Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂત્રાથ’-ક્રોધકષાયવ્યુત્સગ આદિના ભેદથી કષાયવ્યુત્સગ તપન ચાર ભેદ છે ।૩૩। તત્ત્વાર્થં દીપિકા---પૂર્વ સૂત્રમાં ભાવયુત્સગતપના કષાય સંસાર અને કમના ભેથી ત્રણ ભેદોની પ્રરૂપણા કરવામાં આવી. હવે તે પૈકી કષાયજ્યુસના ચાર ભેદની વ્યાખ્યા કરીએ છીએ
કષાયવ્યુત્સર્ગતપ કા નિરૂપણ
કષાયવ્યુત્સગ તપ ચાર પ્રકારના છે. જેમકે-(૧) ક્રોધકષાયવ્યુત્સગ (૨) માનકષાયવ્યુત્સર્ગ (૩) માયાકષાયવ્યુત્સગ અને (૪) લેભકષાયવ્યુત્સગ, તાપ એ છે કે કષાયવ્યુત્સગ તપના ચાર ભેદ હાય છે. !! ૩૩ ।।
તત્ત્વાર્થ'નિયુક્તિ——કષાયસ'સાર અને કર્મના ભેદથી ભાવન્યુત્સગ તપના ત્રણ ભેટ્ટનું પહેલા નિરૂપણુ કરવામાં આવ્યું. હવે તેમાના પ્રથમ કાયવ્યુત્સગ તપનાં ચાર ભેઢાનું થન કરીએ છીએ
ક્રોષ આદિ કષાયેાના ત્યાગ કરવા કષાય વ્યુત્સ તપ કહેવાય છે. આ કષાયવ્યુત્સગ તપ, કષાયાના ચાર ભેદ હાવાના કારણે ચાર પ્રકારનુ” છે જે આ પ્રમાણે છે—(૧) ક્રોધબુત્સ તપ (૨) માનવ્યુત્સર્ગ તપ (૩) માયા દ્રવ્યજ્યુસ તપ અને (૪) લેભવ્યુત્સ તપ ઔપાતિકસૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યુ. છે—
પ્રશ્ન--કષાયવ્યુત્સગ ના કેટલા ભેદ છે ?
ઉત્તર-કષાયવ્યુત્સગના ચાર ભેદ છે-(૧) ક્રોધકષાયવ્યુત્સગ (૨) માન કષાયવ્યુત્સગ (૩) માયાકષાયવ્યુૠગ અને (૪) લાભકષાયવ્યુંત્સગ આ રીતે આ કષાય વ્યુત્સગ તપનું વર્ણન છે ૫૩૩||
સંસારત્યુત્સર્ગતપ કા નિરૂપણ
‘'ઘાનિÜરાવે પવિત્તે' ઈત્યાદિ
સુત્રા -સ ંસારવ્યુત્સગ તપ ચાર પ્રકારના અે.નૈરયિકસ સાર બ્યુલ્સ
!૩૪!!
2418....
તત્ત્વાર્થદીપિકાનઆની પૂર્વે ભાવદ્યુત્સ તપના પ્રથમ ભેદ કષાયવ્યુત્સગ તપના ચાર ભેદે નું કથન કરવામાં આવ્યુ' હવે ખી સંસારવ્યુૠ તપના ચાર ભેદ્દેનું નિરૂપણ કરવામાં આવે છે
નૈરચિક્રગતિ અદ્વિરૂપ સ'સારને વિશેષ રૂપથી ઉત્કૃષ્ટ ભાવનાથી ત્યાગ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૫૮