SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૧૩૯ અને આસુહસ્તિના સંબંધનો તથા ઔદરિક મૃયુનો અનુભવ થયો. તે ગોખથી ઊતરી આચાર્યના પગમાં પડ્યો. તેણે પોતાની ઓળખ વિષે આચાર્યને પૂછયું. આચાર્યું જ્ઞાન બળે તેને ઓળખ્યો અને તેની પૂર્વભવની સ્થિતિ કહી સંભળાવી. પોતાના જાતિસ્મરણ જ્ઞાનની ખાત્રી થતાં તેણે કૃતજ્ઞતા બતાવવા પૂર્વક કહ્યું કે-“ભગવદ્ ! તમારી કૃપાથી હું * આ સ્થાન-પદને પામે છું. તમે ચારિત્ર ન આપ્યું હેત તે જેનાથી રહિત એવા મારી શી દશા થાત. તે કૃપા કરી મને આજ્ઞા કરે કે હું શું કરું? પૂર્વ જન્મના ઉપકારી તમારે હું દેવાદાર મટી શકું તેમ નથી. પૂર્વ જન્મની જેમ આ ભવમાં પણ તમે મારા ગુરુ છે. તમે મને કર્તવ્યની શિક્ષા આપી અનુગ્રહ કરે.’ આર્ય સુહસ્તિઓ પછી આ ભવ તથા પરભવમાં સુખદાયી એવા જનમને સ્વીકાર કરવા સંમતિને આજ્ઞા કરી. સંમતિએ આચાર્યની પાસે સમ્યક્ત્વપૂર્વક શ્રાવકનાં વતે અગીકાર કર્યો અને પ્રધાન શ્રાવક બજે, હવેથી તે ત્રિકાલ જિનપૂજા, સાધમિક વાત્સલ્ય, કારુણ્યભાવથી દીન હીન વિગેરેને પૂર્વના કરતાં અત્યધિક દાન આદિ ધમકરણ કરવા લાગ્યા. “ત્રણ ખંડના જોક્તા પ્રતાપી તે રાજાએ દક્ષિણ ભારતને જિનમદિરેથી મંડિત કર્યું.” તેણે સવા લાખ નવીન જિનમંદિર બંધાવ્યાં, સવા કરોડ જિન–પ્રતિમાઓ ભરાવી, છત્રીશ હજાર જિનમનિદાને જીર્ણોદ્ધાર કરાવ્યો. ૨૦૩ દરરોજ એક એક મનિજરને જીર્ણોદ્ધાર થયાના સમાચાર સાંભળ્યા બાદ તે દંતશુદ્ધિ કરતે હતે. ઉજજયિનીના જૈન સંઘે આર્ય સુહસ્તિની હાજરીમાં એક મહાન ચિત્યયાત્સવ કર્યો હતો તે વખતે આર્યસુહસ્તિ અને સમ્રાટ્ર સંપ્રતિ પણ નિરન્તર એ ઉત્સવના અંગે રચેલા મંડપમાં હાજરી આપતા હતા. આ ઉત્સવને અંતે રથયાત્રા (૨૨) તારી બતાવ , a gવજાથી વિશ્વનું મરતો, નિનાદतनमण्डितम् । પરિષ્ટિ પર્વ. સર્મ, ૧૧ ગ્લાક ૬૫ (२०३) “यैरार्यमुहस्तिभिर्दुर्भिक्षे साधुभ्यो भिक्षा याचमानो द्रमको दीक्षितः स मृत्वा श्रेणिकसुतकोणिकसुतोदायिपट्टोदितनवनन्द पट्टोद्भूतचन्द्रगुप्तसुतबिन्दुसारसुतअशोकधासु. तकुणालपुत्रः सम्प्रतिनामाऽभूत् स च जातमात्र एव पितामहदत्तराज्यो रथयात्राप्रवृत्तश्रीआर्यमुहस्तिदर्शनाज्जातजातिस्मृतिः सपादलक्ष ( १२५०.. ) जिनालय-सपादकोटि (१२५०००००) नवीनबिम्ब-पत्रिंशत्सहस्र (३६०००) जीर्णोद्धार-पश्चनवतिसहस्र (९५०००) पित्तलमयप्रतिमा-अनेकशतसहस्रसत्रशालादिभिर्विभूषितां त्रिखण्डामपि महीमकरोत् । यत्तु किरणापलीता सपाद कोटिनवीनजिनभवनेत्युक्तं तच्चिन्त्यम् , अन्तर्वाच्यादौ सपा. વીતરના ” –મહામહોપાધ્યાય શ્રીવિનયવિજયજીરચિત કહ૫સુબાધિકા પૃ. ૧૬૦ (દે. લા. મુદ્રિત ). () અન્તર્વાય વિગેર'નો ઉલેખ ભલામણ તરીકે કરાતો હોવાથી સમજાશે કે સમતિની બાં જિનમંદિર આદિ નિર્માપની હકીકત લખવ. માં આવી છે તે નિરાધાર નથી. હિમવતઘેરાવલી પણ કહે છે કે –“સ પ્રતિએ) Aનિપ viણાયાવિક્રયા yવી સહિા ' –હિમ૦ થેરા, પૃ. ૫ (મુદ્રિત)
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy