SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ૧૧ મિત્રનું નામ જોડી તેને ખલમિત્ર-ભાનુમિત્ર તરીકે લખ્યા છે, જ્યારે બીજા પાછળના અલમિત્રને અલમિત્ર તરીકે જ લખ્યા છે, કે જેથી તેને એક બીજાથી અલગ તરીકે ઓળખી શકાય. ખીજા ખલમિત્રને ‘વિક્રમાદિત્ય’ એવું અનર્થાન્તર નામ ધારણ કરવામાં પણ આ જ પ્રયેાજન છે. હિમવંત થેરાવલી ખમિત્ર-ભાનુમિત્રને અશાકના પુત્ર તિષ્યગુખ્તના પુત્રા જણાવે છે એ સિવાય કાઈ પણ ગ્રન્થમાં આ બન્ને ખલમિત્રાના વંશ કે પિતાનું નામ લખાયુ. હોય એમ લાગતું નથી. ‘પ્રભાવકચરિત'કારે ખીજા ખલમિત્રના નામને ત્રણ વાર ઉલ્લેખ કરતાં તેને શ્રીમાન્, ધીમાન, યશસ્વી, કાલકાચા ના ભાણેજ, ધનંજયના પિતા, ભરૂચના રાજા, આવી જ રીતે વણુબ્યા છે. થાડા થાડા અંતરે થયેલા ઉપરોક્ત એ ખલમિત્રાને અલગ અલગ સમજવા માટે, જૈનગ્રન્થકારાને જ્યાં જ્યાં તેમના નામના ઉલ્લેખ કરવાના પ્રસંગ આવ્યા ત્યાં ત્યાં તેમણે પ્રથમ ખલમિત્રની સાથે તેના ભ્રાતા ભાનુમિત્રનું નામ જોડાયલું જ રાખ્યું અને જ્યારે તેમને ખીજા ખલમિત્રના નામના ઉલ્લેખ કરવાની જરૂર પડી ત્યારે તેમણે તેના નામને ફક્ત ‘ખલમિત્ર’ એવી જ રીતે આલેખવાની પિરપાટી રાખી, આમ છતાં ઠેઠ ચૂકિારાના સમયથી જ આ એ મલમિત્રોની ઓળખ સબંધમાં બ્રાન્તિ જાગતાં મતભેદ પડેલા જોવામાં આવે છે, બીજો ખલમિત્ર શરૂઆતમાં ભરૂચના શાસક રાજા હોઈ કાલકાચાર્ય ના ભાણેજ હતા તેના બદલે, શરૂઆતથી જ ઉજ્જયિનીના અધિપતિ અલમિત્ર-ભાનુમિત્ર એ એ ભાઇએ કાલકાચા ના ભાણેજ હતા એવી માન્યતા નિશીથચૂર્ણિકારના સમયમાં પણ હતી, કે જેના ઉલ્લેખ એ ચૂર્ણિકારે પાતે જ કર્યાં છે. ચૂર્ણિકાર એ માન્યતા કેટલાક આચાર્ચીના નામે ચઢાવી તે તરફ પાતાની ઉપેક્ષાવૃત્તિ કે તટસ્થતા જ દાખવી છે. પેાતાની માન્યતામાં તે તેમણે ખલમિત્ર-ભાનુમિત્રને કાલકાચાર્યના ભાણેજ તરીકે નથી જ આલેખ્યા. ચૂર્ણિકારથી નિર્દેશ કરાયલા એ કેટલાક આચાર્ચીએ ખલમિત્ર-ભાનુમિત્રને ગભિટ્ટોચ્છેદક કાલકાચાયના ભાણેજ માનતાં, તેઓએ તેમને ભરૂચના રાજા ધનજયના પિતા ખલમિત્રના સ્થાને ગેાઠવી દીધા, પરિણામે, મલમિત્ર-ભાનુમિત્રથી નિર્વાસિત કરાયેલા શ્યામાચાયની નિર્વાસનની ઘટના ગભિલોચ્છેદક કાલકાચાર્યના નામે ચઢી ગઈ. શ્યામાચાર્યનું નિર્વાસન ઉજ્જયિનીથી થયાના બદલે ભરૂચથી થયાની માન્યતા પણ કાલકાચાર્યના ભાણેજ મલમિત્ર હતા તેના ખલે તેમના ભાથેજ ખલમિત્ર—ભાનુમિત્ર હતા, એ માન્યતામાંથી જ ઊભી થયેલી છે. બલમિત્ર–ભાનુમિત્ર અને ખલમિત્ર એમની હયાતીના સમય, જૈન સાહિત્યમાં એમના સબધમાં સૂચિત ઘટનાઓના સમયે તેમનું સ્થળ અને ભિન્ન ભિન્ન સમયે આચાર્ય તરીકે વિદ્યમાન અને કાલકાચાર્યાની કેટલીક મહત્ત્વભરી વિશિષ્ટતા, આ સહાવા છતાં પણુ કાણુ જાણે શા કારણથી મમિત્ર-ભાનુમિત્ર અને ખલમિત્ર એ મન્નેમાં એકતાની માન્યતા ઊભી થઈ, કે જેથી એ સમયના ઈતિહાસમાં ભારે ગાઢાળા થઈ ગયા છે. જૈન કાલગણનાની હ્ર રળિ' ઈત્યાદિ ગાથાએ પ્રમાણે ખલમિત્ર-ભાનુમિત્ર અને ખલમિત્ર, એમની એકતા કાઇ પણ રીતે ખધ બેસતી થતી નથી. કોઈ પણ જાતના પાઠાન
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy