Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપકાર કરવા આત્તગવેષણતાવિનય તપ છે. (૬) દેશ અને કાળને અનુરૂપ અથ સમ્પાદન કરવું દેશકાલજ્ઞતા વિનય તપ કહેવાય છે (૭) બધા પ્રત્યેાજને માં અનુકૂળતા ઢાવી અપ્રતિàાલતા વિનય તપ છે. ઔપપાતિક સૂત્રન ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે
પ્રશ્ન- લેાકેાપચાર વિનયના કેટલા ભેદ છે?
ઉત્તર-લે કે પચાર વિનયના સાત ભેદ છે જેવાકે-(૧) અભ્યાસવૃત્તિતા (ર) પરચ્છન્દાનુવર્ત્તિતા (૩) કાર્ય હેતુશુશ્રૂષા (૪) કૃતપ્રતિક્રિયા (૫) આત્ત ગવેષણતા (૬) દેશકાલજ્ઞતા અને (૭) સથિંક અપ્રતિઙેભતા. આ બધાં લેાકેાપચારવિનય કહેવાય છે. ! ૨૯ ૫ ‘વિપ્રો તને દુવિશે' ઇત્યાદિ
આભ્યન્તરતપ કે છઠા ભેઠ વ્યુત્સર્ગ કા નિરૂપણ
સૂત્રા-યુત્સગ તપના બે ભેદ છે-દ્રવ્યત્યુત્સગ અને ભાવન્યુત્સગ ૧૩૦ન તત્ત્વાર્થં દીપિકા—સાતમા અધ્યાયમાં પ્રથમ વૈયાવૃત્ય, સ્વાધ્યાય અને ધ્યાન–આ આભ્યન્તર તપેાનુ વિસ્તારપૂર્વક પ્રરૂપણ કરવામાં આવ્યુ, હવે છટ્ઠા આભ્યન્તર તપ વ્યુત્સની વિશેષ રૂપથી પ્રરૂપણા કરીએ છીએ
વ્યુત્સગ શબ્દનું વિશ્લેષણ આ પ્રમાણે થાય છે-વિ+ઉ+સગ 'વિ’ અર્થાત્ વિશેષ રૂપથી ઉત્ અર્થાત્ ઉત્કૃષ્ટ ભાવનાથી, ‘સગ’' અર્થાત્ ત્યાગ કરવા વ્યુત્સ તપ છે જ્યારે આભ્યન્તર વસ્તુઓને ત્યાગ ભાવબુત્સગ છે ઔપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે
પ્રશ્ન—વ્યુત્સંગના કેટલા ભેદ છે
ઉત્તર—યુત્સગના બે ભેદ છે દ્રવ્યત્યુત્સગ અને ભાવદ્યુત્સા ૩૦ના
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૫૫