પહેલો જ સંસ્કત જેન શ્રેષ્ઠ છે તે ઉપાતિને સમય શ્રીયુત પ્રેમીજી કહે છે તે કરતાં વધારે પૂવે છે જેઈએ, કેમકે, મ. નિ. ૮૭ વષે’ આચારાંગ દિ સૂત્રો પર વિવરણ રચનાર, ઋહિલાચાર્યના વડીલ ગુરુભ્રાતા મધુમિત્રના ત્રણ પૂર્વના જ્ઞાતા મહા પજાવવિહાન શિષ્ય
ગન્ધતિએ તત્વાર્થસૂત્ર પર ૮૦૦૦૦ પ્રમાણ “મહાભાષ્ય લખ્યું હતું, એમ હિમાંતર વલો ખી રડી છે. માથુરી યુગપ્રધાન પટ્ટાવલી પ્રમાણે મ. નિ ૮૧૦ વર્ષે અને વાલીયુગપ્રધાન પદાવલી પ્રમાણે મ. નિ. ૮૨૩ કે ૮૨૬ વર્ષ બ્રહ્મીપિક સિંહસૂરિને યુગપ્રધાનકાલ પુરા થઈ, તેમના શિષ્ય અંતિલાચાર્યનો યુગપ્રધાનતકાલ શરૂ થયો હતો એમાં કોઈ મતભેદ નથી. જો કે વલભી યુગપ્રધાન પદાવલીઓ સિંહરિ પછી ૭૮ વર્ષ જેટલા લાંબા કાલ પર્યંત નાગાનનું જ યુગપ્રધાન માની સ્કંદિલ અને તેના પછીના યુગપ્રધાન હિમવંતને પડતા મુકે છે એ એક જુદી વાત છે. આગમ પર વિવરણ સંસ્કૃતમાં લખવાને સમય આવી પહો તેનાથી બહુ જ પૂરે જેવાચાર્યો પિતાની કતિઓ સંસ્કૃતમાં રચતા હતા કે નહિ અને રચતા હતા તો કયારથી, એ પ્રશ્નને અધુરાં અનુમાનભાસોથી હલ કરવા જતાં કોઈ પણ તેમાં ભાગ્યે જ સફળતા મેળવી શકે. આવી સ્થિતિ માં ગધારિત સિદ્ધસેની કેટલા સમય પૂર્વે તત્વાર્થસૂવના કર્તા કૌભીરણિ ઉમાસ્વાતિ થયા હતા એ નક્કી કરવું મુશ્કેલ છે. ગધહસ્તિ સિદ્ધસેનથી ચાર સદી પૂર્વે થયેલા સંવત પ્રવર્તક વિક્રમાદિત્ય એ પ્રબોધ કુમુદચંદ્ર-સિદ્ધસેન દિવાકર, કે જેઓ સંસ્કૃત વાડમયના ધુરંધર વિદ્વાન અને પ્રૌઢ મહાકવિ હતા, તેમનાથી આ ઉમાસ્વાતિ પ્ર થયા હતા ત્યા પછી થયા હતા. એ કહી શકાય તેમ નથી. ઉમાસ્વાતિ પિતાના ભાગ્યમાં પ્રશસ્તિ લખતા પોતાની ઓળખ આપે છે તેમાં તેઓ પોતાને ‘ઉર્નાગરવાચક ' તરીકે લખે છે જેમ કે:
वाचकमुख्यस्य शिवधियः प्रकाशयशसः प्रशिध्येण । નિ યોજનાક્ષમારાવિડ છે वाचनया च महावाचकक्षमणमुण्डपादशिष्यस्य । शिष्येण वाचकाचार्यमूलनाम्नः प्रथितकीर्तेः॥ ... म्यग्रोधिकाप्रसूतेन विहरता पुरवरे कुसुमनाम्नि । कौमीषणिना स्वातितनयेन वात्सीसुतेनाऽयम् ॥ . अर्हद्वचनं गुरुक्रमेणागतं समुपधार्य । दुःखातं च दुरागमविहतमति लोकमवलोक्य । इवमुच्चै गरवावकेन सत्त्वानुकम्पया रब्धं ।। तस्वार्थाधिगमाख्यं स्पष्टमुमास्वातिना शास्त्रम् ॥
Page #189
--------------------------------------------------------------------------
________________
અવતિનું આધિપત્ય. વાલભવાચનાનુસાર આર્ય સુહતિ પછી “ગુણસુંદર' નામના સ્થવિર આચાર્ય યુગપ્રણાનપદે આવ્યા હતા. તેમને યુગપ્રધાનcવકાસ મ, નિ. ૨૯૧ થી ૩૩૫ સુધીને ૩૬ વર્ષ પ્રમાણ હતું. તેઓની અને તેઓના કાર્યોને કોઈ પણ હકીકત મળતી નથી. ફક્ત તેમને ગૃહસ્થાપિયય કે હવે તે જ યુગપ્રધાન પટ્ટાવલીથી જાવા મળે છે. સંભવ છે કે, તેઓ બાયંસુહતિના બાર શિષ્યોમાં કેઈકના સમુદાયમાંના હશે, પણ આ વિના પટ્ટાક્ષર જેવામાં આવતા નથી.
માથુર વાચનાનુસાર આઈસુહસ્તિ પછી મ. નિ. ર૧ થી ૩૩૫ સુધીના ૩૬ વર્ષમાં આયમહાભિરિના શિષ્ય-બલિદસહ અને સ્વાતિ એ બે યુગપ્રધાન થયા હોવાનું જાણવા મળે છે. શ્રી સ્વાતિજીએ સનિયુક્તિક તરવાર્થ સૂત્ર રચ્યું હતું, એ ઉખ હિમવંત થરાવલીમાં “હા હું તાજુ નિ જશ્નરશ.” આવા શબ્દોમાં મળે છે. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિ “તાવાર્થ વિગેરે ગ્રંથે તેમના કેરેલા જ સંભવે છે.” એમ તપાગચ્છ પટ્ટાવલીમાં સંભાવના કરે છે. સંભાવના તરીકે એ હવેબ કેમ ? ભિન્ન ભિન્ન ગૌત્ર તરીકે ઓળખાવાતા સ્વાતિ અને ઉમાસ્વાતિ શું ભિન્ન છે? એકે નિક્તિ સમેત તવાર્થ પ્રાકૃતમાં લખ્યું અને બીજાએ સભા તરાર્થસૂર સંસ્કૃતમાં પ્રાકૃત પરથી અનુવાદિત કર્યું એમ હવા સંભવ છે શું? સ્વાતિ અને ઉમાસ્વાતિ એક જ
આ ઉપરથી સમજાય છે કે, ઉમાસ્વાતિ મુસ્થિત-સપ્રતિબદ્ધથી નીકળેલા ટિકગણની “ઉચ્ચા નાગરી' શાખામાં કયારેક થયા હતા, પરંતુ તેમનો સમય નક્કી કરી શકાય તેમ નથી. તરાર્થનામાં ઉપકરણના બાહ્ય અને અભતર એમ બે ભેદ પાડયા છે તે આગમમાં ન દેખતાં શ્રોગથિ-સિકસેન એ વિષે લખતાં “મારા તોડજિ :” એમ જણાવાય છે તેથી એમ અનુમાન થાય છે કે, ઉચ્ચાનાગરી શાખામાં ઉમાસ્વાતી થયેલા હોવા છ વાચવાથી તેમને ગુરુકમ કિન્ન હો. શ્રીયત, નાથુરામ પ્રેમ કહે છે તેમ, એ ગુરુકમ બાપતીય' કે કેમ એ એક પ્રશ્ન છે. અને તેથી યાપનીય' હાવા તરીકે પણ તેમના સમયને નિજ કરવામાં મુશ્કેલી છે. આ સાથે ચર્ચા પરથી એવું જ પાબીત થાય છે કે, ઉમાપતિ હારિત પતિની પછી અને ગતિ -સિદ્ધસેનની પ એટલે મ. નિ. ની ચોથી સદીની પછી અને નવમી સદીની પૂર્વે ખારેક થ હતા. હિમવંત રાવલીના
તે આસ્કંદિલ માટે જે કઈ સંરકમમાં બખાયું છે તે પાછળથી ઉમેરવામાં આવ્યું હોય તેમ જણાય છે. આ ઉમેરે ને યાર એ જવાનું સાધન નથી. મને લાગે છે કે, આ ઉમરે કરતી વખતે દિવાના વિષે બહુ પરિચિત એવા તે અનુસંધાનકર્તા કૌમીણ ઉમાસ્વાતિ વિશે અજ્ઞાત હોય કે પ્રાકૃત “થપુર જગુર' અને “તાર્થ સાથ' એક માનતા હોય અથવા અન્ય ગમે તે કારણે તેમણે હિમવંત રાવલના લt' ની પહેલ “મ' શબ મુકી દીધે હેય. એમ પણ બનવા ખંભવ છે કે, પ્રાકૃત અને સંસ્કૃત તત્વાર્થસૂત્રને એક સમજનાશ કઈ પ્રતિ લખનારાના (ાથે એ ' શબ્દ પ્રણિત થઈ ગયો છે. આથી વિશેષ અને છત્ય નિર્ણય તે બહુ આપે તે ખરા.
Page #190
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૭૧
હોઇ તત્વાર્થ, પ્રથમતિ આદિ ગ્રંથ શું સ્વાતિના જ છે? સ્વાતિ જેવા પૂર્વધરને સૂત્રાત્મક સંક્ષેપમાં લખવાની કળા હસ્તગત કેમ ન હોઈ શકે? આ જ સમયમાં શ્રી પતંજલિએ સંક્ષિપ્ત સંસ્કૃત સૂત્રાત્મક રોગશાસ્ત્ર થયું હતું તે પછી શ્રી સતિજી જેવા પર્વધર જૈનાચાર્ય પણ સંસ્કૃતમાં તેવું કાંઈ ન સૂત્રાત્મક લખે તે તેમાં શું અસંભાવ્ય છે? આવા આવા અનેક ઊઠતા પ્રશ્નોથી સર્વથા નિશ્ચય ન થવાને લઈ થી પસાગરજી ઉપાધયાય સ્વાતિને તત્વાર્થસૂત્રાદિના કર્તા તરીકે હેવાના વિષયમાં સંભાવના કરતા જણાય છે. આ અરસામાં જ આર્યબલિહ વિદ્યાપ્રવાદ પૂર્વથી અંગવિદ્યાતિશાસ્ત્ર અને મ. નિ. ૩૨૦ વર્ષ. ઈન્દ્રની આગળ નિગોદનું વ્યાખ્યાન કરનાર શ્રી ૨વામાયાયે “પ્રજ્ઞાપના” સૂત્ર રચ્યું હતું. હિમવંત થશવલી કહે છે કે, જેન મહારાજ ખારવેલે વિનંતી કરી શ્રી શ્રમણલની પરિષદ્ મેળવી હતી, તેમાં થયેલી સૂચનાનુસાર ઉપરોક્ત તત્વાર્થસૂત્ર, અંગવિવાદિ અને પ્રજ્ઞાપનાની નબ રચના કરવામાં આવી હતી. દુકાળમાં અવ્યવસ્થિત થયેલા દષ્ટિવાદનું પણ આ શ્રમણુસંધની પરિષદમાં પરસ્પરાનું સંધાનથી સંયોજન ને સંશોષન કરવામાં આવ્યું હતું. દેશવલી કહે છે કે, જેનપ્રવચનને તાડપત્રાદિ પર લખાવવાનું કાર્ય પણ આ સમયે થયું હતું. . ખારવેલે કલિંગમાં મેળવેલી ઉપરાત શ્રમણ સંઘની પરિષદમાં જિનકલ્પની તુલના કરનારા આર્ય મહાગિરિજીની પરંપરાના પ્રમાણે પધાર્યા હતા, તેમ આર્ય સુહરિતના શિ આર્ય સુસ્થિત અને આર્યસુપ્રતિબદ્ધ વિગેરે પણ પધાર્યા હતા. શ્રીદેવગિણિ ક્ષમાશમણ આ સુવિથત-સુમતિબકની પરંપરાના છે. વર્તમાન પ્રમાણસમુદાય પણ પ્રાયઃ તેમની જ પરંપરાને છે. શ્રી. મેરૂતુંગર કહે છે કે, “સુસ્થિત-સુપ્રતિબદ્ધ ખારવેલના ધર્મગુરુ હતા બહુધા તેઓ કલિંગમાં જ વિચારતા હતા. તેમને સ્વર્ગવાસ મ. નિ. ૩૨૭ માં થયો હતે. ખાતે તેમના દહન કર્યાના સ્થળે મહામહેનત્સવપૂર્વક બે સ્તુપ કરાવ્યા હતા, કે જે સ્થળ કુમરગિરિ પર આવેલું હતું. ૨૨૯ તપાગચ્છપટ્ટાવલીમાં (સં. પં. કથા
(૨૨૮) . શ્રી ધર્મસાગરજીગણિ સભા તત્વાર્થરાવના કર્તા ઉમાસ્વાતિને, બહુ પાછળના સમયમાં મ. નિ. ૧૧૯૧માં થયેલા બીજા ઉદયના ૧૧મા યુપ્રધાન ઉમાસ્વાતિ તરીકે નહિ માનતા હશે અને બીજા કોઈ ઉમાસ્વાતિનું અસ્તિવ તેમને ન જણાતાં તેમણે હારિત રવાતિને જ મારવાતિ તરીકે લેખી તત્વાર્થ વિગેરે ગ્રંથે તેમના જ હેવાની સંભાવના કરી છે.
ઉમાસ્વાતિના પિતાનું નામ સ્વાતિ અને માતાનું નામ મા હેવાથી તેમનું ઉમાસ્વાતિ નામ રાખવામાં આવેલું હતું. ભાષ્યની પ્રશસ્તિમાં માતાનું નામ “વાસી' લખાયેલું છે તે પરથી લાગે છે કે,
મા” એ વાસગોત્રની હેવાથી વાત્સી પણ કહેવાતી હશે. તેઓ પોતે પિતાને કૌભીષહિં લખો દેવાથી તેમના પિતા સ્વાતિનું ગોત્ર પણ અથવા તે ઉભીપણું હશે.
(૨૯) શ્રી રતું રિની અંલગ ૭ પટ્ટાવલી પસ્થી અહિં એમ પણ કહેવાયું છે કે, તેમ વાજન્યકુળના હતા અને તેમણે કમર પર્વત પર સુરિમંત્રને કાટિ વાર જપ કર્યો હતો. એમાણે અન.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૨
1/
/\
/
\/\/\/\/\/ / \ \ / / ર
, ૧
/
૧///////
/
/
//
//
/
અવંતિનું આધિપત્ય. વિજયજી) સુસ્થિત-સુપ્રતિબદ્ધને વર્ગવાસ મ. નિ. ૩૩૯ વર્ષે લખે છે એની સાથે. ઉપરોક્ત મ. નિ. ૩ર૭ માં તેમને લખેલે (વર્ગવાસ એ સપષ્ટ મતભેદ છે. આ મતદd સમાધાન કરવાનાં સાધન હુ જાણતું નથી. - શ્રીગુણસુંદર પછી અને શ્રી સ્વાતિ પછી યુગપ્રધાન તરીકે આવનાર શ્રી શ્યામાર્યા છે. વલભી અને માથુરી બને વાચના તેમને યુગપ્રધાન તરીકે નોંધે છે. કહે છે કે, તેઓ શ્રીસ્વાતિના શિષ્ય હતા. તેમને યુગપ્રધાનત્વકાલ મ. નિ. ૩૩૫ થી ૩૭૬ સુધી ૪૧ વર્ષ પ્રમાણે છે. ઉજજયિનીથી ચોમાસામાં પ્રતિષ્ઠાનપુર ચાલ્યા જનાર આ આચાર્યું છે. નિ. ૨૯૮ થી ૩૫૪ સુધી ૧૬ વર્ષ રાજ્ય કરનાર પ્રતિષ્ઠાનપુરમાં આ% રાજા સાતકના
બહથી પંચમીનું વાર્ષિકપર્વ-પર્યુષણાપર્વ ચતુથીએ કર્યું હતું, કે જે એમનામાં રહેલા સર્વશ્રેષ્ઠત્વ, સર્વમાન્ય અને વિશિષ્ટકૃતધારિત્વને લઈ સદાને માટે પ્રામાણિક બન્યું
સંપ્રતિના રાજ્યની શરૂઆત થઈ તે પહેલાં જૈન શ્રમણે મગષ, અંગ, બંગ, કલિગ, કાશી-કેથલ, વિદેહ, શૂરસેન અને અવતિના પૂર્વ પ્રદેશમાં વિશેષતા વિચારતા હશે એમ લાગે છે, પરંતુ સંપ્રતિના રાજકાતમાં જેને શ્રમના વિહારનું વહેણ ભારતના નૈઋત્ય પ્રદેશમાં એટલે હાલના મળવા, મેવાડ, રાજપૂતાના, ગુજરાત, કાઠિયાવાડ તરફ પણ વિશેષ વન્યું હોય એમ સ્પષ્ટ સમજાય છે. બલમિત્રભાનુમિત્રના રાજકાલમાં તે એ વહેણ ઉપરોક્ત પ્રદેશમાં વેગથી વહેતું થઈ ત્યાં જૈન શ્રમણની અવનવી શાખાએ ફૂટવા લાગી હતી. કલિંગમાં અને પશ્ચિમ અવન્તિમાં ઊભરાતા જેન શ્રમણે આ સમયે દક્ષિણાપથમાં પણ આગળ વધુ આગળ વિહરી રહ્યા હતા. આ સર્વનું કારણ શોધતાં અનુમાન થાય છે કે, પુષ્યમિત્રઅગ્નિમિત્રને રાજ અમલે મગધ આદિ પૂર્વીય પ્રદેશો જૈન શ્રમણોના વિહારના માટે ઓછાવત્તા પ્રમાણમાં કંટકમય બની ગયા હતા. ખારવેલના મૃત્યુ બાદ વિશેષ નિરંકુશ બનેલા અગ્નિમિત્રના ઉત્પાતે બૌધ્ધની જેમ જૈનેના માટે પણ ભયંકર બન્યા હશે એ બહુ જ સંભવિત છે. ભારતના વાયવ્ય પ્રદેશમાં–ગાંધાર, કાજ ખાદિમાં ઘણા લાંબા સમયથી જૈનત્વ વ્યાપેલું હતું. અશોકના સમયમાં ત્યાં બૌદ્ધત્વે પ્રવેશ કર્યો હતો. સંશોધકે આ બનેને વિવેક ન કરી શકવાથી જૈનત્વની લગભગ બધી ય બાબતે બોદ્ધત્વના નામે ચઢાવતા રહ્યા છે. એનું પૃથક્કરણ થવાની આવશ્યકતા છે. આ વિષયમાં કોઈ એકાદ બે વ્યક્તિ મંથન કરે તેની ત્રુટીઓ તરફ લક્ષ ન રાખતાં, વધારે અચૂક સંશોધન સંશોધકોના વિશાલ વર્ગ તરફથી હવે પછી થવા પામે એ ઇચ્છનીય છે. બલમિત્ર-ભાનુમિત્રના સમયમાં જેમ સૂરસેન જૈનવથી વ્યાપ્ત હતા. તેમ ગાંધાર અને કાજ પણ જૈનત્વથી વ્યાપેલા જ હોય એમાં કોઈ શક નથી શન પણ આ પર્વત ઉપર કર્યું હતું. ઉ વિનયવિજય જીગણી કલ્પસબેલિકામાં લખે છે કે, તેમનો જન્મ યાદીમાં થયો હતો. કહેવામાં આવે છે કે, તેમણે કાદીમાં જ કેરિમંત્ર જાપ કર્યો હતો. કેમિંગ જાપના સ્થળ વિષે શ્રીમે૨તંગરિની સાથે આ સ્પષ્ટ મતાંતર છે. આ
Page #192
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૭૩ શુગવંશનો સ્થાપક પુષ્યમિત્ર અને તેને પુત્ર અગ્નિમિત્ર એ બને લશ્કરી આ બના અને ધાર્મિક અસરથી ઝનુની રંગે રંગાયેલા હેઈ, તેમણે સામ્રાજ્યની સર્વ પ્રજા પ્રતિ સમભાવદષ્ટિએ આબાદી કરવા તરફ ઝાઝું લક્ષ્ય રાખ્યું નહિ. પરિણામે, તેમની હયાતી દરમીયાન વિજયોત્સવ અને ધાર્મિકોત્સવ ઉજવાયા, પણ તેમની હયાતી બાદ એકદમ નબળાઈએ પ્રવેશ કર્યો. તેમણે વ્યાકરણના ભાખ્યકર્તા તરીકે પતંજલીને જોયા જાણ્યા, પણ યોગશાસ્ત્રના કર્તા તરીકે પાછળથી પલટાયેલા પતંજલીને જોયા જાયા નહિ. પાછલા અમુક શું રાજાઓએ યોગી પતંજલીને જોયા જાણ્યા પણ તેઓ એવા તે અનીતિમાન, વિલાસી અને અવિનીત બની ગયા હતા કે તે ઋષિની અસર તેમના પર થઈ હોય એમ જણાd નથી. મૌર્ય રાજ કર્તાઓ નીતિમાન, વિનીત અને દયાળુ હતા પણ પરસ્પર સવાયવશતાને લઈ વિભક્ત થતાં નબળા પડયા હતા, જ્યારે શુંગરાજાએ વારસાગત અર્નતિ, ઉધતાઈ અને નિર્દયતાને લઈ નબળા પડી ગયા લાગે છે. કોઈ બળવાન આક્રમણકારી સત્તાએ હાથ ન ઉગામ્યું હોવાથી અગ્નિમિત્ર પછીના શુંગરાજાએ અમલ મધ્યદેશના અમુક પ્રદેશમાં લગભગ ૭૬ વર્ષ સુધી અથવા તે ઓછામાં ઓછા ૬૮ વર્ષ સુધી ચાલ્યો હતો, એમ પુરાણના આધારે જાણવા મળે છે. શુંગરાજાઓને મત્રીએ કષ્યવંશીય બ્રાહ્મણ હતા. આ કણ્વવંશી મન્ત્રીઓ આજકાલના વિલાસી ‘બાપુ’ સમા એ શૃંગરાજાઓને રાજી રાખતા હશે, રમાડતા હશે. અને અંધાધુધી ઉપજાવી તેને દૂર કરવાની પિતાની શક્તિને પરિચય બતાવી નચાવતા હશે એમ એ રાજાઓની પુરાણોક્ત હલકી ટેવે પરથી લાગે છે. આ સર્વનું પરિણામ એ આવ્યું કે, શુંગવંશના છેલ્લા રાજા દેવભૂતિને તેની રાજધાની વિદિશામાં જ તેના કર્વ મન્ત્રી વાસુદેવે છળકપટથી મારી નંખા અને પિતે વિદિશાને રાજા બની બેઠે. શુંગભૂત્ય તરીકે ઓળખાતા આ કવંશમાં વાસુદેવ સુદ્ધાં ચાર રાજાઓ થયા અને તેઓએ ૪૪ કે ૪૫ વર્ષ રાજ્ય કર્યું. આ વંશના છેલ્લા રાજા સુશર્માને મારી નાખી આન્ધ રાજા શાલિવાહનના મત્રી શુદ્ધકે વિનિશાને કબજે લીધે. શુંગભૂનું રાજ્ય હવે આધ્રભુના હાથમાં ચાલ્યું ગયું.
પુરાના આધારે શુંગવંશ વધારેમાં વધારે ૧૨૦ વર્ષ અને શુંગભૂત્યવંશ ૪૪ કે ૪૫ વર્ષ ચાલ્યો મનાય છે. મ. નિ. ૩૦૪ વર્ષે શુંગવંશની શરૂઆત થઈ એ હિસાબે ૩૦૪+૧૨૦=૪૨૪ વર્ષે શુંગવંશની સમાપ્તિ અને ૪૨૪+૪૪=૪૬૮ અથવા ૪૨૪+૪૫= ૪૬૯ વર્ષે શુંગભૂત્યવંશની સમાપ્તિ આવે. પરંતુ આ સમય કાંઈક વહેલો લાગે છે. શાલિ. વાહને-હાલ રાજાએ શકારિ વિક્રમાદિત્યની સાથે મ. નિ. ૪૭૦ વર્ષે નર્મદા નદીના તટ પર ભરૂચ આગળ યુદ્ધ કર્યું હતું. આ પછી વિક્રમાદિત્ય મૃત્યુ પામ્યો અને તેના પુત્ર વિક્રમચરિત્રે-નભાસેને તાપી નદીની દક્ષિણને પ્રદેશ છેડી દઈ હાલની સાથે સંધિ કરી. વિક્રમાદિત્ય સાથેના યુદ્ધમાં શાલિવાહન પક્ષે શુદ્રકે એક મહાન દ્ધા તરીકે ખાસ ભાગ ભજવ્યો છે. આ સર્વનો વિચાર કરતાં લાગે છે કે, આ યુદ્ધ પછી જ એટલે મ. નિ. ૧૭૦ વર્ષ પછી જ શૂદ્ધ કે વિદિશાના શુંગભૂત્યવંશને સમાપ્ત કર્યો હોય અને તેથી પુશ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૪
અવંતિનું આધિપત્ય.
ની ગણતરીમાં જે શુંગરાજાઓનાં ૧૧૨ કે ૧૨૦ વર્ષ લખવામાં આવે છે તે તેથી વધારે હોઈ શુંગભુને સમાપ્તિ કાલ મ. નિ. ૪૭૦ થી ઓછામાં ઓછા બે ચાર વર્ષ આગળ લંબા હો જોઈએ. આમ છતાં વિક્રમાદિત્ય સાથેના યુદ્ધ પહેલાં જ શુદ્રકે વિદિશા લખી લીધી હોય તો તે એક જુદી વાત છે અને વધારે પ્રામાણિક પણ છે. . કેટલાક અંશે ધકે પુણેને આધારે કવરાજા સુશમને મારનારનું નામ “સિમુકિ', શિશુક કે “પ્રિક એવું સમજતાં ગુંચવાડામાં પડી જાય છે, કેમકે તેની માન્યતામાં, સિમુક આધવંશને સ્થાપક હેઈ, આ સમયથી બહુ જ પૂર્વે થઈ ગયેલું મનાયે હોવાથી તેનું આ સમયે અરિતત્વ ઘટી શકતું નથી. ભિન્ન ભિન્ન ગ્રંથાના ઉલેખના સમન્વયથી વિધિ શા-વર્ધમાન-શોભાવતીને રાજકર્તા, આદ્મભૂને મૂળપુરુષ, શાલિવાહનના અર્ધા શપને મેળવનાર તેને મન્દી શૈક હતું એમ કેટલાકોએ સંભાવના કરી, પણ અંતે તેઓએ શાલિવાહનના આ વિદ્વાન ને પરાક્રમી મત્રી શ્રદ્ધાને એક કરિપત જ પાત્ર માની લીધું. પરિણામે, સુશર્માને મારનાર આદ્મરાજાનું નામ “ણિમુક, શિશુક કે “સિક” નહિ, પણ શકો હશે એમ નથી કરી શકાયું નહિ. એ શુદ્રના વિષે આ લેખમાં આગળ પર લખવામાં આવશે તે પરથી સ્પષ્ટ થશે કે શુંગભૂત્ય સુશર્માને નાશ કરનાર આ આલ્બમૃત્ય શુદ્રક જ છે.
હવે અહિં અમુક સંશોધકોએ પુરાણના આધારે તારેલી શુંગરાજાઓના અને શુંગભૂત્ય રાજાઓના વિષેની નોંધ લાઈએ, કે જે પરથી તેમનાં નામ અને રાજસ્મકાલાશિ વિષે કાંઈક ખ્યાલ આવે અને સાથે સાથે એમના અનુમાદિ વિગેરેની ખાદ્ધ સવાનું પણ ભાન થાય.
Page #194
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય, ભિન્ન ભિન્ન પુરાણથી શુંગવંશના રાજાઓની વંશાવલી અને રાજ્યવષે વાયુપુરાણનાર્સશે
બાદકરેલી તારવણી,
૧૭૫ અને પુરાણના
આધારે
વિષ્ણુ વાયુપુરાણ પુરાણ
રાજ્યવર્ક |
મસ્યા બ્રહ્માંડ પુરાણ 1 પુરાણ. ૧૨ વર્ષી,
I૧૧૨ વર્ષ
રાજ્યવર્ષે
ભાગવત શૃંગરાજા |
| પુરાણ | ૧૧૧ વર્ષ h, વર્ષા
રાજ્યવર્ષ |
ગરાજ રા- વા કે ૨૦ વર્ષ મત્સ્ય પુ.
૧૨ ન
પુષમિત્ર પુષ્યમિત્ર, પુષ્યમિત્રપુષ્યમિત્ર
પુષ્યમિત્ર ૧૭ પુષ્યમિત્ર ૬ (૬) અગ્નિમિત્ર 2 અગ્નિમિત્ર | ૮
અગ્નિ ષમિત્ર મિત્ર | નેપુત્ર
અગ્નિ મિત્ર
|
R.
છ વસુમિત
અંધક
સુજોક થેષ્ઠ
બસષ્ઠ | છ જયેષ્ઠ વસુમિત્ર વસુમિત્ર | વસુમિત્ર | વસુમિત્ર
વસુમિત્ર ભાદ્રક અક અન્તક
(ઉદ્રક). પુષિા પલક | |પુલિન્દા | પુલિન્ડક | પુલિન્દ લિંક
વસ જવસુ | કવિ (?) | લવસુ ૩ષ ધિષ વામિત્ર ધામિત્ર ૧dજમિત્ર | હાવજ મિત્ર
વસુમિત્ર [વિામિવ (૯) ભાગવત ભાગવત | ૩૨ ભાગ ડરીભાગવત
દ્રક
૭ વમિત્ર
૯
(9)
૭
ભાગવત
દેવભૂતિ ક્ષમભૂમિ | ૧દવભૂમિ || ૧દવમિ |
દિવભૂતિ
૧૦
દેવબત
h૨૫
વર્ષ
૧૪ - ૧૧૨ પરાણેના આધાર પર કવ શી રાજાઓની વંશાવલી અને બદ્રિ પ્રકાશ ૫.૭૬ ] કાવાયન |
રાજ એમનાં રાજ્યવર્ષ (ઉપરોક્ત પુરાણે પ્રમાણે)
y. ૮૮ શ્રીયુત કેશવ! અમાત્ય |
લાલ હ. ધ્રુવ. ૪૪ વર્ષ વિઘણ વાયુપુરાણરાજ્ય મત્સ્યપુ- રાજ્ય બ્રહ્માંડપુ ભાગવત મી, વિન્સેન્ટ સ્મીથ અનેક પુરાપુરાણ વર્ષ | વર્ષે રાણ
શંગ રાજાઓને ણિાના આધારે ૪૫ વર્ષ ૪૫ વર્ષ
રાજત્વકાલ ૧૧૨ | વાસુદેવ વાસુદેવ | ૯ પાસુદેવ | ૯ વાસુદેવ વાસુદેવ વર્ષ લખે છે. વાસુદેવ
મારા મતે- | ભૂમિમિત્ર ભૂમિમિત્ર ૧૪ ભૂમિમિત્ર ૧૪ મિમિત્ર મિમિત્ર | | મુખ્ય મિત્ર ૩૪ મિમિત્ર
અગ્નિમિત્ર | નારાયણ નારાયણ | ૧૨ નારાયણ ૧૨ તારાયણ નારાયણ બાકીના શું છ૮નારાયણ સુશર્મા શર્મા | ૧૦ સુશર્મા | ૧૦ સુશર્મા 'સુશર્મા શૃંગરાજવકાલ૧૨૦ સુશમન ભારત કે પ્રાચીન રાજવંશ. કત સા. પં. વિશ્વનાથ રે
. લિ. ક. એ નામે
પુસ્તકમાં પૃ. ૭૦ એમ. આર. એ. એસ.
મી. પાઈટર.
Page #195
--------------------------------------------------------------------------
________________
અવતિનું આધિપત્ય,
નભાવાન ૪૦ વર્ષ, મ. નિ. ૩૫૪-૩૯૪
(વિ. સ. પૂ. પ૬-૧૬, ઇ, સ, પૃ. ૧૧૩-૭૩ )
ચાલુ જૈન સંપ્રદાય, જૈન કલગજુનની ગાથાએના આધારે કરાતી તેની પેાતાની ગણતરી પ્રમાણે મહાવીરનિર્વાણુ અને વિક્રમરાજ્યારંભ એ બે વચ્ચેનું અંતર આ લેખની ગણતરીથી ૬૦ વર્ષ વધારે માનતે હેવાથી અને આ લેખમાં સપ્રતિ પછીની અરાજક તનું જે ૧ વર્ષ મનાયું છે તેને તે ન માનતા હેાવાથી, તેની ગજુનામાં આ આલેખાતા નભાવાહનના અતિ ને આધિપત્યકાલ ૫૯ વષ' મેાડો એટલે મ. તિ. ૪૧૩ થી ૪૫૩ સુધી આવે છે; જ્યારે આ લેખમાં એ સમ્રાટને આધિપત્યકાલ મ. નિ. ૩૫૪ થી ૩૯૪ સુધી મનાયેા છે. કાલગણનાની ગાથાએમાં આ નèાવાહનને નવહુણુ' તરીકે લખ્યા છે. હિમવંત શૈશવલીમાં ‘ગુભાવાહણુ' તરીકે લખાતા તેને અદ્યમિત્ર-માનુમિત્રમાંના ખલમિત્રના પુત્ર કહ્યો છે. ૨૩” આ સિવાય અન્ય જૈનસાહિત્યમાં તેના વિષે કાંઇ પણ એળખ વિગેરે હકીકત આપવામાં આવી નથી. તેના લખે રાજવકાલ બહુધા શાન્તિથી પસાર થયા હાય એમ લાગે છે, સિવાય કે, ક્ષડુરાટ ભ્રમકે અથવા તેના અનુગામી ક્ષહરાટ નહુપાર્થે લાટપ્રદેશમાંની તેની રાજસત્તાને હાનિ પહેાંચાડી હાય કે તેનેા નાશ કર્યાં હાય.
૧૯૨
સÀાષકેએ પ્રાચીન સમયના ઇતિહાસના 'શાધન પરથી આ નલેાવાહનના નામ સાથે ઘણા જ ભ્રમ ઉપજાવ્યેા છે કાઈ તેને ક્ષતુરાટ ‘નહપાણુ' માને છે, તેા કોઇ તેને વિક્રમાદિત્યના પુત્ર ‘નહષ્ણુ’–નલ:સેન માને છે; પરંતુ ખરી વાત એ છે કે, તે નથી નહપાણુ કે નથી નહુસેણુ. આ રાજાના પહેલાં ઉજ્જયિનીના અધિપતિ અલમિત્ર-ભાનુમિત્ર હતા એ નકી જ છે, તેા ખમિત્ર-ભાનુમિત્ર પછી જે કાઈ ગાદીએ આવનાર હોય તે માં તા તેના કઇ રાજ્ય પર હક ધરાવતા સીધા કે આડકતરા વારસહાય અથવા તે તે અવ'તિનું સામ્રાજય પડાવી લેનાર આકમક હાય. નહુપાણુ કે નહુસેણુ એ બેમાંથી એકે એટલે ખમિત્ર-ભાનુમિત્રના સબધી વારસ કે આક્રમક નથી જણાયેા.
સિક્કાએ અને ઉત્કીણ લેખા પરથી એ નકી છે કે, રાટ નહપાણ ઐતિહાસિક વ્યક્તિ હોઇ તે અનુક્રમે સત્રપ, મહાસત્રપ અને અંતે રાજા બન્યા. છે. ૨૩૧ “બહુપાશુની
(૨૩૦) તેનં દુન્નિત્તિ (બીંમત્ર-ભાનુ'મત્ર ) માયા ઝિળધમ્માદો વીમો થકવન્નાयितिय ( ३५४) वासेसु विश्कतेसु सग्गं पत्ते । तयणंतरं बलमित्सस्स पुत्तो णभोवाहणो अवतीरज्जे ठिभो । सेवि य णं जिणधम्माणुगो वीराओ तिसयचरणबद्द ( ३९४ ) वासेसु किंते सगं पत्तो ।
45
'
(૨૩૧) નહાના જમાઇ 'ઉસભદ્દાત'ના કાલે અને નાશ્ચિયના લેખામાં ઉમ્રભાતે પાતાને રા)નો દાલ લીપણ નવાનલજ્ઞમાતા fનિપુસેન ગુણમાલેન ” આવી રીતે ઓળખાવ્યે છે આમાં નહુષાણુની ક્ષત્રપ તરીકે જ તેલ લીધી છે, પશુ નવાણુના અમય અમે
Page #196
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૭૭, જાતિ ક્ષહરાટ હતી” ૨૩૨ એમ લેખેમાં ઉત્કીર્ણ થયું હોવાથી તે વિદેશી હેઈ, ભાર તના મૌર્યવંશીય અથવા તે મતાન્તરે મનાતા કેઈ અન્યવંશીય બલમિત્ર-ભાનુમિત્રને સંબંધી વારસદાર ન હોઈ શકે, એ સ્પષ્ટ જ છે. નહપાણ ક્ષહરાટે, સંશોધકો કહે છે તેમ, સૌરાષ્ટ્ર સમેત દક્ષિણ રાજપૂતાનાથી લઈ યાવત્ નાશિક અને પુના જીલ્લા સુધી પ્રદેશ કબજે કર્યો હોય; ૨૩૩ પરંતુ તેણે બલમિત્ર-ભાનુમિત્ર પર આક્રમણ કરી અવનિ-ઉજ્જયિનીનો કબજો કર્યો હોય એવો કોઈ પુરા નથી.
આમ, નહપાણ એ બલમિત્ર-ભાનુમિત્રને સંબંધી વારસ કે અવતિ પર આક્રમક ન હેય તે; “નહપણ ક્ષહરાટનું નામ નહહ રખાયું હતું,' એ જાણવાનું કાંઈ પણ પ્રામાણિક સાધન ન હોય એવી સ્થિતિમાં, નાહવાહણને-નવાહનને ઉજયિની પર ૪૦ વર્ષને આધિપત્યકાલ નહપાના નામે શા આધારે ચડાવી શકાય? વળી નહપાણને અને ગણિતલને કાંઈ પણ સંબંધ હોવાને, અથવા તે ગભિલે નહપાના કબજામાંથી અવન્તિ કેવી રીતે ખેંચાવી અને તે તેને માલીક બન્યો એને, કાંઈ પણ ઈતિહાસ આજે ઉપલબ્ધ નથી તે પછી શા આધારે કહી શકાય કે ગભિલ પુરોગામી ક્ષહરાટ નહપાયું હતું. વિશેષમાં ક્ષહરાટ નહપાણની રાજધાનીનું સ્થળ પણ અનિશ્ચિત છે. કે તેની રાજધાની મધ્યમિકામાં તે કઈ મન્દોરમાં કહે છે, કોઈ તેને જુનેરમાં રહી રાજ્ય કરતે જણાવે છે તે વળી કોઈ તેની રાજધાનીનું સ્થળ ઉજયિની માને છે. સંશોષકોનાં આવાં કથન અને માન્યતાઓને આધારે તેમણે ઉપજાવેલાં મનસ્વી અનુમાને જ
જુન્નરના લેખમાં “ો મgrણતર સામિનાર અનાચણ વછરતા અચકા ” આવી રીતે ઉકીર્ણ કરતાં નહપાને મહાક્ષત્રપ મ ણા ગ્યો છે. નહપાના પોતાના સિક્કાઓમાં તે પિતાને ત્ર હ્મી લિપિમાં “જાગો જાતર નgનર અને ખરષ્ટી લિપિમાં “બને છતર નાવન" આવી રીતે લખતાં રાજા તરીકે જણાવે છે.
(૨૨) જુ, ટીપ્પણ ૨૩૧.
(૨૩૩) મી. સ્મીથ આદિ સંશાધના કથનાનુસાર નહપાણના રાજયવિસ્તારને આમ સંભવ તરીકે સ્વીકારવાનું કારણ એ છે કે –ઉપવાદાત એ નહપાનો જમાઈ અને સેનાપતિ હતા. તે દરેક લેખમાં નહપાન સંબંધી તરીકે જ પિતાની એળખ આપે છે. આ શક-સરદારની દાનપ્રવૃત્તિ નિર્દિષ્ટ પ્રદેશના નગરામાં હોવાથી એ વિસ્તૃત પ્રદેશમાં નહપાની રાજ્યસત્તા હોવાનું અનુમાન થાય છે. ઉસવાતે પોતાના નાસિકના લેખમાં પોતાની દાનપ્રવૃત્તિની જે સ્થળો પ્રભાસ, રુકચ્છ, દશપુર, ગોવર્ધન, સોપારક, પુષ્કર અને નદીઓ વિગેરે ઉલ્લેખેલી છે, તેમાં દશપુર (હાલનું મસો) પણ હેવાથી નહપાણની રાજ્યસત્તા અવંતીના વાયવ્ય સીમાડાની લગભગ હતી એમ સાબીત થાય છે, પણ તેથી તેની રાજસત્તા આખા અવંતિ પર સ્થપાઈ તેનું રાજનગર ઉજજયિનો હતું એમ અનુમાન કરી શકાય નહિ, ચિતોડગઢની બહુ નજીકમાં આવેલી માધ્યમિકામાં નહપાછુ જે રાજ્ય કરતે હેાય તો તેની રાજ્યસત્તા દશપુર-મન્દસર સુધી વિસ્તરેલી હોય તે બનવાજોગ છે, પણ તેથી અવંતિના પાટનગર ઉજમિની સુધી તેણે રાજ્યસત્તા વિસ્તારી હતી એમ માની શકાય નહિ.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૮
અવંતિનું આધિપત્ય. છે. સહરાટ નહ૫ણ સહાટ બૂમકને કોઈ સંબંધી છે, એમ અનુમાન કરવામાં આવે છે; પરંતુ એ સંબંધ પિતા-પુત્ર તરીકે છે કે કોઈ અન્ય પ્રકારને છે એને નિશ્ચય મળી આવતા કોઈ પણ ઉત્કીર્ણ લેખથી કે અન્ય સાધનોથી થઈ શકતું નથી, ૨૩૪ તે પછી નહપાલુ ભૂમકની રાજધાની મનાતી માધ્યમિકામાં રહી રાજ્ય કરતું હતું, એમ નિશ્ચયપૂર્વક કેવી રીતે કહી શકાય? એમ કહેવાને કે અન્ય ખાસ પ્રામાણિક પુરા જોઈએ. એવી જ રીતે તેની રાજધાની મન્દસર હોવાને પણ કેઈ તે મજબૂત પુરા નથી. “ગૌતમીપુત્ર યજ્ઞશ્રી સાતકણું અરિષ્ટ શકેને હણ્યા અને ક્ષહરાટોનું નિકંદન કાઢયું તથા નહપાણના સિક્કાઓ પર પોતાનું મહેણું માર્યું.” લેખ અને સિક્કાઓ પરથી તારવાતી આવા પ્રકારની અર્ધસત્ય માહિતી પરથી એ નકકી થાય છે કે અરિષ્ટક નાશિક અને પુના જિલ્લાને પ્રદેશ શકે પાસેથી પાછો મેળવ્યો તે પહેલાં, ત્યાં આધસત્તા નષ્ટ થઈ તેના સ્થાને નહપાણ સહશટની રાજસત્તા પ્રવર્તતી હતી, પરંતુ તેથી એમ ન કહી શકાય કે, નહપાની રાજધાની જુનેર હતી. તેના અયમ પ્રધાને આ સ્થળે લેખ કેતરાવ્યો હતો, એ પરથી પણ એટલું જ કહી શકાય કે, ત્યાં તેની રાજસત્તા હતી, નહિ કે રાજધાની. શક ઉસભાત (ઋષભદત્ત) કે જેનહપાણનો જમાઈ કે બનેવી અથવા તે કેઈકના મતે સાળ મનાય છે, ૨૩૫ તેણે આ પ્રદેશમાં પિતાને રાજવંશ ચલાવ્યું હતું. જુને કદાચ તેની રાજધાની હેય, અને એ પરથી નહપાણની પણ રાજધાની જુનેર હતી, એમ બ્રમાત્મક અનુમાન ઉપજાવી કઢાયું હોય એ બનવા જાગ છે. કેઈ જગાએ સિક્કાઓ કે લેખાદિ મળી આવે તે પરથી તે પ્રદેશમાં, એ સિદ્ધાઓમાં કે લેખાદમાં કેતરાયેલા નામવાળા રાજક્તની રાજધાનીનું કઈ નગર કલ્પી શકાય કે કેમ, એ એક પ્રશ્ન છે. તેમાં પણ વ્યાપારાદિ વ્યવહારની
(૨૩૪) આ અનુમાન કરવામાં આવે છે તેનું કારણ એ છે કે, “મક અને નહ૫ણુ એ બને ક્ષહરાટથી ઓળખાતી એક જ જાતિના છે, વળી તે બન્નેના સિક્કાઓને સરખાવવાથી નપણ ભૂમટને ઉત્તરાધિારી હોય એમ માલુમ પડે છે. આવી રીતે ભૂમકને ઉત્તરાધિકારી હતા, નહપાણુ કદાચ, ભૂમક સાથે પિતા-પુત્રાદિ સંબંધ ન ધરાવતો હોય તો પણ તે ભૂમાની રાજધાની “મજિઝમિટ'-મધ્યમિક પર લાવી ત્યાં રહી રાજય કરતે હોય એ બની શકે તેમ છે. આમ છતાં મી. સ્મીથ જેવા કેટલાક સંશોધો ભૂમક પછી નાણ તરત જ આવ્યો હતો કે નહિ તે વિષે નિશ્ચયથી કાંઈ કહી શકતા નથી, જ્યારે આચાર્ય શ્રી ઈશ્વસરિઝ જેવા ઇતિહાસગ્ન તે ભૂમાને બહુ જ પાછળના સમયમાં લઈ જઈ શકસમ', એકદામાના પિતામહ ચષ્ટનના પિતામહ તરીકે હોવાની માન્યતા ધરાવે છે. પ્રાચીન ભારતવર્ષના કર્તા છે. ત્રિભોવનદાસ લહેરચંદ શાહ મી. રનના અંગ્રેજી લખાણના અધિારે ઉસવદાસ અને ક્ષમિત્રના દાનપત્રમાં ભૂમનું નામ લખાયેલું માનતાં ભૂમાને નહપાણના એકદમ નજીકના સગા-પિતા તરીકે માને છે અને તેઓ નહપાને નભોવાહન માની ઉમિનીમાં લઈ જાય છે. બા વિષષમાં મારી માન્યતા એ છે કે, નહ પણ ભૂમાકો ગમે તે રીતે ઉત્તરાધિકારી હોઈ તેની રાજધાની ઉજમ યિની નહિ, પરંતુ મધ્યમિકામાં હશે. મારી આવી માન્યતા આ લેખમાં થોડુંક આગળ જતાં આ ચર્ચાના અંતે દર્શાવી છે.
(૨૫) નાશિક અને કાલે ના લેખમાં તે સ્પષ્ટ રીતે આ ઉસભાતે પિતાને નહપાના જમાતા -જમાઈ તરીકે જ આલેખ્યો છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. હૃષ્ટિએ સિકકાઓની હેરફેર કઈ કઈ વખતે વિચિત્ર રીતે પણ થાય છે, એ ભૂલવું જોઈએ નહિ. ખાસ કરીને, સિક્કાનું નાણું સધર હાલતમાં હોય ત્યારે તે કહેવું જ શું. કેટલાક નહપાણના સિકકાઓમાં, ઉજજયિનીના સિક્કાઓ પર હેવાનું મનાતું, “શીખેલી ૨૩૬ ચિહ્ન હોવાથી તેને ઉજજયિનીને રાજકર્તા માને છે, પરંતુ ઉજજયિનીમાં રાજય નહિ કરતા એવા કેઈ કેઈ આદ્મરાજાઓના સિક્કાઓ પર પણ સીઓલ” જેવામાં આવે છે, એટલે તે ચિહ્ન પરથી આ ક્ષહરાટ રાજા નડાણ ઉજજયિનીને રાજકર્તા હતા, એમ નિશ્ચયપૂર્વક કહી શકાય નહિ. જો કે સામાન્યતઃ ઉપર કરેલી, તેની રાજધાની કયાં હતી” એ વિષેની ચર્ચા પરથી તેની રાજધાનીનું સ્થળ ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી, છતાં સંભવ તરીકે તેની રાજધાની ઉજજયિની નહિ, પરંતુ જુન્નર હોય તેમ લાગે છે. ભૂમકની હયાતી દરમીયાન નહપાણ જુનેરમાં રહી એ પ્રદેશનું શાસન કરતો હશે; પરંતુ ભૂમકના મૃત્યુ બાદ તેણે જુનેરમાં અષભદત્ત શકની સુબાગિરિ રાખી પિતે મધ્યમિકામાં રહી વિશાલ ક્ષહરાટ રાજ્યનું શાસન કરતા હોય તે પણ ના નહિ. સિકકાઓમાં અને લેખોમાં ભૂમક અને નહપાણના માટે અનુક્રમે સત્રપ ભૂમક અને સત્રપ મહાસત્રપ રાજા નહપાણ, એમ આપણને વાંચવા મળે છે તે પરથી સ્પષ્ટ થાય છે કે, ભૂસકે રાજાને ઇલ્કાબ ધારણ કર્યો નથી, જ્યારે નહપાણે રાજાને ઈલકાબ ધારણ કર્યો છે. મ. નિ. ૩૬૮ ની લગભગમાં ભૂમકનું મૃત્યુ થયા પછી તે મહાસત્રપ બન્યું હશે અને જ્યારે પાયથી તક્ષશિલાનું યવનરાજ્ય-બેકિટ્રયન રાજાનું રાજ્ય જીતી લેવાતાં પાર્થિયન રાજાની સત્તા તળે ગાન્ધારમાં “માસ-ભોગ-મઝીઝ અધિકૃત થયો હતે (મ. નિ. ૩૭૩), ત્યારે ઉપરી યવન સત્તાનો સંબંધ છૂટી જતાં તેણે સ્વતન્ન થઈ રાજાને ઈલકાબ ધારણ કર્યો હશે એમ લાગે છે. ખરી રીતે કહીએ તે, તેના રાજ્યારંભની અને શક્યાન્તની ચક્કસ સાલ તે શું, પરંતુ આશશ પડતી ય સાલ નક્કી કરવી મુશ્કેલ છે.
* આજે મળી આવતાં સાહિત્યગત સાધન પરથી જાણવા મળે છે કે, મ. નિ. ની ચેથી સદીનાં છેલ્લાં દશકામાં અને પાંચમી સદીના પહેલા દશકામાં અનુક્રમે આનર્તમાં ગદંબિલ અને ભરૂચમાં બલમિત્ર નામના રાજાઓ રાજ્ય કરતા હતા.૩૭ હકીકતમાં સમયની અપેક્ષાએ ૬૦ વર્ષ આગળ ચાલનાર ચાલુ જૈન સંપ્રદાય ઉપરોક્ત એ સમયને મ. નિ. ની પાંચમી સર્દીના મધ્યની આજુબાજુના દશકમાં મુકે છે એ એક મતાન્તર છે તેને ન સ્પર્શતાં, મેં ગભિલ અને બલમિત્રને માંડલિક રાજત્વને સમય દર્શાવ્યો છે. આ લેખના સ્વીકૃત મત પ્રમાણે ગદંભિલ, આર્યખપુટાચાર્ય, બલમિત્ર, સરસ્વતી સાધ્વીના ભ્રાતા કાલકાચાર્ય, વિગેરે મ. નિ. ની ચેાથી અને પાંચમી સદીના મધ્યની આજુબાજુના સમયની જ વ્યક્તિઓ છે. ગભિલ ઉજજયિનીની ગાદીએ આવ્યા તે પહેલાની તેની સ્થિતિ
(૩૬) સંધ + આવા ચિહ્નને સિઓલ' તરીકે લખે છે. (૩૭) ગભિલ રાજના આલેખનમાં આ હકીકતની વિશેષ સ્પષ્ટતા કરવામાં આવશે.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૦
અવંતિનું આધિપત્ય. વિષે જૈન સાહિત્યમાંથી કંઈ પણ જાણવા મળતું નથી, બલમિત્ર વિષે જાણવા મળે છે કે, તે ભરૂચન જા હતું અને કાલકાચાર્યને ભાણેજ હતું.૨૩૮ આ બલમિત્ર રાજાની હયાતીમાં આર્યખપુટાચાર્ય ભરૂચમાં વિચર્યા હતા. ૨૩૯ આર્યકાલકે પોતાની બહેન સર સ્વતી સાધ્વીને ગામિલના કબજામાંથી છોડાવવા આ રાજાની મદદ માગતાં તેણે પિતાની અશક્તિ બતાવી હતી, પરંતુ જ્યારે કાલકાચાર્ય સાહી-શોની મદદ લઈને આવ્યા ત્યારે તે ગર્દમિલ સામેના યુદ્ધમાં શહેરની સાથે જોડાયે હતે. કહે છે કે, એ જોડાણનું કારણ ગઈભિલે પહેલાં કરેલું તેનું અપમાન હતું. ૨૪૦
ઉપર હું જણાવી ગયું છું કે, ઉજજયિનીના રાજ્ય પર આવ્યા પહેલાંની ગબિલની સ્થિતિ વિષે જૈન સાહિત્યમાંથી કોઈપણ જાણવા મળતું નથી, પરંતુ જેનેતર સાહિત્ય અને પરંપરાઓથી તેના વિષે મળતી હકીકતે તેને આનતને-આનંદપુરને રાજસ્ત જણાવે છે. આ હકીકતેને ન માનવાનું કોઈ કારણ નથી. ભૂમક અને નહપાણ એ હરાટેનું રાજ્ય પશ્ચિમ ભારતમાં જામ્યું હતું ત્યારે ગર્દમિલ સ્વતન્ત રહી શક્યું હશે કે કેમ, એ નકી થઈ શકે તેમ નથી. કદાચ, એ પરાધીન બન્યો હોય તે પણ પિતે ઉજજયિનીને અધિપતિ બન્યા તે પહેલાં, તેણે ગભી વિદ્યાથી બળવાન બની ક્ષહરાટેના તાબામાંથી ટી જઈ સ્વતંત્રતા મેળવી હશે એમ લાગે છે. તેને પુત્ર વિક્રમાદિત્ય (બલમિત્ર) હતું (૨૮).
“विन्ध्योदधिकताघाट-लाटदेशललाटिका। पुरं श्रीभृगुकच्छाख्यमस्ति रेवापवित्रितम् ॥ १४३". "तत्रास्ति बलमित्राख्यो राजा वलमिदा समः। कालिकाचार्यजामेयः स्थेयः श्रेयधियां निधिः ॥ १४५ " " तथा श्रीकालकावार्यस्वनीयः श्री-यशोनिधिः। भृगुकच्छपुरं पाति, बलमित्राभिधो नृपः । ३०८ ॥"
–પ્રભાવકચતિમાં પવિતરિત ૫. ૩૩, ૩૮ (સિ. જે. ગ્રંથમાલા ) (૨૩૯) " भवाध्वनीनभव्यानां, सन्ति विश्रामभूमयः।
तत्रार्यखपुटा नाम सूरयो विद्ययोदिताः ॥ १४६ ॥"
–પ્રભાવક પરિતમાં પાદલિપ્ત ચરિત પૃ. ૩ (કિં. જે. ગ્રંથમાલા ) - પ્રભાવક રિત-વિજયસિંહરિચરિતમાં અર્ય ખપૂટાચાર્યને સમય વીર નિણથી ૪૮૪ વર્ષલખે છે, તે મ. નિ. ૪૭૦ વર્ષે વિક્રમ-રાજયારંભ માનનારા ચાલુ સંપ્રદાયને અનુસરી તેમના સ્વર્ગવાસને છે. આ લેખમાં સ્વીકારાયેલા સંપ્રદાય પ્રમાણે તે સમય મ નિ ૪૨૪ વર્ષે આવે છે. આ ખટાચાર્યને સમય જણાવતી પ્રભાવાચરિતની ગાથા આ પ્રમાણે છે –
__ " श्रीवीरमुक्तितः शत-चतुष्टये चतुरशीतिसंयुक्ते। वर्षाणां समजायत, श्रीमानाचार्य खपटगुरुः ॥ ७९ ॥"
પ્રભાવચરિતમાં વિજયસિંહરિચરિત પૃ. ૪૩ (સિ. જે. મંથમાલા ) (૨૪૦) આ વિષેની સ્પષ્ટતા ગભિલના અને વિક્રમાદિત્યના આલેખનમાં કરવામાં આવશે.
Page #200
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૮૧ અને તે વિક્રમાદિત્યનો જન્મ ખંભાતમાં થયે હતો, એ કહેવાતી હકીકત પરથી લાગે છે કે, તેને રાજ્યપ્રદેશ ખંભાતના પ્રદેશ સુધી વિસ્તરેલું હશે. ભરૂચને પ્રદેશ પણ ક્ષહરાટ પાસેથી મુક્ત કરાય છે જોઈએ, એ હકીકત તે ત્યાં તેને પુત્ર બલમિત્ર શાસન કરી રહ્યો હતો એ પરથી નકી છે. ગભિલ્લ અને બલમિત્ર કે જે કાલકાચાર્યને ભાણેજ થાય છે, તેમના વંશાદિનું જ્ઞાન મેળવવું મુશ્કેલ છે, છતાં તેઓ મૌર્યવંશીય છે એમ અનુમાન થાય છે. તેઓ ક્ષહરાટે કે શકે નથી તેમ, શુંગરાજાઓને અમલ લાટ અને આનર્ત સુધી પસર્યો ન હોવાથી તેઓ શુંગવંશીય પણ હેવા સંભવ નથી. છેલ્લાં બસો વર્ષોમાં આનર્ત
અને ભરૂચના પ્રદેશ પર મૌર્ય સિવાય બીજી કોઈ સત્તાને રાજ અમલ પ્રવર્તે નથી તેથી • અર્થપત્તિએ એમ સમજાય છે કે, આ ગભિલ્લ અને બલમિત્ર રાજાઓ મ–અશોકન વંશજો હોવા જોઈએ. અથત; ઉજજયિનીને નભે વાહન, અને આ ગહિલ તથા બલ મિત્ર એ એક જ વંશપરંપરાની વ્યક્તિઓ હતી. તેઓને પરસ્પર સગપણ સંબંધ કેવી રીતે તે તે વિષે ગર્દભિલલના અને વિક્રમાદિત્યના આલેખનમાં વિશેષ ચર્ચા કરીશું.
અહીં તે એટલું જ કહેવાનું છે કે, એ ત્રણમાંથી કઈ પણ વ્યક્તિ વિદેશી નથી અને મૌવંશી નભે વાહન વિદેશી ન હોવાથી તે અને વિદેશી ક્ષહરાટ નહપાણ એ બન્ને એક નથી. તે ઉપર જણાવ્યા પ્રમાણે, જેમ ક્ષહશટ નપાણ એ નહહણ-નવાહન નથી, તેમ નહ-નકસેન એ પણ નહaહણ-નવાહન નથી. નવાહન એ બલમિત્રભાનુમિત્ર માંના બલમિત્રને પુત્ર છે, જ્યારે નહસેણુ-નભસેન એ શકારિ વિક્રમાદિત્યને (ગલમિત્રને પુત્ર છે. બલમિત્રભાનુમિત્ર એ વિક્રમાદિત્યની પહેલાં થઈ ગયેલા રાજાઓ છે અને તેઓનું રાજય ઉજજયિનીમાં હતું. કદાચ, તેઓ શુંગ રાજા પુષ્યમિત્રના સમયમાં ભરૂચમાં રહી રાજ્ય કરતા હોય તે પણ તેમાંના બલમિત્રે પિતાનું ચાલુ નામ બદલી “વિક્રમાદિત્ય' એવું નામ રાખ્યું હોય, એને કઈ પુરાવો નથી તે પછી શકારિ વિક્રમાદિત્યના પુત્ર એ નામેનને શા આધારે બલમિત્ર–ભાનુમિત્રમાંના બલમિત્રને પુત્ર ડરાવી શકાય? વળી નહરહ-નવાહન અને નહણ-નકસેન એ સ્પષ્ટ જુદાં જ જણાતાં નામે એક જ વ્યક્તિનાં છે, એમ કહેવામાં કોઈ જાતને ય આધાર નથી. જેનસાહિત્ય-આવશ્યક નિર્યુક્તિ વિગેરેમાં “પ્રતિષ્ઠાનપુરના શાલિવાહને (હાલે) ભરૂચના દ્રવ્યથી સમૃદ્ધ રાજા નહવાણ કે નરવાહણ પર વારંવાર આક્રમણ કરી, અંતે પ્રપંચપૂર્વક તેનું ભરૂચ લઈ લીધું.”: ૨૪૧
(૨૪૧) આવશ્યકનિયુક્તિ-ટીક પૃ., આ. ચૂ. પૃ. ૨૦૦ (ઉત્તરભાગ), કલ્પચૂર્ણિ ૫. ૧૮. આ ગ્રંથોમાં સંગ્રહ-૫૫ષિધિ અધિકારમાં “ પ્રતિષ્ઠાનપુરના બલસમૃદ્ધ સાલવાણે, તેના મત્રીના માયા-પ્રપંચથી કાશસમૃદ્ધ ભરૂચના રાજા નહવાહણ કે નરવાહનને કોશ નષ્ટ થતાં, ભરૂચ લઇ લીધું ” એ દષ્ટાંત આપ્યું છે. પ્રભાવકયરિતના પાદલિપ્ત ચરિતમાં આ સમયે બલમિત્રનું શાસન હતું એમ “તથા ઓવારા ઓ ૩૦૮ "થી પણ જાણવા મળે છે. આનો સમન્વય કરીએ તે એ અર્થ થાય છે કે, નહવાહણ બલમિત્રને ભરૂચ પર નીમાયેલે રાજા-માંડલિક હતા. કેટલાકે, “ના ”
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮ર
અવંતિનું આધિપત્ય.
આવી હકીકત જણાવવામાં આવી છે. ભરૂચને આ નવા કે નરવાહણ કોણ હતો, એની ત્યાં ઓળખ આપવામાં આવી નથી; પરંતુ “શાલિવાહન સાથેના યુદ્ધમાં કે તે પછી અ૫ જ સમયમાં વિક્રમાદિત્યનું મૃત્યુ થયું ત્યારબાદ તેના પુત્ર નભસેન સાથે શાલિવાહને અમુક પ્રકારની સંધિ કરી હતી.” એ જૈન સાહિત્યમાં અન્યત્ર ઉલ્લેખ મળે છે, ૨૪૨ તે પરથી નહસેણને-નભાસેનને નવાણ કે નરવાહણ નામથી ઓળખાવી શકીએ; પરંતુ નહવા કે નરવાહણ એ નામ નહવહન વાહનની જગાએ જ વપરાયલું છે, એમ તે ત્યારે જ સિદ્ધ થાય છે, જ્યારે બલમિત્ર-ભાનુમિત્રમાંને બલમિત્ર અને શકારિ વિક્રમાદિત્ય એ બને એક જ વ્યક્તિ છે એમ સિદ્ધ થાય. ખરેખર એ અશકય છે. આ સર્વ વિક્રમાદિ. ત્યના આલેખનમાં વધારે સ્પષ્ટ રીતે બતાવવામાં આવશે.
આમ ઉપરોક્ત રીતે ક્ષહરાટ નહપાણ અને શકારિ વિક્રમાદિત્યને પુત્ર નહg –નભસેન, એ બનેથી ભિન્ન સિદ્ધ થતે ઉજજયિનીને અધિપતિ નહવહનોવાહન તેના ૪૦ વર્ષના રાજવંકાલ દરમીયાન, શરૂઆતનાં અને કદાચ છેલાં વર્ષોમાં અવન્તિ તથા લાટ આદિ પ્રદેશને અને વચગાળાના વર્ષોમાં અવન્તિને અધિપતિ રહ્યો હતે. એના રાજ્યની ઉત્તરમાં પ્રથમ યવને અને પછી પાર્થિયને, પશ્ચિમમાં ક્ષહરાટે, દક્ષિણમાં આન્ધો અને પૂર્વમાં વિદિશાના શુંગે રાજ્ય કરતા હતા. એના સમયમાં પ્રાયઃ સર્વત્ર ધાર્મિક શક્તિ હતી, જૈનત્વને બહુ જ આદર હતું અને તેને બહુ બહુ પ્રચાર થઈ રહ્યો હતે. શુંગ સિવાય અવન્તિના રાજ્યની આજુબાજુના સર્વ જકર્તાઓમાં ઘણા ખરા જેન જ હતા. લહર ટે નહવાહણ કે નરવાહન એવું હિન્દી નામ ધારણ કર્યું હશે અને તે કાલકાચાર્યના ભાણેજ બલમિત્રને માંડલિક હશે એમ ધે છે, પણ આ વિષયમાં ઈ જાતને પુરા નથી. બલમિત્રને પુત્ર ધનંજય ભરૂચમાં રાજા હતા, જેને સિદ્ધસેન દિવાકરે સિદ્ધ-સેનાથી તેના શત્રુઓએ કરેલા હુમલામાંથી બચાવ્યો હતો અને જે પાછળથી ચારિત્ર અંગીકાર કર્યું હતું, એમ પ્રભાવકયરિત-વૃદ્ધવાદિરિ ચરિતામાં " एवं प्रभावनां तत्र, कृत्वा भृगुपुरं ययुः। तत्र श्रीबलमित्रस्य, पुत्रो राजा धनंजयः॥ १६४ ॥
सिद्धसेन इति श्रेष्ठा, तस्यासीत् सान्वयाऽभिधा।
સગા તુ તા થૈયા તાર્થે સમઝીન II ૨૬૮ . ” ૧૬૪ થી ૧૬૮ સુધીના નેધેલા થી સમજાય છે. આ પરથી નક્કી થાય છે કે, બલમિત્રે પ્રથમ પિતાના પુત્ર ધનંજયને ભરૂચને માંડલિક ન હતું, પણ તેણે જયારે ચારિત્ર અંગીકાર કર્યું ત્યારે તેને ભરૂચ પર બીજે માંડલિક નીમવાની આવશ્યકતા ઊભી થતાં નહહણને નીમ્યો હતે. એ નહવઢણ ખરી રીતે તેને પુત્ર નભસેન જ હવે જોઈએ, ૫ણું નહપા' નહિ. સિદ્ધસેને જે શત્રુઓથી ધનંજયને બચાવ્યા હતા તે શત્રુઓ, નહપાણુના અમલમાંથી સરી ગયેલા ભરૂચને મેળવવા પ્રયત્ન કરનારા અથવા સાતકર્ણિએથી ઉત્તર તરફ ધકેલાઈ ગયેલા ક્ષહરાટ-શો હશે એમ લાગે છે. વધારે સંભવિત એ છે કે, એ શત્રુઓ સાતકર્ણએ-સાતવાહને જ હેય.
(૨૪૨) જુએ શુલશીલગણિ, વિકમચરિત્ર સર્ગ. ૧૧ ક. ૯૬૦ થી ૧૦૧૧. ,
Page #202
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૮૩
પર્યુષણ પર્વ પંચમીથી ચોથમાં પરિવર્તક યુગપ્રધાન શ્રી શ્યામાચાર્ય (કોલકાચાર્ય) મ. નિ. ૩૭૬ વર્ષે સ્વર્ગસ્થ થયા બાદ શ્રી શાંડિત્ય યુગપ્રધાનપદે આવ્યા હતા. તેમને યુગપ્રધાનત્વકાલ મ. નિ. ૩૭૬ થી ૪૧૪ સુધી ૩૮ વર્ષ હતે. નક્કિસૂત્રની સ્થવિરાવલીમાં તેમને આર્ય છતધર એટલે આર્ય સૂત્ર કે પરંપરાના ધારણ કરનારા કહ્યા છે. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીગણ સ્વકૃત પટ્ટાવલીમાં તેમને જીત મર્યાદા કરનારા કહે છે. સંભવ છે કે, તેમણે પરંપરાગત આચારની કઈ ચોક્કસ મર્યાદા નક્કી કરી હોય. આવી સામાન્ય હકીકતની નેંધ સિવાય જૈન સાહિત્યમાંથી તેમના વિશે વિશેષ જાણવા મળતું નથી.
ગદંભિલ્લ ૧૩ વર્ષ, મ. નિ. ૩૯૪-૪૦૭
(વિ. સં. પૂ. ૧૬-૩, ઇ. સપૂ. ૭૩-૬૦ જેન કાલગણનાની ગાથાઓમાં નાહવાહણ' પછી બલિનું રાજ્ય લખ્યું છે આ ગદંભિલ્લ કયી રીતે નભવાહનને વારસ હતું, એ ત્યાં લખાયું નથી, પરંતુ હિમવંતથેરાવલીમાં સ્પષ્ટ લખાયું છે કે, “તે પછી (નવાહન પછી) તેને પુત્ર ગભીવિદ્યાવાળે ગઈભલ્લ રાજા ઉજજયિનીમાં રાજ્ય પામ્યો.” ૨૪૩ સંશોધકોએ નવાહનને ક્ષહરાટ નહપાણ માની તેને અપુત્રી કહે છે અને નવાહન તથા ગર્દભિન્ન એ બેની વચ્ચે કે વંશાદિ સંબંધ ન જણાયાથી ગભિલૂના સંબંધમાં તેઓએ અનેક પ્રકારની અવનવી કલ્પનાઓને આશ્રય લીધો છે. જેને સાહિત્ય કહે છે કે, “આ રાજાનું નામ “પણ” -દર્પણ હતું, પરંતુ તેણે ગભીવિદ્યા સાધી હતી તેથી તે ગદંબિલના નામે પ્રસિદ્ધિને પામ્યો હતે” એનું ગંધર્વસેન એવું પણ નામ લેકસાહિત્યની કથાઓમાં પ્રસિદ્ધિને પામેલું છે. આ ગંધર્વસેન નામ શું મૂળમાં સાચું હશે કે ગર્લભસેનામાંથી સુધરીને ગંધવસેન થયું હશે? એ નામને “ગધરૂપ” એ પણ અપભ્રંશ થયો છે. વળી ગભિલનું ઘુરૂપ એવું પણ નામ મળે છે. આ દુરૂપ” પણ તેનું વાસ્તવિક નામ છે કે દર્પણનું થઈ ગયેલું રૂપાન્તર છે? કદાચ, “હુરૂપ એ “ગધરૂપ'માંથી સંસ્કારિત કર્યું હોય તે પણ ના નહિ. પુરાણમાં આ ગદંબિલના વંશજો ગર્દશિલ્લોથી જ ઓળખાયા છે, એથી સમજાય છે કે, ગભિલથી ગર્દભિલ્લવંશ ચાલો હાઈ “ગદલિ@” એ નામ પુરાણેને પણ સુપરિચિત હતું.
સર્વને સુપરિચિત એવા ગર્દભિલ્લ નામવાળે આ આલેખાતે રાજા ઉજજયિનીની ગાદી પર આવ્યો તે પહેલાં તે કયાં રહેતું હતું, કેવી સ્થિતિમાં હતો અને કયા વંશનો હત, આ વિષે જેવા જોઈએ તેવા સંતોષજનક અને મતાન્તર વગરના ઉલ્લેખ ન મળી શકતા હોવાથી, તે રાજાનું જેમ ગભિલ એવું નામ નક્કી કરાય છે, તેમ ઉજજયિનીના (૨૪૩) “તો તરત (વાહનને) કુત્તો દદીવાની જરટિ ળિો ગતીનો
હિમ. થેરા પૃ. ૭ (મુકિત)
જ
જે
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૪.
અવંતિનું આધિપત્ય. અધિપતિ બન્યા પહેલાંની તેની કાંઇ પણ હકીકત મજબૂત પુરાવા પૂર્વક નક્કી કરી શકાતી નથી, કે તેને આનર્તના આનંદપુરનો રાજા કહે છે તે કઈ તેને ખંભાત કે લાટના ભરૂચને રાજા જણાવે છે. “તે ધારના રાજા તામલિપ્તર્ષિની કન્યા મદરેખાને પર હતે અને શકારિ વિક્રમાદિત્ય એ આ મદનરેખાને પુત્ર હતો.” એમ પણ કેટલાક કહે છે. શ્રીભાશીલગણિ વિકમચરિત્રમાં લખે છે કે-“ગદંબિલ રાજાને ધીમતી અને શ્રીમતી નામની બે રાણીઓ હતી. તેમાં ધીમતીથી ભતૃહરી અને શ્રીમતીથી સૂર્યવપ્નસૂચિત વિક્રમાદિત્ય, એમ બે પુત્ર થયા હતા.” “ઉજજયિનીની નજીક રહેલા લક્ષમીપુરના બ્રાહ્મણની વિધવા પુત્રી ભતૃહરીને આંગળીએ લઈ ગર્દશિતલની સાથે પુનર્વિવાહથી જોડાઈ હતી” એ મતાન્તર પણ શ્રી શુભાશીલગણિ નેધે છે. ( વિક્રમચરિત્ર. સ ૧ ૦ ૧૪ થી ૩૧. ) ગદંભિલ્લના વંશ વિષેની વાત પણ અનુમાન પર સ્વાર થઈ “તુંવાર” થી “તુખાર” સુધી પહોંચી જાય છે. કેઈએક તેને હુણવંશને કહી દે છે. પુરાણો, દંતકથાઓ અથવા તે એવા કેઈ આધાર પરથી કહેવાતી મિન ભિન્ન હકીકતે જોતાં ગર્દશિતલના સ્થાન, કુટુમ્બ અને વંશ વિષે નિશ્ચયાત્મક કાંઈ પણ સમજવું મુશ્કેલ છે. આમ છતાં એ હકીકતે પરથી એવું અનુમાન થાય છે કે, ગÉમિલ્લ આનર્તન જ હોઈ તેના મુખ્ય શહેર આણંદપુરમાં રહી રાજ્ય કરતા હતા. કેટલાકે કહે છે કે, તેના પુત્ર વિક્રમાદિત્યને જન્મ ખંભાતમાં થયો હતો. આ પરથી ખંભાત આદપુરના તાબામાં જ હે ગભિલ ખંભાતને પણ રાજા કહેવાતું હશે. તેણે પાછ. ળથી ભરૂચ પણ તાબે કરી ત્યાં પિતાના પુત્ર વિક્રમાદિત્યને શાસન કરવા નીમ્યો હોય એમ લાગે છે. “ઉજજયિનીમાં ગદંબિલના આધિપત્ય સમયે ભરૂચમાં બલમિત્ર રાજાનું અહિત. ત્વ હતું.” એ જૈન ગ્રંથેમાં ઉલ્લેખ છે. ત્યાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “ભરૂચને આ બલમિત્ર રાજા ગદંભિદલથી અપમાન પામેલ હતે.” જૈન સાહિત્યમાં સૂચવેલ ગર્દશિતલથી અપમાનિત બલમિત્ર એ, ગર્દભિલે ભરૂચ પર શાસન કરવા પિતાને પુત્ર વિક્રમાદિત્ય (બલમિત્ર) નીમ્યો હતો તે સિવાય અન્ય કોઈ હેવા સંભવ નથી. કારણ કે, જન ગ્રંથમાં બલમિત્રને ધાણવા સના રાજાની પુત્રીને પુત્ર કહ્યો છે, તેમ લેકસાહિત્યના આધારે વિક્રમાદિત્ય પણ ધારાવાસનું સંક્ષિપ્ત રૂપ જે ધાર, તેના રાજાની પુત્રીને પુત્ર કહેવાય છે. આને અર્થ એ થાય છે કે, ગદંબિલ રાજાને પારાવાસના–ધારના રાજાની પુત્રી કે, જે કાલકાચાર્ય અને સરસ્વતીસાવીની બહેન થતી હતી, તે પરણાવી હતી તથા ગદંબિલની એ રાણીથી જન્મેલો પુત્ર, બલમિત્ર અને વિક્રમાદિત્ય એ બે નામને ધારણ કરનારો હેઈ, કાલકાચાર્ય અને સરસ્વતી સાધ્વીનો ભાણેજ થતે હતો. બાકી, ઘણા ય પ્રસંગોમાં ઇતિહાસ સમયના પ્રવાહમાં પડી અવ્યસ્થિત થઈ જતાં લેખકેથી દંતકથાના આધારે પાનાં નામ નેધવામાં પણ અવ્યવસ્થા થઈ હેય એમ જાણવા મળે છે, તેથી ધારાવાસને રાજા અને તેની પુત્રી વિગેરેનાં નામમાં મતાન્તર જોવામાં આવે એ બનવાજોગ છે એવી જ રીતે ગબિલના કુટુમ્બ વિગેરેના સંબંધમાં પણ બહુ બહ રીતે હેરફેરવાળા ઉલ્લેખે મળી આવતા હોવાથી સર્વથા નિશ્ચયાત્મક કાંઈ પણ કહી શકાય તેમ નથી,
Page #204
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૧૮૫
ઉપર જણાવ્યા પ્રમાણે, ગજિલ્લનાં અને તેના કુટુમ્બનાં સુસ ંસ્કૃત નામેા પરથી અને તેના વતન તથા લગ્નાસિબધ પરથી લાગે છે કે, તે ભારતીય કેાઈ જાતિના રાજવંશના પુરુષ છે, નહિ કે વિદેશી કેાઈ જાતિના રાજવ'શના. હિ॰ થે॰ તે સ્પષ્ટ શબ્દેમાં લખે છે કે, “ ગઈ ભિલ્લુ મૌય વશીય નભાવાહનના પુત્ર હતા.” આ નલેાવાહન મશેાકના પુત્ર તિષ્યગુપ્તના પુત્ર ખલમિત્રના પુત્ર હતા એમ પણ એ થેરાવલી કહી રહી છે તેથી તેના મતે સિદ્ધ થાય છે કે, ગભિન્ન અશાકના વંશજ અને મૌર્ય જાતિના હતા. થેરાવીની આ હકીકતને ખીજે કયાંયથી સમર્થન મળતું નથી અને કોઈક વખતે લેખકેા પૂત્ર રાજાના કૌટુમ્બિક અનુગામી રાજાને, તે પૂ'ના રાજાના પુત્ર છે કે નહિ એવી સંશયિત સ્થિતિમાં, તેના પુત્ર તરીકે જ લખતા જણાયા છે. આ હકીકત ધ્યાનમાં લઈ થેરાવલીના સ્પષ્ટ કથ નને બાજુએ રાખતાં, કદાચ, ગભિન્ન નભેાવાહનના પુત્ર ન હોય અને તે તેના કૌટુમ્બિક સંબંધી હાય તેા ના નહિ અશેાકથી અથવા તેથી પણ પહેલાંથી ચાલી આવતી રીત મુજબ, સંપ્રતિના રાજવકાલમાં મૌય રાજકુમારા ચિત વારસામ ́ધ તા વિચત નીમાયલા તરીકે જ્યાં ત્યાં સુખાગિરિ કરતા હતા અને તે ત્યાં ત્યાંના પ્રદેશમાં સામાન્ય રીતે રાજા તરીકે ઓળખાતા હતા. એ સૂક્ષ્માએ સ'પ્રતિના રાજ્ય પછી કાઇ વહેલા તે કોઇ માડા સાચા જ રાજા મની બેઠા હતા. આનત દેશમાં નીમાયેàા કામ રાજકુમાર સુમે પણ સ્વતન્ત્ર થઈ એવી જ રીતે ત્યાંના રાજા બન્યા હાય અને તેના વાંશજ આ આલે. ખાતા ગર્દ'બિલ્લ હાય. કેટલાકા ગઇ'બિલ્લને તુષાર કે તુઆર વંશના કહે છે. કૌશામ્બીના શિલાલેખમાં તીવરનું નામ ઉત્કીર્ણ થયું છે અને એને અશેાકના પુત્ર માનવામાં આવે છે. આ તીવરનું તે તુવાર કે તુઆર નહિ થયું હોય અને ગભિલ્લુ એ તીવરના વંશજ નહિ હાય શું? વળી ગઈ બિલ્લવશના શરૂઆતના રાજાએ ગ ંધવ સેન, વિક્રમસેન, નભ:સેન, એમ સેનાન્ત છે, તેથી કલ્પના થાય છે કે, સંપ્રતિના રાજ્યાન્ત સમયની લગભગ રાજ ગૃહીમાં અશાકના વંશજ વૃષસેન ગાદીએ આવ્યેા છે, એ વૃષસેનના વંશજ આ ગભિટ્ટ નહિ હાય શું? અચેકના પુત્ર તીવર અને તીવરના પુત્ર સાભાગસેન તથા સેાભાગસેનના પુત્ર વૃષસેન હાય અને એના વંશજ ગભિન્ન હાય, આવી પશુ કલ્પના ગભિટ્ટની પૂર્વ વહેંશાવલી વિષે કરી શકાય તેમ છે. પરંતુ ઉપરીક્ત કલ્પનાઓને કાઇ જાતના મજબૂત આધાર મળ્યા સિવાય નૅલેાવાહનને અપુત્રીએ માની તેનેા વારસદાર તેના કોઇ કૌટુમ્બિક કલ્પવા એના કરતાં ‘ગભિલ્લુ નલેાવાહનને પુત્ર હતા' એવા હિમવંત થેરાવલીના સ્પષ્ટ કથનને સ્વીકારવું એ જ વધારે વાજબી છે, પછી ભલેને, તે કથનને ખીજી તરફથી સમર્થન ન પશુ મળતું હાય. આ ગભિલ્લના સંબધમાં ખરી વાત એ જ હોવી ઘટે છે કે, નલેવાને ઉજ્જયિનીની ગાદી પર આવ્યા પછી લાટ અને આનર્ત આદિ પ્રદેશના સૂબા તરીકે પેાતાના વડીલ પુત્ર ગભિલ્લુને નીમ્યા હશે; પર ંતુ ક્ષદ્વરાટ નહુપાણુના ભરૂચ પર લશ્કરી દખાજી થયા બાદ ગર્દેશિત પુરેપુરા સ્વતન્ત્ર ન રહી શકચે હોય, અથવા તે આનતના પ્રદેશને જ સાચવી રાખી ત્યાં રહેતા ડાયકે જ્યાં સમય
૨૪
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૬
અવંતિનું આધિપત્ય. વીતતાં ગભી વિદ્યાથી બલવાન બની તેણે ભરૂચ પર ફરીથી પિતાને અધિકાર જમાવી ત્યાં પિતાને પુત્ર વિક્રમાદિત્ય, કે જેનું તે વખતે બલમિત્ર નામ હતું, તેને શાસન કરવા નીમ્યો હોય. આ પછી મ. નિ. ૩૯૪ વર્ષે નવાહનનું મૃત્યુ થતાં ગર્દશિયલ પિતાના પિતાની પાછળ ઉજજયિનીની ગાદી પર આવ્યા ત્યારે પણ બલમિત્ર ભરૂચમાં શાસન કરતે હતો. આ સમય દરમિયાન, જ્યારે ગભિલે સરસ્વતી સાધ્વી પર અત્યાચાર આરંભે, ત્યારે નીતિપરાયણ આખુ જીવન ગાળનાર આ બલમિત્રે નીતિને પક્ષ લઈ અને તેમાં ય, ખાસ કરીને, પિતાની માશી અને સાવીના સંયમજીવનની ધાર્મિક મહત્તાને લઈ તેણે પોતાના પિતા રાજા ગદંબિલને વિરોધ કર્યો હોવો જોઈએ, કે જેના પરિણામે તેને અપમાનિત થવાને પ્રસંગ આવ્યો હશે અને અંતે પિતાના મામા કાલકાચા સાધ્વીને છોડાવવા લાવેલા શાહિ-શકોની સાથે જોડાઈ પિતાની પણ સામે થવાની તેને અનિવાર્ય ફરજ આવી પડી હશે. જો કે એમાં ય તેણે વધારે પડતે ભાગ ભજવવાનું ઉચિત માન્યું નથી. કેમકે, છેવટે તે તે મૌની અનુકંથ મર્યાદાને જ વારસ હતે.
હવે આપણે જેને સાહિત્યમાં ગદંબિલની જે અતિ પ્રસિદ્ધિ થવા પામેલી છે તેને કારણને લખાયેલ ઇતિહાસ તપાસીએ.
આ આલેખાતે ઉજજયિનીને અધિપતિ ગભિલ્લ ગર્દભાવિદ્યાથી બલિષ્ટ હતે. કહે છે કે, કઈ એક યોગી તરફથી તેને તે વિદ્યા મળી હતી. જેને સાહિત્યમાં સુપ્રસિદ્ધ અને અતીવ નિંદનીય એવા, તેના જીવનમાં બનેલા સાધ્વી પર અત્યાચારના એક પ્રસંગ સિવાય બીજે કઈ નેધાયલે નિંદનીય પ્રસંગ જાણવા મળતો નથી તેથી તે અનીતિમાં કે ને કેટલો રા મા હશે એ આપણે કહી શકીએ નહિ. જે કે “ઉજજયિનીના અનિલસુત યુવરાજને યુવરાજ પુત્ર ગર્દભ કરીને હતો અને તે પોતાની બહેન “અડલિયા’ સાથે કામરાગાન્ધથી છુપી રીતે અનાચાર સેવત હતો”૨૪૪ એવા પ્રકારના ઉલેખ જૈન સાહિત્યમાં મળી આવે છે અને એ ગભ જ આ આલેખાતે સરસ્વતી સાધ્વીના પ્રસંગવાળે ગદલિલ હશે એમ કઈ તરફથી સંભાવના કરવામાં આવે છે, પરંતુ એ સંભાવના બરાબર-સંગત લાગતી નથી. કારણ કે, જૈન સાહિત્યમાં લખાતાં “ગદ્દહ” અને “ગભિલ્લ” એ નામના અક્ષરોમાં ફેરફાર છે. કદાચ, આ ફેરફારને આપણે નછ ગણીએ, પરંતુ બીજે પણ ફેરફાર ભિન્ન ભિન્ન પ્રસંગે નોંધાયેલા એ ગભ અને ગભિલ્લ રાજાઓના સંબંધમાં રહેલો આપણે વાંચીએ છીએ. જેમ કે આ ગર્લભની પૂર્વે રાજકતો તેને પિતા યવ અને તેની પૂર્વે રાજકર્તા તેને પિતામહ અનિલ હતો, જ્યારે અહીં આલેખાતા ગર્દભિલની પૂર્વે રાજ. કર્તા નવ-નવાહન અને તેની પૂર્વે રાજકર્તા બલમિત્ર-ભાનુમિત્ર હતા. આમ છતાં કેઈક મહાશય અનિલનો અર્થ નભવાહન કરી “ તેને (નવાહનને) એક પુત્ર રાજા યવ અને બીજો પુત્ર યુવરાજ ગર્દભ હતો. યુવરાજે લેખામાં ન ગણાય એટલે નજીવે રાજત્વકાલ
(૨૪૪) મૃત્ય૯૫ભાષ્ય અને ચૂર્ણિ તથા શ્રી મુનિસુંદરસૂરિના ઉપદેશરનાકર વિગેરે ગ્રંથે.
Page #206
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૧૮૭
ભગવી દીક્ષા લીધી હોવાથી યુવરાજ ગઢ બને રાજ્ય મળ્યુ. અન્યત્ર કહેવામાં આવ્યું છે તેમ યવરાજની નહિ, પરંતુ અનિલની-નભાવાહનની પુત્રી અડાલિયા ઢાઈ, આ ગર્દભ રાજા તેની સાથે અનાચારમાં પડયા, ” આવા અભિપ્રાયવાળા યવરાજર્ષિ સંબંધી પાઠ કલ્પી, ગર્દેશ અને ગઈ શિલ એક હોવાની સંગતિ ઉપજાવે તે તે એક જુદી વાત છે; પરંતુ તેવી પાઠકલ્પના માટે જો શસ્રીય મજબૂત આધાર ન હાય તા તે ઉચિત ન જ ગણાય. આ ઉપરાંત, ‘· ગઈ'ભિટ્ટ ( ગ ંધ સેન ) વિધવા બ્રહ્મણીના પિતાને દ્રવ્યથી àાભાવી એ વિધવા બ્રાહ્મણીને પરણ્યા. ” એવી રીતે ગભિલ્લુની હલકી નીતિ દર્શાવવામાં આવે છે; પરંતુ તેમાં કેટલું વજુદ છે એ, દર્શાવાતી હકીકતમાં મતાન્તર હેાવાથી કહી શકીએ નહિ. બાકી એ તે નકી છે કે, ગઈ ભિલ્વે અનીતિનું એક એવું અપકૃત્ય કરી નાખ્યું છે કે જેથી તેનું નામ જૈન સાહિત્યમાં કાળા અક્ષરે લખાયલું આજે પણ આપણને જ્યાં ત્યાં વાંચવા મળે છે. કામાન્યતાથી કરેલા એ અપકૃત્ય પછી તેણે આદરેલા હઠાગ્રહ સ્પષ્ટ રીતે તેની વિચારિતા અને નિવિવે'કિતા સામીત કરે છે. આ અપકૃત્યને અને તેથી આવેલા પરિણામને ઇતિહાસ જૈન સાહિત્યમાં આવી રીતે લખાયેલ છેઃ—
' ધારાવાસ નગરના ‘વયસિંહ' રાજાની સુરસુંદરી રાણીથી ઉત્પન્ન થયેલા ‘કાલક ? નામના રાજકુમારે શ્રીગુણાકરસૂરિના ધર્મોપદેશ સાંભળી વૈરાગ્ય જાગતાં માતપિતાની રજાપૂર્વક એ જૈનાચાયની પાસે દીક્ષા અંગીકાર કરી. ૪૫ દીક્ષિત થનાર આ કાલકને અતીવ રૂપ-લાવણ્યવતી સરરવતી નામે મહેન હતી, તેણે પણ ચારિત્ર-દીક્ષા લીધી હતી. કાલાન્તરે, આ કાક િઅ૨ પદ પામી કાલકાચાય થયા. આચાય થયા બાદ તેઓ વિહાર કરતા કયારેક દૈનિીમાં પધાર્યાં હતા. ભવિતવ્યતાવથાત્ સરસ્વતી સાધ્વીનું' પણ આગમન આ સમયે ઉજયિનીમાં થયું. એક વખતે ફરવા નીકળેલા ગભિલ્લુની દ્રષ્ટિ, મહિભૂમિએ ગયેલા સાધ્વીસમુદાયની મધ્યે રહેલી સરસ્વતી સાધ્વી પર પડી અને તે તેને જોતાં જ કામાન્ય બન્યા. તેણે એ રૂપવતી યુવતીને ખળાહારથી પકડાવી પેાતાના અન્તઃપુરમાં પુરી રાખી. આ બનાવની તત્કાલ ખબર પડતાં કાલકાચાર્યે અને જૈનસઘે સાધ્વીજીને મુક્ત કરવા બનતા બધા ઉપાયોથી ગભિન્ન રાજાને સમજાવ્યે; પરંતુ તેણે કીર્તિની કે નીતિની અથવા તે। અન્ય કૈાઇ વાતની દરકાર કરી નહિ. પરિણામે, આચાર્ય અને જૈનસ ંઘે કરેલા પ્રયત્નનું કાંઇ પશુ ફ્ળ આવ્યું નહિ અને આય સ ંસ્કૃતિની લાચારી અટકાવવા ભારતની નિ'ળતા દેખાવા લાગી ત્યારે કાલકાચાર્ય, કે જેમણે પહેલાં
(૨૪૫) પ્રભાવચરિત-કાલકસૂરિચરિતમાં કાલકસૂરિના પિતાનું ‘વૈદ્દિસિં' નામ લખાયું છે. જિનપ્રભસૂરિના શિષ્ય જિનદેવ (ખરતરગચ્છીય) પણ કાલકકથામાં વૈરિસિદ્ધ લખે છે, પરંતુ એક ઢાલકકથામાં વૈરિસિંહને બદલે વજ્રસિદ્ધ લખાયલું છે અને તેમના ગુરુનું નામ પ્રભાવક્રયરિતકારના લખ્યા પ્રમાણે ગુણાકરસૂરિ નહિ પરંતુ ગુણસુ ંદરસર લખવામાં આવે છે.
