Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્ત્વાથ નિયુક્તિઃ — પૂર્વસૂત્રમાં છટ્ઠા આભ્યન્તર તપ યાનના ચર ભેદ કુચા આત્ત રૌદ્રધમ અને શુકલધ્યાન હવે તેમાંથી પ્રત્યેકના ચાર ચાર ભેદ બતાવતા થકાં પ્રથમ આન્તધ્યાનના ચાર ભેની પ્રરૂપણા કરીએ છીએ
ઋતુના અથ દુ:ખ છે. જે ઋતનું કારણ હોય અથવા નૃતથી ઉત્પન્ન થાય તે આત્ત, આત્ત અર્થાત્ દુઃખિતનુ ધ્યાન આત્ત ધ્યાન કહેવાય છે. વળી કહ્યુ પશુ છે રાજ્ય, ઉપભાગ, શયન, આસન, વાહન, સ્ત્રી, ગંધ મણિ, રત્ન તથા આભૂષણ આદિમાં મેહુની તીવ્રતાથી જે અતીવ આકાંક્ષા થાય છે. તેને ધ્યાનવેત્તા આત્તધ્યાન કહે છે. ૫૧ ॥
આપ્તધ્યાન ચાર પ્રકારનુ છે-(૧) અમને જ્ઞસમ્પ્રયેત્ર (૨) મનેાજ્ઞસપ્રયાગ વિપ્રયેાગ સ્મૃતિ (૩) આતફપ્તપ્રયાગ અને (૪) પરિષતિ કામભાગસમ્પ્રયાગ વિપ્રયાગ સ્મૃતિ આ પ્રકાર છે
(૧) અનિષ્ટ વસ્તુના સંયાગ થવાથી તેના વિચાગને માટે ચિતન કરવુ આ અનિષ્ટ વસ્તુથી કઈ રીતે મારા છુટકારો થાય? આવું ચિન્હ કરવું પ્રથમ આખ્તધ્યાન છે.
wwwwdes
વિપ્રયેળ સ્મૃતિ વિપ્રચાય સ્મૃતિ એમનુ સ્પરૂપ
(૨) ઇષ્ટ વસ્તુના ચૈાગ થવાથી એવુ વિચારવુ કે કયાંય આને વિચાગ ન થઈ જાય એ બીજું આર્ત્તધ્યાન છે.
(૩) પિત્ત આઢિના પ્રકાપથી રાગની વેદના ઉપજે-શૂળ ઉત્પન્ન થઈ જાય માથું ધ્રુજવા માંડે અથવા તાવ આવી જાય ત્યારે એમના વિચેગના વિષયમાં ચિન્તન કરવુ. અર્થાત્ કઈ રીતે આના વિનાશ થાય એવે વિચાર કરવા ત્રીજુ આર્ત્તપાન છે.
(૪) કામભેગા પ્રાપ્ત થયા પછી તેમના વિયેાગ ન થાય એ જાતનુ ચિન્તન કરવુ' ચેાથુ' આત્તધ્યાન છે.
આ ચારે પ્રકારના આધ્યાન લક્ષણ અકદ રૂદન આદિ છે જેનાથી એ જાણી શકાય છે કે આ માણસ આત્ત ધ્યાન કરી રહા છે. આત્તધ્યાની પેાતાના મ્લાન મુખને હથેળી ઉપર રાખી લે છે, આક્રુન્દ કરે છે, શાક કરે છે, સતપ્ત થાય છે અને કાઇ કાઇ વાર શબ્દ ઉચ્ચાર કર્યા વગર સારે છે. આ બધા આત્ત ધ્યાનના પ્રકટ લક્ષણ છે. ભગવતી સૂત્રના પચ્ચીસમાં સાતમાં ઉદ્દેશકમાં કયુ છે આત્ત ધ્યાન ચાર પ્રકારના
સુ
શતકના
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૮૮