Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અર્થાત્ તે તપસ્વીઓની વૈયાવચ્ચ કરે છે અને એક વાચનાચાય હાય છે. જો કે તે બધા સાધુ વિશિષ્ટ શ્રુતના જ્ઞાતા હોય છે. તે પણ તેમનામાંથી ।ઈ એકને વિશિષ્ટ વાચનાચા નિયુક્ત કરી લેવામાં આવે છે. તથા વિભિન્ન કાળામાં જેએ શાસ્ત્રવિહિત તખ્ત' સેવન કરે છે તેએ પિરિ કહેવાય છે. તે અનુપરિહાર હંમેશા આય ખિન્ન કરે છે અને તપસ્યામાં રહેલા પશ્ચિારિ એની પાસે રહીને તેમની સેવાચાકરી કરે છે. કપસ્થિત પણ નિયત ય ખિલ જ કરે છે પરિહારિઆના તપ ગ્રીષ્મ ઋતુમાં અનુક્રમથી જાન્ય ચતુર્થ ભક્ત, મધ્યમ, ષòભક્ત અને ઉત્કૃષ્ટ અષ્ટમભક્ત ડાય છે. વર્ષાઋતુમાં જધન્ય અષ્ટમભક્ત, મધ્યમ, દશમભક્ત અને ઉત્કૃષ્ટ દ્વાદશ ભકત છે, જ્યારે પારણાંના સમય આવે છે. ત્યારે અયખિલથી જ પારણાં કરે છે. આ રીતે છ માત્ર સુધી તપ કરીને પરિહાર અનુપરિારિ થઇ જાય છે અને જેએ અનુપહિારિ હાય છે તે પરિારિ બની જાય છે. તે અનુપરિહાર પણ પરિહારિ બની જઈને છ માસ સુધી તે જ તપ કરે છે. ત્યાર બાદ કલ્પસ્થિત એક સાધુ છ માસ સુધી પરિહાર તપ કરે છે. તેના એક અનુપરિહાર હાય છે. તેમાંથી બીજો એક ફોઈ પથિત થાય છે. આ રીતે પરિહાર વિશુદ્ધ તપ ૧૮ માસમાં પરિપૂર્ણ થાય છે.
જ્યારે પરિહારવિશુદ્ધ તપ પરિપૂર્ણ થઈ જાય છે ત્યારે કાઈ કાઈ પેાતાની શકિત મુખ પુનઃ તે તપનુ' અનુષ્ઠાન કરે છે, કાઈ જિનકલ્પને અગીકાર કરી લે છે જયારે કાઈ પેાતાના ગચ્છમાં સામેલ થઈ જાય છે. સ્થિતકલ્પમાં, આદ્ય અને અંતિમ તીર્થંકરના તીર્થાંમાં જ પરિહ રવિશુદ્ધિક થાય છે, મધ્યના ખાવીસ તીથકરાના શાસનમાં થતાં નથી.
સૂક્ષ્મસાપરાય ચરિત્ર કાંતા શ્રેણી ચઢતી વખતે થાય છે અથવા શ્રેણીથી પડતી વખતે થાય છે. શ્રેણી એ પ્રકારની હોય છે. ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી માહનીય કમ”ની પ્રકૃતિએનું ઉપશમ કરતાં થકા ઊંચે ચઢવુ' ઉપશમ શ્રેણી છે. અને તેમનુ ક્ષપણ કરતાં થકા આગળ વધવું ક્ષપક શ્રેણી છે. બંનેમાંથી કાઇ પણ શ્રેણીને આર્ભ અષ્ટમ ગુણુસ્થાનવતી અપ્રમત્ત મુની જ કરે છે. ઉપશમ શ્રેણી કરનારા મુનિ જ્યારે આઠમાં ગુરુસ્થાનથી નવમા અને નત્રમાંથી દશમાં ગુણથાનમાં પાંચે છે ત્યારે તેને સૂક્ષ્મ સ’પરાયચારિત્રની પ્રાપ્તિ થાય છે. ત્યાર બાદ તે મુનિ અગિયારમા ગુરુસ્થાનમાં પહેાંચે છે. અને ત્યાં માહનીય કમને એક અંતર્મુહૂતને માટે પૂર્ણતયા ઉપશાન્ત કરે છે. પછી સજ્જવલન કષાયના ઉદય થાય છે, અને શ્રેણી સ’પન્ન મુનિ પુન: પડીને દશમાં ગુણસ્થાનમાં આવી જાય છે. તે સમયે પશુ તેના સૂમસામ્પરાય ચારિત્ર હાય છે,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૬ ૩