*
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૮
અવંતિનું આધિપત્ય આજવિકેની પાસે તિષ નિમિત્તનું જ્ઞાન મેળવ્યું હતું,૨૪૬ તેમણે પોતાને વિહાર સિન્યના રસ્તે થઈ પારસકૂલ સુધી લંબાવે. સિન્ધનદીની પેલી પારના એ પ્રદેશમાં “સાહિ” રાજાઓ રાજય કરતા હતા. એમને અધિરાજ “સાહાસાહિ” તરીકે બલાતે હતે. કાલકાચાર્યે સાહિ રાજાઓમાંથી એક સાહિને આશ્રય લીધો અને તેને પિતાના
તિષ નિમિત્તબલથી સાનુકૂલ કર્યો. એવામાં સહાણુસાહિએ પોતાના તાબાને ૯૬ સાહિઓને ફરમાન કર્યું કે, હું તમને જે કટાર મોકલું છું તેનાથી તમે તમારું મસ્તક છેદી નાખો. પ્રત્યેક સાહિ પર જુદું જુદું ફરમાન મેકલાયું હતું. કાલકાચાર્ય જે સાહિના ત્યાં રહ્યા હતા તેના પરના ફરમાન પર ૯૬ ને આંક હતું, તેથી તેને સમજાયું કે સર્વોપરી સરકારનો ૯૬ સાહિઓનાં મસ્તક છેદવાને હુકમ છે. એણે આ મરણન આપત્તિની હકીકતથી કાલાચાર્યને વાકેફ કર્યોસઘળી પરિસ્થિતિને ખ્યાલ કરી સાહિ રાજાઓને મોતથી બચાવવા અને જે કાર્ય માટે પિતે અહીં સુધી આવ્યા હતા તે સિદ્ધ કરવા કાલકાચા તે સાહિને સલાહ આપી કે, તમે સર્વ આત્મઘાત ન કરતાં મારી સાથે “હિંદુગદેશ–હિંદમાં ચાલે. આ સલાહને અનુસરી તે સાહિ અને તેનાથી સૂચન કરાયેલા બીજા ૯૫ સાહિએ શ્રીકાલકાચાર્યની સાથે સિધુને પાર કરી સૌરાષ્ટ્રમાં આવ્યા. આ સમયે ચોમાસુ બેસી જવાથી એ સાહિઓએ ઉજયિની તરફ આગળ ન વધતાં, સૌરષ્ટ્રને કબજે લઈ તેને તેમણે ૯૬ વિભાગમાં વહેંચી લીધું અને કાલાચાર્ય જે સાહિના આશ્રયે રહ્યા હતા તેને સૌને અધિપતિ નીમ્યા. માસા દરમીયાન તેઓ ત્યાં જ સ્થિરતા કરીને રહ્યા. કાલકાચાર્યે તેમને પિતાની વિદ્યાશકિત વડે સુવર્ણાદિથી સવિશેષ શક્તિમાન બનાવ્યા. જ્યારે મારું વીતી ગયું ત્યારે કાલકાચાર્યે સૌરાષ્ટ્રમાં સ્થિત આ સર્વ સાહિએને અને લાટના રાજાઓ તથા બીજા પણ કેટલાક રાજાઓને સાથમાં લઈ ઉજજયિની
(૨૪૬) શ્રી કાલકસૂરિના નિમિત્તજ્ઞાનના અભ્યાસ સંબંધમાં આવી રીતે લખવામાં આવે છે –
" लोगणुओगो अज्जकालगा । अन्जंतेवासिणा एत्तिउं पढिउं सो न नाओ मुहुत्तो जत्थ पव्वाविओ थिरो होज्जा तेण निव्वेपण आजीवगाण सगासे निमित्तं पठियं"।
–પંચકલ્પચૂર્ષિ (લેકાનયોગમાં આ કોલક-આર્યોના અંતેવાસીપણે આટલું બધું અધ્યયન કર્યા છતાં મુહૂર્ત ન જાણી શકયા કે જેમાં દીક્ષિત કરાયેલે રિથર થાય. આ નિવેદથી (તેમણે) આજીવોની પાસે નિમિત્તને અભ્યાસ કર્યો ) - પંચકલ્પચૂણિના ! આ ક્યનથી સિદ્ધ થાય છે કે, શ્રી કાલકસૂરિએ આજીવિ પાસે નિમિત્ત (તિષનિમિત્ત) ભર્યું હતું અને તેઓ નિશીથચૂર્ણિકારના કથન મુજબ ઉજજયિની માં સરસ્વતી સાબીની ધટના બની તે પહેલાં “તિનિઢિયા'–તિષનિમિત્તશાસ્ત્રમાં સમર્થ જ્ઞાની બન્યા હતા. અવિનીત શિષ્યોના પરિહારને બનાવ પણ ઉપરોક્ત ઘટના બન્યાની પહેલાં આ જ કાલકસૂરિના હાથે બનવા પામ્યો હતો એમ ઉભય ચૂર્ણિઓના કથન પરથી સાબીત થાય છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૧૮૯ તરફ પ્રયાણ કર્યું.૨૪૭ તેમણે જલદીથી અવન્તિના પ્રદેશમાં પ્રવેશી એચિંતે ઉજજયિની નગરીને ઘેરો ઘાલ્યો. આ પછી કાલકાચાયૅ બતાવેલી યુક્તિ પ્રમાણે વતી સાહિઓએ ગવિશ્વની ગઈ ભીવિદ્યાને વ્યર્થ કરવા પૂર્વક તેને હરાવ્યો અને આચાર્યના કહેવાથી તેને જીવતે જવા દીધે. ઉજજયિનીની ગાદી પર મુખ્ય સાહિનું આધિપત્ય સ્થપાયું, અને અન્ય સાહિઓમાં પ્રાદેશિક વિભાગોની વહેંચણી થઈ. હવે અવનિ પર ગભિલ્લના સ્થાને શકરાજાને અમલ શરૂ થયે
(२४७) “ ताहे लाडारायाणो जे गद्दभिल्लेण अवमाणिता ते मेल्लेउं अण्णे य ततो ૩જોજો હિતા"-નિશીથ. ઉ૦ ૧૦ સ ૧૪. ભા. મા. ૨૮૪૮ 1 ઉ. મા. ૨૫૩ . (અધિકરણાધિકાર) "ताहे जे गद्दभिल्लेणावमाणिया लाडरायाणो अण्णे य ते मिलिउं सम्वेहिं वि रोहिया
– કથાવલી ૨, ૨૮૫ આ બને ગ્રંથને અભિપ્રાય એ છે કે, ત્યાર બાદ ગભિલે જે લાટ રાજાઓનું અપમાન કર્યું હતું તેમને અને બીજાઓને મેળવી તે પછી ઉજજયનીને રોધ કર્યો (કથાવલી કારના કથનમાં અપમાનિત રાજાઓમાં લાટ સિવાયના અન્ય રાજાઓને પણ ગણ્યા છે.)
પ્રભાવક ચરિત–કાલકરિચરિતમાં લાટના રાજાઓને છતી તે શા માલવાના સીમાડે પહે એમ લખ્યું છે. જુવે, તેને પાઠ –
" पचाललाटराष्ट्रेश-भूपान् जित्वाऽथ सर्वतः । રાજા કાઢવધિ તે, પુજાર્તાવિકિ: / ૬૭ |
પ્રભાવક ચરિત-કાલકસૂરિ ચરિત. પૃ. ૨૪. (સિં. જે. ગ્રંથમાલા ) ( આકો અર્થ એ થઇ શકે છે, શકાએ લોટના રાજાઓને છતી તેમને મદે લીધા હતા.).
આમ ઉપરના ઉલ્લેખોમાં લાટના રાજાઓને સાથે લેવાની હકીકત છે, પણ એ રાજાઓના નામ ત્યાં આપવામાં આવ્યાં નથી. જ્યારે કાલકકથા બલમિત્ર-ભાનુમિત્ર નામના લાટના રાજાઓને સાથમાં લીધાની વાત કરે છે. જેમકે –
" ढक्कानिनादेन कृतप्रयाणा, नृपा प्रचेलुगुरुलाटदेशम् । तद्देशनाथौ बलमित्रभानु-मित्रौ गृहीत्वाऽगुरवन्तिसीमाम् ॥"
– કોલકકથા કથાવલીકા૨ ૫ણુ–
"साहिप्पमुहराणएहिं चाहिसित्तो डज्जेणीए कालगसूरिभाणेज्जो बलमित्तो नाम राया, तक्कशिट्ठभाया भाणुमित्तो नामाहिसित्तो जुवराया।"
આવી રીતે આગળ જતાં લખી એ લાટરાજાઓ બલમિત્રભાનુમિત્ર હેય એવું સૂચન કરી રહ્યા છે.
કાલકથા અને કથાવલીના કર્તા છે બલમિત્ર-ભાનુમિત્રને ગમિલેચ્છેદ કાલાચાર્યના ભાણેજ અને ઉજજયિનીથી અથવા ભરૂચથી તેમને-કાલકાચાર્યને નિર્વાચન કરનાર તરીકે સમજી આમ લખી રહ્યા છે, પરંતુ વસ્તુસ્થિતિ આથી જુદી જ છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૦
અવંતિનું આધિપત્ય. ગઢમિલ્લને જીવતે જવા દીધે” એવી હકીકતના બદલે “તેનું યુદ્ધમાં મૃત્યુ થયું હતું.” એવી હકીકત પણ સાહિત્યમાં મળી આવે છે. “જીવતે જવા દીધા પછી તે શળના રેગે મૃત્યુ પામ્યો અથવા તે તેને વાઘ ખાઈ ગયે,” એમ પણ કેટલાક લેખકે લખે છે. એ જાવા કે જર્મનીમાં ચાલ્યો ગયો હતો.” એવી પણ વાત કઈ કઈ તર ફથી કરવામાં આવે છે. આમાં જે સત્ય હોય તે ખરું. બાકી ઉજજયિનીનું રાજ્ય ગઈ, મિલના હાથમાંથી કાલકાચાર્યો પારસ્કૂલમાંથી લાવેલા શકેના હાથમાં ગયું તે ગર્દશિલ્લની
ગદલિરાજ ઉજયિની માં રાજ્ય કરતો હતો ત્યારે લાટમાં જે રાજ ૯ તેનું નામ બલમિત્ર હતું અને તે ગભિલોક કાલકસૂરિનો ભાણેજ હતો એ વાત ખરી છે, પરંતુ તે પૂર્વે થઈ ગયેલા બલમિત્ર-ભાનુમિત્રથી ભિન્ન છે. પ્રભાવક ચરિતના પાદલિપ્તસૂરિ ચરિતમાં અને વૃદ્ધવારિ ચરિતામાં એના નામને ત્રણ વાર ઉલ્લેખ થયેલું છે, જેમકે –
(૧) આર્ય ખપૂટાચાર્ય ભરૂચમાં હતા ત્યારે જૈન નહિ એવો (પ્રબન્ધશના કથન મુજબ બૌદ્ધ ભક્ત) બલમિત્ર રાજા ત્યાં રાજય કરતો હતો અને તે કાલકાચાર્યને ભાણેજ હતો.
() પ્રતિકાનપુરના રાજા સાલવાહણે જરૂચ પર હલા કરવા માંડયા હતા ત્યારે ત્યાં બલમિત્રરાજની સત્તા હતી કે જે બલમિત્ર કાલકાચાર્યને ભાણેજ હતા.
(૩) શ્રી સિદ્ધસેન દિવારે શત્રુઓથી ભરૂચના રાજા ધનંજયને બચાવ્યો હતો. એ ધનંજય બલમિત્રને પુત્ર હતે. (અહિ ધનંજયને પ્રસંગ હોવાથી બલમિત્રની કાલકાચાર્યના ભાણેજ તરી ઓળખાણ આપી નથી.).
આમ ત્રણ વાર તેને નામનો ઉલ્લેખ કરતાં બલમિત્ર' નામ આપ્યું છે પણ તેની સાથે ભાનમિત્રના નામનું જોયાણ કર્યું નથી. આ પરથી સ્પષ્ટ થાય છે કે, કાલકાયાને ભાણેજ બલમિત્ર છે, નહિ કે બલમિત્ર-ભનુમિત્ર,
નિશીથચૂર્ણિકાર પણ કેટલાક આચાર્યોના મતે બલમિત્ર-ભાનુમિત્ર કાલકાચાર્યના ભાણેજ હોઈ તેઓ પોતાના મામા” એટલે તેમને મહાન માદર કરતા હતા ” એમ લખતા પિતાને મત ન હોવાનું સૂચન કરી રહ્યા છે. જેમકે
कालगायरिओ विहरंतो उज्जेणिं गतो, तत्थ वासावासंतरं ठितो, तत्थ णगरीए बलमित्तो राया तस्स कणिटो भाया भाणुमित्तो जुवराया, तेसिं भगिणी भाणुसिरी नामा, तस्स पुत्तो बलमाणु नाम, सो य पगितिभदविणीययाए साहु पज्जुवासति, आयरिएहिं से धम्म कहितो पडिबुद्धो पव्वावितो य तेहिं य बलमित्त-माणुमित्तेहिं (रु हिं) कालगज्जो पज्जोसविते णिव्विसतो कतो। केति आरिया भणति-जहा बलमित्त-माणुमित्ता कालगाय रियाणं भागिनेज्जा भवंति. माउलेत्ति काउं महंतं आयरं करेंति अप्भुट्टाणादियं तो पुरोहियरस मपत्तियं, भणति य एस मुद्दपासंडी वंता (?) वितोहरो रणो आगतो पुणो पुणो उल्लावंतो मायरिएण णिप्पट्ठसिराकरणो कतो, ताहे सो पुरोहितो आयरियस्स पदुट्ठो रायाणं अणुलोमेहिं विप्परिणाहिति, पते सतो महाणुमावा, एते जेण पहेणं गच्छंति तेण पहेणं जति रपणो गागच्छति ताणि वा अषकमति तो असीवं भवति । तम्हा
Page #210
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. સરસ્વતી સાધ્વીના પ્રસંગવાળી અનીતિને લઈને ગયુ, એ હકીકત તે સર્વથા સાચી જ છે. એવી જ રીતે એ હકીકત પણ સાચી જ છે કે, કાલકાચા લાવેલા શકે ભારતમાં આવ્યા પછી વિદેશી ન રહ્યા હતા. તેઓએ સર્વ રીતે આર્ય સંસ્કૃતિને અપનાવી લીધી હતી. સંભવિત છે કે, કાલકાયાર્થે તેઓમાંના, કદાચ, સર્વને નહિ, પરંતુ મોટા ભાગને જેન બનાવ્યા હશે.
विसज्जेहि. ताहे विसज्जिता। अण्णे भणंति-रना उवारण विसज्जिता, कहं ? समि नगरे किल रण्णा अगेसणा पवतिता ताहे से जिग्गता। ताहे णिग्गता । एवमाइयाण कारणाण अण्णतमेन णिग्गता
–નિશીથ સૂ. ૪૨, ૪૩. ઉ૦ ૧૦
પોતાના ભાણેજ બલભાનને કાલકાયાયે દીક્ષા આપી તેથી કોપાયમાન થયેલા બલમિત્રભાનમિત્રે કાલકાયામને દેશનિકાલ કર્યા એમ લખતા ચૂર્ણિકારોના મતે કાલકાચાર્ય મામા ન થતાં હોવાથી તેમની શરમ રાખવા જે બલમિત્ર-ભાનમિત્રને પ્રસંગ જ ન હતો, પરંતુ એ સગપણ સંબંધ માનનારા આચાર્યોના મતે કાલકાચાર્ય બલમિત્ર-ભાનમિત્રના મામા થતા હોવાથી સ્નેહ શરમ નડતાં અશિવા કારણેથી વિદાય કરવાનું કે વિદાય થવાનું કહેવામાં આવે છે.
નિશીથચૂર્ણિકાર જે પરંપરાને અનુસરતા હતા તે પરંપરાના આચાર્યો માનતા હતા કે, મ. નિ. ૩૫૩ થી ૪૧૭ સુધી અવતિના રાજકર્તાઓ બાલમિત્ર–ભાનુમિત્ર હતા કે જેમણે નિમેદવ્યાખ્યાતા દશપૂર્વધર યુગપ્રધાન કાલકાચાર્ય (યામાય)ને ઉજયિનીથી નિર્વાસન કર્યું હતું અને જે તે કાલકાચાર્યના સગપણથી સંબંધી એટલે ભાણેજ ન થતા હત', વળી તેઓ એમ પણ માનતા હતા કે, મ, નિ. ૪૬૬ વર્ષે ગઈ મિલના રાજ્યનો અંત આવ્યો ત્યારે ભરૂચમાં (લાટમી) બલમિત્ર રાજાનું રાજ્ય હત કે જેણે પિતાના મામા તિષનિમિત્તના બલી કાલકાચાર્યને સરસ્વતી સાવીને છોડાવવા માટે આદરેલા પ્રયત્નમાં સહાય કરી હતી. આમ છતાં જ્યારે કેટલાક આચાર્યો એમ માનવા લાગ્યા કે બલમિત્ર –ભાનુમિત્ર કાલકાચયના ભાણેજ એટલે કે બલમિત્ર-ભાનુમિત્રના મામા કાલકાચાર્ય હતા, ત્યારે બલમિત્ર –ભાનુમિત્ર અને બલમિત્ર એ ભિન્ન ભિન્ન હતાં છતાં કાલકાચાર્યના ભાણેજ તરીકે તેમની એક્તા મનાઈ ગઈ. એટલું જ નહિ પરતુ મામા તરીક યુગપ્રધાન સમાય (કાલકાચાર્ય) અને તિષનિમિત્તના બલી કાલકાચાય એક થઈ જતાં એ બન્નેની સાથે સંબંધ રાખતી ભિન્ન ભિન્ન સમયે બનેલી ઉજજશિનીથી નિસન અને ગભિલોચોદન એ બે ઘટનાઓ એક જ કાલકાચાર્યના નામે ચઢાવા લાગી. “ઉજજયિનીથી નિર્વાસિત થઈ પ્રતિષ્ઠાનપુર ગયેલા કાલકાચા ત્યાંના રાજા શ્રાવક સાતવાહનની પરાધન સબંધી અનકૂલતાને લઈ પર્યુષણ પર્વનું પંચમીના બદલે ચોથમાં પરિવર્તન કર્યું અને તે યુગપ્રધાને કારણથી પરિવર્તન કર્યું તેથી સંધને સમ્મત થયું.” નિશીય ચૂર્ણિકારને આવા પ્રકારના કથનમાં “ગુircuહાર્દિ wાન જરથી ઉત્તિ” એવા સ્પષ્ટ અક્ષરે છે તે પર ધ્યાન ન આપતાં, કોણ જાણે શા કારણથી આ બનાવ બનો શનિમિત્તઢિા ”ના નામે ચઢાવવામાં આવે છે. યુગપ્રધાન તરીકે કાલાચાર્ય (સામાર્ય)નું નામ યુગપ્રધાન પટ્ટાવલીઓમાં લખાયું છે, પણ ગભિલોદક કાલાચાર્ય એક મહાન આચાર્ય હતા છતાં તેમનું નામ યુગપ્રધાન તરીકે ત્યાં લખાયું નથી, એ કેમ ભૂલી જવાય છે !
Page #211
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
ઉપર લખવામાં આવ્યો છે તે, શ્રીકાલકાચાર્યના સમયમાં બનેલો એક જૈન-સંયમ જીવન પરનો અતીવ અસા અત્યાચાર પ્રસંગ હતું. જેનસંઘથી જ નહિ, પરંતુ ભારતીય પ્રજાથી પણ એ પ્રસંગને આંખ મીચામણ કરી નભાવી કે દરગુજર કરી શકાય નહિ. પરંતુ સૌ કોઈ લાચાર! આવી પરિસ્થિતિમાં, તે સમયના ભારતીય કોઈ પણ રાજાની રહે-શરમથી કે બલ-પરાક્રમથી ન દબાય એવા ગભિલૂથી લૂંટાતી જૈનશાસનની લાજ સાચવવા અને સાથી-સંઘના સંયમજીવનની રક્ષાને એક મજબૂત દાખલો પુરે પાડવા, ન છૂટકે, શ્રીકાલકાચાર્યે આવી પડેલી આપત્તિના વિષમ પ્રસંગે આ૫વાદિક માગને આશ્રય લઈ પિતાની અનિવાર્ય ફરજ બજાવી હતી, કે જેમાં તેઓ સફળ થયા હતા. તેમના આ કાર્ય માટે ભારતની જનતા તેમને જેટલો આદર કરે કે ધન્યવાદ બોલે તેટલો ઓછો જ છે. સાધ્વીને છોડાવ્યા બાદ કાલકાચાર્યે પોતાની તથા એ ભગિની સાળીની યથાગ્ય શાસ્ત્રાનુસાર શુદ્ધિ કરી કરાવી અને તેઓ સ્વ પર કલ્યાણ સાધતાં પોતાના પુણ્યજીવનને વીતાવતા વિચરતા રહ્યા. હિમવંત શૂરાવલી લખે છે કે, “કાલકાચાર્ય સાવીને મુક્ત કર્યા પછી અનુક્રમે ભરૂચ ગયા હતા. ”૨૪૮ ભરૂચમાં આ વખતે બલમિત્ર -ભાવિ વિક્રમાદિત્ય રાજા રાજ્ય કરતે હતે; પરંતુ એ બલમિત્ર રાજાએ ભરૂચમાં આવેલા કાલકાચાર્યનું પિતાના રાજનગરમાંથી નિવાસન-નીકાળી દેવાનું કાર્ય કર્યું હોય, એમ થરાવલી લખતી નથી. એ 'નિવસનની હકીકત સાથે બલમિત્ર-માનમિત્ર અને શ્યામાચાર્યને સંબંધ છે, નહિ કે આ બલમિત્ર અને કલકાચાર્યને. ૨૪૯
જૈન સાહિત્યમાં કથન કરાયું છે કે, શ્રીકાલકાચાર્યન શિવે અવિનીતતાથી વતતા હતા, તેથી તેમણે એ શિષ્યોને જણાવ્યા સિવાય ઉજજયિની માં છેડી દઈ પિતે એકલા સુવર્ણભૂમિમાં ચાલ્યા ગયા હતા, જ્યાં તેમના પ્રશિષ્ય “સાગરખમણુ” હતા. આચાર્યો એ સાગરખમણુને શ્રતમદની અકર્તવ્યતાનું ભાન એક દષ્ટાન્તના પ્રદર્શન પૂર્વક કરાવ્યું હતું. શિષ્યને છોડી ચાલ્યા જવામાં તેમની તેમને વિનીત બનાવવાની યુકિત હતી. તેમની એ યુકિત સફળ પણ થઈ હતીશિષ્યને છેડી ગયા બાદ, જ્યારે તે શિષ્યોએ આચાર્ય કયાં ગયા તેની ખબર કાઢવા માંડી ત્યારે, “આચાર્ય કયારે ને કયાં ગયા એની પણ ખબર શિષ્યોને ન હેય એ તેમની કેવી રીતની બેદરકારી !' વિગેરે રૂપ ઉપાલંભ તેમને મળતાં, કહે છે કે, કાલકાચાર્યના પૂર્વે
આ સર્વ પરથી સમજાશે , કાલકાચાર્યના ગઈભિલ્લોછેદનના કાર્યમાં મદદગાર લાટનો રાજા તેમને ભાણેજ બલમિત્ર હતો, નહિ કે બલમિત્ર-ભાનુમિત્ર. આ બલમિત્રે પોતાનાથી પૂર્વે થઇ પેલા બલમિત્ર-ભાનમિત્રમાંના બલમિત્રથી પિતાને વ્યવહેદ કરવા બવ-વિક્રમ+મિત્ર-આદિત્ય = વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું હતું. લેખકોએ તે બલમિત્ર–ભાનુમિત્રને જેડકા તરીકે અને બલમિત્રને એકલા નામ તરીકે રાખી ભિન્નત્વ બતાવવાના રસ્તે લ છે છે.
(२४८) "कालिगज्जो वि णियभइणि सरस्सई आलोयणापुव्वं पुणो दिक्खिउण तो વિદા કુમારે જ મારે ઘરે સમાજો ” મિ. થેરાપૃ ૮. (મુદ્રિત )
(૨૪૯) જુઓ ટીપણું ૨૪૭
Page #212
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય ૧૯૩ અવિનીતતાથી વર્તતા શિષ્યા વિનીતતાથી વર્તવા લાગ્યા હતા. કાલકસહિતા ’ વિગેરે હાલ અનુપäબ્ધ કેટલાક ગ્રન્થા. આ જ કાલકસૂરિએ બનાવ્યા હતા, એમ કહેવામાં આવે છે. સંભવ છે કે, કાલકાચાય સુત્ર ભૂમિમાં ગયા હતા તે પછી ઘેાડા જ સમયમાં આજીવિકા પાસે જ્યાતિષ નિમિત્ત ભણ્યા હશે અને ત્યારબાદ અમુક સમયે સરસ્વતી સાધ્વીવાળા પ્રસંગ બન્યા હશે. એમની ગ્રન્થરચનાના સમય સાધ્વીને ગભિલ્લુના કખજામાંથી મુક્ત કર્યાં પછીના અથવા તેા કદાચ, તેની આજુબાજુના પશુ હાઈ શકે.
આ કાલકાચાર્ય'ની હયાતી મ. નિ. ની ચાથી સદીના ચેાથા ચરણમાં અને પાંચમી સદીના પૂર્વાધમાં હતી. એમણે મ. નિ. ૪૦૭ માં સરસ્વતી સાધ્વીને છેાડાવી હતી. ‘ પ’ચવસ્તુક ’ નામે ગ્રન્થમાં સરસ્વતીને છેડાવવાના સમય મ. નિ. ૪૫૩ લખવામાં આવ્યેા છે અને ચાલુ જૈન સોંપ્રદાય પ્રમાણે એ સમય મ. નિ. ૪૬૬ આવે છે. આ બન્નેની સાથે સાધ્વીને ઘેટાવવાના ઉપરોક્ત મ. નિ. ૪૦૭ના સમયના મેળ મળતા નથી. ખરેખ, એમેળ ન જ મળે, કારણ કે, આ લેખની ગણતરીમાં વિક્રમાદિત્યના રાજ્યારભ, ચાલુ જૈન સ`પ્રદાય માને છે તેમ મ. નિ. ૪૭૦ વર્ષે નહિ; પરંતુ મ. નિ. ૪૧૦ વર્ષે મનાયે છે; અને તેથી ચાલુ જૈન સંપ્રદાયની સાથે, હિમવત આદિ આચાર્યાં જે સંપ્રદાયને અનુસર્યાં છે તે સંપ્રદાયના કાલગણનામાં ૬૦ વર્ષ ક્રઢ રહેવાના જ. આ હેતુથી જ અહિં સરસ્વતી સાધ્વીને છેડાવવાના સમય મ. નિ. ૪૬૬ ના મલે મ. નિ. ૪૦૬ ના જ રૂખવાના હોય. કારણ કે, આ લેખની ગણતરી એ હિમવત આચાર્ચીને સખ્ખત સંપ્રદાયને અનુસરનારી છે. મે' મ. નિ. ૪૦૬ ના બદલે મ. નિ. ૪૦૭ માં સાધ્વીને છેડાવવાનુ` ઉપર લખ્યું છે, તે તે હિમવતથેરાવલી સંપ્રતિના રાજ્યાન્ત પછી અરાજકતાનું ૧ વર્ષ નોંધે છે તેને ગણતરીમાં લેવાના કારણે લખ્યું છે. માકી, પચવસ્તુમાં જે . નિ. ૪૫૩ માં સરસ્વતી સાધ્વીને છેડાવવાનુ' લખવામાં આવ્યું છે, તે તે કયી રીતે ઘટી શકે છે, એ સમજાવી શકતે નથી. ચાલુ જૈન સંપ્રદાયના કથન પ્રમાણે મ. નિ. ૪૫૩ માં શ્રીકાલકાચાર્યની આચાય પદવી થઈ હય એમ તેા શું નહિ હોય ? અને પચવસ્તુકારે ભ્રાન્તિથી આચાય પદવીના સમયને, સાધ્વીને ઘેાડાવવાનેા સમય શું માની લીધેા હશે ? જો એમ જ હાય તે। આ લેખના ધેારણે એમ સિદ્ધ થાય છે કે, મ. નિ. ૩૯૩ માં શ્રીકાલકાચાય ની આચાર્ય પદવી થઇ હતી. આ વિષયમાં વિશેષ ખુલાસેા બહુશ્રુત પાસે કરવાને રહ્યો. તે જે કહે તે જ સત્ય.
C
શકે। સાથેના યુદ્ધ પછી ગભિટ્ટ અને તેના પુત્રાની હકીકત વિષે ભિન્નભિન્ન મત પ્રવર્તે છે; પર ંતુ બહુમતિએ એટલું સિદ્ધ છે કે, ગઈ ભિલ્લુને વિક્રમાદિત્ય નામે પુત્ર હતા અને તે પિતાના રાજ્યભ્રષ્ટ કે મૃત્યુ થયા પછી તરત જ કે થાડા સમય વીત્યા બાદ આન્ધ્ર રાજ્યમાં ચાલ્યા ગયા હતા. પેાતાના બાપુકા રાયને પાછું મેળવવા તે તકની રાહ જોતા જેછતાં સાધનાના સ ંચય કરવા પુરુષાથ સેવી રહ્યો હતેા, કે જેથી પાતે ઉજ્જયિનીના અધિપતિ બનેલા શકે સામે સંપૂર્ણ સફળ થઇ શકે. એના ભાગ્યયેાગે એને સફળ બનાવ્યા પણ છે, કે જે એના આલેખનમાં આાલેખવામાં આવશે. પરંતુ આ પહેલાં શક રાજા વિષે સંક્ષેપમાં કાંઇક લખીએ,
૨૫
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૪
અવંતિનું આધિપત્ય
શક (સાહિ) ૩ વર્ષ, મ. નિ. ૪૦૭-૪૧૦
(વિ. સં. ૫, ૩–. ઈસ. પૂ. ૬૦–૧૭) જૈન સાહિત્યમાં જ્યાં ત્યાં ગમિલ પછી ઉજજયિનીમાં શેકેનું રાજય-શકરાજાનું આધિપત્ય હોવાનો ઉલ્લેખ મળી આવે છે, પરંતુ શ્રીમદ્દેશ્વરસૂરિજી પિતાના “કહાવલી” ગ્રન્થમાં જુદી જ રીતે-આવા પ્રકારનું લખે છે: “સાહિ પ્રમુખ રાણાઓએ ઉજયિની પર કાલકાચાર્યના ભાણેજ બલમિત્રને રાજા તરીકે અને તેના લઘુ ભ્રાતા ભાનુમિત્રને યુવ
જ તરીકે અભિષેક કર્યો.૨૫° કે જાણે શા આધારે કહાવલીકાર આ મતાન્તર લખી રહ્યા છે ! બલમિત્રભાનુમિત્ર એ બે ભાઈઓમાંને તિબગુપ્તને પુત્ર બલમિત્ર અને કાલકાચાર્યને સાધ્વીને મુક્ત કરાવવાના પ્રસંગમાં મદદગાર તેમને ભાણે જ બલમિત્ર, એ બને ભિન્ન છે અને તેમની હયાતીનો સમય પણ ભિન્ન છે; વળી કાલકાચાર્યના ભાણેજ બલમિત્રે ઉજજયિનીના અધિપતિ બનેલા શકરાજાને હરાવી ઉજજયિની પર આધિ પત્ય મેળવ્યું અને તે સમયથી ૫૬ વર્ષ પૂર્વે થઈ ગયેલા ઉજજયિનીના અધિપતિ બલમિત્રભાનુમિત્રમાંના અન્ય બલમિત્રના નામની સાથે પિતાના નામની એકતા થઈ જઈ બ્રાન્તિ ન થાય માટે તેણે “વિક્રમાદિત્ય' નામ ધારણ કર્યું હતું. બસ, આ વસ્તુસ્થિતિને ઉકેલ ન થવાથી “કહાવલી” કારનું ઉપરોક્ત મતાન્તરવાળું કથન અલ્પમતિમાં આવી પડયું છે. મને લાગે છે કે, એ કથન બ્રાન્ત છે, અને તેથી તેના પર આધાર રાખી શકાય નહિ.
શ્રીકાલકાચાર્યને પારસકૂલમાં આશ્રયદાતા શક સાહિ ગભિલ્લના પરાજય બાદ ઉજજયિનીને અધિપતિ થયું હતું. હિમવંત ઘેરાવલી કહે છે કે, એ સાહિનું નામ સામત હતું, પરંતુ મને લાગે છે કે, “સામત” એ સાહિનું વિશેષ નામ ન હતાં “સાહિ” શબ્દનું જ ભારતીય રૂપાન્તર છે. હિ. થે. પ્રમાણે આ શક રાજાનું રાજ્ય ઉજ્જયિનીમાં ૩ વર્ષ રહ્યું હતું, પરંતુ કાલગણનાની ગાથાઓમાં તેનું રાજ્ય ૩ વર્ષના બદલે ૪ વર્ષ લખાયું છે. હિ. થેરાવલી સંપતિના પાયાન્ત પછીની અરાજકતાનું ૧ વર્ષ પિતાની ગણતરીમાં વધારે માનતી હોઈ, તેના મતે બલમિત્ર-ભાનુમિત્ર, નોવાહન, ગજિલ્લ અને શક, એ રાજાઓને રાજ્યારંભ અને શક સિવાયના એ રાજાઓનો રાજ્યાન્ત એક વર્ષમાં આગળ ધકેલાતું હતુંઅને તેથી હિ. છે. ની તથા કા. ગ. ગા. ની, અરાજકતા તથા વિક્રમાદિત્ય વચ્ચેના રાજાઓના રાજયારંભ તથા રાજ્યાન્ત સંબંધી નેધમાં, જે ૬૦ વર્ષના બદલે ૫૯ વર્ષનું અંતર પડતું હતું, તે હવે હિ. થે. ના મતે શકનાં ૪ વર્ષના બદલે ૩ વર્ષ મનાતાં અટકી જઈ, વિક્રમરાજ્યારભે પૂર્વની જેમ બરાબર ૬૦ વર્ષનું જ પડશે.
(૨૫૦) જુએ ટીપણ ૨૪૭માં કથાવલીને ઉલ્લેખ
Page #214
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૧૯૫
ઉજજયિનીના અધિપતિ શકરાજાના રાજત્વકાલમાં પ્રજાના હિત તરફ પુરતું લક્ષ્ય અપાતું હતું, એ અભિપ્રાય વ્યવહારનિ એક ઉલ્લેખ પરથી નીકળે છે. એ ઉલ્લેખ આવા પ્રકાર છે –
“ આર્યકાલક શકોને લાવ્યા હતા. તેમને શક રાજા રાજધાની ઉજ્જયિનીમાં રાજ્ય કરતા હતા. તે રાજાને, “ જાતિએ અમારા સખે છે.” એમ માનતા તેના સબતીએ બરાબર સેવતા ન હતા. આથી રાજાએ તેમને આજીવિકા દેવાનું બંધ કરતાં તેઓ ચારી વિગેરે કમવા લાગ્યા હતા. આ વાત જાણીને ઘણું લોકેએ રાજાને વિનવ્યું. શાક રાજાએ તેઓને દેશનિકાલ કરતાં તેઓ બીજા રાજાની સેવામાં હાજર થયા.”૨૫૧
વ્યવહારચર્ણિના ઉપરોક્ત ઉલ્લેખ પરથી સ્પષ્ટ સમજાય છે કે, ઉજજયિની પર સ્થાપન થયેલ શક રાજા પ્રજાની બહુમતિને સાંભળતું હતું અને તેમની રંજાડને દૂર કરવા તાબડતોબ પગલાં લેતે હતે, એટલું જ નહિ, પરંતુ પ્રજાના કલ્યાણ ખાતર પિતાના જાતીયાઓ તરફ પણ આંખમીંચામણ કરનારે કે મીઠી નજરથી દાબડીમ કરનાર ન હતે. અલબત્ત, આથી શકસત્તાની તાકાદને હાની પહોંચી હશે, પરંતુ એ રાજાએ અનિષ્ટત થી એ તાકાતને સાચવી રાખવાનું ઉચિત માન્યું નહિ હોય. એણે પ્રજા તરફની પિતાની ફરજને જ મહત્વ આપી આગળ કરી છે. આથી સમજાશે કે, આ શક રાજા ઉજયિનીના આધિપત્ય પર ઝાઝું ટકો નથી તેનું કારણ, જૈનેતર સાહિત્યમાં કહેવાયું છે તેમ તેની દુષ્ટતા આદિ નથી, પરંતુ વિક્રમાદિત્યની બાપુકું રાજ્ય લેવાની ભાવના જ માત્ર છે.
કાલકાચાર્યો લાવેલા શોની જાતિ, મૂળવતન, વસાહત, સામંતસાહી, વિગેરથી લઈ યાવત્ ઉજજયિની માં તેમની રાજસત્તાને નાશ, એ સર્વને વિસ્તૃત ઇતિહાસ અહીં આપ મુશ્કેલ છે. એને જે જોઈએ તેવો પ્રામાણિક ઈતિહાસ મળતો નથી. આમ છતાં સંશોધકોએ આજ સુધી ભારે પરિશ્રમ કરી આ શકે વિષે જે કાંઈ લખ્યું છે તેમાંથી મેં પણ દિગ્દર્શન તરીકે કેટલીક બેંધ, “જન સત્યપ્રકાશ” નામના માસિકમાં વર્ષ ૧૧, અંક ૭ પૃ. ૧૯૯ થી ૨૧૧-માં “આર્યકાલકના સહાયક શક સાહિઓ” એ મથાળાવાળા લેખમાં લીધી છે. જિજ્ઞાસુઓને એ લેખ વાંચી જવા ભલામણ કરું છું.
શક રાજાએ ૩ વર્ષ ઉજજયિની પર આધિપત્ય ભોગવ્યું, એ સમય દરમીયાન ગર્દભિલ્લના પુત્ર બલમિત્ર-વિક્રમાદિત્ય હાથ જોડી બેસી ન રહ્યો હતો. તેણે બધી તૈયારી કરી લીધી અને પછી આ% રાજા મેઘરવાતિની-હીપિ (સાતકરણે પુમાવી–મેઘસ્વામી)
(૨૫૧) “કળી જાદ ચરા ચરાજાઢવા ગાળતા તો સારા કોળી रायहाणीए तस्संगणिजगा' अम्हं जातीए सरिसो' त्ति काउं गम्वेणं तं रायं ण सुट्ट सेवंति। राया तेसिं वित्ति ण देति । अवित्तीया तेणं आढत्तं काउं त णाउं बहुजणेण विण्णविएण ते णिविवसता कता, ते अण्ण रायं मीलग्गणट्ठा उवगता।
– વ્યવહારચૂર્ણિ ઉ૦ ૧૦ *
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૬
અવંતિનું આધિપત્ય ની મદદ મેળવી તે એક મોટા લશ્કર સાથે માલવાની ભૂમિ પર ચઢી આવ્યો અને તેણે ઉજજયિની માંની શક રાજસત્તાને ઉખેડી નાખી તથા પિતે ઉજજયિનીને અવંતિને અધિપતિ બન્યા. આમ ત્રીજીવાર અવંતિ પર મૌર્યવંશનું તેના પેટાવંશ રૂપ ગદંભિલોનું આધિપત્ય સ્થપાયું. હવે આપણે તેમના એ આધિપત્યને આલેખીએ.
મૈર્યવંશ (તતીય વિભાગ) ૧૩૫ વર્ષ, મ. નિ. ૪૧૦–૧૪૫
(વિ. સં. ૦–૧૩૫, ઈ. સ. પૂ. ૫૭–ઈ. સ. ૭૮) મૌર્યવંશીય નવાહનના પુત્ર રાજા ગભિલની પછી અવન્તિમાં-ઉજજયિનીમાં એકવાર ફરીથી એટલે ત્રીજીવાર મૌનું આધિપત્ય સ્થપાયું હતું, એવું સૂચન પૂર્વે થઈ ગયું છે. આ મૌ-મૌર્ય રાજાઓ ગર્દભિલના વંશજ હેવાથી ગભિલ તરીકે જ ઓળખાય છે. તેમની સંખ્યા ૫ ની છે. જેમકે –(૧) વિક્રમાદિત્ય ( બલમિત્ર કે વિકમસેન (૨) ધર્માદિય (વિક્રમચરિત્ર કે નસેન ), (૩) ભાઈલ, (૪) નાઈલ, (૫) નાહડ ગર્દભિલના આ પાંચ વંશજોની સાથે તેનું પોતાનું નામ ઊમેરીએ તે બધા મળીને ૬ ગદંભિલ રાજાઓ થાય, પરંતુ પુરાણે ગર્દભિલ અને વિક્રમાદિત્યના વચગાળે ઉજજયિની પર આવેલા શકરાજાને પણ ગëભિલેની અંદર ગણી તેમની સંખ્યા ૭ની નેધે છે. ત્યાં એમને સમુચ્ચય રાજત્વકાલ ૭૨ વર્ષ નેંધવામાં આવે છે; પરંતુ તેની સ્પષ્ટતા કરાયેલી ન હોવાથી બહુ જ ઓછાં લાગતાં એ ૭૨ વર્ષ કયી ગણતરીથી સેંધાયાં છે એને ખુલાસો ત્યાંથી મળતા નથી. આ લેખમાં કરાયેલી ગણતરી, કે જે શ્રીમેરૂતુંગસૂરિના કથનને અનુસરતી છે, તે મુજબ આ ૬ ગભિલોને સમુચ્ચય રાજત્વકાલ ૧૪૮ વર્ષ થાય છે, અને જે તેમાં શકને ૪ વર્ષ રાજત્વકાલ ઊમેરીએ તો તે બધું મળી ૧૫ર વર્ષ થાય.પર
“તિથ્થગ્ગાલી પત્રય” ની ગાથાઓ “જમાં પુન’ એ ગાથાચરણથી ગર્દનાં ૧૦૦ વર્ષ નેધે છે. એ નેંધ પ્રમાણે મ. નિ. થી ૫૫૩ વર્ષે ગર્દભિલેને રાજ્યાન્ત ને શક રાજાની ઉત્પત્તિ આવી પડે છે તે તરફ ધ્યાન ન આપતાં આગળની ગાથાથી શક રાજની ઉત્પત્તિને સમય મ. નિ. થી ૬૦૫ વર્ષ અને ઉપર ૫ માસ વીતતાં નેંધે છે. ૨૫૩
ત્યાં ગદંભિલેના નામે ૧૫ર વર્ષ લખવાં જોઈએ તેના બદલે ૧૦૦ વર્ષ લખવાથી પરિણામે, કાલગણનામાં ૬૦ + ૧૫૫ + ૧૦૮+૩૦ + ૬૦ + ૪૦ + ૧૫ર = ૬૦૫ વર્ષના બદલે
(૨પર) જુ, ટી. ને ૧૪૪ તથા મેતુંગીવ વિચારણિ પત્ર(૨૫૩) તિથ્થગાલી પઈનયની એ ગાથાઓ આ પ્રમાણે છે:
૧૦૮ ૩૦ पालगरण्णो सट्ठी, पणपण्णसयं वियाणि नंदाणं। मुरियाणं अट्ठसयं, तीसं पुण पूसमित्ताणं (૨૩) દર માજુમા, ઢા વાવ હૉનિલંગે મલકાં કુળ, પરિવનો તો
૬૦
૧૫૫
૬૦
૪૦
- ૧૦૦
Page #216
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૧૯૭ ૬૦+૧૫૫ + ૧૦૮+૩૦ + ૬૦ + ૪૦ + ૧૦૦ = ૫૫૩ વર્ષે શક રાજાની ઉત્પત્તિને સમય આવી પડે છે. આ વિરોધ રૂપ આપત્તિને લઈ સમજાય છે કે, “દમલામાં ગુન' એ ચરણ ગમે તે સંજોગોમાં અનુચિત રીતે રૂપાન્તર પામ્યું છે. ૧૫ર વર્ષને જણાવતે પાઠાન્તર અન્ય કેઈથળે જોવા ન મળે ત્યાં સુધી કેવળ કલ્પનામાત્રથી ઉપરોક્ત ૧૦૦ વર્ષને જણાવતા પાઠને સુધારવાની ધૃષ્ટતા તે કઈ ભાગ્યે જ કરી શકે.
ચાલુ જૈન સંપ્રદાય ગઈભિલેનાં શક રાજા સહિત ૧૫૨ વર્ષ નેધે છે અને તેની ગણતરી પ્રમાણે મ. નિ. ૬૦૫ વર્ષે ગદભિલોનો રાજ્યાન્ત તથા શક રાજાની ઉપ્તત્તિ, એ બરાબર બંધબેસતી આવે છે. પરંતુ એ ગણતરી અને આ લેખની ગણતરીમાં ૬૦ વર્ષનું અંતર હોવાથી–આ લેખની ગણતરીમાં ૬૦ વર્ષ ઓછાં હોવાથી ગર્દભિલેને રાજ્યાન્ત મ. નિ. ૫૪૫ વર્ષે આવતો હોઈ, મ. નિ. ૬૦૫ વર્ષે ઉત્પન્ન થનારા શક રાજાના સમય કરતાં ૬૦ વર્ષ વહેલો આવે છે. આ લેખની માન્યતા છે કે, ગજિલ્લાના રાજ્યાન્ત પછીનાં અને શક રાજાની ઉત્પત્તિ પહેલાંનાં વચગાળાનાં ૬૦ વર્ષ દરમીયાન ઉજજયિની માં આદ્મવંશીયેનું આધિપત્ય હતું. એ આધિપત્ય, મ. નિ. ૬૦૫ વર્ષે ઉત્પન્ન-અન્ય સ્થળથી આવી અવન્તિ પર વિજય મેળવવા પૂર્વક આધિપત્ય સ્થાપનાર, ચટ્ટનના પૌત્ર શક રુદ્રદામાના હાથમાં ચાલ્યું ગયું હતું વિગેરે હકીકત આગળ પર કહેવાશે. અહિં તે ગઈભિલ્લાને જ ઉદ્દેશી કહેવાનું હોવાથી તે અપ્રાસંગિક છે.
હવે આપણે જેનું અસ્તિત્વ જ વિવાદગ્રસ્ત બની ગયું છે એવા ગભિલ્લના પુત્ર વિક્રમાદિત્ય (બલમિત્ર)નું આલેખન કરીએ. सगो राया ॥६२२॥ पंच य मासा पंचय, वासा छच्चेव होंति वाससया। परिनिम्वुअरसरि દતો, તો ૩નો (વાવનો ) વ ાથા દરા
પાલક ૬૦ વર્ષ, નંદ ૧૫૫ વર્ષ, મૌર્યો ૧૦૮ વર્ષ, પુષ્યમિત્રો (પુષ્યમિત્ર) ૩૦ વર્ષ, બલમિત્ર -ભાનુમિત્ર ૬૦ વર્ષ, નસેન ૪૦ વર્ષ, ગર્દભે ૧૦૦ વર્ષ, એમ સર્વે ૬૦+૧૫+૧૦૮+૩૮+૬૦ +૪+૧૦૦= ૫૫૩ વર્ષ થાય છે. “વંજ ' ગાથામાં શકત્પત્તિકાલ લખવા માં આવે છે તે ગમે પછી તરત જ ઘટી શકતો નથી, કેમકે ગદ ને અંત મ નિ. ૫૫૩ વર્ષે આવે છે જ્યારે સિકોત્પત્તિ વી. નિર્વાણથી ૬૦૫ વર્ષે લખાય છે. ગભિલોના જે ૧૫ર વર્ષ માનવામાં આવે તો બરાબર મ, નિ. ૬૦૫ વષે રભિલોને રાજ્યાંત ચાવતાં મેળ મળી જાય છે. મૌર્યોનાં ૧૦૮ વર્ષ ઓછી જણાય છે તે તો નન્દોનાં ૧૫૫ ના બદલે ૯૫ વર્ષ માનતાં ઓછી નહિ જ જણાય, અને તેથી જેઓ નાના વધારે મનાતાં ૬૦ વર્ષ મૌર્યોમાં ન નાખતાં ગર્દ િલોન જે ૫૨ વર્ષ પછી લખાયાં છે તે ૫૨ વર્ષ મૌર્યોમાં નાખી, મૌન ઓછાં પડતાં વર્ષોમાં ઠીકઠાક કરે છે તે બરાબર હેય એમ, શ્રીમેતુંગરિના કથનનું પર્યાલચન કરતા, મને તે લાગતું ,થી. “તા ૧દમાસ્ટ , સેફ વાસે રજદહ ચડા” આ પાઠની હકીકત પ્રામાણિક અને જૈન પરંપરામાં સુપ્રસિદ્ધ છે, એને છોડી દઈ “નદ્દમણથi પુન' એમ મને ૧૦૦ વર્ષ રાજકાલ જણાવતી હકીકતવાળો પાઠ કેવી રીતે ગોઠવાયો હશે તથા “વત્ત ૧ તિ નહળે,” એ ચરણમાં “નવ'ને સ્થાને “નો ' કયી રીતે બની ગયું હશે, આ વિષયમાં આપણે સાવ અંધારામાં હોવાથી કાંઈ પણ મનરવી કલ્પના કરી શકીએ તેમ નથી.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૮
અવંતિનું આધિપત્ય વિક્રમાદિત્ય (બલમિત્ર-વિક્રમસેન) ૬૦ વર્ષ.
મ. નિ. ૪૧૦-૪૭૦ (વિ. સં. ૦-૬૦, ઈ. સ. પૂ. પ૭-ઈસ. ૩), આજે ભારતમાં પ્રવર્તમાન-ચાલતા સંવત્સરમાં સૌથી વધારે વ્યાપક અને મુખ્ય સંવત્સર મહારાજા વિક્રમાદિત્યને છે. એના સંવત્સરને સંવત-ટૂંકામાં સં.-તરીકે બહુધા લખવામાં આવે છે અને તેની સાથે “વિક્રમ” નામ-કુંકામાં વિ. જોડવામાં આવે છે. અત્યારે, એટલે કે, આ લખી રહ્યો છું ત્યારે એ સંવતનાં ૨૦૦૩ વર્ષ વીતી ચુકયાં છે અને ૨૦૦૪ મું વર્ષ ચાલી રહ્યું છે. જેની સાથે શાલિવાહનનું નામ જોડાયેલું આજે મળી આવે છે, તે રુદ્રદામા વિગેરે શકરાજાએથી ઉપયોગ કરાય શક ચનને શાક સંવત્સર ઉપરોક્ત વિક્રમ સંવત પછીથી પ્રવર્તેલ હેઈ, તેમની બન્નેની વચ્ચે આશરે ૧૩૫ વર્ષનું અંતર છે. જીસસ ક્રાઈસ્ટના નામે ચાલેલ ઈસવી સન સંવત્સર પણ વિકમ સંવતની પછી આશરે ૫૬ વર્ષ બાદ જ શરૂ થયેલો છે, કે જે સંવતને કેટલાંક વર્ષોથી આજ સુધી ભારતવર્ષ પિતાની ગુલામીના એક ચિહ્ન તરીકે રીતસર નભાવી રહ્યું હતું અને હજુ ય જેની અસર ચાલુ જ છે. આ ઈસવીસનના જેવા જ ધાર્મિક અને વિદેશી એવા બીજા પણ બે સંવત્સરો-મુસ્લીમોને “હિજરી” અને પારસીઓને “યઝદેઝરદી’ પણ આજે અમુક મર્યાદામાં પ્રચલિત છે. તેવી જ રીતે, મહાવીર નિર્વાણુને સંવત્સર પણ જેને માં આજે ૧૫રાઈ રહ્યો છે. આ સિવાય જેની પ્રવૃત્તિ આજકાલ ઘણી જ ઓછી જોવામાં આવે છે અથવા તે જેની પ્રવૃત્તિ બીલકુલ જોવામાં આવતી નથી એવા પણ કેટલાક સંવત્સરે ભારતમાં પ્રવર્યા છે.
ઉપરોક્ત બધા સંવત્સરે, કેઈન કેઈ વ્યક્તિના અંગે બનેલી મહત્વની ઘટનાથી તે વ્યક્તિના નામે અથવા તેના કાર્યના નામે ઓળખાય છે. સંશોધકો એ વ્યક્તિ વિષે કે એના કાર્ય વિષે ભાગ્યે જ શંકા ઉઠાવે છે; પરન્તુ આશ્ચર્યની વાત છે કે, વિક્રમની વીસમી સદીના ગષકે, જેને સંવત આજે અતિવ્યાપકપણે ચાલી રહ્યો છે અને ભારતવર્ષે જેના વિષેની અનેક અવનવી પરંપરા સાચવી રાખી છે, તે પુણ્યલેક વિક્રમના સંવત ચલાવવામાં જ નહિ, બલ્ક તેના તે સમયે એટલે કે આજથી ૨૦૦૪ વર્ષ પૂર્વે અસ્તિત્વ હવામાં જ શંકા ઉઠાવી રહ્યા છે. “જન સત્યપ્રકાશનો વિક્રમવિશેષાંક-ક્રમાંક ૧૦૦ માં એ શંકા અધુરા અવલોકનના પરિણામે જાગેલી છે એમ દર્શાવવા, તે અંકના મહાનુભાવ લેખકે એ યથાશક્ય ઠીક ઠીક પ્રયત્ન કર્યો છે. મેં પણ તેમાં કિંચિત-અ ની અપેક્ષાએ નહિવત્ જેવું અને આજે મારા હાલના વિચારે પ્રમાણે દૂષિત જણાતુ-લખ્યું હતું. હાલ ચાલી રહેલા વિક્રમ સંવતની શરૂઆતનાં વર્ષોમાં
Page #218
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૧૯ વિક્રમાદિત્યનું અસ્તિત્વ જણાવવા એ વિક્રમવિશેષાંકના કેઈ કઈ મહત્વના મુદ્દાઓને હું અહિં સાભાર નેંધુ છું અને એની સાથે મારું હાલનું સંશોધન પણ રજુ કરું છું.
જણાતત્તર-ગાથાસપ્તશતી નામને એક સુભાષિત સંગ્રહ રૂપ ગ્રન્થ છે. એ ગ્રન્થના અન્તમાં તેના કર્તાએ, “કુંતલરાજ પઠણપતિ દ્વીપિકણના પુત્ર મલયાવતીના પતિ શતકણું અને “હાલ' ઉપનામવાળા સાતવાહન” આવી રીતે પિતાને પરિચય આપો છે. ૨૫૪ “મી. વિન્સેન્ટ સ્મીથે “હાલ” તરીકે ઓળખાવાતા એ રાજાને ઈ. સ. ૬૮ કે ઈ. સ. ૧૦૮ માં મુકે છે” એમ કેઈ કેઈએ “અલિ હિસ્ટરી ઑફ ઈન્ડિયાના નામે ટીપ્પણ કર્યું છે. ડે. ત્રિભુવનદાસ લ. શાહ એ રાજાને ઈ. સ. પૂ. ૪૦ થી ઈ. સ. ૧૫ સુધીમાં મુકે છે. કહે છે કે, “હાલ” રાજા “બૃહત્કથાના કર્તા ગુણાઢયા મહાકવિને સમકાલીન હતો, મી. વેબર બૃહત્કથાને ઈસુની બીજી સદીની માને છે. આ લેખની ગણતરી પ્રમાણે આારાજા અરિષ્ટ પછી ગાદી પર આવેલા દ્વીપના પુત્ર આ હાલ (શાલિવાહન)ને સમય મ. નિ. ૪૪૫ થી ૫૧૭-ઈ. સ. પૂ. ૨૨ ની લગભગથી ઈ. સ. ૫૦ સુધી આવે છે. પ્રાયઃ કેઈ પણ માન્યતાએ હાલ રાજા ઈ. સ. ની બીજી સદીના પૂર્વાર્ધની પછો નહિ, પરંતુ પહેલાં જ થયો છે એ તે નકી જ છે.
ઉપરોક્ત રીતે ઈસુની બીજી સદીના મધ્યથી પૂર્વે થઈ ગયેલા મનાતા હાલ રાજાની રચેલી “ગાથાસપ્તશતી'ના પાંચમા શતકની ૬૪ મી ગાથામાં વિશ્વના દત્ત'–વિક્રમાદિત્યને અને તેણે આપેલા લાખ દ્રવ્યના દાનને ઉલ્લેખ છે, તે ગાથા આ પ્રમાણે છે –
“संवाहणसुहरसतोसिपण देतेण तुह करे लक्खं ।
चलणेण विक्कमाइच्चचरिअं अणुसिक्खियं तिस्सा२५५ ॥६४॥ (૨૫૪) શ્રીમેÚગરિ પ્રબન્ધચિંતામણી માં સાતવાહન પ્રબંધમાં સાતવાહનને સાતસો ગાયા પ્રમાણુ સાતવાહન નામના સંગ્રહગાથાકેશના શાસ્ત્રકર્તા તરીકે ઉલેખે છે. જેને સાહિત્યમાં અન્યત્ર નેધાયેલો મીનહાસાદિ હકીકત પરથી અહિ લખાયેલો સાતવાહન એ શાલિવાહન (હાલ) જ છે મહાકવિ બાણે હર્ષચરિત્ર • ૧૦માં સાતવાહનના સુભાષિત કેશની પ્રશંસા કરી છે તે આ ગાથાસપ્તશતી | સંગ્રહગાથાકેશની જ છે. આ ગ્રંથમાં રાધાકૃષ્ણ (૧-૮૯) અને મંગળવાર (૩-૬૧)નો ઉલ્લેખ થયેલો છે. રાવકોને હલખ ૫ ચત ત્રમ અને વારને ઉલેખ ઇ. સ. ૪૮૪ના દુધગુપ્તના એરણવાળા લેખમાં અને કહના અંધઉ ગામથી મળેલા ક્ષત્રપ રુદ્રદામાના સં. ૫ર ફ. વ. ૨ ના લેખમાં (ગુરુવાર) થયેલ હોવાથી રાધાકૃષ્ણ અને વારની માન્યતા ઈસુની બીજી સદીની પૂર્વે પણ હેવાથી, આ ગ્રંથ રાધાકણ અને વારની માન્યતા અર્વાચીન હોઈ અર્વાચીન છે એમ કહી શકાય નહિ. આદ્મવંશ ઈસિની ત્રીજી સદીના પૂર્વાર્ધમાં સમાપ્ત થયેલ હેઈ શાલિવાહન તેથી લગભગ પણ બે સૈકાઓથી પૂર્વે થઈ ગયે હતે.
(૨૫૫) “પગચંપીના સુખથી સંતુષ્ટ, તેણીના ચરણે તારા હાથમાં લક્ષ (લાક્ષારસ-લાખદ્રવ્ય) દેતાં “વિક્રમાદિત્ય'નું ચરિત્ર શીખ્યું-વિક્રમાદિત્યના આચરણનું અનુકરણ કર્યું.” (સંબાનગાઇ ને ભાવાર્થ)
Page #219
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય આ ગાથામાં કરાયેલા મહાદાની વિકમાદિત્યના ઉલ્લેખ પરથી એ સ્પષ્ટ સમજાય છે કે, ઈસુની બીજી સદીના મધ્યથી પૂર્વે થયેલા હાલ રાજાથી પહેલાં થઈ ગયેલે વિક માદિત્ય રાજા છે, પરંતુ પછીથી નહિ. અને જો એમ જ છે તે, ઈસુની બીજી સદી પછી થયેલા, જે રાજાઓએ “વિક્રમાદિત્ય” તરીકે પિતાનો ઉલ્લેખ કર્યો છે, તે તેમનું મુખ્ય નામ નથી, પરંતુ તેમની પૂર્વે થઈ ગયેલા કેઈ ગુણવિશિષ્ટ મનાયેલા વિક્રમાદિત્યની અનુકરણ રૂપે ધારણ કરેલી ઉપાધિ જ છે. એ રાજાઓએ “વિક્રમાદિત્ય” એ ઉપાધિ ધારણ કરતાં પહેલાં વિક્રમાદિત્યની કેટલીક ખાસીયતે; જેમકે, શકેને-શક જેવી વિદેશી જાતિને પરાજય, સંવત્સરનું પ્રવર્તન, નવ પુરષરત્નનું સંજન, વિગેરે અમુક રીતે પિતાનામાં સજાવી હતી. આ રાજાઓમાંને એક ગુપ્તવંશીય ચન્દ્રગુપ્ત બીજે પણ હતું. એણે પિતાના રાજત્વકાલમાં લેખ વિગેરે પર એક સંવતને નૈધ્યો છે, ઘણા ભાગે એણે જ એ સંવતને વ્યવહારમાં મુક્યા હશે. એ સંવતન મુકાયેલા અંકે એના રાજ્યારંભના સમય સાથે બંધબેસતા નથી. સંશોધકે કહે છે કે, “ચન્દ્રગુપ્ત બીજાએ પિતાના વડદાદા અથવા ખાસ કરીને પિતાના દાદા ચન્દ્રગુપ્ત પહેલાના રાજ્યાભિષેકથી (ઈ. સ. ૩૧૯વિ. સં. ૩૭૬ થી) એ આંક ગણે છે. કારણ કે, ચન્દ્રગુપ્ત બીજાના શિલાલેખોમાં વપરાયેલા ૮૨ અને ૯૩ એ અંકે મોટા હોઈ તેના પિતાના રાજ્યારંભથી ગણીને મુકાયેલા સંભવી શકતા નથી.” ચન્દ્રગુપ્ત બીજાએ આ સંવતને “ગુપ્ત” નામથી ઓળખાવ્યું છે. સંશોધકેએ સાચી અથવા ખોટી (મારી સમજ પ્રમાણે સર્વથા બેટી જ) એવી પણ શોધ કરી છે કે, વલભીના મિત્રક રાજાઓએ આ ગુપ્ત સંવતની પૂર્વે “ગુપ્ત’ના બદલે વલભી” નામ રાખી તેને વલભી સંવત તરીકે અપનાવી લીધું હતું. આમ ગુપ્ત રાજાએને વપરાશના માટે સ્વતન્ને પિતાના વંશને ગુપ્ત સંવત હતાં છતાં, કેટલાક સંશોધકે કેણ જાણે શા કારણથી, “તેની પૂર્વે સદીઓથી ચાલતા એક સંવતની સાથે ગુપ્તવંશના કેઈક “વિક્રમાદિત્ય” ઉપાધિધારીએ પિતાનું નામ જોડી દીધું.” આમ માની લીધું એ સમજી શકાતું નથી. ઈસુની પહેલી અથવા તે કેટલાકના મતે બીજી સદીમાં સમ્રાટ હાલ-શાલિવાહન જેવા દક્ષિણાપથેશ્વરથી “જાવત્તર” ગ્રન્થમાં ઉલ્લેખ કરાયેલા મહાદાની વિક્રમાદિત્યને આજથી ૨૦૦૪ વર્ષ પૂર્વે માનવામાં, “એને સંવત હાલ ચાલી રહ્યો છે અને એના પછીના એકદમ નજીકના સમયને એક મહારાજા એને પિતાના ગ્રન્થમાં કૈલેષાલંકારને સાધતાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરી રહ્યો છે.” આવા મજબૂત પુરાવા છે તેને છોડી દઈ, વિક્રમાદિત્યની ઉપાધિને અપનાવતા ગમે તે રાજાની સાથે એ જીના વિક્રમ સંવતને અસંગત રીતે લાગુ પાડી એના ખરા હકદારને એટલે બલમિત્ર (વિક્રમાદિત્ય)ને અંધારામાં ધકેલી દે, એ કેટલું બધું અનુચિત અને કૃતદનપણું છે. અર્થાત; જેના નામને સંવત હાલ ચાલી રહ્યો છે, જેના નામની ઉપાધિ ધારણ કરવા ઘણા ય મેટા ભૂપાળો લલચાયા છે, પરદુઃખભંજન એ ઉજજયિનીને સુપ્રસિદ્ધ અધિપતિ વિક્રમાદિત્ય ગર્દભિલ્લ વંશને છે; પરંતુ ગુપ્તવંશીય નથી, અને તેથી તે ગુપ્તવંશીય ચન્દ્રગુપ્ત અથવા અન્ય કોઈ ગુપ્તવંશીય મહારાજ નથી.
Page #220
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૨૦૧
જેમ આ વિક્રમાદિત્ય ગુપ્તવંશીય ચન્દ્રગુપ્ત (૨) આદિ નથી તેમ તે, નથી પંજાબ વિગેરે પ્રદેશોમાં રાજ્ય કરતે પાર્થિયન રાજાધિરાજ અઝીઝ કે નથી પુરુષપુર (પેશાવર)ની રાજધાનીવાળો મથુરા વિગેરે પ્રદેશોને માલીક મહારાજા કનિષ્ક. અઝીઝને હિન્દના પ્રદેશો પર રાજા તરીકે આવ્યાનો સમય વિક્રમાદિત્ય ગાદીએ આવ્યો તેનાથી ફક્ત એક વર્ષ પહેલાં, એટલે મ. નિ. ૪૯-ઈ. સ. પૂ. ૫૮ હેઈ વિક્રમ સંવતના શરૂઆતના સમયની બહુ જ નજદીક છે, એ વાત ખરી, પરંતુ અઝીઝ શકારિ તરીકે પ્રસિદ્ધ નથી, તેમ તેની રાજધાની બહુધા તક્ષશિલા હોઈ તે ઉજજયિનીને અધિપતિ નથી. એવી જ રીતે કુશનવંશીય કનિષ્ક પણ શકારિ અને ઉજજયિનીને અધિપતિ નથી. વિરુદ્ધ શકે તેના ક્ષત્રપ-સુબાઓ હતા, એમ કેટલાક સ્પષ્ટ કહી રહ્યા છે. કુશનવંશીય આ રાજાને સમય ઈ. સ. ની બીજી સદીના પહેલા ચરણમાં-વિક્રમસંવતથી આશરે પિણ બસે વર્ષે કહેવામાં આવે છે. એના સંવતને અને વિક્રમ સંવતને કાંઈ લાગતું વળગતું નથી.
અઝીઝ અને કનિષ્કની જેમ શુંગ મહારાજા અગ્નિમિત્ર પણ, કેઈ કલ્પના કરે છે તેમ, હાલ જેને સંવત ચાલે છે તે વિક્રમાદિત્ય નથી. અગ્નિમિત્રે બેકિટ્રયને સાથે યુદ્ધ કરી તેમને હરાવી પશ્ચિમ ભારતની અમુક હદ સુધી પાછા ધકેલ્યા છે, પરંતુ એ બેકિયને શક ન હોવાથી તે શકારિ કહેવાય નહિ. તેણે બેકિટ્રયન સરદાર ભૂમકને મધ્યમિકામાં હરાવ્યો હોય, પરંતુ તે પણ ક્ષહરાટ હેઈ, શક ન હોવાથી એ રીતે પણ અગ્નિમિત્રને આપણે શકારિ માની શકીએ નહિ. વળી આ અગ્નિમિત્ર ઉજજયિનીને અધિપતિ બન્યો છે, પરંતુ તેણે ઉજજયિનીમાં રહી રાજ્ય કર્યું નથી. તેની રાજધાની પૂર્વ અવન્તિની વિદિશામાં હતી. ઉપરાંત, તેને વિદ્યમાન સમય પણ વિક્રમસંવતના પ્રારંભથી ૬૦ કરતાં ય વધારે વર્ષ પહેલાં છે. હવે આપણે, આજકાલ ચાલતા ૨૦૦૪ ના સંવતનો પ્રવર્તક કોઈ આશ્વવંશીય રાજા-હીપિ (મેઘસ્વામી સાતકર્ષિ) અથવા અરિષ્ટ (સાતકર્ણિ) કે હાલ (શાલિવાહન) વિગેરેમાંથી કઈ રાજા હોઈ શકે કે કેમ, એને વિચાર કરીએ. એ વિચાર કરવા માટે પ્રથમ આશ્વવંશના રાજાઓની વંશાવલી અને તે રાજાઓમાંના પ્રત્યેકનાં રાજત્વકાલનાં વર્ષોની સંખ્યા જાણવી જોઈએ. ભિન્ન ભિન્ન રીતે અને બહુ સ્પષ્ટ ન સમજાય તેમ, તેમનાં નામ અને રાજત્વકાલ પુરાણમાં નેધા છે, તેમાંના મસ્યપુરાણમાંની નોંધને ૫૬ અને તે પરથી તથા અન્ય સાધને પરથી સુધારેલી મારી પોતાની નોંધને (૨૫). "काण्वायनं ततो मृत्यः, सुशर्माण प्रसह्य तम् ।
शुंगानां चैव यश्चैशम् , क्षपित्वा तु बलीयसाम् ॥ शिशुकोऽध्रसजातीया, प्राप्स्यतीमां वसुंघराम। प्रयोविंशत् समा राजा, शिमुकस्तु भविष्यति ॥ कृष्णो भ्राता यवीवास्तु, अष्टादश भविष्यति । श्रीशातकर्णिभविता, तस्य पुत्रस्तु चै दश ॥
રd મિ તથા ના, ઘfથguag |.
Page #221
--------------------------------------------------------------------------
________________
२०१
तिनु माधिपत्य. અહિં રજુ કરું છું, કે જેથી આશ્વવંશના રાજાઓની સાથે સંબંધ ધરાવતી કેટલીક
पंवा शतं समा षट् च, शातकणिर्मविष्यति। दश चाष्टौ च वर्षाणि, तस्य लंबोदरः सुतः ॥ अपीलको दश द्वे च, तस्य पुत्रो भविष्यति । दश चाष्टौ च वर्षाणि, मेघस्वातिर्भविष्यति ॥ स्वातिश्च भविता राजा, · समास्त्वष्टादशैव तु। स्कंदस्वातिस्तथा राजा, सप्तैव तु भविष्यति ॥ मृगेंद्रः स्वातिकर्णस्तु, भविष्यति समास्त्रयः । कुंतलः स्वातिकर्णस्तु, भविताष्टौ समा नृपः ॥ एक संवत्सरं राजा, स्वातिकों भविष्यति । षत्रिंशदेव वर्षाणि, पुलोमांविर्भविष्यति ॥ भविता रिष्ट कर्ण स्तु, वर्षाणां पंचविंशतिः। ततः संवत्सरं पंच, हालो राजा भविष्यति ॥ पंच मंतलको राजा भविष्यति समा नृपः । पुरींद्रसेनो भविता, तस्मात्सौम्यो भविष्यति ॥ सुंदर शातकर्णिस्तु, अब्दमेकं भविष्यति । चकोरः शातकणिस्तु, षण्मासान् वै भविष्यति ॥ मष्टाविंशति वर्षाणि, शिवस्वातिर्भविष्यति । राजा ब गौतमीपुत्र, एकविंशत् ततो नृपः ॥ मष्टाविंशरसुतस्तस्य, पुलोमा वै भविष्यति । एकोमत्रिशती भाव्यः, शातकर्णिस्ततो नृपः ॥ शिवश्रीधैं पुलोमास्तु, सप्तैव भविता नृपः । शिवस्कंधः शातकणिर्भवितास्यात्मजः समाः ॥ नवविंशति वर्षाणि, यज्ञश्रीः शातकर्णिकः । षडेव भविता तस्मात् , विजयस्तु समा नृपः ॥ चाँधीः 'शासकणिस्तु, तस्य पुत्रः समा दश। पुलोमाधिः 'समा 'सप्त, अन्यस्तेषां मविष्यति ॥ एकोनविंशतिते, मांध्राः मोक्ष्यति वै महीम् ।
तेषां वर्षशतानि स्यु-श्वत्वारि षष्टिरेव च।" મત્સ્યપુરાણને આ ઉપરોક્ત પાઠ છે, તેની ભિન્ન ભિન્ન પ્રતિઓમાં માહાતર મળી આવે છે. વાય વિગેરે પુરાણોમાં રાજાઓના નામ અને રાજત્વાલના વર્ષોમાં પણ ફેરફાર જોવામાં આવે છે. વળી સમુચ્ચય રાજાઓની સંખ્યા અને રાજત્વકાલમાં પણ ફેરફાર નેધાયા છે. જેમકે – इत्येते वै नृपास्त्रिंशत्, मांध्रा भोक्ष्यति ये महीप । समा शतानिचत्वारि, पंच षड् वै तथैव च॥
અત; મઢ્યમાં ૧૮ (બાબ્દાઓને રાજસ્વકાલ ૪૦ વર્ષ કહ્યો છે, ત્યારે બીજા પુરાણ આ આન્ધરાજાઓની સંખ્યા કુર્મી હોઈ તેમને જકાલ ૬ વર્ષ કરવો છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૨૦૪ ઘટનાઓને સામયિક ખ્યાલ આવે અને તે પરથી કેઈ આન્ધરાજા વિક્રમ સંવતને પ્રવર્તક શકારિ વિક્રમાદિત્ય હેઈ શકે કે કેમ એ વિચારી શકાય.
(નં. ૧) મચપુ.માં આપેલી આ... રાજવંશાવલીમાની નેંધ.
રાજાનું નામ
રાજાનું નામ
રાજાનું નામ
યે વર્ષ
1
શિશુક (સિમુક)
શ્રી મણિ પૂણેન્સંગ સ્કધસ્તક્લિ શાતકર્ણિ
- A A 2 2 4 A A 2 Z છે રાન્ય વર્ષ
મૃગેન્દ્ર સ્વાતિકર્ણ કુન્તલ સ્વાતિકર્ણ સ્વાતિકર્ણ પુલભાવિ અરિષ્ટકર્ણ
શિવસ્વાતિ ગૌતમીપુત્ર પુલેમા ચિવશ્રી શિવસ્કન્દ શાતયજ્ઞશ્રી, સાતકર્ણિ
હાલ
લોદર
વિજય
અપીલક
ચપ્સશ્રી સાતકર્ણિ | પુલેમા
મેદસ્વાતિ સ્વાતિ સ્કન્દસ્વાતિ
મડલક પુરીન્દ્રસેન
(સૌમ્ય) સુંદર સ્વાતિકર્ણ ચર સ્વાતિકર્ણ
૧૮] (૯), ૧૮ | ૨૦ |
૨૧ |
મસ્યપુરાણ આધ્રરાજાઓની સંખ્યા ૧૯ ની, જે તે પાઠ અશુદ્ધ માનીએ તે, ૨૯ ની લખી તેમને સમુચ્ચય રાજત્વકાલ ૪૬૦ વર્ષ જણાવે છે, પરંતુ ગણતરીએ રાજાઓની સંખ્યા ૩૦ની, જે “સૌમ્ય'ને પણ ગણીએ તે, ૩૧ ની અને તેમને રાજત્વકાલ ૪૪૯ વર્ષ થાય છે, એ કોઈ ગલતીનું જ પરિણામ છે. મત્સ્ય સિવાયનાં બધાં પુરાણું આન્ધરાજાઓની સંખ્યા ૩૦ જ લખે છે, પરંતુ તેની હસ્તપ્રતિઓમાં ૧૭, ૧૮, ૧૯, ૨૩ યાવત્ ૨૫ નામ જ લખાયેલાં મળે છે. લાગે છે આ સંબંધમાં પુરાણું બહુ જ અનિશ્ચિત છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
२०४
અવંતિનું આધિપત્ય. (નં. ૨) મત્સ્યપુ. અને અન્ય સાધનો પરથી સુધારેલી આ... રાજવંશાવેલીની
મારી નોંધ.
રાજ્યારંભ
રાજ્યારે
આંધ્ર રાજાઓ
રાજ્ય વર્ષ
આલ્બ રાજાઓ
રાજ્ય વર્ષ
સિમુક (સાતવાહન)
શ્રી મલ (સાતકર્ણિ) પૂત્સંગ
ધસ્તંભ (સાત
ચકર (સારુ ક0) શિવ (સાબે કલ) (ગૌત્ર ૫૦) યજ્ઞશ્રી
(સા૦ ક.) (વાશિષ્ઠીપુત્ર) ચત્રપણુ (પુમાવી, સા ક0)
શિવશ્રી (પુલેમા શિવછંદ (સા. ક) (ગૌ. પુ) યાત્રી |
લંબોદર
અપીલક
વિય (જા. કે.
પુમાવી )
દીપિ (સાક, (ગૌતમીપુત્ર) અરિષ્ટ
| (સા. ક.) | હાલ (શાલવાહન)
ચંડથી (સા. ક) ૨૩] ... ... (પુલેમા)
મડલક-મંતલક
પુરીન્દ્રસેન-પુરીક્સન સુંદર (સા. ક)
ઉપરના (નં. ૨) કણકમાં મેં નંબરવાર આદ્મરાજાઓની અને તેમના રાજત્વકાલની તથા તેમના રાજ્યારંભના સમયની નૂધ આપી છે. આમાં રાજાઓનાં વિશેષ નામ આપી તેમની ઓળખને દર્શાવતાં ઉપનામ કે વિશેષણું કૌંસમાં મુક્યાં છે. ફક્ત છેલ્લા રાજાનું વિશેષ નામ ન જણાયાથી તે આપી શકાયું નથી. મત્સ્ય૦માં રાજાઓની સંખ્યા ૩૦ ની છે તે મારી નોંધમાં ૨૩ ની થઈ છે. મત્સ્યના નં. ૫ અને નં. એ રાજાઓને એક જ માની, નં. ૬ ના નામે ત્યાં ૫૬ વર્ષ રાજ્ય લખાયું છે તે મારી નેધમાં નં. પ ના નામે ચઢાવ્યું છે. તેવી જ રીતે મજ્યના નં. ૯ થી નં. ૧૫
Page #224
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૦૫
સુધીના રાજાઓને એક જ માની નં. ૧૫ ના નામે ત્યાં ૩૬ વર્ષ રાજ્ય લખાયું છે તે મારી નંધમાં નં. ૮ ના નામે ચઢાવ્યું છે. મત્સ્ય હાલના નામે ૫ વર્ષ લખે છે તે ઘણાં જ ઓછાં હોવાથી મારી નોંધમાં ૭૨ વર્ષ લખાયાં છે. આમ માસ્યની નંધમાં કેટલાક સુધારો કરી મારી નોંધ લખાઈ છે, છતાં તે સંપૂર્ણ શુદ્ધ છે એમ તે ન જ કહેવાય. ખરેખર, એને સંપૂર્ણ શુદ્ધ બનાવવાનું કાર્ય અશકય જ છે. કારણ કે, આદ્મરાજાઓની અને તેમના રાજત્વકાલની નોંધ લેનારાં પુરાણોમાંથી કોઈ પણ રીતે નિશ્ચિત યાદી તારવી શકાય તેમ નથી. કાંઈક વ્યવસ્થિત અને વિશ્વસનીય ગણાતા એવા મત્સ્ય ને અથવા વાયુ ને પણ આન્ધરાજાઓમાંના કેટલાકનાં વિશેષ નામને સુદ્ધાં પત્તો લાગ્યો હોય એમ જણાતું નથી. કેમકે, તેમને કઈ કઈ રાજાને નૈધતાં વિશેષ નામને બદલે “શાતકણિ”, “પુમાવી,” “ગૌતમીપુત્ર,’ એવાં સાધારણ નામ નંધીને જ સન્તોષ માનવે પડે છે. સંભવ છે કે, તેમાં પાછળના લેખકના હાથે થઈ ગયેલી અશુદ્ધિએ અને અપભ્રંશે પણ ભાગ ભજવ્યો હશે. તેવી જ રીતે પ્રાકૃતમાંથી સંસ્કૃત રૂપ ઘડતાં પણ કાંઈક વૈકલ્પિક ફેરફાર થયો હોય તે પણ ના નહિ. એ સર્વના પરિણામે જ પુરાણોમાં “સાત”ના સ્થાને સ્વાતિ, “કુન્તલરાજના સ્થાને કુન્તલ અને કર્ણિના સ્થાને કર્ણ આવાં આવાં રૂપ જોવા મળે છે. બાકી, સાતવાહન અને સાતકણિના સ્થાને એક દેશ તરીકે સાત અથવા વાહન અને સાત અથવા કર્ણિ લખી ઓળખ અપાય તે તે ઠીક જ છે. આટલું પ્રાસંગિક સૂચન કર્યા બાદ, હવે જો કે મારી સુધારેલી નેંધની વાસ્તવિકતા સાબીત કરવા અને આશ્વવંશમાને કઈ રાજા શકારિ, વિક્રમાદિત્ય, વિક્રમ સંવતને પ્રવર્તક અને ઉજ્જયિનીને અધિપતિ છે કે નહિ એ સમજવા, આન્ધરાજાઓને કેટલાક ઈતિહાસ આપવાની આવશ્યકતા ઊભી થાય છે, પરંતુ એ ઈતિહાસ અવનિ પર આધિપત્ય ભોગવનારા આન્ધવંશના આગળ પર કરવામાં આવનારા આલેખન પ્રસંગે આપીશ. અહિં તે ફક્ત તેમાંનાં કેટલાંક જરૂરીયાત પુરતાં જ સૂચન કરીશ, કે જેથી સમજ પડે કે, આન્ધરાજાઓમાં કઈ પણ રાજા આ આલેખાઈ રહેલા વિક્રમાદિત્ય નથી.
મારી નેંધના નં૦૧ થી નં૦૫ સુધીના આન્ધરાજાઓના સમય દરમીયાન વિદેશી જાતિના શક આદિ લોકે લાટ સુધી પણ પશ્ચિમ ભારતના દક્ષિણમાં આગળ વધ્યા નથી, તેમ તે આઘરાજાઓનું રાજ્ય પણ તાપીનદીના તીરથી ઉત્તરમાં હોય એમ જણાયું નથી, એટલે તેઓમાંને કેઈ ઉજજયિનીપતિ શકારિ હવાને સંભવ જ નથી. (નં. ૬) લંબોદર શકેથી પરાજિત થયેલ અને મહારાષ્ટ્ર પણ ગુમાવી બેઠેલો હેવાથી તેમજ (નં૦ ૭) અપીલક એ પણ શકેની સામે કઈ પ્રવૃત્તિ ન કરનાર હોવાથી શકારિ તરીકે નથી. તે બન્ને રાજાઓ બેન્નાટકમાં જ રહી રાજ્ય કરનારા હતા. આ પછી (નં૦૮) દ્વાપિ (સાક, પુમાવી) રાજા થયા. તેણે શકેની સામે લડવામાં ગર્દભિલ્લવંશીય વિક્રમાદિત્યને મદદ કરી હતી.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૬
અવંતિનું આધિપત્ય વાળી તેણે પિતાના તાબાના મુલક પર ચઢી આવનાર પ્રતિષ્ઠાનમાં રહી રાજય કરતા શક રાજાને મારી નાખ્યું હતું. અને પ્રતિષ્ઠાનના પ્રદેશને પાછો તાબામાં લીધું હતું. આવી રીતે શોને જીતવાથી તે શકરિ કહેવાય, પરંતુ ઉજજયિનીના વિક્રમાદિત્યને મદદગાર અને દક્ષિણ ભારતમાં રાજય કરતા તેને ઉજજયિનીપતિ વિક્રમાદિત્ય માની શકાય નહિ.
દ્વીપ પછી (૦૯). અરિષ્ટ (ગૌતમીપુત્ર સાતકર્ણિ) આારાજા થયે. શ્રીયુત, કે. પી. જાયસ્વાલજીએ આ રાજાને ઉજજયિનીને શકારિ વિક્રમાદિત્ય ઠરાવવા ભારે આગ્રહ રાખી બહુ જ મંથન કર્યું છે. તેમણે પિતાનું મન્તવ્ય સિદ્ધ કરવા આન્ધરાજવંશાવલીને ઉલટસુલટ ગોઠવી છે અને આ રાજાને નાશિકના લેખવાળી રાજમાતા ગૌતમી બાલશ્રીને પુત્ર માને છે. મને નથી લાગતું કે તેમને એ પ્રયત્ન બરાબર હેય. આ રાજાએ નાશિક, પુના વિગેરે જિલ્લાઓના શકને જીતી તાબે કર્યા હતા તેથી તે શકારિ છે, પરંતુ તેનું રાજ્ય દક્ષિણ ભારતની ઉત્તરમાં હતું જ નહિ. તેનું રાજનગર બેકટક હતું. તે ઉજજયિનીપતિ બન્યું જ નથી, તેમ તેની ઉપાધિ વિક્રમાદિત્ય હોય એ કઈ પુરા પણ નથી, અને તેથી તે કઈ પણ રીતે ચાલુ વિક્રમ સંવતને પ્રવર્તક વિક્રમાદિત્ય નથી.
(નં ૯) અરિઝ (સાક) પછી (નં. ૧૦) હાલ (શાલવાહન) આદ્મરાજય પર આવ્યો હતે. પહેલાં વિદેશી જાતિઓમાંના શકલોકે મહારાષ્ટ્રમાં સત્તાધીશ હતા. તેઓમાંના ઘણાખરાઓને દ્વીષિ અને અરિષ્ટ સત્તાવિહીન કર્યા હતા, પરંતુ તેઓ અને ક્ષહરાટે, હાલ રાજ પોતાની ગાદી બેન્નાટકથી પ્રતિષ્ઠાનમાં લાગે ત્યારે, ત્યાં પથરાયેલા પડ્યા હતા. હાલ રાજાના શૂર અને વફાદાર મન્ત્રી શુદ્રકે એ સર્વને દબાવી દીધા હતા. આ શુદ્ધકે અપરાન્તકને જીતી લઈ ત્યાંની પણ વિદેશી જાતિઓને તાબે કરી હતી. વળી તેણે વિક્રમાદિત્યના મૃત્યુ બાદ પાછળથી અવનિતની સત્તાને નહિ ગાંઠતી લાટ વિગેરે દેશોની અને હજુ એછાવત્તા પ્રમાણમાં સત્તા પર રહેલી સૌરાષ્ટ્ર વિગેરે દેશોની શકાદિ વસાહત જાતિઓને તાબે કરી લીધી હતી. સિન્ધના શકેને પણ તેણે જીતી લીધા હતા. તેણે એક પાર્થિયન રાજાને પણ જીત્યું હતું કે જે મથુરાને શાસક હેવા સંભવ છે. કારણ કે, મથુરા જીતવાની પિતાના સ્વામી હાલ રાજાની આજ્ઞા થતાં તેણે લશ્કરના બે વિભાગથી ચઢાઈ કરી એક જ સમયે દક્ષિણ મથુરા (મદુરા) અને ઉત્તર મથુરા પર વિજય મેળવ્યો હતે. વળી તેણે મુલતાનના પ્રદેશમાં કારૂર આગળ શકેને-કુશાનેને હરાવ્યા હતા. અર્થાત; શુદ્રકે પશ્ચિમ ભારતના અને મધ્ય ભારતની ઉત્તરના શક, પાણિગન, કુશાન, વિગેરે વસાહતી કે આક્રમક વિદેશીઓને જીત્યા હતા. એને એ વિજય એના સ્વામી હાલ-શાલિવાહનને જ ગણાય, અને એ વિજિત જાતિઓમાં મોટે ભાગ શકોને હતે અથવા એ જાતિઓ ભારતવાસીઓથી બહુધા શકે તરીકે ઓળખાતી હતી તેથી એ વિજયને શકવિજય જ ગણાય. આમ હાલ રાજાને શકારિ કહી શકાય, પરંતુ તેના વિક્રમાદિત્ય હવા વિષે નિશ્ચય નથીકુન્તલરાજ પણપતિ આ હાલ સાતવાહન
Page #226
--------------------------------------------------------------------------
________________
અવતિનું આધિપત્ય
૨૦૭ માટે શિલાલેખ કે સાહિત્યમાં “વિક્રમાદ્ધિત્ય એ શબ્દ વપરાયલે વાંચવા મળસે નથી. ફિક્ત, બૃહત્કથામાં સંસ્કૃત રૂપાન્તર કથામંજરી આદિમાં વિષમશીલ-હાલને વિક્રમાદિત્ય લખ્યો છે, તેને પ્રામાણિક માનીએ તે કહી શકાય કે હાલ એ વિક્રમાદિત્ય હતે. આવી રીતે હાલ રાજા શકારિ અને વિક્રમાદિત્ય હોય, પરંતુ તે કઈ રીતે ઉજજયિનીપતિ નથી. કારણ કે, ઉજજશ્ચિમીના વિક્રમાદિત્યની વૃદ્ધાવસ્થામાં તેની સામે લડનાર તે પ્રતિષ્ઠાનપતિ હતું. તેણે કઈ સંવત પ્રવર્તાવ્યું હોય એમ પણ જણાયું નથી, અને તેથી મારી ગણના પ્રમાણે વિ. સં. ૩૫ વર્ષે બેન્નાટકની ગાદી પર આવેલો આ હાલ રાજા ચાલુ વિક્રમસંવતને પ્રવર્તક-વિક્રમાદિત્ય નથી.
હાલ રાજાની પછીના આન્ધરાજાઓમાં વિદેશી જાતિઓને, ખાસ કરીને, ચણન કે જયદામા નામના શક રાજાને પરાસ્ત કરી વિજય મેળવનાર જે કઈ હોય તે તે એક (નં૦૧૬) ગૌતમીપુત્ર શ્રી સાતકર્ણિ છે, બૃહત્કથાનાં સંસ્કૃત રૂપાન્તરમાં વિક્રમસિંહ કે વિક્રમસેનને પુત્ર તથા વિક્રમાદિત્યના કાર્યનું અનુકરણ કરનાર, જે ત્રિવિક્રમસેન નામને રાજા કહ્યો છે તે, સંભવ છે કે, ગૌતમી બાલશ્રીને પુત્ર આ યજ્ઞશ્રી હેય. તેનું રાજનગર પ્રતિષ્ઠાન હતું, પરંતુ અવનિત-ઉજજયિની તેના તાબામાં હોઈ તે ઉજયિનીપતિ પણ હતું. આમ આ રાજ શકારિ અને ઉજયિનીને પતિ તથા કદાચ, વિક્રમાદિત્યની ઉપાધિને ધાસ્ક પણ હતું, પરંતુ તેને સમય ચાલુ વિક્રમસંવતથી આશરે ૧૬૩ વર્ષ જેટલો પાછળ હેઈ,૫૭ તે ચાલ વિક્રમસંવતને પ્રવર્તક આ આલેખાતે વિક્રમાદિત્ય નથી.
ઉપર જણાવ્યા પ્રમાણે, જેમ આશ્વવંશને કેઈ રાજા ચાલુ વિક્રમસંવતને પ્રવર્તક વિક્રમાદિત્ય નથી તેમ હાલ-ચાલવાહનને બૃત્ય, આબ્રભુને પ્રથમ પુરુષ, વિદિશા
(૨૫૭) જેના પર અશકનાં ચૌદ મુખ્ય શાસને કોતરાવ્યાં હતાં તે જ ગિરનાર અને જૂનાગઢની વચ્ચે પડેલી શિલા પર શક દ્રદામાને લેખ છે, એમાં લખાયું છે કે, મૌર્ય ચન્દ્રગુપ્ત સુદર્શન તળાવ બંધાવ્યું હત અને અશકે તેને નહેર વગેરેથી શે ભાવ્યું હતું. તેને એકવાર ફરીથી પુનરુદ્ધાર કરવાનો પ્રસંગ આવ્યો હતો. કેમકે, દ્રદામાના ૭૨મા વર્ષે એ તળાવનો બંધ તૂટી ગયો હત–એ બંધમાં એક મોટું ગાબડું પડી તેમાંનું પાણી સર્વથા વહી ગયું હતું. સ્કંદામાએ આનર્ત અને સૌરાષ્ટ્ર પર નીમેલા પિતાના સુબા માર. ફતે આ તળાવને બહુ જ વિસ્તૃત કરી સુંદર રીતે સમરાવ્યું, આ લેખમાં બંધ તૂટયાને જે
કારનો વર્ષે વિદત્તતિત [s 3 હ૦ [ +] ૨ મા શીર્ષ-૧દુત ફિ.” આવી રીતે કરને અંક લખી સમય દર્શાવ્યો છે તે અંક ઇ. સ. ૭૮માં શરૂ થયેલા શકસંવતનો માની સંશોધકો એ સમયને ઇ. સ. ૧૫૦ (વિ. સં. ૨૦૭)માં મુકે છે, અને વળી તેઓ કહે છે કે, એ સમય લેખ કાતરાવ્યા છે. દામાના એ લેખમાં લખાયેલી બહાળી પ્રવૃત્તિઓને વિચાર કરતાં અને તેના રાજયના પરમા વર્ષમાં લખાયેલા અંધાઉ (કચ્છ)ને લેખને જોતાં, લાગે છે કે, દ્રદામાને રાજ્યારંભ એ લેખ લખાયા પૂર્વે આશરે ૨૫ વર્ષે થયો હશે અને તેના રાજ્યારંભથી પૂર્વે આશરે ૧૫ વર્ષે આધ્રરાજા યશ્રીએ તેના પિતામહ ચષ્ટનને કે પિતા જયદામાને હરાવ્યું હશે. હવે જે યજ્ઞશ્રીએ રાજ્ય પર આવ્યા પછી ચારેક વર્ષે એ વિજય મેળવ્યો હોય તો તેના રાજમારંભને સ્ત્રમય ઈ. સ. ૧૯૬-વિ. સં. ૧૬૩ જ આવે, કે જેને મારી નધિની સાથે પણ મેળ મળી જાય છે.
