Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
પ્રયોગ યર્ અને તદ્ નો નિત્ય સંબંધ હોવાથી યત્ શબ્દથી નિર્દેશેલા જીવને જણાવે છે. તેથી અનંતર જે જીવને કહ્યો છે તેનાથી એવો સંબંધ જોડવો. સુલબ્ધ એટલે સારી રીતે પ્રાપ્ત કરેલું થાય છે. જેમાં ઉત્પન્ન થાય તે જન્મ, અર્થાત્ જન્મ એટલે ભવનું ગ્રહણ કરવું. આ જીવ સંસારરૂપ સમુદ્રમાંથી લગભગ ઉત્તીર્ણ થઇ ગયેલો હોવાથી તેનો જન્મ સફળ છે જો કે તે જીવ સંસારસમુદ્રને પાર પામી ગયો નથી. ગ્રંથિભેદ આદિથી સંસારસમુદ્રને ઉતરી જવાની શક્તિ (પ્રાપ્ત) કરી હોવાથી લગભગ સંસારસમુદ્રને પાર પામી ગયો છે. આથી જ સુલ્તવ્યં એવા પ્રયોગમાં (તસ્ય સુતi) એમ છઠ્ઠી વિભક્તિને છોડીને પ્રસ્તુતને જ કહે છે- “ચેન તેન સુલ્તવ્યમિતિ તૃતીયામાહ’- જેના વડે ઉક્ત પ્રકારનો જન્મ પ્રાપ્ત કરાયો છે તેના વડે આ જન્મ સારી રીતે પ્રાપ્ત કરાયો છે, અર્થાત્ સફળ કરાયો છે એમ તૃતીયા વિભક્તિ કહે છે(=કહી છે). (કા.૧)
24
–
जन्मनि कर्मक्लेश-रनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । ર્મજ્ઞેશામાવો, યથામવદ્વેષ પરમાર્થઃ ।।૨।।
શ્લોકાર્થ કર્મક્લેશોના અનુબંધવાળા આ જન્મમાં કર્મક્લેશોનો સર્વથા અભાવ થાય તેવો પ્રયત્ન કરવો એ જ પરમાર્થ છે. (કા.૨)
ટીા— યતથૈવં અત: ‘નન્મની’ત્યાદ્રિ, ‘નન્મ' તલક્ષળ તસ્મિન્ નન્મનિ, વિદ્ભૂત કૃત્યાદ-‘ર્મજ્ઞેશરનુવદ્વે' યિતે કૃતિ જન્મ-જ્ઞાનાवरणीयादि सर्वं, क्लिश्नन्ति क्लेशयन्ति क्लिश्यते वा एभिरात्मेति क्लेशाः, तद्विशेषा एव रागादयः, प्राधान्यख्यापनार्थं भेदेनाभिधानम् अस्ति चायं न्याय:, यथा-ब्राह्मणा आयाता वशिष्टोऽपि आयात इति, अथवा क्लेशा औदयिकभावरूपा आत्मधर्मा एव भावा रागादयो गृह्यन्ते, कर्म्म च तेषां निमित्तं, कर्म्मनिमित्ताः क्लेशाः कर्मक्लेशाः, नेश्वरादिनिमित्ता इति भाव:, कर्मक्लेशैरनुबद्धे सन्तते वेष्टिते वा, तथाहि - जन्मनि सति कायवाङ्मनोनिमित्तं ૧. મુદ્રિત પ્રતમાં પ્રતિતવવત્રત્વામિધાયિના એવો પાઠ છે. પણ અન્ય પ્રતમાં વવનાત્ યેન તેન રૂતિ એવો પાઠ છે. અમને અન્ય પ્રતનો પાઠ યોગ્ય જણાયો હોવાથી તેના આધારે અર્થ લખ્યો છે.