Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિવિધ પ્રકારના આધિ, વ્યાધિ અને જન્મ-જરા મૃત્યુના દુઃખેથી રીખાઉ છું ત્યારે મારે એકલાને જ તે ભેગવવા પડે છે. ન તા તે દુઃખને કોઈ લઈ શકે છે અથવા તેના અમુક ભાગ પણ કોઇને વહેંચી શકાતા નથી. મારી દુ:ખની અનુભૂતિમાં કેઇ સહાયક થતું નથી. બીજાઓની તે વાત જ ઠાં કરવાની રહી સાથે-સાથે મરનાર નિગેાદનાં જીવે પણ એકલા-એકલા જ પેાતાના જન્મ-મરણના દુ:ખને અનુભવ કરે છે. આ નિયમનું ઉલ્લંઘન તેઓ પણ કરી શકતાં નથી.
જ્યારે મનુષ્ય એ વિચારે છે કેહું... એકલેા જ મારા કરેલા કર્મોના ફળ ભાગવું છું ત્યારે સ્વજન કહેવડાવનારા પ્રતિ તેના ચિત્તમાં અનુરાગઅન્ય રહી જતા નથી અને પર કહેવાતાં જવા તરફ દ્વેષ નુબન્ધ થતા નથી. આવા સજોગોમાં નિઃસંતાની સ્થિતિમાં પાંચેલા જીવ મેક્ષના માટે જ પ્રયત્ન કરે છે. આ એકવાનુપ્રેક્ષા છે,
(૫) અન્ય વાનુપ્રેક્ષા-અન્યત્ર અથવા ભિન્નતાના વિચાર કરવા અન્યવાનુપ્રેક્ષા છે જેમ કે-મેદારિક વગેરે પાંચે શરીર પુદ્ગલના પિણ્ડ છે; જડ છે અને અનિત્ય છે, હૂહૂ ચૈતન્યસ્વરૂપ, નિત્ય અપૌદ્ગલિક અને અતીન્દ્રિય છુ. આ ઔદારિક શરીર ચક્ષુરિન્દ્રિય આદિથી ગ્રાહ્ય છે પરન્તુ હું માત્માજીવ, ઇન્દ્રિયાથી અગેચર છે. વળી આ શીર અનિત્ય છે, હુ' નિત્ય છું. શરીર અન્ન છે. હું સ છું. શરીર ચાદિનિધન છે-તેના આદિ અને અન્તવાળુ છે, હું અનાદિનિધન છું, જન્મ-મરણુથી અતીત છું, શરીર ઉત્પાદ-વિનાશશીલ છે, હું ઉત્પાદ અને વિનાશથી રહિત છે. આ સંસારમાં અનાદિકાળથી ભ્રમણ કરતા મે' અનન્ત-અનન્ત શરીર ધારણ કર્યાં અને ત્યાગ્યા છે. પૂર્વજન્મનુ' શરીર આ જન્મનું શરીર અનતું નથી. એવુ બનવુ. સવિત પ નથી કે પૂ જન્મનું શરીર આ જન્મમાં કામ આવી શકે પરન્તુ હું તે ત્યાંને ત્યાં જ છું જેણે પૂર્વજન્મમાં તે શરીરાના ઉપભેગ કર્યાં છે, જે આવા વિચાર કરે છે તે શરીરની મમતાથી પર થઈ જાય છે અને શારીરિક મમતાથી રહિત થઈને મુક્તિને માટે જ નિરન્તર પ્રયત્નશીલ રહે છે. આ અન્યાનુપ્રેક્ષા છે.
(૬) અશુચિવભાવના-અશુચિતા (અપવિત્રતા)નું ચિંતન કરવુ. અચ્છુચિવાનુપ્રેક્ષા છે. જેમ કે-આ શરીર અત્યન્ત અપવિત્ર છે કારણ કે અત્યન્ત અશુચિ મળ-મૂત્ર આદિની કોથળી છે અને શુક્ર-શાણિત જેવાં અત્યન્ત અચિ પદાર્થ એના મૂળ કારણ છે. જ્યારે આ જીવ માતાની કુખે જન્મ લે છે ત્યારે તૈજસ અને કાણુ શરીર સાથે ઉત્પન્ન થાય છે. તે સમયે આ સ’પ્રથમ શુક્ર અને શેણિતને જ ઔદારિક શરીરનું નિર્માણુ કરવા માટે ધારણ કરે છે. તેમને કલલ, મુખ઼ુદ્દે પેશી, ઘનહાથ, પગ વગેરે અગાપાંગ શાણિત, શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૬ ૦