19)
૧KKI
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૮
અવંતિનું આધિપત્ય
(વર્ધમાનપુરી અથવા શોભાવતી)ને રાજા શુદ્રક, એ પણ ચાલુ વિક્રમ સંવતન પ્રવર્તક હોય એમ લાગતું નથી. શાલિવાહનના એ વિદ્વાન મન્ત્રી અને શૂરા સેનાપતિએ શુંગભૂત્યના છેલ્લા રાજા સુશમને મારી તેની રાજધાની આકરદેશની વિદિશાને હસ્તગત કરવા પૂવાક તેના રાજ્યને જીતી લઈ પિતાના સ્વામી શાલિવાહનના ચરણે ધર્યું હતું. ૨૫૮ તેણે શાલિવાહનના હિતમાં બીજા પણ કેટલાંક મહત્વનાં કાર્યો કર્યા હતાં. આ સર્વથી પ્રસન્ન થયેલા શાલિવાહને જ્યારે તેને અર્ધ રાજ્ય આપ્યું, ત્યારે વિદિશામાં રહી રાજ્ય કરતા અને વિદર્ભરાજ તરીકે ઓળખાતા એ શુદ્રક રાજાએ, “ગેડેફેરીસ” નામના પાર્થિયન રાજાના રાજત્વકાલ ૫૯ પછીના સમયમાં ઉત્તરભારતમાંના પાર્થિયનેને અથવા તે પ્રદેશોમાં આક્રમણ કરી મથુરાના રસ્તે આગળ વધવાની ઈચ્છા રાખનારા કુશાનેને સામનો કરી, તેમને (કદાચ, મુલતાન આગળ) હરાવ્યા હતા ૨૬° અને કાશ્મીરને પણ જીતી લઈ ત્યાં તેણે પિતાને મન્ચીગુપ્ત નામને સુબે નીમે હતે. મહારાષ્ટ્રમાં અને અન્યત્ર વસવાટ કરી રહેલા ઓછી વધતી સત્તા ભેગવતા તથા જોરતલબીથી વર્તતા શકે અને તેમની સાથે સેળભેળ થઈ ગયેલા વિદેશી અન્ય જાતિઓના વિજયમાં પણ આ શુદ્રકે શાલવાહનના સેનાની તરીકે અથવા સ્વતંત્ર રીતે ભારે ભાગ ભજવ્યો છે. કવિ હરિર્ષણના કૃષ્ણચરિત્રમાં પણ તેને શકેને જીતનાર કહેવામાં આવ્યું છે. આ સર્વ
(૨૫૮) મસ્યાદિ પુરાણમાં કવ સુશર્માને મારનાર વ્યક્તિ આધજાતીય સિમુક, શિશુક, સિધુક કે શિપ્રક નામથી ઓળખવાય છે. અહિં આપેલી આધ વંશાવલીમાં તેને નં-૧ તરીકે મુકાયા છે, પણ નાનાવાટ વિગેર લેખેના આધારે સાબીત થાય છે કે, સિમુના રાજયની શરૂઆત અને કોના રાજ્યને અંત એ બે વચ્ચે બે વર્ષનું અંતર છે એટલે આધ્રરાજા સિમુકે કવરાજા સુશર્મનને માર્યો એ હકીકત બંધ બેસતી નથી પુરાણેને શકના બદલે સિમુક જેવું અનિશ્ચિત નામાન્તર કરવું સુશર્માના વાતકના માટે સમજાયું અને તે સિમુક ગાન્ધવંશાવલીમાંના નં. ૧ વળે છે એટલે આ આદ્મજાતીય સિમુ જ કર્વવંશને નાશ કર્યો એવી ભ્રાન્તિ થઈ. પરિણામે પુરાણોએ, આધવંશાવલીની શરૂઆતમાં “વાઘવા તો મૃરા, દુશમi gig તા શુંગાર વૈદ છે, क्षपयित्वा बलं तदा ॥ शिशुकों (सिमुकों) ध्रसजातीयः, प्राप्स्यतीमां वसुंबराम्।" मे રીતે લખવામાં આવ્યું. અહિં સુશર્માના મારનારને માટે “સૂચઃ' અને ચંદ્રવજ્ઞાતીય એમ બે વિશેષ વાપર્યા છે તે શદ્રક આધરાજા શાલિવાહન (હાલ)ને ભૂત્ય હતા અને તે આધ હતો એવી પુરા ની સ્મૃતિનું પરિણામ છે.
(૨૫) ગોંડેફેરીસ આશરે ઈ. સ. ૨૦માં ગાદીએ આવ્યો હતો. તેનું મૃત્યુ ઈ. સ. ૪૮ ની લગભગ થયું હતું. એ પાર્થિયન રાજવંશી રાજા-હિન્દીરાજા હાઈ બહુ લાંબા વિસ્તાર પર તેને અધિકાર હતો. તેના રાજત્વકાલના છેલ્લાં વર્ષોમાં હિન્દમાંની પાર્થિયન સત્તા નાબુદ થઈ જાય એવી રીતે કામ કરતે સમય હાલ ડોકીયા કરી રહ્યો હતો.
(૨૬૦) આ સ્થલ તે વખતે “કાર 'ના નામે ઓળખાતું હતું.
(૨૧) કુન્દ્રા વિન, વિ શાકાહારવિર | વરણ રહ્યું – નિરવા, पावर्तयत वैक्रमम् ॥
Page #228
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૦૯
પરથી આપણે શુદ્રકને જરૂર શકારિ કહી શકીએ. વળી આ શુદ્ધક વિકેમ કે વિક્રમાદિત્ય તરીકે કહેવાતું હોય એમ સાહિત્યગત ઉલ્લેખેથી સીધું કે આડકતરી રીતે જાણવા મળે છે. શૂદ્ર એટલે વિક્રમ એમ અમરકેશમાં કહેવાયું છે. શ્રી શત્રુંજયતીર્થ ઉપરના ધાર્મિક કાર્યમાં શાલિવાહનની સાથે વિક્રમાદિત્યનું અસ્તિત્વ હોવા વિષે જૈન સાહિત્યમાં ઉલ્લેખ થયેલ છે. આ ઉલ્લેખાયલે વિક્રમાદિત્ય, કૃષ્ણચરિત્રના કથનાનુસાર, “શકેને જીતી સંવત્સર ચલાવનાર, ઈન્દ્રના સરખો બલી, શાસશસ્ત્રવિદ્ વિપ્ર શૂદ્રક” જ હોવા સંભવ છે. આમ શુદ્રકના માટે કારિ, વિક્રમાદિત્ય અને સંવત્સરપ્રવર્તક, એ સર્વ ઘટી શકે છે, પરંતુ તે શ્રીકાલકાચાર્યે લાવેલા શકસાહિઓની સાથે લડનાર તરીકે કારિ નથી, તેમ શાલિવાહનની સાથે રહી ઉજજયિનીના વિક્રમાદિત્ય (બલમિત્ર)ની સામે લડનાર તે નામથી વિક્રમાદિત્ય નહિ; પરંતુ વિક્રમશક્તિ હોઈ પાછળના લેખકે ખરી રીતે કે ખોટી રીતે માને છે તેમ, કદાચ ઉપાધિથી વિક્રમાદિત્ય હશે. ધ્યાનમાં લેવા જેવી વાત છે કે, બૃહત્કથાના અનુવાદકે એ વિષમશીલ ( હાલ-ચાલવાહન)ને વિક્રમાદિત્ય લખે છે જ્યારે તેના આ સેનાનીને તે વિકમશક્તિના નામે જ લખ્યો છે. આ શકે સંવત્સર પ્રવર્તાવ્યું હોય એ સંભવિત નથી, છતાં તેણે સંવત્સર પ્રવર્તાવ્યો હોય તે, તે સંવત્સરનું નામ “વિક્રમ” રખાયું હોય, એ સંભવતું નથી. એણે અનુકરણ રૂપે વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરેલી હોવાથી કૃષ્ણચરિત્રના લેખકે તેના સંવત્સરને કલ્પનામાત્રથી જ “વૈશામ' લખી દીધે હશે, એમ લાગે છે. બાકી, ખરી રીતે એ સંવત્સરનું નામ “વિક્રમ” સિવાય કેઈ અન્ય જ રખાયેલું હશે, આ સર્વ ચર્ચા પરથી એ સિદ્ધ થાય છે કે, આન્દ્રભૂત્ય શૂદ્રક રાજા પણ કેઈ રીતે ચાલુ વિક્રમસંવતને પ્રવર્તક અને પૃથ્વીને અનુણ કરનાર વિક્રમાદિત્ય નથી.
ઉપર જણાવેલા કેટલાક મહાન રાજાઓ જેમ વિક્રમાદિત્ય નામના નથી તેમ ઈ. સ. પ૨૪ થી ૫૩૦ ની વચગાળે હૂણો (મિહિરગુલ)ને હરાવનાર યશોધર્માને પણ ચાલુ વિક્રમ સંવતને ચલાવનાર વિક્રમાદિત્ય કહીએ તો તે પણ ઘટી શકે તેમ નથી. સંશોધકને માલવાન એ રાજાની પુરતી ઓળખ જ થઈ નથી. ૨૬ તેણે વિક્રમાદિત્યની ઉપાધિ
(૨૨) જુ, ક0 સ૦ સારું અને બ૦ ક મં૦ ને અનામે ૧૮ મો અને ૧૦ મે વિષમશીલ નામે લંબક.
(૨૬૩) આ યધર્મો વિક્રમની છઠ્ઠી સદીને રાજા છે. અબેરૂનીના લેખ પરથી જેઓ આ યશધર્માને કારૂર મુકામે હણના જતનાર તરીકે લખી તેને વિક્રમ સંવતને પ્રવર્તક માને છે તેઓને જવાબ આપતાં રા. બ. વૈદ્ય કહે છે કે, અલબેફનીના લેખનું પર્યાલયન કરતાં સમજાય છે કે, કારૂરનું યુદ્ધ, પ્રણો સાથેનું યુદ્ધ, કે જે ઈ. સ. ૫૪૪ માં થયું હતું, તેનાથી બહુ જ પહેલાં થયું હતું. વળી આ રાજા દૂણેની સાથે વિજય મેળવનાર હોવાથી દૂણરિ કહેવાય, નહિ કે કારિ. પ્રાચીન ભારતવર્ષના લેખક આ રાજાને પરમારવંશને લખી તેને સમય ઇ. સ. પ૩૪-૫૭૫ મુકે છે અને તેની ઉપાધિઓ વિક્રમાદિત્ય અને શિલાદિત્ય લખે છે. તેઓ કહે છે કે, એ પરમાર વંશને પહેલો પુરુષ છે.
૨૭
Page #229
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૧૧
મિત્રનું નામ જોડી તેને બલમિત્ર-ભાનુમિત્ર તરીકે લખ્યો છે, જ્યારે બીજા પાછળના બલમિત્રને બલમિત્ર તરીકે જ લખે છે, કે જેથી તેઓને એક બીજાથી અલગ તરીકે ઓળખી શકાય. બીજા બલમિત્રને “વિક્રમાદિત્ય એવું અનર્થાન્તર નામ ધારણ કરવામાં પણ આ જ પ્રયોજન છે. હિમવંત રાવલી બલમિત્ર-ભાનુમિત્રને અશોકના પુત્ર તિષ્યગુપ્તના પુત્ર જણાવે છે. એ સિવાય કઈ પણ ગ્રન્થમાં આ બન્ને બલમિત્રેના વંશ કે પિતાનું નામ લખાયું હોય એમ લાગતું નથી. “પ્રભાવકચરિત'કારે બીજા બલમિત્રના નામને ત્રણ વાર ઉલ્લેખ કરતાં તેને શ્રીમાન, ધીમાન, યશસ્વી, કાલકાચાર્યને ભાણેજ, ધનંજયને પિતા, ભરૂચને રાજા, આવી જ રીતે વર્ણવ્યું છે.
થોડા થોડા અંતરે થયેલા ઉપરોક્ત બે બલમિત્રોને અલગ અલગ સમજવા માટે, જૈનગ્રન્થકારોને જ્યાં જયાં તેમના નામનો ઉલ્લેખ કરવાને પ્રસંગ આવ્યો ત્યાં ત્યાં તેમણે પ્રથમ બલમિત્રની સાથે તેના ભ્રાતા ભાનુમિત્રનું નામ જોડાયેલું જ રાખ્યું અને જયારે તેમને બીજા બલમિત્રના નામને ઉલ્લેખ કરવાની જરૂર પડી ત્યારે તેમણે તેના નામને ફક્ત “બલમિત્ર એવી જ રીતે આલેખવાની પરિપાટી રાખી, આમ છતાં ઠેઠ ચૂર્ણિકારોના સમયથી જ આ બે બલમિત્રોની ઓળખ સંબંધમાં બ્રાન્તિ જાગતાં મતભેદ પડેલો જોવામાં આવે છે, બીજે બલમિત્ર શરૂઆતમાં ભરૂચને શાસક રાજા હેઈ કાલકાચાર્યને ભાણેજ હતે તેના બદલે, શરૂઆતથી જ ઉજજયિનીના અધિપતિ બલમિત્ર-ભાનુમિત્ર એ બે ભાઈઓ કાલકાચાર્યના ભાણેજ હતા એવી માન્યતા નિશીથચૂર્ણિકારના સમયમાં પણ હતી, કે જેને ઉલ્લેખ એ ચૂર્ણિકારે પોતે જ કર્યો છે. ચૂર્ણિકારે એ માન્યતા કેટલાક આચાર્યોના નામે ચઢાવી તે તરફ પિતાની ઉપેક્ષાવૃત્તિ કે તટસ્થતા જ દાખવી છે. પિતાની માન્યતામાં તે તેમણે બલમિત્ર-ભાનુમિત્રને કાલકાચાર્યના ભાણેજ તરીકે નથી જ આલેખ્યા. ચૂર્ણિકારથી નિર્દેશ કરાયેલા એ કેટલાક આચાર્યોએ બલમિત્ર-ભાનુમિત્રને ગર્દભિલોદક કાલકાચાર્યના ભાણેજ માનતાં, તેઓએ તેમને ભરૂચના રાજા ધનંજયના પિતા બલમિત્રના સ્થાને ગોઠવી દીધા, પરિણામે, બલમિત્ર-ભાનુમિત્રથી નિર્વાસિત કરાયેલા શ્યામાચાર્યની નિર્વાસનની ઘટના ગર્દશિલ્લોછેદક કાલકાચાર્યના નામે ચઢી ગઈ. શ્યામાચાર્યનું નિર્વાસન ઉજજયિનીથી થયાના બદલે ભરૂચથી થયાની માન્યતા પણ કાલકાચાર્યને ભાણેજ બલમિત્ર હતું તેના બદલે તેમના ભાણેજ બલમિત્ર–ભાનુમિત્ર હતા, એ માન્યતામાંથી જ ઊભી થયેલી છે. બલમિત્ર–ભાનુમિત્ર અને બલમિત્ર એમની હયાતીને સમય, જૈન સાહિત્યમાં એમના સંબંધમાં સૂચિત ઘટનાઓના સમયે તેમનું સ્થળ અને ભિન્ન ભિન્ન સમયે આચાર્ય તરીકે વિદ્યમાન બને કાલકાચાર્યોની કેટલીક મહત્વભરી વિશિષ્ટતા, આ સર્વ હોવા છતાં પણ કેણ જાણે શા કારણથી બલમિત્ર-ભાનુમિત્ર અને બલમિત્ર એ બન્નેમાં એકતાની માન્યતા ઊભી થઈ, કે જેથી એ સમયના ઈતિહાસમાં ભારે ગોટાળો થઈ ગયો છે.
જેને કાલગણનાની ૪ રજિ- ઈત્યાદિ ગાથાઓ પ્રમાણે બલમિત્ર-ભાનુમિત્ર અને બલમિત્ર, એમની એકતા કઈ પણ રીતે બંધ બેસતી થતી નથી. કેઈ પણ જાતના પાઠા
Page #230
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૧૧
મિત્રનું નામ જોડી તેને ખલમિત્ર-ભાનુમિત્ર તરીકે લખ્યા છે, જ્યારે બીજા પાછળના અલમિત્રને અલમિત્ર તરીકે જ લખ્યા છે, કે જેથી તેને એક બીજાથી અલગ તરીકે ઓળખી શકાય. ખીજા ખલમિત્રને ‘વિક્રમાદિત્ય’ એવું અનર્થાન્તર નામ ધારણ કરવામાં પણ આ જ પ્રયેાજન છે. હિમવંત થેરાવલી ખમિત્ર-ભાનુમિત્રને અશાકના પુત્ર તિષ્યગુખ્તના પુત્રા જણાવે છે એ સિવાય કાઈ પણ ગ્રન્થમાં આ બન્ને ખલમિત્રાના વંશ કે પિતાનું નામ લખાયુ. હોય એમ લાગતું નથી. ‘પ્રભાવકચરિત'કારે ખીજા ખલમિત્રના નામને ત્રણ વાર ઉલ્લેખ કરતાં તેને શ્રીમાન્, ધીમાન, યશસ્વી, કાલકાચા ના ભાણેજ, ધનંજયના પિતા, ભરૂચના રાજા, આવી જ રીતે વણુબ્યા છે.
થાડા થાડા અંતરે થયેલા ઉપરોક્ત એ ખલમિત્રાને અલગ અલગ સમજવા માટે, જૈનગ્રન્થકારાને જ્યાં જ્યાં તેમના નામના ઉલ્લેખ કરવાના પ્રસંગ આવ્યા ત્યાં ત્યાં તેમણે પ્રથમ ખલમિત્રની સાથે તેના ભ્રાતા ભાનુમિત્રનું નામ જોડાયલું જ રાખ્યું અને જ્યારે તેમને ખીજા ખલમિત્રના નામના ઉલ્લેખ કરવાની જરૂર પડી ત્યારે તેમણે તેના નામને ફક્ત ‘ખલમિત્ર’ એવી જ રીતે આલેખવાની પિરપાટી રાખી, આમ છતાં ઠેઠ ચૂકિારાના સમયથી જ આ એ મલમિત્રોની ઓળખ સબંધમાં બ્રાન્તિ જાગતાં મતભેદ પડેલા જોવામાં આવે છે, બીજો ખલમિત્ર શરૂઆતમાં ભરૂચના શાસક રાજા હોઈ કાલકાચાર્ય ના ભાણેજ હતા તેના બદલે, શરૂઆતથી જ ઉજ્જયિનીના અધિપતિ અલમિત્ર-ભાનુમિત્ર એ એ ભાઇએ કાલકાચા ના ભાણેજ હતા એવી માન્યતા નિશીથચૂર્ણિકારના સમયમાં પણ હતી, કે જેના ઉલ્લેખ એ ચૂર્ણિકારે પાતે જ કર્યાં છે. ચૂર્ણિકાર એ માન્યતા કેટલાક આચાર્ચીના નામે ચઢાવી તે તરફ પાતાની ઉપેક્ષાવૃત્તિ કે તટસ્થતા જ દાખવી છે. પેાતાની માન્યતામાં તે તેમણે ખલમિત્ર-ભાનુમિત્રને કાલકાચાર્યના ભાણેજ તરીકે નથી જ આલેખ્યા. ચૂર્ણિકારથી નિર્દેશ કરાયલા એ કેટલાક આચાર્ચીએ ખલમિત્ર-ભાનુમિત્રને ગભિટ્ટોચ્છેદક કાલકાચાયના ભાણેજ માનતાં, તેઓએ તેમને ભરૂચના રાજા ધનજયના પિતા ખલમિત્રના સ્થાને ગેાઠવી દીધા, પરિણામે, મલમિત્ર-ભાનુમિત્રથી નિર્વાસિત કરાયેલા શ્યામાચાયની નિર્વાસનની ઘટના ગભિલોચ્છેદક કાલકાચાર્યના નામે ચઢી ગઈ. શ્યામાચાર્યનું નિર્વાસન ઉજ્જયિનીથી થયાના બદલે ભરૂચથી થયાની માન્યતા પણ કાલકાચાર્યના ભાણેજ મલમિત્ર હતા તેના ખલે તેમના ભાથેજ ખલમિત્ર—ભાનુમિત્ર હતા, એ માન્યતામાંથી જ ઊભી થયેલી છે. બલમિત્ર–ભાનુમિત્ર અને ખલમિત્ર એમની હયાતીના સમય, જૈન સાહિત્યમાં એમના સબધમાં સૂચિત ઘટનાઓના સમયે તેમનું સ્થળ અને ભિન્ન ભિન્ન સમયે આચાર્ય તરીકે વિદ્યમાન અને કાલકાચાર્યાની કેટલીક મહત્ત્વભરી વિશિષ્ટતા, આ સહાવા છતાં પણુ કાણુ જાણે શા કારણથી મમિત્ર-ભાનુમિત્ર અને ખલમિત્ર એ મન્નેમાં એકતાની માન્યતા ઊભી થઈ, કે જેથી એ સમયના ઈતિહાસમાં ભારે ગાઢાળા થઈ ગયા છે.
જૈન કાલગણનાની હ્ર રળિ' ઈત્યાદિ ગાથાએ પ્રમાણે ખલમિત્ર-ભાનુમિત્ર અને ખલમિત્ર, એમની એકતા કાઇ પણ રીતે ખધ બેસતી થતી નથી. કોઈ પણ જાતના પાઠાન
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૨
અવંતિનું આધિપત્ય ન્તરેના મતભેદ સિવાય મૂળ સ્થિતિમાં જ મળી આવતી એ ગાથાઓને, જે ચાલુ સંપ્રદાય પ્રમાણે અર્થ કરવામાં આવે છે તે મુજબ, બલમિત્ર-ભાનુમિત્રને સમય મ. નિ. ૩૫૩ થી ૪૩ સુધી છે અને ગભિલને સમય મ. નિ. ૪૫૩ થી ૪૬૬ સુધી છે. આવી સ્થિતિમાં ગદૈભિલ્લના ઉચછેદક કાલકાચાર્યનું અસ્તિત્વ મ. નિ. ની પાંચમી સદીનાં વચલા વર્ષોમાં હેઈ, તેઓ પિતાની સહાયમાં મ. નિ. ૩૫૩ થી ૪૪ સુધી વિદ્યમાન બલમિત્ર ભાનુમિત્રને ન જ લઈ શકે, એ સ્પષ્ટ વાત છે. શ્રી મેરૂતુંગાચાર્યે આ બલમિત્ર-ભાનુમિત્રને કાલકાચાર્ય (શ્યામાચાર્ય)ના નિર્વાસક માન્યા નથી. તેઓ શ્યામાચાર્યથી ભિન્ન અન્ય કઈ કાલકાચાર્યનું નિર્વાસન માને છે અને નિર્વાસન કરનાર રાજાઓ મ. નિ. ની થી સદીમાં વિદ્યમાન બલમિત્ર-ભાનુમિત્ર નહિ, પરંતુ તેથી ભિન્ન કોઈ અન્ય જ બલમિત્ર-ભાનુમિત્ર છે, એમ જણાવે છે. આમ તેઓ બીજા એક બલમિત્ર-ભાનુમિત્રના જેડકાને નિર્દેશ કરે છે, પરંતુ એ નિરેશ કાલકકથા અને ભદ્રેશ્વરસૂરિની “કહાવલી' જણાવે છે એ ગભિલ્લો સ્થાપક શ્રી કાલકાચાર્યના સહાયક બલમિત્ર-ભાનુમિત્રના જેડકાના અંગે હોય એમ જણાતું નથી. કારણ કે, એમણે એ નિશ, મ. નિ. ની દશમી સદીના અંતે-અ. નિ. ૯૯૩ વર્ષે વલભી યુગપ્રધાનપટ્ટાવલીમાંના યુગપ્રધાન કાલકાચાર્યનું નિર્વાસન માનતાં, તેમના નિવસક તરીકે મનાતા તે સમયના જ કેઈ બલમિત્ર–ભાનુમિત્રના જોડકાના અંગે કર્યો છે. બાકી, ખરી રીતે કાલકકથામાં કે કહાવલીમાં બલમિત્ર-ભાનુમિત્રનું સંયુક્ત નામ લખાયેલું છે તે સંયુક્ત નામના બે ભાઈઓ છે જ નહિ, પરંતુ તે બલમિત્ર નામને ભરૂચને શા છે કે જે ગભિલ્લની પાછળ આવેલા શકેને દૂર કરી ઉજજયિનીને અધિપતિ થયો હત; અને શ્રીમેરૂતુંગાચાર્ય કાલકાચાર્યના નિવસનની વાત કરતાં જે અન્ય બલમિત્રભાનુમિત્રને નિર્દેશ કરે છે તે પણ વસ્તુતઃ મ. નિ. ની ચોથી સદીના બલમિત્ર– ભાનુમિત્ર સિવાય અન્ય કેઈ નથી, કારણ કે, મ. નિ. ૯૯૦ની આજુબાજુના સમયમાં ઉજજયિનીમાં કે ભરૂચમાં બલમિત્ર-ભાનુમિત્ર નામના રાજાઓ રાજ્ય કરતા હોય તે કઈ પુરા નથી વિરુદ્ધ નિર્વાસિત થયેલા કાલકાચાર્ય પર્યુષણના સમયે દક્ષિણાપથના પ્રતિ ઠાનમાં આવી ગયા હતા ત્યારે ત્યાં આશ્વવંશને રાજા સાતવાહન (શાતકણું રાજ્ય કરતો હતે એમ જૈન સાહિત્યમાં કહેવાયું છે, તે આદ્મવંશ મ. નિ. ૯૯૩ થી આશરે બસે, સવા બસે વર્ષ પહેલાં અહિ-પ્રતિષ્ઠાનમાં અસ્ત પામી ચુકયે હતે. આ સર્વ પરથી સમજાશે કે, સંયુક્ત નામથી ઓળખાતા બલમિત્ર-ભાનુમિત્ર બે ત્રણ નહિ; પરંતુ મ. નિ. ની ચોથી સદીમાં વિદ્યમાન એક જ છે, અને તેથી તેઓ તેમના રાજ્યાન્ત પછી પદ કે પ૭ વર્ષે ઉજજયિનીના સિંહાસન પર આવેલા ગભિલના પુત્ર બલમિત્ર અથવા વિક્રમાદિત્યની અને તેના સંવતપ્રવર્તનની ચર્ચાના વિષયની. બહારના છે. ( મ. નિ. ૧૫૪ કે ૧૫૫ વર્ષે મૌર્યવંશની શરૂઆત અને મ. નિ. ૪૧૦ વર્ષે વિક્રમ રાજ્યારંભ માનતા હિમવંત થેરાવલી વિગેરેના મતે બલમિત્ર-ભાનુમિત્રને સમય મ.નિ. ૨૯૪ થી ૩૫૪ કે મ, નિ, ૨૯૩ થી ૩૫૩ આવે છે, એટલે એ મતની ગણતરીએ બલમિત્ર
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૩
અવંતિનું આધિપત્ય ભાનુમિત્ર, ગદૈભિ@થી કે તેના ઉત્થાપક કાલકાચાર્યથી કેટલાંક વર્ષ પહેલાં થઈ ગયા હોવાથી અને તેમના જેવા સંયુક્ત નામવાળે મ. નિ. ૪૧૦ સુધી બીજે કે રાજા ન મનાયલો હોવાથી, તેમના રાજ્યાન્ત પછી ભરૂચ પર કે ઉજજયિની પર બલમિત્ર કે વિક્રમાદિત્ય તરીકે રાજય પર આવ્યા હોવાની કલ્પનાના વિષય જ નથી. શ્રી ભદ્રેશ્વરસૂરિજીના મતે પણ, તેઓ મૌર્ય રાજ્યારંભ મ. નિ. ૧૫૫ વર્ષે માનતા હેવાથી અને કાલગણનાની ગાથાઓ પ્રમાણે મૌનાં ૧૦૮ વર્ષ તથા પુષ્યમિત્રોનાં ૩૦ વર્ષ પછી બલમિત્ર-ભાનુમિત્ર આવ્યા હોવાથી, બલમિત્ર ભાનુમિત્રને રાજ્યારંભ મ. નિ. ૨૯૩ વર્ષ આવે છે. (જૈન કાલગણનાની ગાથાઓમાં મૌર્યકાલ ૧૦૮ વર્ષ કહ્યો છે તેને પાઠભેદથી કે અન્ય કઈ રીતે એ છે માનતા કેટલાકે તરફથી કહેવામાં આવે છે તેમ એ માની, તેમાં પર વર્ષ કે ૬૦ વર્ષ વધારી ૧૬૦ વર્ષ કે ૧૬૮ વર્ષ ગણી ગણતરી કરીએ તે પણ બલમિત્ર-ભાનુમિત્રના રાજ્યારંભને સમય મ. નિ. ૩૪૫ કે ૩૫૩ આવે; પરંતુ આ માન્યતાને કોઈ આધાર ન હવાથી લેશ પણ વજુદ આપી શકાય તેમ નથી.) આમ છતાં એ ભદ્રેશ્વરસૂરિ પ્રાકૃત કહાવલીમાં લખે છે કે;-“સાહિ પ્રમુખ રાણાઓએ ઉજજયિની પર કાલકસૂરિના ભાણેજ બલમિત્રને અભિષિક્ત કર્યો અને ભાનુમિત્રને યુવરાજ તરીકે સ્થાપે.” અહિં પ્રશ્ન ઊઠે છે કે, કાલકાચાર્યના નિર્વાસન પ્રસંગમાં શ્રીમેતુંગાચાર્ય અન્ય બલમિત્ર–ભાનુમિત્ર થયા હોવાની વાત લખે છે તેમ ભદ્રેશ્વરસૂરિજી પણ મ. નિ. ૨૯૩ થી ૩૫૩ સુધી વિદ્યમાન બલમિત્ર-ભાનુમિત્રથી અન્ય કઈ બલમિત્ર–ભાનુમિવ માને છે કે શું? શું ગઈભિલને બલમિત્ર અને ભાનુમિત્ર નામના બે પુત્રો હતા? આને જવાબ મળતું નથી. મને તે લાગે છે કે, બલમિત્ર-ભાનુમિત્ર અને બલમિત્ર. એમને ભિન્ન ભિન્ન ન સમજવાની ભ્રાન્તિથી જ ઉપરોક્ત લખાણ થયું હશે. કેટલાકે કલ્પના કરે છે કે, બલમિત્રભાનુમિત્રે બલ-વિક્રમ+ભાનુ-આદિત્ય વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું હતું, પરંતુ એક રાજા અને બીજે યુવરાજ, એમ બે મળી એવી રીતે જોડાયેલું નામ શા કારણે ધારણ કરે એ એક ખાસ પ્રશ્ન છે. ખરી વાત તો એ જ છે કે, પૂર્વે થઈ ગયેલા બલમિત્ર-ભાનુમિત્રમાંના બલમિત્રની સાથે પિતાના નામને ગોટાળો ન થાય તે માટે ગઈ ભિલ્લના પુત્ર બલમિત્રે બલ-વિક્રમ+મિત્રઆદિત્યરવિક્રમાદિત્ય નામ ધાર કર્યું હતું, કે જે સંબંધી હું પૂર્વે ખુલાસો કરી ગયે છું. એ ખુલાસાને આધાર ફક્ત મારું અનુમાન જ છે. કારણ કે, ભારતના કેઈ પણ સાહિત્યગ્રંથમાં, સિક્કાઓ કે શિલાલેખમાં અથવા તે કઈ પણ દન્તકથાની નોંધમાં, મેં જણાવ્યું છે તેવી રીતે “વિક્રમાદિત્ય' નામની ઉત્પત્તિને ઉલ્લેખ મળતું નથી. “સૂર્ય વપ્નથી સૂચવાયેલો હોવાથી અને સૂર્યવારે સૂર્યોદયે જન્મ થયેલ હોવાથી ગર્દભિન્ન રાજાએ પુત્રનું નામ “વિક્રમા' પાડયું,” એમ શ્રી શુભશીલગણિછ વિક્રમચરિત્રમાં લખે છે, પરંતુ સૂર્યના પર્યાય વાચક અર્ક અને આદિત્ય શબ્દો છે તેમ મિત્ર શબ્દ પણ છે તેથી શુભ શીલગણિજીએ દર્શાવેલી રીતે, અર્થાન્ત કે આદિત્યાન્ત વિક્રમાક કે વિક્રમાદિત્ય એવા નામની જેમ મિત્રાન્ત બલમિત્ર એવું નામ પાડયું હોવાની પણ કલ્પના કરી શકાય તેમ છે. સંભવ છે કે સમયના પ્રવાહમાં બલમિત્ર નામ ડૂબી જતાં ચાલુ રહેલા વિક્રમા કે
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૪
અવતિનું આધિપત્ય વિક્રમાદિત્ય નામને લઈ ગણિજીને તેનું નામ પાડ્યું હોવાની કલ્પના કરવી પડી હોય અને તેથી ગર્દભિલ્લના પુત્રનું જન્મ નામ બલમિત્ર હેઈ, પૂર્વે થયેલા બલમિત્ર નામની સાથે ભિન્નતા દર્શાવવા તેણે વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું હતુ, એ મારા અનુમાનને ગણિજીના ઉલ્લેખથી વિરુદ્ધ અસર પહોંચતી નથી, સિવાય કે સંવત્સરપ્રવર્તક એ રાજાનું જન્મથી જ બલમિત્ર નહિ, પરંતુ વિક્રમાદિત્ય નામ રાખ્યું હતું, એ બીજે કઈ મજબૂત પ્રાચીન પુરા મળી આવે. આમ બલમિત્ર-ભાનુમિત્ર અને બલમિત્ર એ જુદા જુદા સમયે થયેલી ભિન્ન ભિન્ન વ્યક્તિ હેઈ કાલકાચાર્યથી રાજ્યભ્રષ્ટ કરાયેલા ગર્દભિવ્રને સંબંધ બલમિત્રભાનુમિત્રની સાથે નહિ, પરંતુ બલમિત્રની સાથે જ ઘટી શકે છે, એને અહિં કાંઈક વિચાર કરીએ.
કાંઈ પણ કારણ બતાવ્યા સિવાય જૈન સાહિત્યમાં કહેવાયું છે કે –“બલમિત્ર ગભિલથી અપમાન પામેલ હતે.” આ અપમાનનાં સંભવિત કારણ તરીકે, કાં તે ગભિઠ્ઠ રાજાએ બલમિત્રના કેઈ હક અધિકારાદિને હાનિ પહોંચાડી હોય અને તેથી બલમિત્રે ગમે તે કઈ રીતે તેને સામને કર્યો હોય અથવા તે બલમિત્ર ગર્દભિલૂને એવી રીતને સંબંધી હવે જોઈએ કે ગર્દશિલ્લની નીતિ-અનીતિ સાથે તેને નિસ્બત હોઈ તેણે ગર્દશિલ્લની અનીતિ સામે ગ્ય પણ જબર વિરોધ કર્યો હોય. આ બન્ને કારણેમાં એક કારણ કાલગણનાની ગાથાઓના કથન મુજબ ગઈ ભિલ્લની પૂર્વે ઉજજયિની પર રાજ્ય કરતા બલમિત્રભાનુમિત્રમાંના બલમિત્રને માટે સંભવતું નથી, જ્યારે બીજા બલમિત્રના અપમાનમાં પહેલું કારણ અસંભવિત હાઈ પાછળનું કારણ જ સંભવિત હોય એમ લાગે છે. “વિક્રમાદિત્ય ગન્ધર્વસેન (ગદંભિલ)ને પુત્ર હતું. તેને જન્મ ખંભાત કે ભરૂચમાં થયું હતું. ઉજજયિની પર આવ્યા પહેલાં ગન્ધર્વસેન આનર્તમાં–આનંદપુરમાં રહેતો હતો અને ત્યાં રહી રાજ્ય કરતે હતે. ગન્ધર્વસેનના રાજ્યભ્રષ્ટ થયા બાદ વિક્રમાદિત્ય આન્ત્રપ્રદેશમાં ચાલ્યા ગયા હતે.” ગન્ધર્વસેન–ગર્દશિલ્યની સાથે વિક્રમાદિત્યને સંબંધ જણાવતા આવા પ્રકારના અને બીજા પણ એના જેવા જ અનેક પ્રકારના ઉલ્લેખ આજે મળી આવે છે તે સર્વ બેટા હોય એમ માનવાને કાંઈ કારણ નથી. ગર્દભિલ અને બલમિત્ર (વિક્રમાદિત્ય) વચ્ચે નિકટને પિતા અને પુત્ર તરીકે સંબંધ રહેવાથી જ ગદંભિલે જ્યારે છેલ્લી હદની અનીતિ આદરી ત્યારે બલમિત્રે તેને ભારે વિરોધ કરતાં તેને ગભિલથી અપમાનિત થવું પડયું. ગભિલની એ જેનેથી જ નહિ, પરંતુ આખી આર્ય પ્રજાથી પણ તિરસ્કરણીય અસહા અને અનહદ અનીતિને ઉલ્લેખ કરતાં, જેન ગ્રન્થ લખે છે કે, “ગભિલે સાધ્વી. એના મધ્યમાં નજરે પડેલી સરસ્વતી સાધ્વીને પકડાવી પોતાના અંતપુરમાં મેલી દીધી.” કામાન્ય માણસો ગમે તેવું અપકૃત્ય કરતાં અચકાતા નથી અને તેમાં પણ તેઓ જે રાજસત્તાથી મદોન્મત્ત હોય તે પછી કહેવું જ શું! ગëભિલ્લનું આ અપકૃત્ય અસામાજિક, અનૈતિક અને અધાર્મિક હે જનતામાં અપયશ આપનારું, રાજકારણમાં હાનિ પહોંચા ડનારું તથા સંબંધીઓને નીચું જોવરાવનારું હતું, અને તેથી મહાનુભાવ લિમિત્ર પિતાના
Page #234
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૧૫
પિતા ગર્દભિલના એ અપકૃત્ય સામે વિરોધ ઉઠાવે એ સ્વાભાવિક છે. પરિણામે, તેને પિતા તરફથી અપમાન થયું હોય એ ઘટી શકે છે.
“પ્રભાવરિતકાર' કહે છે કે –“શકસાહિઓ પાંચાલ અને લાટ દેશના રાજાઓને જીતી અવન્તિના સીમાડે પહોંચ્યા હતા. આને અર્થ એ પણ થાય છે, કાલકાચાર્યને ભાણેજ બલમિત્ર કદાચ શક–સાહિઓની મદદે ન પણ ગયો હોય અને તટસ્થ જ રહ્યો હોય, પરંતુ જ્યારે તેણે ગર્દભિલના રાજ્યભ્રષ્ટ કે મૃત્યુ થયા બાદ અવન્તિનું રાજય શકસાહિઓના હાથમાં જતું જાણ્યું, ત્યારે તેણે અવન્તિ પરને પિતાને વારસાહક મેળવવાની તૈયારી કરવા ખાતર, પહેલાં કહેવામાં આવ્યું છે તેમ, તે આ~રાજાના પ્રદેશમાં ચાલ્યો ગયો હશે. પ્રભાવકચરિતકારના કથન પર વિશેષ આધાર ન રાખીએ અથવા તેમાં રહેલી અસ્પષ્ટતાને લઈ સંદિગ્ધ રહેતા હોઈએ, ત્યારે આપણે વધારે વજનદાર પ્રાચીન ગ્રન્થ શું કહે છે તે તરફ ધ્યાન આપવું જોઈએ. “નિશીથચૂર્ણિ' વગેરે પ્રાચીન ગ્રન્થોમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે –“કાલકાચાર્ય ગઈ ભિલ સામેના યુદ્ધમાં શસાહિએની સાથે લાટના રાજાઓ અને અન્ય રાજાઓને લઈ ગયા હતા. ગેરવાજબી રીતે અપમાનિત થયેલો બલમિત્ર “ગુણેથ૪િ૦૩૨, દાગ જામવાડા કરજાતિન્ના, કાદ મતિ શાસન ” એ ન્યાયે પિતાના પિતાની પણ સામે પિતાનું ક્ષત્રિયવટ દર્શાવે છે તે અનુચિત નથી. અને તેથી એવી શંકા કરવાનું કારણ નથી કે, ગર્દભિલ્લ સામે લડનારો લાટ રાજા બલમિત્ર તેને પુત્ર નથી. નીતિ, ધર્મ અને આબરૂને વિષમ પ્રશ્ન ખડે થાય ત્યારે સજજનેને લેહીના સંબંધ પર લક્ષ્ય આપવું પાલવતું નથી. અનીચ્છાએ પણ એ સબંધ બાજુએ મુક પડે છે.
બલમિત્રે ગઈભિલ્લનું ઉત્થા૫ન કે ઉચ્છેદ કરવામાં મદદ કરી, પરંતુ તે પછી જે. કા૦ ગ૦ પ્રમાણે ઉજજયિનીના તખ્ત પર ત્રણ ચાર વર્ષો સુધી શકસાહિ જ રાજ્ય પર રહ્યો છે તે પરથી સ્પષ્ટ સમજાય છે કે, ગર્દભિલ પછી તરત જ ઉજજયિનીની ગાદી પર બલમિત્ર આવ્યો નથી. આમ છતાં “પ્રાકૃત કથાવલી” કાર કેણ જાણે શા આધારથી લખે છે કે, “સાહિરાણાઓએ બલમિત્રને ઉજજયિનીના સિંહાસને અભિષિક્ત કર્યો.” સંભવ છે કે, ગર્દભિલને ઉચછેદ થયા બાદ તરત જ બલમિત્રને ઉજજયિનીની ગાદી મળી હોય; પરંતુ બલવાન શકે એ અલ્પ બલવાળા સાધનહીન તેને ત્યાં સ્થિર થવા દીધો ન હોય અને તેથી તેને આશ્વ તરફ ચાલ્યો જતો અને લશ્કરી તૈયારી કરતો આપણે સાહિત્યમાં વાંચીએ છીએ. હું પહેલાં જણાવી ગયો છું કે, આન્ધ તરફ ચાલ્યા ગયા બાદ ત્યાં પુરતી તૈયારી કર્યા પછી, તેણે આલ્બ રાજા દ્વીપિ સાતકણની મદદ મેળવી શકેને હરાવ્યા અને ઉજજયિનીનું આધિપત્ય મેળવ્યું તથા આશરે ૫૬ કે ૧૭ વર્ષ પૂર્વે થઈ ગયેલા બલમિત્રભાનુમિત્રમાંના બલમિત્રથી પિતાને ભિન્ન ઓળખાવવા પિતાનું નામ બલમિત્રના અનર્થાન્તર તરીકે વિક્રમાદિત્ય રાખ્યું. આ સર્વ પરથી સમજાશે કે, બલમિત્રભાનુમિત્રથી ચાલુ વિક્રમાદિત્ય જુદી જ વ્યક્તિ હેઈ, બલમિત્ર-ભાનુમિત્ર શકારિ વિક્રમાદિત્ય નથી.
Page #235
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય ઉપર કરેલા વિવેચન પરથી સિદ્ધ થાય છે કે, વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરનાર ગુપ્તવંશીય ચન્દ્રગુપ્ત વિગેરે સમ્રાટે; તેમ જ અઝીઝ, કનિષ્ક, અગ્નિમિત્ર કે કોઈ આન્ધરાજા; અથવા તે વિક્રમાદિત્ય ઉપાધિને ધારક આન્દ્રભૂત્ય શૂદ્રક, મિત્રક યશોધર્મા કે સંપ્રતિ પછી તરત જ રાજ્ય પર આવેલા બલમિત્ર-ભાનુમિત્ર; તેમને કઈ પણ સમ્રાટ ચાલુ વિક્રમ સંવતને પ્રવર્તક વિક્રમાદિત્ય નથી. ચાલુ વિકમ સંવતને પ્રવર્તક વિક્રમાદિત્ય એ જ છે કે, જે ગÉભિલ્લ (ગન્ધર્વસેન)ને પુત્ર હોઈ પહેલાં ભરૂચને શાસક હત અને પિતાના મામા કાલકાચા લાવેલા શકને, ઉજજયિનીના અધિપતિ પોતાના પિતા ગભિલને શિકસ્ત આપી સાધ્વીને મુક્ત કરાવવામાં સહાયક હતો તથા પાછળથી ઉજજયિનીમાં આધિપત્ય ભોગવતા શકને ત્યાંથી દૂર કરી પિતે ત્યાંને અધિપતિ થયો હતે. તે મૌર્ય તિષ્યગુપ્તના પુત્ર બલમિત્રના પૌત્ર ગભિલને પુત્ર હેવાથી મૌર્યું હતું તેમ ગભિલવંશીય પણ હતો. પછી તે બહુશ્રુતે કહે તેજ સત્ય અને શ્રદ્ધેય હેઈ શકે.
જેનેતર અને તેમને અનુસરતા કેટલાક જૈન લેખકે, ગર્દભિલ (ગન્ધર્વસેન) પછી તેણે પુનર્લગ્નથી લાવેલી વિધવા બ્રાહ્મણપુત્રીની આંગળીએ આવેલા અથવા મતાન્તરે પરિણીત રાણીથી જન્મેલા ભતૃહરીને ઉજજયિનીના સિંહાસન પર લાવે છે, “આ ભતૃહરીએ બહુ જ ઉદારતાથી ધનને વ્યય કરતા અને રાજ્યને ખજાને કરતા વિક્રમને ઠપકો આપતાં સ્વમાનશીલ તે ઉજ્જયિની છેડીને ચાલ્યા ગયે; પાછળથી પિતાની અત્યન્ત પ્રેમપાત્ર ૫ટ રાણીનું અનાચરણ ભતૃહરીએ જાણ્યું ત્યારે તેણે વિરક્ત થઈ રાજપાટ છોડી દીધું અને મન્સીઓએ ઉજયિનીની ખાલી પડેલી ગાદી પર અવનવા લાયક શમ્સ સ્થાપન કરવા માંડ્યા, અને તેઓ જ્યારે કેઈ “વૈતાલ” જેવી દિવ્ય શક્તિથી મૃત્યુ પામ્યા ત્યારે એ હકીકતથી વિદિત વિક્રમ ઉજ્જયિની પાછો ફર્યો. એણે ઉજજયિનીનું સિંહાસન સંભાળી લીધું અને સત્વ તથા બુદ્ધિબળથી વૈતાલને વશ કરી આજ્ઞાંકિત બનાવ્યો.” ભતૃહરી પછી વિક્રમાદિત્ય ગાદી પર આવ્યો તે સંબંધમાં ઉપરોક્ત લેખકે આવી રીતે લખી રહ્યા છે; પરંતુ એ સર્વ સત્ય છે કે દન્તકથાઓથી ભેળસેળ થઈ અર્ધસત્ય છે અથવા તો કેઈનું કઈ જગાએ ગોઠવાયેલું હેઈ પાયા વિનાનું છે, એને નિર્ણય કરે મુશ્કેલ છે. આમ છતાં સત્ત્વશીલ એ રાજાને “વૈતાલ' જેવી દિવ્ય શક્તિની સહાય હતી એ વાત તે નકી જ છે. | વિક્રમની વાર્તાના લેખકે લખે છે કે, બલિપૂજાથી સંતપિત વૈતાલે વિક્રમાદિત્યનું આયુષ્ય ૧૦૦ વર્ષ કહ્યું હતું. દિવ્ય વચન ચમત્કારો પર વિશ્વાસ નહિ રાખનારાઓ કદાચ એ પર આધાર ન રાખે, પરંતુ ગણતરીએ પણ એ દિવ્યકથન સત્ય જ લાગે છે.
જ્યારે ગર્દભિલું આદપુરમાં રાજ્ય કરતો હતો ત્યારે તેણે આશરે ૧૮ વર્ષની વયના વિક્રમાદિત્યને ભરૂચ પર શાસન કરવા ની હશે. આ પછી ગભિ પાંચેક વર્ષ આનર્તમાં
અને તે પછી ૧૩ વર્ષ ઉજયિનીમાં રાજ્ય કરતું હતું ત્યારે એટલે અઢારેક વર્ષ વિક્રમ દિત્ય ભરૂચ પર શાસક તરીકે રહ્યો. ત્યાર બાદ ત્રણ વર્ષ એ આન્માદિ પ્રદેશમાં યુદ્ધની
Page #236
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૧૭
તૈયારી કરતો રહ્યો અને પછી અવંતિને જીતી લઈ ત્યાં તેણે ૬૦ વર્ષ રાજ્ય કર્યું. આમ ૧૮+૫+૧૩++૬૦=૯ વર્ષ થયાં. જે શકેને અમલ ૩ ના બદલે ૪ વર્ષ ગણીએ તે ૧૦૦ વર્ષ થાય. બરાબર ૧૦૦ વર્ષના ચિરંજીવી વિક્રમાદિત્યે શકના હાથમાં જતા રહેલા અવન્તિદેશ પર વિજય મેળવ્યું ત્યારે તે ૪૦ વર્ષની વયને હતે. તે એક મહાભાગ્યશાલી બત્રીસ લક્ષણે પુરુષ હતે. ભરૂચના રાજકર્તા તરીકે તેની કારકિર્દી ઘણી જ સુન્દર અને લાધ્ય હતી. તે પછીના દેશાટન દરમિયાન તેણે વિવિધ અનુકૂલતાઓ અને પ્રતિકૂળતાએ જોગવતાં બહુ બહુ અનુભવ મેળવ્યા હતા. આવા ઘડતરના પરિણામે તેનામાં રહેલી સવભાવસિદ્ધ શ્રેષ્ઠતા સંપૂર્ણતયા ખીલી ઊઠી હતી. હતું તે એક માટે સત્તાધીશ; પરંતુ ન હતી તેનામાં રાજસત્તાની લેશ પણ લાલસા, પિતાને પરંપરાગત વારસાહક મેળવ્યા બાદ તેણે ગભિલ્લના સમયમાં જેટલો રાજ્ય વિસ્તાર હતો ત્યાં પોતાનું પ્રભુત્વ બરાબર સ્થાપી દીધું, અને પછી આર્યરીતિએ રાજ્યનું પાલન કરવામાં જ ઈતિકર્તવ્યતા માનતે તે તેમાં જ લક્ષ્ય આપવા લાગે, નહિ કે લેહીથી ખરડાયેલી અધિકાધિક ભૂમિનો વિજય પૂર્વક કબજે કરી રાજ્યને વિસ્તાર વધારવામાં અને જીતાયેલી પ્રજાને જુલમથી તાબેદાર રાખવામાં. મહાનુભાવ એ રાજાએ પોતાના બલ પરાક્રમને ઉપગ કેઈનું દમન કે વિનાશ નેતરવામાં ન કરતાં, કેવળ જગતમાં સુખ-શાન્તિ વધારવામાં જ કર્યો હતે. એને રાજ અમલ પ્રતાપી હતી પણ તે પ્રજાનું સર્વ રીતે રક્ષણ કરવા પુરત જ, નહિ કે પ્રજા પર ધાક બેસાડી તેનું માનસ ધ્રુજાવવા માટે. આ રાજા શકારિ કહેવાય છે તે પણ શકે પ્રતિ તેની અરિતા-શત્રુતા પિતાને થયેલા પિતાના રાજ્યહક વિષેના અન્યાયને દૂર કરવા પુરતી જ હતી, નહિ કે શકના ઉપર જુલમ વર્તાવી તેઓનું સર્વસ્વ નાશ કરીને ઘેરની વસુલાત ઉઘરાવવા માટે. ગૃહસ્થને છાજે તેવી મનુષ્યત્વની ઉચ્ચ કક્ષામાં રહેલા એ રાજવીની અંદર કેઈનું સર્વસ્વ નાશ કરવા જેટલી પાશવવૃત્તિ હોય એ સંભવિત જ નથી. વ્યર્થ વૈરવૃત્તિ નહિ રાખનાર એ રાજાએ જૈન સંસ્કૃતિથી સંસ્કૃત થયેલા શક કે ક્ષહરાટ જાતિના લોકોને પણ પોતાના ઉમદા વર્તનથી શાન્ત અને અનુકૂલ કરી લીધા હોય એ બનવા જોગ છે. ભારતની આર્ય ક્ષત્રિય જાતિના લોકે સ્વેચ્છાપૂર્વક તેના રાજ્યને અને રાજત્વને વધાવી રહ્યા હતા. આધ્રરાજાની સાથે બંધાયેલી તેની મિત્રતાની ગઠિ ઘણી જ મજબૂત હતી અને પાછળથી તે આશ્વપતિને જામાતા બનતાં તેની સાથે તેને સહકાર-સંબંધ પૂર્વના કરતાં ઘણું જ વધી પડયો હતો. યુદ્ધ કે ઉપદ્રવ વિનાનું જીવન જીવવાની ઈચ્છાવાળ મહાપરાક્રમી આ વિક્રમાદિત્ય રાજા અન્ય કઈ પણ રાજ્યની સાથે અથડામણમાં આવવા રાજી ન હતે. સૌની સાથે સમાધાનથી વર્તવાની વૃત્તિવાળા એને એવો પ્રસંગ જ આવ્યું નથી, એમ તેના વિષે લખાયલાં સાધન પરથી લાગે છે, સિવાય કે, તે તેના જીવનનાં છેલ્લાં વર્ષોમાં અને મૃત્યુની લગભગ આન્ધરાજા સાતવાહન (હાલ-શાલિવાહન) ની સાથે અથડામણમાં આવ્યો હતો અને ભરૂચમાં લડયો હતે.
મહારાજા વિક્રમાદિત્ય પોતે પરિશ્રમી જીવને જીવતો હતો. તેનું સંગ્રહસ્થ તરીકે અંગત જીવન ઘણું જ સુંદર અને પ્રશંસનીય હતું. તે વિલાસી કે ઐશઆરામી ન હતે. ૨૮
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૮
અવંતિનું આધિપત્ય પ્રજાના કલ્યાણના માટે આખી રાતના સતત ઉજાગરા વેઠવામાં પણ આનંદ માનતે તે અંધેર પછેડે ઓઢી નગર ચર્ચા નિહાળવા નીકળી પડતે અને શમશાનાદિ શૂન્ય સ્થળોમાં રખડત તથા જુગારખાનાં વિગેરે અનીતિનાં પિષક સ્થાનોમાં પણ ટેલ મારી આવતે. વખતે વેશપલટ કરીને જ્યાં ત્યાં ભળી જઈ પ્રજાને ન્યાય આપવાની ખાતર સત્ય હકીક્ત મેળવવા પણ તે પુષ્કળ મથતું. પરિણામે, તેના રાજ્યમાંથી ચૌરી, વ્યભિચાર, જુગાર વિગેરે અનીતિ પ્રાયઃ ઊખડી જવા પામી હતી. તેનામાં રહેલા અપૂર્વ સત્વના બળે અગ્નિવૈતાલ વિગેરેની દિવ્ય શક્તિઓ પણ તેને સતત મદદ કરી રહી હતી. આ શક્તિઓને ઉપયોગ બહુધા તે પરોપકારાર્થે જ કરતે. તે ગમે તેના આસ્વરને સાંભળી તેના દુઃખને દૂર કરવા નિર્ભયપણે તરત જ ત્યાં દોડી જ. એ એને એક વ્યસન જ હતું. આ વખતે તે નીતે ગણતે મધરાત, જંગલ, શમશાન કે પિતાની એકાકિતા, અને એવા દયા અન્ત કરણના પુણ્યબળે જ તેની તરફ “સિદ્ધ પુરુષ–સોનાના અખૂટ ખજાના રૂપ પુરુષ ઘસડાઈને આવ્યો હતો. એને પિતાને એને ખપ ન હતું. પ્રજાનાં દુઃખ કાપવામાં જ તે તેને ઉપયોગ કરવા ઈચ્છતે હતો. આ અખૂટ સોનાથી અને પુણ્યબળે પ્રાપ્ત અનેક નિધાનેથી એણે પ્રજાના હિતનાં કાર્યો કરવામાં નિરવધિ કરી; પૃથ્વીને અનૃણ (કરજ વગરની) કરી; દીન, અનાથ, વિગેરેને ઉદ્ધાર કર્યો. “એ અનૃણુતાનું કાર્ય કરવા માટે તેણે પિતાના મંત્રીઓને દેશદેશ મોકલ્યા હતા. એમને એક લિંબા નામને પ્રધાન વાયડ (ઉ. ગુ.) નગરમાં ગયે હતે. એ લિબાએ વિક્રમના રાજ્યના સાતમા વર્ષમાં એટલે મ. નિ. ૪૧૭ ઈ. સ. પૂ. પ૦ માં ત્યાંના જીર્ણશીર્ણ શ્રી મહાવીર સ્વામીના ચિત્ય (દેરાસર)ને ઉદ્ધાર કરાવી તેના ધ્વજદંડની પ્રતિષ્ઠા જૈનાચાર્ય શ્રી જીવદેવસૂરિના હાથે કરાવી.” ૨૪૪ “પ્રભાવચરિત'કારનું આ કથન વિક્રમાદિત્યની અનૃણાદિ પ્રવૃત્તિને એક પુરાવે છે તેને સમર્થન કરનાર ઉલ્લેખ સાહિત્યમાં ઘણા ય મળી આવે છે. આની વિરુદ્ધમાં જનારી કઈ હકીકત કે પુરા કયાં ય ોંધાય મળી આવતા નથી તેથી તેને ન માનવાનું કે તેના પર શંકા લાવવાનું કાંઈ કારણ નથી. પ્રજાને કરજ વગરની કરવા સાથે તેણે દેશમાં વિદ્યા અને સૌન્દર્ય વિકસાવવા પણ દ્રવ્યવ્યય પૂર્વકના બહુ બહુ પ્રયત્ન કર્યા હતા. તેણે ધનપ્રાપ્તિ અને સત્તા પ્રાપ્તિનું ધ્યેય પરમાર્થ જ બનાવ્યું હતું. તે સર્વ જાતિની પિતાની પ્રજાને ખૂબ ખૂબ ચહાતે હતે, તેની પ્રજાવત્સલતા અપાર હતી. પ્રજા પણ તેને કૃતજ્ઞપટ્ટાથી તેના કરતાં ય વિશેષ ચહાતી હતી. તે તેની છત્રછાયા નીચે પિતાને સર્વથા નિર્ભય માનતી હતી.
(૨૬૪) પ્રભાવક ચરિતમાંના છવદેવસૂરિના ચરિતમાં કેટલીક હકીકતો એવી લખાયેલી છે કે, એ આચાર્ય વિક્રમાદિત્યના સમકાલીન ન હોય એમ સમજાય છે, જ્યારે ત્રણવિમોચન વિષે જણાવેલી હકીકત કહી રહી છે કે એ આચાર્ય વિક્રમાદિત્યના સમકાલીન હતા. આને અર્થ એ જ થઈ શકે છે કે, જવદેવસૂરિ નામના બે આચાર્ય હોઈ તે બન્નેની હકીકત એક જ વ્યક્તિના નામે સેળભેળ થઈ ગઈ છે, કે જેવી રીતે નિગોદવ્યાખ્યાતા કાલક અને ગર્દભિલેદક કાલકના માટે બન્યું છે. આ વિષયની સ્પષ્ટતા મેં અમુકાંશે મૂળ લેખમાં પણ આગળ જ કરી છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૧૯ તેના રાજ્યનાં તેર વર્ષ વીત્યાં એટલા અરસામાં તે તે દેવાંશી પુરુષ અને પ્રજાના પ્રાણ રૂપ ગણાવા લાગ્યો હતે; અને તેથી જ પ્રજાએ તેના જયારંભથો તેના નામ સાથેની વર્ષગણના એટલે સંવત પ્રવર્તમાન કરી દીધો. અર્થાત્ આ સમયે વિક્રમાદિત્યના ઉપકાર નીચે આવેલી પ્રજા તરફથી, કાલગણનાપદ્ધતિઓમાંની એક સુપ્રસિદ્ધ અને ચિરસ્થાયી કાલગણનાપદ્ધતિ શરૂ કરાઈ કે જે આજે “વિક્રમ સંવત’ તરીકે અને “૨૦૦૪ના અંકથી લખાય છે અને અંકાય છે.
" શ્રી મહાવીરનિર્વાણથી ગણાતી કાલગણનાપદ્ધતિ કરતાં વિક્રમના નામે શરૂ થયેલી કાલગણનાપદ્ધતિનું ક્ષેત્ર વધારે વિશાલ બનતાં ઝાઝો સમય લાગે નહિ. પ્રજાના સામાજિક જીવનના બધા ય વ્યવહારમાં તેને શીઘ્રતાથી સ્થાન મળ્યું, જ્યારે આ સમય દરમિયાન મ. નિ. થી ગણાતી કાલગણનાપદ્ધતિને આદર કેવળ સાંપ્રદાયિક ધર્મક્ષેત્રમાં જ થતે હતો. અન્યાન્ય સંવત્સરના પ્રવર્તકેએ, ભલેને, વિક્રમના નામથી શરૂ થયેલા સંવત પર આચ્છાદન નાખવા કે તેને સાવ ભૂંસી નાખવા પ્રયત્ન કર્યો હોય, પરંતુ છેવટે તો તે અમર જ રહ્યો છે, એટલું જ નહિ, બલકે એવા થયેલા પ્રયત્ન જ એ મહારાજાના મહાન વ્યક્તિત્વની અનુપમતા પર પિતાની મહેર છાપ મારી છે.
ઉપર વર્ણવેલા વિક્રમાદિત્યના આવા વ્યક્તિત્વને દર્શાવવા સંખ્યાબંધ ઉદાર દિલના લેખકોએ પિતાની લેખિની ચલાવી છે, જેમાં એક મોટો ભાગ જૈન લેખકોને છે. વિક્રમાદિત્ય વિષે લખાયેલી હકીકતમાં કંઈક મતાન્તર પણ જોવામાં આવે છે અને આજકાલની ઐતિહાસિક દૃષ્ટિએ તેમાં કવચિત્ અસંગતતા પણ દર્શાવવામાં આવે છે, છતાં તેમાંથી તારવણી કરતાં સામાન્ય રીતે સમજાય છે કે
રાજા વિકમ બીજાનાં દુઓને ભાગવામાં વીર હોવાથી તે પરદુઃખભંજક વીર વિક્રમ તરીકે ઓળખાતો હતો. તે બીજાનાં દુઃખે ભાગવામાં નિર્ભયતાથી પિતાની જાતને સમર્પવા સદા તત્પર રહેતા. પિતાની પ્રજાને ન્યાય આપવામાં તે ભારે ચીવટ રાખો. ગમે તેવા પ્રસંગોમાં પણ તે સમતોલપણું સાચવી રાખતો. ન્યાય મેળવવા સૌ કોઈ તેની મુલાકાત ગમે ત્યારે સુખેથી લઈ શકતાં હતાં. તે વિશ્વાસપાત્ર સંયમી હોવાથી કેઈપણુ–સ્ત્રી સુદ્ધાં તેની પાસે જવામાં સંકેચ ન અનુભવતાં. ઉજજયિનીના તખ્ત આવ્યો તે પૂર્વે–ભરૂચમાં શાસન કરતો હતો ત્યારે શરૂઆતમાં, આ બલમિત્ર નામથી પ્રસિદ્ધ રાજા બહુધા બૌદ્ધભક્ત હઈ પાછળથી આર્ય ખપૂટાદિ જૈનાચાર્યોના અને જૈન ધર્મના ઉમદા સિદ્ધાન્તના પરિચયમાં આવ્યો હતો, પરંતુ તેના ઉજજયિનીની ગાદી પર આવ્યા પછી વૈદિક શિવસંપ્રદાય તરફ પણ તેની ભારે સહાનુભૂતિ હેય, એમ આપણને જાણવા મળે છે. પ્રજાના પ્રાણરૂપ એવા તે રાજાની આવી નીતિ રીતિ તેને ઉદાર મહાનુભાવ માનસને આભારી હતી. આવા માનસને લઈ તે, “મહાકાલ” નામનું જૈનત્ય કે જેને કેટલાક સમયથી જિમૃતિના ઉપર શિવલિંગ સ્થાપન કરવા પૂર્વક શિવાલય તરીકે પરિવર્તિત કર
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૦
અવંતિનું આધિપત્ય
વામાં આવ્યું હતું, તેની અંદરના શિવલિંગનું થઈ રહેલું અપમાન સહન કરી શક્યો નહિ; પરંતુ અવધૂત વેશમાં રહેલા એ અપમાન કરનાર શ્રી સિદ્ધસેન દિવાકરના આત્મબળથી આકર્ષાઈ તેમની પાસે આવતાં, જ્યારે અંદરને ભેદ ફૂટી જઈ તેને સમજાયું કે, “મહાકાલનું ચૈત્ય અવન્તિસુકમાલના મૃત્યુ.-મહાકાલના સ્થળે તેના પુત્ર તરફથી બંધાવવામાં આવ્યું હતું અને તેમાં અવન્તિ નામથી વિશિષ્ટ શ્રી પાર્શ્વનાથની ભવ્ય પ્રતિમા પધરાવવામાં આવી હતી, કે જેના પર સમય વીતતાં બલવાન ધર્માન્યતાએ શિવલિંગનું આચ્છાદન કર્યું હતું. ત્યારે તે ઉપરોક્ત આચાર્યના ચરણમાં પડ્યો અને તેણે ધાર્મિક સત્ય સમજવા આચાર્યશ્રીને વિજ્ઞપ્તિ કરી. આચાર્યો તેનામાં પડેલા જૂના જૈન સંસ્કાર સવિશેષ જાગૃત કર્યા અને તે એકવાર ફરીથી વિશેષજ્ઞ અને સુદઢ જૈન શ્રમણોપાસક બન્યું. તેણે એક મોટો સંઘ કાઢી જૈનધર્મના એક મુખ્ય તીર્થ શત્રુંજયની યાત્રા કરી-કરાવી, અને ત્યાં જીર્ણોધ્ધારાદિ અનેક ધાર્મિક કાર્યો કર્યા. જૈન ગળ્યોમાં એણે કાઢેલા મેટા સંઘનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તે જૈનધર્મમાં ગમે તેટલો ચુસ્ત હતો તે પણ તેણે સ્વપ્નમાં ય ધન્ધતાને ન સેવી હતી. વૈદિકાદિ જનતા તરફથી કરાતાં વેદવિહિતાદિ પવિત્ર ધાર્મિક કાર્યોમાં પણ તેની સહાનુભૂતિ રહેતી. કેઈ પણ જાતના ભિન્નભાવ વગર સર્વને સરખે જ રાજ્યાશ્રય આપે એવી તેની ઉદાર ભાવના ક્યારે ય અપવાદને ધારણ કરતી ન હતી. એને વિવેક કદી પણ પરની નિંદા કે પરાભવમાં પડી પલટાય તે ન હો, અને તેથી તેની પ્રજા પણ ધાર્મિક વિવાદ કે ધર્માન્યતાથી બહુધા બચી ગઈ હતી. પરિણામે, તે સુખશાન્તિ અને આનંદ છવને ભોગવવા ભાગ્યશાળી બની હતી. તેની પ્રજાના પ્રેમ અને આશિર્વાદથી તે અમર થયે, એટલું જ નહિ, પરંતુ તેની પછી થયેલા કેટલાક મહાન સમ્રાટોએ તેના વિક્રમાદિત્ય નામને બિરુદ તરીકે પિતાના નામની સાથે જોડી દેવામાં પિતાનું ગૌરવ માન્યું અને તેઓ તેની બીજી પણ ખાસીયતનું અનુકરણ કરવા બની શકે ત્યાં સુધી લલચાયા.
ભિન્ન ભિન્ન ભાષામાં લખાયેલી વિકમની કથાઓમાં ૨૬૫ તેના સાહસ, સત્વ અને ધેય વિષે પુષ્કળ લખવામાં આવ્યું છે, અને તેમાં ચમત્કારિક દિવ્ય ઘટનાઓનું પણ વર્ણન મળી આવે છે. તેનું સિંહાસન અને પંચદંડનું છત્ર, એ પણ દિવ્ય પ્રભાવથી ભરેલાં હતાં એમ તેની કથાના લેખકે કહે છે. સર્વસંમત થવા માટે એ દિવ્યશક્તિઓને અર્થ આપણે એવી રીતે કરી શકીએ કે, વિક્રમાદિત્ય ભારે પ્રભાવશાળી અને તેના સમયની
(૨૬૫) વિક્રમાદિત્યના વિષે સળંગ અને æક æક જૈન જૈનેતર લેખકોએ જે લખ્યું છે તે ઘણુંખરું વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધ પછીનું જ છે. એ વિશાલ સાહિત્યની નોંધ, પ્રો, શ્રીયુત. હી. ૨. કાપડીયાએ અને શ્રીયુત અગરચંદજી નાહટાએ જૈન સત્ય પ્રકાશના વિક્રમ-વિશેષાંકમાં તેમણે લખેલા લેખોમાં સામાન્યતઃ લીધી છે, તે પરથી જિજ્ઞાસુઓ જણી શકશે કે વિક્રમાદિત્ય સાથે જૈનધર્મને કેટલું લાગતું વળગતું છે. આ સાહિત્યમાં કેટલુંક લૌકિક દંતકથામાંથી ઉતરી આવેલું હશે એની ના નથી, પણ તેમાં ઘણું ય ઐતિહાસિક તથ્ય પણ રહેલું છે જ. બહુ જ વિવેકપૂર્વક આની છણાવટ થવાની જરૂરીયાત છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
અવ'તિનુ આધિપત્ય
૧
પ્રજાના અન્તરમાં ઊંચુ અને ઊંડું સ્થાન પામેàા પ્રજાપાલ સત્ત્વશીલ રાજવી હતા અને તેના યશના પ્રતિધ્વનિ સદીઓના લાંખા કાળ સુધી સંભળાતા રહ્યો હતા.
ભારે ખેદ્યની વાત છે કે, વિક્રમાદિત્યના સમયનાં અથવા તે પછીના નજદીકના સમયનાં ઉલ્લેખિત સાધના આજે બીલકુલ મળી શકતાં નથી. આમ છતાં પરંપરાના આધારે લખાયલું જે કાંઈ સાહિત્ય મળી આવે છે તે પરથી પરસ્પર અવિરુદ્ધ ઘટના આના મેળ મેળવી અમુક ખાખતાના નિશ્ચય કરી શકાય તેમ છે. અલખત્ત, એ નિશ્ચયથી આપણે એ ઘટનાએની ચાક્કસ સાલવારી ગોઠવી શકીએ તેમ નથી તેથી ઘટનાક્રમ જાણી શકીએ નહિ. કાઈ પણ ચરિત્રના લેખકને અને ત્યાં સુધી પેાતાના આલેખનમાં ઘટનાક્રમ રાખવે જ પડે; પરંતુ વિક્રમ વિષેના આલેખનમાં તેના લેખકોથી ઘટનાક્રમ સચવાયે છે કે કેમ એ એક પ્રશ્ન છે. આ પ્રશ્નને સીધા જવાબ મળતેા નથી; પરંતુ તેને આડ કતરી રીતે એહેવત્તો જવાબ તે સમયની જૈનધર્મને લગતી કેટલીક નોંધાયલી વિગત પરથી મળી શકે તેમ છે તેથી આપણે તે તરફ વળવું જોઇએ.
વિક્રમાદિત્ય મ, નિ. ૪૧૦-ઇ. સ. પૂ. ૫૭ વષૅ ઉજ્જયિનીના તખ્ત પર આવ્યે ત્યારે આ શાંડિલ્ય યુગપ્રધાનપદે હતા. ૨૬૬ એમના યુગપ્રધાનત્વકાલમાં સમર્થ વિદ્યા
(૨૬૬) મ. નિ. ની ચોથી સદીમાં માથુરીવાચના પ્રમાણે બક્ષિસંહ, સ્વાતિ, શ્યામા અને સાંડિત્ય એ યુગપ્રધાનેાનુ' અસ્તિત્વ મનાયુ' છે. વાલમીવાયના અક્ષિસડ્ અને રવાતિના સ્થાને ગુણસુંદરને યુગપ્રધાન તરીકે નાંધી શ્યામા અને સાંડિય ( કાલકાચાર્ય અને કદિાચાય ) ની નોંધ લે છે. યુગ પ્રધાન પટ્ટાવલીમાં વાલભીવાચનાનુગત યુગપ્રધાનને ગા'સ્થાદિપોંય આવી રીતે નોંધાયે છેઃ – વાલભી– નામ ગાઈ સ્ત્યપર્યાય યુગપ્રધાન
•
વ ૧૧ આ† ગુણુસુંદર | ૨૪ ૧૨ આર્ય કાલકાચાર્ય ૨૦ ૧૩ આર્યસ્કંદિલાચાર્ય ૨૨
મ. નિ. સં. વર્ષી (૨૩૫-૨૫૯) ૩૨ (૨૮૦-૩૦૦) ૩૫ (૨૯૬-૩૧૮) ૫૮
શ્રામણ્યપર્યાય યુગપ્રધાનત્વપર્યાય
સર્વાયુ મ. નિ. સં. વર્ષાં મ. નિ. સ. વ મ. નિ. સ. (૨૫૯-૨૯૧) ૪૪ (૨૯૧-૩૩૫) ૧૦૦ (૨૩૫-૩૩૫) (૩૦૦-૩૩૫) ૩૧ (૩૩૫-૩૭૬) ૯૬ (૨૮૦-૩૬) (૩૧૮૩૭૬) ૩૮ (૩૭૬-૪૧૪) ૧૧૮ (૨૯૬-૩૧૪)
દી જીવી આય શાંડિલ્ય એ શ્યામ (૧૨-આય" કાલકાચા` ) ના શિષ્ય હતા એમ તપાગચ્છ પટ્ટાવલીમાં શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાય અને હિમવંતથેરાવલીમાં આયા હિમત લખે છે, જ્યારે પ્રભાવચરિતકાર વૃદ્ધવાદિસૂરિચરિતમાં સ્કેન્દિલાયાના નામ નીચે તેમની ઓળખ આપતાં લખે છે કે, તેઓ વિદ્યાધરાસ્નાયના અને પાદલિપ્તપુલના હતા. આ ત્રણે ઉલ્લેખા આવી રીતે છે :~~
""
' तच्छिष्यः श्यामाचार्यः प्रज्ञापनाकृत् । श्रीवीरात् षट्सप्तत्यधिकशतत्रये ३७६ स्वर्गभाक् ॥ तच्छिष्यः सांडिल्यो जीतमर्यादाकृदिति नंदिस्थविर ल्यामुक्तमस्ति । " तपागच्छपट्टावली गा. ४. टीका श्यामार्थशिष्याः स्थविराः शाण्डिल्याचार्याः श्रुतसागरपारगा अभवन् ।
""
હિમ, ઘેરા, પૃ. ૯ ( મુદ્રિત ) “ ાનિાતોઽરિનારો, કેનાલમને સર્વશ્રુતાનુયોગદુ-વ યુદ્ઘનાğ: ધી
66
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૨
અવંતિનું આધિપત્ય સિદ્ધ આર્યખપુટાચાર્ય અને જતિષનિમિત્તવેત્તા કાલકાચાર્ય નામના સૂરિવારો વિદ્યમાન હતા. મ. નિ. ૩૭૬-ઈ. સ. પૂ. ૯૧ વર્ષે યુગપ્રધાનપદે આવનાર આ શાંડિલ્યના શિષ્ય વૃદ્ધવાદી અને એ વૃદ્ધવાદીને શિષ્ય સિદ્ધસેન દિવાકરના સંબંધમાં જૈનગ્રંથે આવી રીતે લખે છે –
क्विाधरवराम्नाये, चिन्तामणिरिवेष्टदः । भासीच्छ्रीस्कन्दिलाचार्यः, पादलिप्तप्रभोः कुले ॥५॥
પ્રભાવક ચરિત-વૃદ્ધવાદિરિવરિત (સિં. જે. ગ્રંથમાલા) પૃ. ૫૪ હિમવદાચાર્ય હિમવંતરાવલીમાં પોતાની પૂર્વે થયેલા નજીકના યુગપ્રધાન સ્કંદિલાચાર્ય વિષે આવી રીતે લખે છે :
xx x સિંહાલા સિવા અમારા રે ૪ વાક્ષીવિદારાણોદક્ષિતા સમવન ! तेषामार्यसिंहाना स्थविराणां मधुमित्राऽऽर्यस्कंदिलाचार्थनामानौ द्वौ शिष्यावभूताम् । xxxx आर्यस्कंदिलाचार्यसम्बन्धश्चैवम्-उत्तरमथुरायां मेघरथामिधः परमः श्रमणोपासको जिनामा प्रतिपालको द्विजोऽभवत् । तस्य रूपसेनाऽमिधा सुशीला भायौऽऽसीत् । तयोः सोमरथाभिधः सोमस्वप्नसूचितः सुतो बभूव । अथैकदा ते ब्रह्मद्वीपिकशाखोपलक्षिताः सिंहाचार्या विहारं कुवन्तः क्रमेणोत्तरमथुरोद्याने समागताः । तेषां धर्मदेशनां निशम्य જાતક રોમથેન વાર્ષિ હીરામ ” હિમ થેરા૫. ૯, ૧૦, (મુદ્રિત)
ઉપર આપેલા હિમવંત થેરાવલીના ઉલેખને અભિપ્રાય એ છે કે, બ્રહ્મદીપિક શાખાથી ઉપલક્ષિત આયસિંહરિએ ઉત્તર મથુરાના ઉદ્યાને વિચરતાં ત્યાંના શ્રાવક મેધાથના રૂપસેના સ્ત્રીથી જન્મેલ પુત્ર સમરથને ધર્મને ઉપદેશ કરતાં તેણે વૈરાગ્યથી ચારિત્ર અંગીકાર કર્યું હતું. આ ઉલ્લેખ પછી કંદિલાચાર્યની માધુરીવાચનાનો પ્રસંગ લખવામાં આવ્યો છે તે પરથી સૂચિત થાય છે કે, આ સમરથ માધુરી વાચનાના પ્રવર્તક સકંદિલાચાર્ય હતા.
નંદિ સ્થવિરાવલી, કે જે માથરીવાચનાનુસારિણી યુગપ્રધાન પદાવલી છે, તેમાં ઉપરોક્ત હિમવત રાવલીથી નિર્દિષ્ટ સ્કંદિલાચાર્ય એ ૨૫ મા યુગપ્રધાન છે. તેઓ સુસ્થિત-સુપ્રતિબદ્ધથી નીકળેલા કોંટિક ગણુના અને આર્યસિંહગિરિના શિષ્ય આર્યસમિત (મ. નિ. ની પાંચમી સદીના આશરે છેલ્લા ચરણમાં દીક્ષિત અને આર્ય વજના મામા) થી અચલપુર નિકટના બ્રહ્મદીપમાંથી નીકળેલી બ્રહ્મદ્દીપિકા શાખાના હતા. તેઓને યુગપ્રધાનત્વકાલ હિ૦ થ૦ પ્રમાણે મ. નિ. ૮૨૩–૯૭૨ સુધી હતા, જ્યારે વા વા પ્રક મનિ. ૮૨૭-૮૭૫ અને મા વાપ્રમાનિ. ૮૧૩–૯૮૨ સુધી આવે છે. તેઓ તત્વાર્થ મહાભાષ્ય અને આચારાંગાદિ વિવરણના ર્તા સિદ્ધસેન ગહસ્તિના કાકા ગુરુ અને ગબ્ધહસ્તિના ગુરુ મધુમિત્રના લઘુ ગુરુબધુ હતા પ્રભાવકયરિતકાર, જે કંદિલાચાર્યને વિદ્યાધરાસ્નાયના, પાદલિપ્તકુલના અને સિદ્ધસેનના ગુરુ વૃદ્ધવાદિના ગુરુ તરીકે લખે છે તેઓ બ્રહ્મઠીપિક સ્કંદિલથી ભિન્ન હેઈ ખરી રીતે તેમનું નામ સ્કંદિલ નહિ, પણ શાંડિલ્ય છે કે જેઓ નંદિ સ્થવિરાવલીના ૧૪ માં અને વલભી સ્થવિરાવલીના ૧૩ મા યુગપ્રધાન છે અને સર્વશ્રુતાનુયોગને પલ્લવિત કરવામાં મેઘસમાન છે.
આમ બહ્મદીપિક સ્કંદિલથી વિદ્યાધરાસ્નાયના શાંડિલ્ય એ ભિન્ન હેઇ, તેઓ પાદલિપ્તકુલના એટલે પાદલિપ્તરિના સંતાનો છે. મ. નિ. ની ચોથી સદીથી પૂર્વે થઈ ગયેલા એ પાદલિપ્તસૂરિ વિષે
Page #242
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૧૩ શ્રી શાડિયે ગૌડદેશની કેશલાના રહીશ મુકુન્દ નામના બ્રાહ્મણને દીક્ષા આપી હતી. આ મુકુન્દમુનિએ ભરૂચની માલિકેર વસતિમાં રહેતાં સરસ્વતીનું આરાધન કરી, પિતાના ઊંચ સ્વરે પડન કરાતા અભ્યાસ પ્રતિ ટેણો મારનારાઓને આશ્ચર્યમાં ગરકાવ કરે એવી રીતે મુશલ-સાંબેલુ ફુલાવ્યું હતું. પ્રસન્ન થયેલી સરસ્વતીના વરદાનથી તેઓ અજેય-કેઈથી પણ ન છતાય એવા વાદી બન્યા હતા. આ પછી એમને આચાર્યપત્ર આપવામાં આવ્યું હતું. તેઓ “વૃદ્ધ” અને “વાદી” હોવાથી તેમની પ્રસિદ્ધિ વૃદ્ધવાદી તરીકે જ થઈ. એમણે વિદ્યાથી ગર્વિષ્ટ એક સિદ્ધસેન નામે પ્રસિદ્ધ થયેલા બ્રાહ્મણને વાદમાં હરાવતાં તે તેમને શિષ્ય થશે. વૃદ્ધવાદીએ એનું મુનિ પણાનું નામ “કુમુદચન્દ્ર' રાખ્યું હતું. મહાબુદ્ધિશાળી વિદ્વાન કુમુદચન્દ્ર અ૫ સમયમાં જ સર્વ જૈન આગ. મોને અને તેના સિદ્ધાન્તને અભ્યાસ-પરિચય કરી લીધું અને ગુરુએ તેમને આચાર્ય પદવી આપી ગચ્છને ભાર સોંપ્યો.” ૨૭ | મ. નિ. ૪૪–ઈ. સ. પૂ. ૫૩ વર્ષે આર્ય શાંડિલ્યના સ્વર્ગવાસ થયા બાદ શ્રી વૃદ્ધવાદી ઉજજયિનીએ ગયા હતા એટલે સિદ્ધસેનની કે કુમુદચન્દ્રની દીક્ષા પણ એ જ સમયે થઈ હશે. સંભવ છે કે, કુમુદચન્દ્રને આચાર્ય પદ ત્યાર બાદ બે વર્ષે એટલે મ. નિ. ૪૧૬-ઈ. સ. પૂ. ૫૧ વર્ષે અપાયું હશે. કેમકે, આચાર્ય પદ પામ્યા પછી જ તેમને વિક્રમાદિત્ય સાથે ભેટો થયા હતા અને તેને પૃથ્વી અનણ કરવાનું તેમણે સૂચન કર્યું હતું. એ સૂચન, વિક્રમાદિત્યે પિતાના રાજ્યના સાતમા વર્ષે લિંબા નામના મત્રીને વાયડ મોકલ્યો તેની પૂર્વેનું હતું. સિદ્ધસેન અને વિક્રમાદિત્યના મેલાપને એ પ્રથમ પ્રસંગ જેને સાહિત્યમાં આવા પ્રકારે લખાય છે –
શ્રીસિદ્ધસેનસૂરિ એક વખતે બાહ્યભૂમિકાએ જતા હતા તેવામાં વિક્રમાદિત્ય રાજાની દ્રષ્ટિ તેમના પર પડતાં એ રાજાએ તરત જ સિદ્ધસેનને મનથી નમસ્કાર કર્યો. એવી રીતે કરેલા નમસ્કારને જાણી લઈ સિદ્ધસેને એ રાજાના પ્રતિ “ધર્મલાભ” શબ્દ ઉચ્ચાર્યો. વગર પ્રણામે ધર્મલાભ કેને દેવામાં આવે છે એવા વિક્રમાદિત્યે કરેલા પ્રશ્નને ખુલાસો કરતાં આચાર્યશ્રીએ કહ્યું કે, “તમે મને મનથી નમસ્કાર કર્યો તેના અંગે તમને કાંઈ પણ જાણવાનું સાધન નથી. તપાગચ્છ પટ્ટાભિમાં શંડિયને સ્પામાર્થના શિષ્ય કહેવામાં આવે છે. પણ તેઓ શ્યામાના દીક્ષા શિષ્ય નહિ પણ વાચનાશિષ્ય હોવા સંભવ છે. એમના દીક્ષાગુરુ તો પાદલિપ્ત કે તેમની શિષ્ય સંતતિમાં કઈ હોવા જોઈએ. પાદલિપ્ત એ નામ ગુણ નિષ્પન્ન હોઈ તેમનું મૂળ નામ કાલકાચાર્ય ( ગુણસુંદર સૂરિના શિષ્ય વિદ્યાસિદ્ધ કાલકાચાર્ય) કદાચ હોય તે ના નહિ, જે કાલકાચાર્યના વિદ્યાશિષ્ય વૃદ્ધવાદી હતા.
(૨૬૭) પ્રભાવરિતમાંના વૃદ્ધવાદિસંરિચરિત વિગેરેમાંથી વૃદ્ધવાદિ અને સિદ્ધસેન સંબંધી ઉલ્લેખને સંક્ષિપ્ત કરી અહિં અનવર્ટેડ કોમામાં લખ્યા છે. તે માટે જુઓ –
પ્રમાવરિત પૃ. ૫૪ થી ૬૧ (સિ. જે. ગ્રંથમાલા, તથા પ્ર, ચ, ભાષાંતર પૃ. ૯-૧૧ ( આત્માનંદ સભા. ભાવનગર)
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૪
અવંતિનું આધિપત્ય જ ધર્મલાભની આશિષ આપવામાં આવી છે. શ્રીસિદ્ધસેનની આવી વિશિષ્ટ જ્ઞાનશક્તિને જાણી વિક્રમ રાજા આશ્ચર્ય પામ્યા. ગુરુ તરફથી “સર્વજ્ઞપુત્ર” એવુ બિરુદ તેમને મળેલું છે એ યથાર્થ છે એમ વિક્રમાદિત્યને લાગ્યું અને તેણે આચાર્યને એક કરોડ સેનૈયા આપવાને હુકમ કર્યો. પિતે સર્વથા નિષ્પરિગ્રહી હેઈ પિતાને આપવા માંડેલા દ્રવ્યને સ્વીકારી શકે નહિ એમ કહી, આચાર્યો એ અપાતા દ્રવ્યને વ્યય દુનિયાને અનુણ કરવામાં વાપરવાનું સૂચન કર્યું, અને તે પછી વિકમાદિત્યે પૃથ્વીને અનૃણ કરવાના કાર્યની શરૂઆત કરી.” ૨૬૮
પૃથ્વીને અનૃણ કરવા માટે વિકમાદિત્યે પિતાના મન્ત્રીઓને દેશદેશ મોકલ્યા હતા, તેમને એક લિંબા નામને પ્રધાન “વાયડ આવ્યું હતું અને તેણે વિકમના રાજ્યના સાતમા વર્ષમાં એટલે મ. નિ. ૪૧૭ માં શ્રીજીવદેવસૂરિના હસ્તે ત્યાંના શ્રીમહાવીર જિનમંદિરનાં ઇવજપ્રતિષ્ઠાદિ કાર્ય કરાવ્યાં હતાં.” પ્રભાવરિતકારના કથનાનુસાર આવા પ્રકારની હકીકત હું પહેલાં ટાંકી ગ છું. વિક્રમાદિત્યની અનૃણ પ્રવૃત્તિનો તે એક પુરાવે છે એવું પણ સૂચન ત્યાં હું કરી ગયે છું; પરંતુ કેટલાકે આ સમયે જીવદેવસૂરિનું અસ્તિત્વ હેવાને જ ઈન્કાર કરે છે. તેઓ કહે છે કે, પ્રભાવકચરિતમાં જીદેવસૂરિનું ચરિત લખતાં શ્રીપ્રભાચન્દ્રસૂરિએ કાન્યકુજના રાજાની પુત્રીના પ્રસંગમાં અને વાયડના બ્રાહ્મણ તથા જેનોની વચ્ચે સમાધાન થયાના સંબંધમાં જે હકીકત રજુ કરી છે તે પરથી છવદેવસૂરિને સમય જણાવવામાં આવે છે તેટલો વહેલે ન હો જોઈએ. એ સમય ચૈત્યવાસની જમાવટ થયા પછી એટલે વિક્રમાદિત્યથી ૫૦૦, ૬૦૦ વર્ષ પછીને હેવે જોઈએ. “છવદેવસૂરિ પહેલાં દિગમ્બર સાધુ હતા. એવી ચરિતમાં લખાયેલી હકીકત પણ તેમને વિકમના રાજ્યારંભથી એક સદી કરતાં ય વધારે છેટે લઈ જાય છે. કેમકે કઈ પણ મતે તે પહેલાં જૈનધર્મમાં વેતામ્બર-દિગમ્બર જે શાખા વિભાગ હતું જ નહિ, અને તેથી આ રીતે પણ વિક્રમાદિત્યના સમયમાં જીવદેવસૂરિનું
અસ્તિત્વ હેઈ શકે નહિ એમ, એ કેટલાકે કહી રહ્યા છે. ખરેખર, તેમનું એ કથન વિચારણીય છે અને તેથી પ્રભાવરિતકારે નોંધેલી સામયિક વિધવાળી હકીક્તને વિવેક કર જોઈએ. (२६) धर्मलाभ इति प्रोक्त दूरादुद्धृतपाणये । જૂથે રિસેના, ર જો િનરાધા ને કદ II
પ્રભાવકયરિત-વૃદ્ધવાદિસરિચરિત પૃ. ૫૬ (સિ. જે. ગ્રંથમાલા) વિક્રમાદિત્ય સિદ્ધસેનને એક કોડ દ્રવ્ય આપ્યું એ આ શ્લેકમાં ઉલ્લેખ છે. આ દ્રવ્યને ઉપયોગ દુઃખિ-ખરાબ સ્થિતિના જૈન અને જેન ચૈત્યોના ઉદ્ધાર કરવા માટે સાધારણ ભંડાર તરીકે રખાયો હતો એમ તે પછીના શ્લોકમાં લખવામાં આવ્યું છે. આ એક મતાંતર છે. મને લાગે છે કે, શ્રી સિદ્ધસેને પોતાના વિક્રમાદિત્ય સાથે આ પ્રથમિક સમાગમ સમયે એ દ્રવ્યને સાંપ્રદાયિક ઉપયોગ ન કરતાં સાર્વજનિક ઉપયોગ જ કરવાનું વધારે ઉચિત ધાયું” હશે, અને તેથી મેં એવી જ રીતે હકીકત લખી છે
Page #244
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૨૫
કઈ કઈ વખતે બનવા પામ્યું છે તેમ, ભિન્ન ભિન્ન સમયે થયેલા સમાન નામવાળા આચાર્યોની સાથે સંબંધ રાખતી હકીકતો બધી ય એકાદ કઈ આચાર્યના નામે ચડી ગઈ હોય તે, એવા પ્રસંગે કેવળ એ અવ્યવસ્થિત નેંધાયેલી હકીકતે પરથી જ નહિ, પરંતુ બીજા પણ નિશ્ચિત સાધનોથી એ હકીકતના નાયકોને-આચાર્યોને અને તેમના સમયને વિવેકપૂર્વક નિર્ણય કરે જોઈએ. જ્યાં સુધી એવી રીતે નિર્ણય ન થાય ત્યાં સુધી, પાછળના તે જ નામના આચાર્યની સાથે સંબંધવાળી હકીકતે પૂર્વે થઈ ગયેલા આચાર્યની સાથે જોડાયેલી વાંચતાં તે પ્રાચીન આચાર્યને અર્વાચીન ઠરાવવા મથવું અથવા એ પ્રાચીન આચાર્યને અર્વાચીન ઠરાવી તેમની સાથે જોડાયેલી હકીકતને શંકાસ્પદ કરાવવા મથવું એ સર્વથા અનુચિત છે. એવી જ રીતે, જીવદેવસૂરિ નામના ઘણા આચાર્યો થઈ ગયેલા હતાં, પ્રભાવરિતકારે શ્રીજીવદેવસૂરિના સંબંધમાં લખેલી હકીકતમાંની કઈ હકીકત, જે નિશ્ચિત પ્રમાણથી તેમની સાથે સામયિક મેળ ન ખાતી હોય તે, તે હકીકતને સંબંધ કેઈ પાછળથી થયેલા અન્ય જીવદેવસૂરિની સાથે ઘટાવ જોઈએ; પરંતુ તેમ ન કરતાં તે હકીકત પરથી વિક્રમાદિત્યના રાજ્યના સાતમા વર્ષમાં બનેલી હકીક્ત, કે જે તે સમયે વિદ્યમાન જીવદેવસૂરિ અને વિક્રમાદિત્યના મન્દી લિંબા સાથે સંબંધ ધરાવે છે, તેને ઈન્કાર કરવો એ પણ અનુચિત છે. વિક્રમાદિત્યની જેમ શ્રીજીવદેવસૂરિનું મસ્તક એક કપાલ હતું, તેને મેળવવાની ઈચ્છા રાખનાર યોગીને લગતી હકીકત તથા લિંબા મંત્રીએ કરાવેલાં ઇવજપ્રતિષ્ઠાદિ સંબંધી હકીકત એ વિકમના સમયમાં વિદ્યમાન
જીવદેવસૂરિના સંબંધમાં હોય અને લલશ્રેષ્ઠી તથા વાયડના બ્રાહ્મણોના સંબંધવાળી હકીક્ત કોઈ પાછળના છવદેવસૂરિને લગતી હોય, એમ માનવામાં મને કઈ વિરોધ જણાતો નથી.
વિક્રમાદિત્યનું શ્રી સિદ્ધસેનસૂરિને એક કરોડ સેનૈયાનું દાન અને તેની પ્રજાનું ત્રણ ચુકવવાની પ્રવૃત્તિ વિગેરેથી સ્પષ્ટ સમજાય છે કે, તે વખતે એ રાજાની આર્થિક સ્થિતિ ગમે તે કારણને લઈ વધારે મજબૂત હેવી જોઈએ. સંભવ છે કે, આ સમય પહેલાં જ તેને “વર્ણપુરુષની પ્રાપ્તિ થઈ હશે. પૃથ્વીને અનુણ કરવાની સાથે બીજી પણ અનેક સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિ આચરી તેમાં પણ એ રાજાએ ઘણા દ્રવ્યને વ્યય કર્યો હશે. લગભગ છ સાત વર્ષ સુધી સતત ચાલુ રહેલી વિક્રમાદિત્યની આવી આવી ઉદાર પ્રવૃત્તિઓના અંતે તેની પ્રજાએ તેના રાજ્યની શરૂઆતના વર્ષથી સમયગણના કરવાનીસંવત લખવાની શરૂઆત કરી હતી, અર્થાત; વિક્રમાદિત્યના રાજ્યારંભથી ૧૩ વર્ષે એટલે મ. નિ. થી ૪૨૩ વર્ષે વિક્રમ સંવતને તેના રાજ્યારંભના વર્ષની ગણતરીથી વ્યવહારમાં વહેતે કર્યો હતે. વત્સરનું વર્ષ અને વત્સરની પ્રવૃત્તિનું વર્ષ એની વચ્ચે ૧૩ વર્ષનું અંતર છે. છૂટક ગાથાઓમાં “તેરશાસેતુ થરપવિત્ત એ ચરણને અર્થ વિક્રમના રાજ્યથી “તેર વર્ષે સંવત ચાલ્યો” એમ નહિ, પરંતુ તેર વર્ષે રાજ્યારંભની ગણતરીથી સંવત વ્યવહારમાં વહેતે કરાય” એમ જ થાય છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૬
અવંતિનું આધિપત્ય વિકમાદિત્યને પૃથ્વી અનૃણ કરવાનું સૂચન કરનારા સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરને પૂર્વાશ્રમ, તેમને દીક્ષા લેવાને હેતુ, તેમની વિકમાદિત્ય સાથે પ્રથમ મુલાકાતને પ્રસંગ, તે પછીની તેમની પ્રવૃત્તિ અને આચારગત શિથિલતે તથા પ્રમાદદશાને ત્યાગ, જેનાગમની ભાષા સંબંધી તેમની અવગણના અને તેમને મળેલું પ્રાયશ્ચિત્ત, તેમનાથી થયેલી મહાકાલતીર્થને અને વિક્રમાદિત્યને જૈનત્વની પ્રાપ્તિ, તેમનાથી કરાવાયલું કારપુરના જૈનત્યનું નિર્માણ અને ભરૂચના ધનંજય રાજાને તેમણે કરેલી સહાય, આ પછી દક્ષિણા પથનો વિહાર અને સ્વર્ગવાસ, વિગેરે હકીક્તોને જણાવતા અનેક ઉલેખે જૈનગ્રંથમાં મળી આવે છે, તેને ભાવાર્થ આ પ્રમાણે છે –
“શ્રી સિદ્ધસેનનું ગોત્ર કાત્યાયન હતું. તેમના પિતા દેવર્ષિ એ ઉજજયિનીના રાજા વિક્રમાદિત્યના પુરોહિત હતા. તેમની માતાનું નામ દેવશ્રી હતું. તેમણે કર્ણાટક સુધીના વાદીઓ પર વિજય મેળવ્યું હતું અને એક મહાન વાદી તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. વાદમાં હારી જતાં એમણે વૃદ્ધવાદીની પાસે દીક્ષા અંગીકાર કરી હતી. એમની બહેન સિદ્ધશ્રીએ પણ ચારિત્ર અંગીકાર કર્યું હતું.”
( આ પછી સિદ્ધસેનની વિક્રમાદિત્ય સાથે પહેલ વહેલી મુલાકાત થઈ તે સંબંધી હકીક્તને ઉલ્લેખ હું પૂર્વે ધી ચુક્યો છું તેથી તેને છોડી દઈ, તે પછીના જેન ઉલેખેને ભાવાર્થ નેધું છું)
આ પછી (વિક્રમાદિત્ય સાથે પ્રથમ મુલાકાત પછી) શ્રી સિદ્ધસેનસૂરિ “ચિત્રકૂટ તરફ વિહાર કરી ગયા હતા. તેમને ત્યાં સ્વર્ણસિદ્ધિની અને સર્ષ પ (સરસવ) થી ઘડા વિગેરે બનાવવાની, એમ બે વિદ્યાઓ પ્રાપ્ત થઈ હતી. ચિત્રકૂટમાં ઔષધિઓથી બનેલ એક પિલો સ્તંભ હતું તે સિદ્ધસેનસૂરિજીના જોવામાં આવ્યું. આ સ્તંભમાં સિદ્ધ વિદ્યાનાં પુસ્તકે હતાં. સિદ્ધસેને પિતાના બુદ્ધિબળથી એ થાંભલામાંની ઔષધિઓ જાણી લઈ, તેની વિરુદ્ધ ઔષધિઓથી તેમાં છિદ્ર પાડયું અને તેમાંના એક પુસ્તકમાંથી ઉપરોક્ત બે વિદ્યાઓ જાણી લીધી, પરંતુ આ પછી તરત જ શાસનદેવીએ, તેવી પૂર્વગત વિદ્યાઓના અભ્યાસની હવેના જીવની અયોગ્યતા જોઈ, તેમને એ પુસ્તકોના અવલોકનમાં આગળ વધતા અટકાવ્યા.”
- “આ પછી ઉપરોક્ત બને વિદ્યાથી યુક્ત આચાર્ય સિદ્ધસેન પૂર્વદેશમાં કર્માનગર ગયા. ત્યાં દેવપાલ નામે રાજા રાજ્ય કરતો હતે. સૂરિજીએ એ રાજાને ઉપદેશ કરી અનુરાગી બનાવ્યું. એ રાજાના આગ્રહથી આચાર્ય અહિં રહ્યા હતા તેવામાં કામ દેશને રાજા વિજયવર્મા મોટી સેના સાથે દેવપાલ પર ચઢી આવ્યો. આની સામે ટકી શકવા પુરતું દ્રવ્ય અને સૈન્ય પિતાની પાસે ન હોવાની વાત દેવપાલે સિદ્ધસેનને કરી તે પરથી સિદ્ધ સેને સુવર્ણસિદ્ધિથી દ્રવ્ય અને સર્ષ પગથી સૈન્ય સર્જાવી તેને સહાય કરી. દેવપાલે
(૨૬૯) સિદ્ધસેનાચાર્યે યોનિપ્રાભૃતાદિ વડે ઘોડા બનાવ્યા હતા એ ઉલેખ નિશીથચૂર્ણિકારે પણ કર્યો છે તે આવા પ્રસંગોનું જ સૂચક હેવું જોઈએ. આ રહ્યો તે ચૂર્ણિને પાઠ
Page #246
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
૨૨૭ એ મદદથી વિજયવર્મા પર વિજય મેળવ્યું અને પિતાને આવી પડેલી આફતના અધકારમાંથી બચાવ્યો તેથી તેણે શ્રી સિદ્ધસેનસૂરિને 'દિવાકરીના બિરુદથી સન્માનિત કર્યા, એટલું જ નહિ પરંતુ તેમને આગ્રહપૂર્વક પાલખી વિગેરે પણ અર્પણ કર્યા. તેમને કરાયેલા આવા ગૌરવથી તેઓ ઋદ્ધિ આદિ ગૌરવ વિગેરેના પ્રમાદમાં પડી ગયા. શ્રી વૃદ્ધવાદી તેમની આવી સ્થિતિને સાંભળતાં કરનગરે ગયા અને તેમણે યુક્તિપૂર્વક તેમની પ્રમાદદશાનું તેમને ભાન કરાવ્યું. ગુરુએ જાગૃત આત્માને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ કર્યો. આ પછી વૃદ્ધવાદી સ્વર્ગસ્થ થયા હતા.”
(કમ્મરનગરના રાજા દેવપાલે કુમુદચન્દ્રસૂરિને “સિદ્ધસેન દિવાકર'નું બિરુદ આપ્યું હતું કે કુમુદચન્દ્રમુનિને આચાર્ય પદ આપતી વખતે ગુરુએ તેમને સિદ્ધસેનસૂરિ તરીકે જાહેર કરાયેલા હોઈ, એ રાજાએ શ્રીસિદ્ધસેનસૂરિને ફક્ત “દિવાકરનું જ બિરુદ આપ્યું હતું, એ હું સ્પષ્ટ સમજી શક્યો નથી; તેવી જ રીતે સાધનના અભાવે અને મતાન્તર હેવાના કારણે એ પણ સ્પષ્ટ સમજી શકાતું નથી કે, શ્રીવૃદ્ધવાદી કર્માના પ્રસંગ પછી તરત જ સ્વર્ગસ્થ થયા હતા કે શ્રી સિદ્ધસેનસૂરિને ભરૂચમાં પારસંચિત પ્રાયશ્ચિત્ત અપાયા બાદ કાલાન્તરે સ્વર્ગસ્થ થયા હતા.)
શ્રીસિદ્ધસેનદિવાકરે એકવાર મૂળ જૈન આગમને પ્રાકૃત ભાષામાંથી સંસ્કૃત ભાષામાં ફેરવી નાખવાને વિચાર દર્શાવ્યો હતો. આ વિચાર પ્રાકૃતમાં આગમ રચનારા મહાપુરુ.
ના અપમાન રૂપ હતું તેથી તેમને ભારે ઠપકે દેવામાં આવ્યો ત્યારે ક્ષમા માગી ને થયેલા અપરાધ માટે શ્રીશ્રમણ સંઘ જે પાયશ્ચિત્ત આપે તે કરવા તેમણે કબૂલ્યું. શ્રીસંઘે તેમને પારાચિત નામનું પ્રાયશ્ચિત્ત આવું. બાર વર્ષ સુધી ઍનલિંગ-જૈન સાધુને ને વશ ત્યાગ કરે અને જૈનશાસનની કઈ મોટી પ્રભાવના-ઉન્નતિ કરે ત્યારે એ પ્રાયશ્ચિત્ત પૂર્ણ થાય, એવા એ પ્રાયશ્ચિત્તને શ્રીસંઘની આજ્ઞાથી સ્વીકારી શ્રીસિદ્ધસેને સાત વર્ષ સુધી અવધૂત વેશે જયાં ત્યાં ભ્રમણ કર્યું અને તેઓ ફરતા ફરતા ઉજજયિનીમાં આવ્યા. અહિં મહાકાલના-કુઇંગેશ્વરના મંદિરમાં શિવલિંગને અપમાન થાય તેવી રીતે તેઓ લિંગ તરફ પિતાના પગ પસારીને સૂતા. આ હકીકત વિક્રમાદિત્યના જાણવામાં આવતાં તેણે આ અવધૂતને બળથી દૂર કરવાનો હુકમ કર્યો. તેમને ફટકારવામાં આવ્યા; પરંતુ સિદ્ધસેનને મારવામાં આવેલા મારની અસર તેમને ન થતી અને પિતાના અંતઃપુરને થતી જાણી ચમત્કાર પામેલ વિક્રમાદિત્ય પિતે મહાકાલના મન્દિરે આવ્યો. તેણે સિદ્ધસેનને મહાકાલ શિવનું અપમાન ન કરતાં તેમની સ્તુતિ કરવાને કહ્યું. પોતે કરેલી સ્તુતિ આ શિવ સહન કરી શકશે નહિ, એમ સિદ્ધસેને કહ્યા છતાં પણ, જ્યારે વિક્રમાદિત્યે આગ્રહ કર્યો ત્યારે તેમણે સુપ્રસિદ્ધ એવા “જા ૦િ ’ નામના તેત્રથી સ્તવના આરંભી. એ સ્તોત્રના ___ " अथवा तिसु आइल्ले सु णित्वत्तणाधिकरणं तत्थ ओगलिये एगिदियादि पंचविधं તં કોળી જાતિ કા રિરાથuિળ અરસા વાતા" નિ. ચુ. ઉ. ૪.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૮
અવંતિનું આધિપત્ય. તેરમા કે અગીઆરમા કાવ્યને બોલતાં શિવલિંગ ફાટયું અને તેમાંથી ધૂમ્રજવાલા-ધુમાડા સાથેની જવાળાઓ નિકળવા પૂર્વક શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. (હું પહેલાં કહી ગયો છું તેમ) આ તીર્થ અસલ જેનેનું જ હતું અને સિદ્ધસેનના પ્રયત્નથી તે પાછું જૈનેનું થયું. આ પછી વિક્રમાદિત્ય સિદ્ધસેનના ઉપદેશથી ચુસ્ત જૈન બન્યો અને તેણે સંઘયાત્રાદિ ધાર્મિક કાર્યો કર્યા. ગુપ્તલિગે અને દુષ્કર તપ આદિએ કરાતા પારચિત પ્રાયશ્ચિત્તની બાર વર્ષની અવધિમાંથી આ સમયે સાત વર્ષ વીત્યાં હતાં, પરંતુ શાસનની મહાન પ્રભાવના કરવાના કારણે. જો કે હજુ એ પ્રાયશ્ચિત્તનાં પાંચ વર્ષ બાકી રહ્યાં હતાં તે પણ શ્રીસંઘે તેમને-શ્રીસિદ્ધસેનસૂરિને ગરછમાં લઈ લીધા.”
(“શ્રીસિદ્ધસેનસૂરિ માટે પ્રાયશ્ચિત્તને પ્રસંગ તેઓ જ્યારે ભરૂચમાં હતા ત્યારે ઉપસ્થિત થયો હતો અને તે વખતે વૃદ્ધવાદી હયાત હતા તેમણે એ પ્રાયશ્ચિત્ત આપ્યું હતું.” એમ કેટલાક કહે છે, જ્યારે કેટલાકનું કહેવું એમ છે કે, “તે વખતે વૃદ્ધવાદી સ્વર્ગસ્થ થયા હતા અને શ્રીસંઘે સિદ્ધસેનને પ્રાયશ્ચિત્ત આપ્યું હતું.” શ્રીસંઘે-શ્રીશ્રમણ સંઘે પ્રાયશ્ચિત્ત આપ્યું એ એક મતાન્તર છે. પ્રાયશ્ચિત્ત આપનાર એ શ્રમણ સંઘમાં કયા આચાર્ય આગેવાન હતા એમનું નામ કઈ લેખકે જણાવ્યું નથી. આ સમયમાં માધુરી વાચના પ્રમાણે આર્ય સમુદ્રસૂરિ યુગપ્રધાન હતા, જ્યારે વાલીવાચના પ્રમાણે આર્ય શિવતિમિત્ર યુગપ્રધાન મનાતા હતા. એ બન્નેને યુગપ્રધાનત્વકાલ મ. નિ. ૪૧૪ થી ૪૫૦ સુધીને છે. જે આ સમયે વૃદ્ધવાદી હયાત ન હોય તે, એ બે યુગપ્રધાનેમાંથી કઈ એકે સિદ્ધસેનને પ્રાયશ્ચિત્ત આપવામાં આગેવાની લીધી હોય અથવા તે એમની ગમે તે કારણે ગેરહાજરીમાં કેઈ અન્ય જ આચાર્ય શ્રીસંઘની આગેવાની લીધી હોય અને શ્રીસિદ્ધસેનને પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, પરંતુ આ સંબંધમાં કઈ પણ જાતના સ્પષ્ટ ઉલલેખના અભાવે અમુક નિશ્ચય પર આપણે આવી શકીએ તેમ નથી. કદાચ, વૃદ્ધવાદી હયાત હોય તે, સંભવ છે કે, તેમણે આગેવાની લીધી હોય ને પ્રાયશ્ચિત્ત આપ્યું હોય. સિદ્ધસેનાચાર્યે ચિત્રકૂટમાં, તે પછીના વિહારમાં ને કરનગરમાં કેટલો સમય વીતાવ્યો હતું, તેને ઉલ્લેખ ન મળી શકવાને લઈ તેઓ ભરૂચમાં ક્યારે આવ્યા અને ઉપરોક્ત પ્રાયશ્ચિત્તનો પ્રસંગ બને, એનું મ. નિ. ગત વર્ષે ચોક્કસ રીતે દર્શાવી શકાય તેમ નથી. બાકી, એ પ્રાયશ્ચિત્તના પ્રસંગ પછી સાત વર્ષ વીત્યા બાદ તેઓ ઉજજયિનીમાં હતા એ તે મહાકાલમંદિરના સંબંધમાં બનેલી ઘટનાથી સ્પષ્ટ થાય છે. સંભવ છે કે, આ પછી તેમણે કેટલોક કાલ ઉજજયિની, કારપુર વિગેરેમાં વીતાવ્યા હોય.)
એક વખતે શ્રીસિદ્ધસેનસૂરિ ચાર શ્લોક સાથે વિક્રમાદિત્યની મુલાકાતે ગયા હતા. ત્યારે પિતાના વર્ણનાત્મક એ ચાર કોને જુદી જુદી દિશામાં મુખ ફેરવવાપૂર્વક સાંભળતે વિક્રમાદિત્ય આચાર્યશ્રીની અદભુત કવિત્વશક્તિથી રંજિત થઈ તેમને રાજ્ય આપવા માંડે છે, પરંતુ નિસ્પૃહ તેઓ તેને અસ્વીકાર કરે છે ત્યારે, એ રાજાને તેમના પર અત્યંત આદર થાય છે અને તે તેમને પિતાની રાજસભાન એક પંડિતરત્ન તરીકે
Page #248
--------------------------------------------------------------------------
________________
અવ'તિનુ આધિપત્ય,
૨૨૯
મહાન સન્માન આપે છે. આઁકારપુરના શૈવા ત્યાંના નાલેય જિનમંદિરને બનાવવામાં વિઘ્નરૂપ થઈ પડયા હતા, તેની ખબર ત્યાંના જૈનાએ શ્રીસિદ્ધસેનને આપી અને એ મંદિરનું કાર્ય પાર પડે તેમ કરવા તેમણે આચાર્યશ્રીને વિનંતિ કરી. સિદ્ધસેનસૂરિએ વિક્ર માદિત્યને કહી તેના હાથે શ્રીઋષભદેવના એ મંદિરને બનાવવાનું કાર્ય પાર પમાડયું.”
· ગચ્છમાં લઈ લીધા પછી સિદ્ધસેન દિવાકર વિહાર કરતા અનુક્રમે ભરૂચમાં આવ્યા. આ વખતે અહિં બલમિત્ર (વિક્રમાદિત્ય)ના પુત્ર ધનજય રાજા શાસન કરતા હતા. આ રાજાએ આચાર્યશ્રીનેા બહુ જ આદર સત્કાર કર્યાં. સિદ્ધસેન અહિં-ભરૂચમાં બીરાજતા હતા ત્યારે શત્રુઓએ આવી આ નગરને ઘેરી લીધું. ધનજય પાસે અલ્પ સૈન્ય હોવાથી તે ભયભીત થઈને દિવાકરના શરણે આવ્યા. શ્રી સિદ્ધસેને સ પયેાગથી એક મેાટુ' લશ્કર સાવ્યું, તેથી પરાસ્ત થઇ ઘેરો ઘાલનાર શત્રુઓ ભાગી ગયા.”
(પ્રભાચંદ્રસૂરિના પ્રભાવકચરિતમાંના ઉપરોક્ત ઉલ્લેખમાં ભરૂચને ઘેરા ઘાલનારા એ શત્રુઓ કાણુ હતા તેની ઓળખ આપવામાં આવી નથી; પરંતુ ત્યાં મેઘમ જ ‘શત્રુઓ' એમ જણાવ્યું છે, સભવ તરીકે એ શત્રુઓ કાં તે શક-હરાટ હોય અથવા તે આન્ધ્રરાજા (નં. ૧૦) હાલ (શાલવાહન) હેાય. આ વિષયમાં એક તક્ એવા સવાલ ઊઠે છે કે, આન્ધ્રરાજા (ન. ૯) અરિષ્લે (ગા. સાતક એ) પોતાના રાજ્યના ૧૮ મા વર્ષ પહેલાં નાશિક, પુના, વિગેરે જિલ્લાની એના પૂર્વજોએ ગુમાવેલી ભૂમિ શક—— ક્ષહરાટા પાસેથી પાછી મેળવી હતી, એમ નાશિકના શિલાલેખાથી અને નહપાના મહારા પર તેનું પેાતાનું મહેારું' મારેલા સિક્કાથી સાખીત થાય છે અને વળી અરિષ્ટ પછી રાજ્ય પર આવેલા હાલ (વિષમશીલ) રાજાએ અપરાન્તકને તાબે કર્યાં હતા, એમ બૃહત્કથાના ર. અનુવાદાથી સમજાય છે, તેા પછી તે તે જિલ્લાઓમાં અને અપરાન્તકમાં શક—ક્ષહરાટો પર થઈ રહેલા ભારે દબાણને લઈ રાજસત્તા વિગેરે ગુમાવી બેઠેલા તેના અમુક ભાગે પશ્ચિમ અને અપરાન્તકના રસ્તે ઉત્તરમાં આગળ વધતાં, લાટ અને તેની આજુબાજુના સ્થાનિક અસંતુષ્ટ શક-હેરાટાની સાથે સમૂહબદ્ધ થઈ ભરૂચને ઘેરો ઘાલ્યા હશે શું? આની વિરુદ્ધ બીજી તરફ એવા પ્રશ્ન થાય છે કે, વિક્રમાદિત્યના વડીલ પુત્ર ધનંજયની દીક્ષા માદ ભરૂચના શાસક રાજા તરીકે વિક્રમાદિત્યની આન્ધ્રરાણી સુકેામલાના પુત્ર વિક્રમચરિત્ર ઉર્દૂ નલ:સેન આબ્યા હતા, તેના અમલ દરમિયાન ‘સાતવાહને ભરૂચ પર વારવાર હલા કર્યાં હતા અને એક વાર હાલના-શાલિવાહનના હલ્લાથી ભરૂચનું પતન પણ થયું હતું. ' એવા જૈન સાહિત્યમાં ઉલ્લેખા મળી આવે છે, તેા પછી ભરૂચ પરના એ હ્રહ્માની શરૂઆત શું હાલે સિદ્ધસેનસૂરિની ભરૂચમાં હયાતી દરમિયાન ધનંજય પર કરેલા અને જૈનસાહિત્યમાં નોંધાયલા હલ્લાથી જ થઇ હશે ?
વિક્રમાદિત્યના પુત્ર ધનંજય ભરૂચનું શાસન કરતા હતા ત્યારે તેના પર આક્રમણ કરે એવી શક-ક્ષહરાટા અને સાતવાહનાની શક્તિ સિવાય ત્રીજી કાઈ શક્તિનું અસ્તિત્વ
Page #249
--------------------------------------------------------------------------
________________
२३०
અવંતિનું આધિપત્ય.
.
નજદીકમાં હોય એમ ઇતિહાસથી જણાયું નથી, એ વાત ધ્યાનમાં રાખતાં ઉપરોક્ત પરસ્પર વિરુદ્ધ જે એ પ્રશ્ન ઊઠે છે તેને સીધેસીધા જવાબ આપણને જૈનસાહિત્યમાંથી મળતા નથી, પરંતુ ધનંજય પર હલ્લા કરનારાઓને ‘શત્રુએ ' કહ્યા છે તેથી તે હાલ રાજા નહિ પણ શક-ક્ષહરાટા હશે એવી કલ્પના થાય છે. જો એ ભરૂચને ઘેરા ઘાલનાર ‘હાલ' હોત તે તેની ‘સાતવાહન' એવી સામાન્ય રીતે જૈનગ્રંથામાં અપાતી ઓળખને છેડી દઈ ‘ શત્રુએ ' એવી અતિ સામાન્ય ઓળખથી તેને ન ઓળખાવાત.
’
*
આમ છતાં, એ ‘શત્રુઓ ' કાણુ હતા એના પ્રભાવકચરિતકારને નિશ્ચય ન હોય અને તેથી જ એમણે ‘શત્રુએ’ એવા અતિ સામાન્ય ઉલ્લેખ કર્યાં હોય, તથા ઉપરોક્ત ભરૂચના ઘેરાના સમય, જો હાલે શક ક્ષહરાટાને સર્વથા જીતી લઈ પશ્ચિમઘાટનાં પશ્ચિમ પ્રદેશના સ ́પૂર્ણ કખજો લેવા પૂર્વક ત્યાં મજબૂત સત્તા જમાવ્યા પછીના હાય તા, વધારે સંભવિત એ છે કે, ભરૂચપરના એ હુમલાખારા સાતવાહના (સાતાઁણ એ)-એન્નાકટકમાંથી પ્રતિષ્ઠાનપુરે રાજધાની લઈ જનાર, અરિષ્ટનેા અનુગામી સુપ્રસિદ્ધ સમ્રાટ્ (ન; ૧૦) હાલ-શાલિવાહન હાય. હાલ રાજાના આ હલ્લા અને બાર વર્ષ સુધી વાર વાર કરાયલા તેના પાછળના હલ્લાઓ એ સર્વ તાપી નદીની દક્ષિણના પ્રદેશ, કે જે કેટલાક સમય પહેલાં તેના પૂર્વજોના કબજામાંથી શક-ક્ષહરાટાએ ખુ’ચાવી લીધા હતા અને પાછળથી શક-ક્ષહરાટાના હાથમાંથી વિક્રમાદિત્યના તાખામાં ચાલ્યા ગયા હતા, તેને પાછા મેળવવા માટે હશે એમ નભઃ સેન અને હાલની વચ્ચે થયેલી છે. વટની સંધિ પરથી અનુમાન થાય છે. ઉપરાંત એ હલ્લાઓનું કારણ, પેાતાનું મૃત્યુ શાલિવા હનના હાથે થશે એમ ભવિષ્યવેત્તાના મુખથી જાણતાં વિક્રમાદિત્યે પ્રતિષ્ઠાનપુર ચઢાઈ કરી હતી અને તેને તેમાં શૂકથી હાર ખાઈ પાછું નાશી જવું પડયું હતુ”” એવા મળી આવતા સાહિત્યગત ઉલ્લેખ પરથી કદાચ, વિક્રમાદિત્યે આન્ધ્રરાજ્ય સાથે શરૂ કરેલી અથડામણીના અ'ગે જાગેલી દુશ્મનાવટ પણ હોય તાપણું ના નહિ. હાલ રાજાના એ હલ્લાઓનું પરિણામ ત્યાં સુધી પહેાંચ્યું હતુ` કે, વિક્રમાદિત્યને પોતાના જીવનના અંત ભાગમાં શાલિવાહનથી પેાતાના રાજ્યની સલામતી જોખમાશે એવા ભય સુદ્ધાં લાગ્યા હતા. જ્યારે તેણે ભરૂચ પણ જતુ જોયું ત્યારે તે સંપૂર્ણ સાધન શક્તિ વડે હાલની સાથે લાટના પ્રદે શમાં લડયે।. આ યુદ્ધમાં તે મરણુતાલ ઘવાયા અને પછી લાગેલા ઘાથી કે મતાન્તરે મનાય છે તેમ વ્યાધિથી મૃત્યુ પામ્યા. કહે છે કે, આ પછી વિક્રમાદિત્યના પુત્ર નભઃસેને– જૈન ગ્રન્થકારોથી નહસેણુના મલે લખાતા નરવાહને કે નહવહઃ-શાલિવાહન સાથે યુદ્ધ જારી રાખ્યું હતુ. અને તેને તેમાં વિજય મળ્યા હતા. એ વિજય ખાસ મહત્ત્વના હોય તેમ લાગતું નથી. કારણ કે, નભસેનને તાપી નદીના દક્ષિણ તરફના પ્રદેશ તા છોડી જ દેવા પડયા હતા, એમ કહેવામાં આવે છે. નભઃસેનની શાલિવાહન સાથેની સંધિના સમય વિક્રમાદિત્યના મ, ન. ૪૭૦–ઇ. સ. ૩ વર્ષે મૃત્યુ થયા પછી આશરે એકાદ વર્ષની અંદર હશે, એમ અનુમાન થાય છે; પરંતુ ધનંજય પર થયેલા હલ્લાના સમય, જ્યાં સુધી એ
ܕ
Page #250
--------------------------------------------------------------------------
________________
અવતિનું આધિપત્ય
૨૩૧ હલે કરનાર કેણ હતું એને ચોક્કસ નિર્ણય ન થાય ત્યાં સુધી, ન થઈ શકે તેમ નથી)
તેઓ (શ્રીસિદ્ધસેનસૂરિ) પિતાના જીવનનાં છેલ્લાં વર્ષોમાં દક્ષિણાપથમાં વિચર્યા હતા અને ત્યાં પ્રતિષ્ઠાનપુરમાં અનશન પૂર્વક તેમને સ્વર્ગવાસ થયે હતું. આ વખતે • તેમનાં બહેન સાથ્વી સિદ્ધ શ્રી ઉજજયિનીમાં હતાં, તેમને સિદ્ધસેનના સ્વર્ગસ્થ થયાના સમાચાર મળતાં તેઓ પણ અનશન કરીને સ્વર્ગસ્થ થયાં.” | (આ ઉલ્લેખ પ્રભાવકચરિતમાં શ્રી પ્રભાચન્દ્રસૂરિજીએ કર્યો છે.)
“શ્રીસિદ્ધસેન આચાર્યનું રચેલું શાસ્ત્ર “સમ્મતિ' એ દર્શન પ્રભાવક શાસ્ત્ર ૨૭૦ છે.”
( નિશીથચૂર્ણિકારના ઉપરોક્ત કથનથી સ્પષ્ટ સમજાય છે કે, જેનશાસનના દર્શન પ્રભાવક પ્રાચીન મહાન આચાર્યોમાંના એક શ્રીસિદ્ધસેનસૂરિ પણ હતા.)
ઉપર અનવર્ટેડ કોમામાં સેંધેલા ભાવાર્થરૂપ ઉલ્લેખે અને કૌંસમાં કરેલાં ચર્ચાત્મક સૂચને, એ સર્વ શ્રીસિદ્ધસેન દિવાકરના અંગે જ છે અને તે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે થયેલા સંવત પ્રવર્તક શકારિ વિક્રમાદિત્યના સમયમાં બનેલી ઘટનાઓને લગતાં જ છે; પરંતુ કેટલાંક વર્ષોથી શ્રી સિદ્ધસેન દિવાકરની વિદ્યમાનતાના સમય અંગે ઊહાપોહ કરનારા લેખકેમાંથી કઈ કઈ શ્રીસિદ્ધસેન દિવાકરને તથા તેમના સંબંધમાં સેંધાયેલી બધી ય ઘટનાએને અને વળી, જેને પ્રવર્તાવેલ સંવત આજકાલ ૨૦૦૪ ના અંકથી લખાઈ રહી છે, તે ખુર્દ વિક્રમાદિત્યને પણ મ. નિ. ની પાંચમી સદીમાંથી ખોટી કલ્પનાઓના બળે ઉપાડી લઈ ઠેઠ મ. નિ. ની દશમી સદીમાં નાખી દે છે. એમનો વિક્રમાદિત્ય, ચાન્સની ગણના મુજબ, વિ. સં. ૪૩ર કે ૪૩૭–ઈ. સ. ૩૭૫ કે ૩૮૦ વર્ષે ગુણોના રાજ્ય પર આવેલે અને પછી કેટલાંક વર્ષે અવન્તિ પર આધિપત્ય જમાવતે ચન્દ્રગુપ્ત બીજો બની જાય છે, જયારે એમના સિદ્ધસેન દિવાકર, વિ. સં. ૩૫૩ કે ૩૫૬-ઈ. સ. ૨૯૬ કે ૨૯૯ વર્ષે યુગપ્રધાન પદે આવેલા માથરી વાચનાના પ્રદાતા શ્રીન્કંદિલાચાર્યના પ્રશિષ્ય અને વૃદ્ધવા દીના શિષ્ય મનાતા કેઈ સિદ્ધસેન બની જાય છે, કે જે વૃદ્ધવાદી અને તેમના શિષ્ય સિદ્ધસેન દિવાકરનું શ્રી&દિલાચાર્યને શિષ્ય અને પ્રશિષ્ય તરીકે અસ્તિત્વ જ નથી. એ કોઈ કોઈ લેખકની ઉપરોક્ત માન્યતાની પાછળ પ્રભાવક ચરિતમાંના કેઈ કઈ ઉલેખે પણ કામમાં લાગેલા છે, લગાડેલા છે. તે બરાબર છે કે નહિ તેને હવે વિચાર કરીએ.
પ્રભાવચરિતમાં, સિદ્ધસેનસૂરિના ગુરુ વૃદ્ધવાદી અને વૃદ્ધવાદીને ગુરૂ કંદિલાચાર્ય વિદ્યાધર આમ્નાયના અને પાદલિપ્ત કુલના હતા એમ ઉલ્લેખ કરાય છે. આ ઉપરાંત ત્યાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આર્યનાગહસ્તિના ગુરુભાઈ સંગમસિંહસૂરિના શિષ્ય __(२७०) “दसणगाहा देसणणाणप्पभावगाणि सत्याणि सिद्धिविणिच्छय-संमतिमादि તો "
– નિશીષચૂર્ણ "दसणणाणेत्ति । अस्य व्याख्या-सुत्सत्यगत तुगाथा । ईसणप्पभावगाण सस्थाण सम्मदियादि सुतणाणेय"
–નિશીથચૂર્ણિ.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨
અવંતિનું આધિપત્ય પાદલિપ્ત હતા અને, જે વિદ્યાધરવંશમાં કાલકસૂરિ થયા હતા, તે વિદ્યાધર ગછના નાગહસ્તિ હતા. જાકુટી (જાવડ?) શ્રાવકે વિ. સં. ૧૫૦ એટલે આ લેખની ગણતરીએ મ. નિ. ૫૬૦ વર્ષે ગિરનાર પર્વત પરના શ્રીનેમિનાથના મન્દિરનો ઉદ્ધાર કરાવતાં (કરાવતાં કે કર્યા પછી?) ત્યાં વરસાદને લઈ પડી ગયેલા મઠ (?)માંની પ્રશસ્તિના . આધારે પાદલિપ્ત અને વૃદ્ધવાદીને વિદ્યાધરવંશીય લખવાની વાત પણ એ ચરિતમાં કરવામાં આવી છે. •
પ્રભાવશ્ચરિતમાંનાં ઉપરોક્ત સર્વ કથનને એવો અર્થ કરવામાં આવે છે કે વૃદ્ધવાદીના ગુરુ અને સિદ્ધસેનના પ્રગુરુ દિલાચાર્ય વિદ્યાધર આમ્નાયના અને પાદલિ. સંકુલના હતા તેથી તેઓ બ્રહ્મઢીપિક આર્યસિંહસૂરિના શિષ્ય અને માથુરી વાચનાના પ્રદાતા શ્રીસ્કંદિલાચાર્યું હોઈ શકે કે જેઓ મહાવીરની નવમી સદીમાં વિદ્યમાન હતા. નાગહસ્તિ અને તેમના ગુરુભ્રાતા સંગમસિંહસૂરિના શિષ્ય પાદલિપ્ત, એમને સમય પટ્ટાવલીઓ પ્રમાણે મ. નિ. ની સાતમી સદી હોવાથી પાદલિપ્તકુલના ઔદિલાચાર્યનું અને તેમના શિષ્ય વૃદ્ધવાદી તથા પ્રશિષ્ય સિદ્ધસેનનું અસ્તિત્વ તેમનાથી–નાગહસ્તિ અને પાદલિપ્તથી પૂર્વે કોઈ પણ રીતે ઘટી શકે નહિ, તે પછી કહેવામાં આવે છે તેમ, મહાવીરની પાંચમી સદીમાં એટલે કે વિકમની પહેલી સદીમાં એ સ્કંદિલાચાર્યાદિનું અસ્તિત્વ સંભવે જ શી રીતે ? વળી નાગહસ્તિ પછી થયેલા પાદલિપ્તને વિદ્યાધરવંશના કે વિદ્યાધર ગચ્છના અને વૃદ્ધવાદીને વિદ્યાધરવંશના કહેવામાં આવે છે. આ વિદ્યાધરવંશ કે વિદ્યાધર ગચ્છને સંભવ શ્રીવાસેનના શિષ્ય વિદ્યાર પછીથી હોય; પરંતુ મ. નિ. ની છઠ્ઠી સાતમી સદીમાં થયેલા વજસેન અને વિદ્યાધરથી પહેલાં હેય નહિ, અને એ રીતે વિદ્યાધરવંશ કે વિદ્યાધર ગરછ શ્રીવાસન પછીથી ઉત્પન્ન થયેલ હતાં વિદ્યાધરવંશના કે વિદ્યાધરગછ ના પાદલિપ્ત કે વૃદ્ધવાદી પણ વજસેન પછીથી જ થયેલા આચાર્યો હોઈ શકે, નહિ કે તેમની પૂર્વે મ. નિ. ની પાંચમી સદીના. અર્થાત; મ.નિ. ની છઠ્ઠી સાતમી સદીમાં ઉત્પન્ન વિદ્યાધરવંશ કે વિદ્યાધરગચ્છના શ્રી વૃદ્ધવાદીના શિષ્ય શ્રી સિદ્ધસેન દિવાકર છે. તેઓ મ. નિ. ની પાંચમી સદીના-વિક્રમની પહેલી સદીના આચાર્ય નહિ, પરંતુ વજન કે વિદ્યાધર અને આર્ય નાગહસ્તિ કે પાદલિપ્તની પછી થયેલા હેઈ મ. નિ. ની દશમી સદીના-વિક્રમની પાંચમી સદીના આચાર્યું છે, અને તેથી સિદ્ધસેનના સમયને વિક્રમાદિત્ય એ વિક્રમાદિત્ય ઉપાધિને ધારક ગુપ્તવંશીય ચન્દ્રગુપ્ત બીજો છે, કે જે ચા. સં. ની ગણના મુજબ મ. નિ. ૯૦૧ (૧) કે ૯૦૬ (૭)–વિ. સં. ૪૩૧ (૨) કે ૪૩૬ (૭) માં રાજ્ય પર આવ્યું હતું. (આ લેખની ગણના મુજબ એ સમય મ.નિ. ૮૪૧ (૨) કે ૮૪૬ (૭) આવે છે.)
પ્રભાવકચરિતના ઉલ્લેખ પરથી કરાતા ઉપરોક્ત અર્થથી ભિન્ન અર્થ પણ નિકાળી શકાય તેમ છે, કે જેથી સિદ્ધસેન અને તેમના ગુરુ વૃદ્ધવાદીનું અસ્તિત્વ મ. નિ. ની પાંચમી સદીમાં સાબીત કરી શકાય, તે આવી રીતે –
Page #252
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૩૪ હિમવંત શૂરાવલીમાં આપેલા શ્રીકંદિલાચાર્યના સંબંધ પરથી એ નિશ્ચિત છે કે, માથરી વાચનાના પ્રદાતા સ્કંદિલાચાર્ય સિંહસૂરિના શિષ્ય છે. સિંહસૂરિ નામના બીજા પણ કેટલાક આચાર્યો થયા છે; પરંતુ આ સિંહસૂરિ તે જ છે કે, જેઓ મ. નિ. ની આઠમી અને નવમી સદીના વચગાળ-વિક્રમની ચોથી સદીમાં બહુ સમય સુધી વિદ્યમાન યુગપ્રધાન હતા. તેઓ સિંહગિરિના શિષ્ય અને વાસ્વામીના ગુરુભ્રાતા આર્યસમિતથી નીકળેલી બ્રાહીપિકા શાખાના હતા, નંદિસ્થવિરાવલીમાં આ બ્રહ્મઢીપિક સિંહસૂરિને અને તેમની પૂર્વેના યુગપ્રધાને-નાગહસ્તિ અને રવતિમિત્રને વાચકવંશના જણાવ્યા છે. કંદિલાચાર્યને પણ ત્યાં આડકતરી રીતે વાચકવંશના હોય તેમ સ્તવ્યા છે. જૈનસાહિત્યમાં એમની વિશેષ પ્રસિદ્ધિ પણ વિશિષ્ટ વિદ્યાની સાથે નહિ, પરંતુ વાચનાની સાથે જ છે તેથી તેઓ વાચકવંશના જ છે. નહિ કે વિદ્યાધરવંશના. વળી શ્રીસમિતાથી નીકળેલી બ્રહ્મઢીપિકા શાખામાં, વિદ્યાધરવંશના સ્થાને કે સ્વતંત્ર રીતે વપરાતા કેઈ વિદ્યાધર ગ૭ને ઉદ્દભવ થયો હોય, એને કેઈ પુરા નથી. કલ્પસ્થવિરાવલી પ્રમાણે આર્ય વજસેનના શિષ્ય અને જિનદત્તકીના પુત્ર શ્રી વિદ્યાધરથી વિદ્યાધરકુલની ઉત્પત્તિ થયેલી છે. એ વિદ્યાધરકુલને અને તેની પૂર્વે ઉત્પન્ન થયેલી બ્રહ્મઢીપિકા શાખાને કાંઈ લાગતું વળગતું હેય એમ જણાયું નથી. આ સર્વ પરથી સ્પષ્ટ થાય છે કે, પ્રભાવચરિતમાં લખાયેલા વિદ્યાધરવંશના આચાર્ય સ્કંદિલ એ, વિદ્યાધર વંશાદિના નહિ પણ બ્રહ્મક્રીપિક શાખાના અને વાચકવંશના લખાયેલા યુગપ્રધાન શ્રીસિંહસૂરિના શિખ્ય કંદિલાચાર્ય નથી કે જેઓ મધુમિત્રના ગુરુભ્રાતા અને ગન્ધહસ્તીના કાકાગુરુ હેઈ મ.નિ.ની નવમી સદીમાં માધુરી વાચનાના પ્રદાતા હતા, પરંતુ તેઓ પાદલિપ્તકુલના-પાદલિપ્તસૂરિના કુલના, વિદ્યાધરવંશીય અને છતમર્યાદાના કરનાર તથા આર્ય કાલક (શયામાય) ની પછી યુગપ્રધાનપદે આવેલા શ્રીશાહિડત્ય છે કે જેમને યુગપ્રધાનત્વ કાલ મ. નિ. ૩૭૬ થી ૧૪ સુધી હતું અને જેમના “સંદિર' નામને “Úવિઝ' નામની સાથે પટ્ટાવલીઓમાં કવચિત્ અક્ષરબ્રમ જાગી શાડિલ્યના બદલે સ્કંદિલ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. વૃદ્ધવાદી અને સિધ્ધસેન આ શાડિલ્યના જ શિષ્ય અને પ્રશિષ્ય હતા. - પ્રભાવકચરિતમાં “વિદ્યાધરાસ્નાય' એ જે શબ્દ છે તેને અર્થ વિશિષ્ટ વિદ્યાધારકેન કમભાવી પૂર્વપુરુષપ્રવાહ અથવા સામાન્યતઃ વિદ્યાધરવંશ એવો થાય છે. આવા આમ્નાય કે વંશની આદિ વિષે “શીવાઢ૦” એ આગળ લખવામાં આવનારા કાવ્યમાંના ઉલેખથી કદાચ વધારે સ્પષ્ટ ન પણ થવાય, છતાં કલ્પસ્થવિરાવલીના “આર્ય સુસ્થિતસુપ્રતિબંધના શિષ્ય આર્ય ગોપાલ વિદ્યાધરાસ્નાયના હતા” આવા પ્રકારના કથનના આધારે સમજાય છે કે, મ. નિ. ની ચેથી સદીની પૂર્વે પણ એ આમ્નાયનું અસ્તિત્વ હતું જ અને દીક્ષા આશ્રયી વ્રતધર મુનિઓની પરંપરામાં અથવા પૂર્વેના વિશિષ્ટ જ્ઞાનની વાચના આશ્રયી કૃતધર-અનુગધર વાચક મુનિઓની પરંપરામાં જેમ ગુરુ-શિષ્ય વ્યવહાર પ્રવર્તમાન હતું તેમ, મન્ટાદિ વિશિષ્ટ વિદ્યા આશ્રયી વિદ્યાધર મુનિઓની પરંપરામાં
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૩૪
અવંતિનું આધિપત્ય પણ તે વ્યવહાર પ્રવર્તમાન હતું. આવી હકીકતને દર્શાવતું એક કાવ્ય આવી રીતનું મળી આવે છે -
“ હા તો મિવિરમોરારના નાના हतच्छिन्यो वृक्षवादी द्विजकुलतिलकः सिद्धसेनो बभूव । જિલ્લાના નિકા પાદ નિ જે વિશ્વનો વિશાળ
संजातः संगमोऽयं तदनु व गण मृत् पादलिप्तस्ततोऽहम् ॥ २७१ । શ્રીપાદલિપ્તસૂરિ ઉપરના કાવ્યમાં પિતાની ઓળખ આપે છે કે
“નમિ-વિનમિ (વિદ્યાધર)ના કુલ રૂપ મુગટમાં રત્ન સરિખા શ્રીકાલકાચાર્ય મહારાજા થયા. તેમના શિષ્ય બ્રાહ્મણ કુલમાં શ્રેષ્ઠ શ્રી વૃધ્ધવાદી અને (તેમના શિષ્ય ) સિધ્ધસેન થયા. કૂટનિદ્રાને કરતા વિશ્વરૂપ જે (સિધ્ધસેન) લોકમાં “કપટ” એવી રીતે પ્રસિધ્ધ થયા. આ પછી સંગમ નામના ગણધારક થયા અને તે પછી હું પાદલિપ્ત થયેલ છું.”
ઉપરક્ત કાવ્યમાંના પાદલિપ્તને સમય મ. નિ. ની પાંચમી સહી હોય એમ લાગે છે. તેઓ સંગમગાણુના શિષ્ય છે અને એ સંગમગણિને સિધ્ધસેન દિવાકર સાથે સમયનું અંતર નથી. તેમને અને સિદ્ધસેનને વિદ્યાધરામ્નાય તરીકે સંબંધ છે. કદાચ, તેઓ વિવાથી સિદ્ધસેનના ગુરુભ્રાતા પણ હોય. શાલિવાહનના મંત્રીને ગુરુ અને શાલિવાહનના હાથે ઉધ્ધાર કરાયેલા ભરૂચના શકુનિકાવિહારની વજપ્રતિષ્ઠા કરનાર પાદલિપ્ત આ કાવ્યમાંના જ પાદલિપ્ત છે. જેનગ્રન્થથી જાણવા મળે છે કે, તેમણે આર્યખપુટાચાર્યની પાસે ચમત્કારિક વિદ્યાઓને અભ્યાસ કર્યો હતે. આખપુટના શિષ્ય ઉપાધ્યાય મહેન્દ્ર દીક્ષિત કરેલા બ્રાહ્મણના કારણે ભરૂચમાં બ્રાહ્મણને વિરોધ થતાં શ્રી સંઘની વિનંતીથી આ આચાર્ય પાટલીપુત્રથી ભરૂચ આવ્યા હતા અને તેમના આગમન માત્રથી જ બ્રાહ્મણે ડરીને નાશી ગયા હતા (નાસીપાસ થયા હતા) આ આચાર્ય દક્ષિણાપથમાંના માનખેટના રાજા કૃષ્ણરાજના બહુ માનીતા હતા, અને તેઓ એ રાજાના આગ્રહથી ઘણા સમય સુધી માનખેટમાં રહ્યા હતા. માનપેટમાં રહી તેમણે સંસ્કારયુક્ત સાંકેતિક “પાદલિપ્તા” ભાષાનું સર્જન કર્યું હતું. એમણે “તાયા' નામે, હાલમાં ઉપલબ્ધ ન થતી, અદ્દભુત પ્રાકૃત કથાની રચના કરી હતી. આ પછી શાલિવાહનના બોલાવ્યાથી તેઓ પ્રતિષ્ઠાનપુરમાં ગયા હતા અને પિતાની વિદ્યાશક્તિથી તે રાજા પર પ્રભાવ. પાડી તેને પિતાને અનુરાગી બનાવી તેની પાસે ધાર્મિક કાર્યો કરાવ્યાં હતાં. તેઓ પિતાના જીવનનાં અંતિમ વર્ષોમાં સૌરાષ્ટ્રમાં વિચર્યા હતા. ત્યાં તેમણે ધાતુવતી નાગાર્જુનને શ્રાવક બનાવી આકાશગામિની વિદ્યાને યોગ બતાવ્યું હતું. આ નાગાર્જુને પિતાના એ વિદ્યાગુરુના નામથી “પાદલિપ્તપુર” હાલના પાલીતાણાના સ્થળે વસાવ્યું હતું અને તેણે
(૭૧) ધર્મરત્ન પ્રકરણમાં સલબ્ધલક્ષ્મ ગુણ અંગે આપેલી નાગાર્જુનની કથામાં આ કાવ્યનું અવતરણુ અપાયેલું છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. ગિરનારની તળેટીમાં કિલ્લાની પાસે શ્રી નેમિનાથને લગતાં કેટલાક શિપનાં ધાર્મિક અને અર્ધધાર્મિક દૃશ્યો સર્જાવ્યાં હતાં. આ પાદલિપ્તસૂરિજી ૩૨ દિવસના ઉપવાસ પૂર્વક શ્રી શત્રુંજય પર સ્વર્ગવાસ પામ્યા હતા. પ્રભાવક ચરિતકાર પાદલિપ્તસૂરિના પ્રાથમિક જીવન વિષે કેટલીક નેધ લે છે, તે આ પ્રમાણે છે
સયૂ અને ગંગા નદીના સંગમ પર આવેલી કેશલા નગરીમાં ફુલ નામે શ્રેષ્ઠી રહેતે હતો. તેની સ્ત્રીનું નામ પ્રતિમા હતું. આરાધન કરેલી વેરોટયા દેવીના કહેવાથી તેણીએ પુત્રપ્રાપ્તિ માટે નમિ-વિનમિ વિદ્યાધરના વંશમાં ઉત્પન્ન આર્ય નાગહસ્તીના પાદશી. ચના જળનું પાન કરતાં, જે પ્રથમ પુત્ર થયો, તેનું નામ નાગેન્દ્ર રાખ્યું હતું. એ જ્યારે આઠ વર્ષને થયો ત્યારે તેને શેઠશેઠાણીએ નાગહસ્તિને સુપ્રત કર્યો. નાગહસ્તિના ગુરુભ્રાતા સંગમસિંહસૂરિએ આ બાલક નાગેન્દ્રને દીક્ષા આપી સંભાળ અને શિક્ષાના માટે મંડનગણીને સોંપ્યા. એક જ વર્ષમાં આ નાગેન્દ્ર અસાધારણ પંડિત થયા. ગુરુમહારાજાએ તેમને કવિત્વ આદિ ગુણેથી પ્રસન્ન થઈ પાદલિપ્તને આશિર્વાદ આપ્યો અને તેમની દશ વર્ષની વયે આચાર્ય પદવી આપી પિતાના પટ્ટધર નીમ્યા. આ પછી તેઓને મથુરાન ગરીએ મોકલ્યા હતા. ત્યાં કેટલોક સમય રહી તેઓ પાટલીપુત્ર આવ્યા હતા. તેમણે બુદ્ધિના અને વિદ્યાના અનેક ચમત્કારોથી પાટલીપુત્રના રાજા મુરૂગ્ધને પિતાની તરફ આકળ્યું હતું. તેમણે એ રાજાને જૈન મુનિઓની વિનીતતાની અપૂર્વતા દર્શાવતાં તે આશ્ચર્ય પામી પાદલિપ્તસૂરિ પ્રતિ અતિ આદર-ભક્તિવાળો બન્યા હતે.”
પ્રભાવચરિતમાની ઉપરોક્ત નોંધથી સમજાય છે કે, આર્યપુરાચાર્ય પાસે ચમત્કા'રિક વિદ્યાએ શીખનાર, આયંખપુટાચાર્યના શિષ્ય ઉપાધ્યાય મહેન્દ્રના બેલાવ્યાથી બ્રાહ્મ. શથી થતે ઉપદ્રવ ટાળવા ભરૂચનગરે આવનાર અને કૃષ્ણરાજ, શાલિવાહન, ગુણાઢય, નાગાર્જુન, વિગેરેના સંપર્કમાં અમુક સમયે આવનાર પાદલિપ્તથી ઉપરોક્ત ગૃહસ્થાશ્રમમાં નાગેન્દ્ર નામવાળા પાદલિપ્ત એ ભિન્ન છે. “શ્રીકાલ” કાવ્યમાંના પ્રથમ પાદલિપ્તને સમય મ.નિ.ની પાંચમી સદી છે. તેમના સમયે પાટલીપુત્રમાં દાહ નામનો રાજા રાજ્ય કરતું હતું કે જે મિથ્યાષ્ટિ, નાસ્તિકપ્રાયઃ અને તુબુદ્ધિવાળે તથા ધાર્મિક બાબતમાં ઉત્પાત મચાવી વિપરીતતા ઉપજાવવા પ્રયત્નશીલ હતે. ર૭૨ સંભવ છે કે, તે શુંગવંશીય હશે. જ્યારે દ્વિતીય પાદલિપ્તનું અસ્તિત્વ મ.નિ.ની સાતમી સદીના ઉત્તરાર્ધમાં હેઈ તેમના સમયે પાટલીપુત્રમાં કુશાન કનિષ્ક
(૨૨) શુંગેના અગ્નિમિત્ર આદિ રાજાઓ અને તેમના પછી આવનારા શુંગmત્ય કારવ રાજાઓ, એમની રાજધાની વિદિશામાં હતી, પણ તેમાંના ગમે તેની પેટા શાખાના માંડલિકે પાટલીપુત્રમાં રાજ્ય કરતા હશે, તેમને આ હડ રાજ હશે. એ રાજાએાનું જે નીતિપતન થવા માંડયું હતું તે છેવટે સંપ્રદાયની કદર્થના કરવા સુધી નાસ્તિકતાને પામ્યું હશે એમ લાગે છે. આ સમયે એ રાજા કાને માંડલિક હશે કે સ્વતંત્ર હશે ય આદ્મભૂાને માંડલિક હશે, એ સ્પષ્ટ થઈ શકતું નથી.
Page #255
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય નીમેલા સુબેદારની પરંપરામાં આવેલા કેઈ મુરુડ રાજાનું રાજ્ય હતું કે જે રાજા મહાન ભાવ, ગુણા, શ્રદ્ધાળુ અને વિચારશીલ હતા. ઉપરાંત, તે પાદલિપ્ત પ્રતિ ભક્તિઆદરવાળે હતો. ૨૩૩
આમ ભિન્ન ભિન્ન સમયે થયેલા અને ભિન્ન ભિન્ન ઘટનાઓના નાયક પાદલિપ્તસૂરિ નામના બે આચાર્યો થયા હોય એ સ્પષ્ટ જણાય છે, છતાં પ્રભાવરિતકાર અને અન્ય પ્રકારે બેને બદલે એક જ' પાદલિપ્તના નામે ઉપરોક્ત સર્વ ઘટનાઓને ચઢાવે છે. પરિણામે, એ ઘટનાઓને પરસ્પર સામયિક મેળ મળતું નથી. શ્રી પાદલિપ્તસૂ રિનો આયખપુટાચાર્યની પાસે ચમત્કારિક વિદ્યાઓને અભ્યાસ અને ઉ. મહેન્દ્ર પાસે બ્રાહ્મણેથી થઈ રહેલા ઉપદ્રવ પ્રસંગે તેમનું ગમન, એ મ.નિ.ની પાંચમી સદીની ઘટનાઓ છે, કારણ કે, આખપુટાચાર્યાદિનું તે સમયે જ અસ્તિત્વ સિદ્ધ છે; જ્યારે તેમની આર્યનગહસ્તી અને સંગમસિંહસૂરિથી દેવાયેલી દીક્ષા વિગેરેની ઘટનાઓ મ.
નિની સાતમી સદીની છે. કેમકે, આર્યનાગહસ્તી વિગેરે તે સમયે જ વિદ્યમાન હતા એમ પટ્ટાવલીઓ પરથી સાબીત થાય છે. આમ લાંબા અંતરે ભિન્ન ભિન્ન સમયે બનેલી ઘટનાઓને પાદલિપ્તસૂરિ નામના એક જ આચાર્યના નામે ચઢાવતાં સામયિક મેળ ન મળે એ સ્વાભાવિક છે. આ અને એવી બીજી અસંગતતાને ટાળવા, સામયિક મેળ ન ખાતી
અમુક ઘટનાઓને ભૂલભરેલી રીતે ઉલ્લેખ કરાયેલી માનવી એ અનુચિત છે. કેમકે, તેવી માન્યતાને સમર્થક કૅઈ પુરા નથી. મહાત્માઓના હાથે બેટી રીતે ઉલેખો નોંધાયાનું પ્રાયઃ બનતું નથી, પરંતુ એને ઊલટસુલટી કે એક જ નામ પર નોંધાયાનું કવચિત બની જાય છે, એ લક્ષ્યમાં લેતાં સામયિક મેળ ન ખાતી ઘટનાઓને ખોટી ઠરાવવા કરતાં તેને ઘટાવવા એના ઘટક તરીકે એ જ નામની થઈ ગયેલી કે થનારી કે અન્ય જ વ્યક્તિ માની લેવી જોઈએ. અને તેથી પાંચમી સદીના પાદલિપ્ત અને તેમના ગુરુ સંગમને આયંખપુટાચાર્ય તથા મહેન્દ્ર ઉપાધ્યાયની હયાતીમાં પાંચમી સદીમાં જ રહેવા દ્યો. તેમને સાતમી સદીના આર્ય નાગહસ્તી અને તેમના ગુરુભાઈ સંગમસિંહસૂરિની હયાતીમાં લઈ જવાની કોઈ જરૂરીયાત નથી. “મુનિ તરીકેની બાલ્યાવસ્થામાં પાદલિપ્ત ગુરુને કહ્યું કે, પૂજ્ય! આપે જે “ટિપતિ' કહ્યું તેમાં “ ' ના બદલે “બ' કરી આપવાની કૃપા કરો કે જેથી હું વારિર'–પાદલિપ્ત થઉં. ગુરુએ તેને પાદલિપ્ત થવાને આશીર્વાદ આપે અને એ બાલ-સુલક મુનિનું નામ પાદલિપ્ત પડયું.” પ્રબન્ધામાં ભેંધાયેલી આ હકીકતમાંના પાદલિપ્ત” એ પ્રયોગમાં પણ, પાદલિપ્ત અને તેમના ગુરુને પૂર્વે થઈ ગયેલા કેઈ પાદલિપ્તના નામનું સ્મરણ થયું હોય એમ લાગે છે. પાંચમી સદીના પાદલિપ્તની વિહારભૂમિ અને કાર્યક્ષેત્ર મુખ્યતયા લાટ, દક્ષિણાપથ અને સૌરાષ્ટ્ર
(૨૭૩) કુશાનેએ પાટલીપુત્રમાં નીમેલા સુબાની પરંપરાને આ મુરુડ રાજા લગભગ રવતત્ર હશે. કારણ કે, આ સમયે ભારતના ગંગોત્તર પ્રદેશ પર કુશાન સત્તા નામની જ હોઈ કુશાનેના સુબાએ જ ક્યાં ત્યાં સર્વસત્તાધીશ બની બેઠેલા હતા. આ રાજાઓ હિન્દી સંસ્કૃતિથી સર્વથા રંગાયેલા બની ગયેલા હતા.
Page #256
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૩૭ છે, જયારે સાતમી સદીના પાઠલિપ્તનું મગધ અને સૂરસેન છે. આથી પણ બને પાદલિપ્ત ભિન્ન જ હતા એમ સાબીત થાય છે. આ
ઉપરોક્ત બને પાદલિપ્ત વિદ્યાધર આખીય-સંપ્રદાય-વંશના હતા. જેમનાથી વિદ્યાધરી શાખા નીકળી હતી તે, આર્ય સુસ્થિત-સુપ્રતિબદ્ધના શિષ્ય વિદ્યાધર ગોપાલ પણ એ જ આમ્નાયના હતા, પરંતુ તેમની વિદ્યા પરંપરામાં આ પાદલિપ્તસૂરિએ ન હેઈ આર્ય સુસ્થિત-સુપ્રતિબદ્ધના ગુરુભાઈ શ્રી ગુણસુન્દરસૂરિના શિષ્ય વિદ્યાધર આયકાલકની વિદ્યા પરંપરામાં હતા. વિદ્યાધર આમ્નાય-વંશમાં અનેક કુળ કે ગરછ હોય એવી સ્થિતિમાં અમુક આચાર્યનું અમુક કુળ કે ગચ્છ છે એની ખાત્રી હોય ત્યારે તે તે આચાર્ય વિદ્યાધરવંશની સાથે તે કુળ કે ગચ્છના લખાતા હશે, પરંતુ જ્યારે તેમના વિશિષ્ટ કુળ કે ગચ્છને પત્તો ન લાગે યા ટુંકાણમાં પતાવવું હોય ત્યારે તેમની ઓળખ વિદ્યાધરવંશથી કે વિદ્યાધર. કુળથી અથવા પાછળના સમયમાં વિદ્યાધર ગચ્છથી આપવાની પ્રથા હશે એમ લાગે છે. પુરાવા તરીકે, આર્ય સ્કંદિલ (શાંડિલ્ય)ની ઓળખ “વિદ્યાધરાસ્નાયના અને પાદલિપ્ત. કુળના” એવી રીતે આપવામાં આવી છે, જ્યારે આયનામહરિતની ઓળખ વિદ્યાધરાષ્નાપના અને વિદ્યાધર ગચ્છના” એવી રીતે આપી છે, તે વળી ઉપરોક્ત “કીર્જિા ' એ કાવ્યમાં “શ્રીકાલકને “નમિવિનમિકુલના' એટલે નમિ-વિનમિના વિદ્યાધરકુળના કહ્યા છે અને એ કુળ કે, જે સ્પષ્ટ રીતે આમ્નાય જ છે, તેમાં કાલક પછીથી વૃદ્ધવાદી, સિધસેન, સંગમ અને પાદલિપ્ત સુધીની પરંપરા આલેખાઈ છે. સંભવ છે કે, મ.નિની પાંચમી સદીમાં થયેલા પાદલિપ્તના સમયે જન શ્રમણને વંશ કે કુળથી જ ઓળખાવવાની પ્રથા હશે, ગ૭થી ઓળખાવવાને વ્યવહાર તે સમયે નહિ જ હશે, જ્યારે સાતમી સદીમાં આર્યનાગહસ્તી અને પાદલિપ્તના સમયે ગચ્છ શબ્દ વપરાશમાં આવ્યો હતે એમ પ્રભાવકચરિતથી સૂચન થાય છે. કારણુ કે તે આચાર્યોને ત્યાં વિદ્યાધર ગ૭ના લખ્યા છે. મને તો લાગે છે કે, વિદ્યાધરવંશના ૨થાને જ વિદ્યાધર ગચ્છ લખાયો છે અને વિદ્યાધરવંશના આ નાગહસ્તી વાચકવંશના યુગપ્રધાન નાગહસ્તીથી, જે કે સમકાલીન છે છતાં, ભિન્ન જ છે. કાલજ્ઞાન,નિર્વાણકલિકા, પ્રશ્નપ્રકાશ, વિગેરે ગ્રન્થ પાદલિપ્તસૂરિના બનાવેલા કહેવાય છે. એ ગ્રન્થ ક્યા પાદલિપ્ત નિર્માણ કર્યા, એ વિષે ચેકસ કથન કરી શકાય તેમ નથી. તેમને કઈ ગ્રન્થ પાંચમી સદીમાં થયેલા પ્રથમ પાદલિપ્તને હોય તે વળી કોઈ ગ્રન્થ સાતમી સદીમાં થયેલા દ્વિતીય પાદલિપ્તને પણ હોય એ બનવા જોગ છે.
ઉપરોક્ત રીતે બે પાદલિપ્ત સાબીત થાય છે, છતાં એક જ પાદલિપ્ત થયા હોવાને, અને તેમાં પણ મનિની પાંચમી સદીના આખપુટાચાર્યાદિની સાથે તેમની સમકાલીનતાની ઉપેક્ષા કરી, મ.નિ.ની સાતમી સદીના આર્યનાગહસ્તિની સાથે સમકાલીનતા હોવાને જ જે આગ્રહ હોય તે એક જુદી વાત છે, પરંતુ એ રીતે ય “પાછા ' એ પદ્યાનુસાર
Page #257
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય વૃધ્ધવાદી અને સિદ્ધસેન દિવાકર પાદલિપ્તસૂરિની પહેલાં થઈ ગયેલા હતાં તેમને કઈ પણ રીતે માનિની નવમી સદીને માથુરી વાચનાના દાતા યુ.પ્ર. શ્રીસ્કંદિલાચાર્યના શિક્ષ અને પ્રશિષ્ય તરીકે માની શકાય તેમ નથી.
“Gree' એ કાવ્યમાં વૃધવાદીને વિદ્યાધરવંશીય કાલકના શિષ્ય કહા છે; પરંતુ પ્રભાવકચતિમાં તેમને કંદિલના શિષ્ય જણાવ્યા છે કે જે કંદિલ, બ્રાહીપિક સિહસૂરિના શિષ્ય યુ.પ્ર. કંદિલાચાર્યું નહિ, પરંતુ શ્યામા પછી યુ.પ્ર. પદે આવેલાવિદ્યાધરવંશીય અને પાદલિપ્તકુલના પાંડિલ્ય નામના આચાર્ય છે, એમ હું પૂર્વે સૂચન કરી ગયો છું. હવે અહિં એ વિચાર કરીએ કે, વૃધ્ધવાદી કેના શિષ્ય છે.
મ.નિ.ની ત્રીજી સદીના છેલ્લા ચરણથી લઈ પાંચમી સદીના પૂર્વાર્ધ સુધીમાં કાલકાચાર્ય નામના ત્રણ આચાર્ય જૈન સાહિત્યમાં આગળ પડતા જણાયા છે. જેમકેઃ-(૧) આર્ય સુહસ્તિના શિષ્ય ગુણસુંદરસૂરિના શિષ્ય-વિદ્યાબલિષ્ટ કાલકાચાર્ય. (૨) આર્ય મહાગિરિન શિષ્ય બલિસ્સહના શિષ્ય સ્વાતિના શિષ્ય-દશપૂર્વધર કાલભાચાર્ય અપરનામ શ્યામાર્ય (૧) ગુણાકરસૂરિના શિષ્ય-ગર્દસિત્યાપક તિષનિમિત્તત્તા કાલકાચાર્ય. A. ઉપરોક્ત ત્રણમાં નં.૧ ના કાલકાચા ભરુચના શકુનિકાવિહારના અંગે ઉપદ્રવ કરતા મિથ્યાષ્ટિ વ્યક્તિને પિતાના વિદ્યાબલથી પચીશ એજન દૂર કરી દીધા હતા.: નં. ૨ ના કાલકાચાયૅ મનિ. ૩૨૦ વર્ષે ઈન્દ્રની આગળ નિગદની વ્યાખ્યા કરી હતી. પન્નવણાસૂત્રના કર્તા તથા પાંચમથી થના દિને પયુંષણાપર્વના પવર્તક પણ આ જ કોલકાચાર્ય હતા. નં. ૩ ના કાલકાચાર્યે ગદંબિલ રાજાને નિગ્રહ કરી પિતાની બહેન સાધ્વી સરસ્વતીને તેના અત્યાચારમાંથી મુકાવી હતી. અવિનીત શિષ્યને અવન્તિમાં છેડી દઈ પિતાના પ્રશિષ્ય સાગર પાસે સુવર્ણભૂમિમાં જનાર પણ બહુધા આ જ આચાર્ય હતા.
“માત્રા' એ કાવ્યમાં અને પ્રભાવચરિતમાં, જે કાલકને વિદ્યાધરવંશના કહેવામાં આવે છે, તે કાલક ઉપરેત ત્રણ કાલકમાંથી નં ૧ ના ક્રાલક જ હેવા જોઈએ. આર્ય. સુહસ્તિના શિષ્ય કલહંસસૂરિ જેમ વિહાબલિષ્ટ હતા, તેમ તેમના પ્રશિષ્ય આ કાલક પણ વિદ્યાબલિષ્ટ હતા. એમને એ વિવાઓ “કાઢ૦' એ કાવ્યમાં જણાવ્યા મુજબ વિદ્યાધરપરંપરાથી મળેલી હોઈ તેઓ વિદ્યાધર આમ્નાયના હતા. પ્રભાવકચરિતમાં કંદિલ-શાંડિલ્યને પણ એ જ આમ્નાયના કહેવામાં આવ્યા છે અને ત્યાં તેમને પાદલિપ્ત કુલના જણાવ્યા છે. પાંડિયે વિદ્યાને આખાય કેની પાસે લીધે હવે એ જાણવાનું સાધન નથી. તેમને નં.૧ ના કાલક સાથે વિદ્યા આશ્રયી સાંપ્રદાયિક સંબંધ છે, પરંતુ તેમની પાસે વિદ્યાને આમ્નાય લીધે હોય એમ લાગતું નથી. કારણ કે, “ હા એ કાવ્યમાં નં૦૧ ના કાલકના વિદ્યાશિષ્ય તરીકે તેમની નેંધ ન લેતાં સીધેસીધી તેમના શિષ્ય વૃતવાદીની નેંધ લીધી છે. કઈ કઈ સ્થળે તેમને શયામાર્ય–નં-૨ ના કાલકા
Page #258
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય - ચાયના શિષ્ય લખ્યા છે, પરંતુ તેઓ તેમના વાચના શિષ્ય હશે, દીક્ષાશિષ્ય નહિ. કેમકે તેઓને પાદલિપ્તકુલના કહ્યા છે અને નં૦૨ના શ્યામાર્યનું પાદલિપ્તકુલ હેય એમ જણાયું નથી, આ પાદલિપ્ત, ખાંડિયથી પહેલાં થયા હોવાને લીધે તેમનાથી પાછળ થયેલા પ્રતિ એ પાદલિપ્તાથી ભિન્ન જ છે, પરંતુ તેઓ કેણ હતા અને કયારે થયા એને ખુલાસો કયાંયથી મળતું નથી. વિલાધર આમ્નાયના નં.૧ ના કાલકાચાર્યનું પાપ શક્તિથી નિષ્પન્ન બીજું નામ “પાદલિપ્ત” નહિ હેમ શું એ પ્રશ્ન ઊઠે છે. એક જ સમયે વિદ્યમાન બે મહાન કાલકાચાર્યોમાં, સ્પષ્ટ ઓળખ થવાની ખાતર, નં૦૧ ને પાદલિપ્ત અને નં૦૨ ને શ્યામાય નામથી સંબોધન કરાયું હોય એ બનવા જોગ છે. અને જો એમ જ હોય તે પાંડિલ્યને નં૦૧ ના કાલકાચાર્યના દીક્ષાશિષ્ય હતા એમ માની શકાય, પરંતુ નં૦૧ ના કાલકાચાર્યથી પાદલિપ્ત ભિન્ન જ વ્યક્તિ હોય તે વાંડિલ્ય કેઈ પાદલિપ્તની પરંપરામાં દીક્ષિત થયેલા હતા એટલું જ કહી શકાય અને એ રીતે તેમના દીક્ષાગુરુ સંબંધી પ્રશ્નને જવાબ અંધારામાં જ રહેવાનું. ઉ૫ર કરેલા વિવેચનને સાર એ છે કે, પાંડિત્યને નં ૧ ના કાલકની સાથે વિદ્યાથી એક સંપ્રદાય તરીકે સંબંધ હો એ નકી છે; પરંતુ વિદ્યા આશ્રયી ગુરુ શિષ્ય સંબંધ નથી, તેમ દીક્ષા આશ્રયી ગુરુ શિષ્ય સંબંધ હોય એ અકકસ છે. નં.૨ ના કાલકાચાર્ય સાથે તેમને ગુરુ શિષ્ય સંબંધ હતો, પરંતુ તે વાચના આશ્રયી જ. પ્રભાવચરિતમાં સિદ્ધસેનના ગુરુ વૃદ્ધવાદીને કંદિલાચાર્યના શિષ્ય કહ્યા છે તે દીક્ષા આશ્રયી જ. બાકી, “છીયા.૦' કાવ્યના કથન મુજબ તેઓ વિદ્યા આશ્રયી તે નં ૧ ના કાલકના શિષ્ય હતા, અને તેઓનું અસ્તિત્વ મ.નિ.ની ચોથી સદીના ઉત્તરાર્ધથી લઈ પાંચમી સદીના પ્રથમ ચરણનાં કેટલાંક વર્ષો સુધી હતું. આ ઉપરથી સમજાશે કે, વૃદ્ધવાદીના શિષ્ય શ્રીસિદ્ધસેન દિવાકર, કેટલાકે કહે છે તેમ મ.નિ.ની દશમી સદીના આચાર્ય નહિ, પરંતુ માનિ ની પાંચમી સદીના આચાર્ય છે, કે જયારે સંવત પ્રવર્તક શકારિ વિક્રમાદિત્ય રાજા ઉજજયિનીમાં રાજ્ય કરી રહ્યો હતો. આ સમયની જૈન પરિસ્થિતિને અહિં કંઈક વિચાર કરીએ.
- વિક્રમાદિત્ય બહુધા સિદ્ધસેન દિવાકરના સંપર્કમાં જ આવ્યું હોય એમ જૈનસાહિત્યમાં સેંધાયું છે, પરંતુ તે બીજા જેનાચાર્યોના સંપર્કમાં પણ અમુક અંશે આવ્યો હશે. આપણને જાણવા મળે છે કે, તેણે નિકાળેલા શ્રી શત્રુંજયના સંઘમાં સંખ્યાબંધ આચાર્યો સામેલ હતા. સાહિત્યમાં લેવાતી ને પણ ઘણા ભાગે એક જ મહાન અને મુખ્ય વ્યક્તિને આગળ ધરી હોય છે, એ ભૂલવું જોઈએ નહિ. વિક્રમાદિત્યના ૬૦ વર્ષ જેટલા લાંબા રાજત્વકાલ દરમીયાન જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે ધર્મપંથે ભારતના પિતાને અનુકૂલ પ્રદેશમાં સ્વધર્મને પ્રચાર કરવા મથી રહ્યા હતા. આ સમયે જૈનશાસનમાં આર્ય-કાંડિલ્ય, રેવતિમિત્ર, સમુદ્ર અને મંગુ એ યુગપ્રધાને ઉપરાંત આર્ય–ખપટ વૃદ્ધવાદી, સિદ્ધસેન, સંગમગાણી, રુદ્રદેવ, પાદલિપ્ત, મહેન્દ્ર વિગેરે સંખ્યાબંધ વિદ્યાસિદ્ધો
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૦
અવંતિનું આધિપત્ય
અને સમર્થવાદીઓ વિદ્યમાન હતા, જેઓએ મથુરા, અયોધ્યા અને પાટલીપુત્રના પ્રદેશથી લઈ દક્ષિણાપથમાં પ્રતિષ્ઠાન, માનખેટ, વિગેરેના પ્રદેશ સુધી અને પશ્ચિમમાં સૌરાષ્ટ્રનાં શહેરથી લઈ પૂર્વમાં કલિંગાદિનાં બંદર સુધી વિચરી જૈનધર્મને પ્રચાર અને પ્રભાવના કરી હતી. તેમને કઈ સ્થળે બૌદ્ધોની સાથે તે કઈ સ્થળે વૈદિકની સાથે ન છૂટકે વાદમાં કે અથડામણમાં ઊતરવું પડયું હતું, જ્યાં સર્વત્ર તેઓ અન્ય વિદ્યાસિદ્ધો અને વાદીઓના મુકાબલામાં સર્વથા સફળ થયા હતા. આ સમયે આર્ય સુસ્થિત સુપ્રતિબદ્ધ પરંપરાના આર્ય દિન્નસૂરિ ભારતના દક્ષિણ કાંઠાને લગતા પ્રદેશમાં ધર્મપ્રચારને ધર્મપ્રભાવના કરી રહ્યા હતા. જૈનધર્મને માટે આ જળહળતે જમાનો હતે, ભદ્રગુપ્ત અને સિંહગિરિ સમા મહાન પુરુષે વિક્રમાદિત્યના રાજયનાં અંતિમ વર્ષોમાં શ્રમણ બન્યા હતા. આર્ય ખપૂટે વિક્રમાદિત્યના રાજયનાં ઝાઝાં વર્ષ જેયાં નથી. તેઓ મ. નિ. ૪૫૩ વર્ષે થયા હતા એમ પટ્ટાવલી કહે છે, જયારે પ્રભાવકચરિત જણાવે છે કે, તેઓ મ. નિ. ૪૮૪ વર્ષ થયા હતા. સમજાય છે કે, ચાલુ સંપ્રદાય પ્રમાણે ૪૫૩ એ તેમના આચાર્ય પદની સાલ અને ૪૮૪ એ તેમના સ્વર્ગવાસની સાલ હશે, કે જે આ લેખમાં સ્વીકારાચલા સંપ્રદાય પ્રમાણે અનુક્રમે ૩૯૩ અને ૪૨૪ ની સાલ છે. એક ગાથામાં સિદ્ધસેન દિવાકરને મ. નિ. થી પાંચસેં વર્ષો થયાનું લખ્યું છે. તે આ લેખની ગણતરીએ તેમના સ્વર્ગવાસની નોંધ લેવી જોઈએ. સિદ્ધસેન દિવાકર વિક્રમાદિત્યના મૃત્યુ બાદ દક્ષિણાપથમાં વિશેષ વિચરતા હશે, કે જ્યાં આન્ધરાજા શાલિવાહન રાજ્ય કરતું હતું. તેઓ દક્ષિણાપથના પ્રતિષ્ઠાનમાં સ્વર્ગવાસ પામ્યા હતા એવી જે હકીક્ત નેંધાઈ છે તે સર્વથા વિશ્વાસપાત્ર છે. વિક્રમાદિત્યને અને તેને સંવતને જેનેએ સૌ કરતાં વધારે આદર આપે છે તેનું કારણ એ જ છે કે, વિક્રમાદિત્ય (બલમિત્ર) એક મહાન જૈનાચાર્યને ભાણેજ હતો અને તે શ્રી સિદ્ધસેન દિવાકરના પરિચય પછી ચુસ્ત જૈન બન્યો હતે-એક સારે જેન રાજા હવે જોઈએ તે તે હતે. આમ છતાં પિતાની પ્રજાની ભિન્ન માન્યતાઓ પ્રતિ અતીવ સહિષ્ણુ હોઈ રાજધર્મ તરીકે તે તેઓની સાથે સમભાવ અને ઔદાર્યથી વર્તનાર હતું, ભારત કદિ પણ એ પરદુઃખભંજક વીર રાજાને ભૂલી શકે તેમ નથી. જેનેએ તેના સંબંધી ઘણું સાહિત્ય લખી અને તેના સંવતને અતીવ વહેતે મુકી તેને અમર બનાવે છે. તે સદા ય અમર જ રહેશે એ નિઃશંક હકીકત છે. વિકમચરિત્ર ૪૦ વર્ષ, મ. નિ. ૪૭૦-૫૧૦
(વિ. સં. ૬૦–૧૦૦, ઈ. સ. ૩–૪૩) વિક્રમાદિત્યના જીવન વિષે લખનારા લેખકે, વિક્રમચરિત્રને જન્મ આ... રાજકુમારી સુકે મલાથી થયું હતું એમ લખે છે. તેઓ કહે છે કે, વિક્રમચરિત્રે પિતાની બાલ્યાવસ્થા પિતાના મોસાળ પ્રતિષ્ઠાનપુરમાં (મારા સંશોધન મુજબ બેન્નાટકમાં) વિતાવી
Page #260
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૪૧ હતી. ત્યાં તે દેવકુમાર નામથી સંબોધા હતા, પરંતુ ઉજજયિનીમાં તેના પિતા વિકમાદિત્યની પાસે આવ્યા બાદ તેનું નામ “વિક્રમચરિત્ર” રખાયું હતું. શ્રીમેતુંગની સ્થવિરાવલી અથવા વિચારશ્રેણીમાં તેનું નામ ધર્માદિત્ય લખ્યું છે. એક જગાએ તેને વિક્રમસેન તરીકે પણ આલેખે છે. ૨૭૪ જ્યારે પુરાણોમાં તેનું નામ માધવસેન અથવા માધવાદિત્ય પણ મળી આવે છે. ઉપરોક્ત બધા લેખકેમાંથી કેઈ વિકલ્પ તરીકે પણ “નભસેન” એ નામને સ્પર્શ નથી.
famોરી માં બલમિત્ર-ભાનુમિત્ર ૫છી “નહણ' નામ નેંધવામાં આવે છે. સંભવ છે કે, “નહવહણને બદલે એ “નહણ” નેંધાયું છે. જૈન સાહિત્યમાં શાલવાહનને-હાલ સાતવાહનને ભયચ્છ (ભરુકચ્છ-ભરૂચ)ના “નવાણુ”-નરવાહન રાજા પર હલે કરતે જણાવ્યો છે. એ નહવાણ વિક્રમાદિત્યને પુત્ર હોઈ તે તેના વડિલ ગર્દભસેન અને વિકમસેનની માફક સેનાન્ત હશે એવી ક૯પનામાંથી ઉપરોક્ત
નહ ” એ નામ જન્મી ગયું હોય એમ લાગે છે. બાકી સત્ય વાત એ છે કે, શાલિવાહને ભરૂચના રાજા પર હલ્લો કર્યો હતો. તે રાજા નહવાણ નહિ, પરંતુ વિક્રમા દિત્યને પુત્ર વિક્રમચરિત્ર હતો. “માત્ર Hિવો' એ નિયુક્તિની ગાથામાં અને તેની ટીકામાં પ્રતિષ્ઠાનપુરના સાલવાહણની ભરૂચના રાજા નડવાણ પરની ચઢાઈની વાત લખવામાં આવી છે, પરંતુ પ્રતિષ્ઠાનપુરના અને ભરૂચના એ રાજાઓની સ્પષ્ટ ઓળખ થવી મુશ્કેલ છે. સંભવ છે કે, ભરૂચ પર કંઈક કાલ રાજ્ય કરતા, ઉજજયિનીના બલમિત્ર-ભાનુમિત્રના પુત્ર નવાહન પર અથવા તો ક્ષહરાટ રાજા “નહપાણ” પર મ. નિ. ની ચોથી સદીનાં મધ્ય બે ચરણોમાં વિદ્યમાન કઈ પ્રતિષ્ઠાનના સાતવાહન રાજાની એ ચઢાઈ હોય અને તે, પાછળની બલમિત્ર (વિક્રમાદિત્ય) ના પુત્ર વિક્રમચરિત્ર પર શાલિવાહને (હાલે કરેલી ચઢાઈની સાથે એકમેક થઈ જઈ વિવેક ન કરી ન શકાય તેવી રીતે હકીકતમાં લખાઈ ગઈ હોય. બાકી “નહણ” એ નામ તે આ સ્થળે પણ આપવામાં આવ્યું નથી. આમ છતાં વિક્રમચરિત્રનું નભસેન કે માધવસેન એવું સિમાન્ત કેઈ નામ હોય તે ભલે હે; પરંતુ વિકમસેન એવું નામ તેના પિતા વિક્રમાદિત્યનું હવા સંભવ છે, તેનું પોતાનું તે નહિ જ. શુભશીલગણિ પિતાના વિક્રમચરિત્રમાં સ્પષ્ટ રીતે વિક્રમચરિત્ર નામના જ રાજા સાથે શાલિવાહનની સંધિનો બનાવ આલેખે છે. ૨૭૫
(૨૭૪) પુરાતન પ્રબન્ધ સંગ્રહ-વિક્રમાંક પ્રબન્ધમાં વિક્રમપુત્ર- વિક્રમસેન સંબન્ધ પ્રબન્ધ પૃ. ૫ અને પ્રબન્ધકેશ-વિક્રમાદિત્ય પ્રબન્ધ પૃ. ૭૮ (સિં. શૈ. ગ્રંથમાલા ) માં વિક્રમાદિત્યના પુત્ર વિક્રમસેનને વિક્રમાદિત્યની ગાદીએ અભિષેક કર્યાની હકીકત છે.
(૨૭૫) આમ છતાં વિક્રમચરિત્ર એનું નામ વિક્રમસેન પણ હેય તથા વિક્રમાદિત્યનું નામ સેનાત એટલે વિક્રમસેન ન જ હેય, અને આ માટે પ્રબન્યકારોને ઉલેખ પ્રામાણિક જ હોય તો તેને માનવામાં પણ કોઈ જાતને વિરોધ નથી.
૩૧
Page #261
--------------------------------------------------------------------------
________________
२४२
અવંતિનું આધિપત્ય
- રાજા વિક્રમચરિત્ર એ બહુ સમભાવશીલ, ન્યાયી અને ધર્મનિષ્ઠ હશે તેથી શું તે ધર્માદિત્ય નામે ઓળખાતું હશે ? સાધનના અભાવે આપણને તેના વિષે ઝાઝું જાણવા મળતું નથી, પરંતુ વિક્રમાદિત્યના ચરિત્રમાં પ્રાસંગિક તેના વિષે જે થોડે ઘણે ઉલ્લેખ થયેલું જોવામાં આવે છે તે પરથી કહી શકાય તેમ છે કે, એ રાજા બહુ બુદ્ધિશાળી, નિરભિમાની અને પ્રજાપ્રિય હતે. વિક્રમાદિત્યની જેમ તેણે પણ વારસામાં મળેલા રાજ્યને વિસ્તારવા અને લેહી રેડી અન્ય પ્રદેશ પર સત્તા જમાવવા કોઈપણ પ્રયત્ન કર્યો હોય એમ લાગતું નથી. તે રાજ્ય પર આવ્યા તે દરમીયાન આ% રાજા શાલિવાહન દક્ષિણા પથમાં બરાબર સ્થિર થઈ ચુક્યો હતો અને તે વીતતા સમયની સાથે સત્તા તથા બળમાં મજબૂત થતું જતું હતું. શાલિવાહનના વીર યોદ્ધા શુદ્રકે શુંભ (કા) પાસેથી વિદિશાનું રાજ્ય, શાલિવાહન અને વિક્રમાદિત્યનું ભરૂચ આગળ યુદ્ધ થયું તેની પૂર્વે જ
લીધું હતું અને તે પછી તેની પૂર્વના પ્રદેશમાં તેણે મજબૂત પગદંડો જમાવવા માંડ્યો હતો, એટલે વિક્રમચરિત્રને તે દિશામાં કાંઈ પણ કરવાનું હતું જ નહિ. કેમકે, તે આ% રાજ્યની સાથે સંધિથી બંધાયો હતો અને તેની સાથે અથડા અથડીમાં ઊતરવું એ તેની સંતોષવૃત્તિને તથા દીર્ધદર્શિતાને અનનુકૂલ હેઈ જખમી પણ હતું. મથુરાથી લઈ હિન્દના વાયવ્ય પ્રદેશ સુધીમાં મજબૂત સત્તા ધરાવતે પાર્થિયન રાજા ગોડફારનેસ કે ગોડેફેરીસ (ગુદફને યા ગુદુલર) મ. નિ. ૫૧૧ કે પ૨–ઈ. સ. ૪૫ ની લગભગ સ્વદેશમાં ચાલ્યો ગયે તેથી પૂર્વ સે કરતાં પણ વધારે સમયથી, મોઅસ અને એજેસથી લઈ ગેડફારનેસ સુધીના પાર્થિયન રાજાઓની સત્તા લગભગ પશ્ચિમ ભારતના આખા ય ઉત્તર ભાગમાં પથરાયેલી હતી. આ સત્તા પર વિક્રમાદિત્યે કે વિક્રમચરિત્રે આક્રમણ કર્યું હોય કે તેની સાથે તેઓ કોઈ જાતની અથડામણમાં આવ્યા હોય એમ ઈતિહાસ કહેતે નથી, તેમ એ પાર્થિયન રાજાઓએ પણ અવન્તિના એ રાજાને છંછેડવા ઈરાદે સે હોય તેમ લાગતું નથી. શાલિવાહને લાટ, સૌરાષ્ટ્ર, કુકુર વિગેરે દેશોની શક-છહરાટ વિગેરે જાતિઓને દબાવી દીધી હતી તેથી તે તરફથી પણ શાતિ હતી. અર્થાત; વિકમચરિત્રની સોષવૃત્તિને અનુકૂલ સર્વ પરિસ્થિતિ હોવાથી તેનું રાજ્ય માનવ સુખશાન્તિના ધોરણને અનુસરી, પરંપરાગત કથાઓ જણાવે છે તેમ, કદાચ તેના પિતાની સરખામણીમાં કેટલીક બાબતોમાં ઊતરતી કળાનું હશે તે પણ, સારી રીતે આબાદી ભેગવી રહ્યું હતું.
રાજા વિક્રમચરિત્ર શ્રીસિદ્ધસેન દિવાકરના પરિચયમાં આવ્યો હતે એમ જાણવા મળે છે, પરંતુ તેનું જૈનત્વ કેટલી હદે આગળ વધેલું હતું અથવા તેણે જેનધર્મ સંબંધી શી શી પ્રવૃત્તિઓ આદરી હતી એ, તેવાં સાધનના અભાવે આપણે જાણ શકતા નથી. ઉજજયિનીની ગાદી પર આવ્યા પહેલાં તેણે વલભી (સૌરાષ્ટ્રમાં ભાવનગરના રાજ્યમાં હાલ જ્યાં વળા નામનું ગામ છે તે પ્રદેશમાં રહેલું પુર)ના રાજાની કુંવરી શુભમતી સાથે લગ્ન કર્યું હતું, એમ શુભાશીલગણિ નેધે છે, પરંતુ તે સમયે વલભીપુર હતું કે કેમ, એ એક પ્રશ્ન જ છે. વિક્રમાદિત્ય પછીને એક રાજા અરબી સમુદ્રના
Page #262
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
२४३ કેઈક દ્વીપના રાજાની કુંવરીને પરણ્યો હતો, એમ કહેવામાં આવે છે; પરંતુ એ દ્વીપ, દ્વીપ તરીકે રહેલે વલભીને પ્રદેશ કે અન્ય કેઈ, એની કઈ જગાએ સપષ્ટતા નથી. મધુમતી (હાલનું મહુવા) ના ભાવડના પુત્ર જાવડના સમયે ૨૬ મુગલોએ (આ લેકે મુગલો નહિ પણ આ હેવા સંભવ છે) સૌરાષ્ટ્ર પર હલ્લો કર્યો હતો અને તેઓ અનાદિ લુંટી ગયા હતા. તેમણે મનુષ્યનું પણ અપહરણ કર્યું હતું. આ પરથી પ્રશ્ન ઊઠે છે કે, આ વખતે દ્વીપ તરીકે રહેલી વલભીને પ્રથમ ભંગ થયે હશે શું? અને જે પાછળના સમયમાં એટલે કે વિક્રમની ત્રીજી સદીમાં આભીર રાજાએ વલભી વસાવ્યાની હકીકત મળે છે તે એ ભંગ થયેલી વલભીની ફરી સ્થાપના રૂપ હશે શું? વૈયાકરણ પાણિનીના ગણપાઠમાં વલભીને ઉલેખ થયો છે વિગેરે કારણોથી ઉપરોક્ત પ્રશ્નોને જવાબ “હા” માં હોય તે, ભલેને, હકીકતમાં કંઈક ફેરફાર હશે, પણ વિકમચરિત્ર આ તરફના કોઈ રાજાની અને તેનું શુભાશીલગણિ કહે છે તેમ, વલભીના રાજાની કન્યા સાથે પર હતું, એમાં જરૂર કઈ વસ્તુ છે. વિક્રમચરિત્રને વલભીના રાજાની કન્યા સાથેનો લગ્નપ્રસંગ અને તેના માટે નોંધાયેલી અન્ય હકીકત પરથી એ સ્પષ્ટ સમજાય છે કે, તે દુનિયાદારીમાં બહુ ઘડાયલ અને સહદય હતું. તેના રાજય દરમીયાન અવન્તિ દેશ
(૨૭૬) જાવડને સમય, “વિક્રમ પછી ૧૦૮ વર્ષે તેણે શત્રુંજય પર પ્રતિમા સ્થાપન કરી” એવો વિવિધતીર્થ કપમાં ઉલ્લેખ હેવાથી, વિક્રમની પહેલી સદીના અંત ભાગની લગભગ હેવાનું નક્કી થાય છે. ચાલુ સંપ્રદાય પ્રમાણે એ શત્રુંજયદ્વારને સમય મ. નિ. ૫૭૮ અને આ લેખના સ્વીકૃત સંપ્રદાય પ્રમાણે મ. નિ. ૫૧૮ આવે. “ જાકુટી નામના શ્રાવકે વિક્રમથી ૧૫૦ વર્ષ વીતતાં ગિરનાર પરના નેમિજિનના ચિત્યને ઉદ્ધાર કર્યો હત” એમ પ્રભાવકચરિતમાં કહ્યું છે. આ જાકુટ'ના સ્થાને “ જાવડી’ એવું પાઠાન્તર મળી આવે છે, તેથી આ કાર્ય પણ શત્રુદ્ધારક જાવડે જ કર્યું છે એમ માનવામાં આવે છે, પણ વિરોધ એ આવે છે કે, જાવડ શત્રુંજોદ્ધાર કર્યા પછી ૪૨ વર્ષ એટલે વિ. સં. ૧૦૦થી ૧૫૦ સુધી જીવતો રહ્યો નથી. એનું મૃત્યુ એ ઉદ્ધાર પછી તરત જ થયેલું છે એમ લખવામાં આવે છે. એટલે આ બાબતની જેવી જોઈએ તેવી સ્પષ્ટતા થતી નથી. ઉપરોક્ત બન્ને ઉલ્લેખ આ પ્રમાણે છે – "अष्टोत्तरे वर्षशते-ऽतीते श्री विक्रमादिह । बहुद्रव्यव्ययाद बिम्ब, जावडिः सन्यवीविशत् ॥७२॥
વિવિધતીર્થકલ્પ-શત્રુંજયતીર્થક૯૫ પૃ. (સિ. જે. ગ્રંથમાલા ) संवत्सरशते पञ्चाशता, श्रीविक्रमार्कतः। साग्रे जाकुटि (जावडि)नोद्वारे,श्राद्धेन विहिते सति॥१७७ શ્રીતરિકૂઈભ્ય-શ્રીનેમિમારા ઘા વર્ષોજૂદતમદાર, કરાસેન્દ્રિકુમૃતમ્ | ૨૭૮ in
પ્રભાવક ચરિત-વૃદ્ધવાદિસરિચરિત પૃ. ૬૧ (સિ. જે. ગ્રંથમાલા) પ્રાચીન છે. સં. પ્રમાણે વિ. સં. ૧૫૦ એ મ. નિ. ૫૬૦ હોઈ તે સમયે જાવડે શ્રીનેમનાથના ચૈત્યને ઉદ્ધાર કર્યો હશે અને તે પછી ચાલુ જૈ. સં. પ્રમાણે વિ. સં. ૧૦૮ માં એટલે મ. નિ પ૮ (ભા. વા. પ્ર. ૫૬૫) માં શ્રી શત્રુંજયતીર્થને ઉદ્ધાર કર્યો હશે એવા અનુમાન પર જઈએ; અથવા
કુટીને જાવડી-જાવડને પુત્ર માની નેમિજિનના ચિત્યને ઉદ્ધારસમય ચાલુ છે. સં. પ્રમાણે વિ. સં. ૧૫૦ એટલે મ. નિ. ૬૨૦ માનીએ તે વિરોધ ટળી જઈ એ બાબતની ૨૫ષ્ટતા થઈ જાય છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
/૧/////////
૨૪૪
અવંતિનું આધિપત્ય અન્ય દર્શને કરતાં સવિશેષ જૈનદર્શનના વાતાવરણ નીચે હતો તેથી વિક્રમચરિત્ર એક જૈન રાજા તરીકે ધાર્મિક કાર્યોમાં નિષ્કિય તો નહિ જ રહ્યો હોય. પ્રતિષ્ઠાનના શાલિવાહન અને વિદિશાના શુદ્રકની જેમ તે પણ જૈનધર્મની પ્રવૃત્તિઓમાં ભાગ લેતો જ હશે, પરંતુ આપણે તે વિષે ઝાઝું જાણતા ન હોવાથી કાંઈ પણ કહી શકતા નથી.
વિક્રમાદિત્યના રાજત્વકાલનાં છેલ્લાં વર્ષોમાં અને વિક્રમચરિત્રના રાજત્વકાલનાં પ્રથમનાં વર્ષોમાં ક્રમશઃ આર્યમંગુ અને આર્યધર્મ એ બે યુગપ્રધાને વિદ્યમાન હતા. ૧૭૭
(૨૭૭) માથુર વાચન પ્રમાણે આર્ય સાંડિય પછી ૧૫ મા યુગપ્રધાને આર્યસમુદ્ર ગણાયા છે, જ્યારે વાલીવાચનાનુસારે ૧૩ મા મંદિલ પછી ૧૪ મા યુગપ્રધાન આયરેવતિમિત્ર ગણાયા છે. એમને યુગપ્રધાનત્વકાલ મ. નિ. ૪૧૪ થી ૪૫૦ સુધી હતો. આ પછી બન્ને વાચનાઓમાં આર્યમંગુ, આર્યધર્મ અને ભદ્રગુપ્ત એ યુગપ્રધાને અનુક્રમે થયેલા માનવામાં આવે છે. આર્યમંગુ અને આર્ય ધર્મને એક માનનારો પણ મતાન્તર હોઈ તેમનું આયુષ્ય ૧૦૨ વર્ષનું નેધવામાં આવે છે. યુગપ્રધાન પટ્ટાવલીમાં આયરેવતિ અને આર્યમંગુ (આર્યધર્મ)ને ગાર્ડાદિપર્યાય આવી રીતે સેંધાયો છે. વા. યુગપ્રધ્યાન ગાઈશ્યપર્યાય શ્રમણ્યપર્યાય યુગપ્રધાનત્વપર્યાય સર્જાયુ
પટ્ટાવલી વર્ષ મ. નિ. વર્ષ મ. નિ. વી મ. નિ. વર્ષ મ. નિ. ૧૪ ફેવતિમિત્ર ૧૪ (૩૫ર-૩૬ ૬) ૪૮ (૩-૪૪) ૩૬ (૪૧૪–૪પ૦) ૯૮ (૩૫-૪૨૦) ૧૫ આર્યમંગુ ૧૪ (૩૯૨-૪૦ ૧) ૪૪ (૪૦૬-૪૨૦) ૪૪ (૪૫૦-૪૯૪) ૧૦૨ (૯૯૨-૯૪) ૧૬ આર્યધમ"
આ પછી બને વાચનાઓમાં શ્રી ભદ્રગુપ્તને યુગપ્રધાન ગણ્યા છે, પણ માથુરી વાચના તેમને યુગપ્રધાનત્વકાલ ૪ વર્ષ ગણે છે, જ્યારે વાલભી વાચના ૩૯ વર્ષ ગણે છે. ભદ્રગુપ્ત પછી માથરીવાચના શ્રી વજીને લાવે છે. ત્યારે વાલબીવાચના ૧૫ વર્ષના યુગપ્રધાનત્વકાલવાળા શ્રીગુપતને જણાવી પછી શ્રીવને નાધે છે. બન્ને વચનાઓની ગણતરીમાં અહિં ૧૩ વર્ષનું અંતર પડી જાય છે. કેમકે, માધુરી વાચનાએ ભદ્રગુપ્તનાં ૪૧ વર્ષ માન્યાં, જ્યારે વલભી વાચનાએ ભદ્રગુપ્તના સ્થાને ભદ્રગુપ્ત અને શ્રીયુત એમ બે યુગપ્રધાનોને ૩+=૫૪ વર્ષ યુગપ્રધાનત્વકાલવાળા માનતાં તેમની ગણતરીમાં ૫-૪૬=૩ વર્ષ વધારે હતાં એટલે સાલવારી નોંધવામાં ફેર પડે અને તે પછીની ગણતરીમાં એ તકાવત ચાલુ જ રહ્યો. યુગપ્રધાન પટ્ટાવલીમાં ભદ્રગુપ્તાદિને ગાઉંસ્થાદિપર્યાય નીચે પ્રમાણે જણાવવામાં આવે છે. વા. યુગપ્રધાન ગાઈધ્યપર્યાય શ્રામર ૫ર્યાય યુગપ્રધાનત્વપર્યાય સર્વોય માથરીવા પ્રમાણે
પદાવલી મા. વર્ષ મ. નિ. વર્ષ મ. નિ. વર્ષ મ. નિ. વર્ષ મ. નિ. ૧૬ ભાદ્રગુપ્ત (૧૮) ૧ (૪૨૮-૪૪૯) ૪૫ (૪૪૯-૪૯૪) ૩૯ (૪૯૪૫૩૩) ૧૦૫ (૪૨૮-૫૩૩) (૪૩૦-૫૩૫) ૧૮ શ્રીગુપ્ત (x) ૩૫ (૪૪૮-૪૮૩) ૫૦ (૪૮૩-૫૩૩) ૧૫ (૫૩૩-૫૪૮) ૧૦૦ (૪૪૮ ૫૪૮)(x ૪) ૧૯ આર્યવા ૮ (૪૯૬-૧૯૪) ૮૪ (૫૦૪-૫૪૮) ૩૬ (૫૪૮૫૮૪) ૮૮ (૪૯૬ ૫૮૪) (૫૮૩-૫૭૧) ૨૦ આરક્ષિત ૨૨ (૫૨૨-૫૪૪, ૪૦ (૫૪૪-૫૮૪) ૩ (૫૮૪૫૯૭) ૭૫ (૫૨૨૫૯૭) (૫ ૯-૫૮૪) ૨૧ પુષ્યમિત્ર ૧૭ (૫૫૦-૫૬૭) – (૫૬૭-૫૯૭) ૨૦ (૫૯૭-૬૧૭) ૬૭ (૫૫૦-૬૧૭) (૫૩૭-૬ ૦૪)
૨૦ મા યુગપ્રધાન આયંરક્ષિતના યુગપ્રધાનવને અંત વલભી વાચના પ્રમાણે ૫૭ અને માથુ. રીવાચના પ્રમાણે ૫૮૪ આવે છે. બન્ને વાચનાઓના અનુસાર આ પછીના યુગપ્રધાને અને તેમને ગયુપ્રધાનત્વાકાલ આ પ્રમાણે છે :
Page #264
--------------------------------------------------------------------------
________________
અવ'તિનુ' આધિપત્ય
૨૪૫
એમના સમય અનુક્રમે મ. નિ. ૪૫૦ થી ૪૭૦-ઈ. સ. પૂ. ૧૭ થી ઈ. સ. ૩ અને મ.નિ. ४७० થી ૪૪-૪. સ. ૩ થી ઈ. સ. ૨૭ હતા. એ બન્ને યુગપ્રધાના એક જ વ્યક્તિ હતા એવા મતાન્તર છે. વળી આ ગુ.નિ. ૪૬૭-ઈ. સ.૦ માં સ્વસ્થ થયા હતા એવા પણ ઉલ્લેખ મતાન્તર તરીકે મળી આવે છે. આ સમયે જૈનધર્મના પ્રચારનું ક્ષેત્ર દક્ષિણાપથ પણ હતું. શ્રીસિદ્ધસેન દિવાકર સૂર્યની જેમ પ્રકાશતા દક્ષિણાપથના પ્રતિષ્ઠાનપુરમાં જ અસ્ત પામ્યા હતા, એમ પ્રભાવકચરિતમાં કહેવાયું છે. માનખેટના કૃષ્ણરાજના માનીતા વિદ્યાસિદ્ધ પાદલિપ્તસૂરિ પણ આ સમયે દક્ષિણાપથમાં જૈનધર્મની પ્રભાવના કરી રહ્યા હતા. પ્રતિષ્ઠાનપુરના આન્ધ્રરાજા શાલિવાહન અને તેના વિદ્વાન વીર મત્રી શૂદ્રક પર શ્રીપાદલિપ્તના પૂર્ણ પ્રભાવ પડયા હતા. શૂદ્રક કે, જે ગૃહ. કથાના રચિયતા ગુણાઢય હાવા સંભવ છે, તે પાદલિપ્તસૂરિના શિષ્ય-વિદ્યાર્થી હોય એમ પ્રામાણિક અનુમાનથી સાખીત થઈ શકે છે. પાદલિપ્તસૂરિજીએ લાંમાં લાંમાં યમ કાવાળી ‘તરંગવરૂં' નામની અદ્ભુત પ્રાકૃત કથાનું સર્જન કરી તથા બીજી ત્રીજી રીતે પ્રાકૃત ભાષાની સર્વ તેમુખી બિરુદાવલી ખેલાવરાવી હતી. એ સૂરિના પરિચયથી શાલિવાહન (હાલ) રાજા, જો કે ઔદ્ધાદિ અન્ય દનાને યથાયેાગ્ય આદર આપતા હતા તે પણ, તે ધાર્મિક શ્રદ્ધામાં ચુસ્ત જૈન જ હતા. આ વાતની સાખીતી તેણે કરાવેલા, જૈન મહાતીર્થ શ્રીશત્રુંજયના ઉદ્ધાર પરથી મળી આવે છે. શત્રુ જયના એ ઉદ્ધારમાં શાલિવાહનની સાથે વિક્રમાદિત્ય પશુ હતા. આ વિક્રમાદિત્ય ગભિલ્લવંશીય ન હેાઈ શકે. કારણ કે, તે પેાતાની ૧૦૦ વર્ષનો વચ્ચે શાલિવાહનના એક પ્રતિસ્પર્ધિ તરીકે તેની સાથે યુદ્ધ કર્યાં ખાઈ બહુ જ અલ્પ સમયમાં જ મૃત્યુ પામ્યા હતા, અને તેથી શાલિવાહનના સર્હચારી તરીકે તે હાય એવા સંભવ જ શાલિવાહને કરેલા એ ઉદ્ધારમાં ભાગ
નથી.
માથુરી યુગપ્રધાન પટ્ટાવલી
વાલભી યુગપ્રધાન પટ્ટાવલી
વ
૨૨ આ. વજ્રસેન
૩
૨૩ આ. નાગતિ ૯ ૨૪ આ. રેવતિમિત્ર પ
૨૫ આ. સિંહસુરી ૭૮
૨૬ આ. નાગાર્જુન ૭૮ ૨૭ આ. ભૂદ્દિન્ન હ ૨૮ આ. કાલકાયાય ૧૧
૬૧૭-૬૨૦
}૨૦-૬૮૯
૬૮૯૭૪૨
૪૮૮૨૬
૮૨૬૯૦૪
૯૪-૯૫૩
૯૮૭૯૯૪
૨૧ આ. આદિલ
૨૨ આ. નાગહસ્તી
૨૧ આ. રેવતિનક્ષત્ર ૨૪ આ. બ્રહ્મદ્દીપકસિંહ
૨૫ આ. સ્ક ંદિલાચાય ૨૬ આ. હિમવંત ૨૭ આં. નાગાર્જુન ૨૮ આ. ગાવિંદ ૨૯ આ. ભૂતન્નિ ૩૦ આ. લૌહિત્ય
૩૧ આ. દ્િ ૩૧ આ. દેવર્ધિગણિ
૩૬ (૫૭૧ ૬ ૦૭)
૬૯ (૬૦૭૬૭૬) ૫૯ (૬૬૬ ૭૩૫) ૭૮ (૭૩૫-૮૧૩)
૭૮ (૮૧૩૮૯૧)
૨૯૧
* \ Z
૧૧
૯૮૧
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૬
અવંતિનું આધિપત્ય
લેનાર શિકારી વિક્રમાદિત્ય નહિ, પરંતુ એના નામની સાથે મળતા નામવાળો અથવા કદાચ વિક્રમાદિત્ય ઉપાધિને ધારક કે અન્ય જ રાજા હોવો જોઈએ. સંભવ છે કે, તે વિદિશાને વિજેતા-શાલિવાહનથી અર્ધ રાજ્ય પામેલો-વિદર્ભરાજ તરીકે ઓળખાતે બૃહ
થાને વીરવાર વિક્રમશક્તિ અથવા પુરાણેને શુદ્રક (સિકકનું વાસ્તવિક મૂળરૂપ) છે, કે જે પિતાનું એક નામ ગુણાઢય પણ ધરાવતે હાઈ શ્રીપાદલિપ્તસૂરિના પરિચયથી ચુસ્ત જૈન બનેલ હતું. આ શાલિવાહન અને શુદ્રક વિષે વિશેષ હકીક્ત આગળ પર લખવામાં આવશે તે પરથી વાચકો તેમની કાંઈક ઓળખ કરી લેશે. હવે વિકમચરિત્ર પછી ઉજજયિનીના અધિપતિ તરીકે આવેલા ભાઈલાદિ ત્રણ ગર્દભિલવંશીય રાજાઓ વિષે અહિં સૂચન કરી લઈએ. ભાઇલાદિત્રિક ૩૫ વર્ષ, મ. નિ. ૫૧૦-૫૪૫
(વિ. સં. ૧૦૦-૧૩૫, ઈ. સ. ૪૩-૩૮.) વિક્રમચરિત્ર પછી ઉજજયિની પર અનુક્રમે ભાઈલ, નાઈલ અને નાહ, એ ત્રણ રાજાઓ અધિપતિ તરીકે આવ્યા હતા. તેમને રાજવંકાલ અનુક્રમે ૧૧,૧૪ અને ૧૦ વર્ષ છે. ઈતિહાસમાં આ રાજાઓનાં નામ અને રાજત્વકાલ સિવાય બીજી કોઈ પણ હકીકત લખાયેલી ભાગ્યે જ જોવા મળે છે, અને તેથી મેં તેમને અહિં સમુચ્ચય તરીકે જ આલેખ્યા છે. આ બ્રરાજા શાલિવાહન વિગેરેના અને આશ્વભૂત્ય રાજા શુદ્રક (વિક્રમશક્તિ)ને ચારે તરફ હર સુઠ્ઠર વીંટળાઈ વળેલા મહાન પરિબળ વચ્ચે એ રાજાઓનું ઉજજયિની પરનું આધિપત્ય સૌહાર્દથી જ જીવતું રહ્યું હોય તે ના નહિ. ગમે તેમ પણ એ સમય દરમીયાન એમના રાજ્યની પ્રજા શાન્ત અને સ્વસ્થ જીવન વિતાવી રહી હતી.
ગર્દભિલવંશના ઉપરોક્ત ભાઈલાદિ ત્રણ રાજાઓના સમયમાં શ્રીભદ્રગુપ્તાચાર્ય અને શ્રીવાસ્વામી એ ક્રમશઃ યુગપ્રધાન હતા. તેમને યુગપ્રધાનત્વકાલ અનુક્રમે મ. નિ. ૪૯૪ થી ૫૩૫ (ઈ. સ. ૨૭ થી ૬૮) અને મ. નિ. પ૩૫ થી ૫૭૧) (ઈ. સ. ૬૮ થી ૧૦૪) સુધી હતા. આ બેંધ માથુરીવાચના પ્રમાણે છે, પરંતુ તેથી જુદી પડતી વાલજીવાચના ભદ્રગુપ્તાચાર્ય અને વાસ્વામી એ બેના વચ્ચે એક શ્રીગુપ્તનામના યુગપ્રધાનને માને છે અને તેમને યુગપ્રધાનવ કાલ ૧૫ વર્ષ જણાવી, ભદ્રગુપ્તાચાર્યનાં મ. નિ. ૪૯૪ થી ૫૩૫ સુધીનાં ૪ વર્ષ ન રાખતાં મ. નિ. ૪૯૪ થી ૫૩૩ સુધીનાં ૩૯ વર્ષ રાખે છે તથા તેમની પછી શ્રીગુપ્તનાં મ. નિ. પ૩૩ થી ૫૪૮ સુધીનાં ૧૫ વર્ષ જણાવી શ્રી વાસ્વામીનાં મ. નિ. ૫૪૮ થી ૫૮૪ સુધીનાં ૩૬ વર્ષ રાખે છે. પરિણામે, એ બને વાચનાઓની ગણતરીમાં ૧૩ વર્ષનું અંતર પડી જાય છે, કે જેની નેંધ શ્રીદેવધિગણિક્ષમાશ્રમણે શ્રીકલ્પસૂત્રમાં તેને લેખન સમય જણાવતાં સ્પષ્ટ રીતે લીધેલી આજે આપણને વાંચવા મળે છે. આ સમય દરમીયાન ઉપરોક્ત યુગપ્રધાને સિવાય તેસલિપુત્રાચાર્ય,
Page #266
--------------------------------------------------------------------------
________________
ક
અવંતિનું આધિપત્ય
२४७ આર્ય સિંહગિરિ વિગેરે બીજા પણ મહાન આચાર્યો પોતાના ઉપદેશામૃતથી ભારતભૂમિને સિંચતા જૈનશાસનની પ્રભાવના કરી રહ્યા હતા. જૈન ધર્મ એ, પ્રતિસ્પર્ધિ બૌદ્ધ અને વૈદિક ધર્મની સાથે હરીફાઈમાં વિશેષ વ્યાપક અને વિજયવંતે હતે. અવનિને પ્રદેશ યુગપ્રધાનેનાં અને જન શ્રમણનાં પગલાંથી સતત પાવન બનેલો જ રહ્યો હતો. શ્રી આર્ય રક્ષિતે શ્રીભદ્રગુપ્તાચાર્યનું અંતિમ નિર્ધામણ ઉજયિની નગરીમાં જ કર્યું હતું. અવતિ દેશ જૈનધર્મથી બહુ બહુ જ સંસ્કારિત બનેલો હતો. ચારે વર્ણના મોટા ભાગમાં જૈન સંસ્કૃતિની ખૂબ ખૂબ અસર હતી. ભાઈબ્રાદિ રાજાએ પિતાને વારસામાં મળેલી જૈન સંસ્કૃતિથી સંસ્કૃત જ હશે એમ આપણે અનુમાન કરી શકીએ, પરંતુ તેને સમર્થક ઉલ્લેખ મળે મુશ્કેલ છે. વિક્રમચરિત્ર અને ભાઈલાદિ રાજાઓના પરસ્પર સગપણસંબંધ વિષે પણ ક્યાંયથી કાંઈ સ્પષ્ટ જાણવા મળતું નથી, તેમ જ ગર્દભિલ્લવંશના છેલ્લા રાજા નાહડનું અવન્તિ પરનું આધિપત્ય કેના હાથે અને કેવા સંજોગોમાં સમાપ્ત થયું એ સંબંધી પણ સ્પષ્ટ ઉલ્લેખ ઈતિહાસમાં મળતું નથી. મ. નિ. ૬૦૫ સુધી ગર્દભિલ્લવંશને લઈ જતે ચાલુ જન સંપ્રદાય એ વંશને અંત અવનિમાં શક રાજાની ઉત્પત્તિથી થયેલ માને છે, પરંતુ એ સંપ્રદાયથી ભિન્ન સંપ્રદાયને અનુસરતા આ લેખની ગણતરી પ્રમાણે એને અંત મ. નિ. ૫૪૫ વર્ષે આવે છે, તેથી એને અંત લાવનાર શક રાજા નહિ, પણ અન્ય જ કેઈ રાજા છે. આદ્મવંશના આલેખનમાં સાબીત કરવામાં આવશે કે, શક રાજાએ અવન્તિનું આધિપત્ય મેળવ્યું તે ગર્દભિલ્લો પાસેથી નહિ, પરંતુ આન્ધો પાસેથી મેળવ્યું હતું, અને તેથી શક રાજાની પૂર્વે અવન્તિ પરનું આધિપત્ય ભેગવતા કેઈ આ% રાજાએ જ ગર્દભિલ્લવંશને અંત આ હેવો જોઈએ એ સ્પષ્ટ જ છે. એ આ... રાજા મ. નિ. ૫૪૫-વિ. સં. ૧૩૫ (ઈ. સ. ૭૮) વર્ષે ગાદી પર આવનાર (નં. ૧૫) શિવ (સાતકર્ણિ) હતો. એના વિશે અવનિત પર ૬૦ વર્ષ આધિપત્ય ભોગવ્યું હોઈ હવે આપણે તેના અવન્તિ પરના આધિપત્યને આલેખીએ.
Page #267
--------------------------------------------------------------------------
________________
આન્ધ્રવશ ૬૦ વર્ષ, મ. નિ. ૫૪૫-૬૦ પ
( વિ. સ. ૧૩૫—૧૯૫, ઈ. સ. ૭૮—૧૩૮ )
સાંચીના મેાટા સ્તૂપના દક્ષિણી તેારણુ પરના લેખમાં રાજા શ્રીસાતણિના કારીગર વાશિષીપુત્ર આન દે એ તારણનું દાન કર્યાની હકીકત છે.
ઉજ્જયિનીના વિશેષ ચિહ્નવાળા રાજા શ્રીશાતના એ એક સિક્કાએ માલવામાંથી મળી આવ્યા છે.
પ્રતિષ્ઠાનપુરના વિક્રમસિહે કે વિક્રમસેને ઉજ્જિયનીને જીતી હતી અને સવ પૃથ્વીના ઉપલેાગ કર્યો હતા, એમ બૃહત્કથાનાં સંસ્કૃત રૂપાન્તરમાં કહેવાયું છે.
ગૌતમી ખાલશ્રીએ પેાતાના પૌત્ર વાશિષ્ઠીપુત્ર પુલુમાવીના રાજ્યના ૧૯ મા વર્ષમાં નાશિકના શિલાલેખમાં કોતરાવ્યું છે કે, ગૌતમીપુત્ર સાતકણું સૌરાષ્ટ્ર આદિ અનેક દેશેાની સાથે આકરાવન્તિના પતિ હતો. ( મારી નોંધ પ્રમાણે આ ગૌ સાતણિ એ આન્ધ્રવંશાવલીના ન૦૧૬ યજ્ઞશ્રી નામના આન્ધ્રરાજા હોઈ, તેના રાજ્યસમય મનિ. ૫૭૩-૫૯૪, ઈ. સ. ૧૦૬-૧૨૭ સુધી હતેા. )
શક રાજા રુદ્રદામાના, જૂનાગઢ નજીકની અશેાકના લેખવાળી શિલા પર લખાયલા લેખમાં લખાયું છે કે, રુદ્રદામાએ પોતાના ખળથી અનેક દેશોની સાથે પૂર્વાપરાન્તિનું સ્વામિત્વ મેળવ્યું હતું. ( આ લેખને સમય મનિ. ૬૧૭, ઈ. સ. ૧૫૦ છે. કેમકે તેમાં હર ના અંક હાઈ તે શક સંવતની સાથે મેળ ખાય છે. અવન્તિના સ્વામી રુદ્રદામાને આ લેખ અવન્તિપતિ ગૌતમી ખાલશ્રીના પુત્ર યજ્ઞશ્રી સાતકણિના રાજ્યાન્ત પછી ૨૪ મા વર્ષોમાં લખાયા હતા. લેખમાં રુદ્રદામાએ સાતકને એ વાર ખુટ્ટા યુદ્ધમાં હરાવ્યાની હકીક્ત લખાઈ છે તેથી ફલિત થાય છે કે, એ સાતકણ ન૦૧૬ યજ્ઞશ્રીના પુત્ર અવન્તિપતિ વાશિષ્ઠીપુત્ર ચત્રપણ પુલેામાવી હતા.)
રુદ્રદામાના લેખ લખાયા પછી ૨૩૮ વર્ષ કરતાં પણ વધારે સમય શકે।નું આધિપત્ય અવન્તિ પર રહ્યું હતું, સિવાય કે ઈશ્વરદત્ત આભીરે વચગાળે એએક વર્ષ અવન્તિના કબજો કર્યો હોય.
ઉપર જે ઐતિહાસિક હકીકત નોંધવામાં આવી છે તે પરથી સાખીત થાય છે કે, શક રુદ્રદામાની નજીકના પૂર્વમાં અવન્તિ પર આન્ધ્રોનું આધિપત્ય હતું. હવે જો ચાલુ જૈ॰ સંપ્રદાય પ્રમાણે વિચારીએ તે કોઈ પણ રીતે તે સમયે અવન્તિ પર આન્ત્રવંશનું આધિપત્ય ઘટી શકતું નથી. કેમકે, એ સંપ્રદાય વર્ષે વિક્રમાદિત્ય ગાદી પર આવ્યા પછી ૧૩૫ વર્ષ અને ત્યાર બાદ તરત જ એટલે નિ. ૬૦૫ વર્ષે
સ્પષ્ટ કહે છે કે, મ.નિ. ૪૭૦ ગભિદ્દો અવન્તિ પર રહ્યા હતા અવન્તિમાં શક રાજાની ઉત્પતિ થઈ
Page #268
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૪૯ હતી. આ લેખમાં સ્વીકારેલા સંપ્રદાય પ્રમાણે વિક્રમાદિત્યને રાજ્યારંભ મનિ. ૪૧૦ વર્ષે હઈ ગર્દજિલ્લાના રાજ્યને અંત ત્યારથી ૧૩૫ વર્ષે એટલે મ.નિ. ૫૪૫ વર્ષે આવે છે, અને તેથી ત્યાર બાદ મનિ. ૬૦૫ વર્ષે શક રાજાની ઉત્પત્તિ થઈ તેની પૂર્વે વચગાળાનાં ૬૦ વર્ષ ફાજલ પડે છે તે દરમિયાન અવન્તિ પર આ~-આધિપત્ય સુખેથી ઘટાવી શકાય તેમ છે. ફક્ત, શોધવાનું એ જ બાકી રહે છે કે, આદ્મવંશાવલીના કયા આદ્મરાજાએ ગર્દભિલ્લે પાસેથી અવન્તિનું આધિપત્ય મેળવ્યું.
વિક્રમાદિત્યના આલેખનમાં પૂર્વે, ચાલુ વિક્રમ સંવતને પ્રવર્તક અવન્તિપતિ શકારિ વિક્રમાદિત્ય કઈ આદ્મરાજા હોઈ શકે કે કેમ એને વિચાર કરતાં, મત્સ્ય પુરાણુની અને પુરાણોપરથી સંશોધિત મારી આશ્વ વંશાવલીની નેંધ તથા તે અંગે કેટલુંક પ્રાસંગિક લખવામાં આવ્યું છે. એ આન્દ્રવંશાવલીના અવન્તિ પર આધિપત્ય ભોગવનારા રાજાઓ વિષે લખતાં હવે અહિં આદ્મવંશને જરૂરીયાત પુરતે કેટલાક ઈતિહાસ આપીએ કે જેથી ક્યારે ને કર્યો આન્ધ રાજા અવન્તિનું આધિપત્ય મેળવી શકયે હતું એ . સ્પષ્ટ સમજાય.
મસ્યપુરાણ આશ્વવંશને લખતાં શરૂઆતમાં શિશુકનું નામ આપે છે, અને પછી શિશુક એ સિમુક છે એમ માની આન્ધરાજાઓનાં પ્રત્યેકનાં નામ અને તેમનાં રાજ્યવર્ષ લખે છે. વાયુ વિગેરે પુરાણમાં મત્સ્યપુરાના શિશુકની જગાએ સિધુક, સિકક આદિ નામ લખાયાં છે. શિશુકના પૂર્વેતિહાસની ખબર પૌરાણિકને ન હેઈ, તેઓ તેને તેનાથી બર્સે-સવા બસેં કરતાં પણ વધારે પાછળ થનારા કાવાયન રાજા સુશર્માની પાસેથી બળાત્કારે રાજ્ય મેળવનારે લખે છે. કદાચ, એમ પણ બન્યું હોય કે, “આદ્મજાતીય (આધ્રભૂત્ય) શેષકે (શુક્રકે) કાવાયન સુશર્મા પાસેથી તેનું (વિદિશાનું) રાજ્ય પડાવી લીધું હતું.” એવી મતલબને જણાવનારા લેકમાં લેખકના હાથે શિષક કે શુદ્રકના બદલે શિશુક કે સિટ્રક લખાયેલું જેમાં અને આદ્મજાતીય એ રાજાને આદ્મજાતીય સિમુક સમજતાં પાછળથી કોઈએ આન્દ્રભૂત્યની વંશાવલીની શરૂઆતના એ લોકને આશ્વવંશની વંશાવલીની શરૂઆતમાં ઘુસેડી દીધે હેય. બાકી, કાસ્વરાજ્યને અંત ઈસુની પહેલી સદીની શરૂઆતમાં થયો છે, જ્યારે આશ્વવંશની શરૂઆત ઈ.સપૂ. ૨૩૮ વર્ષે થઈ છે, એટલે કાવ રાજા સુશર્માને અને આદ્મરાજા સિમુકને, તેમની વચ્ચે સામયિક લાંબુ અંતર હેઈ, પરસ્પર કઈ રીતે સંબંધ જ નથી.
નાનાઘાટના લેખોમાં સિમુકનું નામ વંચાય છે. ત્યાં તેની ઓળખ “સાતવાહન” તરીકે આપી છે. સાહિત્યગત ઉલ્લેખથી જાણવા મળે છે કે, સાતવાહન એ કુલનું નામ છે, સિમુકના પૂર્વજ સાતવાહનથી તે શરૂ થયું હશે. કથાસરિત્સાગરમાં કીપિકણિના પુત્રની ઉત્પત્તિમાં જે સાતવાહનની કથા આલેખાઈ છે તે ઘણી પ્રાચીન હેઈ, તેના એ પુત્ર હાલની ઉત્પત્તિમાં ગોઠવાઈ ગઈ છે. આમ “સાતવાહન” એ સિમકાદિ આઘરાજાઓનું
૩૨
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૦
અવંતિનું આધિપત્ય કુલ હોઈ બધા ય એ રાજાઓ સાતવાહન તરીકે ઓળખાવી શકાય. જેનગ્રન્થમાં (નં૦૫) સ્કંધસ્તશ્મિને અને ગાથાસપ્તશતીમાં હાલે પિતાને સાતવાહન તરીકે જ લખે છે.
મસ્યપુ આદ્મજાતીય રાજા સિમુકથી આશ્વવંશની શરૂઆત કરે છે, પરંતુ તેનું રાજ્ય ક્યાં હતું, તેના રાજયને વિરતાર કેટલો હતો, તેનું રાજનગર કયું હતું, વિગેરે સંબંધી તેણે કાંઈ પણ લખ્યું નથી. ગ્રીક એલચી મેગેસ્થનીસના કથન મુજબ, મૌર્ય . ચન્દ્રગુપ્તના સમયમાં દક્ષિણ ભારતમાં મજબૂત લશ્કરી બળ ધરાવતું એક આધરાજ્ય હતું એમ જાણવા મળે છે. સમ્રાટ અશોકે તેના પર પિતાની અમુકાશે સર્વોપરીતા સ્થાપી હતી, પરંતુ તેના મૃત્યુ બાદ આધ્રોએ તેને ફગાવી દીધી હતી એમ અશકના વારસ સંપ્રતિએ આઘને ફરીથી જીત્યો હતો એવા જૈન ઉલ્લેખ પરથી સમજાય છે. સંભવ છે કે, મૌર્ય સર્વોપરીતાને ફેંકી દેવાનું એ કાર્ય સિમુકે જ કર્યું હોય.
સિમુક આ પ્રજાતિનો હોઈ આદ્મદેશનો રાજા હતા. તેની રાજધાની કૃષ્ણાનદીને મળતી મુશીનદીના પ્રદેશમાં આવેલા મુષિકનગરમાં હતી. તેણે પશ્ચિમમાં પ્રતિષ્ઠાન સુધી પ્રદેશ જીતી લઈ પ્રતિષ્ઠાનમાં પોતાને સૂ ની હતે. આ સર્વ સંભવિત હકીકતની સામે કેટલાકે પ્રતિવાદ કરે છે કે, શરૂઆતના કહેવાતા આન્ધરાજાઓનું કાંઈ પણ ચિહ્ન આશ્વમાંથી મળી આવતું નથી, વિરુદ્ધ; તે મહારાષ્ટ્રમાંથી મળી આવે છે, તેથી સિમુક મહારાષ્ટ્રને રાજા હોઈ તેની રાજધાની પ્રતિષ્ઠાનમાં હતી. એ રાજા આમ્બ્રજાતિને કે આ પ્રદેશનો ન હતે છતાં એના વંશને આન્દ્ર તરીકે ઓળખાવાય છે તે પાછળથી એના વંશજોએ આન્ધ જીતી લીધો હતો તેને લઈને જ. નાનાઘાટના આધ્રોના લેખો પર મદાર બાંધીને જ ઉપરોક્ત પ્રતિવાદ કરવામાં આવે છે, પરંતુ એ લેખ સિમુકને વંશજ (નં.૩) શ્રીમલ (સાકર) મહારઠિ સરદારની કન્યા નાયનિકાને પરણ્યો તે પછીના કોતરાયેલા હોય તો એ પ્રતિવાદને કઈ અર્થ જ નથી. આ સિબુકના રાજ્યમાં છેલ્લાં વર્ષોમાં અથવા તેની પછી આવેલા તેના ભાઈ (નં૦૨) કૃષ્ણના રાજ્ય દરમિયાન મૌર્ય સમ્રાટુ સંપ્રતિએ આોને તાબે કરી તેમને મૌર્યોની સર્વોપરીતા સ્વીકારવાની ફરજ પાડી હતી.
(નં. ૨) કુષ્ણ પછી (નં. ૩) શ્રીમહલ ગાદીએ આવ્યું. આધ રાજાઓની નેધ લેનારાં પુરાણ નં. ૩ ના આ% રાજાને શાતકર્ણિ કે શાતકર્ણ તરીકે લખે છે. ફક્ત મજ્યના એક પાઠાન્તરમાં તે “મલ શાતકર્ણિ” એમ વિશેષ નામ સાથે સેંધા છે. શાતકર્ણિનું પ્રાકૃત રૂપ “સાતકંનિ” છે, એમ હાથીગુફાના ખારવેલના અને નાનાઘાટના શિલાલેખથી જાણવા મળે છે. સંસ્કૃત સાહિત્યમાં “કણી' શબ્દ “ખભાથી વહન કરાતા વાહન” (પાલખી) ના અર્થમાં વપરાયેલો મળી આવે છે. “સાતવાહન” શબ્દમાં પણ “વાહન” એવા જ અર્થમાં હેઈ, સાતકર્ણિ એ કુલસૂચક સાતવાહનને પર્યાય શદ છે, પછી ભલેને, તે શબ્દ કેઈ આન્ધ રાજાની સાથે જોડાયેલે મળે કે કોઈની સાથે
Page #270
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય.
ન પણ મળે. ગ્રન્થકારેએ આધ રાજાઓને કુલથી ઓળખાવવામાં યથેચ્છ રીતે જ કામ લીધું છે.
આ શ્રીમલ સા. કૃષનો પુત્ર હતો કે સિમુકનો પુત્ર અથવા પિત્ર હતો, એ વિવાદનો વિષય છે. નાનાઘાટના શિલાલેખો પરથી હું તેની ઓળખ આવી રીતે આપી શકું છું.
સિમુકની અથવા તેના પુત્રની રાણી (.) નામની હતી. શ્રીમહલ તેને પુત્ર હોઈ તેણે પશ્ચિમઘાટન અને તેની તથા કોંકણુના દરિયા કિનારાની વચ્ચે અમુક પ્રદેશ પર શાસન કરતા અંગિકુલના મહારઠિ સરદાર “યણુકયિર”ને જીતી લીધો હતો. એ સરદારે પિતાની કન્યા નાગનિકા શ્રીમલને પરણાવી હતી તેનાથી વેદિશ્રી (પૂસંગ) અને હુકશ્રી -શક્તિશ્રી (કદાચ સ્કંધસતભિ) નામના બે પુત્રો થયા હતા. વેદિશ્રી દક્ષિણાપથ (મહારાષ્ટ્ર અને કર્ણાટક) નું શાસન કરતો હતો. શ્રીમલે કેટલાક ય ર્યા હતા તેમાં તેણે ઘણું જ દાન-દક્ષિણા કર્યા હતાં, એમ તેની રાણીએ કેતરાવેલા નાનાઘાટના શિલાલેખના પૂર્વ ભાગથી જણાય છે. લુડસેં નં. ૧૧૧૨ તરીકે નોંધેલા એ લેખને ઉત્તર ભાગ પાછળથી કોતરાયેલો હોઈ તેમાં લખાયેલી અશ્વમેધ યજ્ઞની હકીકત વેદિશ્રી-પૂણેસંગ સાથે સંબંધ રાખે છે, નહિ કે શ્રીમલની સાથે. શ્રીમલ મૌની સર્વોપરીતા નીચે હાઈ સ્વતન્ન સમ્રાટથી જ કરી શકાતે અશ્વમેધ ન જ કરી શકે.
શ્રીમલ સા. ક. પછી (નં. ૪) પૂર્ણસંગ (વેદિશી) રાજ્ય પર આવ્યો તેના રાજય દરમિયાન, મ. નિ. ૨૯-ઈ. સ. પૂ. ૧૪ વર્ષે મ. સ. સંપ્રતિનું મૃત્યુ થયું અને મૌર્ય સામ્રાજ્ય વિભક્ત થઈ નબળું પડયું ત્યારે તેણે મૌની સર્વોપરીતા ફગાવી દઈ દિગવિજય કરવા પૂર્વક બે અવમેધ કર્યા હશે એમ લાગે છે. સંભવ છે કે, એણે દિગવિજય કરતાં ખારવેલના પિતા કલિંગરાજ વઢરાયને જીતી લઈ તાબે કર્યો હોય, અને પાછળથી તેને બદલે લેવા ખારવેલને આશ્વરાજ્ય પર ચઢાઈ કરવી પડી હોય કે જ્યારે પૂણેસંગ પછી આવેલો (નં. ૫) સ્કંધસ્તશ્મિ (સા. ક. ) આશ્વ સામ્રાજ્યનું શાસન કરી રહ્યો હતે.
મસ્યપુપૂર્ણસંગ પછી સ્કંધસ્તક્લિનું રાજ્ય લખે છે, પરંતુ વાયુ વિગેરે પુરાણો એ નામને છોડી જ દે છે અને “શાતકર્ણિ” એ સામાન્ય નામને જ લખે છે. અનુમાન થાય છે કે, સર્વ પુરાણે જે સામાન્ય શાતકર્ણિ નામ લખે છે તે અંધસ્તશ્મિ જ છે, અને તેથી સ્કંધસ્તશ્મિના નામે મત્સ્યમાં જે ૧૮ વર્ષ લખાયાં છે તે ખોટાં હોઈ, મસ્યાદિમાં સામાન્ય નામ તરીકે શાતકણિનાં જે પ૬ વર્ષ લખાયાં છે તે સ્કંધસ્તભિનાં સમજવાનાં છે. આમ સ્કંધસ્તશ્મિ અને શાતકર્ણને એક માનતાં મત્સ્યની નોંધ કરતાં મારી નેંધમાં ૧ નંબર એ છ થવાને જ. આ સ્કંધસ્તગ્લિને વારસામાં એક વિશાળ સામ્રાજ્ય મળ્યું હતું. તેને રાજ્ય મળ્યા બાદ ફક્ત બે વર્ષ વીતતાં જ તેની અવગણના કરવાને સમર્થ એવા હાથીગુફાના લેખવાળા ખારવેલને કલિંગના રાજ્ય પર અભિષેક
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૨
અવ‘તિનુ આધિપત્ય.
. એ ખારવેલે પેાતાના રાજ્યના બીજા જ વર્ષોમાં એટલે મ. નિ. ૩૦૨-વિ. સ. પૂ. ૧૦૯ (ઇ. સ. પૂ. ૧૬૬) માં શાતકણ ( સ્ક ંધસ્તમ્સિ) ને ન ગણુકારતાં એક માઢુ લશ્કર મેકલી તેના મુષિક નગરમાં ત્રાસ વર્તાયૈા હતા. ત્યાર પછી એ વર્ષે એટલે તેના રાજ્યના ચાથા વર્ષમાં તેણે આન્ધ્ર રાજ્યના તાબાના રાષ્ટ્રિકા અને ભેાજકાને પણ પેાતાના પગમાં નમાવ્યા હતા. આના અર્થ એ થાય છે કે, ખારવેલે આન્દ્રે રાજ્યના વધતા જતા ખળને અને તેના ચક્રવર્તિત્વને દબાવી દીધું હતું. ખારવેલનુ' એ દખાણુ આન્ધ્ર પર વિશેષ પડતાં સ્ક'ધતસ્મિને પેાતાની રાજધાની ત્યાંથી કુંતલના પ્રતિષ્ઠાનમાં લઇ જવાની આવશ્યક્તા લાગી હશે એમ અનુમાન થાય છે.
સંપ્રતિએ દક્ષિણમાં જૈનધર્મના પ્રચાર આરબ્યા હતા અને ખારવેલે તેને ભારે વેગ આપ્યા હતા. પરિણામે, આન્ધ્ર રાજ્યના તાબાના પ્રદેશમાં જૈનધર્મનું વાતાવરણ જામ્યું અને તેની અસર સ્ક ંધતમ્નિને થતાં, જૈનગ્રન્થા લખે છે તેમ, તે જૈનધર્મોપાસક –શ્રાવક બન્યા હતા. આ રાજા શરૂઆતમાં કયા જૈનાચાર્યના પરિચયમાં આવ્યા હતા. તે જણાયું નથી, પરંતુ તેના રાજ્યનાં છેલ્લાં વર્ષોમાં તે શ્યામા (કાલકાચાર્ય) ના પરિચયમાં આવ્યે હતા એમ જૈનગ્રન્થા પરથી સમજાય છે. પુષ્યમિત્રો પછી એક વાર ફરીથી અવતિ પર આધિપત્ય મેળવનાર અલમિત્ર-ભાનુમિત્રથી, તેના જૈનત્વની વધતી જતી લાગવગ પર દ્વેષીલા કાવ્ મન્ત્રીની દારવણીના કારણે નિર્વાસિત થનાર શ્રી શ્યામા ઉજ્જયિનીથી પ્રતિષ્ઠાનમાં, ઉપરોક્ત સાતવાહન (ક'ધસ્તમ્સિ) ના રાજ્ય દરમીયાન એટલે મ. નિ. ૩૪૬ થી ૩૫૪, ઇ. સ. પૂ. ૧૨૧ થી ૧૧૩ ના વચગાળામાં જ કયારે, એ શ્રાવક રાજાની હયાતિમાં જ આવ્યા હતા. સંભવ છે કે, ખારવેલના મૃત્યુ બાદ તેણે પોતાના રાજ્યને વતન્ત્ર અને સુથ બનાવી તેના વિસ્તાર પશ્ચિમઘાટને લગતા પ્રદેશમાંથી ઉત્તરે તાપી નદીના દક્ષિણ તટ પર્યંત લખાવ્યા હોય,
મૌર્ય સામ્રાજ્યના પતનથી લઇ ઉપરોક્ત સ્કધસ્તમ્ભિના રાજ્યાન્ત સુધીના સમય દરમીયાન વિભક્ત થયેલા રાજકર્તાઓના સત્તાલેાભને લઈ સંગઠનના ને એકનેતૃત્વના અભાવ, એક ચક્ર રાજ્ય સ્થાપવાની હરિફાઇ, ધાર્મિક અસહિષ્ણુતાથી થઇ રહેલી હિંસાખારી તથા તે સામે થઈ રહેલેા બચાવ મૂલક પ્રત્યાઘાત અને અંતે પરસ્પર જાગેલી. ઉદાસીનતા તથા અનેક પ્રકારનું મિથ્યાભિમાન, એ સર્વના લાભ લેવા ભારતના વાયવ્યમાંથી ઊતરી આવેલા મેટ્રિયન ગ્રીકોએ તથા તેમના સરદાર ક્ષહરાટેએ-ડિમેટ્રીયસ, મીનેન્ડર અને ભ્રમક, નહપાણુ, વિગેરેએ પશ્ચિમ ભારતના દક્ષિણમાં લાટ સુધીના પ્રદેશ હસ્તગત કરી લીધા હતા. આક્રમક એ વિદેશી જાતિમાંના ઘણાખરા લેાકેાએ ભારતીય સંસ્કૃતિ અપનાવી લીધી હતી. તેએ અલ્પ સમયમાં પણ લગભગ ભારતીય જ બની ગયા હતા. આજ સુધી એટલે 'ધસ્તમ્ભિના રાજ્યાન્ત સુધી ઉપરાક્ત એ વિદેશીઓના આક્રમણથી દક્ષિણુાપથ મચી ગયેલા હતા; પરંતુ સ્કંધતમ્નિ પછી આવેલા આન્ધ્રરાજા (નં. ૬) લમ્બંદરના
Page #272
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૫૩ સમયમાં તે વિદેશી જાતિઓના આક્રમણથી બચવા પામ્યો નહિ. ક્ષહરાટોના-ભૂમકના પુત્ર કે વારસ નહપાણના જમાઈ સેનાપતિ શક ઉસવદતની દોરવણી પૂર્વકના લશ્કરી દબાણથી દક્ષિણાપથના આધ્રરાજા લાદરને પશ્ચિમઘાટને લગતે કોકણ અને નાશિક–પુના જિલ્લા સુધીને પ્રદેશ જતો કરે પડયે, એટલું જ નહિ, પરંતુ રાજધાની તરીકે પ્રતિષ્ઠાન બરાબર સલામત નહિ લાગવાથી તેને કૃષ્ણાનદીના મુખની નજદીકના પ્રદેશમાં બેન્નાટકને રાજનગર બનાવવું પડયું હતું.
લંબોદર પછી મત્સ્ય (નં૦૮) અપીલકને મુકે છે. મારી નેંધમાં તે નં૦૭ છે. આ બે રાજાએ સંબંધી તેમના નામ સિવાય અન્ય હકીકત જાણવા મળતી નથી. મસ્ય૦ અપીલક પછી મેઘસ્વાતિનું નામ લખે છે અને ત્યાર બાદ સ્વાતિ, સ્કંદસ્વાતિ, મૃગેન્દ્રસ્થાતિ, કુન્તલસ્વાતિકણું અને સ્વાતિકણું એ ૫ નામ લખી (નં૦૧૫) પુમાવીને લખે છે. મારી નંધમાં અપીલકથી અરિષ્ટ વચ્ચેના મત્સ્ય માં નેધેલા ૭ રાજાઓ અભિન્ન હેઈ, તેમનું વિશેષ નામ દ્વીપિ હેવાથી એક જ રાજા-(નં૦૮) દીપિ (સાક, પુમાવી) સેંધાયું છે. તેનું ઉપનામ પુમાવી હતું અને કુલ સાતકર્ણિ હતું. તે બેન્નાકટકને આન્ધરાજા હતો પણ ગાદી પર આવ્યા પછી ખારવેલના કેઈ (વિદુહરાયના મ.નિ. ૩૯૫, ઈ. સ. પૂ. ૯ર વર્ષે સ્વર્ગસ્થ થયા પછી આવેલા) વંશજ પાસેથી તેણે કલિંગ જીતી લેતાં કલિંગને રાજા પણ કહેવાતું હશે. તેના રાજ્યનાં આશરે વીશેક વર્ષ વીત્યા બાદ દક્ષિણના શકેએ તેના પ્રતિષ્ઠાન (કુન્તલ)ના પ્રદેશ પર સત્તા જમાવી ભારે રંજાડ કરવા માંડી હતી. યુગપુરાણે લખેલું પુષ્પપુર એ પ્રતિષ્ઠાન હાઈ ગોપાલ, અશ્લાટ, વિગેરે તેણે લખેલા રાજાઓ ત્યાંના જ શક રાજા હતા. આ સામાન્ય દુશ્મનાવટને લઈને જ તેણે મદદ કરી, અવન્તિના શકે સામે વીર વિક્રમાદિત્યને વિજય અપાવ્યો હતો. આ પછી પ્રતિષ્ઠાનના શક રાજાએ કલિંગરાજ (આન્ધરાજ)ની ભૂમિ પર હલ કર્યો હતો ત્યારે કીપિએ પિતે સ્કન્દ-કાર્તિકેયની જેમ સિન્યને દેરી તેને મારી નાખ્યો હતો. ત્યાર બાદ પુરતી તૈયારી સાથે તેણે ચઢાઈ કરી પ્રતિષ્ઠાનના પ્રદેશમાંથી શકેને હાંકી કાઢયા અને તે કુન્તલરાજ કહેવાયું હતું. ગુણાઢયની બૃહકથાનાં સંસ્કૃત રૂપાન્તરમાં આપેલાં અને અહિં દ્વષિના પ્રસંગમાં વિચારણીય અમુક આખ્યાનેને સાર આ મુજબ છે
દક્ષિણાપથનો રાજા સિંહબલ તેના ગૌત્રોથી હારી જતાં પિતાના સસરાને ત્યાં માલવપુર” માં ગયો. તેણે ત્યાંથી ડીએક મદદ મેળવી અને પછી ગજાનીક (કલિંગરાજ)થી મોટી મદદ મેળવી ગૌત્રને હરાવ્યા તથા ગૌત્રનાં રાજય સાથે પિતાના રાજ્યને પાછું મેળવ્યું.”
પાટલીપુત્રના રાજા વિક્રમાદિત્યે પ્રતિષ્ઠાનના રાજા નરસિંહને એવી રીતે છતી લેવા પ્રતિજ્ઞા કરી કે, પોતાના બંદી-માગધેથી તે સેવક તરીકે બિરુદાય. આ પછી તેણે નરસિંહ પર ચઢાઈ કરી, પરંતુ તે તેને જીતી શક્યું નહિ. અંતે પ્રેમથી વશીભૂત મદન
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૬
અવંતિનું આધિપત્ય
માલા નામની વેશ્યાના પ્રસંગથી ગોઠવાયેલી બાજી પ્રમાણે તેણે પોતાની પ્રતિજ્ઞા કલ્પિત રીતે પૂર્ણ કરવાને દેખાવ કર્યો અને મદનમાલાને પણ સ્વાધીન કરી લઈ ગયે.” ' “ઉજજયિનીના મહેન્દ્રાદિત્ય રાજાને શિવજીની પ્રેરણાથી માલ્યવંત ગણને અવતાર વિક્રમાદિત્ય અપરનામ વિષમશીલ નામે પુત્ર થયો. એણે વિદર્ભરાજ વિકમશક્તિની સરદારી નીચે મેકલેલા સંન્યથી ઘણા દેશોને જીત્યા હતા અને સ્વેચ્છ શકોને નાશ કર્યો હતો.”
કીપિકણિ નામને એક મોટે રાજા હતા. તેની સ્ત્રી શક્તિમતી સાપ કરડવાથી મૃત્યુ પામી. તેને પુત્રની અભિલાષાથી ચિન્તા થઈ. શિવજીએ તેને સ્વપ્નમાં જણાવ્યું કે, “તું મહાઅરણ્યમાં જજે ત્યાં તને સિંહ પર બેઠેલા બાલક મળશે તે તારા પુત્ર તરીકે થશે. બીજે દિવસે એ રાજા મૃગયાએ ગયો ત્યાં જંગલમાં બાલક સહિત સિંહને જે અને સિંહને બાણ મારી બાલકપુત્ર મેળવ્યું. દીપિકણિએ એ પુત્રને સર્વ વિદ્યાઓ શીખવી અને પોતે વિરક્ત થઈ ચાલ્યો ગયો. આ બાલકપુત્ર મહાન રાજા થયે.”
ઉપર આપેલાં આખ્યાનોમાં કાંઈક રૂપાન્તર થયું છે. ખરી હકીકત એ છે કે, (નં૦૮) ઢોપિ (સાક૨,પુલે ને પિતાના રાજ્યની શરૂઆતમાં ગૌત્રથી ઉપદ્રવ થયો હતો, પરંતુ સિંહની સ્પર્ધા કરી શકે એવા એ રાજાએ પોતાના મિત્ર કલિંગરાજ વિદુહરાયની મદદથી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું હતું. આ નરસિંહ રાજાની કન્યા સુકેમલાને મેળવવા ઉજજયિનીના ગભિલ્લવંશીય વિક્રમાદિત્યે પિતાની દિવ્યશક્તિનો ઉપયોગ કર્યો હતો અને પ્રપંચપૂર્વક તેને મેળવી હતી. આ દ્વિપિને પુત્ર ન હતાં ગમે તે રીતે પુત્રને મેળવ્યો હતો કે જે “હાલ” નામના મહાન રાજા થયો હતો અને જેણે ભારતના શિકોને જીતી તેને તાબે કર્યા હતા.
ઉપર કરેલા વિવેચનથી સમજાશે કે, પુરણ અને કસ.સા. વિગેરેમાં મૃગેન્દ્ર, સિંહબલ, નરસિંહ અને મેઘસ્વામી (મેઘસ્વાતી કે મેઘસંઘ, સ્વાતી કે સ્વામી એમ લખાયું છે પણ તે અશુદ્ધ લાગે છે), મહેન્દ્ર, એ નામ લખાયાં છે તે અનુક્રમે દીપિ અને તેની ઉપાધિ પુમાવીના જ પર્યાયે છે. સાતકણું (સ્વાતિકર્ણ નહિ) એ તેના કુલનું નામ છે, સ્કંદ એ તેનું ઉપમાન છે અને કુન્તલરાજ (કુન્તલ એ દેશનું નામ હોઈ બ્રાન્તિથી રાજાના નામ તરીકે લખાયું છે.) એ તેનું વિશેષ છે. વસ્તુતઃ એ સર્વ રીતે ઓળખાતે રાજા કીપિ નામનો એક જ છે. વાયુપુત્ર મારા આ કથનનું સમર્થન કરે છે. કેમકે, તે મલ્યન (નં૦૮) અપીલક અને (નં૦૧૨ ) અરિષ્ટકર્ણ, એ બેની વચ્ચે મત્સ્ય ની જેમ ૭ રાજાઓ નહિ, પરંતુ તેણે લખેલા ૩૬ વર્ષ રાજત્વકાલવાળા એક પુલેમાવીને જ-“પહુમાવી ને જ લખે છે. વિપુત્ર અને ભાગવત પણ એ સાત રજાઓમાં મેઘસ્વાતિ અને અમાવીના સ્થાને મેઘસ્વાતિ અને ૫હુમાન કે અટમાન લખી ૫ રાજાઓને છોડી દે છે તેથી પણ સમજાય છે કે, મઢ્યમાં વ્યર્થ જ ઠીપિ (સાક, પુમાવી)નાં
Page #274
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૫૫ ઉપાધિ આદિને જણાવનારાં કેટલાંક નામ ઘુસી ગયાં છે અને પુમાવીનાં રાજ્યવર્ષ ૩૬ ને ત્યાં ૧૮+૧૮=૩૬, ૧૮+૩+૪=૩૬ એમ અસ્તવ્યસ્ત બેવડાઈ દેવાયાં છે, કે જે બધાં ય ગણતરીમાં લેતાં વિકમાદિત્ય અને હાલની સમાનકાલીનતાને જણાવનારાં અન્ય સાધનોથી વિરુદ્ધ જતાં અસંગત છે. વાયુપુત્ર પુમાવીનાં ૨૪ વર્ષ લખે છે તે પણ એવી કે ગરબડ થયાનું જ પરિણામ છે.
મસ્ય૦ની નોંધની જેમ મારી નેંધમાં પણ ઢીપિ (સાક, પુલોમાવી) પછી ( ગૌ) અરિષ્ટ (સાકા) નોંધાયો છે. તેણે ૨૫ વર્ષ રાજ્ય કર્યું છે. કીપિ પછી તેને પુત્ર હાલ ગાદી પર આવવું જોઈએ, પરંતુ તે રાજા સગીર હોવાને લઈ અરિષ્ટ રાજય કર્યું હોય એમ લાગે છે. અરિષ્ટ દીપિને કેવી રીતે સગે થતો હતો એ જણાયું નથી. સંભવ છે કે, તે તેનો ભાઈ, ભત્રીજે કે નજીકને પિતૃવ્ય થતો હશે. મેં ટીપ્પણમાં મય પુદમાંની આદ્મવંશાવલીને મૂલપાઠ આપે છે, તેમાં આ રાજાનું નામ અરિષ્ટક લખાયું છે, પરંતુ મત્સ્યની અન્ય પ્રતિઓમાં તે રિક્તકણું, સિક્તવણું અને વિકૃષ્ણ નામે નોધા છે. વાયુ વિગેરે પુરાણ તેને નેમિકૃષ્ણ, ગૌરકૃષ્ણ, અરિષ્ટકર્મા, અનિષ્ટકર્મા, વિગેરે નામે પણ નેધે છે. લાગે છે કે, એ બધાં અરિષ્ટનાં નામાન્તર અને અશુદ્ધ રૂપે છે.
નાશિક જિલ્લાના જંગલખીગામમાંથી સત્રપ રાજા નહપાણ ક્ષહરાટના સિક્કાઓ મળી આવ્યા છે તેમાંના ૩ પર ગૌતમીપુત્ર સાતકણિએ પિતાનું મહેરું માર્યું છે. વળી નાશિક જિલ્લાની લેણમાં ગૌતમીપુત્ર સાતકર્ણિના રાજ્યના ૧૮ મા વર્ષમાં તેના નામે અને તેના રાજ્યના ૨૪મા વર્ષમાં તેના અને જીવસુતા રાજમાતાના એમ ઉભય નામે, જે બે ફરમાન કોતરાયેલાં છે, તેમાં પહેલામાં જણાવ્યું છે કે, “બેન્નાટકને રાજા ગૌતમી પુત્ર સાતકર્ણિ વૈજયન્તી (વનવાસી, ઉત્તર કનડા જીલ્લાના સિરસી તાલુકામાં) ની વિજયી છાવણીમાંથી ગેવરધન પ્રાન્ત (નાશિક જિલલા) ના અમાત્યને ફરમાવે છે કે, ઉસવદતની માલીકીનાં “ખેત વિગેરેનાં દાનને કાયમ રાખવાં.” બીજા ફરમાનમાં પણ પહેલા ફરમાનને લગતી જ હકીકત છે. તેમાં રાજમાતાનું નામ સાથે હેવાથી તે ફરમાન બેકટકથી કાઢેલું હશે અને તે તેના જીવનના છેલ્લા દિવસોમાં રાજમાતાએ કહેલું હશે, એમ લાગે છે. આ ગૌતમીપુત્ર સાતકણિ મારી નંધમાને (નં.૯) અરિષ્ટ છે અને બીજા ફરમાનમાંની મહાદેવી વસુતા રાજમાતા એ કીપિની રાણી તથા વિદ્યમાન પુત્રવાળી જન્મથી રાજા હાલની માતા છે.
ઉપરક્ત જેગલથેમ્બીથી મળેલા સિક્કાઓ અને નાશિક જિલ્લાના લેખોથી એ સિદ્ધ હકીકત છે કે, અરિષ્ટની રાજધાની બેન્ના કટકમાં જ હતી અને નાશિક જિલલાને પ્રદેશ તેના તાબામાં હતો. આ રાજાને એક ત્રીજે લેખ, તેને રાજ્યના ૧૮ મા વર્ષમાં કાઢેલા ફરમાનવાળો, કાર્લેમાં કોતરાયલે મળી આવે છે તેથી તે પુના જિલ્લાના પ્રદેશને પણ
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૬
અવંતિનું આધિપત્ય કબજે ધવતે હતે. સમજાય છે કે, તેણે રાજ્ય પર આવ્યા પછી અને રાજયના ૧૮ માં વર્ષ પહેલાં ક્યારેક પશ્ચિમઘાટના પૂર્વ પ્રદેશમાં (નાશિક અને પુના વિગેરે જિલલાએમાં) રાજ્ય કરતા શકને (ક્ષહરાટ નહપાણ અને ઉસવદાતના રાજ્ય પછી ત્યાં રાજય કરતા ઉસવદાતના પુત્ર દેવણકને અથવા તેના અનુગામી કેઈ શક રાજાને ) ઉખેડી નાખી ત્યાં પિતાની રાજસત્તા સ્થાપી હતી અને તેને વહીવટ નીમેલા સૂબાઓ મારફતે ચાલતો હતે.
પશ્ચિમ ભારતમાં રાજપૂતાનાથી લઈ લાટદેશ સુધી પસરેલી ક્ષહરાટેની સત્તા ઉજજ. યિનીના અધિપતિ ગભિલલના સમયમાં જ નાશ પામી ચુકી હતી. એ પછી શ્રીકાલકાચાર્યની પ્રેરણાથી આવેલા શક સાહિઓએ ગભિલને નાશ કર્યો હતો અને તેઓ સોરઠ, ગુજરાત, માલવા વિગેરેના માલીક બની બેઠા હતા. આ શક કેકે (નં.૮) કીપિ (સાક)ની મદદ પામેલા વિક્રમાદિત્યના હાથે અવંતિમાં યુદ્ધ ખેલ્યા બાદ નિ:સત્તાક કે પરાધીન થઈ ગયા હતા. ત્યાર બાદ પ્રતિષ્ઠાનના પ્રદેશના શકેની પણ ઠીપિના હાથે એવી જ દશા થઈ. આમ છતાં હજુ નાશિક, પુના, વિગેરે જિલ્લાઓને પ્રદેશ શક ઉસવદાતના ધર્મપરાયણ વંશજોના તાબામાં હતું. આશરે પ વર્ષથી એક સરખા પ્રવાહબંધ આવી આ પ્રદેશમાં વસવાટ કરી રહેલા ક્ષહરાટ, શક, યવન અને પલ્લવ તથા તે સર્વના રાજકર્તા શક રાજાને જીતી લેવાનું કામ કઠીન હતું, છતાં (ગૌ૦) અરિષ્ટ એ કામ પાર પાડયું તેથી તે લડાયક, જુસ્સાવાળે અને પરાક્રમી હશે એની ના નથી; પરંતુ વશિષ્ઠીપુત્ર પુમાવીને રાજ્યના ૧૯મા વર્ષે રાજમાતા અને રાજપિતામહી બાલશ્રીએ કેતરાવેલા નાશિકજિલ્લાની લેણના લેખમાં, જે ગૌતમીપુત્ર સાતકર્ણિનું મોટા ભાગના દક્ષિણ ભારત ઉપરાંત સૌરાષ્ટ્ર, કુકુર, અવનિ વિગેરે દેશના પતિ તરીકે અને શક, યવન, ૫હવના નાશક તથા ક્ષહરાટવંશના નિરવશેષકારક તરીકે વર્ણન કરવામાં આવ્યું છે, તે આ અરિષ્ટ છે એમ કેટલાક સંશોધકે જણાવી રહ્યા છે તે કઈ પણ રીતે સંગત નથી.
ગૌતમીપુત્ર સાતકર્ષિના રાજ્યના ૨૪મા વર્ષમાં કાઢેલા ફરમાનમાં રાજમાતા પિતાને જીવસુતા તરીકે જણાવે છે. હવે જે એ રાજમાતા બાલશ્રી હોય તે, પિતાના નામની સાથે પુત્રનું નામ પણ લખાવે છે તેથી જ તેને પુત્ર જીવતે હે તે “જીવસુતા” સિદ્ધ હતાં તેનું “જીવસુતા” એ વિશેષણ વ્યર્થ જ થઈ પડે છે. ખરી રીતે જીવસુતા એ વિશેષણ (નં.૧૫) શિવ (સા.ક.)ની રાણું અને (નં.૧૬) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી (સા ક.)ની માતા બાલશ્રીને નહિ, પરંતુ (નં.૮) કીપિ (સા.ક.)ની રાણી અને (નં.૧૦) હાલ (શાલવાહન)ની માતાને લાગુ પડે છે અને સાર્થક પણ છે.
કીપિ (સા.ક) પિતાના પુત્ર હાલને રાજ્ય પર બેસાડી જંગલમાં ચાલ્યો ગયો. તે સગીર હેવાથી તેની તરફે રાજમાતા-દ્વપિની રાણી રાજકારભાર ચલાવતી હતી, પરંતુ
Page #276
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૫૭ થોડા જ મહિનાઓમાં કીપિના કુટુમ્બી સગા (કેવી રીતે એ દાયાદ-ગોત્ર જ હતા તે જાણવા મળતું નથી) અરિટે આશ્વરાજ્યને પિતાના હાથમાં લઈ લીધું. આ કાંઈ પહેલે પ્રસંગ નથી. આથી પૂર્વે અને પછી પણ આશ્વરાજ્યમાં આવી રીતે દાયાદે તરફથી રાજાઓનાં રાજ્ય પડાવી લેવાનું વારંવાર બનવા પામ્યું છે, એમ બૃહત્કથાનાં રૂપાન્તરોથી જાણવા મળે છે. અરિષ્ટ રાજ્ય પિતાના હાથમાં લીધું, પરંતુ તેણે સંબંધ કે સહૃદયતા ગુમાવી દીધી હોય એમ નથી લાગતું. હાલનું અને તેની માતાનું વર્ચસ્વ પણ અમુક અંશે તેના રાજત્વકાલમાં રહ્યું જ હશે એમ અનુમાન થાય છે. કેમકે, તેના રાજ્યના ૨૪ મા વર્ષમાં અરિષ્ઠ ( શ૦૫૦ સાક) અને રાજમાતા એમ બન્નેના નામે સહચારવાઈ કરમાન કઢાય છે. આવી પરિસ્થિતિમાં રાજય પર આવેલો પત્ર રા પર ન હોતાં તે મૃત્યુ પામ્યા હોય એવા સંભવને વ્યવચ્છેદ કરવા કીપિની રાણીને રાજમાતા શબ્દની સાથે જીવસુતાનું સાર્થક વિશેષણ રાખવું પડયું હોય એમ લાગે છે.
(ગૌ૦) અરિષ્ટ (સાક)ની પછી હાલ (બૃહકથાને વિષમાશીલ) ગાદી પર આવ્યા છે. “તેના સમયમાં શક છોને ઉપદ્રવ ચાલુ જ હતો અને તેણે પોતાના સેનાની વિક્રમશક્તિ દ્વારા ઉપદ્રવ કરતા દક્ષિણના શકોને જીત્યા હતા,” આવા પ્રકારના કસસ વિગેરેના ઉલ્લેખથી સાબીત થાય છે કે, (ગૌ૦) અરિષ્ટ (સાક) શકાદિને નિવૃદક અને ક્ષહરાટોને ઉમૂલક નથી અને તેથી તે બાલશ્રીના લેખમાંના વિદેશી જાતિઓના સંહારક (ગૌ૦) યજ્ઞશ્રી (સાક) થી જુદે જ છે. શક ઉસવદાસ અને શિક ચણન એ બેની વચ્ચે આશરે ૧૫૦ વર્ષનું અંતર હેઈ, અરિ ઉસવદાસના વારસ રાજાને જીતી નાશિક, પુના વિગેરે દક્ષિણના જિલ્લાઓના શકે ને અને અન્ય વિદેશી જાતિઓને તાબે કરી હતી, જ્યારે યજ્ઞશ્રીએ સૌરાષ્ટ્રમાંના ચઇનના વારસ જયદામાને છતી સૌરાષ્ટ્ર, કુકુર, અવનિ, વિગેરે દેશમાં વસેલી શકાદિ જાતિઓને નાશ કે સંહાર કર્યો હતો. આ વસ્તુસ્થિતિને લક્ષ્યમાં ન લેતાં તથા હાલ રાજા અને વિક્રમાદિત્યની સમાનકાલીનતા સાબીત કરતા સાહિત્યગત અનેક ઉલ્લેખને અવગણતાં, શ્રી જયસ્વાલજીએ અવન્તિના અધિપતિ તરીકે હાલના રાજ્યારંભથી ૧૨૮ વર્ષે રાજ્ય પર આવેલા બાલશ્રીના પુત્ર (ગૌ૦) યજ્ઞશ્રી (સાક) ના બદલે, હાલના પુરગામી (ગૌ૦) અરિષ્ટ (સાક) ને ઠરાવવા પ્રયત્ન કર્યો છે, એ તેમનું સાહસ જ છે. ખરી હકીકત એ છે કે, (ગૌ.) અરિષ્ટ (સાક) ના રાજ્ય સમયે અને હાલ (શાલિવાહન)ના રાજ્યનાં ૨૫ અને ૨૩ કે ૨૪ વર્ષ પર્યન્ત અનુક્રમે, અવન્તિ (ઉજજયિની) માં ગભિલના પુત્ર વિક્રમાદિત્યનું અને આકર (વિદિશા)માં શુગભૂનું જ રાજ્ય હતું. સાંચીને મોટા સ્તૂપના દક્ષિણી તારણ પર રાજા શ્રી સાતકણિના કારીગર વશિષ્ઠીપુત્ર આનન્દનો એક નાને શો લેખ છે તે, હાલ રાજાએ શુદ્રક દ્વારા શુંગભ-કાવાયન સુશમ પાસેથી આકર જીતી લીધા બાદ હેઈ, ઈ.સ.ની પહેલી સદીના પ્રથમ ચરણને છે અને માલવામાંથી ઉજ્જયિનીના વિશેષ ચિહ્નવાળા સિક્કા મળે છે તે, શિવશ્રી (સાક)એ ઉજજયિની પર આધિપત્ય મેળવ્યા બાદના એટલે ૩૩.
Page #277
--------------------------------------------------------------------------
________________
૧૫૮
અવંતિનું આધિપત્ય ઈ.સ. ૭૮ પછીના છે અને તેથી સાંચીના લેખનું કે ઉપરોક્ત સિક્કાઓનું પ્રમાણ આપી અરિષ્ટને આકર, અવન્તિને પતિ કરાવવા મથવું એ નકામું જ છે. તેનું રાજ્ય દક્ષિણા પથમાં જ મર્યાદિત હતું.
આ અરિષ્ટ (સાબ્બ૦) પછી આદ્મવંશાવલી લખનારાં બ્રહ્માંડ સિવાયનાં પુરાણે “હાલ” રાજાને નેધે છે. મત્સ્ય પુરાણ તેને રાજત્વકાલ ફક્ત ૫ વર્ષ જ લખે છે. આ રાજા ગાથાસપ્તશતીમાં પિતાને પરિચય “કુન્તલરાજ પઠણપતિ દ્વીપિકર્ણને પુત્ર મલયાવતીને પતિ શતક “હાલ” ઉપનામક સાતવાહન” આવી રીતે આપે છે. જૈન ગ્રન્થકારે પણ આ રાજાને હાલ કે સાતવાહન તરીકે જ લખી રહ્યા છે. એ “હાલ સાતવાહન” માંથી જ અનુક્રમે સાલવાહન, સાલિવાહન થઈ છેવટે સંસ્કૃત લેખકનું “શાલિવાહન” થઈ ગયું છે. આ રાજાના જન્મની સાથે ચમત્કારિક કથાઓ જોડી દેવાઈ છે. કેઈક તેની ઉત્પત્તિમાં સાત નામના યક્ષને લાવે છે તે કેઈક તેને પ્રતિષ્ઠાનના નાગહદના નાગરાજનું સંતાન બનાવી દે છે, પરંતુ સાતવાહનકુલના પ્રથમ પુરુષની સાથે અને શૂદ્રક કે ગુણાઢય મન્ત્રીની સાથે સંબંધ ધરાવતી એ કથાઓને અને હાલ-શાલિવાહનને કાંઈ લાગતું વળગતું નથી. બાકી, તેના નામ સાથે એ કથાઓના જોડાણ પરથી એમ તે કહી શકાય કે, તે એક મહાન સમ્રા હેઈ લે કે તેનામાં દિવ્યતા હોવાની માન્યતા ધરાવતા હતા. એને લેખકોએ ગમે તે રીતે એ વાતને જ પડઘો પાડયો છે. સાહિત્યગત ઉલ્લેખ પરથી આ રાજાનું રાજય, પુરાણ લખે છે તેમ, ફક્ત ૫ વર્ષ જ નહિ, પરંતુ ઘણું જ વધારે હોવું જોઈએ એમ સહજ સમજાય છે અને તે નીચે આપેલી હકીકત પરથી સ્પષ્ટ થશે.
શકરાજા ચટ્ટનના પૌત્ર સમ્રા રુદ્રદામાએ ગિરનારની તળેટીમાં અશોકે કેતરાવેલા લેખવાળી શિલા પર પિતાને લેખ કેતરાવે છે. તેમાં તેણે પિતાને આકર અને અવન્તિ સહિત ઘણા દેશોને સ્વામી જણાવ્યો છે. વળી ત્યાં એ પણ ઉલ્લેખ છે કે, તેણે દક્ષિણાપથપતિ શાતકર્ણીને બે વાર હરાવ્યો હતો. આ લેખમાં ૭૨ ને અંક છે. સંશોધકે કહે છે કે, એ અંક શકસંવતને હાઈ ઈ.સ. ૧૫૦ (આ લેખની ગણના પ્રમાણે મ.નિ. ૬૧૭-વિ.સં. ૨૦૭)ને એ લેખ છે. ઈ. સ. ૧૩૦ અને ઈ.સ. ૧૬૧ ની વચ્ચે વિદ્યમાન અને ઈ. સ. ૧૩૦ પછી આશરે ૧૦ થી ૧૫ વર્ષ સુધીમાં ભારતમાં આવેલો ગ્રીક ભૂગોળશાસ્ત્રી બી. ટોલેમી લખે છે કે, આ સમય દરમીયાન ઉજયિનીમાં “ટીઅસ્ટનેસ” અને પિઠણમાં પુમાવી રાજય કરતા હતા. મી. ટોલેમીના કથન પરથી સમજાશે કે, રુદ્રદામાના લેખમાંને શાતકણું એ પુલોમાવી છે. રુદ્રદામા અને ટેલેમીને સમકાલીન એ પુમાવી સાતકણી, નં. ૧૭ ને આન્મરાજા કે જેનું નામ “ચત્રપણુ” છે અને જે વાશિષ્ઠીપુત્ર છે તેજ ઘટી શકે છે. રુદ્રદામાના લેખ પરથી અને ટેલેમીના કથન પરથી સ્પષ્ટ સાબીત થાય છે કે, તેમને સમકાલીન પુલમાવિશાતકર્ણી (વાશિષીપુત્ર
Page #278
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૫૯ ચત્રપણુ ) કેઈ પણ રીતે ઈ.સ.ની બીજી સદીના બીજા ચરણથી પૂર્વે ઘણે દૂર મુકી શકાય તેમ નથી.
હવે જે મત્સ્યપુત્ર પ્રમાણે “હાલ” રાજાનાં ૫ વર્ષ જ માનીએ તો તેની જ નેંધ મુજબ હાલના રાજ્યાન્તથી પુમાવીને રાજ્યારંભ-મડલક (મંતલક) ૫ વર્ષ, પુરીન્દ્રસેન ૫ વર્ષ, (સૌમ્ય-વર્ષ) સુન્દર ૧ વર્ષ, ચકર વા વર્ષ, શિવસ્વાતિ ૨૮ વર્ષ, ગૌતમીપુત્ર ૨૧ વર્ષ, એમ પ+૫+ (..) + 1 + + ૨૮+૧=૫ વર્ષે આવે અને તે જૈનગ્રન્થમાં સેંધાયેલી હાલના સંબંધી કેટલીક ઘટનાઓને સામયિક વિચાર કરતાં અસંગત થઈ પડે છે.
જેનગ્રન્થામાં લખાયું છે કે; “હાલે-શાલિવાહને રાજ્ય પર આવ્યા પછી (દક્ષિણા પથ પર મજબૂત સત્તા જમાવ્યા બાદ ) પ્રતિષ્ઠાનથી વિક્રમાદિત્યના તાબાના અને તેને પુત્રોથી–ધનંજય (?) અને નભસેન ( વિક્રમચરિત્ર)થી શાસિત લાટના ભરૂચ પર વારંવાર હલાઓ કર્યા હતા તેમાં નભસેનની હાર થયા બાદ વિક્રમાદિત્ય જાતે યુદ્ધમાં ઊતરતાં તેને ઘા લાગતાં કે કઈ આવી પડેલી આકરિમક વ્યાધિથી પીડાતાં તેનું છ માસમાં મૃત્યુ થયું હતું. આ પછી નભ સેને-વિકમચરિત્રે યુદ્ધ જારી રાખતાં અને તેને કાંઈક વિજય મળતાં અંતે તે બનેની વચ્ચે સંધિ થઈ અને હાલ રાજા તે પછી એ લાંબા કાળથી ચાલતા વિરોધથી અટક્યો હતો.”
જેનગ્રન્થકારે વિક્રમાદિત્યનું મૃત્યુ તેના રાજ્યનાં ૬૦ વર્ષે-ઈ. સ. ૩ વર્ષે લખે છે. હવે જે હાલ રાજાના ભરૂચ પર હલાઓને સમય વધારે ન માનતાં ઓછામાં ઓછો ૩ વર્ષ જ માનીએ અને વિક્રમાદિત્યના મૃત્યુ બાદ તેના પુત્રની સાથે હાલનું યુદ્ધ અને અંતે સંધિ એને સમય ૨ વર્ષ ગણીએ તે, ફક્ત ૫ વર્ષ જ રાજત્વકાલવાળા હાલનું મૃત્યુ ઈ.સ. ૫ વર્ષે આવે અને તેનાથી ૬૦મા વર્ષે રાજ્ય પર આવેલા પુલોમાવીને રાજ્યારંભ ઈ. સ. ૬પા વર્ષે આવે. પુરીન્દ્રસેનનાં રાજય વર્ષ મત્સ્યપુત્ર પ્રમાણે ૫ વર્ષ ન ગણતાં બ્રહ્માંડપુ. કે વાયુપુ. પ્રમાણે ૧૨ કે ૨૧ વર્ષ ગણીએ તે, પુલોમાવીને રાજ્યારંભ ૭ કે ૧૬ વર્ષ એડો એટલે ઈ.સ. ૭૨ાા કે ૮૧ વર્ષે આવે; પરંતુ કેઈ પણ રીતે ઈ.સ.ની બીજી સદીના બીજા ચરણમાં, અર્થાત; ઈ. સ. ૧૩૦ની આજુબાજુનાં વર્ષોમાં આવી શકે નહિ. હાલનું રાજ્ય ફક્ત ૫ વર્ષ માનતાં, મારી નોંધ પ્રમાણે તેનું રાજ્ય .સ. પૂ. ૨૨ વર્ષે શરૂ થતું હોવાથી મૃત્યુ ઈ.સ. પૂ. ૧૭ વર્ષ આવે અને ત્યાર બાદ મણ્ડલક વિગેરેનાં પ+૨૧++ના+૨૮+૧=૭૬ વર્ષ પછી એટલે ઈ.સ. ૫લા વર્ષે પુલોમાવીને રાજ્યારંભ આવે. આ આપત્તિ ઉપરાંત, વિક્રમાદિત્યના રાજ્યનાં છેલ્લાં વર્ષોમાં “હાલનું' જેનગ્રોક્ત અસ્તિત્વ કે યુદ્ધાદિ વિગેરે ઘટી શકે જ નહિ.
પુરાણ પ્રમાણે ગુમાવી (ચત્રપણ)ને રાજ્યારંભ, ઉપર જણાવ્યું તેમ ઈ.સ. ૧૩૦ ની લગભગનાં વર્ષોમાં પુલમાવીને રાજ્યારંભ થયો હતો એ નિર્ણિત સમય કરતાં
Page #279
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
લગભગ ૧૩૦-૬પા=૧૪, ૧૩૦-૭રા=પળા, કે ૧૩૦-૮૧ાા=૪૮ વર્ષ પૂર્વે આવી પડે છે, અને પુરાણ પ્રમાણે હાલમાં રાજ્યવર્ષ ૫ જ માની લેવામાં આવે તો મારી નોંધેલી સાલવારી અને રાજ્યવર્ષ પ્રમાણે પુલોમાવીને રાજ્યારંભ ઉપરોક્ત નિણિત સમય કરતાં ૧૨૭-૮૧=પા વર્ષ પૂર્વે આવી પડે છે તથા વિક્રમાદિત્યની વૃદ્ધાવસ્થામાં હાલનું અસ્તિત્વ આવી પડે છે. આ સર્વ આપત્તિને ટાળવા મેં મારી બેંધમાં હાલનાં રાજ્ય વર્ષ ૫ ના બદલે ૭૨ નંધ્યાં છે, કે જે મારી નાંધેલી સાલવારી પ્રમાણે મ.નિ. ૪૫ થી પ૧૭-ઈ.સ. પૂ. ૨૨ થી ઈ.સ. ૫૦ સુધી છે. ત્યાર બાદ મડલક વિગેરેએ ૭૬ (૭૭) વર્ષ રાજ્ય ભગવ્યું અને તે પછી ઈ. સ. ૧૨૭ વર્ષે ગુમાવી રાજ્ય પર આવ્યો, એમ ઉપરોક્ત આવી પડતી આપત્તિ ટળી જાય છે.
સંશોધકો ગ્રીક ભૂગોલવેત્તા ટેલેમીએ નેધેલા ઉજયિનીના રાજા “ટી અટનેસ અને ચણન તરીકે સમજી રહ્યા છે, પરંતુ એ સમજ બરાબર હોય એમ લાગતું નથી. સંભવ છે કે, ચક્કનવંશીય (રુદ્રદામા)ના સ્થાને એ “ટીઅસ્ટનેસ” શબ્દ વપરાયો હોય. કારણ કે, ઈ.સ. ૧૩૦ થી ૧૬૧ સુધી વિદ્યમાન ટોલેમી ભારતમાં આવ્યો તે વખતે ઉજજચિનીમાં ચછન નહિ, પરંતુ તેને પૌત્ર રુદ્રદામા જ ત્યાં રાજ્ય કરી રહ્યો હતો કે જેણે દક્ષિણપથપતિ સાતકણિ (આબરાજા પુલોમાવી સા.ક. ચત્રપણ)ને બે વાર ખુલ્લા યુદ્ધમાં હરાવ્યું હતો એમ જૂનાગઢમાંને તેને શિલાલેખ કહી રહ્યો છે. મ. નિ. ૬૦૫ વર્ષે એટલે આ લેખની ગણના પ્રમાણે ઈ.સ. ૧૩૮ વર્ષે (વિ. સં. ૧૫ વર્ષે) અવનિમાં શક રાજાની ઉત્પત્તિ કહેવામાં આવી છે તે ગાથાઓને અભિપ્રાય અવનિમાં આ શક રુદ્રદામાનું આધિપત્ય ઉત્પન્ન થવાના અંગે જ છે.
માનિ. ૪૦ વર્ષે વિક્રમ સંવતની શરૂઆત માનનાર સંપ્રદાયને અનુસરનાર આ લેખ પ્રમાણે આન્દ્રરાજા (નં. ૧૫) શિવ (સા.ક.), કે જે મ.નિ. ૫૪૫-વિ.સં. ૧૩૫-ઈસ. ૭૮ વર્ષે પ્રતિષ્ઠાનની ગાદીએ આવ્યો હતો અને બૃહત્કથાના અનુવાદેમ ને વિક્રમસિંહવિક્રમસેન હોવા સંભવ છે, તેણે ઉજજયિનીના ગર્દભિલ્લવંશના છેલ્લા રાજા નાહડ પાસેથી અવન્તિનું આધિપત્ય ખુંચાવી લીધું હતું-નાહડે અપાપરાધ માટે કેદ કરેલા એક ધનાઢય વેશ્યાના પ્રેમપાત્ર બ્રાહ્મણપુત્ર શ્રીધરને, વેશ્યાએ કરેલા ઉપકારના બદલા તરીકે, છેડાવવા ઉજજયિની પદ ચઢાઈ કરી નાહડને હરાવીને અવન્તિનું આધિપત્ય મેળવ્યું હતું. આ શિવ સા.ક.એ ૨૮ વર્ષ અવન્તિનું આધિપત્ય ભોગવ્યું, તે પછી તેના પુત્ર (નં૦૧૬) યજ્ઞશ્રી સાકએ ૨૧ વર્ષ અવન્તિનું આધિપત્ય ભેગવ્યા બાદ (૧૭) ચત્રપણ (વાશિષ્ઠીપુત્ર પુલમાવી) અવન્તિને અધિપતિ થયું. તેણે પિતાના રાજ્યનાં ૧૧ વર્ષ વીતતાં એટલે મ.નિ. ૬૦૫-ઈ.સ. ૧૩૮ વર્ષે, આશ્વવંશના તાબામાં મનિ. પ૪૫-ઈ.સ. ૭૮ થી ૬૦ વર્ષ પર્યન્ત રહેલું અવન્તિનું આધિપત્ય ગુમાવ્યું, અને અવન્તિમાં તેને વિજેતા શક રાજા રુદ્રદામાં ઉત્પન્ન થયે.
Page #280
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય મ.નિ. ૪૧૦ વર્ષે નહિ, પરંતુ મ.નિ. ૪૭૦ વર્ષે વિક્રમ સંવતની શરૂઆત માનનાર ચાય રેત સંપ્રદાય મ.નિ, ૬૦૫ વર્ષે ગભિલવંશના અંત સાથે શક રાજાની ઉત્પત્તિ માને છે. તેના મતે મનિ. ૬૦૫ એ ઈ.સ. ૭૮ હેઈ તે સમયે ૫૦ વર્ષ પાછળ થનારા રુદ્રદામાનું અસ્તિત્વ સંભવી શકે નહિ, અને તેથી અવતિમાં ઉત્પન્ન થનાર એ શક રાજ રુદ્રદામા ઘટી શકતો નથી, જ્યારે ચછન-રુદ્રદામાને દદે તે સમયની લગભગમાં વિદ્યમાન હોવાથી અવન્તિમાં ઉત્પન્ન થનાર શક રાજા તરીકે ઘટી શકે છે. પરંતુ ચાર જે. સંપ્ર.ની ગણને પ્રમાણે અનેક પ્રાચીન ઘટનાઓને મેળ મળતું નથી એ સંબંધી હું આ લેખમાં તે તે પ્રસંગે બતાવી ગયો છું. વળી સાંચીના તોરણ પરના લેખમાં રાજા સાતકર્ણિના કારીગરના લેખ પરથી તથા ઉજયિનીના વિશેષ ચિહ્નવાળા સાતકર્ણિ રાજાના સિક્કા માળવામાં મળી આવવાથી શકત્પત્તિ પહેલાં ઉજજયિનીમાં આન્ધવંશનું આધિપત્ય સાબીત થઈ તે આપણને એવા નિશ્ચય પર લઈ જાય છે કે, ગભિ૯ વંશનો અંત આધ્રોએ આર્યો હતો અને આશ્વવંશને અંત શકરાજાએ આર્યો હતો. આ હકીકત અવન્તિના આધિપત્યને લગતી હોઈ રુદ્રદામા અને પુલોમાની (વાશિષ્ઠીપુત્ર સાક) સાથે સંબંધ રાખે છે, નહિ કે રાષ્ટ્રના રાજ્યને લગતી હોઈ ચછન અને શિવ (સાકર )ની સાથે. રુદ્રદામાન અવન્તિપતિત્વ વિષે તેને પિતાને જૂનાગઢનો લેખ જ સાક્ષી પુરત હેવાથી શંકાનું સ્થાન જ નથી, જયારે ચછનન અવન્તિપતિત્વ વિષે મી. ટેલેમીના ઉલ્લેખ પરથી સંશોધકે એ કરેલા સમયની સાથે મેળ ન બેસે એવા અને સંદિગ્ધ અનુમાન સિવાય બીજે કઈ પુરા જ મળ્યો નથી. આમ છતાં કેટલાકે, “ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકણિએ ક્ષહરાટ નહપાણના તાબાના પ્રદેશો જીતી લીધા હતા અને તે પ્રદેશનો વહીવટ ચટ્ટનને સખ્યો હતો અથવા તે તે પ્રદેશ ચછને આદ્મરાજા પાસેથી જીતી લીધા હતા. વળી પાછા તે પ્રદેશ ચછનના પુત્ર જયદામાએ ગુમાવ્યા હતા અને તેને જયદામાના પુત્ર રુદ્રદામાએ મેળવ્યા હતા. “લે દે” થયેલા આ પ્રદેશમાં અવતિ પણ હતો.” આવા પ્રકારના કાલ્પનિક વિચારોથી ચષ્ટનને અવતિને રાજકતાં માનતા હોય તે ભલે માને. બાકી, ખરી હકીકત એ છે કે, નહપણ. અને ચણન એ બેની વચ્ચે ૧૫૦ વર્ષ કરતાં ય વધારે અંતર હેઈ, નહપાણના જમાઈ શક ઉસવદાસના વંશજ પાસેથી નાશિક, પુના, વિગેરે જિલ્લાઓને જીતનાર ગૌતમીપુત્ર સાતકર્ણિ અને શિવ (સાક) પાસેથી સૌરાષ્ટ્રને જીતી લેનાર ચટ્ટનના પુત્ર જયદામાને હરાવી સૌરાષ્ટ્ર પાછા મેળવનાર ગૌતમીપુત્ર સાતકર્ણ એ બે લાંબા અંતરે થનાર ભિન્ન ભિન્ન આદ્મરાજાઓ છે. ક્ષહરાટ નહપાણ કે શક ચક્ટન, એ બેમાંથી કોઈના તાબામાં અવન્તિદેશ હતો જ નહિ, અને તેથી તેઓમાંને કેઈને હરાવી સાતકણિઓએ તેમની પાસેથી અવન્તિદેશ જીતી લીધું હોય, એ હકીકત જ પાયા વિનાની લાગે છે.
સંશોધકોએ મથુરાના કુશાનવંશીય દેવકુલની એક મૂતિ પર “ષસ્તન” નામ વાંચ્યું છે અને કચ્છના અંધાઉ ગામમાંના લેખમાં સામેતિક (ગ્રામેતિક) પુત્ર ચપ્ટન જય
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૨
અવંતિનું આધિપત્ય દામપુત્ર રુદ્રદામ” એવા અક્ષરો ઉકેલ્યા છે. આ પરથી તેઓ અનુમાન કરે છે કે, શક ચષ્ટનને કુશનવંશ સાથે રાજકીય સંબંધ હશે અને તે શરૂઆતમાં કરછમાં “સત્રપ'સૂબેદાર હશે, પરંતુ પાછળથી તેણે સૌરાષ્ટ્ર વિગેરે દેશો સાતકણિઓ પાસેથી જીતી લઈ મહાસત્ર પ’ બની ગિરિનગર (જૂનાગઢ)માંથી રાજય કરવા માંડયું હશે અને અંતે અવન્તિ પણ જીતી લીધું હશે. વળી તેઓ એવા પણ અનુમાન પર આવે છે કે, ચષ્ટનના હાથમાં શેડો સમય અવન્તિ રહ્યા બાદ ગૌતમીપુત્ર સાતકણિએ તેને અથવા તેના પુત્ર જયદામાને હરાવી તેમના બધા ય પ્રદેશો ખેંચાવી લીધા હતા. ફક્ત, ચષ્ટનના પૌત્ર રુદ્રદામાની પુત્રી પિતાના પુત્ર વાશિષ્ઠીપુત્ર ચત્રપણ પુમાવીના માટે લીધા બાદ તેણે તેમને મૂળ પ્રદેશ કચ્છ જ તેમના હાથમાં રહેવા દીધો હતો. ચષ્ટનના રાજ્યના પર મા વર્ષમાં આવી સ્થિતિ હતી. આ પછી રુદ્રદામાએ પિતાના પરાક્રમથી તેના પ્રપિતા કે પિતાએ ગુમાવેલા સર્વ પ્રદેશો સાતકર્ણિ-પુમાવીને (ચત્રપણને) બે વાર યુદ્ધમાં હરાવી પાછા મેળવ્યા હતા અને તે અવનિને સમ્રાટું બન્યું હતું. - ઉપરોક્ત અનુમાન પ્રામાણિક હેવા સંબંધી સંશોધકને આગ્રહ હોય તે કહી શકાય કે, ચપ્ટન અવન્તિને સવામી બન્યા હતા, પરંતુ અવન્તિ પરના આધ આધિપત્યમળે તે સમય થોડો જ હોવાથી જૈનગ્રન્થકારોએ તેનો ઉલ્લેખ ન કરતાં, રુદ્રદામાએ જે ચિરસ્થાયી અવન્તિનું આધિપત્ય મેળવ્યું તેને જ “મનિ. ૬૦૫ (ઈ.સ. ૧૩૮) વર્ષે શકરાજા ઉત્પન્ન થયે' આવી રીતે ઉલ્લેખ કર્યો છે. અત્પાઉના અને જૂનાગઢના લેખમાં અનુક્રમે પર અને ૭૨ ને અંક છે તે તથા અન્યાન્ય શકરાજાઓના સિક્કાઓમાં જે અંકે લખાય છે તે સર્વ શકસંવતના છે, પરંતુ તેમાં “શક’ શબ્દનો ઉલ્લેખ ન હોવાથી તેની શરૂઆતના સંબંધમાં મતમતાન્તર પ્રવર્તતા હેઈ વિવિધ કલ્પનાઓ કરવામાં આવે છે. મારી સમજ છે કે, . સ. ૭૮ વર્ષે ચડ્ઝનનું કચ્છમાં રાજ્ય શરૂ થયું ત્યારથી અથવા તેથી પૂર્વે ત્યાં તેનું રાજ્ય શરૂ થયું હોય તે, ચક્ટને ઈ. સ. ૭૮ વર્ષે સૌરાષ્ટ્રને જીતી મહાસત્ર૫ પદ ધારણ કરી ગિરિનગરમાં રાજ્ય કરવા માંડયું ત્યારથી ઉપરોક્ત અંકેની ગણના કરાયેલી છે.
ઉપર જે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે તેમાંની ઘણીખરી અવન્તિ પરના આશ્વવંશના આધિપત્યને લગતી હોઈ અહિં અપ્રસ્તુત જેવી છે, તે પણ તે શક રુદ્રદામા અને તેણે હરાવેલા પુલોમાવીના સમયને વધારે ચેકસ કરવામાં ઉપયોગી, અને એ ચેકકસ સમયથી ગુમાવીને સમય વહેલો આવી પડતાં તે આપત્તિને ટાળવા હાલને રજત્વકાલ ૫ વર્ષના કરતાં વધારે હતું, એવું મારું કથન કેવી રીતે પ્રામાણિક છે એ સમજવા માટે મહત્વની હેઈ, અપ્રસ્તુત નથી.
હવે આપણે ૭૨ વર્ષ લાંબા રાજત્વકાલવાળા હાલના સંબંધમાં કાંઈક લખીએ. (નં૦૧૦) હાલ (શાલિવાહન- સાતવાહન) એ, આધ્રરાજાઓમાં સૌથી વધારે શૂર,
Page #282
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
પ્રતાપી અને સાહિત્યપષક હેઈ ઘણો જ પ્રસિદ્ધિને પામે છે. એને જન્મથી જ રાજ્ય મળ્યું હતું અને તેની તરફથી તેની મા રાજવહીવટ કરતી હતી, પરંતુ એકાદ વર્ષ વીતે ન વીતે એટલામાં, તેના રાજ્ય ભિષેક પૂર્વે જ, તેનું રાજ્ય નં. ૯) અરિટે પિતાના હાથમાં લીધું યા તે તેના રાજ્યને વહીવટ સંભાળી લીધે.
[અરિષ્ટ જે રાજ્યને વહીવટદાર પ્રતિનિધિ જ હોય છે, તેને વહીવટનાં ૨૫ વર્ષ હાલનાં રાજ્યવર્ષ માં ઉમેરતાં હાલનું રાજ્ય ૯૭ વર્ષ ચાલ્યું હતું એમ કહી શકાય. મેરૂતુંગાચાર્યની વિચારશ્રેણીમાં એક ગાથા આવી રીતે છે –
" तो सत्तनबइ ९७ वासा, पालेहि विक्कमो रज्जं ।
અનિત્તનેજ રો વિ દુ. વિદ્યા સંકદર નિયં ૨'' (તે વાર પછી ૯૭ વર્ષ વિક્રમે રાજ્ય ભોગવ્યું. પૃથ્વીને અનુણ કરવાથી તેણે પણ પિતાને સંવત્સર પ્રવર્તાવ્ય.)
આ ગાથામાં “a” (પણ) શબ્દ પ્રયોગ હોવાથી સમજાય છે કે પહેલાં કોઈ વિક્રમે અનુણપણાથી સંવત્સર પ્રવર્તાવ્યો હતો તેનાથી, વિકમ નામે લખાયલે આ રાજા જુદે છે અને તે પુરાણોને હાલ તથા બૃહત્કથાને વિકમાદિત્ય-વિષમશીલ છે. હાલનું રાજ્ય ૯૭ વર્ષ ચાલ્યાનું ઉપર મેં જણાવ્યું છે તેનું વિચારશ્રેણીની ઉપરેડક્ત ગાથાથી પણ સમથન થાય છે, પરંતુ પુરાણેને અનુસરતાં મેં મારી ને ધમાં તેને ઉપગ કર્યો નથી.]
અરિષ્ટ બરાબર ૨૫ વર્ષ રાજય કર્યું. તેના મૃત્યુ પછી હાલને બેન્નાકટકમાં રાજ્યાભિષેક થયો અને તે ત્યાં રહીને જ પોતાના તાબાના દક્ષિણાપથનું રાજ્ય કરતા હત; પરંતુ વિક્રમાદિત્યે પ્રતિષ્ઠાન પર હલે કર્યો અને નાગરાજને પુત્ર શુદ્રક, કે જે હજુ બાલ્યવયમાં હતો, તેણે તેને હરાવી ભગાડી મુક્યો હતો, ત્યારે મહારાષ્ટ્રનું અવન્તિથી રક્ષણ કરવા અને પોતાની અનેક મહત્ત્વાકાંક્ષાને પૂરવા એ રાજાએ હાલમાં એક ગામડું બની ગયું હતું તે પ્રતિષ્ઠાનને પિતાનું રાજનગર બનાવ્યું. જેનગ્રન્થના કથન મુજબ, શાલિવાહને પ્રતિષ્ઠાનથી ભરૂચ પર બાર વર્ષ સુધી હલાઓ ર્યા હતા. એમાંને છેલ્લો હલે વિકમદિત્યના મૃત્યુની લગભગ પૂર્વે થયે હતા એ હિસાબે મ. નિ. ૪૫૮-ઈ. સ. પૂ. ૯માં એ રાજા પ્રતિષ્ઠાનમાં રહી રાજ્ય કરતો હતે એમ સાબીત થાય છે. સંભવ છે કે આ સમયથી પૂર્વે એક બે વર્ષમાં તેણે પ્રતિષ્ઠાનને રાજનગર બનાવ્યું હશે. અહિં રહેતાં તેને તેના જીવનમાં રાજકીય અને અન્યાન્ય બાબતમાં મહત્ત્વને ભાગ ભજવનાર શુદ્રકને સહકાર મળ્યો હતો. એ સડકારથી તેણે ભારતના મોટા ભાગનું સ્વામિત્વ મેળવ્યું હતું, સિવાય કે વિક્રમચરિત્રની સાથે કરાયેલી સંધિ મુજબ તે અવતિની સાથે મિત્રતાથી રહ્યો હતે. આ રાજાના સંબંધમાં કેટલાંક સૂચન પૂર્વે પ્રસંગે પાત થઈ જ ચુક્યાં છે. સાહિત્યમાં એના વિષે ઉલટસુલટ અને વિવાદાસ્પદ ઘણું ય લખાયેલું મળી આવે છે. વિરતારના ભયે તેની અહિં ચર્ચા કરવી અશક્ય છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
શાલિવાહને પેાતાના મહાન સેનની શૂકના સહકારથી ઘણા ય લાભા મેળવ્યા હતા, તેમાંના ઘણાખરાના ચાક્કસ સમય આપવે! સાધનના અભાવે મુશ્કેલ છે,તેમજ તેણે શૂકની વફાદારીભરી પ્રવૃત્તિઓથી પ્રસન્ન થઇ તેને પોતાનું અર્ધ રાજમ આપ્યું હતું તેને સમય પણ ચાક્કસ રીતે આપી શકાય તેમ નથી. સંભવ છે કે, એણે પેાતાની અતીવ વૃદ્ધાવસ્થામાં શુદ્રકને અધ રાજ્ય આપ્યું હશે. શૂદ્રકે કારૂર મુકામે શકાને હરાવી વિજય મેળવ્યા હતા એ વિજય શાલિવાહનના જ ગણાય એમ વીર વિક્રમાદિત્યના આલેખનમાં મેં સૂચવ્યું છે, પરંતુ મારા સંશોધન પ્રમાણે, ઉપરાક્ત કારૂરનું યુદ્ધ શાલિ વાહનના મ. નિ. ૫૧૭—ઇ. સ. ૫૦ વર્ષે મૃત્યુ થયા બાદ ૨૭ વર્ષે એટલે કે મ સિ. ૫૪૪—ઈ. સ. ૭૭માં લડાયું હતું અને તેમાં શુદ્રકના હાથે આક્રમણકાર ચુચી જાતિના કફિસીઝ પહેલે, જેનું વિશેષ નામ · કુશાણુ ' હતું, તે માર્યાં ગયા હતા તેથી મેં કરેલું એ સૂચન મીન્તએના મતને આશ્રયી છે.
૨૬૪
શાલિવાહન પાતે સર્વ વિદ્યાએમાં નિષ્ણાત અને ખલાઢ્ય હાઇ વિદ્વાન અને શૂર જનાને સાદર આશ્રય આપનારા હતા તેથી તેની રાજસભા વિદ્વાના અને શૂરાથી શે।ભતી હતી. તેનું અંત:પુર પશુ વિદ્યાવિલાસી હતું. તે પ્રાકૃત ભાષાના પોષક અને પ્રચ રક હતે. શૂદ્રક ( ગુણાત્મ્યના ) ના સહચારથી અને શ્રીપાદલિપ્તસૂરિ વિગેરેના ઉપદેશથી તે જૈન ધર્માનુરાગી બન્યા હતા અને તેણે જૈનધર્મનાં કેટલાંક ધાર્મિક કાર્યો કર્યા હતાં.
“ શાલિવાહને ચાતુર્વણ્ય માંથી રૂપવતી કન્યાઓને શોધી શોધીને દરરાજ પરણવા માંડી હતી તેથી લેકમાં કન્યાની અછતને પ્રશ્ન જાગ્યા હતા. પરિણામે, એક બ્રાહ્મણે પીડા દેવીની મદદથી તેના નાશ કર્યા હતા. ” લૌકિક કથાઓના આવા પ્રકારના કથનમાં કેટલા તથ્યાંશ છે એ સમજવું મુશ્કેલ છે. કદાચ, કાઇ બ્રાહ્મણના ષડ્યંત્રથી તેનું મૃત્યુ થયું હશે, એમ કહી શકાય.
વિ. સ. ૧૩૫—ઇ. સ. ૭૮ થી એક સંવત પ્રવર્ત્યાઁ હતા, તે આ શાલિવાહનથી પ્રવતેલા હેાવાની વાત કરવામાં આવે છે; પરંતુ તે વખતે શાલિવાહનની હયાતી ન હાવાથી તે વાતમાં કાંઈ વજુદ નથી. એ સંવતના પ્રવર્તક કાપ્યુ હશે, તેની ચર્ચા આગળ કરવામાં આવશે.
(નં. ૧૦ ) હાલ રાજાની પછી (ન. ૧૧) મણ્ડલકનું નામ મારી'આન્ધ્રવ'શાવલીની નોંધમાં અપાયુ છે. મત્સ્ય પુરુ સિવાયનાં આન્ધ્રવશાવલીની નોંધ લેનારાં પુરાણા આ રાજાને પત્તલક કે પુત્તલક, ભાવક અને તલકના નામથી નોંધે છે. આમ છતાં જૈન ગ્રન્થેામાં લખાયું છે કે, હાલ-શાલિવાહન પછી તેની ગાદીએ તેને પુત્ર શક્તિકુમાર આવ્યા હતા સંભવ છે કે, શક્તિકુમાર એ મણ્ડલકથી જુટ્ઠા નથી. મણ્ડલકની માતાનું નામ શક્તિમતી હોઈ તે શક્તિકુમાર તરીકે એળખાતા હશે એમ લાગે છે. આ મણ્ડ લકના રાજકાલ ૫ વર્ષ લખવામાં સવ પુરાણા એકમત છે. મત્સ્ય પુ॰ ની નોંધમાં
Page #284
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૬૫ આ રાજાને નં. ૧૮ છે. આ મડલક કે શક્તિકુમારના વિષે સાહિત્યમાંથી કોઈ પણ જાણવા મળતું નથી.
મણ્ડલક પછી આધરાજય પર આવેલા (નં. ૧૨) પુરીન્દ્રસેન (અન્ય-વાયુ વિગેરે પુરાણની નેંધ પ્રમાણે પુરિકસેન, પ્રવિદ્ધસેન, પુરીષભીરુ) ને રાજત્વકાલ મત્સ્યપુરાણ સ્પષ્ટ રીતે લખતું નથી; છતાં પૂર્વાપર અનુવૃત્તિથી તે ૫ વર્ષ અથવા ૧ વર્ષ હોય એમ લાગે છે, જ્યારે બ્રહ્માષ્ઠ પુત્ર એને રાજત્વકાલ ૧૨ વર્ષ અને વાયુ પુરા ૨૧ વર્ષ લખે છે. એક લેખકે આ રાજાનું રાજ્ય ૧ વર્ષ જ હોવાનું લખ્યું છે. મેં મારા સંશોધિત કેષ્ટકમાં તેનું રાજ્ય વાયુ પુત્ર પ્રમાણે ૨૧ વર્ષ ચાલ્યાનું માન્ય રાખ્યું છે. કારણ કે,
વો (ચત્રપણ સાતકણી) અને રુદ્રદામાની. તેમના રાજ્યની શરૂઆતનાં વર્ષોમાં જે સમકાલીનતા છે તે બંધબેસતી કરવા અને વિક્રમની પહેલી સદીમાં બનેલા અનેક બનાવોને સામયિક મેળ સાધવા મેં હાલનાં રાજ્યવર્ષ ઉર લખ્યાં છે તે, જે પુરીન્દ્રસેનનાં રાજ્યવર્ષ ૨૧ કરતાં ઓછાં એટલે ૫, ૧ કે ૧૨ વર્ષ સ્વીકારાય તે હાલનાં રાજય વર્ષ ૭૨ કરતાં વધારે એટલે ૮૮, ૯૨, કે ૮૧ વર્ષ સ્વીકારવાની આપત્તિ આવી પડતાં, અસંગત થઈ પડે.
પુરીન્દ્રસેન પછી મસ્પે સૌમ્ય સાતકણનું નામ નંધ્યું છે. આશ્વવંશાવલીની નેંધ લેનારાં પુરાણમાં એ નામની નેંધ ફક્ત મસ્ડમાં જ અને તે પણ તેની એક જ પ્રતિના પાઠમાં લેવાયેલી છે તેથી એ રાજાને મારી નેંધમાં પડતે મેલી મેં પુરીન્દ્રસેન પછી (નં. ૧૩) સુંદર (સાતકણી) અને (નં. ૧૪) ચકોર (સાતકર્ણા) એ બે રાજાઓને નંધ્યા છે. એ બન્નેને રાજત્વકાલ અનુક્રમે ૧ વર્ષ અને બે વર્ષ જ છે અને તેમાં સર્વ પુરાણ એકમત છે. મચ્છલકની જેમ તેની પછીના પુરીન્દ્રસેનાદિ ત્રણ રાજાઓના સંબંધમાં પણું સાહિત્ય બહુધા મૂક જ છે.
શાલિવાહને પિતાની રાજધાની આબના બેન્નાકટકમાંથી પ્રતિષ્ઠાનમાં ફેરવી હતી. આ વખતે પ્રતિષ્ઠાન લાંબા કાળના શકેના ઉપદ્રવથી પિતાની સમૃદ્ધતા ગુમાવી બેઠું હતું અને તે એક સામાન્ય ગ્રામ જેવું બની ગયું હતું, તેથી હાલ રાજાએ તેની એકદમ નજીકમાં નવા પ્રતિષ્ઠાનની રચના કરી હતી. શાલિવાહનના અનુગામી માડલક વિગેરે રાજાએ એ નવા પ્રતિષ્ઠાનમાં નહિ, પરંતુ જૂના પ્રતિષ્ઠાનમાં જ રહી રાજ્ય કરતા હશે, એમ લાગે છે. “ત્યાર પછી કોઈ પણ રાજા વીરક્ષેત્ર હોવાથી પ્રતિષ્ઠાનમાં પ્રવેશ કરતું નથી” આવા મળી આવતા સાહિત્યગત ઉલેખથી ઉપરોક્ત સંભાવના થાય છે. “શાલિવાહને પ્રતિષ્ઠાન સહિત પોતાનું અર્ધ રાજ્ય શૂ કકને આપ્યું હતું” આ ઉલ્લેખ મળી આવે છે તેની સામે કાંઈ વધે ન હોય તે, કહી શકીએ કે, નવું પ્રતિષ્ઠાન “વીરક્ષેત્ર –વીરવર શૂદ્ર કના કબજાને વિભાગ હઈ શાલિવાહનના વારસ જૂના પ્રતિષ્ઠાનમાં રહીને આશ્વરાજ્યનું શાસન કરતા હશે, એ સંભાવના માત્ર જ નહિ પણ સત્ય હકીકત છે. તેમના તાબામાં હવે આશ્વ સામ્રાજય અડધું જ રહ્યું હતું. આશ્વ સામ્રાજ્યના શુદ્રક અને હાલ વચ્ચે
Page #285
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય કેવી રીતે ભાગ પડ્યા હતા તેની વિગત આપણને ક્યાંયથી પણ જાણવા મળતી નથી, સિવાય કે બૃહત્કથાનું રૂપાન્તર બૃહત્કથામંજરી લખે છે કે, રાજાએ-વિષમશીલે ( હાલે ) વિરવરને-વિક્રમશક્તિને (શદ્રકને) નર્મદાના કિનારા સહિત લાદેશ, સમુદ્ર અને ગૌડ. - સહિત દક્ષિણાપથ આપ્યો હતો. મને કથામંજરીને ઉલેખ વ્યવસ્થિત કે સ્પષ્ટ સમજાતે નથી, તેથી શુદ્રકને આપેલા અર્ધ રાજ્યમાં કયા કયા પ્રદેશે સમાતા હતા એ સમજવું મુશ્કેલ છે. મને લાગે છે કે, બૃહત્કથાનું સંસ્કૃત રૂપાન્તર કરતાં બુક કથામંજરીકારે મન
સ્વી રીતે કામ લીધું છે. પ્રાયઃ ખરી વાત એ હોવી ઘટે છે કે, શાલિવાહને શદ્રકને ઉત્તર ભારતના પ્રદેશને શાસક નીમી તેને બહારના આક્રમણથી આ~રાજ્યના સંરક્ષણની જવાબદારી સેંપી હશે. શુદ્ધકે એ જવાબદારીને વફાદાર રીતે અદા પણ કરી છે. જો કે ધાર્યું હોત તે તે આખા ય આ... રાજ્યને પચાવી પાડત, પરંતુ તેણે તેમ કર્યું નથી, એટલું જ નહિ, બલકે તે આરાજ્યની આંતરિક ખટપટમાં પણ ઉદાસીન પણે વર્યો હોય એમ જણાય છે. પરિણામે, આ% રાજા શિવને પિતાના ગૌત્રજ રાજાઓથી ઉપદ્રવ થતાં રાજ્યભ્રષ્ટ પણ થવું પડ્યું છે. કદાચ, શુદ્રકની ગેરહાજરીનું એ પરિણામ હોય તો તે એક જુદી વાત છે, કારણ કે, એ વખતે તે કારૂરના યુદ્ધમાં રોકાય હતે.
પુરાણોમાં સુંદર (સા. ક. ) ૫છી ચકોર (સા. ક.) ને આશ્વરાજકર્તા જણાવ્યું છે; પરંતુ અનુમાન થાય છે કે, સુંદર રાજા પછી શિવ (સા. ક.) પ્રતિષ્ઠાનની ગાદી પર આવ્યું હશે, કે જેને તેના દાયાદ ચકેરેચકેર પર્વતના રાજા ચન્દ્રકેતુએ યુદ્ધમાં હરાવવાથી તે અવન્તિની ઉન્નચિનીમાં ચાલ્યો ગયે હતું અને જેણે વૈભવવતી કુમુદિક વેશ્યાની તથા બલવાન મિત્ર રાજાની મદદથી પ્રતિષ્ઠાનને પાછું મેળવ્યું હતું. બૃહત્કથાના રૂપાન્તરમાં, દાયાદેથી રાજયભ્રષ્ટ થયેલા વિક્રમસિંહે કે વિક્રમસેને ઉજજયિનીની વેશ્યાની અને બલવાન મિત્ર રાજાની મદદ મેળવી પિતાનું આ% રાજય પાછું મેળવ્યું એમ જે જણાવવામાં આવે છે તથા “હર્ષચરિતમાં કે ચકેરના રાજા ચન્દ્રકેતુને કેવી યુક્તિથી દૂર કર્યો એનું જે વર્ણન છે, તે વિક્રમસિંહ કે વિકમસેન, બલવાન મિત્ર રાજા (ધવલકીર્તિ ) અને ચન્દ્રકેતુ અનુક્રમે આશ્વ રાજા શિવ, આબ્રભૂત્ય રાજા શુદ્રક અને પુરાણેએ નેધેલા રાજા ચકેરથી ભિન્ન હેય એમ નથી લાગતું. કારૂર આગળ કુશાણ રાજાની સામેના યુદ્ધમાં વિજય મેળવી પરવાર્યા બાદ વિજયી શુદ્રકે જ શિવ (સા. ક)ને પ્રતિષ્ઠાન મેળવવાની યોજના ઘડી આપી લશ્કરી સહાય કરી હતી. પ્રતિષ્ઠાન પર બરાબર સ્થિર થયા બાદ આ આ% રાજા શિવ સાતકર્ણીએ અવનિ પરનું આધિપત્ય મેળવ્યું હતું અને તેના વંશના હાથમાં એ ૬૦ વર્ષ સુધી રહ્યું હતું, તેથી હવે અહિં એ આધ રાજાના આલેખનને પ્રસંગે ઉપસ્થિત થતે હેઈ તેને આલેખીએ.
Page #286
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય ૭૭ વર્ષે પરાજય અને નાશ કરી વિજય મેળવવા પૂર્વક તે મધ્યભારતમાં ચાલ્યો ગયે ત્યારે ચન્ટને મહાક્ષત્રપ બની કચ્છમાં રાજા તરીકે રાજ્ય કરવા માંડયું હતું. કેટલાકોનું માનવું છે કે, તેના પિતાએ જ ઈ. સ. ૭૮ વર્ષે સ્વતંત્ર થઈ કચ્છમાં રાજય કરવા માંડયું હતું અને તેની પાછળ તેની ગાદીએ ચડ્ઝન આવ્યો હતો કે જેણે સૌરાષ્ટ્ર વિગેરે દેશે જીતી લઈ મહાક્ષત્રપ બનવા પૂર્વક ગિરિનગર (હાલના જૂનાગઢની જગાએ રહેલા ) માંથી રાજ્ય કરવા માંડયું હતું. ઘણાખરા સંશોધકે તે એમ જણાવી રહ્યા છે કે, ચક્ટને પશ્ચિમ ભારતના કેટલાક દેશોને જીતતાં અવન્તિ પણ જીતી લીધો હતો અને તે ઉજયિનીમાં રહી રાજ્ય કરતા હતા. હું આની વિરુદ્ધમાં પહેલાં પ્રસંગે પાત લખી ગયો છું કે, ઉજજયિનીને વિજેતા ચપ્ટન હતો જ નહિ. ગમે તેમ છે; પરંતુ એ વાત તે નકી જ છે કે, આન્ધરાજ્યના પશ્ચિમ ભારતની દક્ષિણના કેટલાક પ્રદેશો (દક્ષિણ રાજપૂતાનાથી લઈ લાટ પર્યરતના ) આ% રાજા શિવના હાથમાંથી શક મહાક્ષત્રપ ચષ્ટનના હાથમાં જતા રહ્યા હતા. આ જ સમયે પશ્ચિમ ભારતના વાયવ્ય પ્રદેશમાં કડફીસિઝ પહેલાને પુત્ર કડફીસિઝ બીજે (વિમ) આશ્વરાજ્યની સર્વોપરીતાને ફગાવી દેતે પંજાબને જીતી લઈ મધ્યદેશના પ્રદેશોમાં પિતાની સત્તા સ્થાપી રહ્યો હતો કે સ્થાપવા પ્રયત્ન કરી રહ્યો હતે.
આશ્વસમ્રાટું શિવ સાકહ, એ શક ચપ્ટન અને કુશાન વિમના આક્રમણ તરફ સક્રિય હતો કે નિષ્કિય હતું અને, જે સક્રિય હોય છે, તેણે તેમને કેવી રીતે સામને કર્યો હતે તથા તેમાં તેને કેવી રીતે નિષ્ફળતા મળી હતી, આ વિષે આપણને ઈતિહાસમાંથી કંઈ પણ જાણવા મળતું નથી. વળી તેને નિષ્ફળતા મળવામાં તેની તથા આશ્વ સામ્રાજ્યની કયી નબળાઈઓએ ભાગ ભજવ્યે હતું, એ વિષે પણ જાણવાનાં સાધન આજે ઉપલબ્ધ નથી. ફક્ત, જૈનગ્રોથી એટલું આપણને જાણવા મળે છે કે, તેના રાજ્યનાં છેલ્લાં વર્ષોમાં લાંબા કાળને એક ભયંકર અને વ્યાપક દુષ્કાલ પ્રવર્તી રહ્યો હતો, કે જેને લઈ યોગ્ય આહાર મેળવવાની મુશ્કેલી પડતાં પિતાના પટ્ટધર વાસેનને અપરાતકમાં-કેકણમાં વિહાર કરાવી શ્રીવાસ્વામીએ અનશન કર્યું હતું. આથી પૂર્વે શ્રીવા જ્યારે મગધમાં હતા ત્યારે પણ એક દુકાળ પડયો હતો અને જૈનસંઘને ત્યાંથી મહાપુરીમાં લઈ જવાનો વખત આવ્યો હતો. આવા દુકાળથી દેશના અર્થતત્રંને ફટકે પડતાં લશ્કરીબળ સાચવવાની મુશ્કેલી પડે; પરંતુ તેથી એક મોટું સામ્રાજ્ય નિષ્ક્રિય બનીને બેસી ન રહે યા તે સામને કરવા જતાં શત્રુએથી પાછું ન પડે. મને લાગે છે કે, શક સમે સમર્થ લશ્કરી પુરુષ જતાં આંતરિક અવ્યવસ્થા જાગી હશે અને તેને દૂર કરવા પુરતું ડહાપણ અને તાકાત રાજા શિવમાં નહિ હેવાથી તે પિતાના સામ્રાજ્યને હાસ થતો અટકાવી શક નથી.
રાજા શિવ અવન્તિને અધિપતિ બન્યો તે સમયે એટલે મ. નિ. ૫૪૫, વિ. સં. ૧૩૫ (ઈ. સ. ૭૮) વર્ષે એક સંવત વહેતે થયો હતો, કે જે હાલ “શાલિવાહન શાકે
Page #287
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૯
૭૭ વર્ષે પરાજય અને નાશ કરી વિજય મેળવવા પૂર્વક તે મધ્યભારતમાં ચાલ્યા ગયા ત્યારે ચષ્ટને મહાક્ષત્રપ ખની કચ્છમાં રાજા તરીકે રાજ્ય કરવા માંડયું હતું. કેટલાકનુ’ માનવું છે કે, તેના પિતાએ જ ઇ. સ. ૭૮ વર્ષે સ્વતંત્ર થઈ કચ્છમાં રાજય કરવા માંડયું હતું અને તેની પાછળ તેની ગાદીએ ચષ્ટન આવ્યેા હતા કે જેણે સૌરાષ્ટ્ર વિગેરે દેશે જીતી લઇ મહાક્ષત્રપ બનવા પૂર્વક ગિરિનગર ( હાલના જૂનાગઢની જગાએ રહેલા ) માંથી રાજ્ય કરવા માંડયું હતું. ઘણાખરા સશાધકા તા એમ જણાવી રહ્યા છે કે, ચષ્ટને પશ્ચિમ ભારતના કેટલાક દેશોને જીતતાં અવન્તિ પણ જીતી લીધા હતા અને તે ઉજ્જયિનીમાં રહી રાજ્ય કરતા હતા. હું આની વિરુદ્ધમાં પહેલાં પ્રસ ંગાપાત લખી ગયા છું કે, ઉજ્જચિનીના વિજેતા ચષ્ટન હેતે જ નહિ. ગમે તેમ હે; પરતુ એ વાત તેા નકી જ છે કે, આન્ધ્રરાજ્યના પશ્ચિમ ભારતની દક્ષિણના કેટલાક પ્રદેશે। (દક્ષિણુ રાજપૂતાનાથી લઈ લાટ પન્તના ) આન્દ્રે રાજા શિવના હાથમાંથી શક મહાક્ષત્રપ ચષ્ટનના હાથમાં જતા રહ્યા હતા. આ જ સમયે પશ્ચિમ ભારતના વાયવ્ય પ્રદેશામાં કડફીસિઝ પહેલાના પુત્ર કડીસિઝ ખીએ ( વિમ ) આન્ધ્રરાજ્યની સર્વોપરીતાને ફગાવી દેતા પંજાબને જીતી લઈ મધ્યદેશના પ્રદેશેામાં પેાતાની સત્તા સ્થાપી રહ્યો હતા કે સ્થાપવા પ્રયત્ન કરી રહ્યો હતા.
આન્ગ્રેસમ્રાટ્ શિવ સા॰ ક॰, એ શક ચષ્ટન અને કુશાન વિમના આક્રમણ્ તરફ્ સક્રિય હતા કે નિષ્ક્રિય હતા અને, જો સક્રિય હાય તા, તેણે તેમને કેવી રીતે સામના કર્યાં હતા તથા તેમાં તેને કેવી રીતે નિષ્ફળતા મળી હતી, આ વિષે આપણને ઇતિહાસમાંથી કંઈ પણ જાણવા મળતું નથી. વળી તેને નિષ્ફળતા મળવામાં તેની તથા આન્ધ્ર સામ્રાજ્યની કયી નબળાઈઓએ ભાગ ભજવ્યેા હતેા, એ વિષે પણ જાણવાનાં સાધન આજે ઉપલબ્ધ નથી. ફક્ત, જૈનગ્રન્થાથી એટલું આપણને જાણવા મળે છે કે, તેના રાજ્યનાં છેલ્લાં વર્ષોમાં લાંખા કાળને એક ભયંકર અને વ્યાપક દુષ્કાલ પ્રવર્તી રહ્યો હતા, કે જેને લઈ ચેાગ્ય આહાર મેળવવાની મુશ્કેલી પડતાં પેાતાના પટ્ટધર વજ્રસેનને અપરાન્તકમાં-કેાકણુમાં વિહાર કરાવી શ્રીવસ્વામીએ અનશન કર્યુ હતું. આથી પૂર્વે શ્રીવા જ્યારે મગધમાં હતા ત્યારે પણ એક દુકાળ પડયા હતા અને જૈનસંઘને ત્યાંથી મહાપુરીમાં લઈ જવાના વખત આવ્યા હતા. આવા દુષ્કાળથી દેશના અર્થ તન્ત્રને ફટકો પડતાં લશ્કરીખળ સાચવવાની મુશ્કેલી પડે; પરંતુ તેથી એક મેાટુ સામ્રાજ્ય નિષ્ક્રિય બનીને બેસી ન રહે યા તેા સામના કરવા જતાં શત્રુઆથી પાછું ન પડે. મને લાગે છે કે, શૂદ્રક સમા સમ લશ્કરી પુરુષ જતાં આંતરિક અવ્યવસ્થા જાગી હશે અને તેને દૂર કરવા પુરતું ડહાપણુ અને તાકાત રાજા શિવમાં નહિ હાવાથી તે પોતાના સામ્રાજ્યને હાસ થતા અટકાવી શકયા નથી.
રાજા શિવ અવન્તિને અધિપતિ બન્યા તે સમયે એટલે મ. નિ. ૫૪૫, વિ. સં. ૧૩૫ (ઈ. સ. ૭૮) વર્ષે એક સંવત વહેતા થયા હતા, કે જે હાલ ‘શાલિવાહન શાકે’
Page #288
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૯
૭૭ વર્ષે પરાજય અને નાશ કરી વિજય મેળવવા પૂર્વક તે મધ્યભારતમાં ચાલ્યા ગયા ત્યારે ચષ્ટને મહાક્ષત્રપ અની કચ્છમાં રાજા તરીકે રાજ્ય કરવા માંડયું હતું. કેટલાકાતુ માનવું છે કે, તેના પિતાએ જ ઈ. સ. ૭૮ વર્ષે સ્વતંત્ર થઈ કચ્છમાં રાજય કરવા માંડયું હતું અને તેની પાછળ તેની ગાદીએ ચષ્ટન આવ્યા હતા કે જેણે સૌરાષ્ટ્ર વિગેરે દેશે જીતી લઈ મહાક્ષત્રપ બનવા પૂર્વક ગિરિનગર ( હાલના જૂનાગઢની જગાએ રહેલા ) માંથી રાજ્ય કરવા માંડયું હતું. ઘણાખરા સ ંશાધકા તા એમ જણાવી રહ્યા છે કે, ચષ્ટને પશ્ચિમ ભારતના કેટલાક દેશેાને જીતતાં અવન્તિ પણ જીતી લીધે। હતા અને તે ઉજ્જયિનીમાં રહી રાજ્ય કરતા હતા. હું આની વિરુદ્ધમાં પહેલાં પ્રસંગાપાત લખી ગયા ... કે, ઉજજચિનીના વિજેતા ચષ્કન હતે જ નહિ. ગમે તેમ હા; પરંતુ એ વાત તા નકી જ છે કે, આન્ધ્રરાજ્યના પશ્ચિમ ભારતની દક્ષિણના કેટલાક પ્રદેશેા (દક્ષિણ રાજપૂતાનાથી લઈ લાટ પન્તના ) આન્દ્રે રાજા શિવના હાથમાંથી શક મહાક્ષત્રપ ચષ્ટનના હાથમાં જતા રહ્યા હતા. આ જ સમયે પશ્ચિમ ભારતના વાય પ્રદેશેામાં કડફીસિઝ પહેલાના પુત્ર કડફીસિઝ બીજો ( વિમ) આન્ધ્રરાજ્યની સર્વોપરીતાને ફગાવી દેતે પંજાબને જીતી લઈ મધ્યદેશના પ્રદેશેામાં પેાતાની સત્તા સ્થાપી રહ્યો હતા કે સ્થાપવા પ્રયત્ન કરી રહ્યો હતા.
આન્ગ્રેસમ્રાટ્ શિવ સા॰ ક, એ શક ચષ્ટન અને કુશાન વિના આક્રમણુ તરફ્ સક્રિય હતા કે નિષ્ક્રિય હતા અને, જો સક્રિય હાય તે, તેણે તેમને કેવી રીતે સામનેા કર્યાં હતા તથા તેમાં તેને કેવી રીતે નિષ્ફળતા મળી હતી, આ વિષે આપણને ઇતિહાસમાંથી કંઈ પણ જાણુવા મળતું નથી. વળી તેને નિષ્ફળતા મળવામાં તેની તથા આન્ધ્ર સામ્રાજ્યની કયી નબળાઈઓએ ભાગ ભજવ્યેા હતેા, એ વિષે પણ જાણવાનાં સાધન આજે ઉપલબ્ધ નથી. ફક્ત, જૈનગ્રન્થાથી એટલું આપણને જાણવા મળે છે કે, તેના રાજ્યનાં છેલ્લાં વર્ષોંમાં લાંખા કાળના એક ભયંકર અને વ્યાપક દુષ્કાલ પ્રવર્તી રહ્યો હતા, કે જેને લઈ ચેાગ્ય આહાર મેળવવાની મુશ્કેલી પડતાં પેાતાના પટ્ટધર વસેનને અપરાન્તકમાં-કેાકણુમાં વિહાર કરાવી શ્રીવસ્વામીએ અનશન કર્યું હતું. આથી પૂર્વે શ્રીવ જ્યારે મગધમાં હતા ત્યારે પણ એક દુકાળ પડયા હતા અને જૈનસંઘને ત્યાંથી મહાપુરીમાં લઈ જવાના વખત આવ્યા હતા. આવા દુકાળથી દેશના અર્થ તન્ત્રને ફટકા પડતાં લશ્કરીખળ સાચવવાની મુશ્કેલી પડે; પરં તુ તેથી એક માટું સામ્રાજ્ય નિષ્ક્રિય બનીને બેસી ન રહે યા તેા સામના કરવા જતાં શત્રુઆથી પાછું ન પડે. મને લાગે છે કે, શૂદ્રક સમા સમથ લશ્કરી પુરુષ જતાં આંતરિક અવ્યવસ્થા જાગી હશે અને તેને દૂર કરવા પુરતું ડહાપણ અને તાકાત રાજા શિવમાં નહિ હોવાથી તે પોતાના સામ્રાજ્યના હાસ થતા અટકાવી શકયા નથી.
ન
રાજા શિવ અવન્તિના અધિપતિ બન્યા તે સમયે એટલે મ. નિ. ૫૪૫, વિ. સં. ૧૩૫ (ઈ. સ. ૭૮) વર્ષે એક સંવત વહેતા થયા હતા, કે જે હાલ શાલિવાહન શાફ્રે’
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૦
અવતિનું આધિપત્ય તરીકે લખાઈ રહ્યો છે. આ સંવતને પ્રવર્તક કોણ, એ બહુ જ વિવાદને વિષય છે. તેના પર સંશોધકોએ ચર્ચા કરવામાં અને પિતપતાને નિર્ણય આપવામાં મનફાવતું ઘણું ય લખ્યું છે. એ સંવત ક્ષત્રપ સામતિક કે ચષ્ટનના રાજ્યારંભથી ગણાય છે, એવી મારી સમજ છે. ચણનના પૌત્ર દ્રદામાએ અને એ વંશના પાછળના રાજાઓએ “શક” એવા ઉલલેખ વિનાને જે અંકે સેંકડે વર્ષ સુધી વાપર્યા છે, તેને ગણનાએ સંબંધ સામેતિક કે ચટ્ટનના રાજ્યારંભની સાથે જ ઘટી શકે છે. કેટલાકે ઈ. સ. ૭૮ થી ગણાતા અને હાલ “શાલિવાહન શાકે” તરીકે લખાતા સંવતને કેઈ આન્ધ રાજકર્તાનેશાલિવાહનને સંવત ગણે છે તે કેટલાકે તેને કુશાણ રાજા કનિષ્કને સંવત ગણે છે, પરંતુ એ માન્યતા બંધબેસતી નથી.
રાજા શિવની પૂર્વેના અને પછીના આન્દ્ર રાજાઓએ પિતાના લેખોમાં લેખ લખાયાને સમય દર્શાવતાં પિતાના રાજયનાં વર્ષ લખ્યાં છે તેથી સમજાય છે કે, તેમનામાંથી કોઈના નામે તે કઈ સંવત વહેતે કરાય જ નથી. આથી સ્પષ્ટ થાય છે કે, ચષ્ટનવંશીઓ ઈ. સ. ૭૮ થી શરૂ થયેલ જે સંવત કેવળ અંક તરીકે જ લખતા હતા અને તે પછીના લેખકે જે સંવતને “શકતૃપકાલ” તરીકે અંક આપી જણાવતા હતા, તે શાક સંવતની સાથે પાછળના લેખકે એ શાલિવાહનનું નામ જોડી દીધું છે અને એ રીતે શાલિવાહનના નામને અમર કરવા પ્રયત્ન કર્યો છે. પાછળના એ લેખકે, શાલિન વાહનના વંશ જ શિવના રાજ્યારંભના સમયની એટલે ઈ. સ. ૭૮ ની લગભગમાં સંવત ચલાવવાની શક્યતાને લાયક શકવિજય અને અવન્તિવિજયના જે મહાન બનાવ બન્યા હતા, તેને લક્ષમાં રાખીને ઉપરોક્ત પ્રયત્ન કર્યો હશે એમ લાગે છે.
આ બદગ્ગા (હિન્દુકુશની ઉત્તરે તુખાર દેશનું રાજનગર) થી પુરુષપુર (પેશાવરમાં)માં રાજધાની લઈ જનાર રાજા કનિષ્કના રાજ્યારંભથી શરૂ થયેલી અને તેના વારસોએ અપનાવેલી એક કાલગણના એ સમયના લેખમાં જોવા મળે છે, પરંતુ તેમાં વપરાયેલા અંક ઈ. સ. ૭૮ ને આદિમાં રાખીને નથી. કારણ કે, કનિષ્કને રાજ્યારંભ ઈ. સ. ૭૮ પછી ૪૦ વર્ષે યા તેથી પણ વધારે વર્ષ પાછળ થયો હતો. કુશાન વિમને રાજયારંભ ઈ. સ. ૭૮ વર્ષે થયું હતું, પરંતુ તેના સમયમાં જૂના કેઈ સંવતને ઉપયોગ કરવામાં આવ્યું છે અને તેના જ અંક જ્યાં ત્યાં મુકાયા છે, નહિ કે તેના રાજ્યારંભના સમયની આદિના. વળી તેની પછી આવનાર કુશાણુ મહારાજા કનિષ્ક વિમના રાજ્યારંભના સમયથી નહિ, પરંતુ પિતાના રાજ્યારંભના સમયથી જ કાલગણનાના અંક મુકયા છે. આ પરથી સમજાશે છે કે, ઈ. સ. ૭૮ થી ગણાતા સંવતને અને કુશાન રાજાઓને કાંઈ લાગતું વળગતું નથી.
રાજા શિવે ૨૮ વર્ષ રાજ્ય કર્યું હોઈ તે મ. નિ. પ૭૩ (ઈ. સ. ૧૦૬) વર્ષે
Page #290
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૭૧ મૃત્યુ પામે હતે. તેના રાજ્ય પર આવ્યા પછી ચણને અને વિમે તેને શયને કેટલાક ભાગ ખેંચાવી લીધું હતું તો પણ તેના મૃત્યુ સમયે તેના તાબામાં ભારતને ઘણે માટે ભાગ હતો. શુદ્રકના અનુગામી આદ્મભૂ (નાગ-નાગવંશીઓ) આ સમય દરમિયાન આન્દ્ર રાજ્યની સર્વોપરીતાને સર્વથા સ્વીકારતા હશે કે કેમ, એ સમજવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં હવે આશ્વ સામ્રાજય પર શિવરાજાની રાણી બાલશ્રીને પુત્ર (ગૌતમીપુત્ર) યજ્ઞ શ્રી (સાતકણ), કે જેને મેં મારી આ% વંશાવલીની નોંધમાં નં૦ ૧૬ તરીકે છે, તે આરૂઢ થાય છે.
યજ્ઞશ્રી ૨૧ વર્ષ, મ. નિ. ૫૭૩–૫૯૪.
(વિ. સં. ૧૬૩-૧૮૪, ઈ. સ. ૧૦૬-૧૨૭) મસ્યપુ ની ધમાં મેં નં ૨૨ તરીકે શિવસ્વાતિને નેંધી નં. ૨૩ તરીકે ૨૧ વર્ષ રાજત્વકાલવાળા ગૌતમીપુત્રને નોંધ્યો છે. મારી નેંધમાં આ રાજાને નં૦ ૧૬ છે. આશ્વ રાજાઓના લેખમાં પિતાને સ્વામી તરીકે લખતો એક યજ્ઞશ્રી” નામને રાજા છે, ૨૯ વર્ષ રાજવકાલવાળા જેને મેં મત્સ્યની નોંધમાં નં ૦ ૨૭ અને મારી નોંધમાં નં૦ ૨૦ તરીકે
ધ્યો છે. એ ગૌતમીપુત્ર સાતકર્ણથી રાજાઓને રાજા આ ગૌતમીપુત્ર સાતકણું જુદે છે. કેમકે, એ બન્નેના રાજત્વકાલમાં ફેરફાર છે. તેવી જ રીતે રાજત્વકાલના ફેરફારથી, નં. ૯ તરીકે મારી નંધમાં બેંધાયેલા ગૌતમીપુત્ર સાતકર્ણથી પણ આ (નં. ૧૬) ગૌતમીપુત્ર સાતકણ જુદે જ છે. બ્રહ્માંડપુરાણમાં તે “યત્રમતિ' નામે લખાય છે. એ નામ યજ્ઞશ્રીનું અશુદ્ધ રૂપ હશે એવી સંભાવનાથી મેં આ રાજાનું વિશેષ નામ “યજ્ઞશ્રી” નૈધ્યું છે. તેની માતા બાલશ્રીના નાશિકમાંના વિસ્તૃત લેખમાં “શ્રી સાતકણુંની પૂર્વે જે અક્ષર વંચાયા નથી તે “યજ્ઞ” હેવા જોઈએ. આમ છતાં, આ રાજાનું વિશેષ નામ કે અન્ય જ હોય તે તે શોધવું રહ્યું. હું તે તેને યજ્ઞશ્રી તરીકે જ આલેખી રહ્યો છું. આમાં “શ્રી” એ વિશેષ નામને અંશ ન હોવાથી સિકકાઓમાં અને તેમાં તેને ઉપયોગ વિશેષ નામની કે બિરુદની પહેલાં યથેચ્છ કરાય છે.
કથાસરિત્સાગરના બારમા લંબકમાં અવાન્તર કથા પ્રસંગે વેતાળ પચીશીનું અવતરણ કર્યું છે. ત્યાં પ્રતિષ્ઠાનના રાજા વિક્રમસેનના પુત્ર ત્રિવિક્રમસેને વેતાળને પ્રસન્ન કરી પોતાનાં કાર્ય સાધ્યાં હતાં વિગેરે હકીકત જણાવી, છેવટે ત્રિવિક્રમસેનની કથા કહેતાં તેને સ્વેચ્છ રૂપે અવતરેલા અસુરને શાન્ત કરનાર વિકમાદિત્યનો અવતાર જણાવ્યો છે અને તેના અવતારનું પ્રયોજન ઉદામ અને દુર લેકેનું દમન કરવું એ હતું, એમ ત્યાં કહેવાયું છે. કથાસરિત્સાગરના આવા પ્રકારના કથનને ભાવાર્થ એ છે કે, દિવ્યશક્તિ ધરાવનાર ત્રિવિક્રમસેન ઉજજયિનીને જીતનાર વિક્રમસિંહ-વિકમસેન (શિવસાતકણી) ને પુત્ર હેઈ,
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૨
અવંતિનું આધિપત્ય. તેણે વિક્રમાદિત્ય-વિષમશીલ (શાલિવાહન) ની જેમ વિજય અને મહત્તા આદિ મેળવ્યાં હતાં. તેમાં તફાવત એ હતું કે, વિષમશીલે અસુર વિગેરેને છતી તેમને અનુકૂલ કરી પ્રશાન્ત કર્યા હતા, જ્યારે ત્રિવિક્રમસેને અસુરો સાથે દમનથી અને બીજા સાથે અનુકૂલતાથી કામ લીધું હતું. બૃહત્કથાનાં રૂપાન્તરે અને બાલશ્રીના લેખ પરથી આપણને એમ જ જાણવા મળે છે.
ત્રિવિક્રમસેન (ગૌતમીપુત્ર સાતકણ) ના સમયને તેને કે અન્ય કેઈને લખાવેલો લેખ આજે ઉપલબ્ધ નથી. ગૌતમીપુત્ર સાતકણના નામે લખાયેલા જે લેખ મળી આવે છે અને સંશોધકે જેને બાલશ્રીના પુત્ર સાતકણી ના માને છે, તે (ગૌ.) અરિષ્ટ (સા ક0 ) ના છે, નહિ કે આ (ગે) યજ્ઞશ્રી (સાઠ ક ) ના, એમ હું પૂર્વે જણાવી ગયે છું અને ત્યાં તેનાં કારણ પણ દર્શાવ્યાં છે. આમ છતાં તેની માતાના–બાલશ્રીના, તેના રાજ્યાન્ત પછી ૧૯મા વર્ષે લખાયેલા લેખમાં તેના વિષે જે કાંઈ સ્પષ્ટ લખાયેલું છે તે તેને સમજવા માટે બહુ જ ઉપયોગી છે. બાલશ્રી તેને આલંકારિક ભાષાનાં વિશેષણથી ત્યાં પ્રશંસી રહી છે, તેને સાર આ પ્રમાણે છે –
ગૌતમીપુત્ર સાતકણ ધીર, વીર, પરાક્રમી, મહાતેજસ્વી અને અદ્વિતીય ધનુર્ધર તથા ઘર હતું તેણે ક્ષત્રિયનું અભિમાન ઉતારી નાખ્યું હતું, શક યવન પેલ્ડવેને હણ્યા હતા તથા ક્ષહરાટવંશનું નામ-નિશાન મીટાવ્યું હતું, તે સાતવાહન કુલના યશને પ્રતિષ્ઠાપક હતું, તે અનેક યુદ્ધમાં શત્રુઓને જીતનાર અને તેમનાથી દુર્ઘર્ષ તથા સદા વિજયી હતું, તે અસિક અસક મુલક સુરડ કુકુર અપરાંત અનૂપ વિદભ આકર અવંતિને રાજા, વિજઝ છવત પરિચાત સહય કહગિરિ મચ સિરિટન મલય મહિદ સેટગિરિ ચકર પર્વતને પતિ અને સુન્દર પુરને સ્વામી હત; તેનાં વાહનેએ (સેન્ચે) ત્રણે (પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ) સમુદ્રનું પાણી પીધું હતું. સર્વ રાજમડલ તેના શાસનને માનતું હોઈ તેના પગમાં પડતું હતું. કુલ-પુરુષ-પરંપરાથી તે રાજા હાઈ રાજાઓને રાજા હત; વિક્રમી, મહાબાહ અને નિર્ભય હાથવાળો તે સદા ય સૌને અભયને દાતા, યાવત્ કૃતાપરાધ શત્રુઓના પણ પ્રાણ લેવાને અનિચ્છુક હતા; કેમળ અને સૌમ્ય મુખવાળો તથા જેનું દર્શન સૌને પ્રિય છે એ તે પિતાની જીવતી માતાને શુBષક અને યથાયોગ્ય રીતે ત્રિવર્ગ (ધર્મ અર્થ કામ) ને સાધક તથા દેશ કાલાનુસાર પ્રવૃત્તિ કરવામાં તત્પર હતે; પૌરજનના સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ માનવાવાળા તેણે દ્વિજો અને અવરો (શુદ્રો) ના કુટુમ્બની ચડતી કરી હતી અને ચાતુર્વર્યને સંકર અટકાવ્યું હતુંતેને ખજાને ભરપૂર હતું અને તે ધર્મથી ઉપાર્જિત કરેને વ્યવસ્થિત ઉપયોગ કરનારે હતે; તે આગમવેત્તા, સપુરુષોને આશ્રયદાતા અને અદ્વિતીય બ્રાહ્મણ હતો.”
શક રાજા ચક્ટને શિવ શ્રીસારા કો ને હાથમાંથી સૌરાષ્ટ્ર વિગેરે દેશે લઈ
Page #292
--------------------------------------------------------------------------
________________
અન્નતિનુ આધિપત્ય
લીધા હતા, એમ હું પૂર્વે જણાવી ગયે છું અને ઉપરના માલશ્રીના લેમાં ગૈતમીપુત્ર ....શ્રી સાતકચ્છુિને સુરઢ (સૌરાષ્ટ્ર ) વિગેરેના રાજા કહ્યો છે, આ પરથી સ્પષ્ટ થાય છે કે, ગૌ॰ પુ॰ યજ્ઞશ્રી સા॰ કને ચન કે તેના પુત્ર જયદામાં સાથે લડીને ઉપરોક્ત એ પ્રદેશેા મેળવવા પડચા હશે. એણે એ યુદ્ધમાં શક, યવન અને પર્લ્ડવા ભારે વિનાશ કર્યાં હશે, કે જેના ઉલ્લેખ ખાલશ્રીના લેખમાં થયેા છે. સશેાધકાની સાથે સહમત થઈને મેં પહેલાં જણાવ્યું છે કે, ગૌ॰ પુ॰ અરિષ્ટ ક્ષહરાટ નહપાણુના સિક્કાઓ પરની છાપ ઉપર પેાતાની છાપ મારી છે; પર’તુ મારા સ્વતન્ત્ર મત એ છે કે, એવી રીતે ફરીથી છાપ મારનાર ગૌ॰ પુ॰ અરિષ્ટ નહિ પણ ગૌ॰ પુ યજ્ઞશ્રી સાતકહ્યું છે. અરિઅે શકાને જીતતાં ક્ષહરાટાને પણ જીત્યા હશે એની ના નથી; પરંતુ ક્ષહરાટવ ́શને નિરવશેષ કરવાનું–તેનાં સિક્કાદિ અવશેષો નહિ રહેવા દેવાનું કાય તા, ખાલશ્રીના લેખમાં લખાયું છે તેમ, યજ્ઞશ્રીએ જ કર્યુ છે. અર્થાત્; યજ્ઞશ્રીએ તેના પિતાના હાથમાંથી શક ચૈનના હાથમાં જતા રહેલા પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્ર વિગેરે પ્રદેશેાને પાછા મેળવવા શક અને તેમને મદદગાર વિદેશી જાતિએ સામે, જે યુદ્ધ અને ભારે દમન આર જ્યુ હતું, તેમાં તેણે ક્ષહરાટવ’શનાં અવશેષો-અવશિષ્ટ ચિહ્નને પણ નાશ કર્યો હતાં.
ગૌ યજ્ઞશ્રીએ પેાતાના શકાદિ વિજયનું કાય કયારે શરૂ કર્યું" હતું ને તે કાં સુધી ચાલ્યું હતું, એના ચાક્કસ સમય મેળવવાનું સાધન ઉપરીક્ત માલશ્રીના લેખમાં છે જ નહિ. અન્યત્ર પણ એવું સાધન હોવાની વાત કોઈએ કરી હોય, એમ જાણવામાં નથી. આવી સ્થિતિમાં સામાન્યતઃ એટલું જ કહી શકાય કે, મ. નિ. ૫૭૩–ઈ. સ. ૧૦૬ વર્ષે રાજ્ય પર આવનાર યજ્ઞશ્રીએ પુરેપુરી લશ્કરી તૈયારી કરવામાં ત્રણેક વર્ષ વીતાવી, ત્યાર બાદ એટલે મ. નિ. ૫૭૬-ઈ. સ. ૧૦૯ વર્ષે તેણે સૌથી પ્રથમ ચષ્ટનના હાથમાં ગયેલા પ્રદેશેાને પાછા મેળવવા પ્રયત્ન કર્યા હશે અને તે એકાદ વર્ષ માં ચષ્ટનને કે તેના પુત્ર જયદામાને હરાવવામાં સફળ થયા હશે. કેટલાક સંશોધકે આ સમયમાં એટલે મ. નિ. ૫૭૭–૪. સ. ૧૧૦ વર્ષ ચષ્ટનનો રાજ્યાન્ત માને છે, તે ખરાખર હાય એમ લાગે છે. ચષ્ટનનું મૃત્યુ એ યુદ્ધમાં લડતાં થયું કે હાર થયાની આગળ પાછળ સ્વાભાવિક રીતે થયું, એ જાણવાનુ આજે કાંઈ પણ સાધન નથી.
'
મહાક્ષત્રપ ચષ્ટનનો પુત્ર જયદામા જૂનાગઢ વિગેરેમાંના લેખામાં ક્ષત્રપ તરીકે જ લખાયા છે તથા રુદ્રદામાએ મેળવેલું · મહાક્ષત્રપ ’ પઇ વારસાગત નહિ, પણ તેના પેાતાના પરાક્રમથી પેદા કરેલું હતું, એમ તે પોતાના લેખમાં જણાવી રહ્યો છે, વળી સ, પર, ઈ. સ. ૧૩૦ માં રુદ્રદામાના સમયના લેખ કચ્છના ‘ અન્ધા”માં મળી આવે છે. એ સર્વ પરથી કેટલાક સંશે। કાનુ... માનવું છે કે, મ. નિ. ૫૯૭-ઈ. સ. ૧૩૦ પહેલાં ચષ્ટનના વારસે કોઈ મજબૂત સત્તાને આધીન હતા અને એ સત્તા સાતવાહન રાજાની હતી. મારી આન્દ્રેવશાવલીની સાલવારી પ્રમાણે એ રાજા ગૌ॰ પુ॰ યજ્ઞશ્રી સા૦ ૩૦ જ ઘટી શકે છે, કે જે માલશ્રીના લેખમાં એક મહાન અને પ્રતાપી સમ્રાટ્ તરીકે પ્રશંસાયેા છે,
૩૫
૨૦૭
Page #293
--------------------------------------------------------------------------
________________
ાવ'તિનું આાધિપત્ય
પહેલાં કહેવાયું છે કે, જ્યારે ચન પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્ર આદિ પ્રદેશ આન્ત્રો પાસેથી પડાવી રહ્યો હતા, ત્યારે કુશાન રાજા ‘વિમ’ ભારતના ઉત્તર પ્રદેશાને જીતતા પશ્ચિમી મધ્યદેશ તરફ આગળ વધી રહ્યો હતા. કહે છે કે, તેણે આખા પંજાબ અને પશ્ચિમી મધ્યદેશ જીતી લઈ પેાતાના વિશાળ સામ્રાજ્યમાં જોડી દીધેા હતા અને તે તેનો વહીવટ પાતે નીમેલા પ્રતિનિધિ (સત્રપેા) મારફતે ચલાવતા હતા. આન્ય સામ્રાજ્યે શિવશ્રીશાતકીના રાજ્ય દરમિયાન ગુમાવેલા અને વિમના વિજયથી કુશાન સામ્રાજ્યે મેળવેલા ઉપરીક્ત ઉત્તર ભારતના ઢશે વિમના મૃત્યુ સમયે કે ત્યાર બાદ કુશાન સામ્રાજ્યમાં રહ્યા હોય એમ લાગતુ' નથી, કારણુ કે, વિમના મૃત્યુ ખાદ કેટલાંક વર્ષ (આશરે ૧૨ વર્ષ) સુધી તેની ગાદી ખાલી રહ્યા પછી, જે દેવપુત્ર કનિષ્ક કુશાન રાજ્ય પર આવ્યેા હતા તેને એકવાર ફરીથી ઉત્તર ભારત જીતવા પથો હતા, એમ કહેવામાં આવે છે. કુશાન સામ્રાજ્યના કબજામાંથી પંજાખ અને પશ્ચિમી મધ્ય દેશને પડાવી લેનાર. કયી શક્તિ હશે એ સંબંધમાં કઈ કઈ સંશોધકે એવું અનુમાન કરે છે કે, આ સમયે ભારતની એવી સમર્થ શક્તિ સાતવાહના સિવાય અન્ય કોઈ ન હોવાથી તેમણે જ વિને-શ્રીકસના પુત્ર ઋષિકને મારી નાખી ઉપરાત પ્રદેશા પાછા મેળવ્યા હતા. તે એ અનાવ ઈ. સ. ૭૮ થી પૂર્વે અનેલે માનતા હોઇ, એ સમયના સાતવાહન રાજાનું નામ વિષમશીલ–વિક્રમાદિત્ય ક૨ે છે. શ્રીયુત જાચસ્વાલજી તેને કુન્તલ સાતકણિ તરીકે એળખાવી રહ્યા છે. હું કુશાન રાજા વિના મૃત્યુ સમય ઈ. સ. ૧૧૦ પછી લઈ જતા હાઈ મારી નોંધેલી આન્ધ્રવ ંશીય સાલવારી પ્રમાણે તે સમયે ગેા॰ પુ॰ યજ્ઞશ્રી સાતકર્ષિનું અસ્તિત્વ હતું, નહિ કે વિષમશીલ-વિક્રમાદિત્ય (શાલિવાહન ) મું; અને તેથી ઉપરોકત અનુમાન કે કલ્પનાની સાથે સહમત થવું એ મારા માટે અશકય છે. વિરૂદ્ધ; મારું અનુમાન એવું છે કે, શિવશ્રીસાતકના સમયે આન્ધ્ર સામ્રાજ્યના હાથમાંથી કુશાન વિમના હાથમાં જતા રહેલા ઉત્તર ભારતના પંજામ આદિ પ્રદેશ સદાયને માટે જતા રહ્યા હતા. કારણ કે, વિમના રાજ્યનાં છેલ્લાં અને તે પછીનાં વર્ષોમાં હયાત–દક્ષિણ અને મધ્યભારતના ઘણાખરા પ્રદેશના રાજા-યજ્ઞશ્રીશાતકીના તામામાં ઉત્તરભારતના પ્રદેશેા હોય એમ, તેના તાબાના પ્રદેશાની નોંધ લેતા ખાલશ્રીના સારરૂપે ઉપર લખાયલા લેખ પરથી જાણવા મળતું નથી. કનિષ્કને ઉત્તર ભારતના પંજામ આદિ પ્રદેશ જીતવા પડયા છે તેનુ કારણ એમ પણ હાઈ શકે કે, કુશાન વિમ પછીની અરાજકતાના સમયે ત્યાંના પૂર્વ નીમાયલા સત્રપે સ્વતન્ત્ર બનીને રાજ્ય કરતા હોય, અને તેઓ ગમે તે કારણે કનિષ્કના તામામાં રહેવાને તૈયાર ન હોય, મને લાગે છે કે, કનિષ્ક વિના કોઇ રીતે સંબંધી હશે, પણ તે તેના રીતસર વારસ ન હેાવા જોઇએ, અને તેથી તેના રાજ્યની શરૂઆતમાં તેની સત્તાને સ્વીકારવા સૌ કાઈ તૈયાર નહિ હોય. પરિણામે, તેને ઉપરલા હિંદના રાજાની મદદ મેળવી ઉત્તર ભારતને જીતવા પડ્યો હેાય તે ના નહિ. આ પછી કનિષ્ઠે સાકેત અને મથુરાથી આગળ વધી મગધ વિગેરેને પણ જીતી લીધા હતા, પરંતુ એ હકીકતનું
Page #294
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય. અહિં વિશેષ વ્યાન આપવું અપ્રસ્તુત છે. અહિં કહેવાને પ્રસ્તુત ફક્ત એટલું જ છે કે, યજ્ઞશ્રીના રાજ્યનાં છેટલાં વર્ષોમાં ભારતના ઘણાખરા પ્રદેશો કનિષ્ક અને યજ્ઞશ્રી એ બન્નેના તાબામાં હતા અને તેમાં યજ્ઞશ્રીના તાબામાં ભારતનો વિશાળ ભાગ હતે.
બાલશ્રીએ પિતાના લેખમાં યજ્ઞશ્રીને જે રીતે વર્ણવે છે તેમાં કદાચ, થેડી ઘણી અતિશયોક્તિ હશે, પરંતુ તે વર્ણન મોટા ભાગે સત્યને અવલંબી કરાયેલું હોય એમ લાગે છે અને તેથી આપણે કહી શકીએ કે, યજ્ઞશ્રી એક સમર્થ રાજકર્તા ઉપરાંત અનેક સદગુણથી સંપન્ન પણ હતા. શરૂઆતમાં તે શક આદિ વિદેશી જાતિઓ પ્રતિ, કદાચ, અનિવાર્ય જણાયાથી ઉગ્ર બન્યું હોય, પણ પાછળથી તેની સજજનતાએ સર્વત્ર શાન્તિ સજાવી હશે, એમ જે આપણે માનીએ તે તે વધારે પડતું નથી. આ આધ્રરાજાના મૃત્યુ બાદ આ% સામ્રાજ્ય પર તેને પુત્ર (વાશિષ્ઠીપુત્ર) ચત્રપણ (પુમાવી સાતકણ) આવ્યું હતું, અને તેથી હવે આપણે એ આદ્મરાજાને આલેખીએ.
ચત્રપણું ૧૧ વર્ષ, મ. નિ. ૧૯૪–૬ ૦૫
(વિ. સં. ૧૮૪–૧૯૫, ઈ. સ. ૧૨૭–૧૩૮) (ગૌ૦૫૦) યજ્ઞશ્રી (સાક)ની પછી અવન્તિનું આધિપત્ય, જે આદ્મ સમ્રાટના હાથમાં આવ્યું, તેનું વિશેષ નામ સંપૂર્ણ ખાત્રીથી આપવું મુશ્કેલ છે. તે મત્સ્યપુરમાં પુલમા” નામે અને બ્રહ્માંડપુમાં “શાતકર્ણિ” નામે નેંધાયેલ છે. તેની દાદી (પ્રપિતામહી કે પિતામહીં?) બાલશ્રી પિતાના લેખમાં તેને વાશિષીપુત્ર “પુલોમાયિ” તરીકે ઉલ્લેખે છે, જ્યારે મહાક્ષત્રપ રુદ્રદામા પિતાના ડંખમાં તેનું નામ “શાતકર્ણિ” આપે છે. મી. ટોલેમી પિતાના ગ્રન્થમાં તેને “પુમાવી' નામથી ઓળખાવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે મળી આવતાં સાધનમાં તેની જે ઓળખ અપાઈ છે તે કુલ અને બિરુદને જ લગતી હેઈ, તેમાંથી આપણને વિશેષ નામ જાણવા મળતું નથી. આવી સ્થિતિમાં આ આ~રાજાનું નામ મેં “ચત્રપણ” નેંધ્યું છે અને તે વિશેષ નામ તરીકે, તે ફક્ત નાના ઘાટને એક લેખ, કે જે વાશિષ્ઠીપુત્ર ચતરપન શાતકર્ણિના ૧૩ મા વર્ષને છે, તે પરથી ઉપજાવેલા અનુમાનનું પરિણામ છે. રુદ્રદામાએ જેને બે વાર હરાવ્યું હતું તે શાતકર્ણિ, નાનાઘાટના લેખમાં જણાવેલા વાશિષ્ઠીપુત્ર ચતર૫(ફ)ન શાતકર્ણિથી જુદે નથી એમ મારું અનુમાન છે. શ્રી જયસ્વાલજી એ અંશમાં મારા અનુમાનની સાથે સહમત છે. મી. પાઈટર પણ પોતાની સૂચિમાં નં. ૨૨ તરીકે (વાસિ.) ચતરવટ શાતકણિને નેધે છે તેથી તેઓ પણ મારા અનુમાનને અનુકૂલ છે. આમ છતાં મારી નેધમાંના નં. ૧૭ ના આ આદ્મરાજાનું વિશેષ નામ કેઈ અન્ય સાધનથી અન્ય જ નિશ્ચિત થતું હોય તે તેની સામે વાંધો હોઈ શકે નહિ; પરંતુ એ નિર્ણય ન થાય ત્યાં સુધી મારે મારા અનુમાનને વળગી રહી આ રાજાને ચત્રપટ્ટ તરીકે જ આલેખવાને રહ્યો. શ્રી. જાયસ્વાલજી આ ચત્રપણને ચકરથી ભિન્ન માનતા નથી, પરંતુ મારી ધમાં
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૬
બવંતિનું આધિપત્ય
એ ચકોર પછી ત્રીજા નંબરે હોઈ ભિન્ન વ્યક્તિ છે. શ્રી. જાયસ્વાલજીની સંશોધિત આધવંશાવલીના રાજાઓને ક્રમ અને સાલવારી તદ્દન વિભિન્ન હોઈ તેની સાંગોપાંગ ચર્ચા કરવી અહિં અશકય છે.
રાજમાતા બાલશ્રી પિતાના લેખમાં પિતાના પુત્ર ગૌતમીપુત્ર (યજ્ઞ) શ્રીશાતકર્ણિના તાબાના પ્રદેશોની નોંધ લે છે તે સર્વ પ્રદેશો ચત્રપણને વારસામાં મળ્યા હતા, પરંતુ બાલશ્રીને એ લેખ ચત્રપણુ (વાશિષ્ઠ પુત્ર પુલમાયિ)ના રાજ્યના ૧૯મા વર્ષે એટલે મ. નિ. ૬૧૩, ઈ. સ. ૧૪૬ માં લખાયે, ત્યારે તેના હાથમાં તેને વારસામાં મળેલા સુરઠ કુકુર અપરાંત અનૂપ આકર અવંતિ વિગેરે દેશો ન રહ્યા હતા. કારણ કે, બાલશ્રીના લેખ પછી ૪ વર્ષે એટલે મ. નિ. ૬૧૭, ઈ. સ. ૧૫૦ (સં. ૭૨) માં લખાયેલા રુદ્રદા. માના લેખમાં એ દેશોનું સ્વામિત્વ તેનું-રુદ્રદામાનું જ લખાયું છે. એ લેખ પરથી સ્પષ્ટ સમજાય છે કે, રુદ્રદામાએ એ લેખ લખાયો તેથી કેટલાંક વર્ષ પૂર્વે–ઈ. સ. ૧૪૬ થી પણ પૂર્વે ક્યારેક, શાતકણિને-વાશિષિપુત્ર ચત્રપણુ પુલમાયિને ખુલ્લા યુદ્ધમાં બે વાર હરાવ્યું હતું અને તેની પાસેથી ઉપરોક્ત સૌરાષ્ટ્ર આદિ દેશો પડાવી લીધા હતા. ગૌતમી બાલશ્રી, તેને લેખ લખાયે તે સમયથી ૧૯ વર્ષ પૂર્વે થઈ ગયેલા. પિતાના પુત્ર શાતકર્ણને, દક્ષિણાપથને જેમાં સમાવેશ થાય છે એવા દક્ષિણ ભારતના અને તેની ઉત્તરના સંખ્યાબંધ પ્રદેશોને પતિ અને રાજા લખે છે; જ્યારે તે લેખ લખાઈ રહ્યો છે તે સમયમાં જ રાજ્ય કરી કરેલા પિતાના પુત્રના પુત્ર કે પૌત્રના માટે ફક્ત
.(દક્ષિણા) પથેશ્વર એટલું જ લખી રહી છે. પુત્રના માટે અનહદ બિરુદાવલી લખાવનારી તે પિત્રના માટે બીલકુલ ચુપકીદી જ સેવે છે. બાલશ્રીના આવા પ્રકારના વલણથી પણ એ
સ્પષ્ટ થાય છે કે, ચત્રપણે ઉપરોક્ત લેખ લખાયાની પૂર્વે સપરાજય સૌરાષ્ટ્ર આદિ અને અવંતિ આદિ દેશોને ગુમાવી દીધા હતા અને તે તેના પિતાએ મેળવેલી પ્રતિષ્ઠાને પુરેપૂરી સાચવી શકવામાં નિષ્ફળ નીવડ્યો હતો. લેખ લખાયાના સમયમાં તે દક્ષિણાપથને પતિ અને તે સિવાયના દક્ષિણ ભારતના ઘણાખરા પ્રદેશોને અધિપતિ હેઈ, બાલશ્રી લખે છે તેમ, “દક્ષિણાપથેશ્વર” હતો. તે સમયે તેના હાથમાં અવન્તિનું આધિપત્ય ન હતું અને તે સુરઠ વિગેરેને રાજા પણ ન હતો.
ઉપર જણાવ્યા પ્રમાણે, ચત્રપણે મ. નિ. ૬૧૩, ઈ. સ. ૧૪૬ થી પૂર્વે કયારેક સૌરાષ્ટ્ર આદિ દેશો ગુમાવ્યા હતા એ નકી છે, પરંતુ એ દેશે ગુમાવ્યાને ચોક્કસ સમય આપવાનું સાધન નથી. બાકી, એ વાત નક્કી છે કે, તેના હાથમાંથી અવન્તિનું આધિપત્ય મ. નિ. ૬૦૫, ઈ. સ. ૧૩૮ (વિ. સં. ૧૯૫) વર્ષે સરી ગયું હતું. આ સમયે જ અવન્તિમાં શક રાજા ઉત્પન્ન થયો હતો કે જેણે ગર્દશિલ્લો પાસેથી નહિ, પણ આન્ધો પાસેથી અવન્તિનું આધિપત્ય મેળવ્યું હતું, એમ હું પહેલાં સમર્થન કરી ગયો છું. રુદ્રદામાને જૂનાગઢવાળો લેખ જોતાં, એ કહેવાની જરૂરીયાત ભાગ્યે જ હોય છે, જેના શ્રેથેમાં જણાવાયેલે એ શક રાજા રુદ્રદામા હતે.
Page #296
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય,
२७७
(વા॰ પુ॰) ચત્રપણુ (પુલેામાવી શાતકર્ણ)ને પુલેમા તરીકે નેધતું મત્સ્ય પુ॰ તેનું રાજ્ય ૨૮ વર્ષ લખે છે, જ્યારે તેને શાતકણુ તરીકે નેધતું બ્રહ્માંડ પુ૦ ૨૯ વર્ષ લખે છે. વિષ્ણુ પુ॰ અને ભાગવત તેને અનુક્રમે પુલીમાન અને પુરીમાન એમ અશુદ્ધ રીતે નાંધી તેને રાજવકાલ લખતાં નથી. વાયુપુ૦ ૨૧ વર્ષ રાજવકાલવાળા ગૌતમી પુત્રને નાંધી તે પછીના પુàામા અને અન્ય બે રાજાઓને છેડી દઈ, અન્ય પુરાણામાં નોંધાયેલા ૨૯ વર્ષે રાજત્વકાલવાળા યજ્ઞશ્રી શાતકર્ણને નાંધે છે. મારી નોંધમાં મત્સ્યપુ॰ ને અનુસરી ૨૮ વર્ષ જ લખાયાં છે. આ ૨૮ વર્ષમાં ૧૧ વર્ષ સુધી તેનું અવન્તિ પર આધિપત્ય રહ્યુ હતું. એ આધિપત્ય તેણે શક રુદ્રદામાની સામે એક માટું યુદ્ધ લડવા પૂર્વીક છેવટે પરાજય પામીને ગુમાવ્યું હતું. આ સિવાય એક બીજું પણુ યુદ્ધ તે રુદ્રદામાની સામે લડયેા હતા, કે જેમાં તેણે અપરાંત આદિ દેશે। ગુમાવ્યા હતા. જૂનાગઢના લેખમાં રુદ્રદામાએ એ વાર શાતકણુિં (ચત્રપણ પુલેામાવી ) ને હરાજ્યેા હતેા, એમ જણાવ્યું છે; પરંતુ ત્યાં એ બે યુદ્ધનાં સ્થળ કે પૌર્વાપ ની ખાખતમાં સ્પષ્ટતા ન હાવાથી સમજી શકાતું નથી કે, તેમાંથી કયું યુદ્ધ પહેલાં લડાયું હતું અને કયુ. પાછળથી. બાકી, ચત્રપણુના તાષાના સૌરાષ્ટ્રને મેળવવામાં તે રુદ્રદામાને કાઈ યુદ્ધ લડવાની જ જરૂરીયાત પડી નથી. સંભવ છે કે, આનત આદિ મેળવતાં પણ તેને આન્ધ્રો તરફથી મજબૂત સામના નહિ થયા હોય. આ તરફની પ્રજાની સહાનુભૂતિ આન્ધ્રસામ્રાજ્યને ન હોય એ પણ કારણ આન્ધ્રાને રુદ્રદામાના મજબૂત સામના કરવામાં નડયું હશે; જ્યારે રુદ્રદામાને વિજય મેળવવામાં વૃદ્ધો સહિત બધા ય વર્ણની હાર્દિક સહાનુભૂતિ હોઈ, સામયિક પરિસ્થિતિ બહુ જ અનુકૂલ હશે એમ તેના પોતાના લેખ પરથી સહજ તારવી શકાય છે.
કરતા
સંશોધકે। અંધાઉ ( કચ્છ )ના લેખા પરથી માને છે કે, સં. પર, ઈ. સ. ૧૩૦ માં રુદ્રદામા પાતે અથવા ચષ્ટન અને રુદ્રદામા અને કચ્છમાં ક્ષત્રપ તરીકે રાજ્ય હાઈ, આન્ધ્રસામ્રાજ્યને આધીન હતા. મારી માન્યતા છે કે, આ સમયે રુદ્રદામાના પિતામહે ચષ્ટનની હયાતી હતી જ નહિ, કદાચ, તેના પિતા ક્ષત્રપ જયદામાં હયાત હેાય તે ના નહિ. વળી આ સમયે રુદ્રદામાના તાબામાં કચ્છ હતેા એ વાત ખરી છે; પરંતુ તે કચ્છમાં રહીને જ રાજ્ય કરતા હતા એમ તે સમયના કચ્છમાં મળી આવેલા લેખા પરથી કહી શકાય નહિ, વધારે સંભવિત વાત એ છે કે, તે આન્દ્રેસામ્રાજ્યના તાખામાં રહી સૌરાષ્ટ્રના ગિરિનગર (જૂનાગઢ) થી પાતાના કબજાના સૌરાષ્ટ્ર અને કચ્છનું શાસન કરતા હશે, કે જે શાસને સૌરાષ્ટ્ર અને તેની સમીપના પ્રદેશોની પ્રજાનાં હૈયાં હરી લીધાં હાવાથી તે રુદ્રદામાને સ્વતન્ત્ર રાજા તરીકે સ્વયં વરવા તૈયાર થઈ રહી હતી. આ સમયે યજ્ઞથી શાતકનું પ્રતાપી શાસન અસ્ત થયાને અને તેની જગાએ ચત્રપણનું શાસન શરૂ થયાને બે વર્ષ વીતી ચુકયાં હતાં. આપણે ચાક્કસ સાલ આપી શકતા નથી પરંતુ, સ'ભવ છે કે, આ પછીનાં બે ચાર વર્ષમાં જ રુદ્રદામાએ પોતાના વીય અને પ્રજાના સહકારથી સૌરાષ્ટ્ર પરની આન્ધ્ર સર્વોપરીતાને ફગાવી દઈ તેને સ્વતન્ત્ર કર્યા
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૮
અવતિનું આધિપત્ય
હશે, અને ત્યારબાદ ડા સમયમાં જ મજબૂત લશ્કરી બળ જમાવી તેણે પિતાની વિજયયાત્રા શરૂ કરી હશે. આ વિજયયાત્રામાં આનર્ત, કુકુર, સૌવીર, સિધુ, મરુ અને ધબ્રને તાબે કરતે તે અવન્તિ પર ચઢી આવ્યો. અહિં આન્ધરાજા ચત્રપણે તેને ખુલ્લા મેદાનમાં સામાને કર્યો પણ તેમાં ચત્રપણની હાર થતાં તેને અવન્તિ અને આકર ગુમાવવા પડયા. આ પછી અવન્તિમાં બરાબર સ્થિર થયા બાદ સુદ્રદામાએ બીજી વિજયયાત્રા શરૂ કરી અનૂપ, નિષાદ અને અપરાંતને છતતે તે મહારાષ્ટ્ર પર ચઢી આવ્યું. અહિં પણ ચત્રપણની મોટી હાર થઈ. રદ્રદામાએ ધાર્યું હોત તે તે તેને મહારાષ્ટ્રમાંથી સર્વથા ઉખાડી નાખત; પરંતુ તેણે તેમ ન કર્યું તેનું કારણ, તે પિતાના શિલાલેખમાં જણાવે છે કે, “સંઘંઘા ]િ કૂવા' હતું, કે જેને અર્થ સંશોધક તરફથી “નજીકના સબંધ” એ કરવામાં આવે છે.
અમાત્ય સતરક દ્વારા અપાયેલા “પાનીયાજનના દાન સંબંધીને કાન્હેરીની લેશમાંને એક ખંડિત લેખ છે, તેમાં વાશિષ્ઠીપુત્ર શ્રી સાતકર્ણિની દેવી કાર્રમક રાજાએના વંશમાં ઉત્પન્ન મહાક્ષત્રપ રુ...ની પુત્રીનું નામ છે. સંશોધકે એ લેખમાંને “” અક્ષર રુદ્રદામાન અવશેષ અને વશિષ્ઠીપુત્ર સાતકર્ણ એ રુદ્રદામાના લેખમાં સાત કર્ણિ હોવાની માન્યતા ધરાવતા હેઈ, તેઓ એ બન્નેના વચ્ચે સસરા-જમાઈને સંબંધ લખી રહ્યા છે અને કહે છે કે, રુદ્રદામાના લેખમાં સાતકર્ણિને ઉત્સાદન નહિ કરવાનું– ઉખેડી નહિ નાખવાનું કારણ, “સંધાલુ ટૂિણા'-નજીકના સંબંધે લખાયું છે તે ઉપરક્ત સંબંધના જ અભિપ્રાયમાં છે. મારી સમજ પ્રમાણે, રુદ્રદામાએ શાતકર્ણિને ઉખેડી ન નાખે તે તેની સાથેના જમાઈ તરીકેના સંબંધને લીધે નહિ, પરંતુ રાજદ્વારી કુનેહને લઈને હતું.
પહેલાં કહેવાઈ ગયું છે કે, ચત્રપણ શાતકર્ણને વારસામાં વિશાલ સામ્રાજય મળ્યું હતું તેમાં લગભગ આખા દક્ષિણ ભારતને સમાવેશ થતો હતો. અર્થાત; તેનું રાજ્ય બધી તરફ વધારે દૂર સુધી વિસ્તરેલું હતું, યાવત્ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફના અતિ દૂરના પ્રદેશો પણ તેના રાજ્યની સાથે સંબદ્ધ-જોડાયેલા હતા. રુદ્રદામાએ સાતકર્થિને સંપૂર્ણ રીતે હરાવ્યો ત્યારે તેની સન્મુખ એ પ્રશ્ન ઉપસ્થિત થાયજ કે આ% રાજય ખાલસા કરી તેને વહીવટ નીમેલા સુબાઓ દ્વારા કરે અથવા સાતકર્ણને થઇષ્ટ ન કરતાં તેના પર ઓછાવત્તા પ્રમાણમાં વર્ચસ્વ રાખી તેને જ તેનું શાસન કરવા દેવું. એ પ્રશ્નને નિકાલ એણે એવી રીતે કર્યો લાગે છે કે, બધી તરફ અતિદુર સંબદ્ધ એવા અવશિષ્ટ આન્ધરાજયને ખાલસા ન કરવું, અર્થાત્ સાતકર્ણને પદભ્રષ્ટ ન કરે. તેણે કરેલા ઉપરોક્ત નિકાલમાં અનુકૂલતા અને યશ પ્રાપ્તિ હેવાથી, આપણને જણાઈ આવે છે કે, સાતકણિને પદભ્રષ્ટ ન કર્યો છે તેની રાજ દ્વારી કુનેહનું પરિણામ હતું. રૂદ્રદામા પિતાના જૂનાગઢવાળા લેખમાં, “સંવંધા (f) દૂરવા જતુરતાના કારરા' (બધી તરફ વધારે દૂર સંબંધ હોવાથી સાતકને ન ઉખાડયો તેથી યશ પ્રાપ્ત
Page #298
--------------------------------------------------------------------------
________________
અવતિનું આધિપત્ય
ર૯
કરનારે) આવા શબ્દાલેખનથી સાતકણિને તેના પદ પર કાયમ રાખવાનું કારણ અને લાભ જણાવતે તે તેની રાજદ્વારી કુનેહને જ ધ્વનિત કરી રહ્યો છે, એવી મારી સમજ હેઈ, મને નથી લાગતું કે, સાતકર્ણિ રૂદ્રદામાને નિકટને સંબંધી અને તે પણ જમાઈ જ હોય.
રુદ્રદામાના લેખમાં ઉલ્લેખિત “સંધાલૂ gિો સુહા' એ શબ્દનો અર્થ, “સાત કર્ણિ રુદ્રદામાને નિકટને સંબંધી હત” એમ જેઓ જણાવી રહ્યા છે, તેઓ પિતાના કથનના સમર્થનમાં કાન્હેરી લેણમાંના પૂર્વોક્ત ખંડિત અને અસ્પષ્ટ લેખનો આશ્રય લે છે; પરતુ વશિષ્ઠીપુત્ર સાતકણિ તરીકે ઓળખાતા આશ્વવંશીય રાજાઓ અને “' અક્ષરની આદિવાળા મહાક્ષત્ર અનેક થયેલા હેઈ, નિશ્ચયથી કહી શકાય તેમ નથી કે, કાન્હેરી લેમને વાશિષ્ઠીપુત્ર સાતકર્ણિ અને મહાક્ષત્રપ રુ.' એ રાજાઓ, અનુક્રમે જૂનાગઢના લેખમાં દક્ષિણાપથપતિ સાતકર્ષિ અને અષ્ઠનપત્ર મહાક્ષત્રપ રુદ્રદામા છે. અને જે એમ જ છે તે પછી કાન્હેરીલેણન લેખ પરથી મનાયેલી “સાતકર્ણિ રુદ્રદામા પહેલા જમાઈ હત' એ અનિશ્ચિત હકીકતના આધારે, જુનાગઢના લેખાંશ પરથી મનાયલી “સાતકર્ણિ રુદ્રદામાને નિકટનો સંબધી હતો” એ અનિશ્ચિત હકીકતને નિશ્ચિત બનાવવા મથવું, એ સ્પષ્ટ અનુમાનાભાસ છે. વળી સંશોધકે કાવેરીલેણના લેખ પરથી “સાતકર્ણિ રુદ્રદામા પહેલા જમાઈ હત” એવું જે અનુમાન કરે છે તેથી વિરુદ્ધ “સાતકર્ણિ દ્રસિંહ પહેલા જમાઈ હો” એવું અનુમાન પણ કરી શકાય તેમ છે. જેમકે –
કાન્હેરીલેણના લેખમાં ઉલ્લેખેલી દેવી-રાણીને પિતા અને પતિ, અનુક્રમે મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ અને તેનાથી પરાજિત, નં. ૧૬ (ગૌ. પુ.) યજ્ઞશ્રી (સાતકર્ણિ) નો પુત્ર (અમુક) વશિષ્ઠીપુત્ર સાતક િનહિપરંતુ રુદ્રદામાં પ્રથમનો નાનો પુત્ર મહાક્ષત્રપ રુદ્રસિંહ પ્રથમ અને તેને જીતનાર નં- ૨૦ (ગી. પુ.) યજ્ઞશ્રી (સાતકર્ણિ) નો પુત્ર (અમુક) વાશિષ્ઠીપુત્ર સાતકયુિં હતું. ક રણ, રુદ્રદામા વિજેતા હાઈ પરાજિત (વા પુ) સાતકર્ણિને પિતાની કન્યા આપે એ સંભવિત નથી, જ્યારે પરાજિત
દ્રસિંહ પિતાના વિજેતાના પુત્ર (વા પુર) સાતકર્ણિને પોતાની કન્યા આપે એ સંભ વિત છે. એમ કહેવામાં આવે છે કે, ગૌતમીપુત્ર સાતકર્ણિએ રુદ્રદામા પ્રથમના પિતા જયદામાને હરાવ્યો હતો અને જયદામાએ રુદ્રદામાની પુત્રી ગૌતમીપુત્ર સાતકર્ણિના પુત્ર વાશિષ્ઠીપુત્ર સાતકર્ણિને આપી હતી, પરંતુ આવા કથનમાં કેઈ અસંદિગ્ધ હેતુ ન આપવામાં આવે ત્યાં સુધી તે વ્યર્થ જ છે. “સાતકર્ણિ રુદ્રદામાં પ્રથમ નિકટને સંબંધી અને જમાઈ હત” એ સંદિગ્ધ હકીકતના આધારે જ ઉપરોક્ત કથન કરાયતું આપણને જ્યાં ત્યાં જોવા મળે છે, અને તેથી તે પ્રામાણિક નથી, એટલું જ નહિ, પરંતુ બાલશ્રીના લેખને બારીકીથી તપાસતાં સંભવિત પણ નથી. એ લેખમાં શકોદિના દમનની વીતી ચુકેલી વાતને નેધવામાં આવે છે તેથી એમ લાગે છે કે, અત્યાર સુધીમાં શક રાજા અને આન્ધરાજા વચ્ચે કહેવામાં આવે છે તેવી કોઈ સગપણની ગાંઠ ન બંધાઈ હેવી જોઈએ. રુદ્રદામાં પહેલા સાતકર્ણિની સામે આવી પડેલા યુદ્ધ તરીકે લડો નથી, પણ એક મહાન આક્રમણકાર તરીકે લડે છે, એ હકીકત પણ તેમની વચ્ચેના કહેવાતા
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૦
અવંતિનું આધિપત્ય સંબંધને શંકાસ્પદ બનાવે છે. ઉપર હું કહી ગયો છું કે, એ સગપણ સંબંધ મહાક્ષત્રપ રુદ્રસિંહ પ્રથમ અને (નં. ૨૦) ગૌતમીપુત્ર યજ્ઞશ્રી સાતકર્ણિના માટે જ સંભવિત છે.
રુદ્રસિંહ પહેલાના સિકકાઓ પરથી જાણવા મળે છે કે, તે શકરાજા શ.સં. ૧૦૭ થી ૧૧૦–ઈ.સ. ૧૮૧ થી ૧૮૮ સુધી મહાક્ષત્રપ હતું, પરંતુ તે પછીનાં બે વર્ષ દરમિયાન એટલે શ. સં. ૧૧૦ થી ૧૧૨-ઈ.સ. ૧૮૮ થી ૧૯૦ સુધી તેની ઉપાધિ “મહાક્ષત્રપ” નહિ પણ કેઈની તાબેદારીની સૂચક “ક્ષત્રપ હતી. તેના ક્ષત્રપ તરીકેના સમયમાં અને તેની આગળ પાછળના કાળમાં દક્ષિણ ભારતના પ્રતિષ્ઠાનપુરમાં આન્ધરાજા (ગૌ૦૫૦) યજ્ઞશ્રી સાતકર્ણિનું રાજ્ય હતું. રૂદ્રદામા (૧) એ જે સાતકર્ણિને હરાવ્યું હતું, તેની પછી એ ચે રાજા હતા. મત્સ્યપુત્રની યાદીમાં (નં.ર૭) યજ્ઞશ્રી સાતકર્ણિ તરીકે સેંધાયેલા આ રાજાને મેં મારી યાદીમાં (નં.૨૦) ગૌ૦૫૦ યજ્ઞશ્રી સાતક િતરીકે નેધ્યો છે. તેને રાજત્વકાલ મ.નિ. ૬૩૨ થી ૬૬૧-ઈ.સ. ૧૬૫ થી ૧૯૪ સુધી ૨૯ વર્ષ હતે. મી. મિથ પિતાના “અલિ હિસ્ટરી ઓફ ઈન્ડિયા' નામના પુસ્તકમાં આ રાજાના વિશે આવા પ્રકારનું લખી રહ્યા છેગૌતમીપુત્ર યજ્ઞશ્રી સાતકણિ એ પરાક્રમી અને વાશિષ્ઠીપુત્ર પુમાવીએ ગુમાવેલા કેટલાક પ્રદેશને વિજેતા તથા લાંબા અમલવાળો જાણવાજોગ છેલ્લે આઘરાજા હતો. ” મારું અનુમાન છે કે, આ રાજાએ મહાક્ષત્ર૫ રુદ્રસિંહ (૧) ને જીતી લઈ બે એક વર્ષ તેને પિતાના તાબે કર્યો હશે અને એ તાબેન દારીને લઈને જ રુદ્રસિંહને મહાક્ષત્રપમાંથી ક્ષત્રપ બનવું પડયું હશે. સંભવ છે કે, આ પરાધીનતાના સમયે રુદ્રસિંહ પહેલાએ પિતાની કન્યા (નં૦૨૦) ગૌપુત્ર યજ્ઞશ્રી સાતકર્ણિના પુત્ર (અમુક) વાશિષ્ઠીપુત્ર સાતકણિને આપી હોય અને તેણે, “પરાજિત થયેલ વિજેતાને પિતાની કન્યા આપે,” એ પ્રાચીન રીવાજનું અનુસરણ કર્યું હોય. અર્થાત; આ આલેખાતો વાશિષ્ઠીપુત્ર (ચત્રપણ સાતકર્ણિીએ, રૂદ્રદામા પ્રથમ જમાઈ હોય એવી સંભાવના ઓછીજ છે, જ્યારે ચત્રપણ પછીને થે રાજા વાશિષ્ઠીપુત્ર સાતકર્ણિ કે જેનું નામ વિજય છે તે રુદ્રસિંહ પ્રથમને જમાઈ હોય એવી સંભાવના વધારે છે. આમ છતાં મજબૂત સાધન દ્વારા ચત્રપણ શક રૂદ્રદામા (૧) ને જમાઈ સિદ્ધ થતો હોય તે તેને સ્વીકારવામાં પણ કઈ જાતને વધે નથી. અસ્તુ.
રૂદ્રદામાથી પરાજય પામ્યા બાદ ચત્રપણે ૧૭ વર્ષ રાજ્ય કર્યું હતું, પરંતુ તે દક્ષિણાપથેશ્વર તરીકે, નહિ કે અવન્તિના અધિપતિ તરીકે. અવન્તિને અધિપતિ તે હવેથી મહાક્ષત્રપ રુદ્રદામા જ હતો. એનું અવન્તિપરનું આધિપત્ય મ.નિ. ૬૦૫, વિ. સં. ૧૫ (ઈ. સ. ૧૩૮) થી શરૂ થાય છે, પરંતુ એ આ લેખની મર્યાદા બહારને વિષય હોવાથી તે સંબંધી લખવાનું ભવિષ્ય પર છોડી હાલ અહિં જ વિરમવું પડે છે.
शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः। दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवतु लोकः ॥
Page #300
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ ભારત પરનાં વિદેશી આક્રમણ
(૧) ભારતનો વાયવ્ય પ્રદેશ એ સદાય ભારતને માટે આફતનું જ સ્થળ રહ્યું છે. ઈરાની શહેનશાહતનો સ્થાપક સાઈરસ, કે જેણે મ. નિ. પૂ. ૯૧ થી ૬૩ (ઇ. સ. પૂ. ૫૫૮-૫૩૦ ) સુધી ૨૮ વર્ષ રાજ્ય કર્યું હતું, તેનું આધિપત્ય ભારતના વાયવ્યમાં આવેલા ભારતના એક દેશ–ગાન્ધાર પર પણ હતું. ગાન્ધારનો પ્રદેશ ઉત્તર-પશ્ચિમ પંજાબમાં આવેલા રાવલપીંડી તથા વા. સરહદમાં આવેલા પેશાવર જિલ્લાઓનો બનેલો હોઈ. કાજલ અને સિધુ નદીને લગતે હતો. એની સીમા કયાં કયાં સુધી હતી એ હાલ ચોકસાઈથી કહેવું મુશ્કેલ છે. કારણ કે એ પ્રદેશનું નામ વખતેવખત પલટાયેલું રહ્યું છે તેમ સીમાએ પણ પલટાતી રહી હશે એ સ્વાભાવિક છે. હાલનું પેશાવર કે જે ઈસુની બીજી સદીના પૂર્વાર્ધમાં-કુશાન રાજા કનિષ્કના સમયમાં તેની રાજધાની પુરૂષપુર તરીકે તથા ઈસુની પૂર્વે છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં–સાઈરસ અને દારયવહુ (દારયસ-ડેરિયસ) ના સમયમાં ઘેશિયાવાદ' તરીકે બોલાતું હતું, તે પશ્ચિમ ગાન્ધારનું એક શહેર અને કઈ કઈ વખત રાજધાનીનું સ્થળ હતું. જ્યારે પૂર્વ ગાન્ધારની રાજધાનીનું સ્થળ તક્ષશિલા નગરી હતી; રાવલપિંડીની વાયવ્યમાં ૨૬ માઈલ ઉપર અને અટક તથા રાવલપિંડીની વચ્ચે આવેલા કાલકાસિરાઈ રેલ્વે-સ્ટેશનથી બે માઇલ દર જ્યાં હાલ શાહરી, સિરકપ, સિરમુખ અને કરચકેટ નામનાં ગામે આવેલાં છે ત્યાં આ સુપ્રસિદ્ધ નગરીનાં ખંડિયર છે. શ્રેણિક-બિબિસારના સમયથી લઈ ઈસુની પહેલી સદી સુધી તક્ષશિલા એ એક મહત્વની વિદ્યાપીઠના અને ભિન્ન ભિન્ન વંશના રાજાઓની રાજધાનીના સ્થાન તરીકે પંકાયેલી નગરી હતી. વધારે પ્રાચીન કાળમાં ગાધારની રાજધાનીનું શહેર પુષ્કલાવતી હતું. ગ્રીક લેના–સીકં. દરના સમયમાં અસ્તિસ (હસ્તી) ૨ાજાની રાજધાની આ શહેરમાં હતી એમ કહેવામાં આવે છે. કાબુલ નદીની પેલી બાજુ ઈશાનમાં ૧૫ માઇલ ઉપર સિંધુ નદીને કિનારે આવેલું ગ્રીક લેકથી કહેવાતું કેલોઈટિસ, અથવા પિશાવરની ઉત્તરે ૧૮ માઈલ ઉપર વાટ અને પંજકેરા નામના બે વેળીઓ એકત્ર થઈને લેંડી નામે ઓળખાતી નદી ઉપર ( કાબુલ નદીના સંગમ આગળ ) આવેલું અષ્ટનગર યાને હસ્તનગર (ચરસદ્ધા), આ બે રથળમાંથી કયા સ્થળે પ્રાચીન પુષ્કલાવતી હતી તે ચોક્કસ થવું હાલ મુશ્કેલ છે.
સાયરસ પછી કંબાયસિસ ઈરાનને શહેનશાહ થયે. તેણે મ. નિ. પૂ. ૬૩ થી ૫૪ (ઈ. સ. પૂ. ૫૦૦-૫૨૧ ) સુધી ૯ વર્ષ રાજ્ય કર્યું. આ પછી હખામણી ઘરાણાને ડેરીયસ આવ્યો. કહે છે કે, મ. નિ. પૂ. ૪૦ ની (ઈ. સ. પૂ. ૫૧૬ ની) લગભગમાં આ ડેરીયસનું સામ્રાજ્ય પશ્ચિમી પંજાબ અને સિંધ ( કાશ્યપપુર તક )નો સમાવેશ કરતું હતું. ગાન્ધાર અને ઉત્તર પશ્ચિમી પંજાબ એ ડેરીયસના સામ્રાજ્યનો ૭ મો અને પશ્ચિમી પંજાબ અને સિંધ એ ૨૦ મો સત્રપી પ્રદેશ હતો. આ વીસમાં પ્રદેશની આમદાની અન્ય પ્રદેશો કરતાં અધિક અને સુવર્ણના રૂપમાં આવતી હતી. કેમકે, તે આબાદ અને સમૃદ્ધ પ્રદેશ હતેસાતમાં પ્રદેશની આમદાની આનાથી અર્ધા કરતાં ય ઓછી હતી, એમ તેરેડેટસના લેખથી જાણવા મળે છે.
ડેરીયસ પછી આવેલા ઈરાની શહેનશાહ જેરકસસે (કઝકસ) ગ્રીસ પર હુમલો કર્યો ત્યારે
૩૬
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૨
અવંતિનું આધિપત્ય
,,
તેની આક્રમણકારી સેનામાં ગાન્ધાર અને ભારતના લેાકેા પણ હતા એવા હૅરેડેટસના લેખ પરથી અનુમાન કરાય છે કે, એ ઇરાની રાજાની સત્તા પણ ડેરીયસે મેળવેલા હિન્દના પ્રદેશ પર ચાલુ રહી હરશે; પરન્તુ આ અનુમાન પ્રામાણિક હોય કે ન પણ હેાય. ડેરીયસના સમયમાં હિન્દી લેકે ઇરાની સામ્રાજ્યના સૈન્યમાં જોડાયા હરશે અને પાછળથી પણ જોડાતા રહ્યા હશે તેથી એમ ન જ કહેવાય કે, એ હિન્દી લેાકેાનેા દેશ એ બધા ય સમયમાં ઇરાની સત્તાને તાબે જ રહ્યો હશે. જૈરસસે મ. નિ. પૂ. ૧૮ (ઇ. સ. પૂ. ૪૮૫ ) માં ગ્રીસ પર હલ્લો કર્યાં તે સમયથી લઇ અલેકઝાંડરે હિન્દુકુશ પાર કરી ભારત તરફની વિજયયાત્રા શરૂ કરી ત્યાં સુધી, ડેરીયસે જીતેલા પ્રદેશેાની શી સ્થિતિ હતી ? તેમના પર કોઇ સમ્રાટનું આધિપત્ય હતુ` કે કોઈ કેન્દ્રસ્થ સત્તાના તાબા વગરના પ્રાદેશિક રાજાઓનું ત્યાં રાજ્ય હતું ? અલેગ્ઝાંડરની યુદ્ધયાત્રામાં તેને તામા સ્વીકારનારા કે સામે થનારા રાજાએ પહેલાં ઇરાની સત્તાના તાબે હાઇ, ઇરાની સત્તા અલેગ્ઝાંડરના હાથે નષ્ટ થતાં તેઓ સ્વતંત્ર થયા હતા કે ધણા લાંખા સમયથી એમના પૂર્વજો સ્વતંત્ર થયા હતા ? આવા આવા પ્રશ્નોના જવાબ મેળવવા તે સમયનું જેવું જોઈએ તેવું તે પ્રદેશ પરના વૈદેશિક શાસનનું વૃત્તાંત મળતુ નથી તેથી તે વિષે વ્યં અનુમાન કરવાં નકામાં જ છે, બીજી તરફ ગુણાઢયની બૃહકથાને અનુવાદક મહાવિ સામદેવભટ્ટ કથાસરિત્સાગરમાં વત્સરાજ ઉદયનને સિન્ધુરાજ ને પારસીાનેા વિજેતા લખી રહ્યો છે. ઉત્તરાપથના સિન્ધુરાજને તામે કર્યાં, મ્લેચ્છાના સંહાર કર્યાં, પારસીકપતિના શિરચ્છેદ કર્યો, ” ઉદયનના નામે આ હકીકતે ચઢાવી દૃાની હાનિ કરનાર તરીકે કથાસરત્સાગરે તેને કીર્તિમાન ચીતર્યાં છે. હાલના સિધ, પશ્ચિમી પ ́જાબ, વાયવ્ય પંજાબ અને કામુલ નદીની ઉત્તર તથા દક્ષિણના પ્રદેશ, એ સવ તે સમયે સિન્ધુસૌવીર અને ગાન્ધારમાં સમાવિષ્ટ થતા હતા. કથાસરિત્સાગર જેને સિન્ધુરાજ કહે છે તે સિન્ધુસૌવીરતા એટલે હાલના સિન્થ અને પશ્ચિમ પંજાબને રાજા અને તે જેને પારસીકપતિ કહે છે તે ગાન્ધારતા એટલે વાયવ્ય પંજાબ અને કાપ્યુલ નદીની ઉત્તર દક્ષિણના પ્રદેશના પતિ, એવા અર્થમાં હોય એમ લાગે છે. ઉદયનની આ વિજયયાત્રાને સમય ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી, પણ સભવ છે કે, તે સમય મ. નિ. પૂર્વનાં નજીકનાં વર્ષોમાં એટલે ઇ. સ. પૂર્વ ૪૬૭ થી પૂનાં નજીકનાં વર્ષામાં હશે. ઉદયનના હાથે જે પારસીકપતિના શિરચ્છેદ થયા તેનું નામ કથાસરિત્સાગરે આપ્યું નથી તેથી તે ઐરસસ નામના ઇરાની શહેનશાહ હતા કે તેને નીમેલો કાઇક સત્રપ હતા તે આપણે નક્કી કરી શકતા નથી. આમ છતાં કથાસરિત્સાગરના લખાણ પરથી એ સાખીત થાય છે કે, મહાવીર નિર્વાણુ પછીના કાલમાં એટલે ઇ. સ. પૂ. ૪૬૭ પછીના કાલમાં ભારતના વાયવ્ય અને પશ્ચિમી પ્રદેશમાં ઈરાનીઓની સત્તા નાશ પામી ભારતીય સત્તા સ્થપાઇ ગઇ હતી. સીકંદરની સાથે લડનાર વિતસ્તા ( ઝેલમ) અને ચન્દ્રભાગા (ચીના)ના દોઆબમાં રાજ્ય કરનાર ગૌરવવતા રાજા પારસ એ પૌરવ હાય તા, કહેવું જોઇએ કે, ઉદયને ઇરાનીએ પાસેથી જીતી લીધેલા ભારતના વાયવ્ય પ્રદેશ પર તેણે પોતાને પૌરવવંશી રાજા નીમ્યા હશે, કે જેના વંશમાં પારસ-પૌરવ ઉતરી આવ્યે હતો. મગધસમ્રાટ્ર ઉદાયીના સેનાધિપતિ અને રાજગૃહીના રાજા નવિને વત્સ અને અવન્તિ સર કર્યાં ત્યારે ઉદયને સ્થાપેલા પારસના પૂર્વજોને મગધસમ્રાટ્ ઉદાયી અને તેની પાછળ આવનારા નન્દોના માંડિલકા તરીકે થઇ જવું પડયું હશે, જો કે તેમનું ઉચ્ચ ખમીર હલકી કુલજાતિના નન્દાની શુદ્ધતાને તાખે રહેવામાં નારાજ હશે. આઢમે કે નવમેા લોભી મહાપદ્મન–ધનનંદ જ્યારે તેની પ્રજામાં અપ્રિય થઇ પડયા હતા ત્યારે તે પારસ વિગેરે ભારતના પશ્ચિમ અને વાયવ્ય તરફના રાજાએ પર શિથિલ સત્તાવાળા થઇ ગયા હશે અને પરિણામે પારસ વિગેરે નન્દની મદદ વેળાસર ન મેળવી શકતાં સીકંદરના તાબે થયા હશે, નહિ કે સીકંદર ઇરાન જીતી લેતાં પેાતાના માથે રહેલી ઇરાની સત્તા નાશ પામતાં
Page #302
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૮૩ સર્વથા સ્વતંત્ર થયેલા એ પોરસ વિગેરે હાઈ સીકંદરની સાથે લડતાં છતાયા હતા કે સંધિથી જોડાયા હતા. આ સર્વ કથનને સાર એ છે કે, સીકંદરની ભારત પર વિજયયાત્રા શરૂ થઈ તેના પહેલાં દેઢ વર્ષ સુધીમાં ભારતના પશ્ચિમ અને વાયવ્ય પ્રદેશમાં અનુક્રમે વલ્લેશ્વર અને મગધેશ્વરનું આધિપત્ય હતું, નહિ કે તે પ્રદેશમાં ખરેષ્ઠી લિપિ વિગેરેના લાંબા કાળ સુધીના ચાલુ રહેલા પ્રચારના કારણને આગળ ધરી, કેટલાકે કલ્પના કરે છે તેમ, ઈરાની શહેનશાહનું કે તેના કેઈ સત્ર૫-રાજાનું. સાઈરસ અને ડેરીથસના સત્તા કાલમાં ગાન્ધારે ખરેષ્ઠીલિપિ વિગેરે અપનાવ્યાં હોય ને પછી એ સત્તા નાશ પામ્યા છતાં ય વ્યવહારમાં ચાલુ જ રહ્યાં હોય એ બનવાજોગ હોવાથી ખરેષ્ઠીલિપિ વિગેરે અને ઈરાની સત્તા, એનો વ્યાયવ્યાપકભાવ સંશયિત હોઈ તે આધારે તે પ્રદેશમાં સીકંદરના આગમન પર્યન્ત ઈરાની સત્તા ચાલુ હોવાનું માનવું એ અપ્રામાણિક છે. વિશેષ સંભવ તે એ છે કે, કંદહાર વિગેરેને લગતા પ્રદેશમાં વસતી ક્ષહરાટ જાતિનું જ સૃજનકાર્ય આ ખરોષ્ઠી-ખરોષ્ટ્રી(સહારાષ્ટ્ર) લિપિ છે. અસ્તુ, હવે આપણે ડેરીયસ પછી સીકંદરને ભારતના વાયવ્ય પ્રદેશમાં પ્રવેશ કરતે, લડતે, વિજય કરતે અને એક જબરા વાવંટાળની જેમ ઉથલપાથલ કરીને બીયાસનદીના તીર સુધી આવી ત્યાંથી પાછા સ્વદેશ તરફ ચાલ્યો જતે અને અંતે બેબીલોનમાં મૃત્યુ પામતે જોઈએ.
અલેકઝાંડર ઉર્ફ સીકંદર (નસીબને બલવાન), મેસિડેનિયાને અને પાછળથી ગ્રીસન (મકદુનિયાને) પણ રાજા ફિલિપ કરીને હતું તેનો પુત્ર હતો. તેને જન્મ મ. નિ. ૧૧૧-ઈ. સ. પૂ. ૩૫૬માં થર્યો હતો. તેણે પિતાની ૧૩ વર્ષની વયમાં પ્રસિદ્ધ દાર્શનિક એરિસ્ટોટલ પાસે શિક્ષણ લેવા માંડયું હતું અને તે ૧૬ વર્ષની વયે પિતાના રાજકાજમાં ભાગ લેવા માંડયો હતો. એક મેસિડેનિયા નિવાસીના હાથે તેના પિતાનું મૃત્યુ થતાં તે ૨૦ વર્ષની વયે મ. નિ. ૧૩૧- ઈ. સ. પૂ. ૩૩૬ માં મેસિડોનિયા ને ગ્રીસનો શહેનશાહ બન્ય. એક જ વર્ષમાં એણે શત્રુઓને દબાવી પોતાના રાજ્યની સુવ્યવસ્થા કરી દીધી. આ પછી એશિયા પર અધિકાર સ્થાપવાને એના પિતાને ઈરાદો પાર પાડવા એણે આશરે ૬૦ હજાર કસાયેલી સેના લઈ એશિયાની તરફ કૂચ કરી. અનુકૂલતાની દૃષ્ટિથી વિદેશી લેખકે એ આલેખેલા, પણ ભારતીય લેખકે એ જેના નામનો ઇશારો સુદ્ધાં પણ નહિ કરાયેલા આ કહેવાતા મહાન સીકંદરે આશરે સાતેક વર્ષ સુધીમાં ફારસ, સીરિયા, ઇજિપ્ત, ફિનસિયા, પેલેસ્ટાઈન, બેબિલોન, બૈકિટ્રયા આદિ દેશને જીતી લીધા અને તે બેકિટ્રયાની છત પુરી કર્યા બાદ મ નિ. ૧૪૦ – ઈ. સ. પૂ. ૩૨૭, મે માસની શરૂઆતમાં હિંદુકુશને ખાવક અને કાશાનના ઘાટોના રતે પાર કરી, બે વર્ષ પહેલાં પોતે વસાવેલા અલેકઝાંડિયા (સિકંદરીયા) નગરે આવી પહોંચ્યા. આગળ વધતાં પોતાના પાછલા વ્યવહારમાર્ગને સલામત રાખવા સિકંદરીયા નગરના સ્થાનને બધી રીતે વ્યવસ્થિત અને મજબૂત બનાવી તથા કાબુલ નદી અને હિંદકશના ઘાટ વચ્ચેના મુલકમાં વહીવટ કરવા ટીરિયાસ્મીર નામના સુબાને નીમી અલેકઝાંડર
હિંદ અને કાબુલના રસ્તા પર જલાલાબાદથી પશ્ચિમે આવેલા નિકયા તરફ પિતાના લશ્કર સાથે આગળ વધ્યો. અહિં પિતાના સૈન્યના બે ભાગ કરી એક ભાગની સરદારી હિફેસ્ટિન તથા પડિકાસ એ બે સરદારને આપી, તેમને સીધા હિંદ તરફ વધવાને અને સિંધુ નદીએ પહોંચી હાલ યુસુફઝાઈને તાબેના મુલકમાં યુકેલેઈટિસ હાથ કરવાને તથા સિંધુ નદી ઉતરી શકાય તેવી સર્વ વ્યવસ્થા કરવાનો હુકમ આપી, આ ગ્રીક વિજેતાએ કુનાર કે ચિત્રાલ નદીની ખીણમાં ઘણા અંતર સુધી સી જઈ ત્યાંની ઝનુની જાતને વશ કરવાનું કામ કર્યું. અહિં તેણે ફરીથી પોતાના લશ્કરને વિભક્ત કરી એક ભાગની સરદારી નિમકહલાલ સરદાર ટિસને આપી, તેને કુમારની ખીણમાં વસતી જાતને તાબે કરવાનું કામ પૂરું કરવાને સેપ્યું અને તે પોતે પિતાના ચુનંદા માણસો સાથે એપેસિયને પર ચઢાઈ લઈ ગયો
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૪
અવંતિનું આધિપત્ય
અને તેણે એસ્પેસિયનેને હરાવી તેમની જખરી' કતલ કરી. .આ પછી પવ તાને આળગી તે ખાજોરની ખીણમાં ઉતરી પડયા. પેાતાને સોંપેલુ કામ પુરુ કરી ક્રેટિરાસ અહિં સિકંદરને આવી મળ્યા. આ પછી સિકન્દરે એક બીજા મેાટા યુદ્ધમાં એસ્પેસિયનેાને હરાવી મોટી સંખ્યામાં કુદીએ અને બળદો મેળવ્યા અને ત્યાંથી આગળ વધી ન્યાસાને ઘેરે ઘાલતાં ત્યાંના રહીશે। તેના તામે થયા. હવે લેગ્ઝાંડર આસાકીનેઇ નામની બળવાન પ્રજાને તાબે કરવા તેમના મુલકના મોટામાં મેટા અને રાજધાનીના શહેર મસાગા પર હલ્લા લઇ ગયા. મસાગાના કિલ્લાને જીતી લીધા બાદ એરા (નેારા) અને ઝિરા ગામાને ક્બજે કરતા તે અએરનાસના અભેદ્ય કિલ્લાને જીતી લેવા આગળ વધ્યેા. આ કિલ્લા સિંધુ નદીના પાણીથી પખાળાતા હતા, એને જીતી લઇ આસાનિયતેના અન્ય પ્રદેશને જીતતા તે જંગલામાંથી ધીરે ધીરે માગ કરતા છેવટે એહિંદને માથે આવી પહોંચ્યા. હિંદુકુશની દક્ષિણખીણાથી અહિં સુધી આવતાં તેને ૯ માસ (મે થી જાન્યુઆરી) લાગ્યા હતા.
બીજી તરફ હિફેસ્ટિન અને કિાસના હાથ નીચેને લશ્કરી વિભાગ પણ કાજીલ નદીની ખાણેાના રસ્તે આગળ વધ્યા. ખીણાને લગતા પ્રદેશની ઘણી ખરી ટાળીાના સરદારાએ તાબે થવાને વિકલ્પ પસંદ કર્યાં, પણ હસ્તિ (એ.ટીસ ) રાજાએ અલેગ્ઝાંડરના લશ્કરના સામના કર્યાં. તેને કિલ્લા એક માસ ટકી રહ્યો પણ ઘેરા ધાલનાર લશ્કરે છેવટે તેને કબજો લઇ નાશ કર્યાં. આ પૂર્વ તરફની કુચમાં ગ્રીક સરદારાની મદદમાં તક્ષશિલાને રાજા–આભ્ભિના પિતા જોડાયા હતા. તક્ષશિલાના રાજા નિયા મુકામે અલેગ્ઝાંડરને મળ્યા હતા અને તેણે પેાતાનું રાજ્ય આ ચઢાઇ કરનારના ચરણે ધર્યું હતું. તક્ષશિલાના રાજાની જેમ સિંધુને પશ્ચિમ કિનારે આવેલા બીજા સરદારોએ પણ ચઢી આવનારની તાબેદારી સ્વીકારી લીધી. પોતાના સમ્રાટે સિંધુનદી પર પુલ બાંધવાનું કામ સોંપ્યું હતું તેમાં એ સરદાર વિગેરેની મદદથી સતાષકારક પ્રગતિ કરવા ઉપરાત તે ગ્રીક સરદારા શક્તિમાન થયા.
“ગ્રીક સરદારાએ બાંધેલા આ નાવડીવાળા પુલ, કે જે પરથી અલેગ્ઝાંડર સિને પાર કરી તક્ષશિલા તરફ આગળ વધ્યા હતા, તેના સ્થાન વિષે મતભેદ છે. ધણાખરા લેખકેાનું વલણ તે પુલને અટકની આગળ મુકવાનું જણાય છે, કેમકે, ત્યાં નદીના પટ સાંકડામાં સાંકડા છે. પણ મ. કુશરની શોધખેાળાથી સિદ્ધ થયું છે કે, ધણા ભાગે એ પુલ અટકની ઉપરવાડે ૨૬ માઇલ દૂર આવેલા આહિ કે ઉન્ડ આગળ હશે.'' જેના આધારે લેગ્ઝાંડરની હિન્દ પરની વિજયયાત્રા વિષે હું લખી રહ્યો છું, તે હિન્દના પ્રાચીન તિહાસના લેખક મી. સ્મીથની આવા પ્રકારની વિચારસરણી છે. તક્ષશિલાના ચેડા સમય પહેલાં એટલે આશરે બેચાર માસમાં જ મૃત રાજાના પુત્ર આંભિનું એલચીમ`ડળ ઉપરોક્ત આહિંદમાં લેગ્ઝાંડરને મળ્યું અને તેણે પેાતાના રાજાની સેવા તેને ચરણે ધરવા એકવાર ફરીથી કમુહ્યુ`. તક્ષશિલાના રાજાઓની આવી નિષ્ફળતાનું કારણ, તેમને અભીસારના પહાડી રાજ્ય સાથે અને જેલમ તથા ચીનાખ નદીએના વચ્ચે હાલના જેલમ, ગુજરાત, શાહપુર જિલ્લાઓના પ્રદેશમાં રાજ્ય કરતા શ્રીકાથી ઓળખાવાતા પારસ રાજા જોડે શત્રુતા હતી, અને તે લેગ્ઝાંડરની મદદથી એ પાડેાશી શત્રુઓને દખાવવા માગતા હતા.
અલેગ્ઝાંડર એહિદમાં એક માસ આરામ લઇ સિધુને પાર કરી તક્ષશિલા પહેાંચ્યા. તક્ષશિલાના રાજા આંભિએ સસૈન્ય સિકંદરની સરભરા કરી અને ઘણી ભેટ ધરી તામેદારી સ્વીકારી. ગ્રીક શહેનશાહે એ ભેટમાં સુવણ મુદ્રાદિને ઉમેરો કરી તેને પરત કરી. અહિં અભિસારના રાજદૂતે આવી સિકન્દરની તાખેદારી સ્વીકારી લીધી.
Page #304
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૮૫ હવે અલેક્ઝાંડરે તક્ષશિલાની છાવણીમાં આરામ લેતાં પિરસને તાબે થવા કહેણ મોકલ્યું, પણ માની પિરસે તેને સગર્વ ઇન્કાર કરવા પૂર્વક યુદ્ધથી જ ભેટવાનું જણાવ્યું તેથી તેણે તક્ષશિલાથી જેલમ તરફ જવા પૂર્વ–દક્ષિણ ભણી કુચ કરી અને આશરે એક પખવાડીયામાં તે હાઈડેપીસ (વિસ્તા-જેલમ) નદી પર આવેલા જેલમે આવી પહોંચ્યા, જ્યાં પોરસ યુદ્ધને માટે સજજ થઈ જેલમ નદીના પેલેપાર છાવણી નાખી પડયો હતો. વિદેશીઓની કપટજાલભરી સાવધતાથી અને સ્વપૂરની સ્થિતિની વાસ્તવિકતાના ઊંડા અવલોકનપૂર્વક આદરેલા ઝનૂનથી નીતિ અને બળના ઘમંડી ભારતીય રાજાઓને માટે નિરંતર બનવા પામ્યું છે તેમ પિરસના માટે પણ બન્યું. અલેક્ઝાંડરે જેલમ નદીને ઉપરવાડે જઈ પાર કરી. તેનો વ્યુહ સફળ થય ને પોરસનો નિષ્ફળ ગયો. પિરસના ૩૦૦૦ સવાર અને ૧૨૦૦૦ પાયદળ આ યુદ્ધમાં મરાયા અને ૯૦૦૦ સિપાહી કેદ પકડાયા. વીર પોરસ જે છેવટ સુધી પોતાની સેનાને લડાવી રહ્યો હતો, તે નવ જગાએ ઘાયલ થયેલો બેહોશ હાલતમાં પકડાયો. પોતાની સન્મુખ લાવવામાં આવતાં અલેક્ઝાંડરે તેને પૂછયું કે, “બોલો, હવે તમારી સાથે કેવી રીતે વર્તાવ કરવો જોઈએ.” આ વખતે પોરસે મૃત્યુ અથવા કષ્ટોની જરા ય પરવા કર્યા વગર નિર્ભય થઈ ગર્વની સાથે જવાબ આપે કે, “જેવી રીતે એક બાદશાહ બીજા બાદશાહની સાથે કરે.” આ ઉત્તર સાંભળી અલેક્ઝાંડર એટલો બધે પ્રસન્ન થયો કે, એણે આવા નિર્ભય અને સાચા વીરની સાથે મૈત્રી કરવી ઊંચત સમજી અને તેને તેનું રાજ્ય પાછું સોંપી દીધું, એટલું જ નહિ, પરંતુ સ્વદેશ તરફ પાછા ફરતાં જેલમ અને વ્યાસ નદીઓને વચલો પ્રદેશ, જેમાં ૨૦૦ શહેર અને સાત જાતિઓના લોક રહેતા હતા, તે પણ સેંપી દીધે. જો કે આમાં સીંકદરની ગુણજ્ઞતા કરતાં અન્ય જ કારણે હશે.
આ પછી અલેક્ઝાંડરે સૈનિકોને માનચાંદ અર્પવા પૂર્વક વિજયોત્સવ મનાવ્યો અને આ વિજયની યાદગીરીમાં ‘નિકઈઅ’–નિકૈયા અને બડકેફલ’–બુકેલા નામના બે શહેરે અનુક્રમે યુદ્ધભૂમિ પર અને
જ્યાંથી જેલમ પાર કરવા ગયા હતા તે સ્થલ પર વસાવ્યાં. હવે તેણે અહિં વ્યવસ્થા ખાતર ક્રેટિસને ' રોકો અને પોતે પોરસના રાજ્યની નજીકના ગ્લેસાઈ અથવા શ્લોકેનિકઈ જાતિના દેશ પર હલ્લો લઈ ગયો. ત્યાંના ગામોને છતી તેણે પોરસના રાજ્યમાં ભેળવી દીધાં. અબિરિસ, હારેલા પોરસને પોરસ અને બીજી કેટલીક સ્વતંત્ર જાતિઓએ પણ સિકન્દરની તાબેદારી સ્વીકારી લીધી. હવે અહિથી વધારે પૂર્વ તરફ આગળ વધી “નકી' ટેકરીઓની પાસેની કોઈક જગાએ એકેસીનિસ (ચન્દ્રભાગાચીનાબ) નદીને પાર કરી, આ ગ્રીક સમ્રાટ સિઆલકોટના પ્રાચીન કિલ્લા પાસે થઈને આગળ વધ્યો અને હીડેઓટીસ (ઇરાવતી-રાવી) નદીને પાર કરી. નદીને પાર ક્યને બીજે જ દહાડે અષ્ટાઈ નામની ટોળીએ તેને તાબો સ્વીકારી લીધો. આ પછી તેણે કરાઇ ટોળીની સરદારી નીચે એકઠી થયેલી રાવીની ડાબી બાજુ અથવા પૂર્વકાંઠે વસતી કેટલીક યુદ્ધ કુશલ જાતિઓના મંડળને તલવારથી સાફ કરવા તેમના બચાવશ્યલ સાંગમા દુર્ગને ઘેરે ઘાલવા આગળ કુચ કરી. અહિં મદદને માટે મેટ પોરસ આવી પહેઓ, દુર્ગનું ભંગાણ પડે તે પહેલાં જ ગ્રીક સૈનિકોએ કોટ પર ચઢી ઉતરી દુશ્મનને હરાવી દુર્ગને સર કર્યો અને સાંગલાને જમીનદોસ્ત કર્યું. હવે તે અહિંથી આગળ વધી હાઈ ફેસિસ (વિપાશા-બીયાસવ્યાસ) નદીના જમણું કિનારે અથવા પશ્ચિમમાં આવી પહોંચ્યો. તેનો ઇરાદો નદીને પાર કરી પૂર્વમાં વસતી સામંતચક્રની પદ્ધતિનું રાજતંત્ર ભગવતી, ઉત્તમ હાથીઓની વસાહત વાળી રસાળ ભૂમિની બહાદુર ખેડૂ પ્રજાને તાબે કરવાનો હતો, પણ હવે તેનું લશ્કર અગ્નિકોણમાં નદીની પેલી પાર આગળ વધવાને પહેલાંના જેવું સ્કુતિવાળું ન હોઈ મંદોત્સાહી જણાતું હતું. તેણે અનેક પ્રકારની લાલચેની વાત કરી લશ્કરના ઉત્સાહને ઉત્તેજવા પ્રયત્ન કર્યો, પણ તેના એક વિશ્વાસ સરદાર કેઈનસે હિંમત ધરી લશ્કરની
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૬
અવંતિનું આધિપત્ય
મહેનત અને ભયની મર્યાદાનો વિચાર કરવાની વિનંતી કરી તે સિવાય લશ્કર તરફથી કોઈપણ પ્રત્યુત્તર મો નહિ, દેશને છાણાં આઠ વર્ષ થયાં તે દરમીયાન સેનામાંના ઘણાઓ યુદ્ધ કે રેગથી મૃત્યુ પાં છે, ઘણાઓ ઘાયલ થઈ નકામા થઈ ગયા છે અને બચેલાઓની માર્ગના કષ્ટોથી બુરી દશા થઈ રહી છે તથા રાતદિનના પરિશ્રમથી તેઓનું સ્વાસ્થ બગડી ગયું છે. એમનાં વસ્ત્ર અને શસ્ત્ર પણ કાલના પ્રભાવથી નકામાં થઈ રહ્યાં છે. એ રાજા ! ફત્તેહમાં વિનીતપણું એ ઉમદામાં ઉમદા ગુણ છે, કારણ કે આવા બહાદુર સૈન્યની સરદારી હોવાથી આપને દુન્યવી દુશ્મનોથી તે બીવા જેવું છે જ નહિ, પણ દેવાના માર ગેબી હોય છે અને માણસનું તેની સામે કાંઈ જ ચાલતું નથી.” કોઈનેસે સમ્રાટની આગળ બેલેલા આવા પ્રકારના શબ્દો લશ્કરે સહર્ષ વધાવી લીધા. સિકન્દર પાછું ફરવાને નારાજ હોઈ ત્યાંથી પિતાના તંબુમાં ચાલ્યો ગયો. કહે છે કે, હાઈફેસીસ નદી પાર કરવાને સારા શકુનો ન હતા એમ સમય વરતનાર જોશીઓને જણાવ્યું હતું.
ખરી હકીકત એ હેવા સંભવ છે કે, સાહસી બનતા અલેક્ઝાંડરના સલાહકારને એ સમજાયું હતું કે, હવે આગળ વધવું એ મગધ સામ્રાજ્યની સાથે યુદ્ધ ખેલવાનું છે. એક ભાગ અથવા ભાગેલા અથવા તે બધેલ નામના રાજાએ એલેક્ઝાંડરને ગંગાના કિનારે આવેલા ગંગરાડી અને પ્રાસી પ્રજાના રાજાનું નામ-અપરિચિત ઉચ્ચાર પરથી ગ્રીકે જે સમજ્યા તે મુજબ-ડેમિસ અથવા અંગ્રેમીસ કે કસમસ કહેલું હતું. લાગે છે કે, ધનનંદનું એ xandrames-ઝંખમેસ થયેલું છે. ૨૦૦૦૦ ધોડેસ્વાર, ૨૦૦૦૦૦ પાથદલ, ૨૦૦૦ રથ અને ૩૦૦૦ કે ૪૦૦૦ હાથીના સૈન્યને ધરાવનાર એવા એ પ્રાસી-પ્રાચ પ્રજાના રાજાના અસ્તિત્વનું પિરસે પણ સમર્થન કર્યું હતું. ગ્રીક લેખકે હાઈસીસ પારની પ્રજાની વીરતા અને સભ્યતા વિષે તારીફ કરી રહ્યા છે તે પરથી અનુમાન થાય છે કે, સિકન્દરની ચઢાઈને આગળ વધતી અટકાવવા અહિંની પ્રસિઓઈ કે પ્રાસી પ્રજાને તેમના રાજા નંદે એકત્રિત કરી રાખી હશે. અને તે વિષેની માહિતી ભિન્ન ભિન્ન રસ્તે મળી જતાં સિકંદરે બે દીવસ વિચાર કર્યા બાદ ત્રીજા દિવસે પોતાના લશ્કરને પાછા ફરવાનો હુકમ કર્યો
હાફેસીસથી પાછા ફરવા પહેલાં અલેક્ઝાંડરે બાર યજ્ઞવેદીઓ ઊભી કરાવી. અહિં સુધી છત અપાવનાર દેવતાઓની સ્તુતિ તરીકે અને પિતાના પરાક્રમનાં સ્મારક તરીકે એણે એ કામ કર્યું. કેટલાકે કહે છે કે, તેનું એ માત્ર મિથ્યાભિમાન હતું. મુસાફરો કહે છે કે, એ સ્મારકે લાંબા કાળ સુધી સચવાઈ રહ્યાં હતાં. પ્રારંભના મૌર્ય રાજાએ તેના પૂજન માટે નદી પાર કરી આવતા હતા, પણ બીયાસના ધોવણે એનું કાંઈ ચિન્હ રહેવા દીધું નથી.
અલેક્ઝાંડર અ. નિ. ૧૪૦ ઈ. સ. પૂ. ૩૨૭ મે માસમાં હિંદુકુશથી કુચ કરી ૮ મહિને મ. નિ. ૧૪૧-ઇ. સ. પૂ. ૩૨૬ જાન્યુઆરી માસમાં સિંધુ નદી સુધી આવ્ય, અહિં ૧ માસ ગાળી સિંધુ નદી પાર કરી તે તક્ષશિલા થઈ જેલમ આવ્યું અને પોરસ સાથેનું યુદ્ધ પુરું કરી, હાલના પંજાબની છેક ઉત્તરના રસ્તે સિઆલકેટ આગળ થઈ, ગુરૂદાસપુર જિલ્લાની લગભગમાં વહેતી ગ્રીથી ઉશ્ચરાતી હાઈફેસીસ-બીયાસ નદીની જમણી બાજુએ-પશ્ચિમમાં આવી પહોંચે. સિંધુ નદી પાર કરી ત્યારથી અહિં આવતાં સુધીમાં છ મહિના લાગ્યા હતા, એટલે કે ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં સિંધુ પાર કરી સપ્ટેમ્બરમાં બીયાસ કાંઠે આવ્યો હતો. તેણે આ પછી થોડા જ દિવસમાં પાછાં પગલાં ભર્યા કઈ જાતના અકસ્માત વગર તે જે રસ્તે આવ્યો હતો તે જ રસ્તે પાછો હતો અકસીનિસ-ચીનાબના કાંઠે આવી પહોંચ્યો, જ્યાં પોતાના કાકા તથા દુશ્મન પિરસ રાજાને અપાતા હદ બહારના માનથી
Page #306
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૮૭
ગુસ્સે ભરાઈ સામે ફરી બેઠેલા નાના પેરેસને તાબે કરવા અલેગ્ઝાંડરે પાછા માકલેલા તેના સરદાર હિફેસ્ટિયને એક કિલ્લેબધી ગામ ખાંધ્યું હતું. પાસેના પ્રદેશમાંથી રાજીખુશીએ આવનાર લેક અને ચાલુ યુદ્ધમાં નાકરી કરવા અશક્ત એવા પગારદાર સીપાઈઓને હિફેસ્ટિયને અધાવેલા ગામમાં વસાવ્યા અને નદીઓમાં થઇ મહાસમુદ્ર તરફ સફર કરવાની આ ગ્રીક સમ્રાટે વ્યવસ્થા કરવા માંડી. અહિં એણે અભિસાર ( હાલ કાશ્મીર રાજ્યમાં ગણાતા રજૌરી અને ભિંભાર )ના રાજાના તથા ઉરસા (હજારા) ના રાજાના એલચીને મુલાકાત આપી તેમની તાબે થવાની માગણી સ્વીકારી અને અભિસારના રાજાને પાતાને સુખે નીમી તેને ઉરસાના રાજાને ઉપરી બનાવ્યા. અહિં તેને ગ્રેસથી કેટલીક લશ્કર અને લશ્કરી સરંજામની મદદ મળી હતી.
આ પછી અલેગ્ઝાંડર અહિથી કુચ કરી હાઈડેસ્પીસ-જેલમના ડાબી તરફના પૂર્વ દિશાના કિનારે આવી પહોંચ્યા. એકટાંબરની આખર સુધી અહિં સ્થિરતા કરી તેણે નદીએના નીચેવાડે સર કરવા જોઈતી સાધનસામગ્રી–વહાણા, તરાપા, નાવડીઓ વિગેરે તૈયાર કરાવ્યાં, તેના લશ્કર જોડે આવેલી વહાણવટુ કરનારી જાતિએમાંથી ખલાસીએ પણ ઊભા કર્યાં અને સફર શરૂ કરતાં પહેલાં અમલદારા તથા આજુબાજુના પ્રદેશાના રાજાઓના એક મેાટા દરખાર ભર્યાં. આ દરબારમાં પારસને ગ્લેઝાઈ, કથ્રુએઈ, વિગેરે સાત જાતિઓથી વસાયલા અને ૨૦૦૦ ગામવાળા જૈવમ અને ખીયાસ વચ્ચેના છતાયલા પ્રદેશના રાજા નીમાયાની જાહેરાત કરાઇ અને તક્ષશિલાના રાત્ અને પારસ એમને આપસમાં વિરાધ હતા તે દૂર કરાવી-તેમની વચ્ચે મૈત્રી ઊભી કરી, જેલમ અને સિનદીના વચ્ચેના પ્રદેશ પર તક્ષશિલાના રાજાની સત્તાને વિધિસર સ્વીકાર કરવામાં આવ્યુ.
આ પછી પીઠ અને પાંખાના રક્ષણમાં તથા મૂળ સુધીના પાછળ મુકેલા પ્રદેશના વ્યવહારની અખડતા રાખવામાં સદા ય સાવચેત એવા અલેગ્ઝાંડરે જેલમથી સિધુ સુધી લખાતા મીડ઼ાના પહાડાની હારના દુર્ગાના સ્વામી સૌભૂતિની રાજધાની બનતી ઝડપે હાથ ધરવા માટે પેાતાના સરદાર હિફેસ્ટિયન અને ક્રેટીરેસને મેાકલ્યા. જરા પણ સામે થયા વગર સૌભૂતિ તાબે થયા,
મ. નિ. ૧૪૧–૪. સ પૂ. ૭૨૬ એકટાંખરની આખરમાં અલેગ્ઝાંડરના કાફલાએ લંગર ઉપાડી જેલમના નીચેવાડે થને આગળ વધવા પ્રયાણુ આરંભ્યું, કાલાના રક્ષણ માટે બન્ને કિનારે સમાંતર કુચ કરતું ૧૨૦૦૦૦ આદમીનું લશ્કર રાકવામાં આવ્યું હતું. નદીને જમણે એટલે પશ્ચિમ કિનારે કુચ કરતું લશ્કર ક્રેટીરાસના હાથ નીચે હતું અને ડાબે એટલે પૂર્વ કિનારે કુચ કરતું ખસાં હાથી સહિતનું મોટું લશ્કર હિફેસ્ટિયનની દોરવણી નીચે હતુ. સિન્ધુના પશ્ચિમ પ્રદેશના સત્રપ ફિલિપેસને પીઠની રક્ષાનું કાર્ય સોંપ્યું હતું. ત્રણ દિવસ રોકાઈ એ પ્રયાણ કરી ફિલિપાસ લશ્કર સાથે આવી પહોંચ્યા ત્યારે તેને આગળ ચાલવાના હુકમ અપાયા હતા. આ સ્થળ છાયા પછી કાફલો પાંચમા દહાડે જેલમ અને ચીનાબને સ'ગમ થાય છે ત્યાં આવી પહોંચ્યા. તે વખતના ત્યાં આગળના સાંકડા પટને લઈ ઊઠતી ભમરીએથી એ કાફલાનાં બે લશ્કરી જહાજો ડૂબી ગયાં અને કાફલામાં ભારે અવ્યવસ્થા થ ગઈ, પણ પરિશ્રમથી છેવટે એ કાફલાને સહીસલામત રીતે નાંગર્યો અને ત્યાં તું સમારકામ કરી લીધું. અલેગ્ઝાંડરે પાસેની વસવાટવાળી જાતિઓને તાબે કરવા અહિ નદી કાંઠે લશ્કર ઉતાયું. સિમેઈ જાતિ તાબે થઇ ગઇ, પણ અગલકાઈ જાતિ માટું સંખ્યાબળનું લશ્કર ધરાવતી હાઇ સામે થઇ તેની ભયંકર ખાનાખરાખી કરવામાં આવી. એક ગ્રામે શ્રીકાથી આચરાતા અસહ્યુ લમ સહેવા કરતાં શહેરને સળગાવી બૈરાંકરાં સહિત તેમાં ખળી મરવાનું વધારે પસંદ કર્યું. નિર્દય રીતે ખૈરાંછેાકરાંની કતલ અને પશુની જેમ વેચાણુ એ, ૨૦૦૦૦ની વસ્તીવાળા એ ગામે પસંદ ન કર્યું.
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૮
અવંતિનું આધિપત્ય
આ પછી સિકંદર બહુજ ઝડપથી કુચ કરી લશ્કર અને કાફલાને રાવી અને ચીનાબના સંગમ થળે લઈ ગયો અને કાંઠે ઉતરી મોટું લશ્કર ધરાવનારી તથા બહુ જ બલવાન, પણ બરાબર એકત્રિત નહિ થયેલી એવી મલાઈ (માલવ તરીકે કહેવાતી ) જાતિ પર તૂટી પડ્યું. મોટી કતલ થતાં છિન્નભિન્ન થયેલા મલાઈએ કિલ્લેબંધી શહેરમાં ભરાયા. મલાઈનાં અનેક કિલ્લેબંધી ગામનું પતન થયું. અહિંના રહેવાસીઓ અને રવીના પેલે પાર સુધી પાછા હઠતા મોઈએની ભારે કતલ થઈ, મલાઈને પાછા ધકેલતો સિકંદર એક કિલ્લાની પાસે પહોંચે અને કેટ પર ચઢી અંદર કૂદી પડે. પાછળથી એના ત્રણ સાથીઓ પણ અંદર કુદી પડ્યા. એક સાથી મરાયા અને સિકંદરને છાતીમાં તીર પેસી જવાથી તે મતિ થઈ નીચે પડયો. એની રક્ષાની ખાતર એના બીજા બે સાથીઓ લડી રહ્યા હતા ત્યારે કિલ્લાની દીવાલ ઓળંગી તથા દરવાજા તોડી તેનું લશ્કર વખતસર ત્યાં આવી પહોંચતાં તેના પ્રાણ બચી ગયા. શત્રુઓનો નાશ કર્યા બાદ તેને તંબુમાં લાવી તેની છાતીમાંથી તીર નિકાળ્યું ત્યારે એટલું બધું વધારે લોહી વહી ગયું કે તેની બચવાની આશા ન રહી, પણ તે આયુથબલથી બચે. અહિથી સિક'. દર રાવી પર લાવી નાવ મારફતે રાવી અને ચીનાબના સંગમ સ્થાન પરની છાવણીમાં લઈ જવામાં આવ્યો. મલાઈ અને એની પડોશની ઝીડેકાઈ વિગેરે જાતિઓએ અહિં આવી તેની તાબેદારી સ્વીકારી લીધી અને કીંમતી ભેટોના ઢગ તેના ચરણે ધરી દીધા. સિકંદરે ફિલિપસને એ જાતિઓના પર સુબા તરીકે નીમ્યો અને ત્યાંથી તે આગળ વધતે હાઈફેસીસ (બીયાસ) જ્યાં ચીનાબને (એક રીતે જેલમને) મળે છે તે ત્રીજા સંગમ સ્થળ પર થઈને, જ્યાં ચીનાબ (એક રીતે જેલમ) સિંધુને મળે છે એ ચોથા સંગમ સ્થળ પર આવી પડે. ફિલિસના તાબાના પ્રદેશની દક્ષિણ સીમા અહિં સુધી ગણવામાં આવી હતી. એક નગર પણ અહિં વસાવવામાં આવ્યું હતું. પાપની દેઈ એટલે કાબુલ પ્રાંતને અમલ નિષ્ફળ નીવડતાં ત્યાંના સુબા ટીરિએથ્વીરના સ્થાને અલેક્ઝાંડરે એ પ્રાંતમાં પોતાની પત્ની રોઝાનાના પિતા, બેફિયાના ઉમરાવ ઝીઆર્ટિસને મોકલ્યો. આ પછી તેણે આજુબાજુમાં વસતી કેટલીક જાતિઓને તાબે કરી અથવા તે તે તેને સ્વયં તાબે થઈ ગઈ. એ જાતિઓ એબેસ્ટનેઈ, એથઈ કે
એક્રોઈ, એઝેડિએઈ, મલિ, સબાસી અથવા સંબસ્ટાઈ, વિગેરે નામોથી ઓળખાવવામાં આવે છે. પણ ચોક્કસ રીતે તેમના નામ અને સ્થાન નકી કરી શકાય તેમ નથી. કહે છે કે, સબાસી એ પ્રજાસત્તાકતંત્રવાળી .બળવાન જાતિ હતી. તેમના લશ્કરમાં ૬૦૦૦૦ પાયદળ, ૬૦૦ ઘોડેસ્વાર, ૫૦૦ રથ હોઈ તેની સરદારી ત્રણ પ્રખ્યાત સરદારના હાથમાં હતી. સિકંદરે અહિં સુધી જમણે અથવા પશ્ચિમ કિનારે કૂચ કરતા ક્રેટીસને, તે કિનારા તરફ સગવડ અને ઓછી દૂશ્મનાવટવાળી જાતિઓને લઈ ત્યાંથી ખસેડી હવેથી વધારે હીલચાલને અનુકલ ડાબે અથવા પૂર્વ કિનારે બદલ્યો.
બહુધા હાલના સક્કર જિલ્લામાં જેની રાજધાની હતી એવા મૌસિકનેસ રાજા પર ઓચિંતો છાપ મારવા હવે અહિંથી અલેક્ઝાંડરે ઝડપી કૂચ આરંભી. ઓચિંતા છાપાથી મોઈજાતિની પેઠે મૌસિકિનેસ ગભરાઈ ગયો અને તેણે હાથીઓ તથા ઉત્તમોત્તમ ભેટ ધરી તાબેદારી સ્વીકારી, પણ પાછળથી બ્રાહ્મણ મસ્ત્રિઓની ઉશ્કેરણીથી તેને એ કાર્ય માટે શ્રાત્તાપ થતાં તેણે બળવો કર્યો. આ પ્રદેશમાં નીમેલા સુબા પીથને પીછો લઈ મૌસિકિસને પકડયો. તેને તથા તેના બ્રાહ્મણું મન્નિનો શિરચ્છેદ કરવામાં આવ્યો, દરમિયાન અલેક્ઝાંડરે મૌસિકિનેસનાં કેટલાંક ગામોનો નાશ કર્યો, કેટલાંકમાં થાણાં બેસાડ્યાં. આ વિજય પછી એણે એક ઝડપી ટુકડી લઈ એઝીકનેસ નામના રાજા પર ચઢાઈ કરી તેને કેદ કર્યો તથા તેનાં બે ગામ કબજે કર્યો. બીજા પાસેનાં ગામ પણ સામે થયા સિવાય તાબે થયાં. સિંદીમાનને રાજ સેંસ પણ ભયથી નાશી ગયું હતું તે આવી તાબે થયો. અહિં કોઈ એક ગામના લેકેને બળવો કરવા
Page #308
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૮૯
ઉરનાર બીજા વધારે બ્રાહ્મણોને કતલ કરવામાં આવ્યા હતા. અહિં એવું કહેવાય છે કે, નીચલી સિંધુની આ ચઢાઈ દરમિયાન ૮૦૦૦૦ કેદીઓને મારી નાખવામાં આવ્યા હતા અને ટોળાબંધ લોકોને ગુલામગીરીમાં વેચવામાં આવ્યા હતા.
કહે છે કે, આ સમયે બિકાનેર, ભાવલપુર અને સિંધના રણને જીવન અને ધન અર્પતી હકા . અથવા વાહિંદા નામની નદી લુપ્ત થયેલી નહોતી. સિંધુ સમેત પંજાબની બધી ય નદીઓ તેમાં ઠલવાઈ
જતી હતી અને તેનું નામ “સિંધના મિહરાન” તરીકે બોલાતું હતું. મને લાગે છે કે, હક્કા નદી આ સમયે વિદ્યમાન નહોતી. તે દોઢસો કરતાં ય વધારે વર્ષ પહેલાં લુપ્ત થઈ ગઈ હતી. સિંધુ-સૌવીરના વીતભયપટ્ટણના રાજા ઉદાયનના સ્વર્ગસ્થ થયા પછી તરત જ એ નદી લુપ્ત થઈ હશે એમ લાગે છે. ધળના વરસાદથી એ સમયે જેમ વીતભયપટ્ટણું દટાયું તેમ એ નદી પણ દટાઈને લુપ્ત થઈ હશે, સિવાય કે આ સમયથી પહેલાં પણ તે લુપ્ત થઈ ગઈ હોય.
હવે અહિંથી દક્ષિણમાં સિંધુના દોઆબમાં આવેલા પટલ કે પાતાલ તરફ આગળ કચ કરવાની હતી. પાતાલન રાજા અહિં આવ્યો હતો. તેણે અલેક્ઝાંડરને મળી તેના ચરણે પિતાનું રાજ્ય ધર્યું હતું અને જ્યારે પિતાના રાજ્યમાં અલેક્ઝાંડર આવે ત્યારે તેની ને તેના લશ્કરની સેવા–સરભરા કરી શકે માટે તે પાછો ચાલ્યો ગયો હતો. આ દરમિયાન અલેક્ઝાંડરે ક્રેટીસને હાથીઓ અને લશ્કરના મોટા ભાગ સાથે કંદહાર અને સીસ્તાનના ભાગે કરમાની આ પહોંચી જવાને હુકમ કર્યો. ક્રેટીસની જગ્યાએ પીથનને નીમ્યો. નદીની પૂર્વ બાજુના પ્રદેશોમાં સત્તા જમાવવાની અને બળવાઓ સમાવી વ્યવસ્થા સાચવવાની કાર્યવાહી બનાવ્યા બાદ તેને પાતાલમાં આવી મળવાનો હુકમ હતો.
અલેક્ઝાંડર કુચ કરી પાતાલ પડે અને તેણે હિફેસ્ટિયન પાસે ત્યાં એક કિલ્લે બંધાવ્યો અને નજીકમાં કુવા ખોદાવ્યા તથા સિંધુની બે શેરે જુદી પડે છે ત્યાં નાના માટે ઘાટ બંધાવ્યો. દરમિયાન તે સિંધુની બને શેરમાં થઈ દરિયા કિનારા સુધીની વ્યવસ્થા કરી પાછો પાતાવ આવ્યો બધી વ્યવસ્થા કરી નાખ્યા બાદ હવે તેણે જેલમથી અહિં સુધી ૧૦ માસ પર્યન્ત નૌકા કાફલાની દોરવણી કરનાર નિઆર્કોસને દરિયાના કિનારે કિનારે ઇરાની અખાતમાં યુક્રેટિસ નદીના મુખ સુધી આવવાની અને મુસાફરીનાં અવલોકનો નોંધવા કાળજી રાખવાની સૂચના કરી, અને પિતે હાલમાં મકરાના નામથી તથા તે વખતે ગેડેઝિયા નામથી ઓળખાતા જંગલી મુલકમાં થઈ ઈ. ન તરફ ચાલ્યા જવા મ. નિ. ૧૪૨-ઈ. સ. પૂ. ૩૨૫ ઓકબરની શરૂઆતમાં પોતાની કુચ શરૂ કરી. હવામાન અનુકૂલ ન હોવાથી નિઆર્કોસને એક બારામાં કેટલાક દિવસ રોકાવું પડયું હતું. એ બારાનું, અલેક્ઝાંડરનું સ્વર્ગ ” એવું નામ રાખવામાં આવ્યું હતું. નિસની દરિયાઈ સફર અને એલેક્ઝાંડરની જમીન પરની કુર્ચ લગભગ સમાંતર થાય એવી વ્યવસ્થા હતી. મુશીબતોનો ભારે સામનો કરતાં અને કષ્ટ ઉઠાવતાં બન્ને દળો આગળ વધ્યાં. અનુક્રમે ગેઝિયામાં થઈ અલેક્ઝાંડર કરમાનીયામાં પડઓ ત્યાં તેને ખબર મળી કે. સિંધુ અને જેલમના સંગમથી ઉપરવાડેના પ્રદેશમાં નીમાયેલા પોતાના સુબા ફિલિપસનું તેના પગારદાર સીપાઈઓના હાથે દગાથી ખુન થયું છે. આથી ચિંતાતુર થયેલા તેણે તક્ષશિલાના રાજા આંભિ અને એક પ્રેસ ટુકડીના સરદાર યુડીએસ પર એક પત્ર લખી, ફિલિસના તાબાના પ્રદેશ પર નો સબ ન નીમાય ત્યાં સુધી તે પ્રદેશને વહીવટ તેમણે સંભાળવો એમ જણાવી સંતોષ માને.
અહિથી એટલે કરમાનીઆથી કુચ કરી અલેઝાંડર એપ્રીલ-મેના વચલા દિવસે માં “સુસાએ
૩૭
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૦
અવંતિનું આધિપત્ય આવી પહોંચ્યો. નૌકાધ્યક્ષ નિર્કેસ પણ અહિં તેને આવી મળે. મ. નિ. ૧૪૨-ઈ. સ. પૂ. ૩૨૫ ના એકબરથી મ. નિ. ૧૪૩–ઈ. સ. પૂ. ૩૨૪ ના એપ્રીલની આખર સુધીની અલેક્ઝાંડરની આ સિંધુના દોઆબથી સુસા સુધીની કુચ બરાબર સાત મહિનાની હતી. આ પછી એ ગ્રીક બાદશાહ ૧૩ મહિનાથી કાંઈક દિવસ અધિક જીવી મ. નિ. ૧૪૪-ઈ. સ. પૂ. ૩૨૩ ના જૂનમાં પિતાની ૩૩ વર્ષની ઉમ્મરમાં બેબિલેન આગળ મૃત્યુ પામ્યો, અને તેથી તેના સર્વ કયાં કારવ્યામાં ગરબડ મચી ગઈ. તેના સરદારેએ મકદુનિયા, ઇજિપ્ત અને સીરિયા એમ ત્રણ વિભાગથી મેસિડેનિયાના સામ્રાજ્યને વહેંચી લીધું, સેલ્યુકસ નિકેટરના ભાગમાં સીરિયા આવ્યું, જેમાં પશ્ચિમ એશિયાના ગ્રીક પ્રદેશોનો સમાવેશ થત હતે. પશ્ચિમ એશિઆની સર્વોપરી સત્તામાં સેલ્યુકસને પ્રતિસ્પધી એન્ટિગોનસ નામનો એક અલેઝાંડરને સરદાર હતો. તેણે પિતાના પ્રતિપક્ષી સેલ્યુસને દેશમાંથી ભાગી જવાની ફરજ પાડી હતી; પણું ૩ વર્ષ પછી એટલે મ. નિ. ૧૫૫-ઇ. સ. પૂ. ૩૧૨ માં સેલ્યુકસે બેબીલેનને કબજો મેળવી લીધો અને તે ત્યાં સ્થિર થયો. આ પછી તેણે રાજપદ ધારણ કરી સિલ્ય કેડી વંશની સ્થાપના કરી. ભારતમાંથી ગ્રીક સત્તા કયારની ય ફગાવી દેવાઈ હતી તેને ફરીથી સ્થાપવાને તેને ઈરાદે હતું તેથી તેણે વારંવાર ભારતના વાયવ્ય પ્રદેશ પર હુમલા કરવા માંડ્યા હતા. તેણે ગંગાનાં મેદાને સુધી કે કથા સુધી પગ મેલ્યો હતો એની કોઈ પ્રામાણિક માહિતી મળતી નથી, પણ એટલું ચોક્કસ છે કે, આશરે મ. નિ. ૧૬૨-ઈ. સ. પૂ. ૩૦૫ માં ભારત પર કરેલી ચઢાઈમાં તેને ચંદ્રગુપ્ત મૌર્યાના હાથે સખ્ત હાર પામી સંધિ કરવાની ફરજ પડી હતી. એણે પોતાની પુત્રી ચંદ્રગુપ્તને પરણાવી અને હિંદુકુશ તથા ઈરાનની આ પાર સુધી લગભગ બધા ય પ્રદેશ તેને આપી દીધા, કે જે હકીકત ચંદ્રગુપ્ત મર્યના આલેખનમાં જણાવાઈ છે. એ સંધિ મ. નિ. ૧૬૪–ઈ. સ. પૂ. ૩૦૩માં થઈ હતી.
એમ કહેવામાં આવે છે કે, અલેકઝાંડરના મૃત્યુ બાદ ચેડા જ મહિનાઓમાં એટલે મ. નિ. ૧૪૫-ઇ. સ. . ૩૨૨ ની શરૂઆતમાં, યુડીસ જેને વળગી રહ્યો હતો તે પ્રદેશાંશ સિવાય, ભારતમાંથી ગ્રીક સત્તાને અંત આવ્યો હતે. પરદેશીઓની જડ ઉખેડી નાખવા કરાયેલા બળવાન નેતા ચન્દ્રગુપ્ત મૌર્ય હતે, કે જેને ગ્રીક લેખકે “સેકટ' તરીકે ઉચ્ચારે છે અને જે મ. નિ. ૧૪૧ કે ૧૪૨–ઈ. સ. પૂ. ૩૨ કે ૩૨૫ માં અલેક્ઝાંડર જ્યારે પંજાબ કે સિંધમાં હતું ત્યારે તેના સમાગમમાં આવ્યો હતે, એમ તે લેખકે લખે છે. ચાણક્યની સાથે ફરતા ચન્દ્રગુપ્ત બીયાસના તટ પર અલેઝાંડરની મુલાકાત લીધી હોય એ સંભવિત છે, પણ તેણે કહેવામાં આવે છે એ સમયે એક નેતા તરીકે કોઈ બળવામાં ભાગ લીધો હોય એ બનવાજોગ નથી. “મ. નિ. ૧૪૬–ઈ. સ. પૂ. ૩૨૧ માં
રેડિસોસ મુકામે ગ્રીક સામ્રાજ્યના બીજી વાર ભાગલા પડયા ત્યારે, એન્ટિપટરે સિંધુની ખીણ તથા પંજાબ દેશી રાજા પોરસ અને અભિને હવાલે કર્યા હતા અને સિંધુના દોઆબમાં નીમેલા સુબા પિથન ( પિન)ને સિંધુ નદીની પશ્ચિમે એરેઝિયા જેવા મુલકમાં ફેરબદલ કર્યો હતે. ફક્ત યુડીસને કાંઈક
અધિકાર સાથે સિંધુની ખીણમાં રહેવા દીધો હતો અથવા યુડીસ પોતે ગમે તે રીતે ત્યાં મ. નિ. ૧૫૦–ઈ. સ. પૂ. ૩૧૭ સુધી પિતાની કાંઈક સત્તા રાખી રહ્યો હતો. એણે દગો દઈ પિરસનું ખૂન કર્યું હતું, કે જે પોરસને સિકંદરે પંજાબમાં લગભગ સ્વતંત્ર જ રાખ્યો હતો અને જેની સાથે રહી કામ કરવાની સત્તા તક્ષશિલાના રાજા ભિને આપી હતી. આ યુડીમોસ મ. નિ. ૧૫૦ ઈ. સ. પૂ. ૩૧૭ સુધી ટકી રહી પછી દગાથી મારેલા પિરસ પાસેથી કદાચ મેળવેલા ૧૨૦ હાથી, અને અન્ય લશ્કર સાથે એન્ટિગનેસ સામે યુમિનિસની મદદે ચાલ્યો ગયો હતે.” ગ્રીક લેખકોના આવા પ્રકારના ઉલ્લેખ
Page #310
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૯૧
પરથી એમ સમજાય છે કે, અલેક્ઝાંડરના મૃત્યુ બાદ થોડા જ મહિનાઓમાં સિલ્પના પૂર્વ પ્રદેશોમાં સહીસલામત રીતે ગ્રીક સત્તાને ટકાવી રાખવાનું કાર્ય મુશ્કેલ બન્યું હતું. સિંધુના દોઆબથી ઠેઠ ફિલિપાસને પેલા પ્રદેશ સુધીની એલેક્ઝાંડરથી છતાયલી દેશી જાતિઓ અને તેમના સરદારે કે રાજાએ તરફથી ઊડી વૈરવૃત્તિને લઈ ગ્રીક સત્તાને ઉખેડી નાખવાના થતા પ્રયત્નને જ કારણે, એન્ટિપેટરે ગ્રીક સામ્રાજ્યના ભાગલાની વ્યવસ્થામાં હિંદના પ્રદેશને જતા કરવા જેવી બેદરકારી બતાવી છે. કદાચ, આ સમયે સિંધુ અને પંજાબની નદીઓના સંગમની નીચેના પ્રદેશે ગ્રીક સત્તાને ફેંકી દીધી પણ હશે. એ સંગમના ઉત્તર પ્રદેશોમાં સર્વથા સ્વતંત્ર જેવા જ પોરસ ને અભિ રાજ્ય કરી રહ્યા હતા. તેમના પર યુડીસનું-ગ્રીક સરદારનું પ્રતિનિધિત્વ કે દેખરેખ નામની જ હતી, એટલે અહિં પણ ગ્રીક સત્તા લગભગ સમાપ્ત જ થઈ ચુકી હતી. આવી સ્થિતિમાં એટલે કે પિરસ ને અભિના હાથ નીચે બીયાસથી સિંધુની ખીણ સુધી રહેલે પંજાબ હોય તે પછી આ પ્રદેશમાં બળો જાગે અને તેનો નેતા ચંદ્રગુપ્ત મૌર્યું હોય એ અસંભવિત છે. સંભવિત વાત તે એ હેઈ શકે કે, યુડીમોએ પોતાની સત્તા વધારવાના માટે પરસનું ખૂન કરતાં ગ્રીકોની સામે ઉશ્કેરાયલી દેશી જાતિઓએ અને તેમના સરદારોએ તકને શોધતા ચંદ્રગુપ્તના નેતૃત્વ નીચે મ. નિ. ૧૫૦-ઈ. સ. પૂ. ૩૧૭ માં એક મોટું બંડ જગાવી ગ્રીકને સિન્ધના પૂર્વમાંથી સર્વથા નિર્મૂળ કર્યો હોય. જો કે આ હકીકતનું સમર્થન ચંદ્રગુપ્ત વિષે આલેખતા ભારતીય સાહિત્યથી લેશ પણ કરાતું નથી; પણ ચાણકયે પાર્વતીય રાજાની મદદ ઉપરાંત, મગધ સામ્રાજ્યને હરતગત કરવા પંજાબના સત્તાધીશ તરીકેનું ચંદ્રગુપ્તનું બળ વધારવા પ્રયત્ન કર્યો હોય અને તેમાં તેણે સફળતા મેળવી હોય તે કાંઈ નવાઈ નથી. આ સ્થળે મારે કહેવું જોઈએ કે, જે મહાશય મી. મીથ જેવાના ઉલ્લેખોના આધારે હું આ લખી રહ્યો છું, તેમનાં સંશાધનોના મૂળભૂત પાયા અસ્તવ્યસ્ત, સંદિગ્ધ અને અવિશ્વસનીય પણ હોવા સંભવ છે. આપણી દૃષ્ટિએ અલેક્ઝાંડરની ચઢાઈનું વૃત્તાંત એકતરફી છે. મૂળ લેખકેએ તેમાં ઊજળી બાજુ દર્શાવી હશે કે અતિશયોક્તિ કરી હશે એ સમજવું મુશ્કેલ છે, પણ તે એક બની ગયેલી બીના છે એમાં કોઈ શક નથી.
હાલનો સરહદ પ્રાંત, બીયાસથી જમણી તરફના પંજાબ અને ઘણેખર સિંધ, એ પ્રદેશોમાં લેહી અને આંસુની નદીઓ વહેવડાવનાર, તેનું સર્વસ્વ લૂંટનાર અને નાશ કરનાર તથા સદાની લૂંટ કાયમ રાખવા ભયપૂર્વક સત્તા સ્થાપી ટકાવી રાખવાની ઈચ્છા ધરાવનાર એક મહાન લૂંટારા વિષે ભારતીય લેખકે એ કાં તો કાંઈ પણ લખ્યું નથી અથવા લખ્યું હોય તો તે કાળના મોટા પ્રવાહમાં સચવાઈ રહેવા પામ્યું નથી. સંશોધકે કહે છે કે, “ભારતમાંથી અલેક્ઝાંડરનાં પગલાં થોડાંક વર્ષોમાં જ ભૂંસાવા માંડ્યાં હતાં. આજે એમાંનું કાંઈ પણ નિશાની રૂપે જોવા પામીએ તેમ નથી.'
( ૨ )
સીરિયાના બાદશાહ સેલ્યુકસ નિટરે મ. નિ. ૧૬૪-ઈ. સ. પૂ. ૩૦૩ માં થયેલી સંધિ મુજબ વાયવ્ય હિંદમાં સિંધુની પેલી પાર, જે મુલક મગધ સમ્રાટે ચંદ્રગુપ્ત મૌર્યને આપ્યો હતો તેના પર મૌર્ય રાજાએની લગભગ ૯૭ વર્ષ સુધી એક સરખી બિન ઉપદ્રવી સત્તા રહી. સેલ્યુસ નિકેટર મ. નિ. ૧૮– ઈ. સ. પૂ. ૨૮૦માં મૃત્યુ પામ્યો. તેના પછી સીરિયાની ગાદીએ એન્ટિએસ (એન્ટિએચસી આવ્યું. “સેટર’ તરીકે ઓળખાવાતા, બિન્દુસારને અંજીરાદિ મોકલનાર એનો રાજઅમલ મ.નિ. ૧૮૭થી ૨૦૬-ઈ.સ. ૨૮૦થી ૨૧ સધી હતી. આ પછી “થીઓસ' તરીકે ઓળખાવા એન્ટિએકસ બીજે સીરિયાના તખ્ત આવ્યો.
Page #311
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૩ ખજાને તથા અસંખ્ય હાથી આપવાની ફરજ પાડી.” લડાઈનો દંડ ઉઘરાવવાનું કામ પિતાના સરદારને સેપી તે અહિંથી પિતાના મુખ્ય લશ્કર સાથે એરેઝિયા, જિઆના થઈ કર્માની આ ચાલ્યા ગયા હતા. એના રાજત્વકાલનાં છેલ્લાં વર્ષોમાં રેમનોએ મેસિડનીઅન સત્તાની સાથે યુદ્ધ આરંભી મ. નિ. ૨૯ઈ. સ. પૂ. ૧૬૮ સુધીમાં તેને ધુળભેગી કરી દીધી હતી. આ સમયની લગભગમાં રેમન સામ્રાજ્યની હદ યુક્રેટીસ નદી પર્યન્ત પહોંચી હતી અને સિલ્યુકિડી સામ્રાજયમાંથી નીકળી જઈ પશ્ચિમ ઇરાનનો પ્રદેશ પાર્થિયન સામ્રાજ્ય તરીકે બની ગયો હતો. મિથોડેટસ (મિથિડેટિસ)ના રાજકાલમાં આ ઘટના બની હોય એમ લાગે છે. અસેંસ નામના ચાર રાજાઓનો રાજત્વકાલ મ. નિ. ૨૧૭ થી ૨૮૬-ઈ. સ. પૂ. ૨૫૦થી ૧૮૧ સુધી ૬૯ વર્ષ હતું. તે પછી કેટસ પહેલાએ મ. નિ. ૨૮૬ થી ૨૯૩ (૨૯૬)–ઈ. સ. પૂ. ૧૮૧-. ૧૭૪ (૧૭૧) સુધી ૭ કે ૧૦ વર્ષ રાજ્ય કર્યું અને પછી મ. નિ. ૩૩૧-ઈ. સપૂ. ૧૩૬ સુધી ૩૮ કે ૩૫ વર્ષના રાજત્વકાલવાળો ઉપરોક્ત મિથોડેટસ આવ્યો હતો, કે જે દ્ધો આરસેકસ અને મિથોડેટસ નામવાળા રાજાઓમાં પહેલું હતું. આ પાર્થિયન રાજ ગાદીએ આવ્યો. તેની પૂર્વે કેટલાં ય વર્ષોથી બેકિટ્રયન રાજા ડિમેટ્રીયસ ભારત પર ચઢાઈ કરી રહ્યો હતો. તેણે મ. નિ. ર૭૭ થી ૨૯-ઈ. સ. પૂ. ૧૯૦ થી ૧૭૫ સુધીમાં કાબુલ, પંજાબ અને સિંધ પર પિતાની સત્તા સ્થાપી દીધી હતી. તે જ્યારે હિંદ પરની ચઢાઈઓમાં ગુંથાયો હતો ત્યારે બેકિયા પરની તેની પકડ શિથિલ થતાં યુક્રેટાઈડિસ નામના એક શખે સફળ બળ કરતાં તેને બેકિયા ગુમાવવું પડયું. યુક્રેટાઈડિસ બેકિટ્રયાને સ્વામી થયો અને ડિમેટ્રીયસ તાબે કરેલા ભારતના પ્રદેશના રાજા રહ્યો. કદાચ એની રાજધાની સાલમાં (સીઆલકેટમાં) હોય. યુક્રેટાઈડિસે ડિમેટ્રીયસના ભારતના રાજ્ય પર પણ ચઢાઈ કરી અને મ. નિ. ૩૦૭ થી ૩૧૨–ઈ. સ. પૂ. ૧૬૦ થી ૧૫૫ સુધીના સમયમાં તેણે હિંદને પણ પિતાના કબજે કર્યું હતું, પણ મહાપ્રયત્નથી મેળવેલી એની એ જીતે ટુંક મુદતની જ નીવડી. ડિમેટ્રીયસ સામે વિજયવંત કારકીર્દી ભેગવનાર એ રાજાને એના પુત્ર એપલેડેટસે જ ઘર તરફ પાછા ફરતાં રસ્તામાં મારી નાખ્યો હતો. યુક્રેટાઈડિસનું મૃત્યુ તેના પુત્ર હેલિએકલેસ દ્વારા થયું હતું એમ મી. રૌલિનસનનું મતાંતર છે. એપોલોડટસના સિક્કાઓ એવા મળી આવે છે કે જેના પર યુક્રેટાઈડિસે પિતાની છાપ મારી છે. આ પરથી નક્કી થાય છે કે, એપલડોટસ યુથીડિમસ શાખાનો હતો અને તેના હાથમાંથી કાબુલ-કંદહાર યુક્રેટાઈડિસે લઈ લીધાં હતાં. આ એપલેડેટસ બીજાએ યુક્રેટાઈડિસનું ખૂન કર્યું હોવું જોઈએ અને એના કરેલા એ ખૂનનું વેર વાળવા યુક્રેટાઈડિસ પછી બેકિટ્રયાની ગાદીએ આવેલા તેના પુત્ર હેલિઓકલેસે એનું–એપ ડોટસનું ખૂન કરેલું. હોવું જોઈએ. આ એપ ડોટસ પછી કાબુલ-કંદહાર પર મીન્ડર આવ્યો હતો. એના રાજ્યની શરૂઆત મ. નિ. ૩૦૭–ઈ. સ. પૂ. ૧૬૦થી થઈ હતી અને તેનું મૃત્યુ મ. નિ. ૩૨૭–ઈ. સ. પૂ. ૧૪૦માં થયું હતું. એનું જન્મસ્થાન અલસંદ (અલેક્ઝાંડ્યિા) હતું. મી. સ્મીથને એ યુક્રેટાઈડિસના કુટુંબને લાગે છે, પણ યુથીડિમેસના કુટુંબન એ હતો એવી અન્યની માન્યતા છે. સંભવ છે કે, તે ડિમેટ્રિયસને સરદાર હાઈ એને અને એપલેડોટસ (૨)ને નજીકન સગો હશે. એના રાજ્યની શરૂઆતથી લઈ અંત સુધીમાં બેકિટ્યામાં હેલિફેકસ અને ઈરાનમાં મિથોડેટસ (૧) રાજાઓ હતા. વીર અને વિદ્વાન ગણાતા મીન્ડરે એ તરફ લક્ષ્ય ન આપતાં ભારતને જીતવા તરફ જ પ્રયત્ન કર્યો. મ. નિ. ૩૧૨–ઈ. સ. પૂ. ૧૫૫ થી પૂર્વની નજીકના સમયમાં માનેજરે ભારત પર ચઢાઈ કરી ડિમેટ્રિયસના પ્રાંત પર કાબુ મેળવી લીધે અને પછી સિંધુને દોઆબ, કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજપૂતાના પણ જીતી લીધાં. મથુરા (સુરસેન ) પરના હલ્લામાં ડિમેટ્રિયસને સફળતા નહિ મળી હતી એમ લાગે છે, પણ તેની પછી ત્યાં આક્રમણ લઈ જનાર આ મીન્ડરે મથુરા નગરીને જીતી લીધી હતી અને તે ઠેઠ પાટલીપુત્ર સુધીના પ્રદેશને ભયજનક થઈ પડયે
Page #312
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૯૩
ખજાનો તથા અસંખ્ય હાથી આપવાની ફરજ પાડી.” લડાઇને દંડ ઉઘરાવવાનું કામ પિતાના સરદારને સેંપી તે અહિંથી પિતાના મુખ્ય લશ્કર સાથે એરેઝિયા, જિઆના થઈ કર્માની આ ચાલ્યો ગયો હતો. એના રાજત્વકાલનાં છેલ્લાં વર્ષોમાં રેમન કેએ મેસિડોનીઅન સત્તાની સાથે યુદ્ધ આરંભી મ. નિ. ૨૯૯ઈ. સ. પૂ. ૧૬૮ સુધીમાં તેને ધુળભેગી કરી દીધી હતી. આ સમયની લગભગમાં રોમન સામ્રાજ્યની હદ યુક્રેટીસ નદી પર્યન્ત પહોંચી હતી અને સિલ્યુકિડી સામ્રાજ્યમાંથી નીકળી જઈ પશ્ચિમ ઈરાનનો પ્રદેશ પાથિયને સામ્રાજ્ય તરીકે બની ગયો હતો. મિથોડેટસ (મિથિડેટિસ )ના રાજત્વકાલમાં આ ઘટનાઓ બની હોય એમ લાગે છે. અસેકસ નામના ચાર રાજાઓનો રાજવંકાલ . નિ. ૨૧૭ થી ૨૮૬-ઇ. સ. પૂ. ૨૫૦થી ૧૮૧ સુધી ૬૯ વર્ષ હતું. તે પછી કેટસ પહેલાએ મ. નિ. ૨૮૬ થી ૨૯૩ (૨૯૬)–. સ. પૂ. ૧૮૧૧૭૪ (૧૭૧ ) સુધી ૭ કે ૧૦ વર્ષ રાજ્ય કર્યું અને પછી મ. નિ. ૩૩૧–ઈ. સ. પૂ. ૧૩૬ સુધી ૩૮
૧ વર્ષના રાજત્વકાલવાળો ઉપરોક્ત મિથોડેટસ આવ્યો હતો, કે જે પ્રશ્નો આરસેકસ અને મિથોડેટસ નામવાળા રાજાઓમાં પહેલું હતું. આ પાર્થિયન રાજા ગાદીએ આવ્યો તેની પૂર્વે કેટલાં ય વર્ષોથી બેકિટ્રયન રાજા ડિમેટ્રીયસ ભારત પર ચઢાઈઓ કરી રહ્યો હતો. તેણે મ. નિ. ૨૭૭ થી ૨૮૨–ઈ. સ. પૂ. ૧૯૦ થી ૧૭૫ સુધીમાં કાબુલ, પંજાબ અને સિંધ પર પિતાની સત્તા સ્થાપી દીધી હતી. તે જ્યારે હિંદ પરની ચઢાઈઓમાં ગુંથાયો હતો ત્યારે બેકિટ્રયા પરની તેની પકડ શિથિલ થતાં યુક્રેટાઈટિસ નામના
એક શખ્સ સફળ બળવો કરતાં તેને બેકિટ્રયા ગુમાવવું પડયું. યુક્રેટાઈડિસ બેકિટ્રયાનો સ્વામી થયો અને ડિમેટ્રીયસ તાબે કરેલા ભારતના પ્રદેશોનો રાજા રહ્યો. કદાચ એની રાજધાની સાકલમાં (સીઆલકેટમાં) હોય. યુક્રેટાઈડિસે ડિમેટીયસના ભારતના રાજય પર પણ ચઢાઈ કરી અને મ. નિ. ૩૦૭ થી ૩૧૨–ઈ. સ. પૂ. ૧૬૦ થી ૧૫૫ સુધીના સમયમાં તેણે હિંદને પણ પિતાના કબજે કર્યું હતું, પણ મહાપ્રયત્નથી મેળવેલી એની એ જીતે ટુંક મુદતની જ નીવડી. ડિમેટ્રીયસ સામે વિજયવંત કારકીદ ભગવનાર એ રાજાને એના પુત્ર એપલેડેટસે જ ઘર તરફ પાછા ફરતાં રસ્તામાં મારી નાખ્યો હતો. યુક્રેટાઈડિસનું મૃત્યુ તેના પુત્ર હોલએલેસ દ્વારા થયું હતું એમ મી. રોલિનસનનું મતાંતર છે. એપેલાડીટસના સિક્કાએ એવા મળી આવે છે કે જેના પર યુક્રેટાઈડિસે પિતાની છાપ મારી છે. આ પરથી નક્કી થાય છે કે, એપોલેડોટસ યુથીડિમસ શાખાનો હતો અને તેના હાથમાંથી કાબુલ-કંદહાર યુક્રેટાઈડિસે લઈ લીધાં હતાં. આ એપોલેડેટસ બીજાએ યુક્રેટાઈડિસનું ખૂન કર્યું હોવું જોઈએ અને એના કરેલા એ ખૂનનું વેર વાળવા યુક્રેટાઈડિસ પછી બેકિટ્રયાની ગાદીએ આવેલા તેના પુત્ર હેલિઓકલેસે એનું-એલેડેટસનું ખૂન કરેલું હોવું જોઈએ. આ એપેલેડોટસ પછી કાબુલ-કંદહાર પર મીકેન્ડર આવ્યો હતે. એના રાજ્યની શરૂઆત મ. નિ. ૩૦૭–ઈ. સ. પૂ. ૧૬૦ થી થઈ હતી અને તેનું મૃત્યુ મ. નિ. ૩૨૭–ઈ. સ. પૂ. ૧૪૦માં થયું હતું. એનું જન્મસ્થાન અલસંદ (અલેક્ઝાંડિયા ) હતું. મી. શ્મીથને એ યુક્રેટાઈડિસના કુટુંબનો લાગે છે, પણ યુથીડિમેસના કુટુંબનો એ હતું એવી અન્યની માન્યતા છે. સંભવ છે કે, તે ડિમેટ્રિયસને સરદાર હાઈ એને અને એપલેડેટસ (૨)નો નજીકનો સગો હશે. એના રાજ્યની શરૂઆતથી લઈ અંત સુધીમાં બેકિટ્યામાં હેલિફકસ અને ઈરાનમાં મિથોડેટસ (૧) રાજાઓ હતા. વીર અને વિદ્વાન ગણતા મનેન્ડરે એ તરફ લક્ષ્ય ન આપતાં ભારતને જીતવા તરફ જ પ્રયત્ન કર્યો. મ. નિ. ૩૧૨–ઈ. સ. પૂ. ૧૫૫ થી પૂર્વની નજીકના સમયમાં મારે ભારત પર ચઢાઈ કરી ડિમેટ્રિયસના પ્રાંત પર કાબુ મેળવી લીધા અને પછી સિંધુનો દોઆબ, કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજપૂતાના પણ જીતી લીધાં. મથુરા (સુરસેન) પરના હલ્લામાં ડિમેટ્રિયસને સફળતા નહિ મળી હતી એમ લાગે છે, પણ તેની પછી ત્યાં આક્રમણ લઈ જનાર આ મીન્ડરે મથુરા નગરીને જીતી લીધી હતી અને તે ઠેઠ પાટલીપુત્ર સુધીના પ્રદેશને ભયજનક થઈ પડયો
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૪.
'અવંતિનું આધિપત્ય
હતું. રાજ્યતાનામાં અને ઉત્તર હિંદમાં આગળ વધતાં તેનાં લશ્કરોએ, વ્યાકરણ ભાષ્યકાર પતંજલી કહે છે તેમ, રાજપુતાનામાં ચિતડ પાસે આવેલી નગરી–પ્રાચીનકાલની મધ્યમિકાને અને સાકેત (અયોધ્યા)ને ઘેરો ઘાલ્યો હતે. પરિણામે મીન્ડર અને ઈંગ રાજાઓ વચ્ચે ઘેર સંગ્રામ થયો હતો અને મીન્ડરને મગધ તરફ આગળ વધતાં અટકાવાયા હતા. આ પછી તે બેકિટ્સન રાજા હિંદમાંની રાજધાની સાલ (સીઆલકોટ થી કાબુલ ચાલ્યો ગયો હતો. એણે ભારતમાં બે ત્રણ વર્ષ ગાળ્યાં હતાં. મ. નિ. ૩૧૪ ઇ. સ. પૂ. ૧૫૩ ની આખરમાં તે કાબુલના અંગે વારંવાર ઉપસ્થિત થતા ભયને પહોંચી વળવા ભારત છોડી ગયો-તેને છોડવાની ફરજ પડી. ત્યારે તેણે પોતે તાબે કરેલા પ્રદેશ પર સુબાઓ નીમ્ય -તેમાંને એક સુબ “ભૂમક' હોવાની સંભાવના છે. ભૂમક એ “ક્ષહરાટ' વનતિને હતે. મધ્યમિકાને ઘેર ઘાલનાર આ જ સરદાર- છત્રપ હોવો જોઈએ અને એ નગરી લીધા બાદ મિનેન્ટરે તેને સિંધ, કચ્છ, સેરઠ અને રાજપુતાનામાંના કેટલાક ભાગને છત્રપ-સુબો નીમેલ હોવો જોઈએ. એ ડિમેટ્રિયસને સરદાર હોઈ તેની સાથે હિંદ આવ્યો હશે અને સિંધને જીત્યા બાદ ત્યાંને છત્રપ–સુબો નીમાયા હશે, પણ પાછળથી મીનેન્ડરની સત્તા તળે આવી તેની સૂબાગીરી કરતા હશે એમ અનુમાન થાય છે. તેણે રાજાને ઇલકાબ ધારણ કર્યો નથી. તે ઠેઠ સુધી છત્રપ કે મહાછત્રપ જ રહ્યો છે. આશરે મ. નિ. ૩૨–ઈ. સ. પૂ. ૧૪૦ માં મીકેન્ડરના મૃત્યુ બાદ આ ભૂમક મીડર પછી આવનારા સ્ટ્રેટોને તાબેદાર હશે પણ એ તાબેદારી નામની જ હવા સંભવ છે.
મધ્યમિકામાં સુબા (છત્રપ- ક્ષત્ર૫) તરીકે જેમ ભૂમકનીમાયો હતો, તેમ મથુરામાં રાજુલુલ અને તક્ષશિલામાં “જીઓનિસિઅસ” નીમાયા હતા. રાજીવલ કે રંજીવલ છત્રપ તે કોઈ જગાએ મહાછત્રપ પણ લખાય છે. તેના પુત્ર ષડાસના લેખમાં ૪૨ નો અંક છે, તે મ. નિ. ૩૦૭–ઇ. સ. પૂ. ૧૬ ૦ થી શરૂ થયેલો માનેન્ડર સંવત હોવા સંભવ છે; એટલે એ લેખ મ. નિ. ૩૪૯ઈ. સ. પૂ. ૧૧૮માં લખાય હશે. આ ષડાસનો રાજત્વકાલ આથી થોડાંક વર્ષ પહેલાં શરૂ થયેલ હોઈ, . નિ. ૩૭૨-ઈ. સ. પૂ.૯૫ સુધી રહ્યો હતે. તક્ષશિલામાં જીએનિસિઅસ પહેલાં એન્ટિઓકિડસ’ હતા. યુક્રેટાઈડેસના સમકાલિન એ રાજાને ડિમેટ્રિયસે નીમે હેવો જોઈએ. એણે પોતાના અમલના ૧૪મા વર્ષે બેસનગરના શાસકની પાસે તક્ષશિલા નિવાસી - દિયકે પુત્ર-હેલિઓદરને રાજદૂત તરીકે મોકલ્યો હતે, એમ ભિલસા નજીકના બેસનગર સ્થાનમાંથી મળી આવેલ, હેલિએ દોરે બનાવેલા વિષ્ણુના ગરુડધ્વજ સ્તંભ પર લેખ કહી રહ્યો છે. આ લેખમાં એ દૂત પિતાને યોન-બેટ્રિયન રાજદૂત તરીકે જણાવે છે. આ પરથી અનુમાન થાય છે કે, ડિમેટ્યિસે યુક્રેટાઈડિસના સમકાલીન મનાના એ એન્ટિઓકિડસને તક્ષશિલાને સુબો નીચો હશે, પણ ડિમેટ્રિયસની પછી જ્યારે મીનેન્ટરે કાબુલમાં રાજપદ ધારણ કર્યું ત્યારે ડિમેટ્રિયસના કુટુંબના આ સુબાએ પણ પિતાને રાજા તરીકે મનાવવા માંડયું હશે. આ હિસાબે બેસનગરના રતંભલેખનો સમય મ. નિ. ૩૨૧–ઈ. સ. પૂ. ૧૪૬ માં આવે, પણ મી. સ્મીથ આ લેખનો સમય મ. નિ. ૩ર૭ થી ૩૩૭– ઈ. સ. પૂ. ૧૪૦ થી ૧૩૦ વચ્ચેનું અનુમાન કરે છે. મારે રાજપદ ધારણ કર્યું ત્યારે નહિ પણ
જ્યારે તેણે મનિ. ૩૧૪–ઈ. સ. પૂ. ૧૫૩ ની આખરે હિંદ છોડયું તે વખતે કદાચ એન્ટિઆલિકડસે પિતાને રાજા તરીકે મનાવ્યો હોય તે એ રતંભલેખને સમય મ. નિ. ૩૨૮–ઈ. સ. પૂ. ૧૩૯ માં આવે, કે જે અલ્પાંશે મી. સ્મીથના કરેલા અનુમાન સાથે સંગત થાય છે. લેખને સમય મ. નિ. ૩૨૧–ઈ. સ. પૂ. ૧૪૬ અથવા તે મ. નિ. ૩૨૮-ઈ. સ. પૂ. ૧૩૯ આ બન્નેમાંથી ગમે તે હે પણ એ એન્ટિઓકિડસનું રાજ્ય મ. નિ. ૩૨૮-ઈ. સ. પૂ. ૧૩૯ ની લગભગ સુધી લંબાયું હતું એમ માનવાને કારણું છે. ઓરેસિયસ લખે છે કે, “ મીટ્ટીએસના સરદારની હાર અને બેબીલોન પડયા પછી પહેલા મિગ્રિડેટિસે
Page #314
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય સિંધુ તથા ઝેલમ વચ્ચેના બધી પ્રજાઓના મુવકને ખાલસા કરી પિતાના રાજ્યમાં જોડી દીધા.” પહેલાં નોંધવામાં આવ્યું છે કે મિથિડેટિસ કે મિથોડેટસ (૧)ને રાજકાલ મ. નિ. ૨૯૩ (૨૬) થી ૩૩૧-ઈ. સ. પૂ. ૧૭૪ (૧૭૧)થી ૧૩૬ હતો. આ સમયે સિંધુ ને ઝેલમ વચ્ચે રાજ્ય કરતે તક્ષશિલાને શાસક એન્ટિઆકિડસ હતો કે જે ડિમેટ્રિયસને સરદાર હતો. એરેસિયસના લખાણમાં આ સરદારની જ હારનું સૂચન છે; કેમકે એરેસિયસે નિર્દિષ્ટ કરેલા છતાયલા પ્રદેશને આ સમય દરમિયાન તે જ શાસક હતું. “ભારત કે પ્રાચીન રાજવંશ'ના લેખક મિડેટસની ઉપરોક્ત છતનો સમય મ. નિ. ૩૨૯–ઈ. સ. પૂ૧૩૮ ની નજીકને લખે છે; અર્થાત મીડરના મૃત્યુ બાદ અથવા બેસનગરના સ્તંભ પર લેખ કેતરાવ્યા બાદ (જે એ લેખ મ. નિ. ૩૨૧–ઈ. સ. પૂ. ૧૪૬ માં નહિ પણ મ. નિ. ૩૨૮-ઈ. સ. ૫. ૧૩૯ માં કાતરાવ્યો હોય તે ) એક બે વર્ષમાં જ એન્ટિઓકિડસની હાર થઈ સિંધુ અને ઝેલમ નદી વચ્ચેનો પ્રદેશ પાર્થિયન સામ્રાજ્યમાં જોડાય હતે. સંભવ છે કે, મિથોડેટસના હાથે બેબીલોન પહેલાં પડયું હશે પણ હિંદમાં ઝેલમ સુધીની તેની સત્તા પશ્ચિમ ભારતના વિજેતા સુપ્રસિદ્ધ મીન્ડરની હયાતીમાં નહિ, પરંતુ “ભારત કે પ્રાચીન રાજવંશ'ના લેખક કહે છે તેમ, તેના મૃત્યુ બાદ જ સ્થપાઈ હેવી જોઈએ.
- મિથોડેટસની ઉપરોક્ત ઝેલમ સુધીની સત્તા હોવાની વાત ઓરેસિયસ કરે છે તે પરથી કેટલાકે સિક્કાઓ કે લેખોમાં છત્રપ કે મહાછત્રપ ઈલ્કાબવાળા વંચાતા જીએનિસસ, ખરસ્ટ, લિઅક અને પાટિક કે પતિક એ તક્ષશિલાના શાસકેને તથા રાજુલુલ અને ડાસ એ મથુરાના શાસકેને મિડેટસે હિંદમાં સ્થાપેલી પાર્થિયન સત્તાના શક જાતિના સુબાઓ માને છે. તેઓ એવો અભિપ્રાય ધરાવે છે કે, “ “સત્રપ’ એ શુદ્ધ ઈરાની ઈલ્કાબ ધારણ કરવાને લીધે, આ જ અરસામાં રાજા તરીકે દેખાતા અને લાંબી વંશાવલીવાળા પર્શિયન રાજાઓના જ તેઓ–સિક્કાઓ કે લેખોમાં વંચાતા જીઓસિસ આદિ કે રાજુલ આદિ-સુબાઓ હોવા જોઈએ.” મને ઉપરોકત માન્યતા કે અભિપ્રાય બરાબર હેય એમ નથી લાગતું, અને એ કારણ પણ છે.
એરસિયસના કહેવા પ્રમાણે, મિથોડેટસે ઝેલમ સુધી પાર્થિયને સત્તા સ્થાપી હોય તે પશુ એ સત્તા સ્થાપ્યાને જે સમય મ. નિ. ૩૨૯–ઈ. સ. પૂ. ૧૩૮ માનવામાં આવે છે તે પછી તેને રાજકાલ બે વર્ષ જ રહ્યો છે. એના રાજ્યાન્ત પછી ફ્રેટસ (૨) આવ્યો અને રાજકાલ મ. નિ. ૩૩૧ થી ૩૩૯-ઇ. સ. પૂ. ૧૩૬ થી ૧૨૮ સુધી ૮ વર્ષ તથા દેટસ પછી આટબેનસ આવ્યા. એનો રોજકાલ મ. નિ. ૩૩૯ થી ૩૪જ–ઈ. સ. પૂ. ૧૨૮ થી ૧૨૩ સુધી ૫ વર્ષ હતા. એ બને રાજાઓએ શક અથવા એવા પ્રકારની ભટકતી ધસી આવેલી જાતિઓ સાથેના ઝઘડામાં પિતાના પ્રાણ ગુમાવ્યા હતા. એ વિષમ સમયે મિથોડેટસે જીતેલા હિંદના પ્રદેશ પર પાર્થિયન સત્તાનો કાબુ નષ્ટ થઈ જતાં ત્યાં–તક્ષશિલામાં છએનિસસ નામનો છત્રપ આવ્યો છે. પાર્થિયનોનો એ પ્રદેશ પર દાબ શિથિલ થયાની હકીકત મી. મીથ પણ લખી રહ્યા છે. તેમનો અભિપ્રાય આ પ્રમાણે છે:
જ એ નવા જીતેલા પ્રાંતનો સીધો વહીવટ ટેસિકનની સરકારને હાથ થોડાં વર્ષ જ રહ્યો હશે એવો સંભવ છે. ઈ. સ. પૂર્વે ૧૩૦ થી ૧૨૦ સુધીમાં ભટકતી જાત સાથેના ઝઘડામાં બીજા ક્રેટીસ તથા આપ્ટેએનસે અંદગી ખાઈ તે પ્રસંગમાં હિંદી સરહદનાં રાજ્ય જેવાં દૂર આવેલાં તાબાનાં રાજય પરને મધ્યસ્થ સરકારનો દાબ શિથિલ થઈ ગયો હશે; અને સંભવ છે કે આવી રીતે મળેલી તકને
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૬
અવંતિનું આધિપત્ય લાભ લઈ અસ, કે જે ઘણું કરીને શક હશે, તેણે પંજાબની ગાદી પર પિતાની સત્તા જમાવી અને તાત્વિક રીતે કદાચ તે સ્વતંત્ર નહિ હોય પણ વ્યવહારમાં તે તદ્દન સ્વતંત્ર જ બની રહ્યો.”
પાર્થિયન સરકારનો દાબ શિથિલ થઈ હિંદી સરહદ કોઈ અન્યની સત્તામાં ચાલી ગઈ એ વાત બરાબર છે, પણ મી. મીથ એ સત્તાને પચાવી પાડનાર જે “મેઅસ' તરીકે જણાવે છે તે અસંગત છે એમ તે નહિ, પણ જરૂર પડાફેર છે.
આર્ટીએનસ પછી પાર્થિયાની ગાદી પર મહાન મિથોડેટસ બીજે આવ્યું હતું. એના રાજત્યકાલ મ. નિ. ૩૪૪ થી ૩૭૯–ઈ. સ ૧૨૩ થી ૮૮ સુધી ૩૫ વર્ષ હતો. એણે ભારે પ્રયત્નથી પાર્થિયન સત્તાને બહુ જ મજબૂત બનાવી, કે જે તેની પૂર્વના બે રાજાઓના સમયમાં અસ્તવ્યસ્ત અને નબળી પડી ગઈ હતી. કહે છે કે, એણે વિખરેલી શકિતને એકઠી કરી બલુચિસ્તાન અને પંજાબ પર પિતાની સત્તા જમાવી. આ મિશ્રોડેટસ બીજાએ પોતે જીતેલા પંજાબ પર “અસ”ને સુ નીમ્યો હતો. એ મોઅસ પાર્થિથન હતું. એની સરદારી નીચે જ પ્રથમ પાતિક પાસેથી તક્ષશિલા અને પછી તરત જ રાજીવલના પુત્ર-ષડાસ પાસેથી મથુરા છતી લેવાયું હતું; પરિણામે તે બન્ને ય રાજાના સર્વ પ્રદેશનો શાસક નીમાયો હતો. ઉપરાંત, મહાન મિથોડેટસ બીજાએ સીસ્તાન અને કંદહારના પ્રદેશમાં બીજી પણ એક શાખા સ્થાપી હતી. અહિં તેણે પોતાના રાજવંશીને નીમવાની પ્રથા રાખી હતી. મિથોડેટસ મૃત્યુ પામે ત્યારે રાજવંશી નહિ પણ તેની જાતિના મોઅમે રાજાધિરાજ પદ ધારણ કર્યું અને તે કદાચ સર્વથા સ્વતંત્ર નહિ તે પણ સ્વતંત્ર જેવો જ થઈ ગયો. કારણ કે; મિથોડેટસ બીજાનો પ્રબલ હાથ જતે રહ્યો હતો અને તેના પછી આવેલા બે ત્રણ રાજાઓના સમયમાં, એટલે કે મ. નિ. ૩૭૯ થી ૪૦૭–ઈ. સ. પૂ. ૮૮ થી ૬૦ સુધીના ૨૮ વર્ષના કાલમાં, પાર્થિયાની અને સીસ્તાન-કંદહારની એમ મુખ્ય અને પિટા બન્ને શાખાઓ શકે સાથેના ઝઘડાઓમાં ગુંચવાયેલી હોઈ હિંદ તરફ ઝાઝું લક્ષ્ય આપે તેમ ન હતી. ખરી વાત તો એ હવા સંભવ છે કે, મિથોડેટસ બીજાએ સીસ્તાન અને કંદહાર વિગેરે પ્રદેશના શાસન માટે જેમ વાસસથી એક રાજવંશો શાખા શરૂ કરી હતી તેમ હિંદમાંના જીતેલા પ્રદેશોના શાસન માટે “અસ”થી બીજી શાખા ચલાવી હતી અને તે પણ રાજવંશી જ હતી. જોકે સીસ્તાન–કંદહારની શાખાના અને તક્ષશિલા કે પશ્ચિમ પંજાબની શાખાના પાર્થિયન શાસકે વોનોસસ વિગેરે તથા મોઅસ પોતાને મહારાજ, રાજાધિરાજ વિગેરે વિશેષણથી નવાજે છે અને તેઓ અનુક્રમે પિતાના તાબાના શક સાહીઓ તથા શક કે ક્ષહરાટ ક્ષત્રપના વડા હતા, તો પણ તેમણે સર્વથા સ્વાતંત્ર્ય ધારણ નહોતું કર્યું. તેમને માથે સાહાસાહી-શહેનશાહ હતે, કે જે પાર્થિયન સામ્રાજ્યને સાર્વભૌમ–સમ્રાટું હતું. “મહરજસ’ એ “મહાછત્રપ” જેવો સાહાણુસાહીથી ઊતરતે ઈલકાબ હશે, અને તેનાથી ઊતરતે ઈલ્કાબ સાહી કે રાજા એ છત્રપ જેવો ઇલકાબ હશે, એમ વોનોસસ વિગેરેના તે સમયના સિક્કાઓ પરથી સહજ અનુમાન થાય છે. “મહરજસ” ઈલકાબ માટે થતું અનુમાન “રજદિરજસ” કે “રજરજસ” ને પણ લાગુ પડે છે. માઅસ (મેગ) અને અયસ (ઐજાસ કે એઝીઝ ) વિગેરે હિન્દી પ્રાંતના શાસકેએ જે “રજદિરજસ” કે “રજરજસ” ઈલકાબ પિતાના સિક્કાઓમાં કોતરાવ્યો છે તે પણ “મહાછત્રપ” ના જ અર્થમાં છે. આથી સમજાશે કે, અસે મધ્યસ્થ પાર્થિયન સરકારની નબળાઈને કે અગવડો લાભ લઈ “રાજાધિરાજ' પદ ધારણું કર્યું નથી.
મી. રમીથ અને હિંદ પરની સત્તાને સમય મ. નિ. ૩૭૨ ઈ. સ. પૂ. ૯૫ની લગભગ
Page #316
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૯૭ બેંધે છે અને એને અનુગામી એઝીઝ હતું એમ તેઓ લખે છે. તેઓનું કહેવું છે કે, મિશ્રિડેટિસ (મિથોડેટસ કે મિથોડેટસ) બીજાએ સીસ્તાન-કંદહારવાળી પાર્થિયન શાખાને બંધ કરી એ પ્રદેશનો વહીવટ સીધેસીધો પિતાના હાથમાં લઈ લીધો હતો અને સત્રપ એઝીઝ, કે જે વનસસના ભાઈ સ્પેલિસિસનો પુત્ર હોઈ પોતાના પિતાને રાજકાર્યમાં મદદ કરી રહ્યો હતો, તેને સીસ્તાન–કંદહારના પ્રદેશમાંથી ફેરબદલી કરી હિંદી પ્રદેશમાં અસની જગાએ મુકયો હતે. આ ફેરબદલીને સમય મ. નિ. ૪૦૯-ઈ. સ. પૂ. ૫૮ હતો.
મી. મીથ એક બાજુ “(આશરે ઈ. સ. પૂ. ૧૨૩) પાર્થિયને સત્તા મહાન મિથિડેટિસ બીજાના પ્રબલ અમલ નીચે પાછી પગભર થઈ.” એમ લખે છે, ત્યારે બીજી બાજુ “ઈ. સ. પૂ. ૫૮ માં તે ( અઝીઝ) માસના અનુગામી તરીકે આવ્યો અને મિશ્ચિડેટીસના તાબાના રાજા તરીકે તેણે તે પ્રાંત પર રાજ્ય કર્યું.” આવી રીતે મિથોડોટસ બીજાના નામે જ હકીક્ત ચઢાવી રહ્યા છે. મ. નિ. ૩૪૪ થી ૩૭૯–ઈ. સ. પૂ. ૧૨૩ થી ૮૮ સુધી રાજત્વકાલવાળો મહાન મિડેટસ બી જે મ. નિ. ૪૦૯–ઈ. સ. પૃ. ૫૮ માં કે તે પછીના સમયમાં એઝીઝના ઉપરી તરીકે કયી રીતે હોઈ શકે ? મિથોડેટસ ત્રીજો મ, નિ, ૪૭ થી ૪૧૧–ઈ. સ. પૂ. ૬૦ થી ૫૬ સુધી.૪ વર્ષ પાર્થિયાના સામ્રાજ્ય પર હતે તેના સમયની તેના હાથે બનેલી ઘટનાને–સીસ્તાન-કંદહારની શાખા બંધ કરી એઝીઝને મેઅસના અનુગામી તરીકે પાર્થિયન હિંદી પ્રદેશમાં ફેરબદલ કર્યો એ ઘટનાને—મી. મીથ મહાન મિથોડોટસ બીજાના નામે ચઢાવી રહ્યા છે, કે જે મિથોડોસ બીજે આજથી ૩૦ વર્ષ પહેલાં દુનિયાને છોડી ગયો હતો. આ હકીક્ત જેમ પાઠકેર થઈ ગઈ છે તેમ મી. સ્મીથની નેંધેલી, “પહેલા મિથોટસ પછીના સમયમાં મધ્યસ્થ સરકારને દાબ કમી થતાં મોઅસ તકનો લાભ લઈ પશ્ચિમ હિંદની સત્તા પચાવી પડ્યો,” એવા પ્રકારની હકીકત પણ ખરેખર પાઠાફેર છે. પહેલા મિથોડોટસ પછી હિંદના જીતેલા પ્રદેશ પર મધ્યસ્થ સરકારને દાબ કમી થય હતે (ખરી વાત એ છે કે તે જ રહ્યો હત) એ, પ્રબલ શક્તિશાળી હોવાથી મહાન ગણાતા મિથોડોટસ બીજાના રાજ્ય પર આવ્યા પહેલાંની ફ્રેટીસ અને આર્ટી બેનસના સમયની હકીકત છે; જ્યારે મોઅસ પશ્ચિમહિંદનો રાજાધિરાજ બન્યો છે, તેના રાજ્યનાં અંતિમ વર્ષોમાં બનેલી હકીકત છે. મિથોડોટસ બીજાએ જીતેલા હિંદી પ્રદેશ પર અને નીમ્યો એ હકીકત, પાડાફેરથી “મિથોડોટસ પહેલાએ જીતેલા પ્રદેશ પર તે નીમાયો હતું કે આવ્યા હતા અને પાછળથી તકનો લાભ લઈ સ્વતંત્ર થઈ ગયો હતો.” આવા પ્રકારે મી. સ્મીથના હાથે નાંધાઈ ગઈ છે. ઈ. સ. પૂ. ૧૭૪ થી ઈ. સ. પૂ. ૫૮ સુધીમાં મિથોડોટસ નામના ત્રણ રાજાઓ થઈ ગયા હતા તેના બદલે બે જ માની લેવાથી આ ગોટાળો થઈ ગયો લાગે છે. આનું પરિણામ એ આવ્યું કે, મ. નિ. ૩૭૨– ઈસ. પૂ. ૯૫ લગભગમાં મોઅસ હિંદના પ્રદેશને રાજાધિરાજ બન્યો તે પહેલાંના, તક્ષશિલાના ઓનિસસ વિગેરે, મથુરાના રાજુલુલ વિગેરે અને મધ્યમિકાના ભ્રમક વિગેરે જે બેકિટયન સરદારો હતા, તે સર્વને પાર્થિયન સરદારે માની લેવામાં આવ્યા, કે જે માન્યતા નીચે આપેલી હકીકતથી પણ અસંગત કરે છે.
મ. નિ. ૩૦૭ થી ૩૧૨– ઈ. સ. પૂ. ૧૬૦ થી ૧૫૫ ના વચ્ચે હેલિઓપ્લેસ બેટ્રિયા પર ગાદીએ આવ્યો અને તે મ. નિ. ૩૨૭ થી ૩૩૭– ઈ. સ. પૂ. ૧૪૦ થી ૧૩૦ ના વચગાળા સુધી રહ્યો હતો. આ હેલિઓકેલેસનો સમકાલીન સ્ટેટો (૧) હતું. એ કાબુલ અને પંજાબનો શાસક હતો. હેલિઓકલેસના રાજ્યનાં શરૂઆતનાં વર્ષોમાં યાવત મ. નિ. ૩૨૭– ઈ. સ. પૂ. ૧૪૦ સુધી કાબુલ અને પંજાબ વિગેરેનો શાસક મહારાજા મીનેન્ટર હતું એટલે હેલિએક્સેસનો સમકાલીન સ્ટેટ કાબુલ અને પંજાબના શાસક તરીકે ભ. નિ. ૩૨૭-ઇ. સ. પૂ. ૧૪૦ પછી જ હોઈ શકે. કહે છે કે, આ સ્ટ્રેટો (૧)નું રાજ્ય લાંબા સમય
૩૮
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૮
અવંતિનું આધિપત્ય સુધી ચાલ્યું હતું અને એની પછી એને પૌત્ર સ્ટેટો બીજો કાબુલ અને પંજાબના મહારાજા બન્યા હતા. પથિયન સત્રએ આ બીજા સ્ટેટના હાથમાંથી તક્ષશિલાનું (પશ્ચિમ પંજાબની રાજધાનીનું) રાજ્ય ખેંચાવી લીધું હતું. આ કથન પરથી અનુમાન થાય છે કે, સ્ટેટ પહેલે અને સ્ટેટ બીજે એમની સત્તા તક્ષશિલા (પશ્ચિમ પંજાબ) પર ૪૫ વર્ષ જેટલી રહ્યા બાદ મ. નિ. ૩૭૨–ઈ. સ. પૂ. ૯૫ની લગભગમાં પાર્થિયન સત્રપ મેસે તે ખુચાવી લીધી હતી. સ્ટેટ (૧) કાબુલના રાજ્ય પર આવ્યો ત્યાર બાદ તક્ષશિલાના એન્ટિઓકિડસ પર પાર્થિયન શહેનશાહ મિથોડોટસે ચઢી આવી સિંધુ અને ઝેલમની વચ્ચેના પ્રદેશને કબજો લીધે હોય તે પણ, જો કે એ હકીકત બીજા મિથોડોટસના બદલે પહેલા મિશ્રોડેટસના નામે ચઢી ગઈ છે અને તે મને શંકાસ્પદ લાગે છે, સ્ટેટના રાજ્યની શરૂઆતનાં ચેડાંક વર્ષ તે પ્રદેશમાં પાર્થિયનેને તાબો રહ્યો હશે, પરંતુ પછીથી સ્ટ્રેટ પહેલાએ ત્યાંથી પાર્થિયને ખસેડી મુકી પિતાની સત્તા સ્થાપી હશે અને ત્યાં સત્રપ જીઓનિસસને અથવા તે પાર્થિયને ખસેડવામાં અગ્રભાગ લેનાર રાજુલુલ હે ઈ તેના યુવરાજ ખરસ્તને નીચે હશે, કે જે ખરએટ પછી કુસુલક-લિઅક અને પાતિક નામના સત્ર આવ્યા હતા. લિઅકકસૂલકને પુત્ર પાતિકનો એક લેખ મળે છે તેમાં, કહેવામાં આવે છે કે, મોઅસનું નામ છે અને ૭૮ ને અંક છે. આનો અર્થ એ કરવામાં આવે છે કે, તે પાર્થિયન મેઅને આધીન હતો. આ અર્થ બરાબર છે, પણ એ અંક શક સંવત તરીકે કપાય છે તે બરાબર નથી. પહેલાં એ રાજા મીન્ડરના વંશજ સ્ટેટ બીજાને આધીન હતા અને તેથી તેણે મીન્ડરના રાજયારંભના સમયથી એટલે મ. નિ. ૩૦૭– ઈ. સ. પૂ. ૧૬૦ થી શરૂ થયેલા સંવતને ઉપયોગ કરે છે. એ ગણતરીએ એને લેખ લખાયાનું વર્ષ મ. નિ. ૩૮૫-ઇ. સ. પૂ. ૮૨ આવે છે કે જે, પાર્થિયન મેઅસે હિંદના ' જીતેલા પ્રદેશ પર સત્તા સ્થાપી તે વર્ષથી એટલે મ. નિ. ૩૭૨ -ઈ. સ. પૂ. ૯૫ થી તેરમું વર્ષ છે.
ઉપરોક્ત સર્વ હકીકતથી, મ. નિ. ૩૭૨ –ઈ. સ. પૂ. ૯૫ થી પહેલાં પંજાબમાં બેટ્રિયન વડી
નીચે સત્રની સત્તા હતી, એમ સ્પષ્ટ સમજાય છે. મથુરાના સત્ર પણ એ સમય પૂર્વે બેકિટ્રયન સત્તાને જ તાબે હતા. પંજાબમાં અને સૂરસેનમાં પણ પાર્થિયન સામ્રાજય પથરાયું હતું એ વાત સાચી છે. પણ તે મ. નિ. ૩૭૨– ઈ. સ. પૂ. ૯૫ પછીના સમયમાં જ, સંભવ છે કે, મ. નિ. ૩૭૨-ઇ. સ. પૂ. ૯૫ ની લગભગમાં વિદ્યમાન પાતિક અને થોડાસ એ અનુક્રમે તક્ષશિલા અને મથુરાના સત્ર, અને તેમની પછી આવનારા અન્ય સત્ર અચોક્કસ સમયપર્યત મેઅસ વિગેરેની પાર્થિયન સત્તાને તાબે રહી ટકી રહ્યા હશે, પણ આ વિષે નિશ્ચયાત્મક કાંઈ પણ કહી શકાય તેવું સાધન નથી. * તક્ષશિલાના અને મથુરાના એ ઉપરોક્ત સત્ર કયી જાતિના હતા એને સર્વથા નિશ્ચય થઈ શકે તેમ નથી. “ પ્રાચીન ભારતવર્ષ ' ના લેખક ડો. ત્રિભોવનદાસ શાહ તે સાફ સાફ લખે છે કે, એ સત્ર ક્ષહરાટજાતિના હતા. પરંતુ ભૂમક અને નહપાનના માટે “ક્ષહરાટ' શબ્દ લખાયેલે આપણને વાંચવા મળે છે તેમ તક્ષશિલા કે મથુરાના સત્ર માટે મળતું નથી, તેથી તેઓ ક્ષહરાટ હતા કે, જેમ કેટલાક કહે છે તેમ, “શક’ હતા, એ નકકી કરવું મુશ્કેલ છે. બાકી ભૂમક અને નહપાણએ શાસ તે ક્ષહરાટ જ હતા એ વિષે શંકા જ નથી.
ક્ષહરાટ ભૂમક એ પહેલાં “છત્રપ' હતા, પછી “મહાછત્રપ' બન્યો હશે અને “રાજા” ને ઈલ્કાબ તેણે પિતાના જીવનમાં ધારણ કર્યો હશે. એ સત્રપ હતો તેથી તેને પાર્થિયન સગો માની લેવાની ભૂલ ન કરવી જોઈએ. તે બેકિટયન સૂબો હતે. ડેરિયસના વિશાલ સામ્રાજ્યમાં વપરાઈ રૂઢ થઈ ગયેલો. બેક્ટ્રિયા અને સીસ્તાન-કંદહાર વિગેરેમાં પણ વ્યાપક બનેલો એ સત્રપ કે છત્રપ અને મહાસત્રપ કે
Page #318
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
૨૯ મહછત્રપ શબ્દ પાર્થિયન રાજાઓની જેમ બેક્ટ્રિયન રાજાઓ પણ જો પિતાના સુબાઓ અને સરસુબાઓના માટે વાપરતા હોય અથવા તે બેકિટ્રયન સુબાઓ બેટ્રિયન જાતિથી પિતાની જાતિને જુદી ઓળખાવવા પોતાના મૂળ વતનમાં વ્યાપક બનેલા એ છત્રપદિ શબ્દનો ઉપયોગ કરતા હોય તો તે બનવાજોગ છે.
ભ્રમક છત્રપમાંથી મહાછત્રપ ક્યારે બન્યો એ નિશ્ચયથી કહી શકાય તેમ નથી. સંભવ છે કે, તક્ષશિલાના મહારાજા એન્ટિઓકિડસના મૃત્યુ બાદ તે મહાછત્રપ બન્યું હોવો જોઈએ, કે . દરમિયાન મથુરાને છત્રપ રાજુલ પણ મહાછત્રપ બન્યો હોવાનો સંભવ છે. ભૂમક, તેની પાછળ આવનાર નહપાણની જેમ, પિતાના પર કોઈની સત્તા નહિ એવો સ્વતંત્ર સ્વામી બન્યું નથી, પણ તેના માથે નામની જ બેકિટ્રયન સત્તાની તાબેદારી હોઈ તે બહુધા સ્વતંત્ર જ હતું. તેણે મધ્યમિકામાં રહી તેની બરાબર પશ્ચિમના પ્રદેશમાં સિંધુના દેઆબને લગતા પ્રદેશ સુધી, સૌરાષ્ટ્રમાં અને રાજપુતાનાના દક્ષિણમાં અમુક અનિશ્ચિત પ્રદેશ સુધી અધિકાર ભંગ હોય એમ લાગે છે. તેના પાછળના જીવનમાં ક્ષહરાટ નહપાણે પિતાના સગા શક સરદાર ઉસભદાતની સહાય વડે લાટથી લઈ યાવત પશ્ચિમ ઘાટના પૂર્વમાં આવેલા દક્ષિણના કેટલાક પ્રદેશ સુધી એ અધિકારને વિસ્તાર્યો હતો.
ક્ષહરાટ ભૂમક બહુ લાંબા કાળ સુધી સત્તા ભોગવત રહ્યો હોય એમ લાગે છે, પણ મહાવીર નિર્વાણની ચોથી અને ઇસવીસનની પૂર્વે બીજી સદીમાં તે ક્યાં સુધી હયાત હો એ બહુ ચોકસાઈથી કહી શકાય તેમ નથી; છતાં ઉસવદાસના નાસિકનાં એક લેખમાં નહપાણને “રાજા ક્ષત્ર” તરીકે ઓળખાવ્યો છે ત્યારે અયમના જીત્તેરના લેખમાં તેને “રાજ મહાક્ષત્રપ સ્વામી” કહી બિરદાવ્યો છે, અને તેના જમાઈ તથા અમાત્યના એ લેખમાં કોઈક સંવતના “ર” અને “૪૬’ અંક લખાયા છે, એ પરથી અનુમાન થાય છે કે, નહપાણુ “ર” થી “૪૬’ ને વચગાળે સત્રપ મટી મહાસત્રપ બન્યો હતો અને જ્યારે એ મહાસત્રપ બન્યો ત્યારે નજીકના જ પૂર્વ સમયમાં તેને પૂર્વગામી બૂમક મૃત્યુ પામ્યો હોવો જોઈએ. આ “૪૨’ અને ‘૪૬” ના અંક ક્યા સંવતના હશે–મીનેજરના રાજ્યારંભથી ચાલેલા તેના સંવતના હશે કે મીન્ડર અને એન્ટિઓકિડસના મૃત્યુ બાદ મહાસત્રપ બનેલા ભૂમકના તે સમયથી ગણાતા સંવતના હશે—એ બહુ જ ખાત્રીથી કહેવું મુશ્કેલ છે. મ. નિ. ૩૦૭ માં ચાલેલા મીકેન્ડર સંવતના એ અંકો હોય તે, મ. નિ. ૩૪૯ થી ૩૫૩–ઈ. સ. પૂ. ૧૧૮ થી ૧૧૪ ની વચગાળે ભૂમકનું મૃત્યુ અને નહપાનું મહાસત્રપ પદ થયું ગણાય; પણ જે લગભગ સ્વતંત્ર અને મહાસત્રપ બનેલા રાજા ભૂમકે મીનેન્ડર અને એન્ટિઓકિડસના મૃત્યુ બાદ મ. નિ. ૩૨૮ કે ૩૨૯-ઈ. સ. પૂ. ૧૩૯ કે ૧૮ માં ચલાવેલા સંવતના એ અંકો હોય તે, મ. નિ. ૩૭૦ કે ૩૭૧ થી ૩૭૪ કે ૩૭૫– ઈ. સ. પૂ. ૯૭ કે ૯૦ થી ૯૭ કે ૯૨ ની વચગાળે ભૂમકનું મૃત્યુ અને નહપાણુની મહાસત્ર૫ પદની પ્રાપ્તિ થયેલી ગણાય. આમ ભૂમકનું મૃત્યુ અને નહપાણની મહાસત્ર ૫ પદની પ્રાપ્તિ, એને સમય ઉપરોકત બે ભિન્ન ભિન્ન ગણતરીએ આશરે ૨૫ વર્ષ જેટલો આગળ પાછળ આવે છે. મને લાગે છે કે, મ નિ. ૩૭૨– ઈ. સ. પૂ. ૯૫ લગભગ પાર્થિયનેએ પંજાબ વિગેરે પ્રદેશ પર પોતાની સત્તા જમાવી તે દરમિયાન ભૂમકના મૃત્યુ વિગેરેની ઘટના બની હશે. નવાહનના આલેખનમાં મેં એ જ માન્યતાને આલેખી છે, છતાં ભૂમકને સજત્વકાલ વધારે લંબાવાય ન હોય અને ઉપરોકત ભૂમકના મૃત્યુ વિગેરેની ઘટના એથી આશરે ૨૫ વર્ષ પહેલાં બની હોય તો તે પણ કદાચ ઘટી શકે. પણ એ રીતે નહપાયું
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૦
અવંતિનું આધિપત્ય અને નવાહનના રાજવકાલને આરંભ લગભગ એક જ સમયમાં આવી જતાં તે બંને એક જ હોવાની કલ્પના કરવી, એ નભવાહનના આલેખનમાં દર્શાવેલાં અનેક કારણોથી અસંગત હોઈ નકામી છે.
. ક્ષહરાટ બૂમક પછી આવેલો ક્ષહરાટ મહાક્ષત્ર૫ નહપાછું એ પહેલાં ક્ષત્રપ હતા. ક્ષત્રપ હતે ત્યારે એ પિતાને “રાજા' તરીકે લખે છે તેથી અનુમાન થાય છે કે, તેને પિતા રાજા હશે અને વળી મહાછત્રપ હશે, તથા તેના સમય પહેલાં જ વિદ્યમાન તેને પુરોગામી બૂમક હોવાથી તે જ તેનો પિતા હશે. ભૂમક પિતાના સિક્કાઓમાં, કે જે શરૂઆતના હશે તેમાં, પિતાને છત્રપ લખે છે પણ રાજા તરીકે લખતે નથી, કારણ કે તેના પિતા મહાછત્રપ, કે જે રાજા તરીકેનો હક ધરાવે છે, નહિ હેય. પિતાની કામગીરીથી મહાછત્રપ (રાજા) બન્યા હોય તેને વારસ તેના જીવતાં છત્રપ (રાજા) અને તેના મૃત્યુ બાદ મહાછત્રપ (રાજા) પિતાને લખી શકે, પણ જે છત્રપ હોય અથવા છત્રપનો વારસ છત્રપ હોય તે પિતાને રાજ તરીકે લખી શકે નહિ એવો કેઈ નિયમ આ સમયે પ્રવર્તત હશે એમ લાગે છે. એના નામને નિર્દેશ કરનાર છે કોઈ તાબેદાર શાસક હેય તે તે એ નામ સાથે રાજાનું બિરૂદ ને સ્વામી તરીકેનું વિશેષણ પણ પિતાના લેખમાં લખે છે. છત્રપોના સિક્કાઓમાં ણ “સ્વામી' વિશેષણ વપરાયેલું જોવામાં આવે છે, તે પણ કદાચ આવા જ નિયમને આભારી હેય.
ઉપરોક્ત રીતે છત્રપ કે મહાછત્રપ રાજા કે સ્વામી તરીકે લખાયા છે, પણ રાજાધિરાજ, મહારાજા કે મહારાજાધિરાજ તરીકે લખાયા નથી. એ શબ્દો પાર્થિયન રાજવંશી કે બેકિન રાજવંશી શાસકોને માટે જ બહુધા અનામત રહ્યા છે, એમ મળી આવતા સિક્કાઓ પરથી સમજાય છે.
(૩)
અસેકસવંશને પાર્થિયન રાજા મિડેટસ (૩) અ. નિ. ૪૦૭ (ઈ. સ. પૂ. ૬૦) વર્ષે ઇરાનની ગાદી પર આવ્યો હતો. એણે સિસ્તાની પેટાશાખા બંધ કરી ત્યાંના શાસક સ્પેલિરિસિસના મદદગાર પુત્ર એજસને મ.નિ. ૪૦૦(ઈ.સ. . પ૮) વર્ષે તક્ષશિલામાં નીમ્યો. આ સ્થળે પૂર્વે અસ–મોજસ (મગ)ની કતા હતી. મેઅસ અને એસ બંને પાર્થિયન હતા પણ તફાવત એ હતું કે, માઅસ જ્યારે સામાન્ય રીતે પાર્થિયન હતા ત્યારે એજસ પાર્થિયન રાજવંશને હતે. તક્ષશિલાના હાથ નીચે શાસિત પ્રદેશ ઠેઠ મથુરા સુધી લંબાતે હતે. મિથોડેટસે એજસને તક્ષશિલામાં નીમે તેની પૂર્વે, એટલે મ. નિ. ૪૦૭ (ઇ. સ. પૂ. ૬૦) વર્ષે શ્રી કાલભાચાર્યો સીસ્તાનના પ્રદેશથી લાવેલા સાહિશકોએ, સોરઠથી લઈ ઉજજયિનીના પ્રદેશ સુધી પિતાની સત્તા સ્થાપી દીધી હતી. આ સમયે; સિંધુના દોઆબમાં પૂર્વે આવેલા શકે, કે જેઓ ત્યાં વસાહત સ્થાપી સ્થિર થઈ રહ્યા હતા તેઓ શાસન કરી રહ્યા હતા, અને તેમનામાંને દિનિકને પુત્ર ઉસવદાત, કે જે પિતાના સસરા નહપાણના હાથ નીચે શાસન કરતે ઠેઠ નાશિક અને પુના જીલ્લાના પ્રદેશ સુધી સત્તા જમાવી બેઠા હતા તે નહપાનું મૃત્યુ થયા બાદ તેના વિશાલ પ્રદેશ પર રાજ્ય કરતે હતે. પુરાણે ભારે બળાપાપૂર્વક પ્લેને ઉદેશી જે ભવિષ્યવાણી ઉચ્ચારે છે તેને બંધબેસતા સમયમાં હાલને પણ એક સમય હતો, કે જ્યારે લગભગ આખા પશ્ચિમભારત અને ઉત્તર ભારતના પશ્ચિમ વિભાગ પર શકની અને પાર્થિયનેની સત્તા જામી હતી. ગભિલ્લના પુત્ર વિક્રમાદિત્યે આબ્રોની સહાયપૂર્વક જામેલી શક સત્તાને ઉખેડવા પ્રારંભ કર્યો, તેણે ઉજજયિનીને પ્રદેશ તાબે કર્યો અને લાટ તથા આનર્ત જીતી લીધાં તથા તાપી નદીના દક્ષિણ પ્રદેશમાં પણ પગપેસારો કરવા માંડ્યો, દરમિયાન શક–ક્ષહરાટોના દબાણથી પ્રતિષ્ઠાનપુર (પૈઠણઔરંગાબાદ છેલ્લે )થી ઠેઠ બેઝવાડાના પ્રદેશ
Page #320
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય જેટલે દૂર રાજનગર લઈ ગયેલા આન્દ્રરાજાઓએ પણ તક સાધી લીધી. દીપિસાતકણિએ પ્રતિષ્ઠાન સુધીના
તે પછી આવેલા ગૌતમીપુત્ર અરિષ્ટ સાતણિએ પશ્ચિમઘાટ સુધીના પ્રદેશમાંથી શક ક્ષહરાટની સત્તાને ખત્મ કરી નાખી. તેની પછી આવેલા સાતવાહન હાલે (શાલિવાહને) પિતાના સેનાધિપતિ શદ્રક (વિક્રમશકિત). દ્વારા સોરઠ, સિંધ અને પશ્ચિમ પંજાબ (મારી સમજ મુજબ ઉત્તરાપથ) પર પણ વિજય મેળવ્યો. એ વખતે પશ્ચિમ પંજાબની તક્ષશિલામાં પાર્થિયન રાજા ગોન્ડફારનેસ શાસન કરી રહ્યો હતે, કે જે મિડેટસે (૩) નીમેલા ઓજસ પછી સ્વતીય અનુશાસક હતો. તક્ષશિલામાં એજસે ૧૭ વર્ષ (મ. નિ. ૪૦૯-૪૨૬, ઇ. સ. પૃ.૫૮-૪૧), પછી એઝીલીસે ૨૮ વર્ષ (મ. નિ. ૪૨૬-૪૫૪, ઈ. સ. પૂ. ૪૧
| બાદ એજ? ૩૨ વર્ષ (મ. નિ. ૪૫૪–૪૮૬, ઈ. સ. પુ. ૧૩-ઇ. સ. ૧૯) રાજ્ય કર્યું હતું. આ પછી મ. નિ. ૪૮૬ (ઈ. સ. ૧૯) વર્ષે ગોન્ડોકાનેસ ગાદી પર આવ્યો હતો. તેને એક લેખ તખતેવાહીથી મળ્યો છે તે તેના રાજયના ૨૬ મા વર્ષે એટલે મ. નિ. ૫૧૨ (ઈ. સ. ૪૫ ) વર્ષ કેતરાયલે છે. એ લેખમાં ૧૦૩ નો સંવત નોંધ્યો છે. આ સંવત એજસ (અઝીઝ પહેલા)ને તક્ષશિલામાં રાજ્યારંભથી શરૂ થયેલ ઘટી શકે છે. એજસ તક્ષશિલામાં મ. નિ. ૪૦૯ (ઇ. સ. પૂ. ૫૮ ) વર્ષ કિરવા ત્યારથી ગણતાં ગફારનેસ (ગાડૅફારસ–ગુદફરસ)ના રાજ્યના ૨૬મા વર્ષે–મ. નિ. ૫૧૨ (ઈ. સ. ૪૫) વર્ષે બરાબર ૧૦૩ની સાલ આવે છે. આ વખતે સિધુને દોઆબ પણ ગોન્ડોફારનેસના તાબામાં હતું. આ ગોન્ડોફરનેસનું મૃત્યુ મ. નિ. ૫૧૫ (ઈ. સ. ૪૮) વર્ષે થયું હતું. તેને રાજકાલ ૨૯ વર્ષ હતા. તેના મૃત્યુ બાદ તેનું હિન્દી રાજ્ય બે ટુકડામાં વહેંચાઈ ગયું હતું. પશ્ચિમ પંજાબ તેના ભત્રીજા અબ્દ-સસના તાબામાં અને સિન્ધ તથા કંદહાર ઔથેનસના કબજામાં ગયાં. અબ્દગમસને ઉત્તરાધિકારી કોણ હતો તે જણાયું નથી, જ્યારે પેંગ્નિસને ઉત્તરાધિકારી પરસ (પરસ) જણાય છે. હિંદકશને ઓળંગી કાબુલને મ. નિ. ૫૧૭ (ઈ. સ. ૫૦)ની લગભગમાં જીતી લેનાર યુથી જા કુશાન શાખાના સરદાર કડફિસિઝ પહેલાએ ( કફક્સ કુષાણે ) ગોકારનેસના હિન્દી પાર્થિયન રાજ્યને તેના વારસો પાસેથી જીતી લેવાની શરૂઆત કરી અને કડકિસીઝ બીજાએ (મે) એ કાર્ય સમાપ્ત કર્યું. યુચી જાતિને સંગઠિત કરનાર કડકિસિઝ પહેલે મ. નિ. ૫૦૭ (ઈ. સ. ૪૦ )ની લગભગમાં રાજ્ય પર આવ્યો હતો. તેનું મૃત્યુ ૮૦ વર્ષની ઉમ્મરે મ. નિ. ૫૪૪ (ઈ. સ. ૭૭) વર્ષે થયું હતું. એણે કાબુલ જીત્યું ત્યારે ત્યાં હમિંયસ રાજા રાજ્ય કરી રહ્યો હતો. મનેજરની પછી સ્ટ્રેટે (૧) સોટર, સ્ટેટો (૨) ફિલે પેટર, ડાયડોટસ (૧). ડાયોડોટસ (૨). એન્ટિમેકસ (૧), એન્ટિમેકસ (૨), પૌલિકસેનસ, એ રાજાઓ કાબુલ પર આવ્યા હતા, ત્યાર બાદ હમિંયસ કાબુલનો શાસક થયું હતું. કુશાનેએ મિનેન્ડરની એ બેકિટ્રયન સત્તાને અને એજસ (1) ની પાર્થિયન સત્તાને અનુક્રમે લગભગ ૨૦૦ વર્ષ અને ૧૦૮ વર્ષ કરતાં ય વધારે વર્ષ ચાલ્યા બાદ તેને સર્વથા અંત આણ્યો હતે. સિન્ધની પશ્ચિમને હિન્દી પાર્થિયન પ્રદેશ કડફિસીઝ પહેલાએ અને સિધુની પૂર્વ તરફને હિન્દી પાર્થિયન પ્રદેશ કડફિસીઝ બીજાએ
જીતી લીધું હતું. એ છતેને સમય ચોકસાઈથી જણાવી શકાય તેમ નથી. મ. નિ. ૫૧૭ થી ૫૬૭ વચ્ચેના સમયમાં એટલે ઈસવીસનની પહેલી સદીના ઉત્તરાર્ધમાં એ છતે મેળવાઈ હશે એટલું જ સામાન્યથી કહી શકાય. કહે છે કે, કડક્રિસિઝ બીજે ગંગાની ખીણોમાં બનારસ સુધી આગળ વધ્યો હતો.
યુચીઓના પાંચ સમૂહનું સંગઠન સાધી આશરે મ. નિ. ૫૦૭ (ઇ. સ. ૪૦) માં તેના મુખ્ય નેતા બનેલા કડફિસિઝ પહેલાએ (કુષાણે) હિંદુકુશ પાર કરી ઈરાનના પાર્થિયન રાજ્યને ભયમાં મુકાયા એવી સ્થિતિ ઊભી કરી. આ સમય દરમિયાન, એટલે મ. નિ. ૫૧૨ (ઈ. સ. ૪૫) વર્ષે, હિન્દી પાર્થિયન રાજા ગોકારનેસ (ગદફરસ) ભારતને છેડી પોતાના વતન-ઇરાનમાં ચાલી ગયો હતો એમ
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૨
અવંતિનું આધિપત્ય કહેવાય છે. તેના હિંદમાંથી ચાલ્યા જવાનું કારણ, હિન્દની ગાદીને સંકેલી ઈરાનની ગાદી સાથે જોડી દેવાનું જણાવવામાં આવે છે. કહે છે કે, એ રાજાનું મૃત્યુ મ. નિ. પર૭ (ઈ. સ. ૬૦) વર્ષે, ઈરાનની મુખ્ય ગાદી પર મ. નિ. ૫૧૨ થી ૫ર૭ (ઈ. સ. ૪૫ થી ૬૦) સુધી ૧૫ વર્ષ રાજ્ય ભોગવ્યા બાદ થયું હતું. મી. મીથ વિગેરે ગફારનેસનું મૃત્યુ મ. નિ. ૫૧૫ (ઈ. સ. ૪૮) વર્ષે લખી તેના હિન્દી પથિથન પ્રદેશના ભાગલા થયાનું જણાવે છે, કે જે હકીકત હું પૂર્વે લખી ગયો છું. બાકી એ વાત સંભવિત છે કે, મ. નિ. પર૭ (ઈ. સ. ૬૦) વર્ષે કડફિસિઝ પહેલાએ સિધુ અથવા જેલમ સુધીનો ઈન્ડો-પાર્થિયન પ્રદેશ જીતી લેતાં ઈરાનની પાર્થિયન સત્તાની સર્વોપરીતાને સંબંધ સિંધ, પંજાબ વિગેરેના તાબાના રાજકર્તા ક્ષત્રપોથી છુટી ગયા હોય અને તેઓ–પાર્થિયન કે શક ક્ષત્રપ–સ્વતન્ન થઈ ગયા હાથ. મી. મીથનું કહેવું તે એમ છે કે –“આશરે ઈ. સ. ૨૦ માં એઝીઝ બીજાની પછી ગેડોરિસ ગાદીએ આવ્યા. પાર્થિયન સત્તાથી સ્વતન્ત્ર રહી તે વિશાળ મુલકનો ધણી થયો. તેણે સિંધ અને એકઝિયા જીત્યાં જણાય છે. આશરે ઈ. સ. ૪૮ માં તે મરી ગયો ત્યારે તેના રાજ્યના ભાગ પડી ગયા. પશ્ચિમ પંજાબ તેના ભાઈ અબ્બાગાઝીઝને ભાગે ગયું; અને એરેઝેઝિયા અને સિંધ એથેનીઝના અમલ નીચે ગયાં x x x પહેલા સૈકાના મધ્યના અરસામાં પંજાબને કુશાન રાજા કુલ-કાર-કડફિસીઝે ખાલસા કર્યો. એરેઝિયા તથા સિંધની પંજાબ જેવી જ વલે થઈ.” (હિં. પ્રા. ઈતિહાસ. ગુ. વિ. સ. મુકિત) મી. સ્મીથના આ કથનમાંથી પણ એવો જ અભિપ્રાય નીકળે છે કે, ગોન્ડોફારનેસનું વિભક્ત થયેલું રાજ્ય કુશાએ જીતી લીધું હતું. મી. સ્મીથ લખે છે તેમ, આ કાર્ય કડફિસિઝ પહેલાનું જ નહિ પણ તેનું અને તેના વારસ વેમ કડફિસિઝ બીજાનું એમ બનેલું છે. કડફિસિઝ પહેલાએ તે સિધુ કે જેલમના પશ્ચિમ પ્રદેશને જ હતો અને એ પ્રદેશ જીતવાથી કેન્દ્ર સત્તા નષ્ટ થતાં અનેક સત્રપીઓ સ્વતન્દ્ર બની ગઈ હશે, કે જેને મેં પૂર્વે ઇસારે કરી દીધું છે. આ
આ વાતનું મી. સ્મીથના નીચેના કથન પરથી પણ સમર્થન થાય છે –
“ઈ. સ. ૭૦ના અરસામાં લખતાં “પેરિપ્લસ ઑફ ધી ઇરીયન સી'ના લેખકે સિથિયા નામે વણવેલી સિંધના નીચલા પ્રદેશની ખીણ પાર્થિયન સરદારની સત્તા નીચે હતી, અને તેઓ માંહેમોહેના ઝઘડાઓમાં નિરંતર રોકાયેલા રહેતા.”
ઉપરના ઉતારા પરથી સાબીત થાય છે કે, . સ. ૭૦ પહેલાં તક્ષશિલા તરફની પાર્થિયન મધ્યસ્થ સત્તા નાશ પામી ચુકી હતી. સંભવ છે કે, એ પાર્થિયન મધ્યસ્થ સત્તા નાશ પામતાં પાર્થિયન સત્ર જ નહિ, પરંતુ હિંદી શકસ્થાનના જૂના હકદારે પણ એ મહેમાહેના ઝઘડામાં ભાગ લઈ સ્વતત્વ બનવાને મથતા થયા હશે.
- એ જૂના હકદારે શકલેકે હતા. તેમણે મ. નિ. ની ચોથી સદીના વચગાળાનાં વર્ષોમાં એટલે . સ. પૂ. ૧૨૦ની આજુબાજુનાં વર્ષોમાં સિધુના દેઆબમાં પોતાની વસાહત સ્થાપી હતી કે જે ઇન્ડોસ્કૃથિયા ( હિન્દી–સકસ્થાન) તરીકે ઓળખાતી હતી. એ વસાહત સ્થાપતાં તેમને બેક્ટ્રિયન નાના નાના પરદાનો ન જ સામનો કરવો પડયો હશે. કારણ કે, કાબુલમાં રહી રાજ્ય કરતા મિનેન્ડરના અનુગામી સ્ટેટ પ્રથમના પૌત્ર છૂટો બીજાનો મધ્યસ્થ સત્તાવાહી દાબ શિથિલ થઈ જતાં સ્વતંત્ર જેવા બનેલા અને વિખરાયેલા એ સરદારે (સત્ર) સ્વયં નિર્બળ હશે અને દૂર પડેલી મધ્યસ્થ સત્તા તેમના તરફ બેદરકાર રહી હશે.
Page #322
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
આ સ્થપાયલી શક વસાહત તક્ષશિલાની પાર્થિયન પિટા સત્તાના તાબામાં ચાલી ગઈ હતી એમ બે પેરિપ્લસ એક ધી ઇરીયન સી ના લેખકના કથનથી સમજાય છે, પણું પાર્થિયન મહારાજાધિરાજ અસથી લઈ નોકરનેસ સુધીના પાંચ રાજાઓમાં કાણે તેને જીતી લીધી હશે એ નિશ્ચયથી કહેવું મુશ્કેલ છે. મી. સ્મીથને જણાય છે કે, ગ ફારનેસે સિંધ જીતી લીધું હતું. આ ઉપર જે આપણે ધ્યાન આપીએ તે એમ કહી શકાય કે, ગોફરનેસે સિંધુના દોઆબમાં પિતાના સત્રો નીમ્યા હશે, કે જેઓ અંદરોઅંદર અને કદાચ નબળાઈના અવસરને લાભ લેવા માગતા જૂના શક હકદારોની સાથે ઝઘડી રહ્યા હશે.
ત્યારે સિન્ધના દોઆબના પાર્થિયન નાના નાના સત્ર ઝધડી રહ્યા હતા, ત્યારે ચછન નામને એક શક ક્ષત્રપ કચ્છમાં પોતાના ભાવી ઉદયનું ઘડતર કરી રહ્યો હતે. એને પિતા સામતિક કે વ્હામોતિક અથવા હાલની છેલ્લામાં છેલ્લી શોધખોળ પ્રમાણે ઝામેતિક નામો ક્ષત્રપ હતે. કામતિક અને ચછન એ બન્ને પિતા-પુત્ર કયી સત્તાના ક્ષત્રપ હતા એ પ્રશ્ન કોઈ પણ જાતના ઉલ્લેખના અભાવે અને નિશ્ચિત હેઈ બહુ જ વિવાદાસ્પદ બન્યો છે. મેં એ પિતા-પુત્રને શક જાતિના અને કચ્છમાં પ્રાથમિક પ્રયત્ન કરતા ઉપર જણાવ્યા છે, પરન્તુ એ વિષેને પણ અધુરાં અનુમાન સિવાય કોઈ ખાસ પુરાવો નથી. એમ કહેવાય છે. મહાવીર નિર્વાણની ચોથી સદીના છ-સાતમા દશકામાં, એટલે ઇસવી સનની પૂર્વે પહેલી સદીની શરૂઆતની લગભગમાં, વિદ્યમાન ક્ષત્રપ અને મહાક્ષત્રપ રાજા નહપાણની જાતિ ક્ષહરાટ હતી અને તેની સત્તા દક્ષિણ રાજપૂતાનાથી લઈ નાશિક–પુના જીલ્લા સુધી હતી, એમ તેના સિક્કાઓ તથા તેના અયમ પ્રધાન અને શક જામાતા ઉસવદત સેનાધિપતિના લેખેથી જાણવા મળે છે; પણ એ નહપાણ પછી ૧૫૦ કરતાં ય વધારે વર્ષ બાદ થયેલા ચષ્ટનની જાતિનો ઉલ્લેખ તેના કે તેના વંશજોના સિક્કાઆમાં કે લેખમાં થયેલું જોવામાં આવતો નથી. આમ છતાં અવન્તિના અધિપતિઓના અનુસંધાનમાં મ. નિ. ૬૦૫ વર્ષે તા ૩પન્નો સો રાજા” એવા પ્રકારના જૈન ઉલ્લેખથી સિદ્ધ થાય છે કે, આ સમયે ઉજયિનીને જીતી લેનારા શકજાતિના હતા. એ જીત મેળવનાર રૂદ્રદામાં હતું એમ તેના સંવત ૭ર માં કોતરાવેલા જાનાગઢના શિલાલેખથી જાણવા મળે છે. આ રૂદ્રદામા ચટનને પૌત્ર હતા, અને તેથી ચપ્ટન અને તેના પિતા સામતિક એ શક જાતિના હતા એમ સહેજ સાબીત થઈ જાય છે. વળી કરછ અને કાઠિયાવાડમાંથી મળેલા ક્ષત્રપાના પર થી લઈ ૧૪૩ સુધીના અંકવાળા લેખોમાં અને ૧૦૦ થી લઈ ૩૦૪ સુધીના અંકવાળા તેમના સિક્કાઓમાં એ અંકની સાથે “શક” શબ્દ જોડવો નથી, તે પણ એ ક્ષત્રપોના રાજ્યત પછી થોડાંક વર્ષો વીત્યા બાદ વરાહમિહિરે પંચસિદ્ધાન્તિકામાં શકકાલ ૪૨૭ નં. છે; આથી સમજાય છે કે, ક્ષત્રના લેખો અને સિક્કાઓમાં લખાયેલા અંકો સાથે “શક’ શબ્દ નથી તે પણ એ શકકાલના જ અંકો છે, અને એ લેખમાં તથા સિકકાઓમાં નોંધાયેલા ક્ષત્રપ–મહાક્ષત્રપ રાજાએ-રૂદ્રદામા વિગેરે-શકજાતિના છે.
કેટલાક અનુમાન કરે છે કે, ચપ્ટન કુશાન રાજા કનિષ્કનો સગો અને તેની જાતને હ; કેમકે મથુરા પાસેના માટગામના દેવકુલમાંથી મળી આવેલાં પુતળાંઓમાં કનિષ્કની સાથે ચપ્ટનનું પણ પુતળું છે. હું તો કહું છું કે, કનિષ્ક અને અષ્ટનનાં પુતળાં એક જગાએ મળી આવવા માત્રથી જ તેમને યથેચ્છ સંબંધ કાપી લેવો એ વ્યર્થ જ છે. ગમે તે રીતે ચપ્ટન કનિષ્કને માનનીય હોય, જડપુતળાની ગમે તે રીતે હેરફેર થઈ હોય, એવાં એવાં અનેક કારણોથી કઈ કલ્પનાને, અન્ય પ્રામાણિક સાધનથી સમર્થન ન મળે ત્યાં સુધી, પ્રાણિક માની શકાય નહિ. વળી કદાચ, શક ઉસવદત નહપાણનો સગો હતિ તેમ,
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૪
અવતિનું આધિપત્ય
ચષ્ટનવેમ કડિસિઝ અને કનિષ્કને સગા હોય અને તેથી ચષ્ટનનું પુતળું કનિષ્કની સાથે ગેાઢવાવા પામ્યું હાય, પણ તેથી તે કનિષ્કની જાતના એટલે યુચી જિતના અથવા કુશાનવંશના હતા એમ કેમ કહી શકાય ? મુનિરાજ શ્રી દનવિજયજી આ સામેાતિક, ચષ્ટન વિગેરે ક્ષત્રપાને પરદ-શક તરીકે જણાવી રહ્યા હોય એમ લાગે છે. અને એમનું કથન, જો એને હું ખરાબર સમજ્યેા હાઉ તો, સવિત પણ છે, સિવાય કે મેાસ વિગેરે પણ પારદ–શક હતા.
યુચીના દબાણુથી શક લોકા અનુક્રમે સરદરિયા તથા બેક્ટ્રિયાને છોડતા પારદ પ્રદેશમાં કાંઇક સ્થિર થયા હતા તેથી તેએ પારદ-શકથી એળખાતા હશે. પરન્તુ આ પારદ-શંકાને મહાન મિથ્રોડેટસ ખીજાના રાજ્યની શરૂઆતમાં આ પ્રદેશમાંથી ખસવું પડયું હતું અને તેઓ ત્યાંથી ઉઢાંગિરિ કરી સિન્ધુના દોઆબમાં વસાહત સ્થાપી રહ્યા હતા. તેએ આ વખતે સ્વતન્ત્ર હાઇ પાતાના મુખિયાને તેમણે રાજા સ્થાપ્યો હશે. એમની રાજધાની સિન્ધુ નદી પરના મીનનગરમાં હતી. તેમના અધિકાર નીચે કચ્છ પણ હશે, કે જ્યાં એ રાજાએ પોતાના સત્રપ નીમ્યા હશે. એ સત્રપની પરપરામાં સામેાતિક હાઇ તે હવે પારદ—શક નહિ પણ હિંદમાંના જૂના વસવાટને લઇ હિન્દી-શક તરીકે ઓળખાતા, પાતે તો શક તરીકે પણ ઓળખાવવાને તૈયાર નહિ હોય. પાર્થિયનોએ સિન્ધુ–દોઆબના હિન્દી શંકાને જીતી લઈ ત્યાં પોતાની સત્તા સ્થાપી ત્યારે કચ્છના પ્રદેશ પાર્થિયનેને તામે ગયા હતા કે ક્રેમ એ જાણવાનું સાધન નથી, છતાં સ ંભવ છે કે, તે સ્વતન્ત્ર નહિ રહ્યો હશે; પરંતુ જ્યારે તક્ષશિલાની મધ્યસ્થ પાર્થિયન સત્તાના કડફિસિઝ પહેલાના હાથે નાશ થયા ત્યારે ય્સામેાતિક અથવા ય્સામાતિકના પુત્ર ચષ્ટન સ્વતંત્ર થઈ કચ્છમાં રાજ્ય સ્થાપવા અને પાછળથી ચષ્ટન સૌરાષ્ટ્રને જીતી લેવા લલચાયા હશે. એમની એ મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવા અત્યારે યાગ્ય સમય પણ હતો. કેમકે, સિન્ધમાં પાÅિયન સત્તા અવ્યવસ્થિત બની ગઇ હતી, અને સારઠમાં આન્ધ્ર સત્તા પણુ, શાલિવાહનના મૃત્યુથી તેના મજબૂત હાથ ઊઠી જતાં અને તેની પછી ૨૮ વર્ષોંમાં ચાર પાંચ રાજપલટા થતાં તથા ત્યાર બાદ જેની ભારે શેહ પડતી હતી એ આન્ત્રભૃત્ય શાકની વૃદ્ધાવસ્થા અને વ્યાધિગ્રસ્તતા થઇ જતાં, શિથિલ રાજતંત્રવાળી થઇ ગઇ હતી કે જેને અહિં સ્થપાયાને લગભગ ૬૨ થી વધારે વર્ષ વીતી ચુકયાં હતાં. આન્ધ્રાથી પહેલાં અહિ સીસ્તાનથી આવેલા શાહી-શકા રાજ્ય કરતા હતા.
સૌરાષ્ટ્ર એ પશ્ચિમભારતના પશ્ચિમ સીમાડે આવેલો પ્રદેશ છે. બહુ જૂના કાલમાં શૂરસેનના યાદવાએ અહિં આવી દ્વારિકામાં રહી રાજ્ય કરવા માંડયું હતું. તેમનું રાજ્ય દ્વિરાજન્ય—મે રાજાએ મળીને રાજ્યવહીવટ કરતા હોય તેવી પદ્ધતિનું હતું. આ સમયથી લઇ નન્દ પહેલાના સમય સુધીની સૌરાષ્ટ્રની શાસનપદ્ધતિ વિષે, સૌરાષ્ટ્ર પવિત્ર ભૂમિ હતી તે સિવાય તેની અન્ય બાબતમાં પણુ, ધણું જ ઓછું જાણવા મળે છે. એ વાત સંભવિત છે કે, નન્દ પહેલાના સમયે ત્યાં સંધરાજ્ય —ગણરાજ્ય હતું. નન્દ પહેલાએ એ સંધરાજ્યને જીતી લઇ સેારના પ્રદેશ મગધસામ્રાજ્યમાં જોડી દીધા હતા. ૨ થી ૯ સુધીના નન્દો અને ચન્દ્રગુપ્તથી સંપ્રતિ સુધીના મૌર્ચીના સમયમાં સારાષ્ટ્ર મગધસામ્રાજ્યને જ એક ભાગ હાઇ, ત્યાં સામ્રાજ્ય તરફથી નીમાયલા સૂબાએ મારફતે શાસન થતું હતું. બિન્દુસારના રાજત્વકાલનાં અને અશાકના રાજવકાલનાં છેલ્લાં વર્ષોમાં સૌરાષ્ટ્રની ભૂમિએ મગધ સામ્રાજ્યથી સ્વતન્ત્રતા ધારણ કરી હોય અથવા સ્વતન્ત્ર થવા પ્રયત્ન કર્યાં હોય એમ લાગે છે; :કારણ કે, હિમવંત થેરાવલીકાર “અશાકે સૌરાષ્ટ્રને સ્વાધીન કર્યાં” અને ચૂર્ણિકારા “સપ્રતિએ સૌરાષ્ટ્રને સ્વાધીન કર્યાં.” એમ લખી રહ્યા છે. સંપ્રતિના મૃત્યુ બાદ મગધસામ્રાજ્ય વિભક્ત અને નિળ થઇ જતાં મ, નિ. ૩૦૪ (૯. સ. પૂ. ૧૬૩)
Page #324
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય વર્ષે પાટલીપુત્રમાં શુંગરાજ્યને ઉદય થશે. આ પછી આઠ વર્ષ વીત્યા બાદ કાબુલના રાજા સિનેજરે ચઢાઈ કરી પંજાબ, સિંધ, સિંધુના દેઆબને જીતવા પૂર્વક રાજપુતાના અને સૌરાષ્ટ્રને પણ જીતી લઈ ત્યાં પોતાની સત્તા સ્થાપીયોન અને ક્ષહરાટ ક્ષત્રપોની મારફતે શાસન કરવા માંડયું હતું. મિનેન્ડરના મૃત્યુ પછી પણ એ ક્ષત્રપમાંનો ક્ષહરાટ ભૂમક તેના અનુગામીઓના તાબે મધ્યમિકામાં રહી સૌરાષ્ટ્રનું શાસન કરતું હતું, પણ જયારે પાર્થિયનેએ કાબુલના રાજા સ્ટેટ બીજા પાસેથી તક્ષશિલા લઈ લીધી ત્યારે એના વારસ ક્ષહરાટ નહપાણે પોતાનો સંબંધ મધ્યસ્થ સત્તા સાથે છુટી જતાં રવતંત્રતા રવીકારી લીધી અને સૌરાષ્ટ્ર ક્ષહરાટોના સ્વતંત્ર અમલ નીચે આવ્યું. આ નહપાણ રાજા મૃત્યુ પામે ત્યારે તેના રાજયને વારસ તેને જમાઈ શક ઉસવદાતા આવતાં સૌરાષ્ટ્રની ભૂમિ શોના હાથમાં ગઈ. આમ દેખીતી રીતે સૌરાષ્ટ્ર ઉસવદાતના શાસન નીચે ગયો, પણ સૌરાષ્ટ્રમાંના ક્ષહરાટ વિગેરે જાતિના ક્ષત્ર અને સત્તાહીન થયેલા જૂના વખતથી ચાલ્યા આવતા મૌર્ય જાગીરદારો નહપાણના અંકુશને ગણકારતા હતા તેવી રીતે બદલાયેલી પરિસ્થિતિમાં ઉસવદાસના અંકુશને ભાગ્યે જ ગણકારતા હશે. ગર્દભલ રાજાની બલવત્તર સત્તાની ફાચડ લાટ અને આનર્તના પ્રદેશમાં નડતાં શક્તિશાળી છતાં ય સેનાધિપતિ ઉસવદાત રાજા પિતાની રાજધાની જુરમાં રહી, જેવી રીતે પશ્ચિમઘાટના પૂર્વ અને પશ્ચિમ પ્રદેશમાં અંકુશ રાખી શકે તેવી રીતે સૌરાષ્ટ્રમાં ન જ રાખી શકે એ સ્વાભાવિક છે. અર્થાત; સૌરાષ્ટ્રના ક્ષેત્ર આશરે પચાસેક વર્ષથી હિંદી-શકસ્તાનમાં વસવાટ કરી રહેલા અને હિંદી સંસ્કૃતિથી સંસ્કારિત થયેલા શકોમાંના ઉસવદતથી સર્વથા સ્વતંત્ર કે લગભગ સ્વતંત્ર જેવા રહીને પોતપોતાના જિલ્લાઓમાં વિભક્ત રીતે સૌરાષ્ટ્રનું શાસન કરતા હશે. આવી સ્થિતિમાં થોડાંક વર્ષો વીત્યા બાદ, એટલે મ. નિ. ૪૦૭ ની ગ્રીષ્મઋતુના છેલ્લા દિવસોમાં (ઈ. સ. પૂ. ૬૦માં), સીસ્તાનના ૯૬ શાખી (શાહી) રાજાઓ શ્રી કાલકાચાર્યની દોરવણી નીચે પિતાના સમુહો સાથે સમુદ્રના માર્ગે પ્રયાણ કરતા સૌરાષ્ટ્રના કીનારે ઉતર્યા અને એમણે સૌરાષ્ટ્રના વિભક્ત નાના નાના શાસકે પાસેથી સહજમાં જ આખા સૌરાષ્ટ્રને જીતી લઈ ત્યાં ૯૬ વિભાગમાં, શ્રી કાલકાચાર્ય સીસ્તાનમાં જે શાહીના ત્યાં રહ્યા હતા તેને પિતાને વડે નીમવા પૂર્વક, શાસન કરવા માંડયું. આ શાહી શકાની સત્તા રાષ્ટ્રમાં આશરે ૭૬ વર્ષ રહ્યા બાદ પ્રતિષ્ઠાનપુરના આંધ્રરાજા શાલિવાહને સૈરાષ્ટ્રને જીતી લઈ પોતાના તાબે કર્યો. હું પૂર્વે જણાવી ગયો છે તેમ. એ અતીવ સમર્થ એવી પણ આંધ્રુસત્તા શિથિલ બની જતાં, તક સાધક ક્ષત્રપ ચષ્ટને મ. નિ. ૫૪૮ (ઇ. સ. ૮૧) પછીનાં વરસોમાં કયારેક સૌરાષ્ટ્રને જીતી લઈ તેણે તે પ્રદેશમાંથી રાજ્ય કરવા માંડયું હતું. તેની રાજધાની હાલના જૂનાગઢ શહેરની જગાએ આવેલા ગિરનગરમાં રખાઈ હતી. એનો રાજ્યવિસ્તાર કયાં સુધી લંબાયો હતો, એ વિવાદગ્રસ્ત વિષય હોઈ તે સંબંધમાં નિશ્ચયથી કહી શકાય તેમ નથી. જો કે તેનો પત્ર મહાક્ષત્રપ રુદ્રદામાં જૂનાગઢના શિલાલેખમાં આનર્ત, શ્વભ્ર, વિગેરેને પોતાના વીર્યથી મેળવેલા લખે છે, નહિ કે પાછા મેળવેલા; તે પણ સંભવ છે કે ચષ્ટનને રાજ્યવિસ્તાર લાટ અને દક્ષિણ રજપૂતાના સુધી–ભગુકચ્છ અને મધ્યમિકા સુધી-લંબાયો હોય અને તે પાછળથી કદાચ, પોતાની રાજધાની ગિરિનગરથી મધ્યમિકામાં લઈ ગયો હોય. મથુરાની પાસેના માટની દેવકુલિકામાંથી મળી આવેલા ચષ્ટનના પુતળા ઉપરથી આવી સંભાવના થઈ શકે છે, આમ છતાં એ ચષ્ટનના પુતળાનું નિર્માણ ગમે તે સંબંધથી દામાના રાજત્વકાલમાં થયું હોય તે તે એક જુદી વાત છે. આમ ચષ્ટનના રાજ્યાધિકારને હું મધ્યમિકા સુધી પણ લંબાવવામાં અનિશ્ચિત છું, જયારે કેટલાક સંશોધકે આ મહાક્ષત્રપને ઉજજયિનીમાં તેના વંશની સ્થાપના કરતે લખી રહ્યા છે.
મિ. વિન્સેન્ટ સ્મીથ લખે છે કે –“શક રાજા ચટ્ટાને માળવામાં ઉજજયિનીમાં ઈશુ પછીના પહેલા સૈકાના અંત ભાગમાં બીજા ક્ષત્રપવંશની સ્થાપના કરી હતી”. ભારત પ્રાચીન રાજવંશના
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૬
અવંતિનું આધિપત્ય લેખક મહાશય પણ લખે છે કે --એષ્ટના અધિકાર માલવા, ગુજરાત, કાઠિયાવાડ આર રાજપૂતાને કે મુચ હિમ્સ પર થા. ઇસીને ઉજજૈનકે અપની રાજધાની બનાયા; જે અન્ત તક ઉસકે વંશજોકી રાજધાનો રહી.” પરનું મહાક્ષત્રપ દ્ધદામાને ગિરનારની તલેટીમાં પડેલી અશોકના શિલાલેખવાળી મશહૂર શિલા પર લેખ જે રીતે વંચાયો છે તે વાંચન અને તેને અર્થ જે રીતે કરાય છે તે બરાબર હોય તે કહેવું જોઈએ કે, અવન્તિદેશનો જીતનાર સ્ત્રદામા છે, નહિ કે તેનો દાદો ચપ્ટન, અને જો એમજ છે તે પછી એને માળવાને જીતી લઈ ઉજજયિનીમાં પિતાના વંશની સ્થાપના કરી હતી એ વાત જ અસં. ગત થઈ પડે છે. વળી આ દ્ધદામાના શિલાલેખ પરથી, તિગાલી પઈન્વય, મહાવીરચરિત્ર, ત્રિલેકસાર વિગેરે ગ્રંથમાં મ. નિ. ૬૦૫ વર્ષ અને ૫ માસે જે શકરાજાની ઉત્પત્તિ લખવામાં આવી છે તે, અવન્તિને છતી ત્યાં આધિપત્ય સ્થાપનારા દ્ધદામાના અંગે જ છે એમ સિદ્ધ થાય છે. ભૂલવું ન જોઈએ કે, જૈનકાલગણનાના લેખકોને અવન્તિ પર આધિપત્ય કોનું હતું અને તે કેટલા વર્ષ હતું એનું જ સૂત્રાત્મક સૂચન કરવાનું છે, તેમણે અવન્તિને લક્ષ્યમાં રાખીને જ ઉલ્લેખ કર્યા છે.
શક સંવતની ઉત્પત્તિ સામેતિકના રાજત્વકાલની શરૂઆતથી કે ચષ્ટનના રાજવલની શરૂઆતથી થઈ હોય એ વિવાદાસ્પદ અને તેથી અનિશ્ચિત હોય; પરંતુ એ વાત નિશ્ચિત છે કે, મ. નિ. ૫૪૫ (ઈ. સ. ૭૮) ની મર્યાદાથી એ સંવત પ્રવર્તમાન થયો છે અને એ સંવતનો ૭૨ અંક રુદ્રદામાના શિલાલેખમાં લખાય છે. આ લેખ લખાયો તેથી ૧ર વર્ષ પહેલાં એટલે મ. નિ. ૬૦૫ (ઈ. સ. ૧૩૮) વર્ષે અવન્તિ ૫ર અંદામાનું આધિપત્ય સ્થપાઈ ચુક્યું હતું. અર્થાત; મ. નિ. ૬૧૭ (ઇ. સ. ૧૫૦) માં એ શિલાલેખ કોતરાવ્યું હતું તેથી પહેલાં દ્ધદામાને અવન્તિવિજય અને તેના હાથે દક્ષિણાપથના રાજ સાતકણની બે વાર હાર થઈ ચુકી હતી. રુદ્રદામાનો રાજત્વકાલ આશરે મ. નિ. ૫૭ થી ૬૧૭ (ઈ. સ. ૧૩૦ થી ૧૫૦) સુધી ૨૦ વર્ષને ગણવામાં આવે છે. તેના શિલાલેખમાં સંખ્યાબંધ દેશોના પિતે જ કરેલા વિજયની અને તેની વ્યવસ્થાની કામગીરીનું જે પ્રદર્શન કરવામાં આવ્યું છે તે પરથી અને શિલાલેખમાંની સાલ ૭૨ (ઇ. સ. ૧૫૦)થી પૂર્વે ૧૨ વર્ષે તેણે અવન્તિના વિજય સુધી કરેલી પ્રગતિ પરથી તેને ૨૦ વર્ષને રાજત્વકાલ હોય એ અસંભવિત નથી અદામા પિતાના લેખમાં જે અંક નંધે છે તે પ્રમાણે તેના રાજ્યારંભને અંક ૫ર (મ. નિ. ૫૭– ઈ. સ. ૧૩૦) આવે, અને તે પછી ૮ વર્ષે કરેલા અવન્તિ વિજયને એ અંક ૬૦ (અ. નિ. ૬૦૫– ઈ. સ. ૧૩૮) આવે. ક્ષત્રપોથી નેંધાતા આ અંકો ૩૦૪ સુધી સ્પષ્ટ અને તે પછી ૩૧ ૪ (અમુક એક અંક) સુધી અપષ્ટ પહોંચ્યા છે અને તે મ. નિ. ૫૪૫ (ઈ. સ. ૭૮) વર્ષે શરૂ થયેલા મનાતા સંવતના છે. સમય વીતતાં “શનકાલ, “શકતૃપકાલ” કે “શાલિવાહનશાકે થી ઓળખાવાયેલો એ સંવત, વેમ (કડકિસિઝ બીજા)ના રાજ્યારંભથી માનો કે સામતિકના અથવા ચષ્ટનના રાજ્યારેભથી માન એ વિવાદાસ્પદ છે. મેં એ સંવતને ચટનના (અથવા તે કદાચ તેના પિતા સામતિકના). રાજ્યારંભથી શરૂ થયેલ માન્યો છે; અને આ પછી બરાબર ૬૦ વર્ષે તેના પૌત્ર દામાએ અવન્તિને વિજય કરી. ગિરિનગર કે મધ્યમિકામાંથી પોતાની રાજધાની તે દેશની સુપ્રસિદ્ધ નગરી ઉજજયનીમાં ફેરવી હતી. આ ઉપરથી સમજાશે કે, શક સંવત્સરની શરૂઆતનો મર્યાદામાલ અને અવન્તિમાં–ઉજજયિનીમાં શકરાજાની-દામા નામના શકરાજાની ઉત્પત્તિને કાલ–આધિપત્યકાલ એ બેની વચ્ચે ૬૦ વર્ષનું અંતર છે.
આચાર્ય શ્રી મેજીંગ સરિ મ. નિ. ૬૦૫ વર્ષે શકરાજાની ઉત્પત્તિ નહિ, પણ શક્યુંવત્સરની ઉત્પત્તિ કહે છે. તેમનું એ કથન “મ. નિ. ૪૭૦ વર્ષે વિક્રમરાજ્યારંભ અને તે પછી ૧૩૫ વર્ષે કારંભ એટલે શકસંવત્સરારંભ’ એવી ચાલુ જૈન કાલગણનાના સંપ્રદાયની માન્યતાને અનુસરતાં બરાબર છે. એ
Page #326
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
અંક માત્ર લખવાથી કરવામાં આવી છે. કેટલાક લેખક મહાશયો ચષ્ટનને રાજત્વકાલ ૮થી ૧૧૦ સુધી લખે છે તે ૮૦ ની સાલ ઉપરોકત ૭૮ ની લગભગ છે. હવે આપણે સમજી શકીશું કે, ટેલેમી ઇ. સ. ૧૨૮ થી ઈ. સ. ૧૫૬ સુધી વિદ્યમાન પિલેમાવીના સમકાલીન, જે ટીઅસ્ટનેસને કહી રહ્યો છે તે ટીઅસ્ટનેસ ચક્ટન નહિ, પણ ચેષ્ટનવંશી–તેના સમયમાં ઉજજયિનીમાં રાજયકર- ચક્ટને પાત્ર-સદ્ધદામા હતો. ટોલેમીએ પિતાની ભૂગોળ દ્ધદામાનું અવન્તિ પર રાજ્ય સ્થપાયા બાદ જ લખેલી હોવી જોઈએ, નહિ કે ઈ. સ. ૧૩૮ થી પહેલાં ઈ. સ. ૧૩૦ ની લગભગમાં. ટોલેમીની ભૂગોળને ચપ્ટનના સમય સુધી લઈ જવામાં, મને નથી લાગતું કે કઈ પ્રામાણિક પુરાવો હોય. અસ્તુ.
ચપ્ટનને પિતા સામતિક ક્ષત્રપ હતો. તે મહાક્ષત્રપ બન્યું નથી, પણ ચટ્ટન પહેલાં ક્ષત્રપ હાઈ પછી મહાક્ષત્રપ થયો છે. ચષ્ટનના વંશમાં ક્ષત્રપ અને મહાક્ષત્રપને જે ઇલ્કાબ લખવામાં આવે છે તે કેના તાબેદાર સૂબા અને સરસબા જેવો નહિ, પણ યુવરાજ અને સ્વતંત્ર રાજા જેવો છે. આમ છતાં ચક્ટને કે તેના વંશજ દામા જેવાએ પણ હિંદી સ્વતંત્ર રાજાને માટે લખી શકાય તે મહારાજાધિરાજનો ઈકાબ લખ્યો હોય એમ જણાતું નથી. ક્ષહરાટ અને શકામાં ક્ષત્રપ, મહાક્ષત્રપ અને સાહી તરીકે જ પિતાની ઓળખાણ આપવાની ખાસીયત હોય એમ તેમના લેખો અને સિક્કાઓથી સમજાય છે, પછી ભલેને, તેઓ કોઈની સૂબેદારી કરતા હોય કે સર્વથા વતંત્ર હોય. ભૂમક, નહપાણ, જિઓનિસિઅસ રાજુલુલ, વિગેરે; પાર્થિયનો યા ગ્રી કે કુશાનોની જેમ પોતાને મહારાજા, રાજરાજા, રાજાધિરાજ, વિગેરે ન લખતાં રાજા ક્ષત્ર૫, રાજા મહાક્ષત્રપ સ્વામી એવી રીતે જ પોતાને લખી રહ્યા છે. ચષ્ટનવંશી ક્ષત્રપોમાં એવી પણ ખાસીયત જણાય છે કે, પિતાની પાછળ વડીલપુત્ર વારસ થાય પણ તેને નાના ભાઈઓ ન હોય તે. જે નાના ભાઈઓ હેય તો વડીલપુત્રથી પહેલાં તેઓ જ ગાદી પર આવતા હતા.
મહાક્ષત્રપ ચપ્ટન રાજા પછી તેની ગાદી પર જયદામાં આવ્યો હતે. ચેષ્ટનનો પુત્ર અને રદ્ધદામાને પિતા આ રાજા લેખ અને સિક્કામાં ક્ષત્રપ લખાય છે તે પરથી અને સ્વદામાં જૂનાગઢના શિલાલેખમાં પિતાના હાથે જ મહાક્ષત્રપ પદ મેળવવાની વાત લખે છે તે પરથી સંશોધકે એવું અનુમાન બાંધે છે કે, જયદામાં એ ચપ્ટન કે સ્ત્રદામા જે પરાક્રમી નહિ, પણ નિર્બળ રાજા હોઈ તે તેના પિતાએ જીતેલા અને તેને વારસામાં મળેલા પ્રદેશો પર સ્વતંત્ર રહી શક્યો નથી, તેને આશ્વેની આધીનતા સ્વીકારવી પડી હશે. કહે છે કે, આ જ કારણથી તેના પુત્ર દ્ધદામાને આશ્વરાજાને બે વાર હરાવવાની ફરજ પડી હતી. આ ઉપરથી સૌરાષ્ટ્ર વિગેરે પ્રદેશોની, શકે અને આન્દ્રો વચ્ચે લે દેની પરંપરા ચાલી હતી એવો અર્થ થાય છે. શક પાસેથી શાલિવાહને એ પ્રદેશો જીતી લઈ તાબે કર્યા હતા તે ચક્ટને શાલિવાહનના અને શૂદ્રના મૃત્યુ બાદ આન્ધરાજા શિવશ્રીસાતકણિ પાસેથી જીતી લઈ પિતાને તાબે કર્યા. આ પછી તે પ્રદેશને ચપ્ટનના પુત્ર જયદામા પાસેથી આ~રાજ શિવશ્વાતિ પછી આવેલા ગાતમીપુત્ર યજ્ઞશ્રી સાતકર્થીએ જીતી લઈ તાબે કર્યા હતા તે રદ્રદામાએ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી સાતકણું પછી આવેલા વાશિષ્ઠીપુત્ર પુમાવી પાસેથી પડાવી લીધા. ઔદામાએ સા. ક. વા. પુ. ચત્રપણને બે વાર ખુલ્લા યુદ્ધમાં હરાવી આ% અને આબ્રત્યેના પાસેથી તેના પિતામહના તાબામાં નહિ એવા અપરાંત, નિષાદ, અનુપદેશ, આકરાવન્તિ, વિગેરેને જીતી લઈ તેમને એવા તે નિર્બળ બનાવી દીધા કે તેઓ ફરીથી પાછા ઊભા જ થઈ શકે નહિ. ગર્દભિલે પછી મ. નિ. ૫૪૫ (ઈ. સ. ૭૮) વર્ષે અવન્તિને તાબો મેળવી ત્યાં આધ્રાએ ૬૦ વર્ષ રાજ્ય કર્યું. આ પછી દામાએ મ. નિ. ૬૫ (ઈ. સ. ૧૭૮ ) વર્ષે અવન્તિનું આધિપત્ય મેળવ્યું તે તેના વંશજોના હાથમાં અઢીસે કરતાં ય વધારે વર્ષ રહી, અંતે મ. નિ. ૮૫૭ થી ૮૬૨ (ઈ. સ. ૩૯૦ થી ૩૯૫ )ના અરસામાં ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત બીજાના હાથમાં ગયું. આ સમય દરમિયાન સૌરાષ્ટ્ર, હાલને કાઠિયાવાડ શકે અને તેમના માંડલિક આભીરોના હાથમાં હતે.
Page #327
--------------------------------------------------------------------------
________________
અવંતિનું આધિપત્ય
અંક માત્ર લખવાથી કરવામાં આવી છે. કેટલાક લેખક મહાશયો ચષ્ટનને રાજત્વકાલ ૮૦થી ૧૧૦ સુધી લખે છે તે ૮૦ ની સાલ ઉપરોકત ૭૮ ની લગભગ છે. હવે આપણે સમજી શકીશું કે, ટોલેમી ઈ. સ. ૧૨૮ થી ઇ. સ. ૧૫૬ સુધી વિદ્યમાન પિલામાવીના સમકાલીન, જે ટીસ્ટનેસને કહી રહ્યો છે તે ટીઅસ્ટનેસ ચપ્ટન નહિ, પણ ચટનવંશી–તેના સમયમાં ઉજજયિનીમાં રામ-કર ચટ્ટણને પાત્ર-અદામા હતે. ટોલેમીએ પિતાની ભૂગોળ દ્ધદામાનું અવન્તિ પર રાજ્ય સ્થપાયા બાદ જ લખેલી હોવી જોઈએ, નહિ કે ઈ. સ. ૧૩૮ થી પહેલાં ઈ. સ. ૧૩૦ ની લગભગમાં. ટોલેમીની ભૂગોળને ચષ્ટનના સમય સુધી લઈ જવામાં, મને નથી લાગતું કે કોઈ પ્રામાણિક પુરા હોય. અસ્તુ.
ચષ્ટનને પિતા સામતિક ક્ષત્રપ હતો. તે મહાક્ષત્રપ બન્યો નથી, પણ ચપ્ટન પહેલાં ક્ષત્રપ હાઈ પછી મહાક્ષત્રપ થયો છે. ચક્ટનના વંશમાં ક્ષત્રપ અને મહાક્ષત્રપને જે ઈલ્કાબ લખવામાં આવે છે તે કેઇના તાબેદાર સૂબા અને સરસબા જેવો નહિ, પણ યુવરાજ અને સ્વતંત્ર રાજા જેવો છે. આમ છતાં ચક્ટને કે તેના વંશજ સ્ત્રદામાં જેવાએ પણ હિંદી સ્વતંત્ર રાજાને માટે લખી શકાય તેવો મહારાજાધિરાજનો ઈલ્કાબ લખ્યો હોય એમ જણાતું નથી. ક્ષહરાટ અને શકમાં ક્ષત્રપ, મહાક્ષત્રપ અને સાહી તરીકે જ પિતાની ઓળખાણ આપવાની ખાસીયત હોય એમ તેમના લેખો અને સિક્કાઓથી સમજાય છે, પછી
ભલેને, તેઓ કોઈની સૂબેદારી કરતા હોય કે સર્વથા રવતંત્ર હેય. ભૂમક, નહપાણ, જિઓનિસિઅસ રાજુલૂલ, વિગેરે; પાર્થિયનો યા ગ્રી કે કુશાનોની જેમ પિતાને મહારાજા, રાજરાજા, રાજાધિરાજ, વિગેરે ન લખતાં રાજા ક્ષત્રપ, રાજા મહાક્ષત્રપ સ્વામી એવી રીતે જ પિતાને લખી રહ્યા છે. ચષ્ટનવંશી ક્ષત્રપમાં એવી પણ ખાસીયત જણાય છે કે, પિતાની પાછળ વડીલપુત્ર વારસ થાય પણ તેને નાના ભાઈઓ ન હોય તે. જે નાના ભાઈઓ હોય તે વડીલપુત્રથી પહેલાં તેઓ જ ગાદી પર આવતા હતા.
મહાક્ષત્રપ ચપ્ટન રાજા પછી તેની ગાદી પર જયદામાં આવ્યું હતું. ચેષ્ટનનો પુત્ર અને રદ્ધદામાને પિતા આ રાજા લેખ અને સિક્કામાં ક્ષત્રપ લખાય છે તે પરથી અને દામાં જૂનાગઢના શિલાલેખમાં પિતાના હાથે જ મહાક્ષત્રપ પદ મેળવવાની વાત લખે છે તે પરથી સંશોધકે એવું અનુમાન બાંધે છે કે, જયદામા એ ચપ્ટન કે રુદ્રદામા જેવો પરાક્રમી નહિ, પણ નિર્બળ રાજા હોઈ તે તેના પિતાએ જીતેલા અને તેને વારસામાં મળેલા પ્રદેશો પર સ્વતંત્ર રહી શક્યો નથી, તેને આન્ધોની આધીનતા સ્વીકારવી પડી હશે. કહે છે કે, આ જ કારણથી તેના પુત્ર સ્વદામાને આશ્વરાજાને બે વાર હરાવવાની ફરજ પડી હતી. આ ઉપરથી રાષ્ટ્ર વિગેરે પ્રદેશની, શકે અને આન્દ્રો વચ્ચે લે દેની પરંપરા ચાલી હતી એવો
અર્થ થાય છે. શક પાસેથી શાલિવાહને એ પ્રદેશ જીતી લઈ તાબે કર્યા હતા તે ચક્ટને શાલિવાહનના ' અને શુદ્રકના મૃત્યુ બાદ આન્ધરાજા શિવશ્રીસાતણિ પાસેથી જીતી લઈ પિતાને તાબે કર્યો. આ પછી
તે પ્રદેશને ચપ્ટનના પુત્ર જયદામા પાસેથી આદ્મરાજા શિવસ્વાતિ પછી આવેલા ગૌતમીપુત્ર યજ્ઞશ્રી સાતકર્ણએ જીતી લઈ તાબે કર્યા હતા તે દામાએ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી સાતકણું પછી આવેલા વાશિષ્ઠીપુત્ર પુમાવી પાસેથી પડાવી લીધા. ઔદામાએ સા. ક. વા. ૫. ચત્રપણને બે વાર ખુલ્લા યુદ્ધમાં હરાવી આ% અને આશ્વભરના પાસેથી તેના પિતામહના તાબામાં નહિ એવા અપરાંત, નિષાદ, અનુપદેશ, આકરાવન્તિ, વિગેરેને જીતી લઈ તેમને એવા તે નિર્બળ બનાવી દીધા કે તેઓ ફરીથી પાછા ઊભા જ થઈ શકે નહિ. ગર્દભિલે પછી મ. નિ. ૫૪૫ (ઈ. સ. ૭૮) વર્ષે અવન્તિને તાબો મેળવી ત્યાં આન્ધાએ ૬૦ વર્ષ રાજ્ય કર્યું. આ પછી અદામાએ મ. નિ. ૬૦૫ (ઈ. સ. ૧૭૮ ) વર્ષે અવન્તિનું આધિપત્ય મેળવ્યું તે તેના વંશજોના હાથમાં અઢીસે કરતાં ય વધારે વર્ષ રહી, અંતે મ. નિ. ૮૫૭ થી ૮૬૨ (ઈ. સ. ૩૯૦ થી ૩૯૫)ના અરસામાં ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત બીજાના હાથમાં ગયું. આ સમય દરમિયાન સૌરાષ્ટ્ર, હાલને કાઠિયાવાડ શકે અને તેમના માંડલિક આભીરોના હાથમાં હતું.
Page #328
--------------------------------------------------------------------------
_